SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રી વિધિ સંગ્રહ (રર) અષ્ટ પ્રાતિહાર્યા તપ આ તપ ર૪ દિવસ છે. આઠ પ્રતિહાર્યને અનુસરીને કરવામાં આવે છે. તેમાં ૧લે દિવસે ઉપવાસ, ૨ જે દિવસે એકાસણું, ૩જે દિવસે બેસણું એમ એક એક પ્રાતિહાર્યની અપેક્ષાએ ત્રણ ત્રણ દિન ગણવા. જાપ–“નમે અરિહંતાણું” પદની વીશ નવકારવાલી. અને સાથી. ખમ. કાઉ. વગેરે બાર બાર કરવા. (૨૩) શત્રુંજય મેદક તપ આ તપ પાંચ દિવસને છે. ૧-લે દિવસે પુરિમુડઢ, ૨-જે દિવસે એકસણું, ૩-જે દિવસે નીવિ, ૪–થે દિવસે આયંબિલ, ૫-એ દિવસે ઉપવાસ કરવાથી થાય છે. જાપ–“શ્રી શત્રુંજય તીર્થાય નમઃ” એ પદની વિશ–નવકારવાલ અને સાથીઆ, ખમા. કાઉં. વગેરે ૨૧ ૨૧, ર૧ કરવા. (૨૪) નવબ્રહ્મચર્ય ગુપ્તિ તપ આ તપ નવ દિવસના એકાસણુથી થાય છે. એક એક ગુણિને આશ્રીને, એક એક એકાસણું અને તે નવ નવ કેળીયાનું કરવાનું હોય છે. જા૫–“નમે નવખંભરગુત્તિધરાણ” એ પદની ૨૦ માળા, સાથી ખમા. કાઉ. વગેરે નવ નવ કરવા. ઉદ્યાપનમાં સાધુ, સાધ્વી, બ્રહ્મચારી, શ્રાવક, શ્રાવિકાને વસ્ત્રનું બન દેવું. (૨૫) પંચ મહાવ્રત તપ - આ તપમાં પાંચ મહાવ્રતને અનુસરી એક એક ઉપવાસ તથા એક બેસણું એમ બેસણાના પારણાવાળા પાંચ ઉપવાસ કરવાથી દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. સાથીઆ, ખમા. કાઉ. વગેરે ર૭, ર૭ કરવા. નવ–૨૦ (૨૬) ષટુકાય તપ આ તપ સંલગ્ન છ ઉપવાસ કરવાથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy