SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ન વિવા અગર શાળ ગુરુ શ્રી વિધિસંગ્રહ દેર૦રની વર્ષગાંઠે-ધજા ચડાવવાને વિધિ દેરાસરના મૂલનાયક પ્રભુજીની વરસગાંઠના દિવસે સવારે સત્તર ભેદી પૂજા ભણવવી, એમાં નવમી ધ્વજ પૂજા વખતે ધજાને થાળ ગુરુ પાસે પાટલા ઉપર મૂકવે. ગુરુમહારાજ વર્ધમાન વિદ્યા અગર સૂરિમંત્ર દ્વારા મંત્રી વાસક્ષેપ નાંખે તે ધજા ઉપર કેશરના છાંટણા કરવા ને કેશરના ત્રણ કે પાંચ સાથિયા કરવા અને પછી તે થાળ ભાગ્યવાન હાથમાં રાખી ઊભા રહે, ત્યાર બાદ નવમી પૂજા ભણાવવી. તે પૂજા પૂર્ણ થયે થાળી ડંકાના નાદ સાથે મંદિરની અગર છેવટે પ્રભુની ત્રણ પ્રદક્ષિણા ફરવી, સાથે ધૂપ દીપ ધારાવલી કરવી ત્યારબાદ મંદિરના શિખરે ચઢવું. ત્યાં દંડ અને કળશની અષ્ટપ્રકારી પૂજા કરવી. ઓં પુણ્યાતું પુણ્યાહું પ્રયન્તાં પ્રીયન્તાં ના નાદપૂર્વક ધજા ચડાવવી. પછી ગુરુ મુખે નવકાર મંત્ર અને મેટી શાન્તિ સાંભળવી. નીચે આવી બાકીની પૂજાઓ ભણાવવી. આ દિવસે બને તે સ્વામિવાત્સલ્ય કરવું. છેવટે પ્રભવાના પણ ભાષચ સાથિયા તે ધજા ઉપર જુદી જુદી પૂજા માટે લાવવાની સામગ્રીની સમજ મા પચ કલ્યાણક પૂજા આ પૂજામાં ફળ નૈવેવની સંખ્યા પાંચ પાંચ શ્રી વાસ્તુ પૂજ્ય ! અથવા આઠ-આઠ સમજવી. શ્રી અષ્ટ પ્રકારી પૂજા ) આ પૂજામાં ફળ નૈવેદ્યની સંખ્યા આઠ-આઠ સમજવી. ૪૫ આગમની પૂજા માટે શ્રી ૪૫ આગમ પૂજી ) આગમની પ્રતોની સ્થાપના કરવી જોઈએ, શ્રી સિદ્ધચક્ર (નવપદ)ની આ પૂજામાં ફળ નૈવેદ્યની સંખ્યા નવ-નવની પૂજ્ય સમજવી. શ્રા સિદ્ધાચલની નવાણું આ પૂજામાં ફળ નૈવેદ્યની સંખ્યા અગિયાર પ્રકારના પૂજા , અગિયારની સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy