SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધિ સંગ્રહ અર્વત્ર પ્રસૂત ગણધર રશ્ચિત, શો નિશા, ચિત્ર બદ્યર્થ યુક્ત મુનિગણ વૃષષતિ અતિમહૂબ મેક્ષાગ્રદ્ધારભૂતં વ્રત ચરણ–ફલં, શેય–ભાવ-પ્રદીપ, ભફત્યા નિત્ય પ્ર૫ શ્રુતમહમખિલ સર્વલે કૈકસારમાં જિન જે જન ભૂમિ, વાણીને વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીએ ભવને પાર. ઉપર પ્રમાણે પૂજાએ ભણાવી, પૂજાનું ઘી બોલાવી, વાસક્ષેપ પૂજા શક્તિ પ્રમાણે રૂપા નાણાદિકથી કરવી. ધુપ આદિ વિવિધ પ્રકારથી ઉલ્લાસપૂર્વક પૂજા કરવી. તપસ્યા વગેરેમાં જરૂર પડે તે વપરાતા અણુહારી ઓષધે અને તેને ગુણે તપશ્ચર્યામાં ચારેય આહારને ત્યાગ હોય છે. પાણી નીચેની ચીજો એ આહારમાં ગણી નથી. કારણ કે તે લેવાથી ઈન્દ્રિય તૃપ્તિ કે પુષ્ટિ થતી નથી. અતિ જરૂર પડે ત્યારે જ તેને ઉપગ કર. રાતે અનિવાર્ય જરૂર પડે ત્યારે લેવી. ત્યારે તે પાણીને પ્રશ્ન નથી હોત. પણ દિવસે લેવી હોય તે, દવા લીધા પછી ૪૮ મીનીટ સુધી, અનાહારી ચીજ આહારી બની ન જાય માટે પાણી પીવાનું નથી હોતું તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી. આ યાદી ખાસ કરીને વૈદ્યોગી શબ્દોમાં છે. (૧) અગર–તરસ, મુર્થી, શીતલવાઈ અપસ્માર વગેરે માટે (૨) અફીણ-ગ્રાહી, પીડાશામક, ઉંઘ લાવનાર અને પરસે વાળનાર અફીણ, કેશર, કેલેરા (૩) આસંધ-ગ્રાહી, દમ, ઉધરસ પૌષ્ટિક (૪) આકડાનું પંચાંગ-વાતહર, કફન, ઉલ્ટી કરનાર અને પરસેવે વાળનાર. (૫) એળીએ-રેચક, ઋતુ લાવનાર ને જવરઘ્ન. (૬) અંબર– વાયુહર, તરસ, મુંજવણ, પગને તેડ દૂર કરનાર. (૭) અતિવીષની કળી-જવરદન કટુ પૌષ્ટિક, ઝાડે બંધ કરનાર (૮) ઇન્દ્રવરણુના મૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy