SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પાણખાર ને મુક્સી પચ્ચખાણ ૯૩, પછી ઉપવાસવાળાએ ખમા દઈ પછી બધાએ ઈચ્છકારિ ભગવન! પસાય કરી પચ્ચકખાણને આદેશ દેશોજી? કહીને પાણી પરનું પચ્ચકખાણ નીચે મુજબ કરવું. પાણહારનું પચ્ચકખાણું. પાણહાર-દિવસચરિમ પચ્ચખામિ અન્નત્થણાભોગેણં સહાસાગરણ મહત્તરાગારેણં સવ્વસમાવિત્તિયાગારેણું સિરામિ. ( કદાચ જે પડિલેણ કર્યા પછી પણ પાણી વાપરવું ( પીવું ) હોય તે આ વખતે મુસિદ્ધિઅંનું પચ્ચકખાણ નીચે મુજબ કરવું. પણ સાંજના દેવ વાઘા પછી તે પણ વાપરી શકાય જ નહીં, એ ખ્યાલ રાખે. ) મુટ્રિહિએ પચ્ચકખાણ અન્નત્થણાભેગેણુ સહસાગારેણું મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. અને જેણે પાણી ન વાપર્યું હોય તે ઉપવાસવાળાએ નીચે મુજબ ચેવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરવું. સુરે ઉગ્ગએ અદ્ભુત્ત પચ્ચકખામિ ચઉવિપિ આહાર અસણં, પાણું, ખાઈમ, સાઈમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવસમાહિત્તિયાગારેણું સિરામિ. આ દરેક જે જે પ્રમાણે કરવાનું હોય તે તે રીતે પચ્ચક્ખાણ કરીને અમારા દઈ ઈચ્છા સંદિ.ભ. ઉપધિ સંદિસાહુ? ઈછું. ખમા ઈચ્છા સંદિ.ભ. ઉપધિ પડિલેહું ? ઈચ્છ. કહી બાકીના સર્વ વસ્ત્ર પડિલેહવા; અને રાત્રિ સાંજના પડિલેહણ પછી પાણી પીવાય નહીં. આ છૂટ તો ઉપધાનાદિ વિશેષક્રિયા પિસહવાળા માટે સંભવ હેય, તેમાં પણ એકલા રાત્રિ પિસહવાળાને તે પીવાય જ નહિં. + રાત્રિ સિહ લેનારને પણ પડિલેહણ, દેવવંદન વિગેરે ક્રિયા દિવસ છતાં કરવાની હોય છે. માટે પિસહ લેવા વેલાસર આવવું જોઈએ. અને પાણી ચૂકાવી લેવું જોઈએ, કેમ કે કેવળ રાત્રિસિહ લેનારને પિસહ લીધા પછી પાણી પીવાને. સેનપ્રશ્નમાં નિષેધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy