SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિધિ સંગ્રહ આ પ્રમાણે કરવાથી નવકાર મંત્રના ૬૮ અક્ષરા હોવાથી અડસઠ ઉપવાસ અથવા ચડસઠ એકાસણાં થાય છે. આ ઉપવાસ અથવા એકાસણા લગાલગ કરવાં, અથવા શિક્ત ન હોય, તે નવકારની સંપદાએ પારણું કરીને કરવાં, પણ આડમા અને નવમા અને પદની સ'પદ્મા એકજ છે. ઉપવાસ કરે તે એકાંતરા પણ કરે. તેમાં પાણે બેસણુ તિવિારથી કરવુ. ૩૩૦ ઉદ્યાપનમાં રૂપાના પતરાં ઉપર સુવર્ણની કલમથી પંચ પરમેષ્ઠીના મંત્ર લખીને, નાંન પૂજા કરવી, અડસઠ અડસઠ પુષ્પ, ફૂલ રૂપનાણુ વગેરે મૂકવાં, ગુરુપૂજા, સંઘપૂજા, સઘ વાત્સલ્ય કરવું. પેાતે પેાતાની સંપદાનું ગણુ ગણવું. સાથીયા આદિ નીચેના કોષ્ટક પ્રમાણે કરવા– ના. ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ७ ગણાનું પદ પહેલી સ’પદાએ—નમે અરિહંતાણ ખીજી સંપદાએ—નમે સિદ્ધાણુ ત્રીજી સપદાએ——નમે આયરિયાણ ચેાથી સ પદ્માએ—નમા ઉવજઝાયાણ પાંચમી સંપદાએ નમે લાએ સવ્વસાહૂણ ૯ છઠ્ઠી સ’પદ્માએ—એસે પાંચ નમુક્કારો સાતમી સ’પદાએ—સવ્વપાવપણાસણા ૮ આઠમી સંપદાએ~મંગલાણં ચ સન્થેસિ G સા. ७ ખ. કા. ७ ७ ૫ ૫ Jain Education International ७ ७ પઢમ હુવઈ મંગલ ૧૭ ૧૭ 5 G For Private & Personal Use Only ا. ૧૭ આ તપનું ફેલ સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. સાધુ સાધ્વીજી તથા શ્રાવક શ્રાવિકાને કરવાના આ અનાગાઢ તપ છે. (અનાગાઢ એટલે વચમાં પણ છૂટા થવાય તેવા) ८ . ' પ્રથમ પદના તપ કરે ત્યારે સાત દિન સુધી ‘નમા અશ્મિ તાણુ’ ના એક લાખ જાપ કરે એવી રીતેજે જે પદ્મના તપ કરે, તે તે પદ્મના જાપ એક લાખ કરે. અને જે શકિત ન હોય તો દરેક પાનું ગણુ એ હજાર ગણે. સાથીઆ, ખમાસમણાં આદિ ઉપર લખ્યા મુજબ જાણવા. www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy