SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ હા સંગ્રહની સાર્થકતા છે Eles ( સંગ્રહની સાર્થકતા પ્રથમ આવૃત્તિની જ છે. ) શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં ક્રિયાઓ કે અનુષ્ઠાન માટે વિધિની આવશ્યકતા કે મહત્તા સમજાવી એટલે શેરડીમાં મીઠાશ મૂકવી કે પછી સાગરને લુણ ભેટ દેવા જેવી વાત છે. જિનેશ્વર ભગવંતના શાસનમાં કરાતી કેઈપણ કિયા કે અનુષ્ઠાન વિધિ વગરનું હોતું જ નથી કારણ કે જગતને એક નિયમ કે વ્યવહાર છે કે-જે વસ્તુ જે રીતે કરાતી હોય તે વસ્તુ તે જ રીતે કરવી જોઈએ ફેરફાર કે જુદી રીતે કરતા તેનું જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી. સહુ પહેલા આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ! “વિધિ એટલે શું એને સાદે અને સીધે જવાબ એ આપી શકીયે કે–કાર્યને કરવાની રીત તેનું નામ જ વિધિ છે આપણું શાસનમાં ધર્મ કર્તવ્યોને કરવાની રીતને શાસકારોએ “વિધિ” કહી છે. વિધિના લાર્ચ સિદ્ધિ: આ વાકય પણ વિધિની આવશ્યકતા બતાવે છે. धन्नाण विहि पक्खाराहगा सया धन्ना, विहि बहुमाना धन्ना, विहि पक्खअ दूसगा धन्ना ॥ १ ॥ જેની ક્રિયા વિધિ સંયુક્ત હોય તેમને ધન્ય છે. વિધિ સંયુકત કરવા ધારતાં હોય તેમને ધન્ય છે. વિધિ માર્ગના ઉપર આદર બહુમાન રાખનારને ધન્ય છે. વિધિ માર્ગને નીદે નહીં એવા પુરૂષોને પણ ધન્ય છે. आसन्ना सिद्धि.ण विलिय परिणामो होई उ सयाकालं विहिचाओ अविहिभत्तो अभव्य जिअदूरभव्वाण ॥ २ ॥ થોડા ભવમાં મોક્ષપદ પામનારને વિધિ સંયુક્ત (કિયા ) કરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy