Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal
Catalog link: https://jainqq.org/explore/005334/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આમાથી આમાઓ માટે નિરંતર અનુપ્રેક્ષણીય શ્રી જિનાગમથી અવિરૂદ્ધ પ. પૂ. શ્રી ઉમાસ્વાતિજી રચિત F ‘તત્વાર્થાધિગમ સૂત્ર’ (ગુજરાતી-વિવેચન સહિત) તત્વાથ" સંબધક :- નિર'તર-સ્મરણીય-સત્તાધીશા (૨૭) મન્ન સકે ળ વિશ્વ વિશેષ વિશુધિ-વિભાકર” (૧) જીવતત્ત' સદૂહામિ નમો અરિહંતાણ' પહેલે પદે નમે શ્રી શ્રી અરિહ 'ત (૨) અજીવતત્ત' સટ્ટહામિ ના સિદ્ધાણુ બીજે પદે નમે શ્રી સિદ્ધ ભગવત (૩) પુણ્યતત્ત' સદૂહામિ નમો આયરિયાણ' ત્રીજે પદે નમે શ્રી આચાર્જ શિવસ'ત (૪) પાપતત્ત’ સદુહામિ નમો ઉવજઝાયાણુ' ચેાથે પદે નમા શ્રી ઉવજઝાય ગુણવત (૫) આશ્રવતત્ત સટ્ટહામિ નમે લાઓસવસાહૂણ પાંચમે પદે નમે શ્રી સાધુ–ક્ષમાવત (૬) સ’વરતત્ત’ સદૂહામિ એસે પંચનસુકારે છ પદે ગ્રહો જ્ઞાન-વિશુદ્ધ (૭) નિજરાતત્ત' સદામિ સવવ પાપણુાસણે સાતમે પદે લહા સમ્યકત્વ શુદ્ધિ (૮) ખ"ધતત્ત” સટ્ટહામિ મંગલાણુ’ચ સસિ ' આઠમે પકૅ ધરે ચારિત્ર ચારૂં . (૯) માક્ષતત્ત' સ હામિ પઢમ’ હવઈ મંગલમ' નવમે પદે તપ-તપ મુક્તિ સારૂં સકળ વિશ્વ—વિશેષ—વિશુદ્ધિ વિભાકર પરમ મહોદય—સાધુક—સાધન–કારક-કાર | ત—અ—ગમિક-ગમના, આત્મનિ–અનુપ્રેક્ષિત ભવતિ–ભાવુક ભણિત–ભકત્યા, સકળ ભય ભીડ-ભ'જર્ક વિવેચક :- સિદ્ધાંત પાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલ (૭૪). વીર સંવત ૨૫૧૪ | વિક્રમ સં'વત ૨૦૪૪ પ્રત ૧૦૦૦ મૂલ્ય : પઠન—પાઠન Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમ: Play સર્વજ્ઞ અને સર્વદર્શી ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માની દેશનામૃત રૂપ, શ્રી અંગશ્રુતાગમથી અવિરૂદ, પ. પૂ. શ્રી ઉમાસ્વાતિજી વિરચિત અંગબ્રાહ્ય સૂત્ર પર તવાર્થાધિગમ સત્ર - (ગુજરાતી વિવેચન સહિત) વિવેચક – રિદ્ધિાંત પાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલ (૭૪) પાપ નહિ કે ઈ ઉસૂત્ર ભાષણ , ધર્મ નહિ કઈ જગસૂત્ર સરિખે, સૂત્ર અનુસાર જે ભવિક કિરીયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરખો. ધાર તરે રની સેહલી, દેહલી ચૌદમાં જનતણી ચરણસેવા. ––શ્રી આનંદઘનજી કૃત સ્તવન મૂલ્ય : Jain Educationa international For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : સિદ્ધાંત પાક્ષિક 'પડિત શાંતિદ્યાલ કેશવલાલ પાલડી, જૈન મન્ટ સેાસાયટી સામે, વમાન ફ્લેટ ન. ૪૪, અમદાવાદ–. વિક્રમ સંવત ૨૦૪૪ પ્રાપ્તિસ્થાન : એસ. મી. ટેક્ષટાઈલ, ૬૬, આનદ શાપીંગ સેન્ટર, રતનપેાળ, ગેાલવાડ, અમદાવાદ–૧. (સૂત્ર કંઠસ્થ કરેલ શ!સનપ્રેમી શ્રાવક-શ્રાવિકાને સેટ) 10/ મન ઃ ૧૦૦૦ મુદ્રક : ૫. મતલાલ ઝવેરચ‘દ ગાંધી નયન પ્રિન્ટીગ પ્રેસ ગાંધીાડ પુત્ર નીચે, ઢીંકવાવાડી, અમદાવાદ–૧. Jain Educationa International For Personal and Private Use Only વીર સવત ૨૫૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉમાસ્વાતિ વાચક—વિરચિત તત્વાર્થાધિગમ સૂત્રનુ ગુજરાતી ભાષાંતર मंगलाचरणः यथातथ्य गुरोर्भक्त्या भावौ कौ वृत्तिर्भवेत् । देवधर्म प्रति श्रद्धा मोक्ष संसार हेतवे ॥ પ્રથમ અધ્યાય ૫૪ ૩૮ सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः । (१) સમ્યક્દન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર. તે ત્રણે સમુદિત શુદ્ધ આત્મિક ગુણાના વિકાસ વડે, આત્મા મેાક્ષ પુરૂષાથી ખની, સવેર્યાં કર્મોના ક્ષય કરી, મેાક્ષ (સિદ્ધિ પદ) પ્રાપ્ત કરી શકે છે. આ માટે સૌ પ્રથમ અનાદિ મિથ્યાવ–માહનીય ક્રમ (તત્ત્વ મૂઢતા) ને (થા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ વડે) દૂર કરી સમ્યક્દર્શન ગુણુને પ્રાપ્ત કરવે જરૂરી છે. આ સબંધી શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं ॥ વળી આ સૂત્રકારે પણ સંબધ કારિકામાં પ્રથમ જ જણાવેલ છે કે, सम्यग्दर्शन शुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म || तस्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् । (२) જીવાજીવાદિ નવતત્ત્વાત્મક સમસ્ત જગતને, પેાતાના આત્મદ્રવ્ય સમધે, યથાર્થ – અવિસ’વાદી હૈચેાપાદેય ભાવે, નિશ્ચય કરવા, ચાને શ્રદ્ધાન કરવુ' તેને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ સમજવી. Jain Educationa International આ માટે પડે-સ્થાન સ્વરૂપી આત્મતત્ત્વના મેધ આવશ્યક છે. તનિસર્વાષિગમાદા : (૨) For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ર મિથ્યાત્વ મેાહનીય ક્રમ, કેટલાક જીવાને નિસગ ભાવે પણ દૂર થઈ જાય છે. જ્યારે બહુલતાએ ઘણા જીવેા, ઉપર જણાવ્યા મુજબ ષડ્-સ્થાન સ્વરૂપી આત્મ-તત્ત્વના (જીવાજીવાદિ તત્ત્વ સ્વરૂપને) સર્વિજ્ઞપાક્ષિક ગીતા ગુરૂ પાસેથી, યથાર્થ, અવિરૂદ્ધ ખાધ પ્રાપ્ત કરવા થકી, મિથ્યાત્વ માહનીય કર્મીને દૂર કરીને, સમ્યક્દન ગુણને પ્રાપ્ત કરે છે. નિસર્ગભાવે સમ્યક્ત્વની પ્રાપ્તિ એટલે દેવ-ગુરૂ-ધમ તત્ત્વના આરબન (નિમિત્ત) વિના-અન્ય નિમિત્તોથી એમ સમજવું, એટલે બાહ્ય સિદ્ધ કારણ નિરપેક્ષ હેતુતાએ એમ સમજવુ'. પરંતુ ચહેછતાએ એટલે નિમિત્ત કારણ નિપે ક્ષતાએ પ્રાપ્ત થાય છે. એમ સમજવુ' નહી'. जीवाजीव श्रवबन्ध संवर निर्जरा भोक्षास्तत्वम् । (४) જીવન-અજીવ-આશ્રવ-બન્ધ સવર-નિર્જરા અને મેાક્ષ એ સાત (૭) તત્ત્વાનુ સ્વરૂપ, તત્વાર્થ સૂત્રકાર જણાવશે. તેઓએ પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વને એક આશ્રવતત્ત્વના પેટા વિભાગ રૂપે સ્વીકારેલ છે. કેમકે તેમના મતે (માક્ષ પુરૂષાથી) માટે તે બન્ને હેય એટલે ત્યાગ કરવા ચેાગ્ય છે. નામ-થાપના-પ્રથમાત્ર તસ્તન્યાસઃ । (૧) શ્રી જૈન શાસન વિષે કાઈપણ વસ્તુનુ. યથાર્થ' જ્ઞાન કરવા માટે, તે વસ્તુને ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ઉપર જણાવેલ ચારે નિક્ષેપથી ભિન્નાભિન્ન સ્વરૂપે અવશ્ય જાણવી જોઇએ. એમ સ્પષ્ટ જણાવેલ છે તે માટે અત્રે પણ ઉપર જણાવેલ સૂત્રથી સાતે તત્ત્વાને ચારે નિક્ષેપાથી જણાવીએ છીએ. [૧] જીવતત્ત્વ : (૧) નામ જીવ ઃ- જેને જીવ કહેવામાં આવે છે, આત્મા કહેવામાં આવે છે, તેમજ ચૈતન્ય શક્તિ કહેવામાં આવે છે તે નામ જીવ. (૨) સ્થાપના જીવ :- કોઈ પશુ જીવ દ્રવ્યની સદ્ભૂત કે અસભૂત (કહિપત) આકૃતિ વિશેષ, તેને તે જીવના સ્થાપના નિક્ષેપ ાણવા. (૩) દ્રવ્ય જીવ – લેાકાકાશના પ્રદેશ પ્રમાણુ અસખ્ય પ્રદેશી, જ્ઞાનાદિ અનેક શક્તિના એક અખ’ડ સ્વતંત્ર પુજ તેને દ્રવ્ય જીવ જાણવા. (૪) ભાવ જીવ :– જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય ઉપયેાગાદિ સ્વગુણુ શક્તિમાં જે-જે જીવતુ' જેવુ' જેવુ' પ્રવર્તન તેને ભાવ જીવ સમજવા. [૨] અજીવ તત્ત્વ :- જેનામાં ચેતના શક્તિ નથી, તે અજીવ તત્ત્વના શાસ્ત્રમાં પાંચ ભેદ જણાવેલ છે. અત્રે માત્ર પુદ્દગલ દ્રવ્યને ચાર નિક્ષેપથી જણાવીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ (૧) નામ પુદગલ :- પુર–ગલન યાને મળવું અને વિખરાઈ જવું, તેમજ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ ગુણ ધર્મયુક્ત જે જે વસ્તુને જે જે નામથી ઓળખવી તે નામ પુદ્ગલ. (૨) સ્થાપના પુદગલ - પુદગલ યાને વિવિધ પરમાણુઓનાં મળવાથી બનેલ સ્કંધ, દેશ, પ્રદેશ સ્વરૂપની વિવિધ આકૃતિ વિશેષથી તેને જાણવી તે સ્થાપના પુદ્ગલ જાણવું (૩) દ્રવ્ય પુદગલ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ ગુણોથી યુક્ત, પુરણ-ગલન સ્વભાવવાળું રૂપ યાને દશ્યમાન દ્રવ્ય (તત્ત્વ) તેને દ્રવ્ય પુદ્ગલ જાણવું. ભાવ પુદ્ગલ - છવાદિ દ્રવ્યની સાથે, પિતાના વર્ણાદિ ગુણધર્મો (સહિત) સાપેક્ષ વતઃ યા પરતઃ વિવિધ ભાવ સ્વરૂપે પરિણામ પામતું તત્ત્વ તે ભાવ પુદ્ગલ દ્રવ્ય. [૩] આશ્રવ તત્વ - સાચતે ચેન રૂરિ આશા ! એટલે જે દ્વારા (કર્મનું) આવવું થાય. (આત્મામાં પ્રવેશ પામે) તે આશ્રવ. (૧) નામ આશ્રવ - ભલે પધાર્યા, WELCOME, સુસ્વાગતમ વિગેરે આમંત્રણ વાચક શબ્દાત્મક સંજ્ઞાઓ તે નામ આશ્રય. (૨) સ્થાપના આશ્રવ :- પ્રવેશદ્વારે, બારીબારણા, દરવાજા, કમાન, તારણે, ટીકીટે, આમંત્રણ પત્રિકાઓ વિ. સ્થાપના આશ્રવ. દ્રવ્ય આશ્રય - જેમાં આવવું (વાડી-બગીચા) પ્રવેશવું (દી) ઉપજવું થાય (૮૪ લાખ યોનિ દ્વારા) તે દ્રવ્ય આશ્રય. ભાવ આશ્રવ – મિથ્યાત્વ, અવત, કષાય અને મન, વચન, કાયાને ચુંગ પરિણામ તે ભાવ આશ્રવ, કેમકે તે દ્વારા આત્મા કર્મ બાંધે છે. [૪] સંવર તત્વ - જે વડે આવતા કર્મ (કર્મબંધ થત) રૂકાય તે સંવર તત્વ. (૧) નામ સંવર – રજા સિવાય અંદર આવવું નહિ. એ પ્રમાણે લખેલા બે (પાટીયા), તેમજ મનાઈ હુકમ, પ્રવેશ બંધી, ફરમાન વિગેરે નામ સંવર જાણ. (૨) સ્થાપના સંવર – બંધ કરેલ બારી-બારણું, પ્રવેશ દ્વારા વિગેરે પ્રવેશ રોકવા મુકેલા લાલ સીલે વિ, સ્થાપના સંવર. (૩) દ્રવ્ય સંવર :- જે દ્વારા ગમનાગમન કાય. એટલે એકાંત સ્થાનને આશ્રય કરે છે. તેમજ મન-વચન-કાયાગની પ્રવૃત્તિઓને રોકવી અથવા તો અવિવેકને રેક તે દ્રવ્ય સંવર. Jain Educationa international For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ () ભાવ સંવર :- મિથ્યાત્વ, અવ્રત અને કષાય ભાવ તેમજ પરસંગથી આત્માને અળગો કરો તે ભાવ સંવર. [૫] નિરા વવ - આત્માએ પૂર્વે બાંધેલ કમેને, તપાદિ પરિણામ વિશેષથી વિશેષ પ્રકારે આત્માથી અળગા કરવા તે. (૧) નામ નિર્જરા - જન્મટીપની સજા, દેશ નિકાલની સજા, ન્યાતિ બહાર કર, પચ્ચકખાણ કરવું વિગેરે અળગા કરવા લાગ્યું સૂચનો, ફરમાને તે નામ નિજ રા. (૨) સ્થાપના નિર્જરા - દેવ મંદિર, ઉપાશ્રય સ્થાનકે વિગેરે જ્યાં જ્યાં અવિવેકી ભાવે કર્મ કરવાની ચેકસ મનાઈ સાથે, વિવેક પૂર્વકની ક્રિયા કરાતી હોય તેવા સ્થાનકે તે સ્થાપના નિર્જરા. (2) દ્રવ્ય નિર્જરા – કમેને ક્ષય, ઉપશમ (સ્થિતિ-રસની અલ્પતા કરવી) યા તે ક્ષપશમ કરવાવાવાળી પંચાચારની પ્રવૃત્તિ તે દ્રવ્ય નિર્જરા. (૪) ભાવ નિર્જરા - સૌ પ્રથમ તે મિથ્યાત્વના પરિણામને અળગે કરી, આત્માએ પિતાને પ્રાપ્ત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મિક ગુણે વડે આત્મ ભાવમાં સ્થિર થવાને પ્રયત્ન કરે. અર્થાત્ પ્રશાંત ભાવ તે ભાવ નિર્જરા. [૬] બંધતત્વ - બંધન (બંધાયેલ ભાવ)નું વરૂપ. (૧) નામ બંધન - ઘરમાં પુરાઈ રહેવું, જેલમાં પુરાઈ રહેવું, આયુષ્યથી બંધાવું વિગેરેને જે જે શબ્દોથી (નામથી) બંધનને વ્યપદેશ થાય તે નામ બંધન, સ્થાપના બંધન - જીવ કે અજીવને જે જે સ્વરૂપે બંધન (બંધાવું) પ્રાપ્ત થતું હોય તે સ્થાપના બંધન, () દ્રવ્ય બંધન :- જે થકી કર્તવ પરિણામ તેમજ ક્રિય ભાવને અવરોધકતા પ્રાપ્ત થાય તે દ્રવ્ય બંધન. (૪) ભાવ બંધન : સ્વ-સ્વભાવ પરિણમનમાં પ્રતિબંધ ઉપજાવે તે ભાવ બંધન [૭] મેક્ષ તત્વ :- મુકાવું, મુક્ત થવું અર્થાત્ બંધનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તે... - (૧) નામ મોક્ષ :- જે કઈ જીવતત્વ યા અજીવતત્વ જે જે બંધન પરિણામથી છુટે થાય, તે તે સ્વરૂપને જે જે શબ્દ (નામ)થી વ્ય પદેશ કરાય તે નામ મોક્ષ. . . . (૨) સ્થાપના મેક્ષ - જે કોઈ જીવ દ્રવ્ય કે અછવદ્રવ્ય, જે થકી, જે ભાવે મુક્ત (અળગે) જણાય તે સ્વરૂપ તે તેની સ્થાપના મેક્ષ. Jain Educationa international For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩) દ્રવ્ય મેાક્ષ : આત્મતત્ત્વ યાને પ્રત્યેક જીવ, એકલા જ જન્મે છે અને એકલા જ મરણ પામે છે. જે પ્રત્યક્ષથી પણ અવિરૂદ્ધ છે, તે માટે પેાતાના આત્માને અન્ય જીવે કે અજીવ દ્રવ્યાના સચાગ સબધાથી જેટલા જેટલા અળગા કરાય તેને દ્રવ્ય મેાક્ષ સમજવા. (૪) જે કાઈ સ`સારી આત્મા પેાતાના આત્માને અવિધ કર્મીના (અર્થાત્ ઉપચારે ઔદારિકાદિ પાંચે શરીરના) બંધનથી જે જે સ્વરૂપે અળગા કરે તે તેના ભાવ મેાક્ષ જાણવા. પ્રમાળનવૈરધિનમઃ । (૬) વળી વિશેષ થકી જીવાદિ તત્ત્વાના પ્રમાણ અને નયષ્ટિએ પણ સમ્યક્ મેધ કરવા જરૂરી છે. જા પ્રત્યક્ષ પ્રમાણ અને પરાક્ષ પ્રમાણુ જ્ઞાન એ અને પ્રકારના જ્ઞાનને પ્રમાણુરૂપ (માત્માથે' ઉપકારી) સ્વીકારે છે. તેમજ નયદૃષ્ટિએ નયામાં પણ મુખ્યતાએ (૧) દ્રવ્યાકિ નય અને (૨) પર્યાયાČિક નય એ બન્ને નયાને પરસ્પર અવિરૂદ્ધ ભાવે એક સાથે સ્વીકારે છે. કોઈ પણ રૂપી કે અરૂપી (તત્ત્વભૂત) વસ્તુનેા સર્વાંગી સ્પષ્ટ (આત્મ પ્રત્યક્ષતાએ) એધ તે પ્રમાણ જ્ઞાન છે. તેમજ કેાઈ પણ વસ્તુના એકાંગી અસ્પષ્ટ ખાધ પરાક્ષ ભાવે, ચાને ઈન્દ્રિયાદિકના આધારે થયેલ હાય તે નયજ્ઞાન છે. પણ જો તે પ્રત્યક્ષ પ્રમાણુ જ્ઞાનથી અવિરૂદ્ધ હાય તો તે નયજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સાપેક્ષતાએ અનેકાંતિક ભાવે ઉપકારી છે. અન્યથા સમસ્ત નયજ્ઞાન તે (આત્માર્થે) ખાધક જાણવુ'. આ સબધે કહ્યું છે કે, अनेकान्तात्मकं वस्तु, गोचर सर्वसंविदाम् । एकदेशविशिष्टाऽर्थो, नयस्य विषयो मतः ॥ કાઈપણ વસ્તુમાં અસ્તિ-નાસ્તિ ભાવે રહેલા અન'ત ધર્મનું જ્ઞાન-શ્રદ્ધાન કરીને તે માંહેલા કાઇ પણ એક ધર્મને સ્યાદ્ન થકી જણાવવા. તે પ્રમાણ વચન, તેમજ પ્રમાણુ વચનને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવાનુસારે ભિન્નભિન્ન સ્વરૂપે આત્મ હિતાર્થ, હંચેાપાદેય સ્વરૂપે જણાવવું' તે નયવચન છે. આ ખ'ને જ્ઞાનેા શ્રુતાત્મક છે. વળી નયજ્ઞન સંબધે કહ્યું છે કે, जावंता वयण पहा, तावंता चेव नया वि सद्दाओ । ', ते चैव परसमया, सम्मत्तं समुदया सब्वे ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અથ ! જે જે શબ્દ (વચને) વસ્તુ તત્વને બંધ કરાવનારા છે, તે બધાએ વચનોમાં પૃથક ભાવે-નય (ષ્ટિ, જ્ઞાન) જરૂરી છે. કેમકે તે અન્યાથે અન્ય વસ્તુને બેધ તે કરાવે જ છે. પરંતુ જે વચન (કૃત) સ્વ-પર આત્માને-આત્માર્થે–પ્રત્યક્ષ-પ્રમાણ જ્ઞાનથી, અવિરૂદ્ધ હે પાદેય સ્વરૂપે બંધ કરાવે છે ત્યારે તે નયજ્ઞાન પ્રમાણુથી અવિરૂદ્ધ હાઈ સમ્યફ (નય) જ્ઞાન છે એમ ગણવું. જૈને અનાદિથી-સંસારમાં કર્મના બંધનથી બંધાયેલ આત્માઓ માટે કર્મના બંધનથી છુટવાના ઉપાય (જ્ઞાન) તરીકે, કેવળી (તીર્થંકર) પરમાત્માએ (પ્રત્યક્ષ જ્ઞાનવતે) પ્રકાશેલ જ્ઞાનને પ્રમાણ માને છે. અને તે અનુસાર (યથાર્થ અવિરૂદ્ધ) રચાયેલ આગમ (શ્રુત) ને આગમ પ્રમાણ જ્ઞાન તે (દ્વાદશાંગી) ને પણ આત્માથે મેક્ષ સાધનાર્થે) ઉપકારક માને છે, અને તે પ્રાપ્ત કરવા તેની આરાધના પણ કરે છે. પ્રશ્ન : ઈન્દ્રિયાર્થક–ચાક્ષુષ પ્રત્યક્ષ જ્ઞાન, કે જેના આધારે સમસ્ત જગતને વ્યવહાર પ્રવર્તે છે. તે જ્ઞાન પ્રમાણ રૂપ છે કે અપ્રમાણ રૂપ છે? ઉત્તર : શાસ્ત્રમાં જણાવેલ છે કે, • ना प्रमाणं-प्रमाण वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं, स्यादिति सर्वनयज्ञता ॥ જે સામાન્ય જ્ઞાન છે, તે પ્રમાણ રૂપ નથી તેમજ અપ્રમાણ રૂપ પણ નથી, પરંતુ જયારે જે કઈ સામાન્ય જ્ઞાન વિશેષ જ્ઞાનનું કારણ બને છે. એટલે સ્યાદ્ થકી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સાપેક્ષતાએ, આત્માને, આત્માથે યથાર્થ, અવિરૂદ્ધ ભાવે, હે પાદેય સ્વરૂપે બંધ કરાવે છે, ત્યારે તે સમ્યકજ્ઞાન, પ્રત્યક્ષ પ્રમાણની સાપેક્ષતાએ પ્રમાણ રૂપ બને છે. અન્યથા મિથ્યાજ્ઞાન વડે થતે સમસ્ત વ્યવહાર મિથ્યા (આત્માથું-બાધક) જાણો. આ મિથ્યાજ્ઞાનનું લક્ષણ પણ શાસ્ત્રકારોએ નીચે મુજબ સ્પષ્ટ જણાવેલ છે. 'सदसतोरविशेषात् यदृच्छोपलब्धेरुन्मत्तवत् । તેમજ સમ્યકજ્ઞાન સંબંધે પણ શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે 'चक्षुष्मन्तस्त एवेह ये श्रुतज्ञान चाक्षुषाः। सम्यक तदेव पश्यन्ति, भावान् हेयेतरान् नराः॥ જે વસ્તુ તત્ત્વને પરમજ્ઞાની પુરૂએ કહેલા વચનાનુસારે યથાર્થ અવિરૂદ્ધ હેયોપાય સ્વરૂપે જાણે છે. તેને જ સાચે (સમ્યફ) જેનારે અને જાણનારો સમજવો જોઈએ. વળી णहि आगमेण सिज्जादि, सद्दहण जदि विणस्थि अत्थेसु । सद्दहमाणे अत्थे, असंजदो बा, -णिव्वावि ॥ Jain Educationa international For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ અર્થ : કેવળ આગમ વચન ભણી જવા માત્રથી આત્મહિત સાધી શકાતું નથી. કેમકે આગમ વચનના અર્થમાં શ્રદ્ધા ન થઈ તેમજ વળી શ્રદ્ધા પણ કરી હોય. પરંતુ જે તે અનુસાર સંયમ ધર્મનું પાલન ન કરે તે પણ તે આત્મા નિર્વાણ (મોક્ષ) પ્રાપ્ત કરી શકતું નથી. તરવાડાિમ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિ મહારાજને મુમુક્ષુ આત્માઓ માટે, મેક્ષાથે-મુખ્ય પણે મેક્ષ પુરૂષાર્થનું સ્વરૂપ જણાવવું. ઈષ્ટ હેઈ, તેઓએ, સાત તનું નિરૂપણ કરેલ છે. જયારે શાસ્ત્રોમાં સમસ્ત જગતનું સ્વરૂપ નવ તત્વાત્મક સ્વરૂપે જણાવેલ છે, તે માટે આત્મદશી આત્માઓને, કંઈક વિશેષ સ્પષ્ટ બંધ થાય તે માટે, અમે અમારા પશમાનુસારે નવે તવેને સિદ્ધાંતાનુસારે પ્રસિદ્ધ એવા સાતે નયથી અત્રે જણાવીએ છીએ. [1] જીવ તત્વ ઉપર નયસપ્તભંગી . (૧) નગમનયષ્ટિએ ઃ જે પોતે પિતાના પરિણમન ભાવને કર્તા, ભક્તા અને જ્ઞાતા છે. તે જીવ દ્રવ્ય છે. (૨) સંગ્રહનદષ્ટિએ ? જીવ દ્રવ્ય કહો કે આત્મદ્રવ્ય કહે તે પ્રત્યેક આત્માઓ, અસંખ્યાત પ્રદેશી-અખંડ, તેમજ અનંત જ્ઞાનાદિ ગુણે કરી સહિત, ઉપયોગમય, અરૂપી તેમજ અગુરૂ લઘુગુણ યુક્ત છે. (૩) વ્યવહારનયષ્ટિએ પ્રત્યેક સંસારી આત્મ-કર્મોને કર્તા-ભોક્તા અને - હર્તા છે. (૪) ઋજુસૂત્રનયદૃષ્ટિએ ઃ દરેકે દરેક આત્મા-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમજ ઉપયાગાદિસ્વગુણ પરિણામે પરિણામી હોય છે. (૫) શબ્દનયદષ્ટિએ : આત્મા-પુદગલ પરિણમન ભાવથી ભિન્ન છે. (૬) સમભિરૂઢનય દૃષ્ટિએ આત્મ-જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ સ્વ-વરૂપને કર્તા, ભોક્તા અને જ્ઞાતા છે. (૭) એવભૂતનય દષ્ટિએ ઃ આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ, નિત્ય અવિનાશી છે. [૨] અજીવ તત્ત્વ (પુદ્ગલ દ્રવ્ય) ઉપર નયસપ્તભંગી પાંચ અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો-અક્રિય, અરૂપી, અખંડ એક અને અપરિણમી છે. કાળ દ્રવ્ય ઉપચરિત દ્રવ્ય છે. જ્યારે પાંચમું પુદ્ગલ દ્રવ્ય તે વર્ણ– ગંધ-રસ અને સ્પેશયુક્ત હેઈ રૂપી છે, તેમજ પરિણમી અને ક્રિય હેવા છતાં અકર્તા દ્રવ્ય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧) નગમનયષ્ટિએ ઃ જે પુરણ-ગહન (મળવાના અને છૂટા પડવાના) સ્વભાવ વાળું છે, તે પુદ્ગલ દ્રવ્ય છે. (૨) સંગ્રહનયષ્ટિએ ઃ જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શદિ ગુણયુક્ત છે તે પુદગલ દ્રવ્ય છે (૩) વ્યવહારનયદષ્ટિએ જે શબ અંધકાર, પ્રભા, છાયા, આતપાદિ વિવિધ પરિણામ વાળું તેમજ ઔદારિકાદિ વિવિધ વર્ગણ સ્વરૂપ છે, તે પુદ્ગલ દ્રવ્ય છે. ઋજુસૂવનય દૃષ્ટિએ ઃ જે ગુરૂ, લઘુ અને ગુરૂલઘુ તેમજ અગુરુલઘુ પરિણામે પરિણામ પામે છે, તે પુદગલ દ્રવ્ય છે. (૫) શબદષ્ટિએ જે જીવ દ્રવ્યને-નારકી આદિ ચાર ગતિમાં, એકેદ્રિયાતિ પાંચ જાતિમાં, વિવિધ શરીરાદિના પરિણામ પમાડવામાં નિમિત્ત કારણ છે. તે પુદ્ગલ દ્રવ્ય જાણવું.. (૬) સમભિરૂઢયદષ્ટિએ ઃ જે જીવાદિ દ્રવ્યોને વિવિધ ચિત્ર-વિચિત્ર દૃષ્ટાદષ્ટ પરિણામ પમાડવામાં હેતુ છે તે પુદ્ગલ દ્રવ્ય જાણવું (૭) એવભૂતનયદષ્ટિએ : જે તે પિતાના પરિણમન ભાવનું કર્તાભક્તા અને જ્ઞાતા નથી, તે પુદ્ગલ દ્રવ્ય જાણવું. [૩] પુણ્ય તત્વ ઉપર નયસપ્ત ભંગી (1) નિગમનય દષ્ટિએ ઃ જે શુભ છે તે પુણ્ય છે. (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ જે સુખમાં સહાયકારી છે તે પુણ્ય છે. (૩) વ્યવહારનય દૃષ્ટિએ . જે બાહ્ય-સ્થૂલ જીવનમાં ઉપકારક છે તે પુણ્ય છે. (૪) ઋજુસૂત્રનય દષ્ટિએ ? જે પરોપકારિતા છે તે પુણ્ય છે. (૫) શબ્દનય દષ્ટિએ ઃ જે અશુભતાનું નિવારક છે તે પુણ્ય છે. (૬) સમતિરૂઢનય દષ્ટિએ ચિત્તની પ્રસન્નતા તે પુણ્ય છે. (૭) એવભુતનય દષ્ટિએ ઃ જે મંગળરૂપ છે તે પુણ્ય છે. [૪] પાપ તત્ત્વ ઉપર સપ્ત ભંગી (૧) નિગમનય દૃષ્ટિએ ઃ જે અશુભ છે તે પાપ છે. (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ જે દુઃખનું કારણ છે તે પાપ છે. (૩) વ્યવહારનય દૃષ્ટિએ ઃ જે ઉન્માર્ગ છે તે પાપ છે. (૪) ઋજુસૂવનય દૃષ્ટિએ ઃ જે પુણ્યને નાશ કરે છે તે પાપ છે. (૫) શબ્દનય દૃષ્ટિએ ઃ પરભાવમાં આસક્તિ કરવી તે પાપ છે. (૬) સમભિરૂઢનય દષ્ટિએ : વિષય-કષાયને પરિણામ તે પાપ છે. (૭) એવભુતનય દષ્ટિએ ઃ પરનો (કર્મ) સંયોગ તે પા૫ છે. Jain Educationa international For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ [૫] આશ્રવ તત્ત્વ ઉપર નય સપ્ત ભંગી (૧) ગમન દષ્ટિએ ? આત્માની સાથે સંબંધ પામેલા દ્રવ્યકર્મ, ભાવકમ અને (શરીરાદિ) નો કર્મ તે આશ્રવ તત્વ છે. સંગ્રહનય દષ્ટિએ ઃ આત્માના મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિના પરિણામ તે આશ્રવ તત્વ છે. વ્યવહારનય દષ્ટિએ ? આત્માની મન, વચન અને કાયોગ દ્વારા થતી પ્રવૃત્તિ તે આશ્રવ તત્વ છે. ઋજુસવનય દષ્ટિએ આત્માને પરભાવનું કરણ, કરાવણ અને અનુમાન તે આશ્રવ તત્વ છે. શબ્દનય દષ્ટિએ ઃ આત્માને ઈદ્રિયાર્થક (પદ્દગરિક) વિષયોનું ઈન્ટરવ તે આશ્રવ તવ છે. (૬) સમભિનય દષ્ટિએ ઃ આત્માએ પરદ્રવ્ય પરિણામમાં આસક્તિ (રતિ- અરતિ) કરવી તે આશ્રવ તત્વ છે. (૭) એવંભૂતનય દષ્ટિએ : આત્માએ પર દ્રવ્યને સંયોગ કરે તે આશ્રવ તત્ત્વ છે. [૬] સંવર (આવતાં કર્મને રેકે તે) તત્ત્વ ઉપર નય સપ્ત સંગી (૧) નૈગમય દષ્ટિએ ઃ લેક વ્યવહારથી આત્માનું સમિતિ, ગુપ્તિ રૂપ પ્રવર્તન તે સંવર તત્વ (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ આત્માનો સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રને પરિણામ તે સંવર તત્તવ. વ્યવહારનય દષ્ટિએ ઃ શ્રી વીતરાગ પરમાત્માએ બતાવેલ મોક્ષમાર્ગને વિધિ નિષેધરૂપે આજ્ઞાપૂર્વક અનુસરવું તે સંવર તા. (૪) ઋજુસૂત્રનય દષ્ટિએ ઃ પરભાવની આશંસાને ત્યાગ કરે તે સંવર તત્વ. (૫) શબ્દનય દષ્ટિએ : આત્માને પરમાત્મપદની પ્રાપ્તિ થાય તે રૂપે પંચપરમેષ્ટિની સેવા, ભક્તિ કરવી તે સંવર તત્વ. (૬) સમભિરૂઢનય દષ્ટિએ ઃ પંચાચારનું વિધિપૂર્વક પાલન કરવું તે સંવર તરવ. (૭) એવંભૂતનય દષ્ટિએ : આત્માને પરદ્રવ્યના પાશથી અળગે કર તે સંવર તત્ત્વ, Jain Educationa international For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [9] નિર્જરા તત્ત્વ ઉપર નય સપ્ત સંગી (૧) નગમનય દૃષ્ટિએ ઃ આત્મસંયોગી વિવિધ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મરૂપ કર્મ પરિણામથી આત્માને અળગે કરવો તે નિર્જરા તરવ. (૨) સંગ્રહનય દષ્ટિએ : આત્માએ પૂર્વે બાંધેલા કર્મોમાં અપર્વતના કરણ વડે રસઘાત, સ્થિતિઘાતાદિ કરવાં તે નિજરા તત્ત્વ, (૩) વ્યવહારના દષ્ટિએ ઃ કર્મોદયે પ્રાપ્ત ધન, સ્વજન, સત્તા, સંપત્તિ વિગેરે નવવિધ પરિગ્રહનો ત્યાગ કરવો તે નિર્જરા તત્વ. (૪) ઋજુસૂવનય દષ્ટિએ ઃ દર્શન મેહનીય કર્મના ક્ષય, ઉપશમ કે પશમ ભાવ વડે, શુદ્ધાત્મ સ્વરૂપનું લક્ષ્ય કરવું તે નિર્જરા તત્વ. (૫) શબ્દનય દષ્ટિએ : પરભાવ પરિણમનમાં, વિરતિ ભાવ ધારણ કરો તે નિજ રા તત્ત્વ. (૬) સમનિરૂઢનય દષ્ટિએ : મેહનીય કર્મોને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કર તે નિર્જરા તત્વ (૭) એવંભૂતનય દષ્ટિએ : આત્માને સમસ્ત પરસગી ભાવથી મુકત કરે તે નિર્જરા તત્ત્વ. [૮] બંધ તત્ત્વ ઉપર નય સપ્ત ભંગી (૧) નિગમનય દષ્ટિએ ઃ સંસારી આત્માને, પોતાના અસંખ્યાત પ્રદેશ અનંતા નંત કર્મવર્ગણાઓને જે ક્ષીરનીરવતુ સંબંધ થવે તે બંધ તત્વ છે. (૨) સંગ્રહનય દૃષ્ટિએ આત્માને, ચાર ગતિમાં ભટકાવનાર કર્મસાગ તે બંધ તત્વ છે. (૩) વ્યવહારનય દષ્ટિએ : આત્માને મોહ પમાડનાર શરીર, સ્વજન તેમજ ધનાદિનો પેગ તે બંધ તત્વ છે. (૪) ઋજુસૂત્રનય દષ્ટિએ ? આત્મા પ્રતિ સમયે બંધ હેતુતાએ, અનંતાઅનંત કાર્મણ-વર્ગણાઓને ગ્રહણ કરી, તેને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિભાગે કરી, આત્માની સાથે ક્ષીર-નીરવત્ સંબંધ પમાડે તે બંધ તવ છે. (૫) શબ્દનય દષ્ટિએ : આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાતક–અહંકાર તેમજ મમત્વને પરિણામ તે બંધ તત્ત્વ છે. (૬) સમભિરૂઢનય દષ્ટિએ ? પરદ્રવ્ય ઉપર રાગ-દ્વેષાદિને પરિણામ તે બંધ તત્તવ છે. Jain Educationa international For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ [૯] મેક્ષ તત્વ ઉપર નય સપ્ત ભંગી (૧) ગમનય દૃષ્ટિએ ઃ પ્રત્યેક આત્માને પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણેમાં જે-જે ભાવે નિરાવરણુતા (ક્ષપશમ) ની પ્રાપ્તિ હોય છે તે મોક્ષ તત્તવ જાણવું. (૨) સંગ્રહનય દષ્ટિએઃ જે આત્માને પિતા સંબંધી સમસ્ત જડ-ચેતન દ્રવ્યના પરિણામનું ભેદ જ્ઞાન (સમ્યગદર્શન) થયું છે, તેથી જડ કર્મ પરિણામમાં આ શક્તિ ધરતે નથી તે મોક્ષ તત્વ જાણવું (૩) વ્યવહારનય દૃષ્ટિએ ઃ જે આત્માએ જે-જે ભાવે પચ્ચક્ખાણ પૂર્વક સાવવા ગ વ્યાપારનો ત્યાગ કરેલ છે તે મેક્ષ તત્વ જાણવું. જુસૂવનય દષ્ટિએ ઃ જે આત્મા, જે ભાવે પર દ્રવ્ય પરિણામને ત્યાગી છે તે મોક્ષ તત્વ જાણવું. શબ્દનય દૃષ્ટિએ ઃ પોતાના આત્માને, પદ્રવ્યના પાશમાંથી છોડાવવાના સતત ઉદ્યમરૂપ અપ્રમત્ત ભાવ તેમજ ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણીની શુદધતા તે મેક્ષ તત્વ જાણવું (૬) સમભિરૂઢનય દષ્ટિએ ઃ જે આત્માએ, આત્મગુણઘાતી, જ્ઞાનાવરણીય, દર્શના વરણીય, મેહનીય અને અંતરાય એ ચારે કર્મોને સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક ચાસ્ત્રિ અને અનંત વીર્યગુણને સંપૂર્ણ પણે ક્ષાયિક ભાવે સ્વાધીન કર્યો છે તે મેક્ષ તત્વ જાણવું. (૭) એવભૂતનય દષ્ટિએ : જે આત્માએ સર્વ (આઠે) કર્મોને ક્ષય કરી સાદિ અનંતમે ભાગે સિદ્ધપદ (મોક્ષ) પ્રાપ્ત કર્યું છે તે મોક્ષ તત્ત્વ જાણવું નયદષ્ટિ સંબંધે કહ્યું છે કે 'नियनियवयणिज्ज सच्चा, सव्वे नया पर वियालणे मोहा । ते पुण ण दिट्ठ समओ, विभयह सच्चे व अलिए वा ॥ અથ :- પ્રત્યેક નય (દષ્ટિ) પિતપોતાના સ્વરૂપે સત્ય છે, પરંતુ કોઈપણ નય જ્યારે પરપક્ષને તિરસ્કાર કે અવગણના કરે છે, ત્યારે મિથ્યાભાવને પામે છે, કેમકે પ્રત્યેક વસ્તુ અસ્તિ-નાસ્તિ ભાવે અનંત ધર્માત્મક છે. તેથી જેણે પ્રમાણરૂપ સિદ્ધાંતનું જ્ઞાન, શ્રદ્ધાન કરેલું છે તે સમ્યદષ્ટિ આત્મા કયારે પણ નિરપેક્ષ ભાવે, આ નયવચન સાચું જ છે અને આ વચન ખોટું જ છે એવું વિભાજન કરતું નથી. એટલું જ નહિ, પરંતુ જે આત્માએ સમ્યફ સ્વરૂપે સિદ્ધાંતને Jain Educationa international For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ જા નથી, તે આત્મા પણ સાચા-ખોટાનું યથાર્થ વિભાજન કરી શકતે નથી. જયારે સમ્યમ્ દષ્ટિ આત્મા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવની સાપેક્ષતાએ. છવાછવા િસકળ તને, આત્માથે હે પાદેય સ્વરૂપે, યથાર્થ અવિરૂદ્ધ જાણે છે અને જણાવે છે. પ્રથમ સૂત્રમાં જણાવ્યાનુસારે (મેક્ષાથે) સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિની આવશ્યકતા જણાવીને, હવે સૂત્રકાર તે સમ્યગૂ દર્શન ગુણને શાસ્ત્રાનુસારે વિશેષ પ્રકારે જાણવાની ઈચ્છાવાળાને, કંઈક વિસ્તારથી નીચેના બે સૂત્રથી જણાવે છે. निर्देश स्वामित्व साधनाधिकरण स्थितिविधानतः । (७) सत् संख्या क्षेत्र स्पर्शन कालान्तर भावाल्प बहुत्वैश्च । (८) જે સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કર્યા સિવાય કેઈ પણ જીવ આત્મ શુદ્ધિ (કમક્ષય) કરી શકતો નથી. તેને સૂત્રકારે ઉપરના ચૌદ દ્વારથી જણાવેલ છે. (૧) સ્વરૂપ (૨) સ્વામિત્વ (૩) સાધન (કારણ) (૪) આધાર (૫) સ્થિતિ (૬) ભેટ (૭) સદ્દભૂતતા (૮) સંખ્યા (૯) ક્ષેત્ર (૧૦) સ્પર્શ (૧૧) કાળ (૧૨) અંતર (૧૩) ભાવ (૧૪) અ૯પબહુ. (૧) સ્વરૂપ : આ સમ્યમ્ દશન ગુણ પ્રાપ્ત કર્યા પછી, આત્માને પ્રાપ્ત જ્ઞાન સભ્ય બને છે. અર્થાત્ મેક્ષ-સાધનાથે પ્રયત્નવાળું બને છે, તે પહેલાનું મિથ્યાજ્ઞાન આત્માને, આત્માર્થથી વિમુખ રાખતું હોય છે. આ નિશ્ચય સમ્યજ્ઞાન આત્માને આત્મહિતાર્થે સમસ્ત જીવાજીવાદિ તત્તે પ્રતિ યથાર્થ હે પાદેય. તાનું ભેદ જ્ઞાન કરાવે છે. આ માટે કહ્યું છે કે, 'ये यावन्तो ध्वस्तबन्धा अभूवन् भेदज्ञानाभ्यास एवात्र मूलम् । ये यावन्तोऽध्वस्तबन्धा भ्रमन्ति, भेदाज्ञाना भाव एवात्र बीजम् ॥' (૨) સ્વામિત્વ (અધિકારીત્વ) : સમ્યગ દશન ગુણ પ્રાપ્ત કરવાને અધિકાર ભવ્ય આત્માને હોય છે અભવ્યને નહિ, કેમકે અનાદિ મિથ્યાવની ગ્રંથી ભેદવા (દવા) રૂ૫ અપૂર્વકરણ કર્યા પછી જ જીવ સમ્યક્ત્વ પામે છે અને અભિવ્ય જીવ તે માત્ર યથાપ્રવૃત્તિકરણ સુધી જ વિકાસ પામી શકે છે. (૩) સાધન (કારણ) : સમ્યફત્વ પામનાર આત્માએ, શાસ્ત્રમાં બતાવેલ, મિથ્યાત્વના પચચીસ પ્રકારેથી અળગા થવાનો પ્રયત્ન કર જોઈએ. તેમજ (૧) યથા પ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ (આત્મ પરિણમનું શુદ્ધિકરણ) કરવું જોઈએ, અન્યથા આરોપિત સમ્યક્ત્વ તે મોક્ષ પુરૂષાર્થ સાધી શકતું નથી. Jain Educationa international For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) અધિકરણ આધાર : સમ્યકત્વને આધાર આત્માને મેક્ષાભિલાષ રૂપ પરિણામ છે. (૫) સ્થિતિ : જઘન્યથી અંતમુહૂત કાળ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરપમ કાળથી કંઈક અધિક કાળ ક્ષાપથમિક સમ્યક્ત્વને છે. ઉપશમ સમ્યકૃત્વને કાળ માત્ર એક અંતમુહૂર્ત છે. ક્ષાયિક સમ્યફ અક્ષય હેવાથી સાદિ અનંત છે. (૬પ્રકાર (ભેદ) : સમ્યફ ભાવ (પરિણામ) ના આમ તે અસંખ્ય ભેદો છે. તેમ છતાં શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર અને પાંચ પ્રકારના સમ્યફવનું સ્વરૂપ વિસ્તારથી જણાવેલ છે. તેનું નામ (૧) ઓપશમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાપશમિક () સારવાદન (૫) વેદક તેમજ વિશેષ સમ્યક્ત્વના સડસઠ બેલ પણ ખાસ અવધારવા જરૂરી છે. (૦) સદ્દભૂતતા : આ જગત મુખ્યપણે જીવ દ્રવ્યો અને અજીવ દ્રવ્યની રાશી (સમુહ) રૂપે અનાદિ (અનુત્પન્ન) અને અનંત (અવિનાશી) છે. તેમાં જીવતવના બે ભેદ છે. (૧) સિદ્ધ (મોક્ષ) ના છે (૨) સંસારી જી. સિદ્ધના છએ આઠે કર્મોનો ક્ષય કરી, પોતાની અનંત આત્મસત્તાને કર્મના બંધનથી છેડાવી, સ્વાધીન કરેલી હોવાથી તેઓ સાદિ અનંતમે ભાંગે, સચ્ચિદાનંદ સ્વરૂપમાં, સદાકાળ રમણતા કરતાં થક, અનંત સ્વાભાવિક સુખના ભક્તા છે. જ્યારે સંસારી જીવે આઠે કર્માનુસારે ચાર ગતિ (નારકી, તિર્યચ, મનુષ્ય, દેવતા) માં જન્મ-મરણના દુઃખ ભાગવતાં રહે છે. આ સંબંધે જણાવવાનું કે જે કોઈ ભવ્ય આતમા સૌ પ્રથમ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરે છે, તે આત્મા તે સમ્યક્ત્વ ગુણ થકી, માક્ષ પુરૂષાર્થ કરી, પિતાના આઠે કર્મોને ક્ષય કરી, મેક્ષ પ્રાપ્ત કરે છે. આવા અનંતા જીવે મેક્ષે ગયા છે, આજે પણ જાય છે, ભવિષ્યમાં પણ જશે, (૮) સંખ્યા : ચારે ગતિમાં રહેલ, પરંતુ જેણે સંસી-પંચેન્દ્રિય-પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરેલ છે તેવા જી પૂર્વે જણાવ્યા મુજબ, નિસગથી તેમજ અધિગમ (આત્મતત્વના અભ્યાસ)થી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. તેથી આવા અનેક ચારે ગતિમાં હોય છે તેમના ગે “સંત જ્ઞા રેષ TMા મવત્તિ' એ ન્યાયે) બીજા અનેક જીવો પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા હેય છે. (૯) ક્ષેત્ર : પૂર્વે જણાવ્યા મુજબ ચારે-ગતિમાં સમ્યગૃષ્ટિ હોય છે. પરંતુ તેઓ સમસ્ત લોકાકાશ ક્ષેત્રમાં (ચૌદ રાજલક પ્રમાણના) અમુક જ સ્થાનમાં પ્રાપ્ત થતાં હોવાથી તેઓ લોકાકાશના અસંખ્યાતમાં ભાગમાં જ પ્રાપ્ત થઈ શકે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વળી સકળ સિદ્ધ પરમાત્માઓ, જે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે. તેઓ તે માત્ર પીસ્તાલીશ લાખ ચેાજન લંબાઈ, પહેાળાઈવાળી સિદ્ધશિલાની ઉપર જ સ્થિર રહેલા છે. માટે તેઓ પણ લેાકના અસખ્યાતમાં ભાગમાં જ છે એમ જાણવું. (૧૦) સ્પન : અરૂપી આત્મ-દ્રવ્યના સમસ્ત ગુણેા આત્મ પ્રદેશામાં જ અરૂપી ભાવે રહેલા હેાય છે. તેમ છતાં જેમ કેવળી પરમાત્મા પેાતાના કેવળ જ્ઞાન અને કેવળ દન ગુણૅ કરી સમસ્ત લેાકાલાકમાં, સમયે સમયે પરિવર્તન પામતા છ એ દ્રબ્યાના સમસ્ત (ગૈકાલિક) ભાવાને જાણે છે અને જુએ પણ છે. તેમ સમ્યગ્દષ્ટિ આત્માઓનું સમ્યક્ત્વ પણ સફળ દ્રવ્યેાના સકળ (અમુક જ) પર્યાયાને યથાથ હેયાપાદેય સ્વરૂપે શ્રુતજ્ઞાનના અળે યથાર્થ અવિરૂદ્ધ જાણે છે. (૧૧) કાળદ્વાર : ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અને ઓપશમિક સમ્યક્ત્વ બંનેને આદિ છે અને અંત પણ છે. તેથી તે સાદિ–સાંત હોય છે. જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તે અક્ષય હાવાથી સાદિ અન તમે ભાગે હાય છે. (૧૨) અન્તર દ્વાર : સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થયા પછી જીવ તે વમી નાખે, એટલે કે, તે ભાવ આત્મામાંથી ચાલ્યા જાય તે। કીને તે જ્યારે પ્રાપ્ત થાય તે બન્ને વચ્ચેના જે કાળ-તે અન્તર દ્વાર કહેવાય. ક્ષાર્યાપથમિક સભ્યના કાળ જઘન્યથી 'તર્મુહૂત છે અને ઉત્કૃષ્ટથી કઇક ન્યૂન અ પત્યેાપમ પ્રમાણ જાણવા. ઉપશમ સભ્યકૂના કાળ જ અંતર્મુહૂત'ના છે અને તે આખા ભવચક્રમાં જીવને પાંચવાર જ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ તા આવ્યા પછી જતુ ન હોવાથી અક્ષય છે. તેથી તેને કેાઇ અન્તર કાળ નથી. (૧૩) ભાવદ્વાર : ક્ષાચેાપશમિક સમ્યક્તી જીવને, ક્ષાયેાપમિક સમ્યક્ત્વ વ તુ હાય છે. તે કાળે દન મેાહનીય કર્મની સાત પ્રકૃતિમાંથી છ પ્રકૃતિના રસાદય હાતા નથી. પરંતુ એક સમ્યક્ત્વ માહનીય કર્માંના રસાદય વતા હોય છે. ઉપશમ સમ્યક્ત્વી જીવમાં, ઉપશમ સમ્યકૂવકાળે દન મેહનીય ક્રમની સાતે સાત પ્રકૃતિના ઉપશમ હોય છે. એટલે તેનેા રસાય હાતા નથી. ક્ષાયિક સમ્યકૃત્વ તા દન મેાહનીયની સાતે પ્રકૃતિના જે જીવે સત્તામાંથી સર્વથા ક્ષય કરેલા હાય છે. તેને જ પ્રાપ્ત થાય છે. (૧૪) અલ્પમહત્વ દ્વાર : સકાળે જગતમાં (ઉપશમ સમકિતવાળા જીવા થાડા હૈાય છે. અને તેનાથી અસ`ખ્યાતગુણા અધિક ક્ષાયે પશ્ચમિક સમ્યકૃત્વવાળા જીવા હોય છે. અને શ્રી સિદ્-ભગવાને સાથે લેતાં ક્ષાયેાપરામિક સમ્યક્ત્વી કરતાં ક્ષાયિક સમ્યક્ત્વી જીવા સદાકાળે અન‘તગુણા હાય છે એમ જાણવુ, Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ SU12ન' સમ્યગ્ગદશન ગુણનું સ્વરૂપ જે મુખ્યતાએ દશન મેહનીય કર્મના ક્ષય-ઉપશમ અને પશમાનુસારે હોય છે) જણાવીને હવે તેના સહચરિતપણ સાથે-આત્માને જે જ્ઞાન-ગુણ (યને જાણવાની શકિત) તે સભ્ય જ્ઞાનનું સ્વરૂપ જણાવે છે. मति श्रुतावधि मनः पर्याय केवलानि ज्ञानम् । (९) (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનના ભેદે જાણવા. જોકે પ્રત્યેક આ મદ્રવ્યમાં તો સકળ રેયને જાણવાની સંપૂર્ણ શક્તિ છે જ, તથાપિ સંસારી આત્માઓને, તે જ્ઞાનશકિત, પાંચ પ્રકારના કર્મોથી ઢંકાયેલી છે. તેને જે છે તે પ્રાંચ પ્રકારના કર્મોને જેટલે અંશે પશમ કરે છે. (કેવળજ્ઞાનને ક્ષયે પશમ હેતો નથી) તેટલે તેટલે જ્ઞાન ગુણ તે આત્માને પ્રાપ્ત થયેલ હોય છે. આ જ્ઞાન ગુણ જે રીતે (ક્ષ પશમ) વ્યવહારમાં પ્રવર્તન પામે છે. તે અનુસાર તેના મતિ આદિ પાંચ ભેદો જણાવેલા છે. તે તત્ પ્રમાણે ! (૨) તે નાનું બે (પોશ અને ઉત્સ), છે ઉપર જણાવ્યા મુજબ જે જીવને સમદશન ગુણની પ્રાપ્તિ થયેલી હોય છે. તે જીવનું પાંચ પ્રકારનું જ્ઞાન, સભ્ય (આત્માર્થમૂલક) જાણવું. અન્યથા મિથ્યાદષ્ટિ આત્માનું સમસ્ત જ્ઞાન, મિથ્યા (આત્માથેરાન્ય) જાણવું. સાથે પરોક્ષ () તે પાંચ જ્ઞાનમાંના પ્રથમના બે પ્રકારના એટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ અને જ્ઞાને પરોક્ષ પ્રમાણરૂપ જાણવા, કેમકે તે બને જ્ઞાન આત્માને અન્યની સહાયતા વડે ઉપગ ગુણે કરી પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષમતા (૨) બાકીના ત્રણ એટલે કે અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણે જ્ઞાનો વડે આત્મા પોતે ફેયની સાથે, તે તે જ્ઞાનશક્તિ વડે, પણ ઉપયોગ કરી, સાક્ષાત્ જોડાતે હોવાથી–તે ત્રણે જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. તેમાં કેવળજ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષય કરવા થકી જ પ્રાપ્ત થતું હોવાથી, કેવળજ્ઞાન સહજ ભાવે જ, નિરંતર સમયે-સમયે પરિવર્તન પામતા સકળ દ્રવ્યના સકળ (ૌકાલિક) પર્યાને, સાક્ષાત સ્પષ્ટ રૂપે જાણે છે. વળી તે ત્રણે જ્ઞાનમાં-અવધિજ્ઞાનનો ક્ષયે પશમ, તેમજ પ્રથમના બે મતિજ્ઞાન અને કૃતજ્ઞાનના ક્ષયોપશમમાં જે મિથ્યાત્વનું સહચરિત્વ હેય, તે તે ત્રણે જ્ઞાન, આત્માને–આત્માર્થથી વિમુખ રાખતા હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ સ'બ'ધે આગમમાં જણાવેલ છે કે ‘મરૂ પુત્રં ચ ન મા સૂર્ય પુન્દ્રિયા શ્રુતજ્ઞાનની પહેલાં મતિજ્ઞાન હેાય છે. પરંતુ મતિજ્ઞાનની પહેલાં શ્રુતજ્ઞાન હોય પણ ખરૂ‘ અને ન પણ હાય. તેમજ વળી આ સબધે કહ્યુ` છે કે, ‘નથૅ મફનાળ તથા ચાળ, जत्थ सूयमाणं तत्थ मइनाणं ।' અર્થ : જયાં મિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. આ સબંધે જાશુવુ` કે મતિજ્ઞાનના ૩૩૬ ભેદ, જેનું સ્વરૂપ આગળ કહેવાશે. તેને શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહ્યુ છે. જ્યારે બીજા ચાર ભેદને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહ્યું છે. જોકે, એક સમયે જીવને એ ઉપયેગ હાતા નથી. પરંતુ જે જે જ્ઞાનાવરણીય ક્રમ ના, જેટલેા જેટલે ક્ષયાપશમ, જે જીવને હાય છે તે અનુસારે તેનું મતિજ્ઞાન યા શ્રુતજ્ઞાન અલ્પાધિક હેાય છે. વળી પણ કહ્યુ` છે કે, ‘સમ્મિિટ્ટમ્સ સમ્મસૂર્ય મિશ્રૃતિદ્ગિસ્સ મિચ્છાચ' સભ્યષ્ટિ આત્માનું શ્રુતજ્ઞાન સમ્યક્ (આત્માથે યથા હેયાપાદેયાત્મક) હોય છે. જ્યારે મિથ્યાદષ્ટિ આત્માનું શ્રુતજ્ઞાન આત્માર્થે શૂન્ય ડાય છે. વળી પણ વિશેષે એ જાણવુ ખાસ જરૂરી છે કે, પાંચે જ્ઞાનમાં કેવળ શ્રુતજ્ઞાન જ સ્વ-પર પ્રકાશક છે. જ્યારે બાકીના ચારે જ્ઞાનેા કેવળ સ્વપ્રકાશક છે. આથી એ સ્પષ્ટ સમજાય તેમ છે કે, જે જીવને કેવળી ભાષિત અર્થ (આત્માર્થે ઉપકારક-હેયાપાદેય સ્વરૂપ) ને યથાર્થ-અવિરૂદ્ મેધ (નય-પ્રમાણ-સાપેક્ષ) થયેલા હાતેા નથી. તે આત્મા, આત્મા (આત્મશુધ્ધિ) સાધી શકતા નથી. આ માટે એ પણ સમજવુ જરૂરી છે કે, આવા બાધ તે શાસ્ત્રાનુસારે, સજ્ઞી પચેન્દ્રિય પર્યાપ્ત આત્મા જ પ્રાપ્ત કરી શકે છે. અને તે અધિકાર આજે આપણને પ્રાપ્ત થયેલ છે. માટે સમ્યક્ શ્રુતજ્ઞાન (નવતત્ત્વ) ના અભ્યાસ કરી, તેમાં શ્રધ્ધા પ્રાપ્ત કરી લેવી જરૂરી છે. એમ સમજવુ' તે જ આ સર્વ જ્ઞાનના અભ્યાસના સાર છે. मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् । (१३) (૧) મતિ (બુદ્ધિ) (૨) સ્મૃતિ (પ્રત્યભિજ્ઞાન-ભૂતા પ્રતિબેાધક) (૩) સ ́જ્ઞા (જ્ઞેય સંબધે તદાકારતા) (૪) ચિન્તા (ભાવિના અર્થની વિચારણા) (૫) અભિનિષેાધ (સમ્યક્-અવધારણા)-મ! પાંચે પ્રકારનુ` જ્ઞાન, ચિત્ર-વિચિત્ર મતિ-જ્ઞાનાવરણીય કના ક્ષચેાપશમાનુસારે જીવને પ્રાપ્ત થાય છે. તેમાં પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠું મન, એ બન્ને નિમિત્ત કારણેની પણ આવશ્યકતા સ્વીકારાયેલી છે, જે આગળના સૂત્રથી સૂત્રકાર પાતે જણાવે છે. શાસ્ત્રમાં સમ્યગ્દČન ગુણને- મતિજ્ઞાનના અપાયાંચ રૂપે અભિનબાધ સ્વરૂપ જણાવેલ છે. આ માટે કહ્યું છે કે, Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ' एवं जिणपण्णत्ततत्तं सद्दहमाणस्स भावओ भावे । पुरिससाभिणिबोहे दंसणसदो हवइ जुत्तो ॥ ' तदिन्द्रियानिन्द्रिय निमित्तम् । (१४) પૂર્વે જણાવેલ મતિજ્ઞાન, પ્રત્યેક જીવને, પાત-પાતાના મતિજ્ઞાનાવરણીય કના પ્રાપ્ત થયેલ ક્ષાપશમાનુસારે, તેમજ નામ કર્માનુસારે પ્રાપ્ત ઇન્દ્રિયના નિમિત્ત દ્વારા ઉપયાગાનુસારે થતુ' હાય છે. આ મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયા અને મન (જેનુ* કાઈ પ્રગટ ખાહ્ય લિંગ નથી તેના) વડે કોઇપણ વસ્તુ સ્વરૂપને (જ્ઞેયને) જાણે છે. એટલે કે સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પેશ નુ, રસેન્દ્રિય દ્વારા રસનું, ઘ્રાણેન્દ્રિય દ્વારા ગધનુ, ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપનુ તેમજ આકૃતિનુ અને શ્રોતેન્દ્રિય દ્વારા શબ્દનુ જ્ઞાન થાય છે. તેમજ મન દ્વારા પણ જીવ ઇન્દ્રિયા દ્વારા ગ્રહણ કરાયેલ અથવા તેા નહિ ગ્રહણ કરાયેલ વિષય સ`ખમી પશુ વિશેષ પ્રકારે અથ જાણવાની વિચારણા કરે છે. આથી આ મતિજ્ઞાનના અનેક ભેદો છે. માજના વૈજ્ઞાનિક યુગમાં ભિન્ન ભિન્ન જીવને પુણ્યાનુસારે પ્રાપ્ત બાહ્ય-દ્રવ્ય ઇન્દ્રિયાને, એ પ્રકારની નિવૃત્તિ (આકૃતિવાળી) અર્થાત્ બે ભેદ (સ્વરૂપ) વાળી જાણવી ખૂબ જ જરૂરી છે. તેમાં (૧) બાહ્ય-ઇન્દ્રિયાની નિવૃત્તિ (આંખ-કાન-નાક વિગેરેના આકારા) ભિન્ન ભિન્ન જીવાને ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે. જ્યારે (૨) અભ્યંતર નિવૃત્તિ (તદ્ અનંતર વિષય ગ્રહણ કરવા ચેાગ્ય અન્ય પુદ્દગલા) સામાન્યથી એક સરખા સ્વરૂપવાળી હાય છે. તેમાં પણ વળી વિશેષે આ સમજવુ જરૂરી છે કે આ અભ્ય તર નિવૃત્તિમાં પણ પાત-પાતાના વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ-વિશેષતા હોય છે. તેને ઉપકરણેન્દ્રિય સમજવાની છે, વળી મન દ્વારા થતુ મનન, મન:પર્યાપ્તિ દ્વારા થાય છે. આથી ઉપકરણેન્દ્રિય દ્વારા તેમજ મન દ્વારા મતિજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપથમ મુજબ ઉપયેાગાનુસાર ભિન્ન ભિન્ન જીવને તરતમ ભાવે જે મેધ પ્રાપ્ત થાય છે. તેનુ સ્વરૂપ નીચે મુજબ જાણવું, अवग्रहेहापायधारणाः (१५) बहु बहुविध क्षिप्रा निश्रिता (संदिग्ध ) नुक्तध्रुवाणां सेतराणाम् । (१६) ગર્ચસ્વ (૧૭) અન્નનસ્યાઽવપ્ર (૨૮) न चक्षुरनिन्द्रियाभ्याम् (१९) ઉપર જણાવ્યા મુજમ જીવને પ્રાપ્ત ઇન્દ્રિય દ્વારા પાતપાતાના ક્ષયાપથમાનુસારે, ઉપયાગ પ્રવતન દ્વારા સૌ પ્રથમ નીચે મુજબ મેષ (જ્ઞાન) થાય છે. આગમમાં કહ્યું છે કે, ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ 'पुढं सुणेइ सई, एवं पुण पासह. अपुठं तु । गंध रसं च फासं च बद्धं-पुढं विआगरे ॥ અર્થ: કાનની અત્યંતર નિવૃત્તિ તે (શ્રોતેંદ્રિય) શબ્દને કેવળ સ્પર્શ માત્રથી જાણે છે ચક્ષુ, સેય વસ્તુને તે વસ્તુના સંબંધ (સ્પર્શ) થયા વગર (દૂરથી જ) આકૃતિવિશેષથી યા રૂપ વિશેષથી જાણે છે. જ્યારે ધ્રાણેન્દ્રિય (નાક), રસનેન્દ્રિય (જીભ) અને સ્પર્શેન્દ્રિય (શરીરની ચામડી) એ ત્રણે ઇન્દ્રિયે પોત-પોતાના સેયને બધ-પૃષ્ટતા, થકી જાણે છે. હવે મતિજ્ઞાનને અનુક્રમે, વિશેષ વિશેષ છેષ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે અનુક્રમ જણાવીએ છીએ. ઉપર જણાવેલ સ્વરૂપથી તેમજ ૧૯ મા સૂત્રના અર્થથી એ સ્પષ્ટ સમજવું જરૂરી છે કે, પ્રત્યેક જીવ ચક્ષુરિદ્રિય અને મન દ્વારા વરતુ માત્રને ય (વિષય) સંબંધ યા સ્પર્શ થયા વગર જ તેને બંધ કરે છે. આથી તો બને ઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ હેતે નથી. (આ વાત ૧૯ મા સૂવથી સ્પષ્ટ થાય છે.) આથી મન અને ચક્ષુ બને શાકારે અપ્રાપ્યકારી કહી છે. - વ્યંજ તે, અને ત, ઈતિ વ્યંજનાવગ્રહ, આ જ્ઞાન-તે ચાર ઈનિ થકી થતું હોવાથી તેના ૪ ભેદ છે. જ્યારે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન તે-ચાર ઈદ્ધિ ઉપરાંત ચક્ષ અને મનથી પણ થાય છે. તે માટે તેના ૬ ભેટ છે. ‘ઈહા રૂપ મતિજ્ઞાન જેમાં પ્રત્યભિજ્ઞાન તર્ક-અનુમાન તેમજ આગમ પ્રમાણદિનું સવરૂપ અંતર્ગત રહેલું છે તે પણ ઉપર જણાવ્યા મુજબ ૬ ભેટવાળું છે. “અપાય અર્થાત્ નિશ્ચયાત્મક બોધરૂપ મતિજ્ઞાન જેમાં સત્વ ગુણનો પણ સમાવતાર થાય છે, તે પણ ઉપર જણાવ્યા મુજબ ૬ ભેજવાળું છે. ધારણા રૂપ મતિજ્ઞાન, જે અવિસ્મૃતિ, વાસના અને ધારણું રૂપ છે તે પણ ઉપરોક્ત ૬ ભેદવાળું છે. ઉપર જણાવ્યા મુજબ ૨૮ પ્રકારનું મતિજ્ઞાનનું સ્વરૂપ શાસ્ત્રાનુસારે અવધારીને, વળી તે જ્ઞાન સંબંધી સેળમાં સૂવાનુસારી બહુ-બહુવિધ આદિ ૧૨ પ્રકારની વિશેષતા વિચારતાં મતિજ્ઞાનના કુલ ૨૮ ૮ ૧૨ = ૩૩૬ ભેદ થાય છે. તે બધાને શાસ્ત્રમાં કૃતનિશ્રિત મતિજ્ઞાન કહ્યું છે. અને (૧) પારિણામિકી (૨) વનચિકી (૩) કામિકી અને (૪) ઓત્યાતિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ રૂપ ચાર પ્રકારના અમૃતનિશ્ચિત મતિજ્ઞાનના ભેદને તે સાથે મેળવતાં મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદો થાય છે. ઉપર જણાવેલ ભેદ પ્રભેદ સંબંધે છત સહ વિશેષ સમજૂતી. Jain Educationa international For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧) વ્યંજનાવગ્રહ : જેમ કેઈ માણસને શબ્દ કાને અથડાતાં ઉપયોગ થકી બેધ થાય કે મને કેઈએ સાદ પાડયા, બેલાવ્યો. એ બેધ તે વ્યંજનાવગ્રહ. (૨) અર્થાવગ્રહઃ ઘટે સાંભળીને કેઈ સ્ત્રીને કે કઈ પુરૂષને અથવા અમુકને આ શબ્દ છે. એ બંધ થશે તે અર્થાવગ્રહ. (૬) ઈહા . તેણે મને શા માટે ઘાટે પાડશે? એવી વિચારણા કરવી તે ઈહા. (૪) અપાય ? મને આ (ચક્કસપણે) માણસે, આ (ચક્કસ કારણ) માટે ઘાટે પાડેલ છે એ નિશ્ચય કરવો તે અપાય. (૫) ધારણ : તેના ત્રણ પ્રકાર છે. (૧) અવિશ્રુતિ (ધારાવાહી જ્ઞાન અથવા અનુભવ) (૨) વાસના (સંસ્કાર) (2) સ્મૃતિ (સ્મરણ). ઉપરના પાંચે ભેદે પૂર્વોત્તર ભાવે કાર્ય-કારણ રૂપ હોય છે અને પ્રત્યેકના નીચે મુજબ બાર ભેદ થાય છે. (૧) બહુગ્રાહી : (૨૦) માણસના બેન્ડ (વાજાવાળાઓ) માં કેટલા કેટલા કયા કયા પ્રકારના વાજા વાગે છે? તે જાણે તે બહુગ્રાહી. (૨) અબહુગ્રાહી : ફક્ત (૨૦) માણસને (બેન્ડને) એક જ અવાજ જાણે તે અબહુગ્રાહી. (૩) બહુવિધગ્રાહી : અનેક વાજીમાં પ્રત્યેક વાજાને સૂર ભિન્ન ભિન્ન જાણે, તેમાં પણ કઈ એકે જે બેસૂર વગાડયું હોય તે તે પકડી પાડે (જાણે) તે બહુવિધગ્રાહી. (૪) અબહુવિધગ્રાહી : માત્ર અનેક પ્રકારના વાજા વાગે છે. એટલું જ જાણે તે અબહુવિધગ્રાહી. (૫) ક્ષિપ્રગ્રાહી : શદ (અવાજ) ને તુરત જ ગ્રહણ કરે તે ક્ષિપ્રગ્રાહી. (૬) અક્ષિપગ્રાહી : શબ્દને કાંઈક સમય ગયા બાદ જાણે તે અક્ષિકગ્રાહી. (૭) નિશ્રિતગ્રાહી : અન્ય લિંગાદિકની સહાયતા વડે જાણે તે નિશ્રિતગ્રાહી. જેમ કે આકાર, ઇગીત ઉપરથી જાણી લેવું તે. (૮) અનિશ્રિતગ્રાહી : અન્ય આકાર, ઈગીતની સહાયતા વગર જ મુખ્ય વસ્તુને સમજી લેવી તે અનિશ્રિતગ્રાહી (૯) સંદિગ્ધ : જે બેધ (જ્ઞાન) કાંઈક સંદિગ્ધ હેય, એટલે કે આ સ્પર્શ સુંવાળે તે છે, પણ તે ચેકસ કઈ વસ્તુને છે? તે ન જાણે તે સંદિગ્ધગ્રાહી. (૧૦) અસંદિગ્ધ : સુંવાળા સ્પર્શને તે ચોક્કસ કઈ વસ્તુને છે તે સ્પષ્ટ જાણે તે અસંદિગ્ધગ્રાહી. Jain Educationa international For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ઘુવગ્રાહી ઃ જે વસ્તુને એકવાર જે વરૂપે જાણી હેય, તે વસ્તુને અનેકવાર પણ તેજ રવરૂપે જાણી શકે અથવા ન ભુલવું તે ધ્રુવગ્રાહી. (૧૨) અધૂવગ્રાહી ઃ જે વસ્તુને એકવાર જે વરૂપે જાણી હોય તે વસ્તુને બીજી ત્રીજી વારે જાણતાં ફેરફાર સ્વરૂપે જાણે તે અથવા ભૂલી જવાય તે અધૂવગ્રાહી. ઉપર જણાવેલા ભેદ, મુખ્યતાએ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમાનુસારે હોય છે એમ જાણવું. શાસ્ત્રાનુસારે મતિજ્ઞાન કારણ છે. અર્થાત્ સામાન્ય જ્ઞાનરૂપ છે અને શ્રુતજ્ઞાન તે મતિજ્ઞાનના કાર્યરૂપ છે. અર્થાત્ વિશેષ કરી વિધિનિષેધાત્મક અર્થાત્ આદાન-ગ્રહણ સ્વરૂપ પ્રવર્તન કરાવનાર છે, એ સંબંધે 'सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयपि जाणइ सोच्चा. ज सेयं तं समायरे ॥ આવું શ્રુતજ્ઞાન તે મુખ્ય તયા મન દ્વારા થાય છે. તેમાં વળી જે આત્માએ સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરેલ છે. (એટલે કે દર્શન મેહનીય કર્મને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કરે છે.) તેનું શ્રુતજ્ઞાન તે સમ્યફ (આત્માર્થે, યથાર્થ હેયોપાદેયાત્મક) જાણવું. અન્યથા તે મિથ્યાશ્રત જે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞારૂપે દેહાત્મ ભાવરૂપ હોવાથી આત્માથે ઉપકારક બની શકતું નથી. કિંતુ કથંચિત બાધક પણ થાય છે એમ જાણવું. श्रुतं मति पूर्व द्वयऽनेक द्वादश भेदम् । (२०) મતિજ્ઞાન (પદાર્થનું જ્ઞાન) થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. કેમકે પદાર્થને બંધ થયા પછી તેમાં જે ઈષ્ટાનીઝ બુદ્ધિ થાય છે. અર્થાત્ હે પાદેય બુદ્ધિ થાય છે તેને શ્રુતજ્ઞાન જાણવું. આ રીતે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી માત્ર મતિજ્ઞાન થાય છે. જ્યારે શ્રતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમાનુસારે શ્રુતજ્ઞાન થાય છે. આમાં એટલું વિશેષે જાણવું જરૂરી છે કે જે આત્માએ સમ્યગદર્શન ગુણ પ્રાપ્ત કરેલ છે તેઓનું દ્રવ્યથત તેમજ ભાવશ્રત બને સમ્યફ હોય છે. સામાન્યથી મતિજ્ઞાન, ઈન્દ્રિય તેમજ મનના નિમિત્ત વડે ઉત્પન્ન થાય છે. જ્યારે શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન પૂર્વક થાય છે. તેમજ વળી મતિજ્ઞાન માત્ર વર્તમાન વિષયક છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક છે. કેમકે તેમાં ત્રિકાળજ્ઞાની કેવળી પરમાત્માએ પ્રત્યક્ષથી જાણેલ છ એ દ્રવ્યોના અનાદિ-અનંત, અનાદિ-સાંત, સાદિ-અનંત અને આદિસાંત એ ચારે ભાંગાનું (સ્થિતિ) સ્વરૂપ જર્ણવેલ છે. Jain Educationa international For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનના અનેકવિધ રીતે બે ભેદ પડે છે ? (૧) અક્ષરગ્રુત-અક્ષરદ્યુત. (૨) શબ્દાત્મક શ્રુત-શબ્દ લેખાત્મક મૃત. (૩) પ્રીતિ ઉપજાવનારૂં-અપ્રીતિ ઉપજાવનારૂં. (૪) કષાય ઉપજાવનારૂં-કષાયને ઉપશાંત કરવાવાળું. (૫) શંકા ઉપજાવનારૂં-શંકાઓનું સમાધાન કરવાવાળું. (૬) સનિ શ્રત -અસનિ શ્રત. (૭) સમ્યફ શ્રુત-મિથ્યા કૃત (૮) દ્રવ્ય સમ્યક્ કૃતદ્રવ્ય મિથ્યા મુત. (૯) ભાવ સમ્યફ શ્રુત-ભાવ મિથ્યા શ્રત (૧) કેવળી ભગવતે વસ્તુ તવને પ્રત્યક્ષ ભાવે જાણીને) પ્રરૂપેલ પ્રત્યક્ષ (૧) પ્રમાણ શ્રત (ત્રિપદાત્મક) અનેકવિધ ત્રિભંગાત્મક હોય છે. શ્રી ગણધર ભગવંતોએ રચેલ પક્ષ (૨) નયસાપેક્ષ છત તે આગમ પ્રમાણ શ્રત. (૧૧) આત્માથે યથાર્થ અવિરૂદ્ધ, અનુભવે અબાધિત (1) પ્રમાણ મૃત આત્માથે બાધક (હુખ સર્જક) સાધ્ય–સાધન દાવ નિરપેક્ષ (૨) અપ્રમાણ શ્રત. (૧૨) (૧) સુનય કૃત (સાપેક્ષ ભાવે ઉપકારક). (૨) દુનય શ્રુત-સ્વાદુ (અનેકાંત) અર્થથી બાધિત, આગ્રહી (એકાંતિક) શ્રત. ઉપર જણાવ્યા પ્રમાણે શ્રુતજ્ઞાનના સામાન્ય-વિશેષ સ્વરૂપને, શ્રોતા તેમજ વક્તાને આશ્રયીને, સમ્યફ-મિથ્યાશ્રત આદિ અનેક ભેદથી તેમજ નય-નિક્ષેપાદિ સાપેક્ષ-નિરપેક્ષ પ્રમાણ-અપ્રમાણ આદિ ભેદથી પણ ગીતાથ ગુરૂ ભગવંત પાસેથી શાસ્ત્રાનુસારે જાણી લેવું અનિવાર્ય આવશ્યક છે. કેમકે પાંચે જ્ઞાનમાં શ્રુતજ્ઞાન જ સ્વ-પર પ્રકાશક છે. અર્થાત અન્ય આત્માથી અન્ય આત્માને ઉપકાર કરવાવાળું થાય છે. આમ છતાં મિથ્યા શ્રતજ્ઞાન તે અપકાર કરવાવાળું થાય છે. ઉપર જણાવેલ ભેદમાં જે અંગ પ્રવિષ્ટ થત છે તે, શ્રી તીર્થકર કેવળી ભગવંતે પાસેથી અનન્તર ભાવે પ્રધાનતાએ અર્થથી, છ એ દ્રવ્યના શુદ્ધાશુદ્ધ ભાવોને, યથાર્થ અવિરૂદ્ધ ભાવે જાણીને, શ્રી ગણધર ભગવંતો. પિતાની સમ્યફ ગણધર લબ્ધિના પ્રભાવે તેની બાર અંગે (દ્વાદશાંગી) સ્વરૂપે રચના કરે છે. જે ભવ્ય આત્માથી આત્માને, આત્માર્થ સાધવામાં અવિરૂધ ભાવે પરમ ઉપકારક થાય છે, તેને અંગશ્રુત જાણવું Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ २२ ખીજું' જે 'ગમાહ્ય શ્રુત છે, તે શ્રી ગણધર ભગવંતાએ રચેલ દ્વાદશાંગી શ્રુતને અનુસારે અન્ય આત્માએએ પાત-પાતાના શ્રુતજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયે।પથમાનુસારે રચેલ, પ્રરૂપેલ 'થા, શાસ્ત્રો વિગેરે જાણવા. આ 'ગપ્રવિષ્ટ તેમજ અ'ગબાહ્યશાસ્ત્ર-ગ્ર'થા સ'બ'ધે આ જાણવુ' અનિવાય આવશ્યક છે કે, ‘સમ્મતિટ્વિસ્લ સમસયં, મિચ્છાિિટ્વÆ મિાચ’. પ્રથમ તેા અંગ પ્રવિષ્ટ દ્વાદશાંગી સૂત્રેાને (જે ખાર અંગેા સૂત્રરૂપ હતા તેને) ઉત્તમ આત્માઓ, વિધિપૂર્વક ઉત્તમ આત્માઓને મુખપાઠ (કઠસ્થ) કરાવતા હતા. છેલ્લે શ્રી દેવગિણિ ક્ષમા શ્રમણુજીએ સાધકેાની મુખપાઠ કરવાની શક્તિ અત્ય'ત ઘટી જતી જોઈને (અવસર્પિણી કાળાનુસાર) અપવાદ માગે'. વીર સ'વત ૯૮૦ વર્ષ॰ આગમા પુસ્તકા રૂપે લખાવ્યા છે, 'આમ પુસ્થય િિો' જેમાંના કેટલાક ભાગ ત્રુટિત સ્વરૂપે આજે પણ ઉપલબ્ધ છે. તેમજ તેને અનુરૂપ અનેક અંગબાહ્ય સૂત્રેા પશુ જે આજે ઉપલબ્ધ છે, તેમાંથી જે જે દ્રવ્ય સમ્યક્ શ્રુતને ભણીને, જે જે ભવ્ય આત્માઓને નવે તત્ત્વામાં યથાર્થ હૈયે પાદેયતા રૂપ નિઃશ ંક એધ પ્રાપ્ત થવા રૂપ સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ થવા વડે, પેાતાના આત્માને કર્માંના ખધનથી છેાડાવવા માટે, અવિરતિપણાના ત્યાગ કરી વિરતિભાવ (પરિણામ) ધારણ કરવાની બુદ્ધિ થાય છે તેને ભાવ સમ્યક્ શ્રુત જાણવું. અન્યથા મિથ્યાજ્ઞાનના પણ અનેક વિકલ્પા-શાઓ છે, જે આમાથે બાધક છે, એટલે કે તે થકી આત્મામાં રાગ-દ્વેષની વૃદ્ધિ થાય છે. દ્વિતિયોઽવધિ: ! (૨૨) સવ પ્રત્યયો નારહેવાનામ્ ! (૨૨) ચથોન્તનિમિત્તઃ ૧૬ વિષ: શેવાળામ્ ! (૨૨) અવધિજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમાનુસારે, પ્રાપ્ત અવધિજ્ઞાન લબ્ધિ વર્ક, ઉપયાગ મૂકવા દ્વારા, તે જીવને, રૂપી દ્રવ્ય વિષયક-વૈકાલિક આત્મ પ્રત્યક્ષ ભાવે જે બેધ થાય છે, તેને અવધિજ્ઞાન જાણવુ'. મુખ્યતાએ અવધિજ્ઞાન જીવને એ પ્રકારે પ્રાપ્ત થાય છે. (૧) ભવ પ્રત્યયિક (૨) તપ-સયમાદિ યાગ વિશુદ્ધિ વડે વિશેષ કરીને અવધિજ્ઞાનાવરણુ ક્રમ ના ક્ષયાપશમાનુસારે પ્રાપ્ત થાય છે તે, જેમ પક્ષીઓને પેાતાને જન્મજાત, આકાશમાં ઉડવાની શક્તિ પ્રાપ્ત થતી હાય છે તેમ, નારકીના જીવાને અને દેવાને પાતપાતાના ભવની સ્થિતિની મર્યાદામાં, પ્રત્યેક જીવને જે અવધિજ્ઞાન લબ્ધિ ઉપજે છે, તેટલું અવધિજ્ઞાન તેઓને અવશ્ય હોય છે. જ્યારે નારકી-તિય ચ-મનુષ્ય અને દેવગતિ, એ ચારે ગતિમાંથી બાકીની બે ગતિમાં એટલે તિય ́ચ અને મનુષ્યાને તે તપ-સયાદિ વિશિષ્ટ યાગ દ્વારા અવધિજ્ઞાનાવરણના ક્ષયાપશમ દ્વારા અવિધજ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત થતી હાય છે, ભિન્ન ભિન્ન નિમિત્તો દ્વારા ઉત્પન્ન થયેલી અવધિજ્ઞાન લબ્ધિને મુખ્યત્વે નીચે મુજબ ૬ ભેદવાળી જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૧) આનુગામિક (અનુગામિ) જેમ કેડિયાને દીવો થા ફાનસને દીવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, તે ત્યાં પણ તેતથાવિધ પ્રકાશ કરે છે. તેમ જ જીવને જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય, તે જીવ ત્યાંથી અન્યત્ર, જ્યાં પણ જાય ત્યાં પણ તે અવધિજ્ઞાનલબ્ધિ તેની સાથે જ હોય તે અનુગામી અવધિજ્ઞાન જાણવું. (૨) અનાનુગામિક (અનુગામિ) જેમ કઈ થાંભલા ઉપર ફફસ (ફીટ) કરેલે દિવે, જેમ તે તેજ જગ્યાએ પ્રકાશ કરે છે. તેમ અનુગામિ અવધિજ્ઞાન લબ્ધિવંત જીવને જે સ્થાન માં અવધિજ્ઞાન પ્રગટેલું હોય, તે સ્થાનમાં રહ્યા. થકી જ તેને ઉપયોગ તે કરી શકે છે પરંતુ તે જીવ ત્યાંથી અન્યત્ર જાય તે. જે અવધિજ્ઞાન તેની સાથે જતું નથી. તેને અનુગામી અવધિજ્ઞાન જાણવું. (૩) વર્ધમાન અવધિજ્ઞાન. અર્થાત્ વધતું જતું અવધિજ્ઞાન એટલે કે પ્રથમથી અ૯૫ અગ્નિમાં, જેમ જેમ વધુને વધુ ઘી, ઘાસ, લાકડા વિગેરે ઉમેરતાં તે અગ્નિ જેમ વધે છે તેમ જે વધતું જાય છે તેને વર્ધમાન અવધિજ્ઞાન જાણવું. (૪) હીયમાન અવધિજ્ઞાન. અર્થાત્ પ્રથમ ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન લબ્ધિમાં ધીમે ધીમે ઘટાડે થતું જાય છે. તેને હાયમાન અવધિજ્ઞાન જાણવું. (૫) પ્રતિપાતિ અવધિજ્ઞાન. વીજળીના ઝબકારાની માફક ઉત્પન્ન થઈને તુરત ચાલ્યું જાય છે. તેને પ્રતિપાતિ અવવિજ્ઞાન જાણવું. (૬) અપ્રતિપતિ અવધિજ્ઞાન. જે અવધિજ્ઞાન-લબ્ધિ પ્રાપ્ત થયા પછી જતી નથી, એટલે મરણ સુધી રહે છે અથવા ભવાન્તરમાં પણ સાથે જાય છે અથવા કેવળજ્ઞાન થતાં સુધી પણ રહે છે. (જેને શાસ્ત્રમાં પરમાવધિ કહેલ છે) તેને અપ્રતિપતિ અવધિજ્ઞાન લબ્ધિ જાણવી. વિશેષતઃ અવધિજ્ઞાન-લબ્ધિ પિન્ન-ભિન્ન છ આશ્રયી. અસંખ્યાત ભેદ-પ્રભેદવાળી છે. તેમ છતાં ઉપર જણાવેલ (૬) છ ભેદથી શાસ્ત્રોક્ત ભાવે તેને જાણીને તેમાં તથા સ્વરૂપે શ્રદ્ધા કરવી જરૂરી છે. ત્રકg-વિપુમતી મના પર્યાય (૨) વિરુદ્ધ પ્રતિષતામ્યાં રોષ (૨૫) વિશુદ્ધિક્ષેત્ર-સ્વામિ વિઘોડધિનના પર્યાયવો (૨૬) Jain Educationa international For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મનઃ પર્યાયજ્ઞાનના બે ભેદ છે. (૧) જુમતિ (૨) વિપુલમતિ, અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા (મના પર્યાપ્તિવાળા) આત્માએ પ્રથમ કાગ દ્વારા (પોતાની મન લબ્ધિ દ્વારા) મને વર્ગણાના પુદ્ગલે ગ્રહણ કરીને તેનું (પોતાની મન લબ્ધિ દ્વારા) જે મનન કરે છે તે મને ગમે એટલે તે મને વર્ગણાના પુદગલોના સવરૂપને, મન પર્યવજ્ઞાની પોતાની મનઃ પર્યાય જ્ઞાનલબ્ધિ દ્વારા, ઉપગ મૂકીને, ઋજુમતિ કંઈક અપષ્ટ ભાવે, પોતપોતાના ક્ષયે પશમાનુસારે, પ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ પિતાના આત્મા વડે તે મને–વર્ગણાઓને જોઈને અને જાણીને, તે દ્વારા મનન કરેલા જ્ઞાનને (અર્થને) જાણે છે. આ મનઃ પર્યાવજ્ઞાન સમ્યક્દષ્ટિને થતું હોવાથી સમ્યક હોય છે. જ્યારે મતિ, શ્રત અને અવવિજ્ઞાન દષ્ટિ આત્માને પણ પોતપોતાના ક્ષપશમાનુસારે પ્રાપ્ત થતું હોય છે, ત્યારે તેના મિથ્યાજ્ઞાન તેમજ વિમંગશાન સમજવું. ઋજુમતિ મનઃ પર્યાયજ્ઞાની કરતાં વિપુલમતી મનઃ પર્યાયજ્ઞાનીના વિષય કાંઈક અવિક અને વધુ સ્પષ્ટતાવાળો હોય છે. તેમજ ઋજુતિ–મના પર્યાયજ્ઞાન આવ્યા પછી ચાલ્યું પણ જાય છે. જ્યારે વિપુલમતિ-મન પર્યાયજ્ઞાન આવ્યા પછી જતું નથી. એ રીત - એ બને જ્ઞનોમાં ભેદ છે. - અહીં એ જાણવું ખાસ જરૂરી છે કે, અવધિજ્ઞાની પણ મનન કરેલા, મનના પગલેને (રૂપી હેવાથી) જાણે છે અને જુએ પણ છે. તેમ છતાં તેઓ મનઃ પર્યાયજ્ઞાની જેવા વિશેષ સ્વરૂપથી તેમજ વિશુદ્ધ ભાવથી તેને જાણી શક્તા નથી. પ્રશ્ન : જે અવવિજ્ઞાની તેમજ મન પર્યાયજ્ઞાની અને મનન કરેલા મનના પુગલોને જાણે છે, તે તે બને જ્ઞાનમાં શું ફેર છે? ઉત્તર : અવવિજ્ઞાની પ્રથમ તે, અવધિ દર્શને કરી, મનન કરાયેલ મનના પુદ્ગલેને સાક્ષાત્ જુએ છે, અને તે પછી તેને અવવિજ્ઞાને કરી વિશેષ સ્વરૂપે સાક્ષાત સ્વરૂપે જાણે છે. જ્યારે મનઃ પર્યાયજ્ઞાની પ્રથમથી જ સાક્ષાત્ સ્વરૂપે મનના કરાયેલ મનના મુદ્દગલોને વિશેષ સ્વરૂપે પ્રથમથી જ સાક્ષાત્ જુએ છે અને જાણે છે. કારણ કે મનઃ પર્યાયજ્ઞાનીને મનના પુદ્ગલેને જોવા માટે પ્રથમ દર્શનની (સામાન્ય સ્વરૂપે જોવાની) જરૂરત હોતી નથી. અવધિજ્ઞાની આત્મા જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડી ઉત્કૃષ્ટથી સમસ્ત લેક સુધીમાં રહેલા મુદ્દગલ દ્રવ્યને જોઈ શકે છે તે જાણી શકે છે. આથી તેઓ મનન કરાયેલ અને વર્ગણાના દ્રવ્યોને પણ આત્મપ્રત્યક્ષપણે જોઈ શકે છે અને જાણી પણ શકે છે જ્યારે મનઃ પર્યાયજ્ઞાની આત્મા, તિરછલોકમાં અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર સુધી એટલે માનુષેત્તર પર્વત સુધી, તેમજ ઉર્વ-અધા-એક હજાર જજન Jain Educationa international For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સુધીમાં રહેલા સની પચેન્દ્રિય મનુષ્યા તેમજ તિર્યંચાના મનન કરાયેલ મન દ્રવ્યેશ સહિત તેના પર્યાયેાને પણ આત્મ-પ્રત્યક્ષ ભાવે વિશેષ સ્પષ્ટતા સહિત વિશેષ થકી જાણે છે. વળી ચારે ગતિમાં રહેલા, સમકિતી-મિથ્યાથી, સયમી– અસયમી આત્મામાં અવધિજ્ઞાન સભવી શકે છે, જ્યારે મનઃ પર્યાયજ્ઞાન તા જે સયમી સાતમા (૭) ગુણસ્થાનકને સ્પર્શે છે. અર્થાત્ જે અવશ્ય સમ્યક્ દૃષ્ટિ હોય છે. તેમાંના કાઈકને જ ઉપજે છે. તે પછી તેમને છઠ્ઠું ગુણસ્થાનકે પણ તેની સ્થિતિ હોય છે. અવધિજ્ઞાનીમાં સમસ્ત પુદ્દગલ દ્રવ્યેાને તેના કેટલાક પર્યાયેા સાથે જોવાજાણવાની શક્તિ તા હોય છે. પરંતુ આ શક્તિ વડે પશુ તેમે તે થકી ઉપચેગ મૂકવા વડે ઉપયેગાનુસારે તે તે દ્રવ્યાને આત્મપ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ જુએ છે અને જાણે છે. અન્યથા ઉપયાગ મૂકયા વગર જાણતા નથી. તેમજ મનઃ પર્યાયજ્ઞાન હધ્ધિવાળા આત્માઓ પણ ઉપયાગાનુસારે માત્ર મના દ્રવ્યાને તેના મનન પર્યાયે। સહિત સાક્ષાત્ (આત્મ પ્રત્યક્ષપણે એટલે ઇન્દ્રિય અને મનની મદદ વગર) વિશેષરૂપે સ્પષ્ટ સ્વરૂપે (સમ્યક્ ભાવે) જાણે છે. ઉપરની હકીકતથી એટલુ` સ્પષ્ટ સમજાયુ' હશે કે અવધિજ્ઞાન કરતાં સન: પર્યાયજ્ઞાનીના વિષય અલ્પ માત્ર મનેાદ્રવ્ય વિષયક હોવા છતાં તેમાં વિશુદ્ધિ સહ-પટ્ટાવાધતા વિશેષ હોય છે. હવે પાંચે પ્રકારના જ્ઞાનાની જ્ઞેય (જાણવા ચેાગ્ય વસ્તુ તત્ત્વ) ને જાણવાની શક્તિનું વરૂપ જણાવે છે. મતિજીતોનિયન્યઃ સર્વદ્રવ્યવસર્ચ પર્યાયપુ ! (૨૭) વિવષે: ૧ (૨૮) तदनन्तभागे मनः पर्यायस्य । (२९) સર્વદ્રવ્યવાચવુ વૈવસ્ય ! (૩૦) પૂર્વ જણાવી ગયા છીએ કે આત્માના જ્ઞાનગુણ (ફ્રેયને જાણવાની શક્તિ) તે એક અનત અને અક્ષય સ્વરૂપી છે, પરંતુ ભિન્ન ભિન્ન આવશ્યક-ક્રર્માંના ક્ષયાપથમ અને ક્ષયને લઈને તેના પાંચ ભેદ શાસ્ત્રોમાં જણાવેલ છે. તેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન. એ ચારે જ્ઞાના-ક્ષાયે પશ્ચમિક ભાવે જ પ્રાપ્ત થાય છે અને પાંચમુ. કેવળજ્ઞાન તે ક્ષાયિક ભાવે જ (જ્ઞાનાવરણીય કર્મોના સથા ક્ષય થવા થકી) પ્રાપ્ત થાય છે. કોઇને પણ ક્યારેય કેવળજ્ઞાન આછુંવત્તુ પ્રાપ્ત થતું જ નથી, ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનાવરણીય કર્મોના પશમજન્ય જ્ઞાનમાં સૌ પ્રથમ દર્શનાવરણીય કર્મના ક્ષપશમની અનિવાર્ય આવશ્યકતા છે. દર્શનાવરણીય કર્મના ક્ષપશમ-જન્ય, સામાન્યઅવધને જીવ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પથમાનુસારે વિશેષ સ્વરૂપે જાણે છે અને મતિજ્ઞાનના બેધને આધારે જીવ, શ્રતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયે પશમાનુસારે તેને શૈકાલિક (હે પાદેયાત્મક) સ્વરૂપે વિશેષ રૂપે જાણે છે. આ બને જ્ઞાનેને આવારક કર્મો ભિન્ન ભિન્ન હોવાથી તેને ક્ષયપસમ પણ ભિન્ન ભિન્ન પ્રકાર હોય છે, તેમ છતાં તે બનેમાં કથંચિત્ કાર્ય-કારણ ભાવ પણ છે. વિશેષતઃ મતિજ્ઞાન તેમજ શ્રતજ્ઞાન એ બને જ્ઞાનમાં કાર્ય-કારણ ભાવે, મનની પણ પ્રવૃત્તિ હોવાથી તે બને જ્ઞાન વડે જીવ, સકળ દ્રવ્યો એટલે છ એ દ્રવ્યને (જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ). અર્થાત્ રૂપારૂપી બને દ્રવ્યને જાણવા સમર્થ બનતે હોય છે. પરંતુ સકળને અર્થ સર્વ છવદ્રવ્યોને યા તે સકળ પુદ્ગલ દ્રવ્યને તેમજ કોઈ એક દ્રવ્યના પણ સકળ પર્યાને જાણવા સમર્થ નથી એમ જાણવું. કારણ કે તે બને ક્ષાપથમિક જ હોય છે. જો કે અરૂપી દ્રવ્યોનું સ્વરૂપ તે કેઈપણ છઘસ્થ આત્મા, કેવળ ભાષિત આગમ શાસ્ત્રાનુસારે પ્રત્યક્ષ-પ્રમાણથી અવિરૂદ્ધ એવા પક્ષ-પ્રમાણથી જ યથાથી અવિરૂદ્ધ સ્વરૂપે જાણીને તેમાં શ્રદ્ધા, રૂચી ધરાવતું હોય છે, અને તેથી જ તે આત્માર્થ સાધવા માટે મોક્ષ પુરૂષાથી બનીને મોક્ષના શાશ્વત સુખને મેળવે પણ છે. આથી એ સ્પષ્ટ સમજવું જરૂરી છે કે સમ્યફદષ્ટિ, મતિ-અતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમથી પણ ઓથે કરીને સર્વ છવદ્રવ્યોના ગુણ-પર્યાય સ્વરૂપને તેમજ સર્વ અજીવ (બાકીના પાંચે) દ્રવ્યના ગુણ-પર્યાય સ્વરૂપને જાણીને ભેદજ્ઞાન વડે આત્માથી બની આત્માર્થ સાધવામાં ઉદ્યમશીલ હોય છે. શામાં પણ કહ્યું છે કે, “કાળું ના. સઘં કાળ” એટલે કે જે એક (અર્થાત્ પિતાના આત્માને જાણે છે, તે સર્વને જાણે છે જેમ ચેખા, ખીચડીને એકજ દાણે દબાવી દેતાં ચઢી ગયેલ છે કે નહિ? તે જાણી શકાય છે, તે મુજબ છવાનું સમજવું. વળી પણ જે કહ્યું છે કે, “સઘં ગાળે હવે કાળે” એને અર્થ એ છે કે, સર્વજ્ઞ કેવળી ભગવતે, સમસ્ત રૂપારૂપી સર્વ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવના શૈકાલિક સ્વરૂપને પ્રતિ સમયે આત્મ-પ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ જાણતા હોવાથી તેઓ કેઈપણ એક દ્રવ્યના સૈકાલિક સર્વ પર્યાયને પણ જાણે છે એમ જાણવું. આ સ્વરૂપે તે કંઈપણ છઘથ એટલે શ્રેયોપશમજ્ઞાની તે જાણવા અસમર્થ છે એમ સમજવું. આના સંદર્ભમાં છવસ્થ આત્માની પરમાર્થ સાધક, સંપૂર્ણ અહિંસતા સંબધે કહ્યું છે કે, Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ २७ ' एकांते नहि षट्का, श्रद्धानेऽपि न शुद्धता ! संपूर्ण पर्यायलाभाद् यन्न यथात्म्यनिश्चय । ' " વળી રૂપી પુદ્દગલ દ્રવ્યને, આત્મપ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ જોનાર અને જાણનાર, અવધિજ્ઞાની આત્માએ પેાતપેાતાના ક્ષયાપશમાનુસારે, ઉપયેગ મૂકવા વડે, ઉપયેાગાનુસારે તે તે રૂપી પદાર્થોને જોઈ જાણી શકે છે. જયારે મનઃ પર્યાયજ્ઞાનીએ તા સમસ્ત રૂપી દ્રવ્યાના અનંતમા ભાગે રહેલી મનેવ ાને જ જુએ છે જાણે છે. તેથી અવધિજ્ઞાનના અનંતમા ભાગના રૂપી દ્રવ્યાને (મનેવગણાને) પાતપેાતાના ક્ષયે પથમ મુજબ ઉપયેગાનુસારે સાક્ષાત્ સુવિશુદ્ધ ભાવે જાણે છે એમ જાણવુ.. જે જે આત્માએ મેક્ષાથે, ક્ષપકશ્રેણી માંડવા રૂપ આત્મવિશુદ્ધ પરિણામે, દશમા ગુણસ્થાનકે મેહનીય કના સર્વાંથા ક્ષય કરી (અગીયારમા ગુણુસ્થાનકે ન જતાં) બારમે ગુણસ્થાનકે જાય છે. ત્યાં તેએ આત્મગુઘાતી ચાર કર્મોમાંથી બાકી રહેલા ત્રણે ત્રણ (જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય) કર્મીના સથા ક્ષય કરી, સંપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન) અને સ'પૂર્ણ દર્શનશક્તિ (કેવળ દŚન) ને પ્રગટ કરી, તેરમે ગુણસ્થાનકે એ ખને ગુણેામાં, નિર'તર (સમયે-સમયે) અન`તવીય ગુણુ વડે, સહજ ભાવે જ (ઉપચેગ મૂકવા રૂપ પ્રયાસ કર્યા વિના જ) પ્રવતન પામતાં થકાં, સમસ્ત જગતને, (રૂપારૂપી છએ દ્રવ્યાના સમસ્ત ગુણુ-પર્યાયે ને) ઉત્પાદ-વ્યય-ધ્રુવાત્મક ભાવે પરિણામ પામતું. કેવળ ઉપયેગાનુસારે આત્મપ્રત્યક્ષ ભાવે પ્રથમ (સાક્ષાત્) જાણે છે અને જુએ પણ છે. કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે જ પ્રાપ્ત થતુ' હાવાથી કયારેય જંતુ' નથી, તેમજ તેમાં કેાઈ વધઘટ પણ થતી નથી. આવા પ્રત્યક્ષ જ્ઞાનવંત શ્રી તીર્થંકર-કેવળી પરમાત્માઆએ સર્વ જીવાને હિતકારી ભાવે પ્રકાશેલ સાક્ષમાગ માં સંપૂર્ણ અવિસવાદિતા હોય તે સ્હેજે સમજી શકાય તેમ છે. ક્ષાયેાપશમિક જ્ઞાનમાં પ્રથમ જ્ઞેય પદાર્થનું દર્શીન (સામાન્ય જ્ઞાન) થાય છે. જ્યારે શ્રી કેવળી પરમાત્માને પ્રથમ સમયે, સહજ ભાવે, અક્ષય, અનંત કેવળજ્ઞાને પયેાગે કેવળજ્ઞાન થાય છે, અને ખીજે સમયે તે જ્ઞેય સ`ખધે, સહજ ભાવે કેવળ દનેાપયાગમાં, તે સકળ જ્ઞેયને સામાન્ય કરી જુએ છે. આ પ્રક્રિયા નિરંતર પ્રતિસમયે, તેમાં ક્ષાયિક સ્વરૂપે, સહજ ભાવે પ્રવતન પામતી હોય છે. અપિ જાણવું અને જોવુ -મને જ્ઞાનાત્મક સ્વરૂપે તે એક જ છે, તેમ છતાં સામાન્ય વિશેષ સ્વરૂપે કથ'ચિત્ ભિન્ન પણ છે. एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्भ्यः (३१) કોઈપણ એક આત્મામાં એકી સાથે એક-એ-ત્રણ અને ચાર પ્રકારે Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જ્ઞાનલબ્ધિ હાઈ શકે છે. પરંતુ ઉપયાગ પ્રવર્તીના એક સમયે કોઈ એક જ જ્ઞાનલબ્ધિ સબધે પ્રવર્તે છે. એક સમયે એ જ્ઞાનાપયાગ ન હોય. તેમાં વળી પ્રથમ જે એક જ જ્ઞાનધિ કહી તે માત્ર કેવળ જ્ઞાનધિ લેવી. કેમકે તે જ્ઞાનાવરણીય કર્મના સથા ક્ષયથી પ્રાપ્ત થયેલી હાય છે. બાકીના ચારે જ્ઞાનની લબ્ધિ તા ક્ષયાપશમ ભાવની છે. જે ક્ષાયિક ભાવ પ્રાપ્ત થતા ન હોય, અર્થાત્ તે તેમાં (ક્ષાયિક ભાવમાં) લુપ્ત થઈ જાય છે એમ જાણવુ. જ્યારે એ જ્ઞાનધિ હોય છે ત્યારે મતિજ્ઞાન લબ્ધિ અને શ્રુતજ્ઞાન લબ્ધિ હાય છે. તે એમાં ત્રીજી અવધિજ્ઞાન અથવા મના પર્યાય જ્ઞાનધિ ઉમેરતાં ત્રણ જ્ઞાનલબ્ધિઓ એકી સાથે હાઈ શકે છે. જ્યારે ચારજ્ઞાનની લધિ (સત્તામાં ક્ષયેાપશમ કરેલ જ્ઞાન) શક્તિ લેવી (જાણવી) હાય, ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યાયજ્ઞાન એમ ચારે પ્રકારના કર્માંના ક્ષર્ચાપમ વડે પ્રાપ્ત ચારે લબ્ધિએ એક આત્મામાં એક સાથે હાઇ શકે છે. આ ચારે પ્રકારના ક્ષયાપશમિક જ્ઞાન લબ્ધિવાળા જે કાળે-જે જ્ઞાનલબ્ધિના ઉપયોગ મૂકે તે કાળે તે ઉપયાગાનુસારે–તે જ્ઞેયને તથા પ્રકારે જાણે છે. मतिश्रुताsaaयो विपर्ययश्च (૩૨) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાન એ ત્રણે જ્ઞાના, જ્યાં સુધી જીવે (આત્માએ) ઇન મેાહનીય કર્માંના ક્ષય, ઉપશમ કે ક્ષયે પશમ કરી સમ્યકૃત્વ ગુણરૂપ વિશુદ્ધિને, (જસ્થાનવતી આત્મ'િતાને) પ્રાપ્ત કરેલ હોતી નથી, ત્યાં સુધી તે જીવને પ્રાપ્ત, ઉપર જણાવેલ ત્રણે પ્રકારના જ્ઞાનાપયેાગ વડે તેને જ્ઞેય સંખષે વિષય યાને (આત્માથ પ્રતિ) વિરૂદ્ધ મેધ થાય છે. એટલે કે જે પદાથ યા ભાવ આત્માને આત્માથે ઉપકારક એટલે કે ઉપાદેય હોય છે. તેમાં હૈયબુદ્ધિ-એટલે તેના ત્યાગ કરવાની બુદ્ધિ હાય છે, તેમજ જે પદાથ યા ભાવ આત્માને બાધક યાને કર્મના "ધનના હેતુવાળા હેાવાથી ત્યાગ કરવા ચાગ્ય હાય છે. તેમાં ઉપાદેય બુદ્ધિ એટલે તેના આદર કરવાની બુદ્ધિ હાય છે. પર'તુ જ્યારે ચારે ગતિમાંહેલા કાઇપ સંસારી જીવે. અનાદિ મિથ્યાત્વના ત્યાગ કરી, ઉપર જણાવ્યા મુજખ સમ્યક્ત્વ ગુણુને પ્રાપ્ત કરેલ હાય છે, ત્યારે તે સમ્યક્ત્વ ગુણના સહચરત્ને તેને પાતે પ્રાપ્ત કરેલ, ઉપર જણાવેલા મતિ, શ્રુત અને અધિજ્ઞાન વડે જે જ્ઞાન થાય છે, અર્થાત્ જે કઇ જ્ઞેય પરત્વે બાધ થાય છે, તેને સમ્યજ્ઞાન (આત્માર્થે ઉપકારક) જાવુ. सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् । (३३) આ સૂત્રથી તત્ત્વાકાર શ્રી ઉમાસ્વાતિ મહારાજા મિથ્ય!જ્ઞાનનું સ્વરૂપ (લક્ષણ) જણાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સત્ એટલે વિદ્યમાન વસ્તુ (દ્રવ્યથી, ગુણથી કે પર્યાય સવરૂપથી) અર્થાત જે. પૂર્વોત્તર ભાવમાં કાર્ય-કારણ સ્વરૂપે પ્રવર્તમાન હોય છે. તે સત્ તેમજ વળી જે અસત એટલે અવિદ્યમાન વસ્તુ અર્થાત જે પૂર્વોત્તર ભાવમાં કાર્ય-કારણ ભાવ રહિત (શૂન્ય) રૂ૫ હેય છે તે અસત્ આ બન્નેમાં અવિશેષાત્ એટલે સત્ અને અને જેમાં વિવેક () કરાયેલ નથી. એવું યટછા એટલે એમેટીક (આદ્ય સંજ્ઞાવાળું–અર્થાત કાર્ય કારણ ભાવ સંબંધ વિનાનું નિરપેક્ષ) જે જ્ઞાન, તે વળી કેવું હોય છે તે કહે છે. ઉમત્તવત : દારૂ પીધેલા યા તે ગાંડા માણસે કરેલ વિષયવ કાર્ય જેવું. અર્થાત હિતાહિતના વિચાર વગરનું, તેમજ ભેદભેદ સ્વરૂપને પણ અયથાર્થપણે સમન્વય કરવારૂપ અથવા તે તેને અ૫લાપ (નિષેધ) કરવારૂપ. આથી સમજવું કે કેટલાકો, સંસારી જીવને કર્માનુસારે પ્રાપ્ત વિભાવ સ્થિતિ (પર્યાય) ને ક્ષણિક હેવા માત્રથી અસત કહે છે. તે તેઓની સમાજ તેમજ પ્રરૂપણું સ્પષ્ટપણે પ્રત્યક્ષ વિરેાધી હોવાથી તેમના ઉન્મત્તપણને સૂચીત કરે છે. વળી મિથ્યાજ્ઞાની (મિાદષ્ટિવાળ) આત્મા સત્ પદાર્થ એટલે કે જવ (આત્મા) આદિ નવે તને, કે જે જ્ઞાનલક્ષણ વડે હવાનુભ-પ્રત્યક્ષ જણાય છે. તેને પોતાની આંખે ન દેખી શકવા માત્રથી અસત્ જાણે છે. તેમજ જે પદાર્થ ધાને ભાવની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું સ્વરૂપ તેના હેતુઓ સહિત, પિતે નહિં જાણ હોવા છતાં તેમાં વમતિ કપિત કલ્પનાઓ વડે તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરતે, રહે છે. તેમજ વળી જે ગુણધર્મ જેમાં નથી, તેમાં તે ગુણધર્મને સવીકારે છે, અને જેમાં જે ગુણધર્મ છે, તેમાં તેને અ૫લા૫ (નિષેધ) કરે છે. જેમકે જગતમાં પુણ્યપાપ જેવું કે તવ જ નથી. દરેક જીવને જે જે સંગ-વિયેગે પ્રાપ્ત થાય છે, તે બધું (એટમેટીક) યદચ્છાએ થતું રહે છે. અથવા કે ઈશ્વરે (પરમાત્માએ) બધું સંગ–વિયેગરૂ૫) કામ એની પોતાની ઈચ્છા, મરજી મુજબ કર્યા કરે છે, અને તે તેની પિતાની અબાધિત લીલારૂપ છે. આ રીતે મિથ્યાદષ્ટિ આત્માએ પિતાની મનસ્વી અનેકવિધ ભિન્ન ભિન્ન કલપનાઓ વડે, પિતાને તેમજ સેય પદાથને, પિતાના જ્ઞાનોપયોગ વડે, શુભ-અશુભ કપીને તેનું મિથ્યાભાવે આદાનપ્રદાન કર્યા કરે છે, અને તેથી અનેકવિધ દુખે ભાગવતે રહે છેઆ સંબંધે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે, મિથ્યા દષ્ટિ આત્મા, પોતાના મિથ્યાજ્ઞાન (વિપર્યય) વડે સૃષ્ટિ (જગત) ને પિતાની દષ્ટિમાં જેવા સ્વરૂપે આવે તેવા સ્વરૂપે જાણે છે. જ્યારે સમૃષ્ટિ આત્માએ તે શ્રી કેવળી પરમાત્માએ પ્રકાશેલ જગત સવરૂપમાં નિશકતા ધારણ કરેલી હેવાથી, જેવી સષ્ટિ છે (છએ દ્રવ્યની વતઃ તેમજ પરત Jain Educationa international For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ હેતુસાપેક્ષ) જેવી ઉત્પાદુ, વ્યય અને ધ્રુવવ ભાવની પરિણામિકતા છે. તેવી (યથાથ અવિરૂદ્ધ) તેને શાસ્ત્રાદેશથી અવિસંવાદી સ્વરૂપે જાણે છે. * પ્રત્યેક (છએ) દ્રવ્યોની, શાસ્ત્રમાં જે કથંચિત્ અતિતા, કથંચિત્ નાસ્તિતા, કથંચિત્ એકવતા, કથંચિત્ એકત્વતા, કથંચિત અનેકત્વતા આદિ અનેક પરસ્પર વિરોધી ધર્મોની પણ કર્થચિત્ ભિન્નતા, તેમજ કથંચિત અભિનતા બતાવી છે તેને સ્વીકાર કરે જરૂરી છે. કહ્યું છે કે, 'स्यात् सर्वमयमित्येवं, युक्तं स्वपर पर्यायैः । અનુવૃત્તિd સરવું, વરતવું વ્યતિજ્ઞ છે (૨૪) નિયમસંગ્રહું વ્યવહારનું-જ્ઞાનયા ! (૨૪) રાઘા દ્વિત્રિમે . (૩૫) નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દનય એ પાંચે નો છે. તેમાં પ્રથમ નગમનય (૧) સામાન્ય નૈગમ અને (૨) જે વિશેષ નિગમ એમ બે ભેદ છે, શબ્દનયનાશબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ ના છે. " ઉપર જણાવેલ અને સૂત્ર, શાસ્ત્રાનુસારી (૭) સાત નયની વ્યાખ્યાન શૈલીની અવિરૂદ્ધ છે, તેમ છતાં સૂત્રકારને મોક્ષમાર્ગની પ્રરૂપણ મુખ્ય હેવાથી, મારા પ્રતિપાદનાથે, સૂત્ર (શા, આગમ) તેમજ તેના અર્થ જણાવવાના ઉદ્દેશથી ઉપર મુજબ સૂત્ર રચના કરેલ છે. શાસ્ત્રાદેશથી સ્પષ્ટ સમજાય છે કે, અનાદિ-અનંત છ દ્રવ્યાત્મક પ્રત્યેક વસ્તુ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણે કથંચિત્ અસ્તિરૂપ છે, તેમજ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવપણે કથંચિત્ નાસ્તિપણે છે. આ રીતે પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક સ્વરૂપે (પ્રમેયાત્મક) હેવાથી તેને યથાર્થપણે તો પ્રમાણજ્ઞાનથી જ જાણી શકાય છે. તેને શ્રી તીથકર કેવળી ભગવંતે કેવળજ્ઞાને કરી, સર્વ કાલકમાં રહેલા રૂપારૂપી સવ દ્રવ્યના, ટૌકાલિક સમસ્ત ગુણુ-પર્યાયોને, પ્રત્યેક સમયે આત્મ પ્રત્યક્ષથી (હસ્તામલકવત્ ) જાણતા અને જોતા હેવાથી તેમના જણાવ્યા મુજબ સકળ વસ્તુમાત્રના વૈકાલિક સ્વરૂપને-સ્યાથી અવિરુદ્ધ જાણનારને સમ્યક્ પ્રમાણુબધજ્ઞાન થાય છે. આવા સમ્યફદષ્ટિ આત્માઓએ, વસ્તુમાત્રને ઉપર જણાવેલ પ્રમાણ જ્ઞાનથી અવિરૂદ્ધ ભાવે, પ્રસંગાનુસારે, સાપેક્ષભાવે, આત્માથે હિતકારી તને ઉપાય વરૂપે, તેમજ આત્માથે બાધક તને, હેય એટલે ત્યાગ કરવા ગ્ય સ્વરૂપે નયદષ્ટિએ જણાવ્યા છે. જેમકે, Jain Educationa international For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આ, ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર' શ્રી તીર્થંકર કેવળી ભગવડતા, પોતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણૅ કરી, સમસ્ત જગતના ત્રૈકાલિક સમરત ભાવાને જાણુતા, દેખતા હોવા છતાં, તીર્થંકર નામ કર્મના ઉદયે કરી (પૂર્વે ખાંધેલા સર્વ જીવાનુ હિત કરવાની ભાવનાનુસારે) શ્રુત દ્વારા (વાણી દ્વારા) જ, (કેમકે શ્રુતજ્ઞાન જ સ્ત્ર-પર પ્રકાશક છે, બાકીના ચારે જ્ઞાનેા માત્ર સ્વને બેધક છે), અર્પિતાનપિ તસિધ્ધઃ એ ન્યાયે (નચે) કરી એટલે કે પ્રત્યેાજનાનુસારે, સામાન્ય-વિશેષે કરી ભવ્ય જીવાને (જેએ મેક્ષ પુરૂષાર્થ કરવા માટેની ચેાગ્યતા ધરાવે છે તેને) મેક્ષ-માર્ગના ઉપદેશ આપતા હોય છે. ઉપર્યુક્ત શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રકાશેલ સત્યાર્થ ને, શ્રી ગણધર ભગવંતા, તેના અનતમા ભાગે ગ્રહણ કરતા હોય છે, (કેમકે તેમને સમ્યક્ મતિજ્ઞાન તેમજ શ્રતજ્ઞાન થાયે પમિક હોય છે). પાતે ગ્રહણ કરેલ શબ્દ-અથ માંથી, શ્રી ગણધર ભગવડતા પોતપાતાના ક્ષયે પશમાનુસારે, ભિન્ન ભિન્ન સ્વરૂપે, દ્વાદશાંગી રૂપ શાસ્ત્રની રચના કરતા હાય છે. આ દ્વાદશાંગી શ્રુતથી ભિન્ન ભિન્ન હાવા છતાં અથ થી, કેવળી ભાષિત મેાક્ષમાગથી અભિન્ન જાણવી. કેમકે, તે શાસ્ત્ર રચના, પ્રમાણ સસભંગી તેમજ નય સપ્તભંગને, યથાથ અવિરૂદ્ધ ભાવે અનુસરીને કરાયેલી હોય છે. જે વળી ચારે અનુયાગે કરી અવિરૂદ્ધ હેાવાથી (દ્રવ્યાનુયોગ, ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ અને કથાનુયાગ રૂપે હાવાથી) માક્ષાથી આત્માને, માક્ષ સાધવામાં નિ:શંક ભાવે, અવશ્ય માક્ષ આપવા સમર્થ થાય છે. ઉપર મુજબના અર્થાવાળી, દ્વાદશાંગી (શ્રુત) ને આજે પણ ઉત્તમ-આત્માથી આત્માએ, નીચે મુજબના લેાકથી સ્તવે છે (પ્રાથે છે), વઢે છે, પૂજે છે. प्रसूतं गणधर रचितं द्वादशांगं विशालं, चित्रं बह्नर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः । मोक्षागृद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ॥ જીવતત્ત્વ યાને સ`સારી આત્માએ અને મેક્ષમાં ગયેલા સિદ્ધ પરમામાએ, આ બન્ને પ્રકારના જીવેામાંથી-સ’સારી આત્માઓ-માક્ષાથે શ્રી સિધ્ધ પરમાત્માએના આલંબને (થ્રી કેવળી ભાષિત શ્રુતાનુસાર) મેાક્ષ પુરૂષાથે કરી, પેાતે મેાક્ષપદ (પરમાત્મ પદ) ને પામતા હોય છે. આ માટે પ્રથમ જીવતત્ત્વ સંબધે પ્રમાણ સપ્તભંગીનું સ્વરૂપ જણાવી પછી મેક્ષપુરૂષાથી આત્મા માટે માા પુરૂષાર્થને નય-સપ્તભંગથી જણાવીશું. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગીના સ્વરૂપ સંબંધી મૂળ ગાથાઓ – सिया अस्थि सिया नत्थि, अत्थिनत्थि सियापुणो । 'સિયા રેવ વત્તો લાવે વિધિ-નિલેશો છે (૨) सिया अस्थि अवत्तव्यो, चेव विहि-निसेहओ। ' િળસ્થિ વાળો, તહેવ વિમાસિગો છે (૨) सिया अस्थि, सियाणत्थि, अवत्तव्यो सिया तव । સમજીનિg હિરદ્ધા, સમાવેનું કામ છે (૨) (૧) સ્થાત્ અતિ જીવ જે દ્રવ્ય પિતાના પરિણામના કર્તા, ભક્તા અને જ્ઞાતા છે, તે પ્રત્યેક જીવ (આત્મા) તત્ત્વ છે. (૨) યાત્ નાસ્તિ છવ : જે વ્ય પિતાના પરિણામના કર્તા, ભક્તા અને જ્ઞાતા નથી, તે પ્રત્યેક અજીવ તવ છે. (૩) સ્થાત્ અસ્તિનાસ્તિ જીવ આ સમગ્ર સંસાર, જીવ અને અજીવ દ્રવ્યોના સમૂહ રૂપ છે, બન્ને દ્રવ્ય સ્વ-વ-સ્વરૂપે (પરિણામે સહિત) અનાદિ-અનંત, નિત્ય હોવા છતાં પરિણમી સ્વભાવે જીવ અને પુદગલ દ્રવ્ય કથંચિત્ એકમેકપણુને પણ પામેલા હોય છે. આ સંગ સંબંધો વળી વિયેગને પ્રાપ્ત કરતા હીવાથી, તેઓનું અસ્તિ-નાસ્તિપણું જાણવું. યાત્ અવક્તવ્ય : ઉપર જણાવેલ ત્રણે ભંગ કવરૂપી જીવતવનું તેમજ કોઈપણ એક ભંગ મહેલા એકનું પણ સંપૂર્ણ સ્વરૂપ અનંત હોવાથી કહી શકાતું નથી. તે માટે એ ત્રણ ભાંગાનું સ્વરૂપ કથંચિત્ અવકતવ્ય છે. અર્થાત્ કથંચિત્ વકતવ્ય છે. (૫) યાતઅસ્તિ અવકતવ્ય કંઈપણ છવતાવમાં (પ્રથમ ભંગાત્મક) અભિવાય (વચન વડે જણાવી શકાય તેવા) તેમજ અનભિલાય (એટલે જે વરૂપને વચનથી ને જણાવી શકાય તેવા) આ બન્ને પ્રકારના પણ અનંતા ભાવે (તે વળી ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન પણે) પ્રવર્તતા હોવાથી કેઈપણ કાળે તેના અભિલાણાત્મક તેમજ અમિલાપ્યાત્મક અસ્તિસ્વરૂપને પણ સંપૂર્ણપણે કહી શકાતું નથી. તેથી સ્વાદ-અવકતવ્યું પરંતુ કથંચિત સ્વરૂપે વકતવ્ય છે. " (૬) સ્પાંત નાસ્તિ અવકતવ્ય : કેઈપણ એક જીવ દ્રવ્યમાં બીજા છવ ના તેમજ અજીવ દ્રવ્યાના એટલે પર દ્રવ્યના ગુણ-પર્યાયના નાસ્તિપણુ રૂપ Jain Educationa international For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ બીજા ભંગના સ્વરૂપને, કોઈ એક કાળે (સમયે) પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે અનંતુ હેવાથી સંપૂર્ણ પણે કહી શકાતું નથી. તેથી સ્યાત, અવકતવ્યું. પરંતુ કથંચિત્ સ્વરૂપે તે કહી શકાય છે એમ સમજવું. યાત્ અસ્તિનાપતિ યુગપટ્ટ (ઉભય) અવક્તવ્યં ત્રીજા ભંગના (ઉભયાત્મક) સ્વરૂપને પણ ઉપર જણાવ્યા મુજબ સંપૂર્ણ પણે કહી શકાય તેમ નહિ હોવાથી તે ભાવે સ્યાદ્ અવક્તવ્ય એ સાતમો ભંગ જાણુ. પરંતુ “સ્થા” પદ થકી જાણવું કે, આ પાછળના ચારે ભાંગાથી વસ્તુને કથંચિત્ પણે તે અવશ્ય કહી શકાય છે અને કહેવાય પણ છે. નહિતર આ જગતમાં પ્રવર્ત. માન ધર્મ, અધર્મના સ્વરૂપને કઈ જાણી શકત જ નહિ, અને તેથી કંઈ પણ આત્મા હેપાદેયાત્મક સ્વરૂપથી અધર્મને ત્યાગ કરી, અને ધર્મતત્વને આદર કરી, (વિધિ-નિષેધ સાપેક્ષ ભાવે) આત્મકલ્યાણ પણ સાધી શકત નહિ. પરંતુ ઉત્તમ આત્માઓના ઉપદેશ દ્વારા અનેક આત્મા એ આત્મકલ્યાણ સાધ્યું છે, સાધે છે અને સાધશે. આ વાત પ્રત્યક્ષ પ્રમાણથી (અનુભવે) અવિરૂદ્ધ છે તે માટે, સ્થાત્ અવક્તવ્ય ભંગથી, સ્થાત્ વક્તવ્યું છે એમ પણ જાણવું જરૂરી છે. પૂર્વે પ્રમાણ સપ્તભંગીનું સ્વરૂપ જણાવ્યા પછી અત્રે પ્રસંગનુસારે મેક્ષ માર્ગ (પુરૂષાર્થ) પ્રતિ નય-સપ્તભંગીનું સ્વરૂપ જણાવીએ છીએ. મિક્ષ તત્વને સાધ્ય ભાવમાં સ્થાપી, મોક્ષ પુરૂષાર્થ કરનારા આત્માઓની માક્ષસાધક પુરૂષાર્થ ઉપર નય સપ્તભંગી. (૧) નિગમનય દષ્ટિએ : અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય આત્મામાં પણ સાંસારિક પર-પૌગલિક સુખ પ્રત્યે અણગમે ઉત્પન્ન થવાથી જે નિવેદ આવ, તેમજ વિષય-કષાયાદિના પરિણામને દુઃખ મૂળ અને દુ:ખ વિપાકી જાણી, તે થકી અળગા રહેવાને પરિ. ણામ થ અથવા તે આત્માથે (સત્ય સંશોધકતાએ) આત્મપકારી ત પતિ આદર, બહુમાન થવું તે અથવા તે મિથ્યાત્વને વમવાપણું તે-મેક્ષ પુરૂષાર્થ જાણુ. (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ દર્શન મેહનીય કર્મને ક્ષય, ઉપશમ યા ક્ષપશમ કરવા થકી ઉત્પન્ન થયેલ, એક્ષ સાધક આત્મ પરિણામ (સમ્યક્ત્વ-ગુણભાવ)માં આત્માને ભાવિત કરવું તે. Jain Educationa international For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪ (૩) વ્યવહારનય દૃષ્ટિએ : ઉપર જણાવેલ સમ્યક્ત્વ ગુણે કરી, યથાશક્તિ ઋત પચ્ચક્ખાણેા કરી, વિરતિ ભાવમાં આત્માને સ્થાપવા તે. (૪) ઋજુસૂત્રનય દૃષ્ટિએ : ઉપર જણાવેલ વિરતિ ભાવે કરી, આત્માને અપ્રમત્ત ભાવમાં સ્થિર રાખવા પ્રયત્ન કરવા તે. (૫) શબ્દનય દૃષ્ટિએ : સમ્યક્ત્વ માહનીયને ક્ષય કરી, ક્ષાયિક સમ્યક્ત્વ ગુણે કરી, ક્ષપક શ્રેણી માંડી, આત્માને આત્મગુઘાતી ચારે કર્માંના ખ'ધનમાંથી સર્વથા મુક્ત (છે।ડાવવાના પરિણામ) કરવા તે. (૬) સન્નિરૂઢનય દૃષ્ટિએ : આત્મગુણધાતી ચારે કર્મોના ક્ષય કરી, જેમણે અનંત (કેવળ) જ્ઞાન, અન་તદ્દન, ક્ષાયિક સમ્યક્ત્વ અને અન'તીય' ગુણ પ્રાપ્ત કરેલા છે. તેવા કેવળી પરમાત્માએ, પેાતામાં બાકી રહેલા ચાર અઘાતી કર્માના ક્ષય કરવા માટે, આયુષ્યકાળ પ‘ત, કેવળજ્ઞાને કરી, જે-જે ભાવે પ્રવર્તે છે તેને પણ મેક્ષ પુરૂષાર્થપણું જાણવું : (૭) એવ‘ભૂતનય દૃષ્ટિએ ઃ તેરમા ગુણસ્થાનકને અંતે, કેવળી ભગવ‘તા, સૂક્ષ્મ— તેમજ ખાદર યાગ નિષેધ કરી, શરીરના ૨/૩ ભાગની આત્મપ્રદેશેાની અવગાહનાએ ચૌદમે ગુણસ્થાનકે આવી, શૈલીષીકરણે સ્થિર થઈ, છેલ્લે સ્તિષુક સક્રમ કરી સર્વ કર્મોના ાય કરી, સમશ્રેણીએ એક જ સમયની સ્થિતિએ, મેક્ષે (સિદ્ધશિલાએ) જાય છે, તેને એવ'ભૂતનય દૃષ્ટિના મેક્ષ પુરૂષાર્થ જાણવા, શ્રી જૈન શાસનમાં પ્રમાણુ સપ્તસ`ગીને સલાદેશી કહી છે. જ્યારે નય સપ્તભંગીને વિકલાદેશી કહી છે. તે સબધે અને સપ્તભગીઓને અમેએ અમારા ક્ષયાપશમાનુસારે શ્રી તત્ત્વાકારના અભિપ્રાય સાથે, સુસંગત ભાવે, જીવતત્ત્વ સંબધે તેમજ મેાક્ષ પુરૂષાર્થ ઉપર જણાવી છે. વિશેષથી ગીતા ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું. આ સપ્તનય દૃષ્ટિએ આત્મા ઉત્તરાત્તર વિશુદ્ધ થઈ છેલ્લે પરમપદ (મેાક્ષ) ને પામે છે. આ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, 'जई जिणमयं पवज्जइ, ता मा व्यवहार - निच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अन्नेण उ तच्च' ॥ અર્થ : હું આત્મન્ ! જો તુ શ્રી જીનેશ્વર પરમાત્માના વચનને પ્રમાણુ રૂપ માનીને ગ્રહણ કરવા ઈચ્છે છે. તે તુ વ્યવહાર કે નિશ્ચય એ મનેમાંથી કાઈપણ એક નયના અપલાપ (વિરાધ) કરીશ નહિ. કેમકે વ્યવહાર નયના અપલાપ કરવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ તીના ઉચ્છેદ થાય છે, જ્યારે નિશ્ચય નયને અપલાપ કરવાથી તત્ત્વના એટલે આત્મા સધાતા નથી. ઉપરના લેાકના પરમાર્થાંમાં આ સમજવુ' ખાસ જરૂરી છે કે, પ્રત્યેક નય પૂર્વોત્તર ભાવે, કાય-કારણ ભાવે વિશુદ્ધ હોવાથી શક્તિ અનુસારે, પૂના નયમાં રહીને તે અનુસારે, વ્યવહાર કરવા સાથે ઉપરના નયનું સ્વરૂપ, સાધ્યભાવમાં (નિશ્ચય પામવા માટે) રાખવાનું છે. જેથી ઉત્તરાત્તર આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી, પેાતાના આત્મા મેક્ષતત્ત્વને પામે. અન્યથા સાધ્ય-સાધન દાવ શૂન્ય વ્યવહાર યા નિશ્ચય દુષ્ટિવત બન્નેને મિથ્યા (વિપરીત) સમજવા. પૂર્વે પ્રમાણુ જ્ઞાનના—પ્રત્યક્ષ પ્રમાણ તેમજ પરોક્ષ પ્રમાણુ એ બન્નેના સ્વરૂપે (લક્ષણથી) જણાવી ગયા છીએ. તે અનુસારે અત્ર નય-દૃષ્ટિનું સ્વરૂપ લક્ષણથી જણાવીએ છીએ. આથી ઉત્તમ બુધ્ધિશાળી આત્માઓને અન્યત્ર પણ નયદષ્ટિ સાપેક્ષ મેધ કરવાની સુગમતા પ્રાપ્ત થશે. નૈગમનય • ન જ ગમાઃ (પ્રજારાઃ) વૃત્તિ નેગમ એટલે અનેક પ્રકારે, સામાન્ય સ્વરૂપથી તથા વિશેષ સ્વરૂપથી. અર્થાત્ વિવિધ દૃષ્ટિબિન્રુએ વસ્તુને ગમ્ય કરે (જાણે) તે નૈગમનય દૃષ્ટિ જાણવી. જેમકે, આ નય (૧) આાપને પણ સત્ય માને છે, એટલે કે આરેાપિત ભાવે પણ વસ્તુને સ્વીકારે છે. (ર) અંશને પણ પૂર્ણુ'તા સાથે જોડે છે, એટલે એક અશ માત્ર સ્વરૂપે કરી વસ્તુને સ્વીકારે છે. (૩) સ'કલ્પને પણ સિદ્ધિતુ' કારણ માને છે. (૪) ભૂતકાળ, ભવિષ્યકાળ તેમજ વર્તમાનકાળ લક્ષીપણે પણ વસ્તુના સ્વીકાર કરે છે. એટલુ' જ નહિ પણ કાઇપણ વસ્તુમાં રહેલા, સામાન્ય-વિશેષ સ્વરૂપી બન્ને ધર્મા પણ સ્વીકાર કરે છે. આ સાથે એ ધ્યાનમાં રાખવાનું છે કે સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ અનેને એકાંતે ભિન્ન ભિન્ન સમજવા જતાં, આ નાગમ નય મિથ્યા (વિષયવ) પણું પામે છે. અર્થાત્ નયાભાસપણું પામે છે. સૉંગ્રહનય : આ નયની દૃષ્ટિ વસ્તુ માત્રમાં રહેલી મૂળભૂત સત્તાને ગ્રહણ કરે છે, તેમજ અનેક વિધતાને સંગ્રહિત કરીને (એકરૂપે) વતુ માત્રનેા સ્વીકાર કરે છે. આ નયદષ્ટિવાળા જ્યારે કેવળ મૂળભૂત સત્તાના જ સ્વીકાર કરી સાગ સંબંધને અપલાપ (નિષેધ) કરે છે ત્યારે સંગ્રહાભાસ બને છે. વ્યવહારનય : લેાક પ્રસિદ્ધ અને (વ્યવહારને) ગ્રહણ કરવાની આ નયની મુખ્ય સૃષ્ટિ હેાય છે. તેમજ સૉંગ્રહનચે કરેલી વસ્તુ તત્ત્વની સત્તાને જે આવિર્ભાવે પ્રાપ્ત થાય છે, અને જેના વિશેષરૂપે વ્યવહાર કરાય છે, તે રૂપે તે વરતુના સ્વીકાર કરે છે. આ નય પણ જ્યારે વસ્તુ માત્રમાં શિરાભાવે રહેલ શક્તિને અપલાપ (નિષેધ) કરે છે. ત્યારે તે વ્યવહારાભાસપણ' પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬. ઋજુસૂત્રનય : આ નયની દૃષ્ટિ, દ્રવ્ય કે પર્યાય બનેમાંથી કેઈ એકને મુખ્યપણે પણ વર્તમાનકાળે, જે સ્વરૂપે યથાર્થતા જણાય તે સ્વરૂપે તે વસ્તુને સ્વીકારે છે. આથી આ નય કથંચિત્ દ્રવ્યાર્થિક તેમજ થંચિત પર્યાયાર્થિક નયદષ્ટિમાં સમવતાર પામે છે. આ નદષ્ટિવાળે આમા જ્યારે વૈકાલિક દ્રવ્ય સત્તાના ભૂતકાલિન યા ભાવિકાળના પર્યાયોને અ૫લાપ કરે છે, ત્યારે તેને જુસૂત્રનયાભાસપણું પ્રાપ્ત થાય છે. " શબ્દનય : આ નયની દૃષ્ટિવાળે આત્મા વર્તમાનકાળમાં જે કઈ વસ્તુને, જે જે શખથી વ્યવહાર કરા હોય છે, તેને તથા સ્વરૂપે સ્વીકારે છે. અર્થાત્ લિંગવચન, કાળવચન (ભૂત, ભાવી, વર્તમાન), સંખ્યાવચન (એકવચન, દ્વિવચન, બહુવચન). તેમજ કારકતા સૂચક વચન ભેદને (શબ્દોને) ભિન્ન-ભિન અર્થ સ્વીકારે છે પરંતુ આ શબ્દનય પણ જ્યારે ઉપર જણાવેલ શરદભેદ વડે વસ્તુને ભિન્ન માનવામાં એકાંતિક આગ્રહ કરે છે. અર્થાત તે સંબંધે વસ્તુના કથંચિત અભેદ સ્વરૂપને સર્વથા અપલાપ કરે છે ત્યારે તે શબ્દનયાભાસી બને છે. - સમભિરૂઢનય : પૂર્વે શબ્દનયને વર્તમાન સ્થિત વસ્તુને, અાદિ ભેદે ભિન્નતા વીકાર કરનાર જણાવ્યા છે. જ્યારે આ નયની દષ્ટિનો ઉપરના નયથી પણ વિશેષ સૂક્ષ્મતાગ્રાહક હોવાથી એકજ અર્થને કહેવાવાળા પર્યાયવાચક શબ્દ, જેવા કે રાજા, ભૂપતિ, પ્રજાપાલ ઈત્યાદિ શબ્દના વ્યુત્પત્તિ ભેદે જે જે અર્થ થાય છે. તે સ્વરૂપ જ્યારે જ્યારે તેનામાં ઘટે ત્યારે તે મુજબ તે વસ્તુને તથા સ્વરૂપે સ્વીકાર કરે છે. આ નયની દષ્ટિવાળે ભિન્ન વ્યુત્પન્યથ ન ઘટતે હોય ત્યારે તેનામાં તે સ્વરૂપને સવથા અપલાપ નિષેધ કરે છે ત્યારે તે સમભિરૂઢનયાભાસપણું પામે છે. એવભૂતનય દષ્ટિઃ આ નય વસ્તુને, વાચક શબ્દનો અર્થ ક્રિયા કરીવવાની હોય ત્યારે જ તેને તથા સ્વરૂપે સ્વીકાર કરે છે. જેમકે આઠે કર્મોને ક્ષય કરીને સિંધમાં ગયેલા આત્માને જ સિદધ પરમાત્મા કહે છે. પરંતુ આ નિયષ્ટિવાળે આત્મા, જેમણે આત્મગુણઘાતી ચારે ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરી, અનંતજ્ઞાન. અનંતદર્શન, ક્ષાયિક સમ્યફળ અને અનંત-વીય ગુણ પ્રાપ્ત કરેલ છે અર્થાત કૃતકૃત્ય થયા છે તેવા કેવળી પરમાત્માને, પરમાત્મા તેમજ સત્તાએ ભવ્ય આત્મામાં જે સિદ્ધપદ પામવાની યોગ્યતા છે તેને નહિ માનવા વડે એવંભૂતાભાસીપણું પ્રાપ્ત થાય છે. વળી પ્રત્યેક અમામાં સત્તાગને પિતાનું પૂર્ણ આત્મસ્વરૂપ છે. ત્યારે જ તે જગતમાં અનેક પ્રકારના જ્ઞાનાદિ ગુણેના) ક્ષપશમવાળા જીવો પ્રત્યક્ષ જેવાય છે. તેમ છતાં તેમનામાં રહેલી આશિક પરમાત્મ સત્તાની પણું જે અપલાપ (નિષેધ) કરે છે તેને બેગમાભાસ દષ્ટિવાળા જાણવા. Jain Educationa international For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલ નિગમનથી એવંભૂતનય સુધીના બધા ને એક જ વસ્તુ સ્વરૂપમાં ઉત્તરોત્તર, સુવિશુદ્ધ, સૂમ, સૂક્ષમતરગ્રાહી હોવાથી પ્રત્યેક નયદષ્ટિ સાપેક્ષ ભાવે (યથા સ્થાને) ઉપકારક છે. અન્યથા પ્રત્યેક નયને જે રીતે નયાભાસપણું પ્રાપ્ત થાય છે તે પણ આ સાથે જણાવ્યું છે. ઉપરના સાત નોમાંથી પ્રથમના ત્રણ નાની દૃષ્ટિ દ્રવ્યની શૈકાલિક સત્તાને ગ્રહણ કરતી હોવાથી તેઓ દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અને પાછળના ત્રણ એટલે શબ, સમભિરૂઢ અને એવભૂત, એ ત્રણ નાની દૃષ્ટિ મુખ્ય પણે વર્તમાન શુદ્ધ પર્યાય-પરિણામને ગ્રહણ કરતી હોવાથી એ ત્રણે ના પર્યાયાર્થિક ન કહેવાય છે. જ્યારે મધ્યને ચેાથે જે ઋજુસૂત્ર નય છે, તે વર્તમાન સ્વરૂપને ગ્રહણ કરતા હોવાથી તે જ્યારે દ્રયના વર્તમાન સ્વરૂપને ગ્રહણ કરે છે ત્યારે તે વ્યાર્થિક નય છે અને દ્રવ્યના વર્તમાન પર્યાય સ્વરૂપને ગ્રહણ કરે છે ત્યારે તે પર્યાયાર્થિક છે. કેમકે કોઈપણ કાળે, કેઈપણ દ્રવ્ય પર્યાય રહિત હોતું નથી. તેમજ કોઈપણ પર્યાય વ્યરહિત હોતું નથી. આથી જુસૂવને આ રીતે ઉભયતા પ્રાપ્ત થાય છે તે જણાવી છે. વળી શાસ્ત્રોમાં વ્યવહાર નય, નિશ્ચય નય ઈત્યાદિ અનેક પ્રકારે નય દૃષ્ટિઓનું સ્વરૂપ જણાવેલ છે, તેને ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું. - અત્ર એટલું ખાસ સમજી લેવું જરૂરી છે કે, કેટલાક મિથ્થામતિવાળા પ્રત્યેક સંસારી જીવમાં કત્વ ભાવે શુદ્ધાશુદ્ધ પરિણામે પ્રત્યેક સમયે-પરિણમન પામતાં ઉત્પાદવ્યય-ધાત્મક પરિણામીવપણાને (વ્યવહારને), મિથ્યા, અસત્ વરૂપ કહીને કેવળ પિતાની મુખતાનું જ પ્રદર્શન કરતા હોય છે. કેમકે પિતાને ઉત્પન્ન થતા સુખ-દુઃખના પરિથામાને, તેમજ રતિ-અરતિ, રાગ-દ્વેષાદિના પરિણામને, (મારી માતા વાંઝણ હતી એવું કહેનાર મૂર્ખ શિરોમણીની માફક) તે પિતાના નથી. એવું માયા-મૃષાવાદી પણે કહેતાં થકી તેઓ શરમાતા પણ નથી–એ ખરેખર આશ્ચર્ય રૂપ છે. - જેકે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય અધ્યાત્મ યોગીરાજ શ્રી આનંદઘનજીએ જણાવ્યું છે કે “અતિદુર્ગમનયવાદ તથાપિ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજીએ પ્રથમ જે સકળ તત્ત્વોને (‘પ્રમાણનરધિગમ) એ સૂત્રથી પ્રમાણ દષ્ટિએ તેમજ નય દૃષ્ટિએ જાણવાની આજ્ઞા ફરમાવી છે તે અનુસાર પ્રસંગોપાત અમે અમારા ક્ષયો પશમ મુજબ આ પ્રમાણનયવાદનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યું છે–વિશેષથી ગીતાર્થ–ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું. Jain Educationa international For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય બીજો (૨) औपशमिक क्षायिक भावौ मिश्रच जीवस्य स्व-तत्त्व मौदयिकपारिणामिकौ च ॥ १ ॥ (૧) ઔપથમિક અને (૨) ક્ષાયિક એ બે આત્માના શુદ્ધ ભાવા છે. ઉપશમ ભાવના સમ્યક્ત્વમાં મિથ્યાત્વ માહનીય તથા અન તાનુબંધી કષાયના ઉદય ન હોવાથી વિશુદ્ધ છે. ઉપશમ ભાવના ચારિત્રમાં તે માહનીય કર્માંની એક પણ પ્રકૃતિના ઉદય ન હાવાથી અત્યંત વિશુદ્ધ છે. છતાં અહીં જ્ઞાનાવરણીય, દનાવરણીય તથા અતરાય એ ત્રણ કર્મોના ઉત્ક્રય તા અવશ્ય વર્તે છે. જ્યારે નવ (૯) પ્રકારના ક્ષાયિક ભાવમાં ચારે ઘાતી ક`ના નાશ થયેલા હોવાથી અત્યંત વિશુદ્ધ ભાવ છે. ત્રીજો ક્ષચેાપશમ ભાવ કથ'ચિત્ આત્માને બાધક ક્રર્મીના ઉદય સહિત હૈાવા છતાં કથાચિત્ શુદ્ધ હાવાથી અર્થાત્ મિશ્ર હૈાવાથી-એટલે કે સમ્યક્ત્વ માહનીય કર્માંના ઉદય હોવા છતાં તે આત્મામાં આત્માર્થ સાધવાની વિશેષતા હૈાવાથી ક્ષચેાપશમ ભાવ પણુ કચિત્ આત્માની શુદ્ધતાના દ્યોતક હાવાથી એ ત્રણે ભાવાને પ્રથમ જણાવેલ છે. ચેાથા ઔયિક ભાવમાં આત્માનુ પરિણમન મુખ્યપણે કમ (પુદ્દગલ દ્રવ્ય) ને આધિન હોય છે. છેલ્લા અને પાંચમા પારણામિક ભાવમાં, જીવતત્ત્વની વિશેષતા ખાસ સમજવાની જરૂર છે. કેમકે તેમાં મુખ્ય કર્તૃત્વ સ્વભાવ છે જોકે સકળ છએ દ્રવ્યાને નિરંતર (સમયે સમયે) પાતપેાતાના ગુણપર્યાયનું પારિણામિક ભાવે, ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે જે જે પરિણમન છે, તે સ્વરૂપી પારિણામિક ભાવે તે જીવાજીવ સકળ દ્રવ્યેા નિરંતર ઉત્પાદવ્યય-ધ્રુવપણે પારિણામિક ભાવે પરિણમતા જ હેાય છે. તેમાં વળી પુદ્દગલ દ્રવ્યા તે પારિભ્રામિક તેમજ ઔયિક એમ બે ભાવમાં પરિણામ પામે છે. જ્યારે જીવતત્ત્વ તા પેાતાના પારિણામિક ભાવમાં પણ કતૃત્વ ભાવે પરિણામ પામે છે દ્વિ–નવાટા,શૈ—વિંશતિ-ત્રિ—મેતા—પચામમ્ ॥ ૨ ॥ ઉપર જણાવેલા જીવતત્ત્વના પાંચે ભાવેા (પરિણમન સ્વરૂપ) ને વિશેષ થકી શાસ્ત્રમાં અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ એમ કુલ ૫૩ ભેદો (પ્રકારા) થી જણાવેલ છે. આથી આ સમજવું ખૂબ જરૂરી છે કે તવા કારને, શાસ્ત્રને અનુસરવાનું ચાગ્ય લાગેલું હતું. તેથી તેઓએ કેઈપણ સ્થળે શાસ્ત્રથી વિરૂદ્ધ કાંઇ જ કહ્યું નથી, તેા પછી વ્યાખ્યાનકારને પણ શાસ્ત્રાનુસારે જ વ્યાખ્યા કરવી ચેાગ્ય ગણાય. અન્યથા તેનું શાઆભાસીપણું પ્રગટ થતાં તે ઉસૂત્રભાષી કરશે. સમ્યક્ત્વ-રાત્રિ ૫ રૂ ૫ સકળ મ્ર સારી જીવ દ્વવ્યેા, પોતપાતાના ઓયિક ભાવની મુખ્યતા સાપેક્ષ કંચિત ક્ષાચેાપમિકાદિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય તેમજ ઉપચાગાદિ ગુણામાં પારિણાત્મિક Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાવે તે નિરંતર પરિણામ પામ્યા જ કરે છે. તેમ છતાં ગ્રંથકારને (હૃદયમાં) મોક્ષ પુરૂષાર્થની મુખ્યતા હોવાથી, આત્માની-મોક્ષાર્થ સાધકતાના પરિણમનને લક્ષમાં રાખી, પ્રથમ ઉત્પત્તિક્રમાનુસારે અત્ર સમ્યફત્વભાવ (સમ્યફ પરિણામ) ને તેઓ બે ભેદથી જણાવે છે. (૧) જે વખતે આત્માએ, પિતાના આત્માના વિશુદ્ધ પરિણામે (અધ્યવસાયે) કરી, સૌ પ્રથમ દર્શન મેહનીયની સાતે પ્રકૃતિને (અનંતાનુબંધી ક્રોધ, માન. માયા અને લેભ તથા સમ્યકત્વ મેહનીય, મિત્ર મેહનીય તેમજ મિથ્યાત્વ-મોહનીયને ઉપશમાવી હોય, તે વખતે (માત્ર અંતમુહૂર્ત કાળ પ્રમાણ) તે જીવને ઉપશમ સમ્યફ વ હોય છે. એટલે ઉપશમ સમ્યક્ત્વકાળે જીવે સમસ્ત દર્શન મેહનીય કર્મોના ઉદયને દબાવેલ હોય છે. પ્રથમ વખતના ઉપશમ સમ્યક્ત્વ કાળે કઈક મતે ત્રિપુંજીકરણ કરેલું હોતું નથી. (૨) ઉપશમ ચારિત્ર : ઉપશમ સમકિત અથવા સાયિક સમકિત સહિત જીવ જ્યારે ઉપશમ શ્રેણિ (ચારિત્ર મેહનીય કર્મના ઉદયને દબાવનારા પરિણામ) માંડે છે, ત્યારે તે અવને આ ઓપશમિક ચારિત્રને પરિણામ હોય છે. અને પ્રકારનો ઉપશમ ભાવ માત્ર અંતર્મુહૂર્ત કાળ જ હોય છે, અને તે ભાવથી જીવ અવશ્ય પાછો પડે છે. મેહનીય કર્મની ૨૮ ની સત્તાવાળે જીવ ફરી બીજી, ત્રીજી વિગેરે વાર ઉપશમ સમકિત પામે છે, ત્યારે સમ્યકત્વ મેહનીય અને મિત્ર મેહનીય યુક્ત સાત પ્રકૃતિને ઉપશમ કરે છે તે અર્થથી ઉપરની હકીકત જણાવી છે એમ જાણવું. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ॥४॥ હવે સાયિક ભાવે (આત્મગુણના આવારક ઘાતી કર્મોને સર્વથા ક્ષય થવા થકી) પ્રગટ થતા, આત્માના નવ ગુણેને જણાવવા સૂત્રકારે પ્રસ્તુત સૂત્રની રચના કરી. પ્રથમ ઉપર જણાવેલ (1) સમ્યક્ત્વ ગુણ અને (૨) ચારિત્ર ગુણ, એ બે ગુણ સહિત (૩) જ્ઞાન ગુણ (૪) દર્શન ગુણ (૫) દાન ગુણ (૬) લાભ ગુણ (૭) ભેગ ગુણ (૮) ઉપભેગ ગુણ (૯) વીર્ય (શક્તિ પ્રવર્તન) ગુણ મળી કુલ નવ ગુણ સાયિક ભાવે પ્રાપ્ત થાય છે. તે જીવ, પૂર્ણ અનપર્વતનીય આયુષ્ય ભેગવી અવશ્ય, સાદિ-અનંતમે ભાંગે મોક્ષસુખને પામે છે ક્ષેપક શ્રેણિએ ચઢેલ છવ, દશમા ગુણ સ્થાનકે મેહનીય કર્મને સર્વથા ક્ષય કરી, સીધે બારમે (ક્ષીણમેહ) ગુણ ઠાણે જઈ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બાકી રહેલ ત્રણે આત્મ ગુણઘાતી કર્મોને એકી સાથે સર્વથા ક્ષય કરી, તેરમે સયોગી કેવળી ગુણસ્થાનકે (આયુષ્યકાળ પર્વત ઉપર જણાવેલ નવ ગુણે સહિત) કેવળ ભાવે વતે છે આયુષ્ય પૂર્ણ થયે અવશ્ય મેક્ષે જાય છે. ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्वित्रिपंच भेदाः यथाक्रम) सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ॥५॥ Jain Educationa international For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ હવે સંસારી જીવને ક્ષાયે પશમિક ભાવે પ્રાપ્ત થતા અઢાર ગુણનું સ્વરૂપ જણાવે છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવસાન (૫) મિથ્યાયુક્ત મતિજ્ઞાન (૬) મિથ્યાત્વયુક્ત શ્રતજ્ઞાન (૭) મિથ્યાત્વયુક્ત અવધિજ્ઞાન (2) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) અવધિદર્શન (૧૧) દાનલબ્ધિ (ગુણ) (૧૨) લાલબ્ધિ (૧૩) ભેગલબ્ધિ (૧૪) ઉપભેગલબ્ધિ (૧૫) વીર્ય (શક્તિ પ્રવર્તન) લબ્ધિ (૧૬) અવિરતિ સમ્યક્દષ્ટિ (ચેથું ગુણસ્થાનક) (૧૭) સર્વવિરતિ (ડું ગુણસ્થાનક) (૧૮) દેશ વિરતિ (પાંચમું ગુણસ્થાનક) એ કુલ ૧૮ ગુણે ક્ષયે પશમ ભાવમાં હોય છે. આ ક્ષય પશમ ભાવમાં નીચે મુજબનાં ત્રણ કાર્યો થાય છે. (૧) અહીં ક્ષયોપશમ ભાવમાં જીવ, પ્રદેશદયથી તેમજ રસોદયથી પણ ઉદયમાં આવેલા કેટલાક કર્મોને ક્ષય કરે છે. (૨) કેટલાક કર્મોને અહી' ઉપશમ કરે છે. એટલે અપવર્તના કરણ વડે, સત્તામાં રહેલ કર્મોની સ્થિતિ તથા રસને ઘટાડે છે. (૩) જ્યારે કેટલાક કર્મોને રસોય સહિત વેદ (ભગવે) પણ છેઆ રીતે ક્ષ શમ ભાવમાં કર્મોને ક્ષય-ઉપશમ અને ઉદય એ ત્રણે ભાવ હોય છે. गतिकषायलिंग मिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्व लेश्याश्चतुश्वतुरुत्येकैकैकण्ड्भे दाः ॥ ६॥ હવે સંસારી જીવને આઠ કર્મના ઉદયે પ્રાપ્ત થતા દયિક (પરિણમન) ભાવને એકવીશ ભેદથી જણાવે છે ચાર ગતિ (નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ), ચાર કષાય (ક્રોધ, માન, માયા, લેભ), ત્રણ લિંગ (સ્ત્રી, પુરૂષ, નપુંસક), (૧૨) મિથ્યાત્વ, (૧૩) અજ્ઞાન, (૧૪) અસંયમ, (૧૫) અસિદ્ધત્વ (૧૬ થી ૨૧–ાગ જન્ય શુભાશુભ પ્રવૃત્તિ રૂપ છ લેશ્યા (કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પધ, શુકલ) તેમાં પ્રથમની ત્રણ લેગ્યાએ અશુભગ રૂપ છે અને પાછળની ત્રણ લેશ્યાઓ શુભ ચગરૂપ જાણવી. ઉપર જણાવેલ કર્મજન્ય ઓયિક ભાવ (પરિણામ) માં આસક્ત મિથ્ય'વી આત્મા, અર્થાત્ તેને જ પોતાનું સ્વરૂપ માનતે અજ્ઞાની આત્મા, મેહનીયાદિ કર્મ, બંધની પરંપરામાં બંધાતે થકે, અનાદિ કાળથી આ સંસારમાં, પરાધીન પણે અનેક યોનિમાં, જન્મ-મરણ કરતે થકે ભટક્યા કરે છે. તે જે મનુષ્ય ભવાદિ અવસર પામીને, સુગુરૂના વેગે, અમદશીતા પ્રાપ્ત કરી, સૌ પ્રથમ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરે તો તે થકી, તે આત્મા અવશ્ય અનુક્રમે પિતાનું આત્મકલ્યાણ સાધી, મેક્ષના પરમ સુખને પ્રાપ્ત કરવાવાળો થાય છે. કારણ કે સમ્યફી આત્મા, ઔયિક ભાવને પિતાનું કર્મ જન્ય, વિભાવ સ્વરૂપ સમજતા હેવાથી તે સંબંધે, રાગ-દ્વેષ કરતો નથી, એટલું જ નહિ, પરંતુ તે થકી અળગા થવાને પણ પ્રયત્ન કરતે હોય છે. આ માટે શ્રી જિનેશ્વર ભગવતેએ સૌ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરવાને ઉપદેશ આપે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧ जीवभव्या भव्यत्वादीनि च ॥ ७ ॥ હવે પાંચમા પારિણામિક ભાવના જીવતત્ત્વ સંબધે ત્રણ ભેદ જણાવે છે. (૧) જીવત્વ (૨) ભવ્યત્વ (૩) અભવ્ય. સકળ જીવા યાને પ્રત્યેક જીવ દ્રવ્ય પેાતાના જ્ઞાનાદિ શ્ર્વગુણ-ભાવમાં, ઉત્પાદ-વ્યય તેમજ ધ્રુવપણે તે અવશ્ય નિરંતર (સમયે-સમયે) પરિણામ પામ્યા જ કરે છે. તેમ છતાં કેટલાક સસારી જીવે, જીવવભાવ (ચૈતન્ય સ્વભાવ) સાથે ભવ્યત્વ ભાવમાં પણ નિર'તર પરિણામ પામતાં હોય છે. આ ભવ્યત્વ ભાવમાં પરિણમન પામતા આત્માને, શાસ્ત્રમાં મુક્તિના સુખની પ્રાપ્તિની ચેાગ્યતાવાળા કહ્યો છે. જ્યારે કેટલાક આત્માઓ, જીવવભાવ સાથે અભવ્ય-વ ભાવમાં જ નિરંતર પરિણામ પામતાં હોય છે. તેવા આત્માએ, તે થી મુક્તિ (મેાક્ષ) ના સુખ પામવાને અયેાગ્ય હોય છે, એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલ છે. આ ભવ્યત્વ સ્વભાવની પરિણમનતામાં અનેકાંતિકતાની વિશેષતાએ-પ્રાપ્ત ઋજુતાએ, જીવને ભવસ્થિતિના પરિપાક જાણવા. વળી જીવમાં સામાન્યપણે અસ્તિત્વ-નિત્યવઅરૂપી-અખડવ તેમજ અશુરૂલઘુ આદિ ગુણેામાં પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રત્યેક જીવમાં પાતપેાતાના ભાવે પરિણમવાપણુ' નિરંતર હોય છે. ઉપર જણાવેલ પાંચે ભાવા, જીવતત્ત્વના (દ્રવ્યના) પર્યાચે। (પરિણામેા) છે, જેનુ' સ્વરૂપ અત્ર તેના ત્રિવિધ હેતુઓ (સ્વતઃ પરતઃ તેમજ ઉભયતઃ) સહિત સંક્ષેપથી જણાવ્યુ છે. વિસ્તારથી સવિજ્ઞ પાક્ષિક ગીતા ગુરૂ ભગવત પાસેથી જાણી લેવુ. ઉપર જણાવેલ પાંચે ભાવમાંના પારિણામિક ભાવ (પરિણમનતા) તા પ્રત્યેક દ્રવ્યામાં તાતાના ગુગૢામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે પરિણામ પામવા રૂપે નિર ંતર પ્રવર્તતા હાય છે. તેમાં વળી વિશેષે સકળ જીવદ્રવ્યમાં મુખ્યત્વે કતૃત્વ ભાવે સકળ પરિણમન હેાવાથી તેનું લેાકતૃત્વપણું પણ જીવને અવશ્ય હેાય છે. તેમાં એટલું ખાસ જાણવુ' જરૂરી છે કે સ'સારી જીવનું મન-વચન અને કાયયેાગ દ્વારા જે ચેાગ પરિણમન હોય છે તે કષાયહિત પશુ હાય છે, તેમજ કષાયરહિત પણ હાય છે. તેમાં વિશેષથી જાણતુ' કે જેમ અજીવ પુદ્ગલ દ્રવ્યના સચેાગથી જીવને ઓયિક ભાવનું' ગત્યાદિ પરિણમન હેાય છે, તેમ અજીવ પુદ્દગલ દ્રવ્ય (આઠ પ્રકારની વણા) માં જીવ દ્વારા પણ (કર્તૃત્વ ભાવે) કેટલુંક (વિવિધ કાર્ય રૂપ) પરિણમન કરાય છે. તેને શાસ્ત્રોમાં પુદગલ દ્રવ્યનુ ઔયિક પરિણમન કહેલ છે. આથી આ મને દ્રવ્યાને શાસ્ત્રમાં ઉથ પરિણામી વે, વ્યવહારથી પરિણામીપણું પણ હાય છે એમ જણાવેલ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ જીવ અને પુદગલ સાયેગી ઉભય પરિણામીત્વ ભાવ એ જ જીવતવ સંબંધ, આ સમસ્ત સંસાર સ્વરૂપની વિચિત્રતા છે, જે પ્રત્યક્ષ અવિરેાધી લેવાથી રવાનુભવે સત હોવા છતાં, કેટલાક લેકે તેને અસત્ કહી પિતાનું અજ્ઞાન (અંધ વ) જ પ્રગટ કરતા હોય છે. સકળ શ્રી સિદ્ધ પરમાત્માઓ (૧) પરિણામિક ભાવે જીવત્વ ભાવમાં તેમજ (૨) ક્ષાયિક ભાવે અર્થાત્ સકળ કર્મ રહિત ભાવે, પિતપોતાના અનંત અક્ષય ગુણેમાં, અગુરૂ લઘુભાવે, અવ્યાબાધ પણે, નિરંતર પરિણમન પામતાં હોય છે. આ રીતે શ્રી સિદ્ધ ભગવતે, આ બે ભાવમાં જ નિરક્ષર પરિણામ પામતાં હોય છે. જ્યારે સંસારી જી માં સામાન્યથી (૧) ઔદયિક (૨) ક્ષાયોપથમિક અને (૩) પરિણામિક એ ત્રણ ભાવેનું પરિણમન એકી સાથે નિરંતર અવશ્ય હોય છે તેમજ વિશેષ થકી પથમિક અને ક્ષાયિક ભાવનું પરિણમન પણ સંસારી જીમાં હોય છે તેમજ વળી વિચરતાં શ્રી કેવલી ભગવતેમાં ઓયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણે ભાવનું પરિણમન હોય છે. તેઓને ઔદયિક ભાવનું કર્તૃત્વ, કેવળ કર્મ ક્ષય કરવા માટેનું હોય છે. કારણ કે તેઓએ પિતાના આત્માના અનંતજ્ઞાન, અનંત દર્શન, અક્ષય ચારિત્ર અને અનંતવીર્ય એ ચારે ગુણને ક્ષાયિક ભાવે, સંપૂર્ણપણે સવાધીન કરેલા હેવાથી, તેઓને મુખ્યપણે ક્ષાયિક ભાવનું પરિણમન હોય છે. તેઓએ (ઘાતી કર્મને સર્વથા ક્ષય કરેલો હોવાથી તેઓને ઓપશમિક તેમજ ક્ષાપશમિક ભાવનું કેઈપણ પરિણમન હેતું નથી. उपयोगो लक्षणम् ॥ ८॥ આત્મતત્વ કહે યા જવદ્રવ્ય કહે, તે પ્રત્યેક છવદ્રવ્યમાં મુખ્યસ્વરૂપે જે જ્ઞાનદર્શન-રૂપ ગુણ છે. તે વડે જીવ, હવ-પર, દ્રવ્યના રૂપરૂપી, સમસ્ત શૈકાલિક ગુણપર્યાય રૂપ, સમસ્ત શેયને જાણવાની તેમજ જેવાની શક્તિ ધરાવે છે. આવી સંપૂર્ણ શક્તિ છે કે પ્રત્યેક આત્મામાં સત્તગતે તે છે જ, પરંતુ સંસારી જીવમાં તે બન્ને શક્તિઓ ઉપર લાગેલા જ્ઞાનાવરણીય તેમજ દર્શનાવરણીય કર્મના આવરણને જે જે છ જેટલા પ્રમાણમાં દૂર કરેલા હેય છે, તે પ્રમાણે તે છવમાં શેયને જાણવા, જેવા રૂપે, જ્ઞાનદર્શન ગુણ, લબ્ધિરૂપે પ્રાપ્ત થયેલ હોય છે. આ લબ્ધિરૂપે (આવિર્ભાવે) પ્રાપ્ત જ્ઞાનદર્શન ગુણ વડે, જીવ શેયને, સામાન્ય યા વિશેષ સ્વરૂપે જાણવા માટે જે વ્યાપાર (પ્રવતન) કરે છે તે વ્યાપારને શાસ્ત્રકારેએ ઉપગ લક્ષણરૂપે જણાવેલ છે. પ્રત્યેક જીવમાં રેયને જાણવા રૂપ ઉપયોગ પ્રવન પણ નિરંતર કત્વ ભાવે (ન્યુનાધિક ભાવે તેમજ શુદ્ધાશુદ્ધ ભાવે) અવશ્ય પ્રવર્તતું હોય છે. આ રીતે શેયને જાયા પછી દરેકે દરેક જીવ પિતે જાણેલા ય પ્રતિ, પિતપોતાના ઈષ્ટાનિષ્ઠલ ભાવે તે પ્રતિ આદર-ત્યાગની પ્રવૃત્તિ પણ કરતા હોય છે, Jain Educationa international For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ स द्विविधोऽष्टचतुर्भेदः ॥९॥ ઉપયોગ પ્રવર્તન (યને જાણવા માટેનું પ્રવર્તન) શેયને સામાન્ય સ્વરૂપે જાણવા રૂપે તેમજ વિશેષ સ્વરૂપે જાણવા રૂપે, એમ બે પ્રકારે પ્રવર્તે છે. તેમજ શેયને જાણવા રૂપે અને જેવા રૂપે, એમ પણ બે પ્રકારે પ્રવર્તે છે. ઉપર જણાવેલ બે ભેદના વળી આઠ અને ચાર ભેદ મળી કુલ બાર ભેદા થાય છે. તેને નીચે મુજબની જ્ઞાનધિના આઠ ભેદથી તેમજ દશનલબ્ધિના ચાર ભેદથી વિસ્તારે જાણવા જરૂરી છે. (૧) મતિજ્ઞાનપયોગ (૨) શ્રુતજ્ઞાને પગ (૩) અવધિજ્ઞાને પગ (૪) મન:પર્યવ જ્ઞાનેપગ (૫) કેવળજ્ઞાને પગ (૬) મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાને પયોગ (૭) મિથ્યાત્વયુક્ત કૃતજ્ઞાનેપગ (૮) મિથ્યાત્વ યુક્ત અવધિ જ્ઞાનોપયોગ એ આઠ ભેદો વડે જીવ સેવન કથંચિત વિશેષ સ્વરૂપે જાણે છે. (૧) ચક્ષુદને પગ (૨) અચક્ષુદર્શને પગ (૩) અવધિદર્શને પગ (૪) કેવળ દશને પગ. આ ચાર પ્રકારના દર્શને પગ વડે જીવ ને કથંચિત્ સામાન્ય સ્વરૂપે જાણે છે, તેમજ જુવે છે. સમસ્ત શેયમાં સાપેક્ષ ભાવે સામાન્ય-વિશેષ બને ધર્મો રહેલા હેવાથી તે બને સ્વરૂપે શેયને જાણવું જરૂરી છે. છવસ્થ આત્માઓ (ક્ષાપશમિક ભાવે) પ્રથમ રેયને સામાન્ય સવરૂપથી જુએ છે અર્થાત્ જાણે છે. ત્યારબાદ વિશેષ સ્વરૂપે જાણે છે. જ્યારે કેવળી પરમાત્માઓ (સાયિક ભાવ વડે) પ્રથમ રેયને વિશેષ રૂપે જાણે છે અને ત્યારબાદ પ્રથમ જાણેલા યને સામાન્ય સ્વરૂપે જાણે છે, જુએ છે એમ શાસ્ત્રમાં સહજ સ્વરૂપે ઉપગની પરાવર્તિતા જણાવેલ છે. ઉપર જણાવેલા ઉપગ (જ્ઞાન વ્યાપાર) ના બાર ભેદોમાંથી ૬, ૭, ૮ ભેટવાળા મિથ્યાજ્ઞાનપગી આત્માએ પોતાના આત્માને તેમજ અન્ય આત્મતત્વને કેવા કેવા મિથ્યા સવરૂપે જુએ છે અને જાણે છે, તે સંબંધે કહ્યું છે કે, 'अबंधस्तथैकः स्थितो वा क्षयी वा, ऽप्यसद्वामतो यै जडेः सर्वथाऽऽत्मा । न तेषां विमृढात्मनां गोचरो यः स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥' કેટલાક દાર્શનિકે આત્મતત્વને નિરંજન-નિરાકાર માનીને તેને કર્મને બંધ જ તે નથી એમ માને છે, વળી કેટલાક ચિંતકે, આ જગતમાં તમામ છ (આત્મા) એક જ પરમાત્માના અંશે છે, એટલે કે એક જ પરમાત્મ સ્વરૂપ આ જગત છે એમ માને છે. વળી કેટલાકે આત્મતત્વને (જીવ દ્રવ્યને) અપરિણામી અર્થાત્ એકાંત નિત્ય (શુદ્ધ) જ માને છે. વળી ક્ષણિકવાદી, સ્વ–પર આત્મતત્વને પ્રત્યેક ક્ષણે સંપૂર્ણ વિનાશી Jain Educationa international For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (નાશ પામતે) જાણે છે. કેટલાક આત્મતત્વને અસત્ એટલે સ્વતંત્ર દ્રવ્યરૂપ છે જ નહિ એમ માને છે. અર્થાત કેવળ કલ્પનારૂપ માને છે. ઉપર જણાવ્યા મુજબ મિથ્યાદૃષ્ટિ આત્માઓ પિતાના મિથ્યાજ્ઞાન પયોગ વડે, સ્વપર જીવતત્ત્વને મિથ્યાસ્વરૂપે જાણીને અનેક પ્રકારના પાપકર્મો કરતા રહે છે. જ્યારે સમદષ્ટિ આત્માએ, શ્રી જિનેશ્વર ભગવતેએ પૂર્વે જણાવેલ છવતત્વના ત્રેપન ભાવોમાં યથાર્ય–અવિરૂદ્ધપણાની શ્રદ્ધા કરીને પિતાના આત્માને કર્મના બંધનમાંથી છોડાવી, મુક્તિના શાશ્વત સુખને મેળવવાને ઉદ્યમ કરતા હોય છે. અને તેથી જ તેઓ શ્રી જીનેશ્વર ભગવંતનું (તેમની વાણીનું) શરણુ લેવાનું, અર્થાત્ આલંબન લેવાનું અનિવાર્ય આવશ્યક સમજે છે. સંસારિા મુiી છે ઉપર જણાવેલ જ્ઞાનાદિ ચેતનાયુક્ત (ઉપયોગ પરિણામી) જો બે પ્રકારના છે. કેટલાક જીવ કર્મોના બંધનથી જકડાયેલા છે, તેઓ સંસારી છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ (ચારે ગતિમાં) સરકવાવાળા (જવાવાળા) છે. જયારે બીજા પ્રકારના છે, સર્વે કર્મોના બંધનથી મુક્ત થઈ સિદ્ધિગતિને પામેલા છે. તેઓ ત્યાં પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપે સાદિ-અનંતમે ભાગે પિયર રહેલા છે. આ શ્રી સિદ્ધ ભગવતેના સવરૂપને યથાર્થ સ્વરૂપે અવલંબીને (સાધ્ય ભાવમાં રાખીને) આત્માથી આત્માઓ, આત્મકલ્યાણ સાધીને પોતે પણ સિદ્ધ–સ્વરૂપી પરમાત્મભાવને પામે છે. समनस्काऽमनस्काः ॥ ११ ॥ મનયુક્ત તથા મનરહિત એમ બે પ્રકારના સંસારી જ હોય છે. મનયુક્ત આત્માઓ, પૂર્વાપર ભાને વિચાર કરવા સમર્થ હેઈ, તેઓ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરવાના અધિકારી છે. તેમજ તેઓ જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને વિશિષ્ટ સ્વરૂપે આત્મકલ્યાણ સાધી શકે છે. મન વગરના સમુચ્છિમ છ આત્મકલ્યાણ સાધી શકતા નથી. संसारिणस्त्रस स्थावराः ॥१२॥ સંસારી જીવોને ત્રાસ અને સ્થાવર એમ બે ભેદથી પણ જાણવા જરૂરી છે. पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः ॥१३॥ तेजोवायू द्विन्द्रियादयश्च त्रसाः ॥१४॥ પૃથ્વીકાય, અપકાય (જળ) અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર છે. તેજ સકાય (અગ્નિ, વાયુકાય અને બેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના છ ત્રસ છે. શાસ્ત્રમાં સ્થાવર એકેન્દ્રિયના પાંચ ભેદ કહ્યા છે. તેમાં અગ્નિકાય અને વાયુકાયને સ્થાવર જણાવેલા છે. કેમકે તેઓને સ્થાવર નામકર્મને ઉદય હોય છે. જ્યારે અત્ર, સૂત્રકારે વ્યવહારે ગતિ– - પરિણમી હોવાથી તે બને ત્રસ જણાવેલ છે Jain Educationa international For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૫ पंचेन्द्रियाणि ॥ १५ ॥ द्विविधानि ॥ १६ ॥ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥ १७ ॥ હથ્થુળયાનો મવેન્દ્રિયમ્ ॥૨૮॥ उपयोगः स्पर्शादिषु ॥ १९॥ स्पर्शनरसनप्राणचक्षुः श्रोत्राणि ॥ २० ॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥ શ્રુતનિન્દ્રિયસ્થ ॥ ૨૨૫ ઈન્દ્ર એટલે આત્મા, સમરત જ્ઞેયને સમસ્ત પ્રકારે, સ્વતઃ ( નિરાધારપણું ) જાણવાની જ્ઞાનશક્તિના પુંજ. પર`તુ તે જ્ઞાનશક્તિ, છદ્મસ્થ સમારી જીવમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી અવરાયેલી હાવાથી મતિ-શ્રુતજ્ઞાની આત્મા, સ્ત્રય જ્ઞેયને જાણી શકતા નથી. પરંતુ જે જે આત્માને જે જે કર્માના જેટલા જેટલા ક્ષયે પશમ (નિવારણના) પ્રાપ્ત થયા હોય તે લબ્ધિભાવેન્દ્રિય વડે તથા નામકર્મોનુસારે પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય દ્વારા, જ્ઞેયને જાણવા રૂપ વ્યાપાર (ઉપચેગ) વડે તે જીવ, જ્ઞેયને, તથા સ્વરૂપે જાણે છે. એટલે ‘જ્ઞેય પદાર્થોના, આત્માને જે દ્વારા મેધ થાય છે તે ઇન્દ્રિય.' ઇન્દ્રિયેાની હયાતી છતાં આત્મા જો જ્ઞેયને જાણવા રૂપ વ્યાપાર (ઉપયાગ) ન કરે તે પણ તે જ્ઞેયને જાણી શકતા નથી. મતિજ્ઞાન જે પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા થાય છે. તેથી પ્રથમ તે પાંચ ઇન્દ્રિયાનુ સ્વરૂપ, શાસ્રકાર કિંચિત્ વિશેષથી અત્રે જણાવે છે. આત્માને નામકર્મના ઉદચાનુસારે (૧ થી ૫) એટલે કે એકેન્દ્રિયપણાથી પંચેન્દ્રિય પશુ પ્રાપ્ત થાય છે. તે અનુક્રમે નીચે મુજબ જાણવું, (૧) એકેન્દ્રિયપણું : માત્ર સ્પર્શે`ન્દ્રિય (શરીર માત્ર) (૨) એઇન્દ્રિયપણુ' : શરીર અને જીભ (સનેન્દ્રિય) (૩) તેઇન્દ્રિયપણુ : શરી૨, જીભ અને નાક (પ્રાણેન્દ્રિય) (૪) ચોરેન્દ્રિયપણુ : શરીર, જીભ, નાક, આંખ (જ્ઞેયને દૂરથી જોવાની શકિત) (૫) પ‘ચૅન્દ્રિયપણુ : શરીર, જીમ, નાક, આંખ, કાન (શબ્દ, અવાજ વિગેરે સાંભળવાની શકિત) Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય T_ ' નિવૃત્તિ પણ T બિલ નિવૃત્તિ ઉપકરણ ઉપગ alvu ઉપયોગ બાહ્ય અભ્યતર ઉપર જણાવેલ ઈન્દ્રિના પ્રથમના બે ભેદોમાંની ઢબેન્દ્રિયનું સ્વરૂપ નીચે મુજબ છે. પ્રથમ તે આભા, આહાર દ્વારા (આહારના મુદ્દગલ દ્વારા) શરીરની રચના કરે છે. એટલે એને લેહી, માંસ, મેદ, હાડકાં, મજજા, શુક અને વીર્ય એમ સાત ધાતુપણે પરિણુમાવે છે. તેમાંથી વળી ઈન્દ્રિય ગ્ય પુદ્ગલોને ઈન્દ્રિય રૂપે પરિણુમાવે છે. આથી એ સપષ્ટ સમજવું જરૂરી છે કે આહારમાંથી શરીર અને શરીર એગ્ય પુદ્દગલમાંથી આત્મા પર્યાપ્તિઓ વડે ઈદ્રિયોની રચના કરે છે. આ દ્રવ્યેન્દ્રિયે બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ રૂપે બે પ્રકારની હોય છે. તેમાં બાહ્ય નિવૃત્તિ તે ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જ્યારે અત્યંતર નિવૃત્તિ સમાન સ્વરૂપવાળી હોય છે. તેમાં વળી, એટલે કે આ અત્યંતર નિવૃત્તિમાં પણ જે પિત–પિતાના વિષયને ગ્રહણ કરવાની શકિત વિશેષતા હોય છે, તેને ઉપકરણેન્દ્રિય જાણવી. ભાવેદ્રિયનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. - જે જે આત્માને મતિજ્ઞાનાવરણીય કર્મને જેટલો જેટલું ક્ષપશમ પ્રાપ્ત થયેલ હોય, તેને લબ્ધિરૂપે ભાવેન્દ્રિય જાણવી અને તે શકિત દ્વારા જ્યારે જ્યારે જે જે ઈદ્રિય દ્વારા યને જાણવા માટે, જે વ્યાપાર (પ્રવર્તન) કરે છે. તે ઉપ પ્રવર્તનનુસારે જીવને રેય પદાર્થનું જ્ઞાન થાય છે. તે માટે તેને (ઉપગ પ્રવર્તનને) પણ ભારે દ્રય કહેલ છે. રૂપી યા અરૂપી સેય પદાર્થને, મતિજ્ઞાનાત્મક બેઘ, જ્યારે શબ્દાલેખ- રૂપે યાને વાચ્યવાચક ભાવરૂપ (અનભિવાપ્યાત્મક) બને છે. જેમાં અતજ્ઞાનાવરણીય કર્મના સાપ શમાનુસારે માગ દ્વારા કરાયેલ મનન મુખ્ય હેતુ છે.) ત્યારે તે કુતરૂપ જ્ઞાનને શાસ્ત્રમાં અતીન્દ્રિય કહ્યું છે. (સત્ર-૨) જે કે અસંસી છોને પણ પિતાના મતિકઢિપત હિતાહિત પ્રતિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ (સંજ્ઞાનુસારી) ભેદજ્ઞાન હોય છે. તેને શાસ્ત્રમાં Jain Educationa international For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ અસી શ્રત કહે છે. પરંતુ પૂર્વાપર પરિણામના વિચારપૂર્વક શ્રુતજ્ઞાન તે સંજ્ઞી પંચેન્દ્રિય આત્માને હોય છે. તેમાં વળી સમ્યફદષ્ટિ આત્માને તે આત્માથે સાધક-બાધક ભાવોને હે પાદેયાત્મક સ્વરૂપે કેવળી ભાર્ષિત અર્થથી અવિરૂદ્ધ એવો બોધ હોય છે એમ જાણવું. આ બધ અ૫ાધિકપણે પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્માનુસારે હોય છે. જે દ્વારા તે અન્ય આત્માઓને પણ પ્રતિબંધ આપી શકે છે. શારામાં મતિજ્ઞાનના અપાયાંશ રૂપ સમ્યફ. જ્ઞાનને આભિનિબેધિક જ્ઞાન કહ્યું છે, ‘एवं जिणपण्णत्त तत्त, सद्दमाणस्स भावओ भावे । पुरिससस्साभिणिबोहे, दमणसद्दो इवइ जुत्तो ॥ સદદષ્ટિ સંબંધે વળી પણ કહ્યું છે કે, 'चक्षुष्मन्त एवेह, ये श्रुतज्ञान चाक्षुषाः । सम्यक् तदैव पश्यन्ति, भावान् हेयेतरान् नराः ॥ वाय्वन्तानामेकम् ॥२३॥ પૂર્વે જણાવેલ ૧૩-૧૪ સુમાંના વાયુકાય સુધીના છો એ કેન્દ્રિય છો જાણવા. અર્થાત્ શાસ્ત્રમાં જણાવેલ પૃથ્વીકાય, અપચકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પચે થાવર એકેન્દ્રિય જીવે છે. તેઓને માત્ર શરીર (ચામડી-સ્પર્શન ઈન્દ્રિય) જ હોય છે. બાકીની ચારે ઈન્દ્રિયે હેતી નથી. कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥ २४ ॥ કૃમિ (કરમીયા), કીડી, ભમરો, મનુષ્ય આદિ જેને અનુક્રમે એકેક ઈન્દ્રિય વધુ હોય છે. એટલે કે કૃમિ વિગેરે અને શરીર અને આમ એ બે ઈન્દ્રિય હોય છે. કીડી વિગેરે અને શરીર, જીભ, નાક એ ત્રણ ઈદ્રિયો હોય છે. ભમરા વિગેરે જીવોને શરીર, જીભ, નાક અને આંખ એ ચાર ઈદ્રિયો હોય છે. જ્યારે મનુષ્ય વિગેરે અને શરીર, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયો હોય છે. જે જે જીવને જેટલી જેટલી ઈન્દ્રિય પ્રાપ્ત થયેલી હોય છે. તે દ્વારા તે તે જીવો (પુદ્ગલ) પદાર્થના તે તે વિષયને ઉપગ દ્વારા જાણી શકે છે. (તેને તે તે પદાર્થનું એકાંગીજ્ઞાન જાણવું.) सशिनः समनस्काः ॥२५॥ પંચેન્દ્રિય જેમાં સંજ્ઞી છે એટલે મનવાળા અને સમુર્ણિમ સઘળાયે મન વગરના હોય છે. એમ સામાન્ય કરી બે પ્રકારના જેવો હોય છે. તેમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિય જીવોને તે મન હેતું નથી. તેઓ તે અસંસી જ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મનનું કોઈ સ્પષ્ટ લિંગ ન હોવાથી શાસ્ત્રકારોએ તેને ઈન્દ્રિય અર્થાત અનિન્દ્રિય કહ્યું છે. મનને વિષય, ઈનિદ્ર દ્વારા ગ્રહણ કરાયેલ, તેમજ નહિ ગ્રહણ કરાયેલ રૂપી યા અરૂપી (ભૂત, ભાવિ યા વર્તમાન), કેઈપણ કાળ વિષયક વિષયને અર્થાવગ્રહ કરી, દૂરથી જ સંબંધ વગર સેયને ગ્રહણ કરી, (અપ્રાપ્યકારી લેવાથી) તે પદાર્થ સંબંધી ઉહાપોહ કરવા વડે, ઈછાનિછત્વના સંકલ્પ-વિક૯પ કરી, તે પ્રતિ હે પાદેયતાએ તે પદાર્થને મેળવવાને તેમજ તેને ત્યાગ કરવાની આત્માને પ્રેરણા કરવાને છે. અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, મને એક વાતુ વિષયક, શુભ કે અશુભ સંક૯૫ ભાવમાં વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ સુધી જ રહી શકે છે. જે આમા શુકલધ્યાનમાં, અંતમુહૂર્ત કાળ, શ્રેણી વડે સતત વિશુદ્ધ થતું રહે તે કેવળજ્ઞાન પામે છે. તેમજ જે અંતર્મુહૂર્ત કાળ પર્યંત સતત અશુભ ભાવમાં રહે તે તંદુલીયા મલ્યની માફક સાતમી નરકને ચગ્ય કર્મ પણ બાંધે છે. આ સમજીને ઉત્તમ આત્માઓએ સંક૯પ ભાવમાં એક અંતર્મુહૂર્ત કાળ સુધી સતત અશુભ ભાવમાં રહેવું નહિ. શાસ્ત્રકારોએ સંસારી જીને સેળ સંજ્ઞાવાળા જણાવ્યા છે. આ સંજ્ઞા રૂપ ચેતના તે જ્ઞાન વરૂપી જાણવી. કેમકે જે જે જીવને જેટલે જેટલે અત્યાદિ જ્ઞાનને ક્ષયે પશમ હોય છે, તે અનુસારે દરેક જીવની ચેતના, નિમિત્ત વગર યા નિમિત્તાનુસારે અવશ્ય પ્રવર્તતી હોય છે. કેમકે દરેકે દરેક જીવને જ્ઞાનને અપાધિક ક્ષયોપશમ તે અવશ્ય હોય છે. જ્યાં ચેતનાને વ્યાપાર સર્વથા હેતે નથી તે અજીવ દ્રવ્ય જાણવું. જેમકે સંસારી વ્યવહારમાં પણ જીવહિત શરીરને શરીર ગણવામાં આવે છે અને જીવરહિત શરીરને મડદું કહેવામાં આવે છે. विग्रहगतौ कर्मयोगः ॥२६॥ अनुश्रेणि गतिः ॥ २७ ॥ अविग्रहा जीवस्य ॥२८॥ विग्रहगति च संसारिणः प्राक् चतुर्थ्यः ॥ २९ ॥ एकसमयोऽविग्रहः ॥३०॥ एक द्वौ वानाहारकः ॥३१॥ હવે જીવને જનમ-મરણ સંબંધે મરણ પામીને જ્યારે બીજી ગતિમાં જન્મ પામવા માટે જવાનું થાય છે. તે વખતે તમામ સંસારી આત્માઓને વારિકદિ દેહ છેડીને જવાનું હોય છે. કેમકે તે દેહના સંબંધવાળું આયુષ્યકર્મ તે જીવને પુરૂં થયેલ હોય છે. તેથી જ તે દેહમાં રહી શકતું નથી. જીવને જે વખતે બીજી ગતિએ જવાનું (ગતિ કરવાની) થાય છે. તે વખતે તેની પાસે કામણ શરીર અને તૈજસ શરીર એ બે Jain Educationa international For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શરીરે અવશ્ય હોય છે. તેથી એક સમય, બે સમય, ત્રણ સમય કે ચાર સમય માત્રામાં તે જીવ જે ગતિમાં જવાનું હોય, તે ગતિના આયુષ્ય કર્મના ઉદય સહિત ત્યાં પહોંચી જાય છે. જે મરણની જગ્યાએથી સીધે સીધે અન્યત્ર (ઋજુગતિએ) ઉત્પન્ન થાય તે એક સમયમાં જ ત્યાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે મરણના સ્થાનથી ઉત્પન થવાનું સ્થાન એક બે કે ત્રણ વળાંકવાળું (અર્થાત્ વ્યાઘાતવાળું) હોય તે જીવને ત્યાં જતાં બે, ત્રણ કે ચાર સમય પણ લાગે છે. આ દરેક વળાંક લેવામાં તે વખતે જીવને આનુપૂવી નામકર્મના ઉદયને આધાર (નિમિત્તરૂપ) હેાય છે. આ રીતે છવ વિગ્રહગતિએ અથવા તે અવિગ્રહગતિએ બીજા સ્થાનમાં જઈ ઉપજે છે, કેમકે જીવને પુદ્ગલની ગતિ આકાશ પ્રદેશની સમશ્રણીએ થઈ શકે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જો જીવ પ્રથમ સમયે એટલે પૂર્વ ભવના છેલલા સમયે આહારી હોય છે જ્યારે ઉત્પન્ન થવાના સમયે પણ આહારી હોય છે ફક્ત વચમાંના ત્રણ સમયની ગતિમાં એક સમયને ચાર સમયની ગતિમાં બે સમય, તે જીવ આહાર રહિત હોય છે. પરંતુ તે તે સમયે કામંણાગ દ્વારા કર્મ ગ્રહણ તે કરે જ છે. सम्मूछनगीपपाताज्जन्म ॥३२॥ सचित्त शीत सवृत्ताः सेतरा मिश्राश्चैक शस्तयोनयाः ॥३३॥ जरायवण्डपातजानां गर्भः ॥ ३४ ॥ नारकदेवानामुपपातः ॥ ३५॥ शेषाणां सम्मूर्छनम् ॥ ३६॥ સંસારી છે એક ભવમાંથી મરણ પામી અન્યત્ર જે રથાનમાં જન્મ લે છે, તે સ્થાનેને શાઓમાં ચોર્યાશી લાખ (૮૪,૦૦,૦૦૦) યુનિઓ તરીકે જણાવેલ છે. પરંતુ તે બધી યોનીઓના સ્વરૂપને સંક્ષેપ કરી, અત્ર સૂત્રકારે તેત્રીસમા સૂત્રમાં તેને નવ પ્રકારની જણાવી છે. (૧) સચિત્ત નિ (૨) શીત નિ (૩) ઢાંકેલા સ્વરૂપવાળી એનિ, તેને પ્રતિપક્ષવાળી એટલે (૪) અચિત્ત (૫) ઉષ્ણ (૬) ઉઘાડ કવરૂપવાળી, તેમજ છએ વરૂપના મિશ્રભાવવાળી પણ ત્રણ યુનિઓ (૭) સચિત્તાચિત્ત (૮) શીતળુ (૯) સંવૃત્તવિવૃત્ત મળી કુલ નવ નિઓમાં તમામ પ્રકારના જીવો જન્મ ધારણ કરે છે. સંસારી આત્માઓનો જન્મ પણ ત્રણ પ્રકારને સૂત્રકારે બત્રીસમા (૩૨) સૂત્રથી જણાવેલ છે. (૧) કેટલાક છોને સંમૂર્ણિમપણે જન્મ થતું હોય છે. (૨) કેટલાક છો ગર્ભથી જન્મ પામતા હોય છે. (૩) કેટલાક જીવો યાને દેવો તથા નારક છવો પોતપિતાના ઉપજવાના ચકકસ સ્થાનેમ જ ઉત્પન્ન થઈ જન્મ પામતા હોવાથી તેઓને પપાતિક જન્મ કહેવામાં આવે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ'સારી જીવાને જીવન જીવવા માટે છ પ્રકારની શક્તિઓ (પર્યાપ્તિએ) ચેાનીમાં આવીને તુરત અંતર્મુહૂતમાં પ્રાપ્ત કરવી પડતી હાય છે. જે જીવા પાતપેાતાને ચાગ્ય પર્યાપ્તિએ પૂરેપૂરી પ્રાપ્ત કરી લે છે. તેઓને પર્યાપ્તા જીવે જાણવાના છે. અને જે છવા પર્યાપ્તિએ પૂરી કરી શકતા નથી, તે અપર્યાપ્તા જીવાને માત્ર અ તમુ ડૂત ના આયુષ્યવાળા જાણવાના છે. એકેન્દ્રિય જીવા આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસેારાસ એ ચાર પર્યાપ્તિએ પૂરી કરે તા પર્યાપ્ત થાય છે. જ્યારે એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસ'ની પંચેન્દ્રિય જીવાને પ્રથમની ચાર ઉપરાંત પાંચમી ભાષા પર્યાપ્તિ પશુ જીવન જીવવા માટે જરૂરી છે. જ્યારે સંજ્ઞી જીવાને છ પર્યાપ્તિએ હોય છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેારશ્વાસ, ભાષા અને છઠ્ઠી મન પર્યાપ્તિ. પર્યાપ્તિ (શક્તિ) અનુસારે જીવની સમસ્ત ચાંગ પ્રવૃત્તિ પ્રવર્તે છે. ચેગ પ્રવૃત્તિના પ્રવર્તનને શાસ્ત્રમાં વિશેષતઃ દશ પ્રાણાના આધારથી પણ સમજાવેલ છે. તેમાં દશમા આયુષ્ય પ્રાણુ છે. પૂર્વભવમાં બાંધેલ આયુષ્ય કર્માંના પુદ્ગલાના સબધ એ જ આયુષ્ય પ્રાણ છે. આ આયુષ્ય (પ્રાણ) ક્રમ તૂટતાં (તેના સંબધ પૂરા થતાં) તે જીવને તે ભવમાં મરણ પ્રાપ્ત થાય છે. પૂર્વે જણાવેલ નવ પ્રકારની ચેાનિએમાં સામાન્યથી કેવા જીવને કયા પ્રકારની ચેનિમાં ઉત્પન્ન થવાપણુ' (જન્મ સ્થાન) હાય છે, તે નીચે મુજબ સમજવુ', ચેાનિના પ્રકાર જીવાના પ્રકાર (૧) નારક જીવા અને ઢવાની (૨) ગર્ભજ મનુષ્ય અને ગČજ તિય ચાની (૩) (પાંચ) એકેન્દ્રિય, (ત્રણ) વિકલેન્દ્રિય અગલ જ તિય 'ચ પૉંચેન્દ્રિય-સ'મૂચ્છિમ મનુષ્યાની (૪) ગ ́જ મનુષ્ય-ગભજ તિર્યંચ તથા ઢવાની તકાય જીવાની (૫) પૃથ્વીકાય, અસૂકાય, વાચુકાય, વનસ્પતિકાય, (ત્રણ) વિકલેન્દ્રિય, સમુ ઈિમ મનુષ્યા, તિય 'ચા અને નારકના જીવાની (૬) નારક, દેવ અને એકેન્દ્રિય જીવેાની (૭) ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિય ”ચાની (ત્રણ) વિકલેન્દ્રિય, સ'સુર્ચ્છિમ મનુષ્ય અને તિયાની Jain Educationa International અચિત્ત યાનિ જાણવી સચિત્તાચિત્ત (મિશ્ર) ચેાનિ જાણવી સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણે પ્રકારની ચેાની હાય છે. શીતાણુ (મિશ્ર) ચેાનિ જાણવી, ઉષ્ણુ યાનિ જાણવી શીત, ઉષ્ણુ અને મિશ્ર (શીતાણુ) એ ત્રણે પ્રકારની ચેાનિએ હોય છે. સંવૃત્ત (ઢંકાયેલી) ચેાનિ હોય છે. સવૃત્ત-વિવૃત્ત (મિશ્ર) ચેાનિ હાય છે. વિવૃત્ત ચેાનિ હાય છે. For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવેથી આવેલ છવ પ્રથમ નિ સ્થાનને પ્રાપ્ત કરી, ઓછામાં ઓછી અવશ્ય ત્રણ પર્યાપ્તિ પૂરી કરીને જ આગળના બીજા ભવનું આયુષ્ય બાંધીને જ મરણ પામે છે. અને પર્યાપ્ત નામ કર્મના ઉદયથી છવ, સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિએ પૂર્ણ કરીને, સ્વ–આયુષ્ય મુજબ જીવન જીવીને (પ્રાય આયુષ્યના ૨/૩ ભાગે પરભવ સંબંધી આયુષ્ય બાંધીને) મૃત્યુ પામે છે. યોનિદ્વારમાંથી જન્મ પામતાં જીના ત્રણ પ્રકાર નીચે મુજબ છે. જે જીવે, જરાયુજ, અંડજ, પિતજ સ્વરૂપે જન્મ લે છે, તેઓને ગર્ભજ જાણવા. નારક છે અને દેવે ઉપપાત (ઉત્પન્ન થવાના) સ્થાનમાં જન્મ પામતાં હોવાથી તેઓને ઔપપાતિક જાણવા (પાંચ) એકેન્દ્રિય (ત્રણ) વિકલેન્દ્રિય, સંમુરિષ્ઠમ તિર્યંચ અને સંમુશ્કેિમ મનુષ્ય સંમુર્ણિમપણે (અગજપણે ઉત્પન્ન થતા હોવાથી) તેઓને સંમુર્ણિમ જ જાણવા. સૂત્ર છે ૩૬૫ મનુષ્ય, ગાય, ભેંસ, બકરી વિગેરેને જરાયુજ (ગર્ભજ) જન્મ હોય છે. સાપ, માર, કબુતર, ચકલી વિગેરે જેને અંડજ (ગર્ભજ) ઇંડામાંથી જન્મ થતું હોય છે. હાથી, સસલું, નેળિયે, ઉદર વિગેરે જ સ્પષ્ટ સ્વરૂપે જન્મ પામતાં હોવાથી તેઓને પિતેજ સમજવા. औदारिक वैक्रियाहारक तैजस कार्मणानि शरीराणि ॥ ३७॥ જે પ મ રે રૂ૮ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥ ३९ ॥ अनन्तगुणे परे ॥४०॥ अप्रतिघाते ॥४१॥ अनादि सम्बन्धे च ॥४२॥ सर्वस्य ॥४३॥ तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्यः ॥४४॥ निरुपभोगमन्त्यम् ॥४५॥ गर्भसंमूर्छनजमाद्यम् ॥ ४६॥ वैक्रियगौपपातिकम् ॥४७॥ लब्धिप्रत्ययं च ॥४८॥ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥ ४९॥ સૌ પ્રથમ તે તમામ સંસારી પ્રાણીઓનું જીવન જેને (આઠ પ્રકારની પુદ્દગલ વર્ગણાને આધારે જવાય છે. તેઓનું સ્વરૂપ તથા તેમના નામે નીચે મુજબ જાણવા. આ આઠે વર્ગણા અનંત પરમાણુઓના ધરૂપ જાણવી. Jain Educationa international For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પર (૧) ઓદારિક વગણા : ઔદારિક વણાએ ગ્રહણ કરીને જીવ ઔદારિક શરીરી મને છે. (શરીર અને આત્માના સંબધ ક્ષીર નીરવત્ જાણવા.) (૨) વૈક્રિય વણા : વૈક્રિય વણાએ ગ્રહણ કરીને જીવવૈક્રિય શરીરી મને છે. (૩) આહારક વગણુા ઃ આહારક વણાએ ગ્રહણ કરીને જીવ આહારક શરીરી અને છે. (૪) તૈજસ વણા : આ વણાઓનુ` બનેલું તૈજસ શરીર દરેક સ‘સારી આત્મા એને અવશ્ય હાય છે. (૫) કાણુ વણા : આ વણાનું અનેલુ. કાણુ (કમ`સ.બધ રૂપી) શરીર પણ સર્વે સ'સારી આત્માઓને અવશ્ય હાય છે. (૬) શ્વાસે વાસ વણા : આ વણાએ સર્વ જીવાને શ્વાસે (આત્મા અને શરીરના સંબધ ટકાવવા માટે) ઉપકારક બને છે. (૭) ભાષા વણા : આ વણાઓના ગ્રહણુ દ્વારા જીવ ભાષા (શબ્દ) ને વાસ લેવામાં ઉચ્ચાર કરે છે (૮) મન વા : આ વગણુાઓને ગ્રહણ કરીને સજ્ઞીપ'ચેન્દ્રિય આત્મા મન દ્વારા મનન કરે છે. ઉપરની આઠે પ્રકારની વણા સર્વ સ'સારી જીવને એક યા બીજા પ્રકારે ઉપયાગમાં આવતી હૈાય છે. ખીજી વણાએ ઉપયેાગમાં આવતી નથી. (૧) ઔદારિક શરીર : શૌર્યતે કૃત્તિ શરીર એટલે જે ક્ષય પામવાવાળું છે તે શરીર ઔદારિક શરીર. પૂર્વે' જણાવ્યા મુજબ અન'ત પુદ્ગલ પરમાણુઓના સ્કંધ રૂપ બનેલી ઔદારિક વણુ એનુ બનેલુ હોય છે. ઔદારિક શરીર અંશુલના અસ`ખ્યાતમા ભાગ જેટલું સૂક્ષ્મ હાય કે ત્રણ ગાઉ પ્રમાણુ ઉત્કૃષ્ટ શરીર હાય, તે દરેકે દરેકમાં અસખ્યાતિ ઓદારિક વણાએ હાય છે. ઔદારિક શરીરને છેદન, ભેદન તેમજ રાગાદિ વિકૃતિઓ હાય છે. ઔદારિક શરીરવાળા આત્મા (મનુષ્ય) મેક્ષે જઈ શકે છે (અર્થાત્ આ શરીરથી આત્મા, આત્મશુદ્ધિ રૂપ મેક્ષ પુરૂષાર્થ કરી શકે છે.) ઔદારિક શરીર ખીજા બધાં શરીરા કરતાં થુલ હાય છે. કેમકે તેની પછીના શરીરા એટલે વૈક્રિય આદિ શરીરા એકબીજાથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર હાય છે. (૨) વૈક્રિય શરીર : વિવિધ ક્રિયાઓ કરવાની શક્તિવાળુ' હાવાથી વૈક્રિય કહેવાય છે. આ શરીર કયારેક નાનું, કયારેક માટુ, કયારેક પાતળું, કયારેક જાડુ તેમજ અનેક પ્રકારના રૂપેાવાળું કરી શકાય છે. વૈક્રિય વગણુાઓના બનેલા Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પર (૪) આ શરીરમાં દારિક શરીર કરતાં વૈક્રિય વર્ગણાઓ, અસંખ્યાત ગુણ અધિકહેવા છતાં તેના કરતાં સક્ષમ સ્વરૂપવાળું હોય છે. (૩) આહારક શરીર ઃ આ શરીર અત્યંત શુદ્ધ આહારક વર્ગણાઓનું બનેલું હોય છે. તેની સ્થિતિ માત્ર એક અંતમુહૂર્ત પ્રમાણુ કાળની જ હોય છે. ચૌદ પૂર્વધર અને જેઓને આહારક લબ્ધિ પ્રગટી હોય એવા ઉત્તમ મુનિએ જ કેઈ કારણ વિશેષે (પ્રસંગે જ) આ શરીર બનાવતા હોય છે. આ શરીરમાં ક્રિય શરીર કરતાં અસંખ્યાતગુણી આહારક વર્ગણાઓ હોય છે. તેમ છતાં વિકિય શરીર કરતાં આ શરીર (એક હાથ પ્રમાણ હોવા છતાં) સૂક્ષમ પરિણામવાળું હોય છે. ઉપર જે શરીરને એક પછી એક સૂક્ષમ અને અધિક-અધિક વર્ગણાઓના બનેલા જણાવ્યા છે. તે સંબંધમાં જાણવું કે “રૂ ને કંધ અ૫– વર્ગણીઓને હવા છતાં સ્થૂલ હોય છે જ્યારે લોખંડાદિ ધાતુઓના સ્કો અધિક વર્ગણાઓને બનેલ હોવા છતાં સૂકમ–પરિણામવાળા હોય છે. આને પુદ્દગલ દ્રવ્યમાં રહેલ અગુરૂ-લઘુગુણનું કાર્ય (પરિણામિત્વ) સમજવું. તેજસ શરીર ઃ આ શરીર તેજસ વર્ગલાઓનું બનેલું હોય છે. આ શરીરમાં પૂર્વના શરીર કરતાં અનંતી વર્ગણાઓ હોય છે. તેમ છતાં પૂર્વના શરીર કરતાં સૂક્ષમ હોય છે. આ શરીર દ્વારા જીવ દીપન-પાચનનું કાર્ય કરતે હેય છે. લબ્ધિધરે તૈજસ શરીર દ્વારા તેજેશ્યા તેમજ શીતલેશ્યા મૂકી શકે છે. (૫) કામણ શરીર ઃ છ કામણ વર્ગણાઓને યોગ દ્વારા ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણીયદિ આઠ સ્વરૂપે પરિણામ પમાડીને આ કામણ શરીર બનાવેલું હોય છે. આ કામણ શરીર તેજસ શરીર કરતાં પણ અનંતી વર્ગણાઓનું બનેલું હોવા છતાં તેનાથી સૂક્ષમ હોય છે. આ શરીર સર્વ સંબંધેનું મૂળ છે. વિશેષતઃ એ સમજવું પણ ખાસ જરૂરી છે કે સર્વ સંસાર સંબંધનું મૂળ એગ છે. છેલા બે શરીર (તૈજસ અને કાર્મણ) અનંતા-અનંત વર્ગના બનેલા હોવા છતાં, અતિ સૂક્ષમ-સૂક્ષ્મતર હોવાથી જીવની સાથે જ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. (તેજસ લબ્ધિ જતી નથી, તે કયાંય વ્યાઘાત પામતા નથી. આ બને શરીરે અનાદિથી જીવની સાથે (અનેક ફેરફારો સહિત) કાયમ રહેલા હોય છે. જયારે જીવ મુકત થઈ (સવ કર્મરહિત થઈ) મેક્ષમાં જાય છે. ત્યારે આ બન્ને શરીરથી આત્મા અળગે થાય છે. છવદ્રવ્ય અને પુદગલ દ્રવ્યનું (આ છે દ્રવ્યોનું) વયવહારથી પરિણા Jain Educationa international For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મીત્વપણું હોવાથી આ સંસાર સ્વરૂપ (જીવને જન્મ, જીવન અને મરણ) છે. અત્રે એ ખાસ સમજવું જરૂરી છે કે સત્તા સ્વરૂપને વ્યવહાર હોઈ શકે, અસત્તાને વ્યવહાર હોય નહિ, આમ છતાં છ એ દ્રવ્યો નિશ્ચય સ્વરૂપથી તે કેવળ પિતપોતાના ગુણેમાં (નિરંતર) ઉત્પાદ-વ્યય-ધ્રુવ ભાવે પરિણામ પામતાં હોય છે. કેઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યના સ્વરૂપમાં પરિણામ પામતું નથી. અર્થાત્ દ્રવ્યાન્તરપણું પામતું નથી. સર્વ સંસારી જીને તૈજસ અને કાર્મણ શરીરે અવશ્ય હોય છે. ઉપર જણાવેલ પાંચ શરીરમાંથી એક જીવને એકી સાથે બે થી ચાર શરીરે હોય છે, એકી સાથે પાંચે શરીર હેતાં નથી. તેજસ અને કાર્મણ શરીર સાથે, દારિક યા વૈક્રિય શરીરી જીવને એકી સાથે ત્રણ શરીરે હેય, તેમજ તે બનેની સાથે ચાર શરીર પણ હોય છે. તેમજ કવચિત્ સૈજય અને કામ તેમજ ઔદ્યારિક અને આહારક શરીર હોય ત્યારે તે જીવને પણ ચાર શરીર હોય છે. સંસારી જ હારિક, વૈક્રિય, આહારક અને તેજસ એ ચાર શરીરે દ્વારા જ સવ-પરને અનુગ્રહ–ઉપઘાત કરતા હોય છે. તેમાં કારણ રૂપે કામણ શરીર હોય છે. પરંતુ તે સાક્ષાત્ અનુગ્રહ-ઉપઘાત કરવું નહિ હેવાથી તેને શાસ્ત્રકારોએ ઉપભોગ રહિત જણાવેલ છે. પરંતુ આથી એ સ્પષ્ટ સમજવું જરૂરી છે કે ઉક્ત ચારે શરીરથી સંસારી જીવન પર દ્રવ્યનું આદાન-ગ્રહણ તેમજ ભેગો પગપણું છે. પ્રશ્ન : આત્મપ્રદેશે તેમજ આત્મવીર્ય કયા સ્વરૂપે કયા શરીરમાં પ્રવર્તે છે? ઉત્તર : પ્રત્યેક આત્મા (જીવદ્રવ્ય) કાકાશ (ચૌદ રાજલક પ્રમાણ)ના જેટલા પ્રદેશ છે, તેટલા પ્રદેશોની રાશી પ્રમાણ એક અખંડ તવ છે. પ્રત્યેક આત્મપ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય ગુણની સત્તા (શક્તિ) છે. પરંતુ જે આત્માએ, જે સ્વરૂપે ઘાતી કર્મોને, જેટલો જેટલો ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય કરેલ હોય છે. તે મુજબ તે આત્મા પોતાની તે તે શક્તિને ભેગ-ઉપભોગ કરી શકે છે. આમાનું વીર્ય બે પ્રકારે પ્રવર્તે છે. (૧) સલેષી વીર્ય (૨) અલેષી વિર્ય. સલેષી વીર્યથેગ (મન, વચન, કાયા) દ્વારા પ્રવર્તન પામે છે. જ્યારે અલેષી વીર્ય તે આત્મગુણેની વર્તન (પરિણામ) સ્વરૂપ જાણવું. પૂર્વે જણાવ્યા મુજબ આત્માને એકી સાથે બે, ત્રણ કે ચાર શરીરે હોય છે. આત્માના પ્રદેશે શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલા હોય છે. અને તે તે શરીર દ્વારા, આત્મા પિતાની આવિર્ભાવ પામેલી જ્ઞાનાદિ શક્તિ દ્વારા, વેગ પ્રવર્તન કરવા વડે નવીન કર્મને (નિરંતર) બંધ કરતે હોય છે. આ રીતે શરીર અને આત્મશક્તિના પ્રવતન સંબધે શાસ્ત્રમાં જણાવ્યું છે કે, For Personal and Private Use Only Jain Educationa international Page #58 -------------------------------------------------------------------------- ________________ 'जमिदं ओरालमाहारं, कम्मगं च तहेव य । सव्वत्थ वीरिय अस्थि, णत्थि सव्वत्थ वीरियौं । एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जइ । હિં હોર્દૂિ સાહિં, માયા તુ નાટ્ટ (. સૂત્ર ૨ –૫) અર્થ : કેવળી ભગવતેએ જણાવ્યું છે કે સંસારી આત્માઓ-દારિક, આહારક, તેજસ તેમજ કાર્પણ શરીર દ્વારા, જે જે યોગ-વીય પ્રવર્તાવે છે તેમાં, કેઈપણ એક શરીરમાં સંપૂર્ણ આત્મપ્રદેશ હોય છે. અથવા સર્વથા આમપ્રદેશ નથી હોતા તેમ જાણવું કહેવું નહિ. તેમજ વીર્ય લબ્ધિએ પણ કેઈ એક શરીરમાં યા ચારે શરીરમાં સર્વથા (સર્વ શક્તિએ) પ્રવર્તન પામે છે, અથવા તો અસર્વથા પ્રવર્તન પામે છે. એમ બને સ્વરૂપને વ્યવહાર કરે તે છઘ માટે અનાચાર છે, અર્થાત્ ઉસૂત્ર ભાષણ છે એમ સમજવું. પૂર્વે જણાવેલ છે તે મુજબ પ્રથમના દારિક શરીરે બે પ્રકારના હોય છે. (૧) ગર્ભજ અને (૨) સંમુરિછમ. આ સંમુરિઈમ શરીર પણ છવ તથા પ્રકારની યોનિના સંબધે ધારણ કરે છે એમ જાણવું. વૈક્રિય શરીર તે મુખ્યતાએ દવે અને નારકોને હોય છે. કેમકે તેઓ બને ચેકસ સ્થાનમાં, એટલે કે દેવે ફૂલેથી ઢાંકેલી શયામાં અને નારકો કુંભમાં ઉત્પન્ન થતા (જન્મ પામતા) હોવાથી તેઓને તે શરીર થકી ઔપપાતિક કહેવામાં આવે છે. જોકે મનુષ્ય અને તિર્યંચે લબ્ધિના બળે કેઈક વખત વૈક્રિય શરીર બનાવે છે (ધારણ કરે છે, પરંતુ તેને પપાતિક જાણવાનું નથી. તે મુજબ દેવે પણ કેટલીક વખત, ઉત્તર પૈક્રિય શરીર (છ માસ માત્ર રહેવાવાળું) બનાવે છે. તેને પણ ઔપપાતિક જાણવાનું નથી. કેમકે તે તે લબ્ધિ વિશેષથી બનાવેલું વૈક્રિય શરીર હોય છે. ચૌદ પૂર્વ ધારી, આહારક લબ્ધિધર મુનિ ભગવંતે, કેઈક કારણસર એક હાથ પ્રમાણવાળું અત્યંત શુદ્ધ આહારક વર્ગણાઓ (જે વૈક્રિય વર્ગણાથી સૂક્ષમ હોય છે તે) ને ગ્રહણ કરી આહારક શરીર બનાવે છે, તેને કાળ અંતમુહૂતને જાણ. नारक-समुच्छिनो नपुंसकानि ॥५०॥ नदेवाः ॥५१॥ औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षाऽऽयुषोऽनपवायुषः ॥ ५२ ॥ નારકીના પંચેન્દ્રિય જીવો તથા સર્વે સંમુશ્કેિમ છો. એટલે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય તેમજ અસંશી મનુષ્યો અને તિર્યચે. આ બધાએ જીવો નપુંસક વેદના ઉદયવાળા હોય છે. તેઓ નર યા નારી જાતિ અને પ્રકારના Jain Educationa international For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ છમાં બનેની સાથે કામભેગની અભિલાષા હોવાથી તથા પ્રકારની ચેષ્ટાવાળા હોય છે, પરંતુ તેઓમાં ગર્ભજ પણું હેતું નથી. દેવગતિ પ્રાપ્ત : દેવ-દેવીઓને આવે તેમજ પુરૂષ વેદને ઉદય હોય છે. એટલે કે દેને પુરૂષ વેદને અને દેવીઓને વેદને ઉય હોય છે. તેમ છતાં તેઓને પણ ગજ પણ હેતું નથી. તેઓ ઓપપાતિક હોય છે.) પપતિ દેવો અને નારકોને તેમજ ચરમ શરીરી એટલે કે તે જ મનુષ્ય ભવમાં મોક્ષે જનારા મનુષ્યોને, તેમજ ઉત્તમ પુરૂષે એટલે કે ત્રેસઠ સલાકા પુરૂષે (૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતી' એ, ૯ વાસુદે, ૯ પ્રતિવાસુદેવે અને ૯ બળદેવો) નું તેમજ જેઓનું આયુષ્ય અસંખ્યાતા વર્ષનું હોય છે. તેવા મનુષ્ય અને તિર્યંચે આ સઘળાએ જેનું આયુષ્ય અને પવર્તનીય હોય છે. એટલે તેમાં જેટલું આયુષ્ય પૂર્વભવમાંથી બાંધીને (લઈને) આવેલા હોય છે. તેટલું પૂરેપૂરું આયુષ્ય આ ભવમાં (ઉપર જણાવેલા ભવમાં) તેઓ ભોગવે છે. પ્રત્યેક સંસારી જીવ પિતાના આયુષ્યકાળ દરમિયાન અર્થાત્ ચાલુ ભવમાં ફક્ત એક જ વાર એક જ અંતમુહૂર્ત કાળમાં, હવે પછીના એટલે આવતા (નવીન) એક જ ભવનું આયુષ્ય બાંધીને જ મરણ પામે છે. આથી મરણ પામીને બીજી ગતિમાં જતા જીવને જે ગતિમાં જવાનું હોય છે. તે ગતિના આયુષ્યને ઉદય મરણ બાદ તુરત જ થતું હોય છે. આયુષ્ય કર્મ બાંધતી વખતે જીવ પોતાના તીવ્ર યા મંદ પરિણામાનુસારે બે પ્રકારનું આયુષ્ય બાંધતે હોય, એટલે કે કેટલાક છો તીવ્ર પરિણામે અનપવર્તનીય આયુષ્ય બાંધે છે. તેમજ વળી કેટલાક જ મંદ પરિણામે કરીને અપવર્તનીય આયુષ્ય બધેિ છે તેઓને પણ નીચે મુજબ ભેદથી સમજવા જરૂરી છે. આયુષ્ય કમને બંધ અપવર્તનીય અન૫વર્તનીય સપક્રમી સેપક્રમી નિરૂપકમી પ્રથમના અપવર્તનીય આયુષ્યવાળા જીવને (આયુષ્ય ઘટવાના સાત પ્રકારના ઉપક્રમે પ્રાપ્ત થતાં) તેનું આયુષ્ય ઘટે છે. (ઓછા કાળમાં તેને મરણ પ્રાપ્ત થાય છે.) જેનું Jain Educationa interational For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પs આયુષ્ય ઘટે છે તેને અવશ્ય ઉપક્રમ પ્રાપ્ત થતો હોવાથી ઘટે છે. જ્યારે બીજા અનપર્વતનીય આયુષ્યવાળા જીવને ઉપક્રમ પ્રાપ્ત ન પણ થાય, અને ગમે તે ઉપક્રમ પ્રાપ્ત થાય તે પણ તેના આયુષ્યમાંથી એક સમય માત્ર પશુ આયુષ્ય ઘટતું નથી. આનું કારણ એ છે કે દરેક જીવે આયુષ્ય કમ તે પૂર્વના ભવે જ બાંધેલું હોય છે, એટલે જેટલું બાંધેલ હેય તેટલું જ તે ભોગવી શકે છે. વધુ આયુષ્ય કોઈપણ જીવ ભોગવી શકતો જ નથી. આમ છતાં કર્માનુસારે અપવર્તનીય આયુષ્યવાળા જીવના સંબંધમાં ઉપક્રમની માત્રાનુસારે આયુષ્ય ઘટે છે. એકી સાથે જ ઘટી જાય એવું ન પણ બને, તેથી જ વ્યવહારમાં જીવ બચી ગયે કહેવાય છે. અર્થાત્ તેની ઘાત ગઈ એમ કહેવાય છે. પરંતુ કોઈપણ જીવનું આયુષ્ય કયારેય વધી શકતું નથી એમ નિશ્ચથી જાણવું Jain Educationa international For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય ત્રીજે (૩) પૂર્વે સંસારી જીના જન્મ-મરણ સંબંધે જીવોને જે ચારે ગતિમાં (નારકતિર્યંચ-મનુષ્ય અને દેવતા) જવાપણું (ઉત્પન્ન થવાપણું) છે. તે સંબંધે અત્ર પ્રથમ નારકીના જીના સ્થાન, સ્વરૂપ વિગેરેને સંક્ષેપથી જણાવાય છે. 'रत्नशर्करावालुकापंक धूम तमो महातमः प्रभाभूमयो धनाम्बुवाताकाश प्रतिष्ठाः सप्ताधोऽधः पृथुत्तराः ॥१॥ તાણુ નરવ છે ૨ એક અખંડ, અનંત આકાશ (અવકાશ આપવાના સવભાવવાળા) દ્રવ્યના બે વિભાગની કલ્પના કરવામાં આવે છે. (સદભૂત) તેમાં જે વિભાગમાં પાંચ દ્રવ્યોની (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાળની) સ્થિતિ છે. તેને લોકાકાશ કહેવામાં આવે છે, તે સિવાયને બાકીને અલોક અનંત છે. કોઈ એક પુરૂષ કેડે હાથ મૂકીને, બે પગ પહોળા રાખી ઉભા રહેલ હોય. તે મુજબ ઉર્વ-અધે-તીરછ ચોદ રાજલક પ્રમાણ કાકાશ ચિત્રમાં (આકૃતિ ૧) જણાવ્યા મુજબ છે. તે મથે એક રાજલક પ્રમાણ. લાંબી, પહેળી, ત્રસ નાલિકા ચૌદ રાજલક પ્રમાણ ઉચી છે. જેમાં ત્રસ જીના સ્થાનો આવેલા છે ઉર્વ-અધા ચૌદ રાજલક પ્રમાણુ લોકમાં મેરૂ પર્વતની મધ્યમાં રહેલ આહરુચક્ર પ્રદેશથી ગણતાં નીચેના સાત રાજલક પ્રમાણ ક્ષેત્રમાં અનુક્રમે નારક છને ઉત્પન્ન થવાના સાત ક્ષેત્રો આવેલાં છે. તેમજ ઉપરના સાત રાજલક પ્રમાણ ક્ષેત્રમાં વિમાનિક દેવને રહેવાના સ્થાનકે આવેલાં છે. આ બન્નેના મધ્યભાગમાં માત્ર ૧૮૦૦ એજન પ્રમાણ ક્ષેત્રમાં મનુષ્યો, તિર્ય, વ્યંતર અને જ્યોતિષ્ક દેના સ્થાને આવેલા છે. આ મધ્યલેકની લંબાઈ-પહોળાઈ તે એક રાજલક પ્રમાણ (ત્રણ નાડીનું પ્રમાણ) છે. તેમાં વલયાકારે અસંખ્ય દ્વિપસમુદ્રો આવેલા છે. Jain Educationa international For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa international અત્રે પ્રથમ નારકીના સ્થાનેનું કિંચિત સ્વરૂપ જણાવીએ છીએ. વેદના ઉષ્ણુ For Personal and Private Use Only ! ઉદર્વ-અધા! પ્રત૨ કલ નારકી. ઉત્કૃષ્ટ લેશ્યા | વેદના નંબર નામ જાડાઈ સિંખ્યા વાસ શરીરનું || આયુષ્ય | પરિણામ ના પ્રમાણુ પ્રકા૨ ૧) રત્નપ્રભા ! ૧,૮૦,૦૦૦ ૧૩ | ૩૦,૦૦,૦૦૦ ] કા ધનુષ્ય | ૧ સાગરેપમ કાપાત | જન | ને છ આંગળ શર્કરા પ્રભા ૧,૩૨,૦૦૦ ૧૧ | ૨૫,૦૦૦,૦૦ ૧૫ ધનુષ્યને | ૩ સાગરોપમ કાપિત જન ! ૨ આંગળ ૩ | વાલુકાપ્રભા. ૧,૨૮,૦૦૦ ૯ ! ૧૫,૦૦૦,૦૦ / ૩૧ ધનુષ ૭ સાગરોપમાં જન | અને નીલા ૪ | પંકપ્રભા ૧.૨૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦ ६२३ ૧૦ સાગરોપમ નીલ જન | ધૂમપ્રભા : ૧,૧૮, ૦૦૦). ૨,૦૦,૦૦૦ ૧૨૫ | ૧૭ સાગરોપમ જન | તમઃ પ્રભા || ૧,૧૬,૦૦૦ છે ૯,૯૫ ૨૫૦ | ૨૨ સાગરોપમાં યોજન ૭ | તમતમાં પ્રભા ૧,૦૮,૦૦૦૧ ૫ / ૫૦૦ ધનુષ | ૩૩ સાગરોપમ જન ૮૪,૦૦,૦૦૦ કુલ નારકાવાસી ઉશીત શીતઉષ્ણુ શીત શીતતર Page #63 -------------------------------------------------------------------------- ________________ નકશામાં દર્શાવ્યા મુજબ અનુક્રમે ૧ થી ૭ નારકીના સ્થાને, ઉંધી પાડેલી કુંડીના આકારે, ઉપરથી નીચે સુધી ૧ થી ૭ રાજલોક પ્રમાણે વર્તુળાકારે છે. તે પ્રત્યેક સાતે નારક ભૂમિની નીચે જે ઘનધિના વલયો છે, તે બધાની એક સરખી ઉદર્વ-અધે જાડાઈ વીશ, વીશ હજાર જનની છે. તે સાતે ઘનોદધિની નીચે ઘનવાતના સાત વલયો છે અને તે ઘનવાતના સાત વલયની નીચે સાત તનવાતના વલયો છે જેની ઉર્વ-અધે જાડાઈ અસંખ્ય જન પ્રમાણ છે, અને તે દરેકની નીચે જે આકાશ છે, તેની જાડાઈ પણ અસંખ્ય જન પ્રમાણુ જાણવી એ રીતે પ્રત્યેક નારક પૃથ્વીની નીચેના અંતરનું સ્વરૂપ જાણવું. નારક જીવોની સંખ્યાનું સ્વરૂપ सन्निचउसु गइसु पढमाए असंख सेढि नेरइया । सेढि असंखे जंसो सेसासु जोत्तर तह य ॥ (પંચસંગ્રહ ગાથા ૧૩ બીજુ દ્વાર) અથ : સંી ચારે ગતિમાં હોય છે. પહેલી નરક પૃથ્વીમાં અસંખ્યાતી સૂચિશ્રેણી પ્રમાણ નારકો છે. અને શેષ પૃથ્વીમાં શ્રેણિના અસખ્યાતમાં ભાગ પ્રમાણ નારક છે અને તે ઉત્તરોત્તર અસંખ્યાતમાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. નરકગતિ આશ્રયીને અહી કહે છે કે પહેલી રત્નપ્રભા નરક પૃથ્વીમાં સાતરાજ પ્રમાણ ઘનીકૃત લે કની એક પ્રાદેશિકી અસ ખ્યાતી સૂચિશ્રેણી પ્રમાણ નારકે છે. એટલે કે અસંખ્યાતી સૂચિશ્રેણીના જેટલા આકાશપ્રદેશ થાય તેટલા પહેલી નારકીમાં નારક જીવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે દિશાને અનુસરીને નીચે સાતમી નરક પૃથ્વીના નારકીઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં સૌથી અઢ૫ છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણ છે. સાતમી નરક પૃથ્વીના દક્ષિણ દિશાના નારકીઓથી છઠ્ઠી તમ પ્રભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાના નારકીઓ અસંખ્યાત ગુણ છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ છે તમ પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નારકેથી પાંચમી ધૂમપ્રભા નરક પૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં અસંખ્યાત ગુણ નારકીએ છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ છે. ધૂમ ખભા પૃથ્વીના દક્ષિણ દિશિના નારકેથી ચેથી પંકપ્રભામાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશિમાં નારકીઓ અસંખ્યાત ગુણ છે. તેનાથી દક્ષિણ દિશમાં અસંખ્યાત ગુણું છે. પંકપ્રભા પૃથ્વીને દક્ષિણ દિશાના નારકોથી ત્રીજી વાલુકાપ્રભ પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશિના નારકીઓ અસંખ્યાત ગુણા છે તેનાથી દક્ષિણ દિશિમાં અસંખ્યાત ગુણ છે વાલુકાપ્રભ પૃથ્વીના દક્ષિણ તિથિના Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ નારકીઓથી બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશિના નારકીઓ અસંખ્યાત ગુણ છે. તેનાથી દક્ષિણ દિશિમાં અસંખ્યાત ગુણ છે. શર્કરામભા પૃથ્વીના દક્ષિણ દિશિના નારકેથી પહેલી રત્નપ્રભા નરક પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નરક જી અસંખ્યાત ગુણા છે. તેનાથી તેજ નરક પૃવીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નરક જીવે અસંખ્યાત ગુણ છે, તેનાથી તેજ નરક પૃથ્વીમાં દક્ષિણ દિશિમાં રહેલા નારકીએ અસખ્યાત ગુણ છે. ઉપર જણાવેલ એક રાજલક પ્રમાણ ક્ષેત્રનું સ્વરૂપ શાસ્ત્રમાં નીચે મુજબ છે. 'जायणलक्ख पमाण, निमेषमित्तेण जाइ ज देवो । छम्मासेण य गमण, एग रज्जु जिणा बिन्ति ॥' અર્થ : જે કઈ દેવ એક નિમેષ માત્ર (આંખ ઉઘાડીને મીંચીયે તેટલા) કાળમાં એક લાખ જનની ગતિએ દોડે અને તે છ માસ પર્યત જેટલું દોડે તેટલા ક્ષેત્રને એક રાજલક પ્રમાણ ક્ષેત્ર જાણવું. - હવે પૂર્વે જણાવેલ પ્રથમ નારકીના ઉપરના ૯૦૦ જન તેમજ ઉર્વ ભાગના નવસે યેજન, જેમાં મનુષ્યો અને તિય ચા પણ આવેલા છે. તે સંબધે અત્ર પ્રથમ નારકીની ઉપરના ભાગનું સ્વરૂપ જણાવીએ છીએ (આકૃતિ નં. ૧ માં પ્રથમ નારકી જે ૧,૮૦,૦૦૦ જનની જાડાઈવાળી જણાવી છે. તેમાંથી ઉપરના ૧,૦૦૦ એજન અને નીચેના ૧,૦૦૦ યે જન બાદ કરતાં તેની જાડાઈ ૧,૭૮,૦૦૦ જનની રહે. તેમાં નારક છના ૧૩ પ્રતર (પાથડા-માળ) આવેલા છે. તે દરેકની ત્રણ-ત્રણ હજાર એજનની ઉંચાઈ ગણતાં કુલ ૩૯,૦૦૦ એજન થાય તેને ૧,૭૮,૦૦૦ માંથી બાદ કરતાં ૧,૩૯,૦૦૦ જન બાકી રહે છે. તે તેર પાઘડાની વચલા બાર ભાગમાં જે દરેક વચલો ભાગ, પાથડાની નીચેને. જેમાં ભવનપતિ દેના આવાસો આવેલા છે, તે ૧૧,૫૮૬ જન પ્રમાણને જાણ આ વચલા બાર ભાગમાંથી ઉપર-નીચેનો એક એક ભાગ છોડી દેતાં બાકીના વચલા દશ ભાગમાં દશ પ્રકારના ભવનપતિ દેના આવાસે આવેલા છે, જેનું ઉદર્વ– અધે ક્ષેત્ર પ્રમાણ ૧૧,૫૮૬ યોજન છે. તેમજ લંબાઈ, પહોળાઈ તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત જનની છે. હવે સૌથી ઉપરના જે એક હજાર યોજન છે, તેના દશ ભાગ કરવા અને તેમાંથી ઉપરના એક જન મૂકીને, તેમજ નીચેના છેલલા સો યોજન છોડીને બાકી રહેલા Jain Educationa international For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ર વચલા વર્ષોં-અધા આઠેસેા ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં, આઠ પ્રકારના વ્ય'તર દેવાના નિવાસા આવેલા છે એમ જાણવુ. વળી આ એક હજાર ચેાજનના દશમા ભાગના ઉપરના જે એકસેા ચેાજન છે, તેના પણ દશ ભાગ કરી ઉપર નીચેના દશ-દશ ચેાજનના એક એક ભાગ છેડીને ખાકી રહેલા વચલા ઉર્ધ્વ-અધા ૮૦ ચાજન પ્રમાણુ ભૂમિમાં આઠ વાણુ-વ્ય‘તર દેવાના નિવાસે આવેલા છે એમ જાણવું. આથી સ્પષ્ટ સમજાશે કે રત્નપ્રભા નારકીની ઉપરની ૧,૦૦૦ ચેાજનમાંથી નીચેની નવસે નેવુ' ચેાજન ભૂમિમાં નીચેથી વ્યંતર તથા વાણુન્યતર દેવાના આવાસે આવેલા છે જ્યારે ઉપરની દશ ચેાજન ભૂમિમાં મુખ્યપણે મનુષ્યા અને તિય ́ચાના સ્થાના જાણુવા. આમ છતાં સામાન્યથી તા મેરૂપર્વતના મધ્યના આઠ સમુદ્રે પ્રદેશેાથી નીચે નવસા ચેાજન ભૂમિ ક્ષેત્રને, તેમજ ઉવ પણ નવસેા ચેાજન પ્રમાણ ક્ષેત્રને, એટલે કુલ ૧,૮૦૦ ચેાજન વ‘-અધા પ્રમાણ ક્ષેત્રને શાસ્ત્રકારાએ મધ્યલેાક (તીતિલાક) જણાવેલ છે અને તે ચૌદ રાજલેાકના મધ્યભાગ છે. મધ્યલાકના અધેાભાગમાં રહેતા દેવાનાં નામ [૧૦] ભુવનપતિ (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશિકુમાર (૯) પવનકુમાર (૧૦) મેઘકુમાર. [૮] વ્ય'તર ધ્રુવા : (૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિ'પુરૂષ (૭) મહેારગ (૮) ગધવ†, -: [૮] વાણુ-વ્યંતર દેવા :- (૧) અણુપત્નીકાય (૨) પશુપત્નીકાય (૩) ઈસીવાદીકાય (૪) ભૂતવાદીકાય (૫) ક`તિકાય (૬) મહાકદિંતકાય (૭) કૈાહુ'ડનિકાય (૮) પતંગનિકાય [૧૫] પરમાધામી દેવા : જે પહેલી ત્રણ નરકના જીવાને દુઃખ આપે છે. (૧) *બ (૨) અ‘ખરીષ (૩) શ્યામ (૪) શખસ (પ) રૂદ્ર (૬) ઉપરૂદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦) વન (૧૧) કુંભી (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાધેાષ નિત્યાડગુમત—જેશ્યા—પરિામ—વેદ–વેના—નિક્રિયા: ૫ રૂ ૫ પરવરાટ્કૃતિ—જુલાઃ ॥ ૪ ॥ સંવિજટા—મુરારીરિત-દુ:વાય પ્રાક્ ચતુર્થાં: 、 lu Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૩ નારકીના જીવા સજ્ઞી પચેન્દ્રિય અને મતિ શ્રુત વિભ`ગ એમ ત્રણ જ મિથ્યાત્વયુક્ત અવધ એટલે જ્ઞાનવાળા હૈાય છે. તીત્ર અશુભ લેશ્યાયુક્ત હાવાથી દૂર હાય છે અને તેથી તેઓ પરસ્પર એકબીજા સાથે નિર'તર લડયા કરે છે. તેઓના જન્મ કુંભી આકારવાળા સ્થાનેામાં ઉપપાત રૂપે થતા હાવાથી તે ઔપપાતિક કહેવાય છે. તેઓને જન્મતાં પણ તીવ્ર વેદના સહન કરવી પડે છે. તેનુ શરીર અશુભત્તર વૈક્રિય પુદ્દગલે નુ ખનેલુ' હાવાથી પાશની માફ્ક છૂટુ પડી જાય અને ભેગુ થઇ જાય તેવુ' હાય છે. તેઓ વિવિધ પ્રકારના અશુભ વૈક્રિય શરીરા પણ કરતાં હાય છે. તેને ક્ષેત્રકૃત તીવ્ર ઠંડી, તેમજ તીવ્ર ગરમી નિર'તર સહન કરવી પડતી હૈાય છે. ત્રીજી નારકી સુધીના જીવાને, અત્યંત કુર સ્વભાવવાળા, પંદર પ્રકારના, પરમાધામી દેવા, પેાતાની કુતૂહલ વૃત્તિએ અનેક પ્રકારના છેદન-ભેદનના દુઃખા આપતા હાય છે તેને પૂર્ણાં આયુષ્ય લાગવવાનું હોય છે. તેઓ મરણુ ઇચ્છે છે, પરંતુ આયુષ્ય પૂર્ણ થયા પહેલાં મરી પણ શકતાં નથી. તેઓને મુખ દ્વારા લેવાતા કવળાહાર હાતા નથી. પરંતુ સમગ્ર શરીર દ્વારા લેવાતા લેમાહાર હાય છે. એટલે તેએ ઈચ્છા માત્રથી આહાર કરે છે. તેના તીવ્ર પાાદયના કારણે અશુભ, વર્ણ, ગંધ, રસ, સ્પયુક્ત દ્રવ્યેા. તેઓને આહારરૂપે પરિશુામ પામે છે, અને તેથી જ તેઓ ગમે તેટલે આહાર કરે તે પણ ભૂખ-તરસથી નિવૃત્તિ થતી નથી, ને તૃપ્તિના અનુભવ કયારે પણ થતા નથી. તેને ચાર સ'જ્ઞા હાય છે. તેમાં અનુક્રમે સૌથી વધુ ભયસંજ્ઞા હાય છે. તે પછી એછી આછી પરિગ્રહ અને આહાર સ'જ્ઞા હોય છે, અને સૌથી એછી મથુનસંજ્ઞા હેાય છે. તેઓને (૧) ક્ષેત્ર વેદના (૨) પરસ્પર લડાઇની વેદના (૩) પરમાધામીકૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદનાએ હાય છે. ચેાથી અને પાંચમી નારકીના જીવાને પરમાધામી દેવકૃત વેદના હતી નથી. પરંતુ બાકીની બે પ્રકારની વેદના તીવ્ર હોય છે. તેમજ છઠ્ઠી અને સાતમી નારકીના જીવાને અધકાર હાવાથી પરસ્પરની તથા પરમાધામીકૃત વેદના હાતી નથી. પરંતુ એક માત્ર ક્ષેત્ર વેદના જ તીવ્રતર હેાય છે. આ રીતે તે નિર'તર તીવ્ર દુઃખાના અનુભવ કરતા હોય છે. અર્થાત્ પૂર્વે કરેલ પાપકર્માનુસારે દુ:ખી થતાં હોય છે. પહેલી નારક પૃથ્વીને ખાઇ કરીને બાકીના છ નારક સ્થાનામાં સમુદ્ર, પવા, સરાવરા, ગામે, ભાદર વનસ્પતિકાય, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરન્દ્રિય કે પંચેન્દ્રિય તિય "ચ-મનુષ્યેા હાતા નથી. આ સાતે નારક ભૂમિમાં સ`જ્ઞીઅસ’સ્ત્રી પર્યાપ્તા પ'ચેન્દ્રિય તિર્યંચા અને મનુષ્યે! જ જઈને ઉપજે છે. પર્યાપ્તા અસજ્ઞી પચેન્દ્રિય સમુŚિમતિ "ચા માત્ર પહેલી નરક સુધી જઈ શકે છે. સ્ત્રી-છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય તેમજ ગજ મગરમચ્છે! સાતમી નરક સુધી જઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ (૧) પહેલી નારકીમાંથી નીકળેલ છવ ચક્રવતી થઈ શકે છે (૨) બીજી નારકી સુધીમાંથી આવેલ જીવ વાસુદેવ-પ્રતિવાસુદેવ થઈ શકે છે. (૩) ત્રીજી નારકી સુધીમાંથી આવેલ છવ તીર્થંકરપણું પામી શકે છે. (૪) ચોથી નારકી સુધીમાંથી આવેલા જીવ સામાન્ય કેવળી થઈ મેક્ષમાં જઈ શકે છે. (૫) પાંચમી નારકી સુધીમાંથી આવેલ છવ સર્વ વિરતિ (સાધુપણું) સ્વીકારી શકે છે. (૬) છઠ્ઠી નારકી સુધીમાંથી આવેલ છવ દેશવિરતિ પણે પામી શકે છે. (૭) સાતમી નારકી સુધીમાંથી આવેલ છવ સમ્યફદર્શન પામી શકે છે. तेष्वेकत्रिसप्तदश सप्तदश द्वाविंशतित्रयस्त्रिंशत् सागरोषमाः સરવાનાં સ્થિતિ છે જ સાતે નારક જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમ કાળ પ્રમાણ જાણવું વિશેષતઃ સાતે નારકીના પ્રત (પાથડા) માંહેનું ભિન્નભિન્ન, જઘન્ય ઉકુષ્ટ, આયુષ્ય શાસ્ત્રાતરથી જાણી લેવું जम्बू-द्वीप लवणादयः शुभनामानो द्वीप-समुद्राः ॥७॥ द्विद्विविष्कम्भाः पूर्व पूर्व-परिक्षेपिणा वलयाऽऽकृतयः ॥ ८ ॥ तन्मध्ये मेरु नाभि तो योजन-शत-सहस्त्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ९ ॥ હવે મથક (તિષ્ઠલેક) જેની મધ્યમાં ૧ લાખ જન ઉ મેરૂ પર્વત આવેલ છે. તે પર્વતવાળા વલયા (થાળી) ના કારે એક લાખ જેજન લાબે-પહેળે, સૌ પ્રથમ તે સર્વની મધ્યમાં જમ્બુદ્વીપ નામને દ્વીપ આવેલ છે. તેની ચારે બાજુ તેને વિંટળાઈને, તેથી બમણું પહોળાઈવાળે એટલે કે બે લાખ જેજનને લવણું સમુદ્ર આવેલ છે. તે લવણ સમુદ્રને વિટળાઈને તેની ચારે બાજુ ચાર લાખ જેજન પ્રમાણ પહોળાઈવાળ ધાતકીખંડ (૫) આવેલો છે, તેની ચારે બાજુ વળી, તે ખંડને વિટળાઈને આઠ લાખ જેજન પ્રમાણ પહોળાઈવાળો ક લે દવિ સમુદ્ર આવેલ છે. તેની ચારે બાજુ તેને વિંટળાઈને સોળ લાખ જે જન પ્રમાણુ વિસ્તારવાળે પુષ્કરવારદ્વીપ આવેલ છે. આ રીતે દ્વીપ પછી સમુદ્ર અને સમુદ્ર પછી દ્વીપ એમ બમણા–બમણા વિસ્તારથી વિંટળાઈને આવેલા છે. આ રીતે અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો આ તિલકમાં આવેલા છે. તેમાં સૌથી છેલ્લો સમુદ્ર તે સ્વયંભૂરમણ સમુદ્ર (પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ 1 + = બે બાજુ થઈને) અરાજક પ્રમાણ આવેલ છે. તેની અંદરના તમામ દ્વિીપ સમુદ્રનું માપ પણ પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ ચારે બાજુનું ગણતા ૪ * ૪. Jain Educationa international For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ + = અર્ધરાજ લેક પ્રમાણ જાણવું. આ રીતે પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તરદક્ષિણ એમ ચારે બાજુ એક રાજલક પ્રમાણ, તિચ્છ-ક્ષેત્રમાં, અસંખ્ય દ્વીપ સમુદ્રો, અનુક્રમે જંબુદ્વિપથી બમણા–બમણ વિસ્તારવાળી જાણવા. ઉપર જે પુષ્કરવરદ્વીપ સળ લાખ જેજનને જણાવેલ છે. તેને અર્ધભાગમાં જ એટલે આઠ લાખ જન સુધીમાં જ મનુષ્યનાં જન્મ-મરણ થતાં હોવાથી કુલ કપ પ્રમાણ-ક્ષેત્ર, જે પૂર્વ-પશ્ચિમના પીસ્તાલીસ-લાખ જન થાજન થાય છે. તેટલું જ મનુષ્ય ક્ષેત્ર નીચે મુજબ જાણવું. પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ ચારે બાજુ ૧ લાખ એજનને જંબુદ્વીપ, તેમાં ૨+ ૨ લાખ પૂર્વ પશ્ચિમના લવણ સમુદ્રના જ (ચાર) લાખ ઉમેરવા, તેમાં ૪+૪ લાખ, પૂર્વ-પશ્ચિમના ઘાતકી ખંડના ૮ લાખ ઉમેરવા, તેમાં ૮ + ૮ લાખ પૂર્વપશ્ચિમ કાલેદધિ સમદ્રના ૧૬ લાખ ઉમેરવા, તેમાં ૧૬ લાખના પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગના પૂર્વ-પશ્ચિમ બે બાજુના ૮ + ૮ = ૧૬ લાખ યેાજન ઉમેરતાં કુલ ૪૫ લાખ જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. આકૃતિ-૨ અઢીદ્વિીપને નકશે. મનુષ્ય ક્ષેત્રની બહારના દ્વીપ તથા સમુદ્રોમાં માત્ર તિર્થના જ જન્મ-મરણ થતા હોય છે. જે બદ્વીપની મધ્યમાં નાભિની જેમ ગોળાકારે ૧ લાખ યોજન ઊંચાઈવાળો મેરૂ પર્વત આવેલો છે. તે જમીનમાં ૧,૦૦૦ એજન ઉડે છે અને તેના મૂળમાં ૧૦,૦૦૦ જન પહેળે છે જમીનની બહાર ૯૯ ૦૦૦ એજન ઉચે છે અને જેની જમીન ઉપરની તળેટી પાસે દશ હજાર જનની પહોળાઈ છે. ૧ લાખ જનની ઉંચાઈના ત્રણ વિભાગ નીચે પ્રમાણે જાણવા. સૌ પ્રથમ ભૂમિકાંડ છે તે ૧,૦૦૦ થાજન ઉચે છે. (આ વિભાગ ભૂમિની અંદર લેવાથી ઉડે પણ કહી શકાય) તે કાંડ કાંકરા, પત્થર, માટી વિગેરેને છે. તેની તળેટીએ પૂર્વ-પશ્ચિમ ૨૨,૦૦૦-૨૨,૦૦૦ જન લાંબું, ઉત્તર-દક્ષિણ ૨૫૦-૨૫૦ જન પ્રમાણ પહોળું ભદ્રશાલવન આવેલું છે અને તે તળેટીથી ઉપર ૫૦૦ જન ઉચે બીજુ નંદનવન આવેલું છે. આ નંદનવનથી ઉપર ૬૨,૫૦૦ એજન એટલે કે તળેટીથી ૬૩,૦૦૦ એજન ઉંચે ત્રીજુ સોમનસ વન આવેલું છે. તેને ભૂમિ ઉપર બીજો કાંડ જાણો. આ કાંડ આ કાંડ ફટકારત્ન, અંકશન, રૂપું અને સુવર્ણમય છે. સોમનસવનથી ૩૬,૦૦૦ યેાજન ઊંચે જતાં ત્રીજે કાંડ (વિભાગ) આવે છે તે રક્તસુવર્ણમય છે. મેરૂપર્વત છેહલી ટોચે (શિખરે) ૧૦૦૦ યોજન પહેળે છે. તે ચે ચે શું પાંડુકવન આવેલું છે. વળી ટોચ ઉપર ૪૦ જનની ઉંચી ગુલિકા છે તે ઉપર જિનમંદિર છે. પાંડુકવનમાં અભિષેક શિલા પણ આવેલી છે. આ રીતે એક લાખ એજન Jain Educationa international For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉંચા મેરૂપર્વત ઉપર રહેલા ચાર વન તથા ત્રણ કાંડનું સ્વરૂપ જણાવ્યું. મેરૂપર્વતની તળેટીથી દરેક ૧૧ જન ઉંચે જતાં એક, એક જન પ્રમાણ લંબાઈ-પહોળાઈમાં પહોળાઈમાં ઘટતાં જતાં છેલે (ચે) એક હજાર યોજન પ્રમાણને છે એમ જાણવું. વિસ્તારથી મેરૂનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવું. તત્ર મત-મત-રવિદેહ-ની-દૈથવઐરાવત–૪: ક્ષેત્ર ? तद्विभाजिनः पूर्वापराऽऽयता हिमवन्महाहिमवन्निवधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः ॥ ११॥ પ્રથમના એક લાખ જન પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળા જંબુદ્વિીપમાં સાત ક્ષેત્રો તથા ક્ષેત્રની મર્યાદા બાંધનારા છ વર્ષધર પર્વતે નીચે મુજબના સ્થાને તે–તે નામવાળા આવેલા છે. ઘક્ષિણે પ્રથમ ભરતક્ષેત્ર છ ખંડવાળો નીચે મુજબની આકૃતિવાળે આવેલો છે. તેની ઉત્તરે હિમવત પર્વત આવેલ છે. તેની ઉપરના પદ્મદ્રહમાંથી ત્રણ નદીઓ નીકળે છે. તેમાંની બે ગંગા અને સિંધુ નદી ભરતક્ષેત્રમાં પડે છે અને ત્રીજી જે રોહિતાશા નદી છે. તે ઉત્તર હિમવંત ક્ષેત્રમાં જાય છે. ભરતક્ષેત્રમાં પડતી ગંગા અને સિંધુ ભરતખંડના બે ભાગ કરતાં વચ્ચે પડેલા વૈતાઢય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં મળે છે. તે રીતે ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. જેની આકૃતિ નીચે મુજબ છે. હિતાંશા કા હિમવંત પર્વત -૩ ગંગા suદી દે ઉત્તર ભારત - ૩ ખંડ o વૈતાઢયપર્વત ૨ દક્ષિણ ભરત -૩ખંડ લંબાઈ અનિયમિત પહોળાઈ પ૦ ચોળ ઉંચાઈ ૨પ યોહા આ જ પ્રમાણે ઉત્તરમાં એરવત ક્ષેત્રના ૬ ખંડ પણ જાણવા. પરંતુ ઐવિત ક્ષેત્ર પછી રહેલા શિખર પર્વત ઉપરના પુંડરિક પ્રહમાંથી રક્તા અને રક્તવતી બે નદીઓ નીકળે છે. તે પણ અરવત ક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે વિભાગ કરનારા, વચમાં પડેલા વિતાત્ય Jain Educationa international For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શિખર પર્વત 2 - પર્વતમાં થઈને લવણ સમુદ્રમાં પડે છે. પુંડરિક પ્રહમાંથી નીકળતી ત્રીજી સુવર્ણકુલા નદી તેની ઉપરના હિરણ્યવંત ક્ષેત્રમાં જાય છે. જે જંબુદ્વીપના નકશાથી સમજી લેવું. મધ્યલેકની મધ્યમાં આવેલા ૧ લાખ યોજન લાંબા-પહોળા જંબુદ્વીપમાં આવેલ પર્વતે ખંડવા પ્રમાણુ ક્ષેત્રનો નકશે. એરવત મેઝ-૨ ખંડવાપ્રમાણ ક્ષેત્ર હિરણયવંતોત્ર-૪ " " - -- રકમ પર્વત –> * ૨મ્યક ક્ષેત્ર -૧૬ " લિવંતપર્વત અને મહાવિદેહ ક્ષેત્ર -૧૪ " નિષેધપર્વત છg -૩૨ " હરિવર્ષ .... -૧૬ " મહાહિમવંતપર્વત હિમવંતત્ર – ૪ • લઘુહિમવંત પર્વત – ૨ • • • ભ૨ત ત્ર — 9 * છે કુલ ૨૯૦ ખંડવા પ્રમાણ ક્ષેત્ર - ~-૩૨ " ઉપર દશમાં સૂત્રમાં જણાવેલ સાત ક્ષેત્ર તેમજ અગીયારમા સૂત્રમાં જણાવેલ છે પર્વતનું માપ તથા સ્થાનનું સ્વરૂપ નકશાથી જાણી લેવું, વિશેષમાં, મધ્યમાં અર્થાત્ મેરૂ પર્વતની પૂર્વ–પશ્ચિમ બંને બાજુમાં સીતા-સીતા મહાનદી દ્વારા ઉત્તર, દક્ષિણ એમ બે બે વિભાગ થતાં ૮+૮+૮+૮ મળી કુલ ૩ર વિજયે (ક્ષેત્રે) આવેલા છે. તેમજ મેરૂની ઉત્તર-દક્ષિણ બંને બાજુએ બબ્બે ૨ + ૨ = ૪ કુલ ચાર ગજવંત પર્વતે આવેલા છે તેના નામ માલ્યવંત, ગંધમાદન, સોમનસ અને વિદ્યુતપ્રભ છે મેરૂની ચારે દિશામાં અને ચારે વિદિશામાં મળી કુલ આઠ કરીકૂટ પર્વતે આવેલા છે. માલ્યવંત અને ગંધમાદન એ બે ગાજત પર્વતોની વચ્ચે ઉત્તર કુરુક્ષેત્ર આવેલું છે. તેમજ વિદ્યુતપ્રભ અને સેમિનસ ગજદંત પર્વતની વચ્ચે દેવ કુરૂક્ષેત્ર આવેલું છે. મેરૂની ઉત્તરે આવેલા નીલવંત પર્વત ઉપર આવેલ કેશરી દ્રહમાંથી સીતા નદીને એક પ્રવાહ નીકળીને સમક અને જમક પહાડની વચમાં થઈને અને પાંચ સરોવરને ભેદી, મહાવિદેહ ક્ષેત્રમાં, તે ક્ષેત્રની બને બાજુ આવેલી આઠ આઠ વિજયેની વચમાં વહે છે. તેમજ મેરૂની દક્ષિણે આવેલા નિષધ પર્વત ઉપરના તિગિરછી દ્રહમાંથી સદા નદીને એક પ્રવાહ નીકળીને ચિત્ર અને Jain Educationa international For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ १८ વિચિત્ર એ બે પહાડોની વચમાં થઈને પાંચ સરોવરને ભેદીને મહાવિદેહ ક્ષેત્રની બીજી બાજુની આઠ-આઠ વિજયેની વચમાં વહે છે. મહાવિદેહ ક્ષેત્રની બન્ને બાજુએ પૂર્વપશ્ચિમ આવેલ ચાર-ચાર વેદિકાની વચમાં આઠ-આઠ વિજયો આવેલી છે તે વિજયેના આંતરમાં ચાર ચાર પર્વતો અને ત્રણ-ત્રણ નદીઓ આવેલી છે પૂર્વે જણ વેલ ક્ષેત્રમાં નીચે મુજબ પર્વતેમાંથી જે જે મોટી નદીઓ વહે છે. તેઓના નામ સાથે તેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. ભરત ક્ષેત્રમાં હિમવંત પર્વતમાંથી નીકળેલી ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે. હરિવર્ષ ક્ષેત્રમાં મહાહિમવંત અને નિષધ પર્વતમાંથી નીકળેલી હરિકાંતા અને હરિસલિલા એ બે નદીઓ વહે છે. મહાવિદેહ ક્ષેત્રમાં નિષધ અને નીલવંત પર્વતમાંથી નીકળેલી સતા અને સીતેરા એ બે નદીઓ વહે છે. રમ્યફ ક્ષેત્રમાં રૂફમિ અને નીલાત પર્વતમાંથી નીકળેલી નરકાંતા અને નરસલિલા એ બે નદીઓ વહે છે. | હિરણ્યવંત ક્ષેત્રમાં રૂફમી અને શિખરી પર્વતમાંથી નીકળેલી સુવર્ણકૂલા અને રૂધ્યકલા એ બે નદીઓ વહે છે. ઐરાવત ક્ષેત્રમાં શિખરી પર્વતમાંથી નીકળેલી રક્તા અને રક્તવતી એ બે નદીઓ વહે છે. આ સિવાય પણ બીજા અનેક પર્વત, કુટે, નદીઓ, સાવરે, કુંડ વિગેરે આવેલા છે, તે ગ્રંથાતરથી જાણી લેવું. ઉપર જણાવેલ ક્ષેત્રમાં નીચે મુજબનું સ્વરૂપ જાણવું (૧) ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાનું તેમજ ઉત્સર્પિણી કાળના છ આરાનું સ્વરૂપ જાણવું. (૨) હિમવંત તથા હિરણ્યવંત ક્ષેત્રમાં સદાકાળ ત્રીજા આરાના ભાવે જાણવા. (૩) હરિવર્ષ તથા રમ્યફ ક્ષેત્રમાં સદાકાળ બીજા આરાના ભાવે જાણવા. (૪) દેવકુરૂ તથા ઉત્તર કુરૂક્ષેત્રમાં સદાકાળ પહેલા આરાના ભાવે જાણવા. (૫) મહાવિદેહ ક્ષેત્ર (જે મધ્યમાં આવેલ છે તે ૩૨ વિજયમાં) માં સદા પળ ચેથા આરાના ભાવે જાણવા. તેમજ વળી ભરત અને એવિત ક્ષેત્રમાં ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળ સંબધે છે એ આરાના ભાવો થકી તે ભૂમિ-કર્મભૂમિ તેમજ અકર્મભૂમિ જાણવી જરૂરી છે. કેમકે કર્મભૂમિના મનુષ્ય મોક્ષે જઈ શકે છે અને અકર્મભૂમિના મનુષ્યો એક્ષ-સાધના કરી શકતા નથી. એક્ષ-સાધના સંબંધે (૧) આર્યક્ષેત્રાશ્રિત મનુષ્યો (૨) અનાર્યાક્ષેત્રાશ્રિત મનુષ્ય Jain Educationa international For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ એવા બે ભેદ શાસ્ત્રમાં જણાવેલ છે. પ્રત્યેકના દ્રવ્ય અને ભાવથી ભેદો ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણી લેવા. द्विर्घातकी खण्डे ॥ १२॥ पुष्करार्धे च ॥१३॥ वाङ्मानुषोत्तरान् मनुष्याः ॥ १४ ॥ ભરત ક્ષેત્રમાં મેરૂની ઉત્તર-દક્ષિણે જેમ ક્ષેત્રે, પર્વત, નદીઓ આવેલા છે, તેમ ધાતકી ખંડમાં લવણ સમુદ્રથી છેક કાલેદધિ સમુદ્ર સુધી ઉત્તર-દક્ષિણે વિસ્તરેલા બે ઈષકાર પર્વતેથી ઘાતકી ખંડના પૂર્વ-પશ્ચિમ બે વિભાગ પડે છે, તેમાં બે મેરૂ પર્વત છે અને તે બનેની ઉત્તર-દક્ષિણે બંને બાજુ જંબુદ્વીપની માફક ક્ષેત્રે, પર્વતે અને નદીઓ આવેલા છે. તેથી ઘાતકી ખંડમાં બબે ક્ષેત્ર, પર્વતે અને નદીએ વિગેરે જાણવા. તે મુજબ પુષ્કરવર દ્વીપના અર્ધભાગને વીંટળાઈને આવેલા માનુષેત્તર પર્વતથી પડેલા બે ભાગમાં, અંદરની બાજુના અર્ધ પુરવરદ્વીપમાં પણ બબ્બે ક્ષેત્રે, પર્વતે, નદીઓ વિગેરે આવેલા છે એમ જાણવું આ રીતે પાંચ મેરૂ પર્વત સહિત અઢીદ્વીપમાં પાંચ-પાંચ ક્ષેત્રે મળી કુલ પીસ્તાલીસ મનુષ્યના ક્ષેત્રે આવેલા છે, જેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. અઢીદ્વીપ સંબધે, ૫ ભરતક્ષેત્ર, પ અવત ક્ષેત્ર, ૫ મહાવિદેહ ક્ષેત્ર એ પંદર ક્ષેત્રને કર્મભૂમિના ક્ષેત્રે જાણવા ૫ હિમવંત, ૫ હરિવર્ષ, ૫ ૨૩, ૫ હિરણ્યવંત, ૫ દેવમુરૂ અને ૫ ઉત્તરકુરૂ એમ કુલ ત્રીસ ક્ષેત્રે અકર્મક ભૂમિના જાણવા તેમજ વળી લઘુ હિમવંત પર્વત તથા શિખર પર્વતના બબ્બે છેડા, જે લવણ સમુદ્રમાં જાય છે તે ચાર છેડાઓમાં (હાથીના બે દાંતની માફક) બબ્બે (ગજાંત પર્વત) દાઢાએ રૂપે નીકળીને કુલ ૮ દાઢાઓ લવણ સમુદ્રમાં જાય છે. તે પ્રત્યેક ઉપર સાતસાત મનુષ્યના ક્ષેત્રે આવેલા છે. તેને અંતદ્વીપ કહેવામાં આવે છે. કુલ છપ્પન (૫૬) ક્ષેત્રે જાણવા. ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના, ૫૬ અંતદ્વીપના. આ રીતે કુલ ૧૦૧ ક્ષેત્રે મનુષ્યના શાસ્ત્રમાં જણાવેલ છે અંતદ્વીપના મનુષ્યને અકર્મભૂમિના મનુષ્યો કહ્યા છે. તે સંબંધી અનેક વિવાદો શાસ્ત્રમાં હોવાથી તેની વિશેષ હકીકત ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણી લેવી. સૂત્રકારે પણ આ સંબંધે કાંઈજ જણાવેલ નથી. ગાયત્રછાય છે ? આત્માની જન્મ-મરણની સ્થિતિ સંબંધમાં તેમજ સુખદુઃખાદિમાં જેઓ સભાનતાવાળા છે. તેઓને આર્ય સમજવાના છે, અને જેઓને આત્મત્ત સંબંધી યથાતથ્ય ભાન નથી, તેઓને અનાર્ય (સ્લેચ્છ) સમજવા જરૂરી છે. Jain Educationa international For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र-देवकुरुत्तरकुरुभ्यः ॥१६॥ ૫ ભારત, ૫ ઐરાવત ક્ષેત્ર અને ૫ મહાવિદેહ ક્ષેત્ર મળી કુલ પંદર ક્ષેત્રે કમે. ભૂમિના છે. બાકીના દેવકરૂ, ઉત્તરકુર વિગેરે ક્ષેત્રને અકર્મભૂમિને જાણવાના છે. તેનું દ્રવ્ય-ભાવથી સ્વરૂપ નીચે મુજબ સમજવું જરૂરી છે. દ્રવ્યથી કર્મભૂમિ - અસિ એટલે તલવાર (લડાઈ), મસિ અને કૃષિના કાર્યો જે ક્ષેત્રમાં થતાં હોય તેને કર્મભૂમિના ક્ષેત્રે જાણવા અને જ્યાં ઉપર જણાવેલ ત્રણે કામ વ્યાપાર ન થતા હોય તે ક્ષેત્રને (તે વખતે) અકર્મભૂમિ ક્ષેત્ર જાણવું. ભાવથી કર્મભૂમિ - જે ક્ષેત્રમાંથી મનુષ્યો (જ્યારે) મેક્ષે (સિદ્ધિ ગતિમાં) જતાં હૈય, (ત્યારે) તે ક્ષેત્રને ભાવથી કર્મભૂમિ ક્ષેત્ર જાણવું. नृस्थिती परापरे त्रिपल्यापमान्तर्मुहूर्ते ॥ १७॥ तिर्यग्यानीनां च ॥१८॥ મનુષ્ય – તિર્યચેના આયુષ્ય (તિથિ) નું પ્રમાણ અવસર્પિણી કાળમાં ઉતરતા કમે અને ઉત્સર્પિણી કાળમાં ચડતા ક્રમે હેય છે. પહેલા આરામાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે અને તેઓના દેહની ઉંચાઈ એક ગાઉની હોય છે. બીજા આરામાં મનુષ્યનું આયુષ્ય બે પાપમનું હોય છે અને તેઓના દેહની ઉંચાઈ બે ગાઉની હોય છે. ત્રીજા આરામાં મનુષ્યનું આયુષ્ય એક પોપમનું હેય છે અને તેઓના દેહની ઉચાઈ એક ગાઉની હોય છે. ચોથા આરાનો કાળ એક કેડીકેડી સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ જુન છે. આ આરાની શરૂઆતથી માંડી અંત સુધીમાં ૧ ક્રેડ પૂર્વના આયુષ્યથી માંડી ત્રણ વર્ષથી ૧૩૦ વર્ષનું આયુષ્ય જાણવું અને તેના શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યથી માંડી છેલ્લે સાત હાથ સુધીની જાણવી. પાંચમાં આશના મનુષ્યનું આયુષ્ય ૧૦૦ સુધીનું જાણવું. તેમજ તેઓના શરીરની ઉંચાઈ સાત હાથથી ઘટતાં ઘટતાં છેલ્લે બે હાથની જાણવી. છેલે અવસર્પિણીને છઠ્ઠા આરાના તેમજ ઉત્સર્પિણીના પહેલા આરાના મનુષ્યોની (સ્થિતિ) ૨૦ થી ૧૬ વર્ષની જાણવી. તેમજ તેઓને શરીર બે હાથથી એક હાથ સુધીના જાણવા. મનુષ્યની જઘન્ય સ્થિતિ (આયુષ્ય) અંતમુહૂર્ત પ્રમાણની જાણવી. તિર્યંચાની સ્થિતિ (આયુષ્ય) મર્યાદા કાળાનુસારે નીચે પ્રમાણે જાણવી. એકેનિદ્રયમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ અપૂકાયની , ૭,૦૦૦ વર્ષ Jain Educationa international For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયમાં તેઉકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહેરાવ્ય (દિવસને રાત) કે વાઉકાયની . ૩,૦૦૦ વર્ષ ,, સાધારણ વનસ્પતિ કાયની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની હેય છે. , , ૧૦,૦૦૦ વર્ષની હોય છે. બેઈન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષ્ય ૧૨ વર્ષ તેઈનિદ્રય , , , , ૪૯ દિવસ ચોરેન્દ્રિય , , , , ૬ માસ ગર્ભજ પંચેન્દ્રિય જળચર જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) મર્યાદા ૧ કોડ પૂર્વ વર્ષ , , ઉર પરિસ" , " , " » છે ક ભુજ પરિસર્ષે છ છ ક છે 9 9 ખેચર , , , પલ્યોપમને અસંખ્યાતમે ભાગ છે , ચતુષ્પદ છે છે કે ત્રણ પલ્યોપમ વર્ષ સમુરિઈમ પંચેન્દ્રિય જળચર જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) મર્યાદા એક કોડ પૂર્વ વર્ષ સંમુરિઈમ પંચેન્દ્રિય ઉર પરિસર્પ જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) ૫૩,૦૦૦ વર્ષ છે , ભુજ પરિસર્પ , , ૪૨,૦૦૦ વર્ષ છે કે ખેચર છ છ છ , ૭૨,૦૦૦ વર્ષ , ચતુષ્પદ , , , , ૮૪,૦૦૦ વર્ષ તિયાની જઘન્ય સ્થિતિ (આયુષ્ય) અંતમુહૂર્ત પ્રમાણ જાળવી સંમુર્ણિમ મનુષ્યની ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય સ્થિતિ (આયુષ્ય) અંતમુહૂર્ત પ્રમાણ જાણવું. Jain Educationa international For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય –(૪) હેવાના છે ? દેવોના ચાર નિકાય છે. (૧) ભવનપતિ નિકાય (૨) વ્યંતર નિકાય (૩) જાતિક નિકાય અને (૪) વૈમાનિક નિકાય. આ ચારે નિકાયની દેના ઉત્પત્તિ સ્થાનને લઈને તેના સ્વભાવ, સ્થિતિ, આયુષ્ય તેમજ કાર્યો વિગેરેના ભેદનું સ્વરૂપ સક્ષેપથી નીચે મુજબ જાણવું. પ્રથમ નિકાયમાં દશ ભવનપતિના દેવ તેમજ પંદર પરમાધામી દેવેન ભવનપતિ નિકાયના જાણવા. દ્વિતિય નિકાયમાં (૮) વાણવ્યંતર (૮) વ્યંતર અને (૧૦) તિર્યમ્ જાંભક દેવે વ્યંતર નિકાયના જાણવા. વાણવ્યંતર અને વ્યંતર દેવોના નામો પ્રથમ આગળ આવી ગયા છે. અત્ર દશ તિર્યગૂ જભક દેના નામ જણાવીએ છીએ. (૧) અન જામક (૨) પાન જામક (૩) વા જ ભક (૪) લેણ જંક (૫) પુ૫ જા મક (૬) ફળ જાભક (૭) પુષફળ જાક (૮) શયન જા ભક (૯) વિદ્યા ભક (૧૦) અવિયત્ત જાંભક, તૃતીય નિકાયના પાંચ જ્યોતિષી દેના નામ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાગણ. તૃતીયઃ પિત-જે છે ૨ આ ત્રીજી નિકાયના પિત લેશ્યાવાળા હોય છે એટલે કે તેઓ પ્રગટપણે પ્રકાશ આ પનારા છે એમ જાણવું. તેને સામાન્યથી તે વેશ્યાવાળા સમજવામાં વાંધો નથી. કેમકે શાસ્ત્રમાં ૬ઠ્ઠ ગુણસ્થાનક સુધી સામાન્યથી છએ વેશ્યાઓને સંભવ કહ્યો છે અને દેવને તો વધુમાં વધુ ચાર ગુણસ્થાનક સંભવે છે. ચાથી નિકાયના વૈમાનિક દેના બે વિભાગ છે. (૧) કપાપન એટલે સ્વામી સેવકની મર્યાદાવાળા અને (૨) કપાતીત તે સૌ પોતે (વામી-સેવક ભાવ રહિત) સ્વતંત્ર ઈન્દ્ર સ્વરૂપી રિદ્ધિવાળા હોય છે. ભવનપતિના (૧૦) વ્યંતરના (૮) જ્યોતિષીના (૫) અને વિમાનિક દેવલોકના (૧૨) દેવલેક સુધીમાં આવતા તમામ દેવે કપેપન એટલે સ્વામી-સેવકભાવવાળા હોય છે એમ જાણવું. इन्द्र-सामानिक-त्रायस्त्रिंश-पारिषद्याऽऽत्मरक्ष-लोकपालाs नीक प्रकीर्णकाऽऽभियोग्य-किल्लिष्ष्णिकाश्चैकशः ॥ ४ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વૈમાનિક દેવામાં નીચે મુજબના ઇસ પ્રકારના સ્વામી સેવકભાવ પ્રવર્તતા હાય છે. (૧) ઈંદ્ર-અધિપતિ (રાજા) (૨) સાંમાનિક-સર્વાધિપતિ-પર’તુ રાજા સરખા (૩) ત્રાયસ્ત્રિ’શકમ`ત્રી, પુરાહિત (૪) પારિષદ્ય-મિત્રસ્થાનીય દેવ (૫) આત્મરક્ષક-ઈંદ્રના ખાસ રક્ષક (એડીગાર્ડ) (૬) લેાકપાલ-સામાન્ય ચેાકીયાત (૭) અનીક-લશ્કરના અધિપતિ અને લશ્કરના દેવે (૮) પ્રકીર્ણ ક–સામાન્ય વસતિ (પ્રજા) રૂપ દવે (૯) આભિયાગ્ય-નાકર-ચાકર વિગેરે (૧૦) કિલિંગષિક–ઢોલ વગાડનાર તથા સાથે સફાઈ કરનારા, ત્રાસ્ત્રિ શ—ા પાણ–૨૫-યન્ત ્ર્ યાતિષ્ઠા ! હું !! ત્રાયસ્ત્રિ‘શક એટલે મંત્રી, પુરોહિત, તેમજ લેાકપાલક એટલે સામાન્ય ચાકીયાત ઢવા સિવાયની ઉપર કહેલી આઠ પ્રકારની વ્યવસ્થા તરા અને જ્યેાતિ દેવામાં હાય છે. પૂર્વયેનીન્દ્રાઃ ॥૬॥ પ્રથમની એ નિકાયામાં એટલે દસ ભવનપતિના દૈવામાં તેમજ આઠે વ્યંતર, આઠ વાણવ્ય'તર-એ એ નિકાયના દેવામાં બબ્બે ઇન્દ્ર હૈાવાથી, ભવનપતિના વીસ ઇન્દ્રો, વ્યંતરના સેાળ ઈન્દ્રો, વાણવ્યંતરના સેાળ ઈન્દ્રી, જ્યાતિષ્કના સૂર્ય અને ચન્દ્ર એમ બે ઇન્દ્રો અને ખાર વૈમાનિકના દસ ઈન્ડો મળી કુલ ચાસઢ ઈન્દ્રો જાણુવા. તેમાં ખાર દેવલાકમાં, પ્રથમના આઠ દેવલાકના આઠ ઈન્દ્રો અને નવમા તથા દસમા દેવલેાકના એક ઈન્દ્ર તેમજ અગીયારમા તથા ખારમા દેવલાકના એક ઇન્દ્રે મળી કુલ દસ ઈન્દ્રો ખાર વૈમાનિક દેવલાકના જાણવા. નવ ચૈવેયકના દેવા તેમજ પાંચ અનુત્તર વિમાનવાસી જે દેવા છે. તે બધાએ કલ્પાતીત દેવે છે. દરેક પાતે ઇન્દ્ર સ્વરૂપ છે. ત્યાં કાઇ દેવ કોઇના સ્વામી કે સેવક નથી. પીતાન્તòા !! છ ! વળી પ્રથમની એ નિકાયા એટલે ભવનપતિ અને વ્યતર નિકાય સુધીના દેવામાં સામાન્યથી કૃષ્ણ—નીલ–કાપાત અને પીત એટલે તેોલેશ્યા. એ ચારે લેશ્યાએાના (સ્વભાવા) પરિણામે હાય છે. શ્રી જૈન દનમાં સમસ્ત સ`સારી જીવાની મન, વચન અને કાયાગની સમસ્ત પ્રવૃત્તિને શુભ-અશુભ છે વિભાગથી સમજવાં માટે દ્રવ્યાત્મક સ્વરૂપી લેશ્યાઓને, વર્ણાત્મક સ્વરૂપે કુલ છ લેશ્યાના વિભાગેાથી શાસ્ત્રમાં જણાવેલ છે. (જો કે આ છવિભાગના પ્રત્યેકના તરતમતાએ અસંખ્ય ભેદો થાય છે.) તેમાં શુકલ-પદ્મ અને તે લેશ્યાના પરિણામને શુભ કહેલ છે. જ્યારે કૃષ્ણ-નીલ અને ક્રાપેાત લેશ્યાના પરિણામને અશુભ કહેલ છે. આ ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ७४ છ લશ્યાના પરિણામવાળા મન-વચન-કાયયોગના પ્રવર્તનને જૈન શાસ્ત્રોમાં જાંબુના ફળ ખાવાની ઈચ્છાવાળા છ પુરૂષના દૃષ્ટાંતથી નીચે મુજબ સ્વરૂ પથી સમજાવવામાં આવેલ છે. કેઈ એક જગલમાં ભિન્ન-ભિન્ન છ લેશ્વાના સ્વભાવવાળા છ મનુષ્ય જાંબુનું વૃક્ષ દેખી જાંબુ ખાવાની ઈચ્છાથી નીચે મુજબ પ્રવૃત્તિ કરે છે. (૧) કૃષણ લેશ્યાવાળે મનુષ્ય મુખ્ય થડ કાપી નાંખી આખા વૃક્ષને નીચે પાડીને જાંબુ ખાવાની ઈરછાએ પ્રવૃત્ત હોય છે. (૨) નીલ ગ્લેશ્યાવાળો મનુષ્ય ઝાડ ઉપર ચઢી, ઝાડની મોટી મોટી મુખ્ય ડાળીઓ કાપીને જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હેય છે. કાત લેશ્યાવાળો મનુષ્ય ઝાડ ઉપર ચઢી, નાની નાની ડાળીઓ કાપીને જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હોય છે. (૪) તેને લેશ્યાવાળે મનુષ્ય ઝાડ ઉપર ચઢીને, તેના મોટા મોટા ગુચ્છાઓને છેદીને જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હાથ છે. (૫) પદ્ધ વેશ્યાવાળે મનુષ્ય ઝાડની નીચે ઉભા રહીને ઝાડ ઉપરથી ચુંટી ચુંટીને એક એક જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હોય છે. (૬) શુકલ વેશ્યાવાળો મનુષ્ય જાબુના ઝાડની નીચે પડેલા જાંબુમાંથી પાકા પાકા ખાવા ગ્ય જાબુઓ માત્ર ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હોય છે. ઉપરના દષ્ટાંતથી સ્પષ્ટ સમજાય તેમ છે કે શુકલ-પદ્ધ અને તેને લશ્યાના પરિણામથી અનુક્રમે કાપત–નીલ અને કૃષ્ણ લેશ્યાના પરિણામ ઉત્તરોત્તર વિશેષ અશુભ છે. ઉપર જણાવેલ લેશ્યાનું સ્વરૂપ મુખ્યપણે યોગ પ્રવૃત્તિ સંબંધી દેવાથી ઉપચારે વર્ણાત્મકપણે પણ વિચારવું જરૂરી છે. ઓદયિકભાવજન્ય દ્રવ્યલેશ્યા સંબધે ભાવ લેશ્યા એટલે આત્મ-પરિણામ પણ એકાંતે તત્ સ્વરૂપ જ હેય એવો નિયમ નથી. –વીવાર–– શાનાર ૮ રોવર –––મને –વીવાર યાદ છે ? परेऽप्रवीचाराः ॥१०॥ પૂર્વ એગ સંબંધી લેશ્યા (શુભ-અશુભ) નું સ્વરૂપ (આહારના) ભેગ સંબંધી જણાવીને અત્ર સૂત્રકાર ના પ્રી-સંબંધી (મૈથુન) ભેગનું સ્વરૂપ જણાવે છે. પ્રથમના બે દેવલોક સુધીના એટલે સૌધર્મ દેવલેક અને ઈશાન દેવલોક સુધીના દેવ-દેવીએ મનુષ્યની માફક કાય સંબંધે ભેગી હોય છે. (જોકે દેવોને ઔદ્યારિક પુદંગલ રૂપ–વીર્ય ન લેવાથી દેવીઓને ગર્ભ–ધારણ કરવાપણું હેતું નથી.) એટલે ભવનપતિ-વ્યંતર અને Jain Educationa international For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપ જ્યાતિષી દેવા પણ ઉપર મુજબ કાયસબંધી ભાગી હેાય છે એમ જાણવુ'. તે ઉપરના ત્રીજા-ચેાથા દેવલેાકના દેવા, દેવીઓને સ્પર્શી માત્ર કરવારૂપ ભેગી (કામવાસના તૃપ્ત કરવારૂપે) હાય છે. જ્યારે તે ઉપરના પાંચમા અને છઠ્ઠા વૈમાનિક દેવલેાકના દેવા, દેવીઓના રૂપ માત્ર જોઇને પેાતાની કામવાસનાને તૃપ્ત કરતા હૈાય છે. સાતમા અને આઠમા દેવલાકના દેવાદેવીના શબ્દ માત્ર સાંભળીને પેાતાની કામવાસનાને તૃપ્ત કરતા હૈાય છે. જ્યારે નવમા, દશમા, અગીયારમા અને ખારમા એ ચારે દેવલાકના ધ્રુવે, અન્યત્ર રહેલી દેવીએ સાથે માત્ર મનેામનથી કામભેાગની વાસનાને તૃપ્ત કરતા હેાય છે. આ રીતે ઉપર ઉપરન( દેવાને કામવાસના તૃપ્ત કરવા સંબઇંધી લેશ્યાના પરિણામ ઉત્તરાત્તર, અલ્પ અને વિશુદ્ધ જાણવા. નવ ચૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવે, જે કલ્પાતીત હાય છે તેને સ્ત્રી સ་બધી તીવ્ર કામવાસના હોતી નથી તેથી તેઓ કોઈ પ્રકારે સ્ત્રીના ચેાગ કરતા નથી એમ જાણવુ. भवनवासिनेोऽसुरा - नाग - विद्युत्-सुवर्णाऽन्नि वातस्तनितादधि દીવ વિજ્—મારા: ૫ શ્ou પૂર્વ નારકીના સ્થાના વખતે જણાવ્યા મુજબ પ્રથમ નારકીના તેર પાથડાની વચ્ચેના ખાર આતરામાંથી ઉપરના પહેલેા અને નીચેના છેલ્લા આંતરે છે!ડીને વચલા દશ આંતરામાં દેશ ભવનપતિના દેવા રહે છે. આ અસુરકુમારાદિ ભવનપતિના દેવાને રહેવાના આવાસા અને ભવનેા તે તે આંતરામાં ઉત્તર-દક્ષિણ દિશામાં તીર્થ્ય અસંખ્ય ચેાજન સુધીમાં ફેલાયેલા છે. આ દેવ કુમારની માફક રમતિયાળ સ્વભાવવાળા, વસ્ત્રો, દાગીના, હથિયારા, વાહના ધરાવતાં હાય છે. તેમજ જુદા જુદા ચિહૂનાવાળા સુંદર દેખાવડા હોય છે. અન્તરા: જિન્ન—ત્રિપુરુષ–મહારા—ાધર્વ ચક્ષ—રાક્ષસ મૂવિશારા: ૫ ૨૨૫ વ્યન્તર દેવા, ઉઘ્ન-અધા અને તિયગ્ એમ ત્રણેય લેાકમાં, ભવના, શહેશ અને આવાસેામાં રહે છે. તેએ પેાતાની ઈચ્છાથી અથવા તે કૈાઈના આગ્રહથી અથવા કોઇની સેવા કરવા ચારે તરફ ગમે ત્યાં ફરતા રહે છે. તેએ એકબીજાથી જુદા જુદા વિશેષ દૂરના અંતરે રહેતા હેાવાથી, તેમજ વિવિધ પ્રકારની ચેષ્ટાએ કરતા હેાવાથી વ્ય ́તર કહેવાય. દરેક વ્યતાના વળી પેટા ભેદોવાળા દેવા નીચે મુજમ સખ્યાવાળા છે. છે. કિંપુરૂષોની પણ દશ જાતિ છે. મહારાગની કિન્નરાની દશ જાતિ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પણ દશ જાતિઓ છે. ગાંધર્વોની બાર જાતિઓ છે. યક્ષની તેર જાતિઓ છે. રાક્ષની સાત જાતિઓ છે. ભૂતોની નવ જાતિઓ છે. તેમજ પિશાચેની પંદર જાતિઓ છે. આ બધાના નામે તથા તેઓનું સ્વરૂપ ગ્રંથાન્તરથી જાણી લેવું વળી વણથંતરનાં આઠ ભેદે છે. તેમજ તિર્યફ જાંભક દેવના દશ લે છે. તેમજ પરમાધામી દેના પંદર ભેટ છે. તેઓના નામ તથા સ્વરૂપ પૂર્વે જણાવી ગયા છીએ. ज्योतिष्काः सूर्याश्चन्द्रमसा ग्रह-नक्षत्र-प्रकीर्ण-तारकाश्च ॥ १३॥ તિર્જીકમાં જમ્બુદ્વીપની મધ્યમાં આવેલ મેરૂ પર્વતની તળેટી, જેને સમભૂતલા કહેવામાં આવે છે. અને જેની મધ્યમાં ચાર રૂચક પ્રદેશથી ચાર દિશા-વિદિશાઓની ગણના કરવામાં આવે છે. તે સમભૂતલ પૃથ્વીથી ઉચે ૭૯૦ યોજનથી આરંભીને ૯૦૦ જનની ઉંચાઈ સુધીમાં ઉપર જણાવેલ તિક ચક્રના સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા એ પાચે પ્રકારના દેવે પોતપોતાના વિમાનમાં મેરૂ પર્વતથી (૧૧૨૧) યોજન દૂર રહીને મેરૂ પર્વતને પ્રદક્ષિણ કરતાં થકા એટલે તેની ચારે બાજુ ફરતા રહે છે. અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં કુલ ૧૩ર ચંદ્ર અને ૧૩૨ સૂર્ય તે ચર છે. એટલે તેઓના વિમાને ફરતાં જ રહે છે. જબૂદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે, જે ચર છે એટલે ફરતા છે. લવણ સમુદ્રમાં ૪ સૂર્ય અને ૪ ચંદ્ર છે, જે છે છે , ઘાતકી ખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે, જે કાલોદધિ સમુદ્રમાં ૪ર સૂર્ય અને ૪ર ચંદ્ર છે, જે અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્ર છે, જે એમ કુલ ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર છે. એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહે, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કેડાડી તારાઓને પરિવાર હોય છે. આ જ્યોતિષ્ક દેના વિમાનની ગતિના સંબધે (માપથી મનુષ્યલેકમાં કાળ સંબંધી ગણતરી કરવામાં આવે છે. मेरु प्रदक्षिणा नित्य-गतयो नृ-लोके ॥ १४ ॥ तत् कृत काल विभागः ॥ १५॥ સૌથી પ્રથમ સમભૂલા પૃથ્વીની ૭૯૦ જન ઉપર (ઉંચે) તારાઓ ગતિ કરે છે. કેટલાક તારાઓની ગતિ અનિયતચારી હેવાથી સૂર્યચંદ્રની ઉપર તેમજ નીચે ગતિ કરે છે. વળી તે ઉપરથી એટલે સમભૂતલાથી ૮૦૦ યેાજન ઉપર સૂર્ય ગતિ કરે છે. સમભૂતકાથી ૮૮૦ એજન ઉપર (ઉચે) ચંદ્ર ગતિ કરે છે. સમભૂતલાથી ઉપર ૮૮૪ યોજના ઉચાઈએ નક્ષત્ર ગતિ કરે છે. હવે ગ્રહોની ગતિ જણાવીએ છીએ ૮૮૮ જન ઉચે બુધ, ૮૧ જન ઉચે શુક્ર, ૮૯૪ જન ઉચે ગુરૂ ગતિ કરે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮૭ જન ઊંચે મંગળ, ૯૦૦ એજન ઉચે શનિ ગતિ કરે છે. આ પ્રમાણે સમભૂતલી પૃથ્વીથી ૯૦ જન ઉંચાઈથી માંડી ૯૦૦ જન ઉચાઈ સુધીમાં સામાન્યથી જતિષ્કને પાંચ પ્રકારના દેવાના વિમાનોનું અઢીદ્વીપ પ્રમાણુ મનુષ્યલેકમાં નિત્ય મેરૂની આજુબાજુ ગેળ ફરવાપણું અર્થાત્ ભ્રમણ જાણવું. તેના વિમાનોના માપ શાનુસારે નીચે મુજબ જાણવા. સૂર્યના વિમાનની લંબાઈ-પહોળાઈ ૪૮/૬૧ જનની છે. તેમજ ઉંચાઈ ૨૪/૬૧ જનની છે. ચંદ્રના છ છ પ૬/૬૧ " છ છ ૨૮/૬૧ , પ્રહાના છે , ૧/૨ ) : * ૧/૪ કે નક્ષત્ર ના , • ૧/૪ ક છ છ ૧/૮ ) મોટામાં મોટા તારાના ૪ ૧/૮ , , , ૧/૧૬ by. નાનામાં નાના તારાના ૪ ૧/૧ ૬ , , , ૧૩ર , આ મનુષ્ય લેકમાં ગતિ કરતા સૂર્ય અને ચંદ્રાદિના પ્રકાશની અપેક્ષાએ દિવસ અને રાત્રીની ગણતરી કરવામાં આવે છે. અને તેનાથી જ ત્રણે લેકમાં વ્યવહારિક કાળની ગણના કરવામાં આવે છે આ વ્યવહારિક કાળથી વળી જીના જન્મ-મરણ તેમજ જીવન સંબંધી અનેકવિધ ચિત્ર-વિચિત્ર દષ્ટાદષ્ટ ઘટનાઓને વિચાર પણ શાસ્ત્રાઘારે કરવાથી જીનું કાલિક સ્વરૂપ જણાય છે. - વ્યવહારિક કાળનું કાષ્ટક અતિસૂક્ષમ અવિભાગીય કાળ-૧ સમય બે માસ-૧ ઋતુ અસંખ્ય સમય–૧ આવલિકા કાળ ૩ ઋતુ-૧ અયન સંખ્યાતી આવલિકા-૧ ઉચ્છવાસ, પ્રાણ ૨ અયન–૧ વર્ષ (શ્વાસેપ્શવાસ) ૭ પ્રાણ-૧ હેક ૫ વર્ષ-૧ યુગ ૭ સ્તક-૧ લવ [૧ યુગના વર્ષોના પાંચ નામે છે. (૧) ૪૮ લવ-૧ ઘડી સૂર્યયુગ (૨) ચંદ્વયુગ (૩) નક્ષત્રયુગ (૪) ઋતુયુગ (૫) અભિવર્ધિત યુગ] ૨ ઘડી-૧ મુહૂર્ત અથવા ૮૪ લાખ વર્ષ-૧ પૂર્વા ગ ૧, ૬૭,૭૭,૨૧૬ આવલિકા= મુહૂર્ત ૮૪ લાખ પૂર્વીગ-૧ પૂર્વ ૩૦ મુહૂત-૧ અહોરાત્ર (દિવસને રાત) અસંખ્યાતા વર્ષ-૧ પલ્યોપમ ૧૫ બહેરા-૧ પક્ષ (શુકલ કે કૃષ્ણ) દશ કેડીકેડી પલ્ય પમે-૧ સાગરોપમ ૨ પક્ષ-૧ માસ દશ કેડીકેડી સાગરોપમે-૧ અવસર્પિણ કાળ તથા ૧ ઉત્સર્પિણી કાળ ૧ અવસર્પિણી તથા ૧ ઉત્સર્પિણ બને મળીને ૧ કાળચક થાય છે. અનંતા કાળચક્ટ-૧ પુદ્ગલ પરાવર્તન થાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ આ જગતના છ એ દ્રવ્ય દ્રવ્યતઃ અનાદિ અનંત નિત્ય છે. તેમજ પર્યાય પરિ. ણામે સમયે સમયે ઉત્પાદ-વ્યય તેમજ ધ્રુવપણે પરિણમી છે. જ્યાતિષ્ક દેના વિમાને શાશ્વતા હોવાથી તેઓની ગતિ પણ નિયત (કાયમ) સ્વાભાવિક જ હોય છે. તથાપિ કેટલાક આમિયોગિક દેવતાઓ આજ્ઞાથી, કૌતુકથી તેમજ પોતાની ફરજ સમજીને તે વિમાનને આગળ-પાછળ તેમજ જમણી–ડાબી બાજુએથી જુદા જુદા સિંહ, હાથી, બળદ, ઘેડા વિગેરેના રૂપે કરી તે વિમાનોને વહન કરતા હોવાથી ચેષ્ટાઓ કરતાં હોય છે. बहिरऽवस्थिताः ॥१६॥ અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રની બહાર અર્થાત્ તે ઉપર આવેલ અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં, અસંખ્યાતા સૂર્ય-ચંદ્રો તેમજ તિષિ દેવના વિમાનો આવેલા છે. પરંતુ તે બધાએ સ્થિર છે (અર્થાત્ ભ્રમણ કરતાં નથી.) એટલે જ્યાં સૂર્ય હોય છે ત્યાં કાયમ સૂર્ય હોય છે. અને જ્યાં ચંદ્ર હોય છે ત્યાં કાયમ ચંદ્ર હોય છે. વૈમાનિયા: ૨૭ कलपोपन्नाः कल्यातीताश्च ॥ १८ ॥ उपर्युपरि ॥ १९ ॥ વૈમાનિક દેના બે વિભાગો છે. (૧) કપન (૨) કલ્પાતીત. જે દેવે સ્વામિસેવકભાવ યુક્ત હોય છે, તેઓ કપ પન છે, જે દેવેમાં સ્વામિ-સેવકભાવ નથી. પરંતુ બધા પોને હવયં અહમિન્દ્ર છે. તેઓ કપાતીત સ્વરૂપવાળા છે આ બન્ને દેના સ્થાને નકશામાં બતાવ્યા મુજબ જાણી લેવા. તેઓ ઉપરાઉપર આવેલા છે. सौधर्मशान सानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तक महाशुक्रसहस्रारेष्वानतप्राणतयोशरणाऽच्युतयोर्न वसु ग्रैवेयकेषु । विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिध्धे च ॥ २० ॥ આ દેવલેકમાંના પ્રથમના બાર દેવલોકના સ્થાને તિષ ચકની ઉપર અસંખ્યાતા યોજના ગયા પછી આવે છે. સૌ પ્રથમ પહેલે સૌધર્મ દેવલેક અને તેની બાજુમાં બીજો ઈશાન દેવલોક મેરૂની દક્ષિણ-ઉત્તર આવેલો છે. સૌધર્મ દેવલોકની ઉપર ત્રીજે સનકુમાર દેવલોક આવેલું છે, જયારે ઈશાન દેવકની ઉપર એથે મહેંદ્ર દેવલોક આવેલો છે. આ બનેની ઉપર પાંચમે બ્રહ્મદેવલોક આવેલો છે. તેની ઉપર ક્રમથી છઠ્ઠો લાંતક, સાતમે મહાશુક, આઠમો સહસ્ત્રાર દેવલોક એકબીજાની ઉપર ઉપર આવેલ છે. તેમની ઉપર સૌધર્મ અને ઈશાનની માફક નવો આનત અને દશમે પ્રાણુત દેવલોક આવેલ છે. તેમની ઉપર સમશ્રેણીમાં અગ્યારમે આરણ અને બારમે અચુત Jain Educationa international For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭ દેવલાક આવેલા છે. તે ઉપર અનુક્રમે નવ જૈવેયકના નવ વિમાન આવેલા છે. આ નવ ગ્રેવેયકના ધ્રુવે કપાતીત છે. નવ ચૈવેયકની ઉપર વિજય, વૈજયન્ત, જયંત, અપર જિત, સર્વાસિદ્ધ નામના અનુત્તર દેવલાકના કપાતીત દેવા છે. મનુષ્ય લેકમાં માત્ર કલ્પે।પન્ન દેવા જ જતાં હાય છે. કલપાતીત દેવા પેાતાના સ્થાનને છેડીને કયાંય જતાં નથી. ઉપર ઉપરના સ્થાનમાં રહેલા દેવા, નીચેના દેવા કરતાં કઈ કઈ બાબતમાં ન્યુનતા (એછ પશુ) ધરાવે છે તે જણાવે છે. स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतेाऽधिकाः ॥ २१ ॥ गति शरीर परिगृहाभिमानता हीनाः ॥ २२ ॥ (૧) સ્થિતિ : પ્રત્યેક દેવલાકની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ જુદી હાય છે જે આગળ કહેવાશે. (૨) પ્રભાવ : ઉપર ઉપરના દેવામાં, અન્ય ઉપર પ્રભાવ પાડવાની એટલે શિક્ષા કરવાની યા ઉપકાર કરવાની શક્તિ અધિક હોય છે. પરંતુ અભિમાન આછું આછું હોવાથી તેઓ પ્રભાવ પાડવાની બહુ પ્રવૃત્તિ કરતા નથી, (૩-૪) સુખ તથા દ્યુતિ ઃ ઇન્દ્રિયા દ્વારા ગ્રહ્ય વિષયાના અનુભવ કરવા સ્વરૂપ ‘સુખ' તેમજ શરીર-વસ્ર-મભૂષણાદિની કાંતિ સ્વરૂપ 'તેજ' તે ઉપર ઉપરના દેવામાં અધિક હાય છે. (૫) લેશ્યા વિશુદ્ધિ : સામાન્ય રીતે દેવામાં છ એ લેશ્યાએ ઘટી શકે છે. તથાપિ ઉપર ઉપરના દેવેામાં ઉત્તરોત્તર વિશુદ્ધ લેશ્યા હોય છે. (૬) ઇન્દ્રિયાની વિષયેાને ગ્રહણ કરવાની શક્તિ : ઉપર ઉપરના દેવામાં ઇન્દ્રિ ચાની શક્તિ અધિક હાય છે. (૭) અવધિજ્ઞાનના વિષય : પ્રત્યેક દેવને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે જ, છતાં દરેક દૈવલેાકના દેવાના અવિધજ્ઞાનમાં ફરક છે. સૌધર્મ અને ઈશાન દેવલેકના દેવે-નીચે પ્રથમ નારકી સુધી, તીથ્થુ અસખ્ય હજાર ચેાજન અને ઉંચે પેાતાના વિમાનની ધજા સુધી જોઈ શકે છે. દરેક દેવલેાકના દેવા, ઉપર તેા પેાતાના વિમાનની ધજા સુધી જ જોઇ શકે છે. પરંતુ ઉપર ઉપરના દેવા નીચે સાત નારક સુધી અને તીર્થ્ય અસખ્યાત કાડાકેાડી ચેાજન સુધી અધિક-અધિક જોઇ શકે છે પાંચ અનુત્તર વિમાનના દેવા, લેકની મધ્યમાં રહેલી આખી લેકનાલિકાને જોઈ શકે છે, પરં'તુ સમસ્ત લેાકને જોઇ શકતાં નથી, હવે કઈ કઈ બાબતમાં ઉપર ઉપરના દેવા ન્યુનતા (ઓછાશ) વાળા હાય છે તે જણાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ (૧) ગતિ : બે સાગરોપમ સુધીની જઘન્ય સ્થિતિવાળા દેવની ગતિ સામાન્યથી નીચે સાતમી નરક સુધી હોય છે અને તિષ્ઠિ–અસંખ્ય કેડ કેડી હજાર યે જન સુધી જવાની શક્તિ હોય છે. તે ઉપરની સ્થિતિવાળા દેવ, અનુક્રમે ઓછી એ છી નરકભૂમિ સુધી જઈ શકે છે. જોકે ઉપરના દેવ ત્રીજી નરક સુધી જ જઈ શકે છે. પરંતુ ઉપર ઉપરના દે પ્રવૃત્તિ કરવામાં ઉદાસીન હેવાથી ગતિ કરવાનો વિચાર કરતા નથી. ૧-૨ સૌધર્મ-ઈશાન દેવલોકના દેવના શરીરની ઉંચાઈ ૭ હાથ ! શરીરનું પ્રમાણ ૩-૪ સનતકુમાર–મહેન્દ્ર , , , ૬ હાથ ! અનુક્રમે ૫-૬ બ્રહ્મલેક–લાંતક , , , , ૫ ) [ ઓછું છું ૭-૮ મહાશુક્ર-સહસ્ત્રાર , , , ૪ , ' હોય છે. ૯-૧૦-૧૧-૧૨ આનત-પ્રાકૃત-આરણ-અર્ચ્યુત દેવલોકના દેવોના શરીરની ઉંચાઈ ૩ હાથ નવે પ્રવેયકના દેવકના દેના શરીરની ઊંચાઈ ૨ હાથ પાંચે અનુત્તર ) , , , ૧ હાથ (૩) પરિગ્રહ : વિમાનને પરિવાર ઉત્તરોત્તર એ છે જાણ પહેલા દેવકમાં ૩૨,૦૦,૦૦૦ લાખ વિમાન હોય છે. બીજા » ૨૮,૦૦,૦૦૦ લાખ , ત્રીજા ૧૨,૦૦,૦૦૦ લાખ ચોથા ૮,૦૦,૦૦૦ લાખ પાંચમાં ૪,૦૦,૦૦૦ લાખ છઠ્ઠ ૫૦,૦૦૦ હજાર સાતમાં ૪૦,૦૦૦ હજાર અઠિમાં ૬,૦૦૦ હજાર નવમી-દશમાં છે ૪૦૦ સો અગીયાર–બારમાં ૩૦૦ સે , પહેલી ત્રણ રૈવેયકમાં ૧૧૧ | કુલ ૪-૫-૬ , ૧૦૭ ૯ ૩૧૮ , , ૭-૮-૯ , ૧૦૦ ] વેયકમાં ૫ વિમાન હોય છે. કુલ ૮૪,૭,૦૨૦ લાખ વિમાન હોય છે. ના અનુત્તરમાં Jain Educationa international For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ (૪) અભિમાન : પ્રથમ દેવલોકમાંથી માંડીને ઉપર ઉપરના દેવલોકના દેવામાં અભિ માન એાછું એછું હોય છે. તે તે દેવોની કેટલીક વિશેષતા. (૧) ઉચ્છવાસ : સર્વથી જઘન્ય આયુષ્યવાળા દેવેને છ ભવે ઉચ્છવાસ લેવો પડે છે. બે પલ્યોપમની સ્થિતિવાળા દેવને એક દિવસની અંદર એકવાર ઉચ્છવાસ લેવો પડે છે અને જેમને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય, તેમને તેટલા પખવાડીયે એકવાર ઉડ્ડવાસ લેવું પડે છે. (૨) આહાર : સર્વ જઘન્ય સ્થિતિવાળા દેવને આહારને અભિલાષ એકાંતરે હોય છે. બે પળે પમની ,, , , , પૃથકુવા દિવસે (૨ થી ૯) હોય છેબાકીના દેવામાં જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા હજાર વર્ષે તેઓને આહારને અભિલાષ થાય છે. (૩) વેદના : દેવને મોટે ભાગે સુખ જ દવાનું હોય છે તેમ છતાં વચમાં અંત મુહૂર્ત કાળે દુઃખને અનુભવ પણ થાય છે. દેવેને ચ્યવનકાળે છ માસ પહેલા વધુ દુખ હોય છે. (૪) ઉપપાત : અન્ય તીર્થિકે બાર દેવલથી ઉપર જઈ શકતા નથી. મિથ્યાવી હોવા છતાં જૈન સાધુ લિંગી, નવગ્રેવેયક સુધી જઈ શકે છે. સમ્યગદષ્ટિ છ, ઉત્તરોત્તર વિશુદ્ધિએ, પહેલા દેવલોકથી માંડી સર્વાથસિદ્ધ પર્યત જઈ શકે છે. ચતુર્દશ પૂર્વધારી છેપાંચમા બ્રહ્મદેવલકથી નીચે નહિ, પરંતુ ઉપરના દેવકમાં ઉપજે છે. (૫) પ્રભાવ : (સામર્થ્ય વિશેષ) દરેક દેવકની સ્થિતિ (વિગેરેનું કારણ) જગત સ્વભાવ, અર્થાત્ સ્વભાવે નિયત હોય છે એમ જાણવું. पीतपद्मशुक्कलेश्या द्वित्रिशेषेषु ॥ २३ ॥ પહેલા બે દેવલેક (વર્ગ) ના દેવમાં પત (તે) લેશ્યા હોય છે. ત્રીજાથી પાંચમા સ્વર્ગ સુધીના દેવામાં પ લેશ્યા હોય છે અને છઠ્ઠાથી સર્વાર્થ સિદ્ધિ પર્યતન માં શુકલ લેક્ષા હોય છે. આ નિયમ શરીર–વર્ણ-રૂ૫ દ્રવ્ય લેશ્યા સંબંધી તેમજ સામાન્યથી ઉચ્ચ પ્રકારના અધ્યવસાય સંબંધી જાણ. પરંતુ નિશ્ચયથી તો બધા યે દેવમાં છે એ વેશ્યાઓને સંભવ જાણો. प्राक् ग्रैवेयकेभ्यः कल्पाः ॥ २४॥ નવ ગ્રેવેયકના દેવેની પહેલા બધા દેવે કહ૫વાળા હોય છે. એટલે તેઓમાં વામિ-સેવક ભાવની પ્રવૃત્તિ હોય છે. જ્યારે નવ વૈવેયકના અને પાંચ અનુત્તર ૧૧ Jain Educationa international For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિમાનવાસી દે કલ્પાતીત હોય છે. એટલે બધા અહમિન્દ્ર હોય છે. તેઓને કંઈ વિશેષ આચાર હેતે નથી. નવ વેયકને દેના નામ (૧) સુદર્શન (૨) સુપ્રતિબદ્ધ (૩) મનોરમ () સર્વતોભદ્ર (૫) સુવિશાલ (૬) સુમનસ (૭) સૌમનસ્ય (૮) પ્રિયંકર (૯) નંદિકર. ब्रह्मलोकाऽऽलया लोकाऽन्तिकाः ॥ २५ ॥ આ સત્રમાં ખાસ કરીને પાંચમા બ્રહ્મદેવલેકમાં લેકને અંતે છેડે–ચારે બાજુ દિશા-વિદિશાઓમાં રહેતા લોકાતિક દેને જણાવેલ છે. આ કાતિક દેવ સમ્યગૂર દષ્ટિ હોય છે. શ્રી તીર્થકર ભગવાનના દીક્ષા કલ્યાણકને વિશે, વિશેષ કરીને હર્ષિત થતા હોય છે અને દીક્ષા લેવા માટેની શ્રી તીર્થકર ભગવતેને સૂચના પણ કરતા હોય છે. તેઓ ટૂંકા સમયમાં ઘેડ ભવમાં મેક્ષગામી હોવાથી, તથા વિષય રહિત હેવાથી તેઓને દેવર્ષિ તેમજ લોકાંતિક કહેવામાં આવે છે. सारस्वता दित्य वहन्य रुणगर्दतायतुषिताप्याबाधमरुतोऽरिष्टाश्च ॥ २६ ॥ નવ લેકાંતિક દેવના વિમાનના નામે તથા સ્થાને. (૧) ઈશાનમાં સારસ્વત (૨) પૂર્વમાં આદિત્ય (૩) અગ્નિ ખૂણામાં વહનિ (૪) દક્ષિણમાં અરૂણ (૫) નૈઋત્ય ખૂણામાં ગતેય (૬) પશ્ચિમમાં તુષિત (૭) વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ (૮) ઉત્તરમાં મરૂત અને (૯) વચમાં અરિષ્ટ. અરૂણવર સમુદ્રમાંથી અત્યન્ત કળા અંધકારમય પુદ્ગલેને જ ઉચે પાંચમા દેવલોકમાં ગયેલ છે. તે એકદમ અંધકારમય છે. જેમાં દેવેને પણ એકલા જતાં બીક લાગે છે. તેમાં કેવળ તમસ્કાય ઇ જ ભરેલા છે. તેની ઉપર વિચિત્ર રસ આકારે બબે કૃષ્ણરાએ ગોઠવાયેલી છે. બબ્બેની વચ્ચે એક–એક એમ આઠ વચલાગાળામાં, આઠ લેકાતિક દેના આઠ વિમાને આવેલા છે. છેલ્લે અરિષ્ટ નામનું વિમાન પાંચમા દેવકથી કાંઈક નીચે મધ્યમાં આવેલું છે. વિના િદિ વરમા: ૫ ૨૭ | પાંચ અનુત્તરવાસી દેવેમાં ચાર અનુત્તર વિમાનના દેવ, અલ્પકર્મ બાકી રહેલા હવાથી બે ભવ કરીને અવશ્ય મેક્ષમાં જવાવાળા હોય છે. જ્યારે પાંચમાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવે એક જ ભવમાં એટલે ત્યાંથી મનુષ્ય ભવમાં આવી મોક્ષે જનારા હોય છે. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ઍવી અન્ય ગતિમાં જઈ ઉપજે તે તે કયાં કયાં જઈ ઉપજી શકે છે, તેનું સામાન્ય સ્વરૂપ. Jain Educationa international For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૩ (૧) ભવનપતિ દેવથી માંડી સૌધમ ઈશાન દેવલાકના ધ્રુવા, દેવભવથી ચવીને, એકેન્દ્રિય ખાદર પર્યાપ્તા એવા પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય, તથા પોંચેન્દ્રિય તિય ઇંચમાં પણ ઉપજે, પરતુ વિકલેન્દ્રિયમાં ન ઉપજે. (૨) સનત્કુમારાદિકના દેવા-સ્થાવરમાં ન ઉપજે. (૩) તે ઉપર ખારમા દેવલાક સુધીના દેવા-મનુષ્ય થાય તથા પૉંચેન્દ્રિય તિય ચ થાય. (૪) બારમા દેવલેાકથી ઉપરના દેવા-નિયમથી મનુષ્ય થાય, તિય 'ચ ગતિમાં ન જાય. (૫) પહેલા સૌધર્મ દેવલાકથી માંડીને ત્રેષઠ શલાકા પુરૂષપણે પણ નવ ચૈવેયક પ ́તના દેવમાંથી કાઇક ઉપજી શકે છે. (૬) અનુદિશ અને અનુત્તરથી આવેલ દેવ-તીથ"કર, ચક્રવતી, ઉપજી શકે છે, પણ વાસુદેવ ન થાય. (૭) ભવનત્રિકથી આવેલ દેવ-ત્રેસઠ શલાકા પુરૂષપણે ન ઉપજે (૮) ધ્રુવા, દેવગતિથી ચવીને-સસૂક્ષ્મ જીવનિકાયમાં તેઉકાયમાં, વાયુકાયમાં, વિકલે'દ્રિયપણામાં, અસ'રીપણે લબ્ધિ અપર્યાપ્તામાં પણ ન ઉપજે. દૈવ મરીને ધ્રુવ ન થાય, તેમજ નારકીમાં પણ ન જાય બૌપતિ મનુપ્ટેમ્બ: શૈવાસ્તિયન્મ્યાનય: ૫ ૨૮ ॥ ઉપપાત જન્મવાળા દેવા અને નારકેા, તેમજ મનુષ્યા સિવાયના બધા જીવાને તિય ચ ચેાનીવાળા જાણવા. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા તા સમસ્ત ચૌદ રાજલેાકમાં વ્યાપ્ત છે. લાકાકાશના એક પણ પ્રદેશ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ વિનાના કયારે ય હતા નહિ અને હશે પણ નહિ. બાદર એકેન્દ્રિય જીવાને પૃથ્વી વગેરેના આધાર હોય છે. ત્રસ જીવેામાં વિકલેક્ટ્રિય (એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરેન્દ્રિય) અને અસ'ની પચેન્દ્રિય જીવા ત્રસ નાડીમાં કાંક કયાંક હાય છે. પણ ત્રસ નાડીની બહાર હાતા નથી. મનુષ્યા અઢીદ્વીપ પ્રમાણુ તિōલેાકમાં હોય છે. નારકા તથા દેવાના સ્થાના આગળ બતાવી ગયા છીએ. સ્થિતાઃ ॥૨૧॥ હવે કયા કયા દેવલાકના દેવાનું કેટલું કેટલુ' આયુષ્ય (દેવભવમાં રહેવાની સ્થિતિ) હાય છે તે બતાવે છે. Jain Educationa International બળભદ્ર તરીકે કાઇ સભ્યષ્ટિ મનુષ્ય શુભ પરિણામથી દશ સાગર પ્રમાણ બ્રહ્મ, બ્રહ્મોત્તર દેવ. લાકનું આયુષ્ય બાંધ્યુ હાય તે પછી તેજ મનુષ્ય ભવમાં, સકલેશ પરિણામ વડે, પૂર્વે બાંધેલા દેવલાકના આયુષ્યની સ્થિતિના ઘાત કરે અને સૌધર્મ-ઈશાન દેવલેાકમાં પણ ઉપજે તે જીવ ઘાતાચુષ્ક કહેવાય. બાકી જે સ્થાને દેવ ઉપન્ન થાય તે પછી તેની સ્થિતિ ભાગવટામાં (આયુષ્યમાં) કાઈ ઘટાડા થતા નથી. For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्वर्धम् ॥ ३० ॥ शेषाणां पादाने ॥ ३१॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥ ३२ ॥ ભવનપતિ દેવોમાં દક્ષિણાર્ધના ઈનોની ઉત્કૃષ્ટ સ્થિતિ દેઢ પલ્યોપમની હોય છે. બીજા ઈન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ-બે પલ્યોપમની હોય છે. બે અસુરેન્દ્રોનાં દક્ષિણાર્ધના અધિપતિ અમર નામના અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તરાર્ધના અધિપતિ બલિ નામના અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરેપમથી કાંઈક અધિક હોય છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિને દેના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ ઈન્દ્રો છે. એમની સ્થિતિ દેઢ પત્યે પમની અને ઉત્તરાઈના ભૂતાનંદ આદિ જે નવ ઈનો છે, એમની સ્થિતિ પોણાબે પલ્યોપમની છે. सौधर्मादिषु यथाक्रमम् ॥ ३३ ॥ सागरोपमे ॥३४॥ अधिके च ॥ ३५॥ सप्त सानत्कुमारे ॥ ३६॥ विशेषत्रिसप्तदशैकादश त्रयोदश पञ्चदशभिरधिकानि च ॥ ३७॥ आरणाच्युतादूर्ध्वमकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥३८॥ अपरा पल्योपममधिकं च ॥ ३९॥ सागरोपमे ॥४०॥ अधिके च ॥४१॥ परतः परतः पूर्वा पूर्वाऽनन्तरा ॥४२॥ વિમાનિક દેવકના દેવોની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ જણાવે છે. (૧) સીધમ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની જઘન્યસ્થિતિ ૧ પાપમની હોય છે. (૨) ઈશાન , , , બે સાગરોપમથી કંઈક અધિક જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમથી કાંઈક અધિક હોય છે. (૩) સનકુમાર , છે , ૭ સાગરોપમની જઘન્યસ્થિતિ ૨ સાગરોપમની (૪) માહેન્દ્ર ખે છે કે થી અધિક , ૨ ,, થી અધિક છે. (૫) બ્રહ્મ છે , ૧૦ સાગરોપમ , , છ , છે. (૬) લાંતક છે " ક " " " ૧૦ છે. (૭) મહાશુક્ર છે 9 ૧૭ , , , ૧૪ છે. Jain Educationa international For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૯ ૩૦ (૮) સહસ્ત્રાર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ સાગરોપમ જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમની છે. ૯/૧૦) આનત–પ્રાણુત છે , ૨૦ , , , ૧૮ ) છે. (૧૧/૧૨) આરણ-અમ્યુત ઇ ૨૨ , , , ૨૦ ) છે. (૧) પ્રથમ રૈવેયકના દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ સાગરેપમ જઘન્યસ્થિતિ ર૨ સાગરેપમ છે. (૨) બીજા , , , ૨૪ ) , ૨૩ (૩) ત્રીજા છ ) () ચેથા (૫) પાંચમા છે , .. ૨૭ , , ૨૬ (૬) છઠ્ઠા છ , ૨૮ ૨૭ (૭) સાતમાં , છ • ૨૯ ) by (૮) આઠમા ક » ૯) નવમાં છે , ૩૧ વિજયાદિ ૪ અનુત્તર વિમાનવાસી દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ અને જઘન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ છે. ૫ મા અનુત્તર સવાર્થસિદ્ધ વિમાનવાસી ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ અને જઘન્ય સ્થિતિ ૩૩ સાગરેપમ છે. દેવીઓની ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય સ્થિતિ–પાછળ પાનાના ઉપરથી જોઈ લેવી. नारकाणां च द्वितीयादिषु ॥४३॥ दश वर्ष सहस्राणि प्रथमायाम् ॥४४॥ भवनेषु च ॥४५॥ व्यन्तराणां च ॥ ४६॥ દેવેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિની માફક બીજી નારકીથી હોય છે. (૧) પહેલી નારકીની ઉત્કૃષ્ટ થિતિ ૧ સાગરોપમની છે, જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે. (૨) બીજી છે કે ૩ ક » અ ૧ સાગરોપમની છે. (૩) ત્રીજી (૪) ચેથી એ છે ૧૦ ) છે છે (૫) પાંચમી , , ૧૭ 9 ક » ૧૦ (૬) છઠ્ઠી છે , ૨૨ , , , ૧૭ (૭) સાતમી * ૦ ૩૩ છ ક ૨૨ ભવનવાસી દેવાની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. વ્યંતર દેવેની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. 6 '૦ 6 Jain Educationa international For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ परा पल्यापमम् ॥४७॥ વ્યંતર દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ હોય છે. ज्योतिष्काणामधिकम् ॥४८॥ ग्रहाणामेकम् ॥ ४९॥ નક્ષત્રાણામણ છે પ૦ तारकाणां चतुर्भागः ॥ ५१॥ जघन्यात्वऽष्टभागः ॥५२॥ चतुर्भागः शेषाणाम् ॥ ५३॥ ગ્રહ દેવતાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની હોય છે. જ્યારે જઘન્ય સ્થિતિ ૧/૪ પાપમની હોય છે. નક્ષત્ર દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧/૨ પોપમ અને જઘન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમની હોય છે. તારા દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧/૪ ૫૫મની હોય છે. જ્યારે જઘન્ય સ્થિતિ એક પાપમના આઠમા ભાગ (૧૮) જેટલી હોય છે. આ પ્રમાણે પ્રથમ જીવતવ સંબધી હકીક્ત જણાવી. તેમાં છેલી કેટલીક વિચારણું ટીકાકારોએ આ પ્રમાણે જણાવી છે. દેવોના કુલ ૧૯૮ ભેદમાં ૧૦ ભવનપતિ ૧૫ પરમાધાર્મિક ૮ વ્યંતર ૮ વાણુવ્યંતર ૧૦ તિય જ ભક ૫ જ્યોતિર્ષિ ચર ૫ તિષિ સ્થિર ૧ર વૈમાનિક ૩ કિલિબષિક ૯ લોકાતિક વેયક ૫ અનુત્તર વિમાનવાસી કુલ ૯૯ ભેદ પર્યાપ્તા અને ૯૯ ભેદ કરણ અપર્યાપ્તાના બધા મલી કુલ ૧૯૮ ભેદ થયા Jain Educationa international For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવા લબ્ધિ અપર્યાપ્તા હાતા નથી, પરંતુ કરણુ અપર્યાપ્તા હાય છે. એટલે કે જ્યાં સુધી ઈન્દ્રિયાદિ પર્યાપ્તિએ પૂર્ણ કરેલી નથી હોતી તેટલા કાળ જ તેએ અપર્યાપ્તા હાય છે. ટ ૩૦૩ મનુષ્યના ભેદોમાં ક ભૂમિના ૧૫ (૫ ભરત, ૫ અાવત અને ૫ મહાવિદેહ ક્ષેત્રના કુલ ૧૫) અકમભૂમિના ૩૦ (૬ જ ખૂદ્રીપમાં—(૧) હેમવંત (૨) હૈરણ્યવંત (૩) હરિવ (૪) રમ્યક્ (૫) દેવકુરૂ (૬) ઉત્તકુરૂ. (૧૨ ઘાતકી ખ'ડમાં——ઉપર્યુક્ત ૬ ને ૨ વડે ગુણુતાં) (૧૨ અ પલ્યાપમ) અંતદ્વીપના ૫૬—(૭X૮ જમૂદ્રીપમાં પૂર્વ-પશ્ચિમ લાંખા એવા હિમવંત અને શિખરી એ પવ તા છે. ૨ પતાની એ દિશાના ૪ છેડામાંથી બે-બે ગજદ'ત લવણુ સમુદ્રમાં ગયેલા છે. એ આઠ દાઢા પર ૭૭_અંતરદ્વીપ = ૮ X ૭ = ૫૬ થાય.) કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થાય છે. કુલ ૧૦૧ મનુષ્યક્ષેત્રા છે તેના ગર્ભજ પર્યાપ્તા અને + ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા એમ થાય. + ૧૦૧ સમૂઈિમ મનુષ્યા તિય ચના ૪૮ ભેદ છે. ૫ પૃથ્વીકાય—અસૂકાય-તેઉકાય–વાઉકાય-સાધારણ વન (સૂક્ષ્મ એકેન્દ્રિય) ૬ પૃથ્વીકાય—અકાય—તેઉકાય-વાઉકાય-સાધા. વન-પ્રત્યેક વન (ખાદર એકે.) ૩ એઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચોરેન્દ્રિય (વિકલેન્દ્રિય) ૫ જલચર-સ્થલચર-ખેચર-પરિસર્પ-ભુજપરિસ (સ‘મૂર્ચ્છિમ તિય ઇંચ પંચેન્દ્રિય) ૫ જલચર-સ્થલચર-ખેચર-ઉરપરિસપ્-ભુજપરિસ (ગંજ તિય‘ચ પાંચેન્દ્રિય) २४ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી ૪૮ ભેદ થાય. Jain Educationa International નારકીના ૧૪ ભેદ છે—નારકીના જીવના ભેદો ક્ષેત્ર ભેદે જાણવા એટલે કે ૧ થી ૭ નારકીના જીવાના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને કુલ ૧૪ ભેદો જાણવા, તેઓ પણ દવાની જેમ લબ્ધિ પર્યાપ્તા હાતા નથી. For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સંક્ષેપથી ચાર ગતિના જગતના તમામ જીવન પ૬૩ દે. મ. તિ ના. ભેદોનું સવરૂપ જણાવ્યું. (૧૯૮ + ૩૦૭ + ૪૮ + ૧૪ = પ૬૩) હવે તેઓના સ્થાન જણાવે છે. ૬૪–અધોલકમાં–૭ નારકે, ૧૫ પરમધાર્મિક દેવો, ૧૦ ભવનપતિ દેવે તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને મળી (૩૨ + ૩૨ = ૬૪) ભેદે અધે લેકમાં વસનારા છે. ૪૦૧-તિયોમાં–૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિયંગ જનક દવે, ૧૦ તિષિ દે, ૧૦૧ ગર્ભજ મનુષ્ય, ૫ પંચેન્દ્રિય તિ , ૩ વિકલેન્દ્રિય જીવે = કુલ ૧૪૫ તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી કુલ ર૯૦ થાય છે. તથા ૧૦૧ સંમૂચ્છિક મનુષ્ય અપર્યાપ્તા અને ૧૦ ભેદ પંચેન્દ્રિય તિર્યંચ સંભૂમિના પર્યાપ્તા ને અપર્યાપ્ત મળી. કુલ ૨૯૦ + ૧૧૧ = ૪૦૧ ભેદ જાણવા. ઉદ-ઉર્વલોકમાં–૧૨ દેવલોકના દે. ૨ કિબિષિક દે, ૯ કાંતિક દે, ૯ પ્રિયકના દેવ, ૫ અનુત્તર વિમાનવાસી દેવો કુલ = ૩૮ તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા કુલ ૭૬ ભેદ ઉદર્વકમાં વસનારા જાણવા ત્રણે લોકમાં – ૨ ભેદ પૃથ્વીકાયના (નારકભૂમિમાં અને સિદ્ધશીલામાં હેવાથી) કુલ ૧૦ ભેદ ૨ ભેદ બાદર અપકાયના (ઘને દધિ વિગેરે) ૨ ભેદ બાદર વાયુકાયના (ઘનવાત–તનવાત વિગેરે). ૨ ભેદ બાદર સાધારણ વનસ્પતિકાય ) ગરથ કરું તથ વન ૨ ભેદ પ્રત્યેક વનસ્પતિકાય છે એ સૂત્રાનુસાર ચૌદ રાજલોકમાં–સૂમ પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય-સાધારણ વનસ્પતિકાય કુલ ૧૦ ભેદ સૂકમના પર્યાપ્તા અને અપર્યાપ્ત મળી દસ ભેદે ચૌદ રાજલેકમાં વસનારા જાણવા. મનુષ્ય લોકમાં–બાદર તેઉકાયના બે ભેદ માત્ર મનુષ્ય લેકમાં જ હોય છે. આ પ્રમાણે ૨ ભેદ ૫૬૩ ભેદેના સ્થાન જાણવા. શંકુ આકારવાળા ચૌદ રાજલોકનું કિંચિત્ સ્વરૂપ એક કુંડું ઊંધું મૂકીએ અને તે ઉપર એક નાનું કુંડું ચતું મૂકીએ તેની ઉપર વળી એક કુંડ ઉધું મૂકીએ તેવી આકૃતિવાળે ચૌદ રાજલક છે તે ઉર્વ–અધો ચૌદ રાજલક પ્રમાણ છે. એક રાજકનું અંતર કેટલું થાય છે? તે માટે શાસ્ત્રમાં જણાવેલ છે કે, Jain Educationa international For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ « 'जाय लक्खमाणं निमेषमित्तेण जाइ जं देवो । छ मासेण गमणं, एगं रज्जु जिणा बिन्ति ॥ ' અર્થ : કાઈક દેવ નિમેષ માત્રમાં (આંખ ઉઘાડીને બંધ કરીએ તેટલા કાળમાં) એક લાખ જોજનની ગતિએ જાય, એ પ્રમાણે છ મહિના સુધી જેટલે જાય તેટલા ક્ષેત્રને એક રાજલેાક ક્ષેત્ર શ્રી જીનેશ્વરાએ જણાવેલ છે. • આ રીતે નારકક્ષેત્ર એક એક રાજલેાક પ્રમાણ ઉર્ધ્વ-અધા હાવાથી સાત નાકીનુ સાત રાજલેાક પ્રમાણ ક્ષેત્ર જાણવુ.... નીચેથી સાત રાજલેાક પ્રમાણુ ગયા પછી પહેલી રત્નપ્રભા નારકીના ઉપરના ભાગથી (ઉપ૨ ૧૮૦૦ યેાજન પ્રમાણ માત્ર તિર્થ્રોલેક છે, જેમાં મનુષ્યા વસે છે) પહેલા બીજા દેવલેાકના બધા વિમાના પૂરા થાય ત્યાં સુધીમાં એક રાજલેાક પૂરા થાય છે. એટલે આઠ રાજલાક પ્રમાણ ક્ષેત્ર થયું. તે ઉપર ચાથા મહેન્દ્ર ધ્રુવલેાકના અંત સુધીમાં એક રાજલેાક ગણતાં નવ રાજલેાક થયા. તે ઉપર છઠ્ઠા લાંતક દેવલાકના અંત સુધી એક રાજલેાક લેતાં દસ રાજલેાક ક્ષેત્ર થયું. તે પછી ઉપર આઠમા સહસાર દેવલેાકના અંત સુધી એક રાજલેક ઉપ૨ ગણતાં અગીયાર રાજલેાક થયા. તે ઉપર ખારમા અચ્યુત દેવલાક સુધી જતાં એક રાજલેાક વધતાં ખાર રાજલેક ક્ષેત્ર થયુ. તે ઉપર નવે ગ્રેવેયક ઉપર જતાં એક રાજલેાક વધતાં તેર રાજલેાક ક્ષેત્ર થાય છે. તે ઉપર પાંચ અનુત્તર વિમાના તેમજ સિદ્ધશીલા ઉપરના સિદ્ધ ભગવડતાના ઉપરના છેડા સુધી એક રાજલેાક થતાં કુલ ચૌદ રાજલેાક પ્રમાણુ ખા લાક્ષેત્ર છે. લખાઈ, પહેાળાઈમાં પહેલી નારકી એક રાજલેાક પ્રમાણ લાંખી પહેાળી છે તે પછી ખીજી, ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નારકી એમ દરેક એક એક રાજલાક વધતા પ્રમાણવાળી હાવાથી છેલ્લી સાતમી નારકી સાત રાજલેાક પ્રમાણુ લાંખી પહેાળી છે. તિર્થ્યલેાક એક રાજલેાક પ્રમાણુ લખે-પહાળે છે, તેમાં અસખ્યાતા દ્વીપસમુદ્રો આવેલાં છે. ઉવ લેાકનું માપ નકથાથી જોઇ લેવુ'. દેવીઓના સ્થાન ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ પહેલા સાધ-દેવલે ક—પરિગૃહીતા –અપરિગૃહીતા "" 39 13 બીજો ઈશાન-દેવલાક-પરિંગૃહીતા ર 39 Jain Educationa International "" 29 સાત (૭) પીપમ પચ્ચાસ (૫૦) પાપમ નવ (૯) પક્ષ્ચાપમ સાકિ -અપરિગ્રહીતા પંચાવન (૫૫) પડ્યેાપમ સાકિ જન્ય-આયુષ્ય (૧) એક પત્યેાપમ For Personal and Private Use Only 39 99 99 Page #93 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમાર-દક્ષિણ-દિશાની ૩ પલ્યોપમ દશ (૧૦) હજાર વર્ષ - –ઉત્તર છે નાગકુમારાદિ (૯) નવ-દ-દિશાની ܕܕ ܕܕ -© ܕܕ ܙܝ K | વ્યંતર–સર્વ પ્રકાર નાની દેવીઓ | ચંદ્રની–દેવીઓ-૫૦ હજાર વર્ષ અધિક 1 - 1 પલ્યોપમ સૂર્યનીદેવીઓ-૫૦૦ વર્ષ અધિક 1 - ગ્રહની- , - નક્ષત્રોની- , - સાધિક * |- ૮ - ૪ - તારાની - , : » અદષ્ટ એવા ૩ જા ૪ થી અધ્યાયના નારક-દેવલોકાદિનું સ્વરૂપ પ્રાપ્ત શાઆધારે જણાવેલ છે, વિજ્ઞાનિકે પણ શાસ્ત્ર વિરૂદ્ધ કાંઈપણ જણાવી શકે તેમ નથી એમ જાણવું. Jain Educationa international For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ અહicઆકાશ મધ્યે શાશ્વત ૨૪ રાજલોક --પાંચ અનુત્તર દેવલોક – નવ ગ્રેવેયક INC ollO G) oo ollos O લકાનંદ કિલ્વિવિક દેવો ૦૦ગ્યોં ૯૦૦ મેરુપર્વત @ારક: vege અય લોક હિપ સમક પિસમુદ્ર અસંખ્ય, I/III) iiiiiiiiiiળ ક થી સમભુnલા પૃથ્વી ન૨૬ 3 માફી ત૨૬:૪ S n૨ક- પ કાશ IIIIIIIIIIIIIIIIIII IIIIII અકોશ IIIIIIIIIIII IIIIIII IIIIIIIIIIIIIIIIIIIlliા i રિક , કું આકારી IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIIiiiiiii[L 2 પા ધળોદધિ અાકાશa કનકવાસો) ત્રસાડી તળવાત ઘળવાત Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ રતાપભા પૃથ્વીનું દળ ૨૮૦000 યોજા-ઉદ્ઘ * અલી ૨૦ યાં. ૧૮વાગચંતા. લિકાય Hyલ ૧૦ યો. ઉં, ખાલી ૨૦૦ ચા. ઉ ૮ વ્યાર Gફાર women ૦ ચોંકા. » ખાલી ૧૦૦ ચો. ઉ » ખાલી ૨૨૫૮૩ ચો. ઉ. > દરેક પ્રત૨ ૩૦૦૦ ચો.ઉ ૦ ૦ ૦ ૨૦ ભવા. પતિળિકાય ૦ ૮| ----ખાલી ૨ >ખાલી ૧૦૦૦ Jain Educationa international For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મેરૂ પર્વત અહી ફરતું જ્યોતિષચક્ર Sonક્ષત્ર ૮૮૪ યોજા હે ચંદ ૮૮૦ યોજા કિસૂર્ય ૮૦૦ યૉજન પંડકવા- * તારા ૭૯૦ યોજા 09 ચૂલિકાટેકરી િ૪૦ યોજન શાક ગ્રહ ૯૦૦યોજન અભિષેક 1 મંગળ ગ્રહ ૮૯૭યોજન ગરુ ગ્રહ ૮૯૪ યોજા T ક ગ્રહ ૮૯૨ યોજા T બુધ ગ્રહ ૮૮૮યોજન 8 \ 35000 યોજs + 481 : --* બીજી મેખલા એક લાખ યોજન ઊંચો મેરૂ પર્વત ” ૦૦ યોજા સ્વાતિ. મંગ - 3 0 S 10 - : ' St gશુક મૂળ, મેથી ૨૦૨૨ 1 થવા દૂર ઠદાવ5. લંકાવા સાહેલી મેખલા મબલા (9 પ૦૦) લવ / ભદરા ૧૦૦૦ યાજા ઉંચાઇ ભૂમિસ્થાો ૨000ો ૪૦૧વિસ્તાર સિમભુતલાં પૃથ્વી કંદવિભાગ પહેલકાંડ ૨૦૦૯0 યોજન ૧૦ ભાગ ૨૦૦૯૯૦૬ યોજન પહોળો Jain Educationa international For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ બૂદીપ : 6e : ars તવણસમુદ્ર iા અંયે ) ૧પ યોજના SPA i wciel 1 { }, - - - - :::: અનુલંધર - -SHી Fa: ગન livમાં , #મ #iળ છે. For 937 E-SH ** O : શિખ રે કુલા નદી 31 --- 3 - રાષ્ટ્રનું ફોક છે સુવર્ણફુલા નદીને .મીનારી કાન્તા : . ર૦ કિ નરકાન્તા નદી PL પ . 'વેલંધર : વૈશ''e):28E 3 બેંડ x ? છે આ * Bluu) જે દ ક , R 2 ) ગંધમાદ IL IC D aહું : 1 માં હું ત ૭ x ગત 1 જણને III [22] 22 IDI GUJJULY U ALIA c w મેં ':::::: કપુર) જે જ 5 8 લધર નજીક (1) UII, . IGE ૨૬ - ] = ૨૪૬] ડધરી - ૦ : [ ૯ : A FERછે ૧] .NV 1 | - --- કાસ્તા ciદી : 6Rવજય મહાપ ક અંતરે રે સલિલા નE + 8 વંત . પર્વત રોહિતા નદી છે સની - = " મid : - 1 શtinતી , . S' • • • : નુલંદ૨ : : ખંડ-૩ re " ' W ભરત ખંડ- / છે \', ' Lifમાન + " ખ F 'N) -જાતા ; મં;- ૧૫ * ૧ 1. તો (A એ ) છે કે 9:::: 31; - ' અનુવેધકે પ્રા ** -૨ ની 8 (મy #ા CS. ભારે ધામ બt, S; t: ) મiા મા ના 1 ના ML 'મારા મહાક્ષેત્ર : www . : E (પાળો છો . ધ : ક્ત છેમેં : લગ કોઈ " - Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સુજયંત ધ્વાર ' જ૫ લાખ યોજન પ્રમાણ અઢી કીપ-મનુષ્ય લકને નકશા ૧. જંબદ્રીપ = ૧ લાખયોજન કરી ૩. ધાતકી ખંડઃ લાખ ૨. લવણસમુદ્ર ૪ લાખ યોજન, બે બાજુના ૧૪ બે બાજુના Iન ઇન્દ્ર પર્વત Wit કમ જ જ વરધો ૬ - 5 & Slemale 7 ) S - મ | In 12 ન ઈ ત ક , ઇઝાર પતિને - - આ 5 : પાક્કી ૭ કિમ : ન ૨ મન - ' . . કે - 1 8 જિકલા દધિ ! - - દે 1ર/1 કે “ Biss Gરો ન' જયંત વાર 'WS/ 13 1 વિજયત દ્વાર બાકી હતી : : છે. NEW , નવજે' S } ‘t, JAPATI TT ષડ ૬ sTી 'મચિમક ધાતકી પૂર્વજar. -}}}} ધાત કી ખs કાલીદીધs ૫. 13 ) II મિ મડ1 ૧ 3. | - | અવૈust | ‘મ કાલો સમ છે ? ૧૩લા ન યોજન ને બાજુના - ઈક્ષિકાર પતિને પ ઈ રન જ હૈ પિ ન૨ મન ', - ૧૬ લાખ યોજને ને બાજુના તત છે અપરાÉજત વાર Jain Educationa international For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જંબૂતીપથી નંદીશ્વરદ્વીપ પર શાશ્વતચૈત્યનંદીશ્વર સમુદ્ર (ઉત્તરોત્તર દ્વીપ-સઋદ્ર દ્વાણ, માયશી જાણવા : ઇરસનો જs; ના ::: ઇરસનો : ઈક્ષરસ છે ૨૬૩૮૪ લાખ યોર ::::: દૂધ સરા - ધૃતવર રૂમ ૧ર૧૨ દ્વાદ-૯તસલો : વર સમુદ્ર ૨૬ દારૂ જેવો ' ધીસરમાં સ્વાદ 3: : હર સમુદ્ર શાલ પાણીનો રસ ૯. વારૂણીવર : 'સરમાં સ્વાદ ::: કર બદ્રપર્ધન : જ કરવર સમુદ્ર . છે ચાલું સ્વાદ . ::: પુષ્કર * ધોરબદ્ધ કાલોદકિ :: s સ્વાદ u ' સિદ્ધ) 3 able દ: Cખ થાન એક યોજા, ન યોજના ::: 17:::: ૨ ધાત ખ યોજના કલામ યોજના જીતી છે દીપ યોજન ૩ પુષ્કરવછે :: યોજન:: કોપ ૩ &ાર 28 ૩૨ ભટ્ટ :: ૨પ૬ લાખ ૮ ૨૮ શો આ - ૮૨લ, *શગીવર , ૪ શાશ્વત જિન |k૧) ઋષભાનન (૨) ચંઇ ન ના (3) વર્ધમાના :: j૬૨ શાશ્વત ચૈત્ય / સારવ૨ દ્રા / તટ 208 તા. 20 : - /// (વારિણ Iti અંજનગિરિ - ::: , ૮૬ ૯રેલાને ૩૮૪ લાખ 3 : - યોજન, ---- ૪૦૯ ૬ :::: ૧૯ દધિમુખ 91વર દ્રોહ :: :: : :: ::::::::::: ૩૨ રતિ ક૨ દ:::: $ ઈરસ તપાસ ::: ' " t Tીપ - ૮* t I'li| ( Jain Educationa international For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ તત્વાધિગમ સૂત્રના અધ્યાય ર–જા ૩–જા માં જણાવેલ સમસ્ત લોકવરૂપના (૬) નકશાઓની વિશેષ સમજૂતી ચૌદ રાજલક પ્રમાણ માં અલોકિના નીચેના તળ ભાગમાં ઉત્તર-ક્ષિણપૂર્વ-પશ્ચિમ ૭ રાજલક પ્રમાણ વલયાકારે છે, ત્યાંથી ઉપર અનુક્રમે ૧-૧ રાજ ઘટતાં છે જજુ ઉપર પ્રથમ નરકના સ્થાને એક રાજલોક પ્રમાણ પોળાઈ જાવી. તે ઉપર ઉર્વ કમાં પહેળાઈ વધતાં રાજલક ઉપર આવતાં ૫ રાજક પ્રમાણ પહેળાઈ થાય છે, તે પછી ઉપર અનુક્રમે ઘટતાં-ઘટતાં રાજલક છેક ઉપરના છેડે –ષનડિકા પ્રમાણ ૧ રાજલક પ્રમાણ પહોળાઈ રહે છે. આ રીતે જે ઉ–અ શૌદ રાજલોકને ઉપર જણાવ્યા મુજબ વલયાકારે જાણવાનો છે. તેમાં મધ્યમાં એક રાજલક પ્રમાણ લાંબી -પાળી અને ચૌદ રાજ હદવ ત્રસ નાડી છે, તેમાં જ ત્રસ જીવેના જનમ-મરણ થાય છે એમ જાણવું. મધ્ય લેકની મધ્યમાં સૌ પ્રથમ જંબુળી આવે છે અને આ જંબુદ્વીપની મધ્યમાં ૧ લ:ખ જન ઊંચે મેરૂ પર્વત આવેલ છે. આ મેરૂ પર્વતની તળેટીના મધ્ય ભાગમાં આવેલા આઠ રૂયક પ્રદેશોથી પૂર્વ-પશ્ચિમ તેમજ ઉદ અધે લેકની ગણતરી કરવામાં આવેલી છે. મધ લેકના એક રાજલક પ્રમાણ તિ માં પૂર્વ-પશ્ચિમ વલયાકારે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર આવેલા છે. તેઓ મદયના પ્રથમ નંબુદ્રી થી એક-એકથી બમણ પ્રમાણુવાળા છે. તેમાં માત્ર મહિના અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જ મનુષ્યના જન્મ-મરણ થતાં હોઈ તેટલા જ પ્રમાણવાળી એટલે કે ૪૫ લાખ યોજન પ્રમાણ સિદ્ધ શિલા છે એમ જાણવું. સૌ પ્રથમ મધ્યના જંબુદ્વીપની મધ્યમાં વલયાકારે ૧ લાખ જન ઊંચે મેરૂ પર્વત આવેલ છે. જંબુદ્વીપમાં ઉર્વ-અ પર્વત-ક્ષેત્રો કુલ ૧૯૦ ખંડવા પ્રમાણ છે. આ જંબુદ્વીપના એક બાજુના લાખ યોજનથી ગણતાં તેમાં એક બાજુના ૨ લાખ ન લણ સમુદ્રના ઉમેરવા. તેમાં વળી ઘાતકી ખંડના ૪ લાજન ઉમેરવા તેમાં વળી કાળોદધિ સમુદ્રના ૮ લાખ જન ઉમેરવા. તેમાં વળી અર્ધ પુષ્કર દ્વીપના ૮ લાખ જન ઉમેરવા. કેમકે સોલ લાખ યોજનના પુરવર દ્વીપની મધ્યમાં માનુતર પર્વત વડે તેના બે ભાગ પડે છે. આ રીતે એક બાજુના કુલ ૨૨. લાખ માં બીજી બાજુના રર લાખ એજન ઉમેરતાં અઢીદ્વીપનું કુલ ક્ષેત્ર ૪૫ લાખ યજન થાય છે. તે પ્રમાણે સિદ્ધ-શીલા જાણવી. અઢીદ્વીપમાં આવેલા કુલ ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્રો ચર એટલે (ફરતા) છે. જયારે Jain Educationa international For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ અઢીદ્વીપની બહારના ક્ષેત્રમાં આવેલા અસંખ્યાતા સૂર્યો-ચંદ્રો સ્થિર છે. એટલે કાયમ માટે જ્યાં દિવસ ત્યાં દિવસ રહે છે અને રાત્રિ હેય છે ત્યાં કાયમ માટે રાત્રિ હોય છે. આ શાશ્વત રવરૂપમાં પણ કઈક ઠેકાણે કાળે કરી કથંચિત્ કેટલાક સામાન્ય ફેરફાર પણ થતા હોય છે. જેમ શાશ્વત શત્રુંજય ગિરિ સંબંધમાં શાસ્ત્રમાં જણાવેલ છે. વિશેષથી બૃહત્ સંગ્રહણી આદિ અન્ય ગ્રંથોથી જાણી લેવું. આઠમા નંદીશ્વર દ્વીપમાં ચારે દિશામાં આવેલ કુલ પર પર્વતે ઉપર આવેલ શાશ્વત રયોને વિષે શ્રી તીર્થકર ભગવંતના કલ્યાણ કે માં દેવે અઠ્ઠાઈ મહત્સવ કરવા જાય છે. તેમજલધિધર-મુનિભગવંતે પણ રૌત્ય દર્શનાર્થે ત્યાં જાય છે. અઢી કપમાં કુલ ૫ મેરૂ પર્વત, ૩૫ ક્ષેત્રે, ૩૦ વર્ષધર પર્વત, ૫ દેવગુરૂ અને ૫ ઉત્તરકુરૂના ક્ષેત્રે આવેલા છે. આ રીતે કુલ ૪૫ ક્ષેત્ર સાથે, વળી લવણ સમુદ્રમાં ફેલાએલી આઠ દાડાઓમાં એક ઉપર સાત ક્ષેત્રો મળી કુલ ૮૪૭ = ૫૬ અંતરદ્વીપનાં ક્ષેત્રે આવેલા છે, આમ કુલ મળી ૧૦૧ મનુષ્ય ક્ષેત્રે છે. મહાવિદેહ ક્ષેત્રની ૮-૮ વિજયની આજુબાજુ કિરવા જેવી વેદિકાઓ આવેલી છે, અને તે બે-બે વેદિકાઓની વચમાં ૮ વિજય, ૪ પર્વત અને ૩ નદીઓ આવેલી છે. જંબુદ્વીપ ઉપરનાં લવણ સમુદ્રમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ કેન્દ્રમાં ૧-૧ કળશ આકારનાં ઊંડા મેટા ખાડાઓ છે, જેને પાતાળ કળશા કહેવાય છે. આ કળશામાં દર ૧૪ મુહુર્ત = ૧૧ કલાકે અંદરથી વાયુ પ્રકોપ થતે હેઈ સમુદ્રમાં ભરતી આવ્યા કરે છે. અન્ય સમુદ્રમાં આવા પાતાળ કળશા નથી. વળી લવ સમુદ્રનાં જ વિદિશાના મધ્ય કેન્દ્રમાં ૧-૧ પર્વત આવેલ છે. જેને અનુલંધર પર્વત કહે છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વત જૈન વીત્ય આવેલ છે. ચારે પાતાળ કળથાની ડાબી બાજુએ ૧-૧ વેધર પર્વત પણ આવેલ છે. એની ઉપર પણ ૧-૧ શાશ્વત જૈન શ્રેય આવેલ છે. શ્રી જૈન શાસન માન્ય શાસ્ત્રાધારે હાલમાં જણાવ્યા મુજબ જાવું કે શરીરને ઉ સેંધાગુણે માપવું. ઘ-કૂવા-તળાવ વિગેરે આત્માંશુલે માપવાં. પૃથ્વી-પર્વત-સમુદ્રો અને દેવવિમાન વિગેરેને પ્રમાણગુલે માપવાં, આમાંગુ અનિયત જાણવું, ૬ ઉસે ગુલે = ૧ પાર (ભાગની પાનીની પહોળાઈ) ૨ પાદે = ૧ , ૨ વેંત = ૧ હાથ, ૨ હાથ = ૧ કુક્ષિ, ૨ કુક્ષિ = ૪ હાથ = ૧ ડ = ૧ ધનુષ્ય, ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગ ઉં, ૪ ગાઉ = ૧ જન. જંબુદ્વીપનું કુલ ક્ષેત્રફળ ૭૯૦,૫૬,૮૪,૧૫૦ એજન ૧ ગાઉ ૬રો હાથથી કઈક અધિક છે. વળી ઉત્તર દક્ષિણ ૧ ખંડવા પ્રમાણ ભરત ક્ષેત્રનું કુલ ક્ષેત્રફળ ૩૦,૩૨,૮૮૮ રોજન ૧૨ કલાનું જાણવું. Jain Educationa international For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય પાંચમા (૫) હવે આ પાંચમા અધ્યાયમાં પ્રસ'ગાનુસારે જીવાજીવરૂપ છે એ દ્રવ્યેાનુ તેમજ તેઓના સ્વતઃ પરતઃ તેમજ ઉભયતઃ ભાવાનુ' સ્વરૂપ જણાવાશે. अजीव - काया धर्माधर्माssकाश पुद्गलाः ॥ १ ॥ અનાદિ અનંત જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યાની રાશિરૂપ આ જગતમાં ચાર અજીવકાય દ્રવ્યા છે. અજીવ એટલે જે દ્રવ્યાને પેાતાના ઉત્પાદ-વ્યય તેમજ ધ્રુવ સ્વરૂપી પરિણમન ભાવેામાં જેમને પેાતાનુ' અકતૃત્વ તેમજ અભેાકતૃત્વ અને અજ્ઞાતૃત્વ છે. તે અજીવ દ્રવ્યા જાણવા અને કાય એટલે સમુહાત્મક. અર્થાત્ જે દ્રવ્યેા સમુહાત્મક સ્વરૂપે જોઈ જાણી અનુભવી શકાય છે તેવા અજીવ દ્રવ્યા મુખ્યત્વે ચાર છે (૧) ધર્માસ્તિકાય દ્રવ્ય-જે એક અખડ હેાવા છતાં અસંખ્યાત પ્રદેશરૂપ છે. (૨) અધર્માસ્તિકાય દ્રવ્ય-જે એક અખંડ હૈાવા છતાં અસંખ્યાત પ્રદેશરૂપ છે. (૩) આકાશાસ્તિકાય દ્રવ્ય-તે પણ એક અખડ હોવા છતાં તે લેાકાકાશ અને અલેાકાકાશ એવા બે વિભાગ સહિત અનતા અનત પ્રદેશી છે. (૪) પુદ્દગલાસ્તિકાય દ્રવ્ય-પુરણ-ગલન સ્વભાવવાળુ' હાવાથી એક અવિભાગી પરમાણુ' પણુ અનેકવિધ પરિણામ પામવાની શક્તિવાળુ' હાવાથી અસ્તિકાય છે. જ્યારે અનેક પરમાણુએ મળીને બનેલા મધ-દેશ-પ્રદેશ વિભાગરૂપ સમુહ તા પ્રગટપણું અસ્તિકાય (સમુહાત્મક) સ્વરૂપ છે જ. પ્રńળ પીવાથ ॥ ૨ ॥ ઉપર જણાવેલ ચાર દ્રવ્યેા ઉપરાંત આ જગતમાં પાંચમા દ્રવ્યરૂપે જીવદ્રવ્યેા પશુ છે જે અન'તા છે. જેઆ પ્રત્યેક પાતપાતાના કથ'ચિત્ ઉત્પાદ, કથચિત્ વ્યય, કથાશ ધ્રુવ સ્વરૂપી પાતપેાતાના પરિણમન ભાવના કર્તા-ભેાક્તા અને જ્ઞાતા છે. તેઓનુ વિશેષ સ્વરૂપ પૂર્વે જણાવી ગયા છે. અત્રે તે તે પાંચે અસ્તિકાય દ્રવ્યાનુ જે ત્રિકાલિક અસ્તિપશુ દ્રવ્યથી જણાવેલ છે. શાસ્ત્રમાં દ્રવ્યનુ લક્ષણ નીચે મુજબ જણાવેલ છે, જેનુ' સ્વરૂપ ગીતા ગુરૂગમથી કરી લેવુ' જરૂરી છે. ‘ધ્રુવણ દુતે હોયવો, વિચારો મુળાળ સંતાવો ! दव्वं भव्यं भावस्स भूयभावं च जं जोग्गं ॥ ' પાંચે દ્રવ્ય માતપેાતાના ગુણ ભાવમાં પિરણામી હાવા છતાં સકળ જીવદ્રવ્યા પાતાતાના પરિણમન ભાવના કર્તા-ભક્તા અને જ્ઞાતા પણ છે. તે માટે તે જીવદ્રવ્ચે Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ છે. આવા જીવદ્રવ્ય આ સંસારમાં છ નિકાય સ્વરૂપથી અનંતા છે. તેમજ વળી અનતા સિદ્ધના જીવો પણ છે તે પ્રત્યેક (અર્થાત્ દરેકે દરેક) જીવ પિતે એકબીજાથી ભિન્ન વરૂપે સ્વતંત્ર દ્રવ્યરૂપ છે. नित्याऽवस्थितान्य रुपाणि ॥ ३॥ रुपिण पुद्गलाः ॥ ४॥ ઉપર જણાવેલ સકળ પાંચે દ્રવ્યોનું ત્રણે કાળમાં અતિ પણું (હેવાપણુ) લેવાથી તે પાંચે દ્રવ્ય નિત્ય છે. કેમકે તેઓ કેઈથી કયારેય ઉત્પન્ન કરાયેલ નથી. તેમજ તેઓને કેઈથી કયારેય સંપૂર્ણ નાશ પણ થવાને ન લેવાથી કાળ થકી અનાદિઅનંત નિત્ય છે. વળી ઉપર જણાવેલ પાંચે દ્રવ્યો પુદગલ-પરમાણું સહિત બધાં ચાક્ષુષ અપ્રત્યક્ષ હેવાથી (એટલે આંખથી નહિ દેખાતા હોવાથી) તેઓને અત્રે અરૂપી જણાવ્યા છે. પરંતુ પુદ્ગલ દ્રવ્ય-વર્ણ-ગંધરસ-સ્પર્શાત્મક હેવાથી તેમજ તેના ખંધ-દેશ-પ્રદેશ વિભાગ આંખે કરી જોઈ જાણી શકાય છે. તે માટે તુરત જ ચેથા સૂત્રમાં ફક્ત પુદ્ગલ દ્રવ્યો રૂપી છે એમ જણાવ્યું છે. આથી સમજવાની જરૂર છે કે આ જગતમાં જે-જે આંખે દેખાય છે તે તમામ પુદગલ દ્રવ્યના વિકાર (પરિણામે) છે. ગssarશવ દ્રથાને છે ! પૂર્વ જણાવેલ પાંચે ત્રિકાલિક નિત્ય દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્ય એક-એક અખંડ દ્રવ્ય સ્વરૂપે ભિન્ન-ભિન્ન સ્વભાવી, ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. નિશિયાળિ ૨ | દો ઉપરના ત્રણે દ્રવ્યો અક્રિય છે. અર્થાત તેઓને સ્વભાવ કેઈપણ (ગત્યાદિ ક્રિયા કરવાનું નથી. असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ७॥ ધરિતકાય તેમજ અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો સમાન અસંખ્યાત્ અસંખ્યાત (લેકાકાશના પ્રદેશ જેટલા) પ્રમાણરૂપ હોવા છતાં એક અખંડ દ્રવ્યાત્મક છે. जीवस्य च ॥८॥ સકળ અનંતા છવદ્રવ્યો પણ એટલે પ્રત્યેક જીવદ્રવ્ય પણ લોકાકાશના પ્રદેશ પ્રમાણ રૂ૫ (એટલે જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા) અસંખ્યાતા–પ્રદેશ પ્રમાણરૂપ અસંખ્યાત પ્રદેશવાળા અખંડ ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. आकाशस्यानन्ताः ॥९॥ જે આકાશાસ્તિકાય દ્રવ્ય છે (જે મુખ્ય પણે આધાર દ્રવ્ય છે અને સર્વદ્રાને અવકાશ આપવાના ગુણવાળું છે. તે પણ એક અખંડ અરૂપી અક્રિય દ્રવ્ય છે. જે Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ +3 લેાકાલેાકવ્યાપી (સ્વરૂપી) હાવાથી અન ́ત પ્રદેશી છે. તેમાં જે લેાકાકાશ છે તે તા અસંખ્યાત્ પ્રદેશ પ્રમાણ રૂપ છે પરંતુ તે અલેાકાકાશથી ભિન્ન દ્ભવ્ય નથી संख्येयासंख्येयाश्च पुद्गलनाम् ॥ १० ॥ પુદ્ગલ ખધાદિ દ્વવ્યેને સખ્યાત્-અસભ્ય ત્ તેમજ અનંત પ્રદેશેા હોય છે. ફક્ત આ પુદ્દગલ દ્રવ્યેાના પ્રદેશે! પેાતાના ખંધથી છૂટા પડી શકે છે અને મળી પણ શકે છે. જ્યારે ખીજા દ્રવ્ચેના પ્રદેશેા પેાતાના મૂળ દ્રવ્યથી કયારેય છૂટા પડતા નથી એમ જાણ્યુ ુ'. નાળો ! ! જોકે પુદ્દગલ દ્રવ્યમાં પરમાણુ' (જે ત્રિકાલિક નિત્ય છે) તે અપ્રદેશી છે. પરંતુ તેમાં પણ અન"ત પરિણામ પામવાની શક્તિ હાવાથી તેને ઉપચારે અનંત પ્રદેશી કહેવામાં હરકત નથી. लोकाकाशेऽवगाहः ॥ १२ ॥ ઉપર જણાવેલ જીવદ્રવ્યેા, અજીવદ્રવ્યેા તેમજ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ચારે અસ્તિકાય દ્રવ્યે લેાકાકાશમાં જ રહેલા છે. આથી જ તે તે ચારે દ્રવ્ય જે આકાશ દ્રવ્યને આધારે રહેલા છે તેટલા ભાગને લેાકાકાશ કહેવામાં આવે છે. धर्माधर्मयोः कुत्स्ने ॥ १३ ॥ ધર્માસ્તિકાય દ્રવ્ય અને અધર્માસ્તિકાય દ્રવ્ય અને અરૂપી વ્યા ઉપર જણાવેલ સમગ્ર લેાકાકાશમાં (લેાકાકાશના પ્રતિ પ્રદેશે) એકમેક થઇને પણ અલગ અલગ પાત. પેાતાના ભાવે રહેલા છે. જયારે અલેાકાકાશમાં આ એ દ્રવ્ય નથી, તેથી ત્યાં કાઇપણ જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિ પણ નથી. एक प्रदेशादिषु भाज्य: पुद्गलनाम् ॥ १४ ॥ असंख्य भागादिषु जीवानाम् ॥ १५ ॥ प्रदेशसंहार विसर्गाभ्यां प्रदीपवत् ॥ १६ ॥ પુદગલ દ્રવ્યના ચાર વિભાગ શાસ્ત્રમાં જણાવેલ છે. (૧) ખ‘ધ (૨) દેશ (૩) પ્રદેશ (૪) પરમાણુ (અણુ) કેાઇ એક પરિકલ્પિત અખંડ પુદ્દગલ દ્રવ્યને ખધ કહેવામાં આવે છે. તેના અમુક ભાગને દેશ-વિભાગ કહેવામાં આવે છે અને અત્યંત સૂક્ષ્મ (જેના કેવળી ભગવ ́ત પશુ બે વિભાગ ન કરી શકે તેવા) અશને પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશ પ્રમાણ સૂક્ષ્મ અશ (પુદ્દગલ) તે જ જ્યારે તે બધથી ભિન્ન છૂટો પડેલેા હોય ત્યારે તેને પરમાણુ' (અણુ) કહેવામાં આવે છે. કોઇપણ પુદ્ગલ પરમાણુમાં પણુ (૧) વણ (૨) ગંધ (૩) રસ (૪) સ્પર્શ અવશ્ય હાય છે. એટલે તેમાંથી શીત-ઉષ્ણુ અને સ્નિગ્ધ-રૂક્ષ એ ચારમાંથી અવિધી એ પ અવશ્ય હોય છે એમ જાણવુ', Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ R આ પુદગલ દ્રવ્યના બે અણુ-ત્રણ અણુ-ચાર આણુ, સંખ્યાત્ અણુ, અસંખ્યાત અણુ અને અનંતા આણુ (પરમાણુ) એના સ્કધે છે. તે આકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં, ચાર પ્રદેશમાં, સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. જેમકે અનંત પુદગલ પરમાણુઓને અચિત્ત મહાકંધ તે સમગ્ર કાકાશમાં વ્યાપ્ત થાય છે. તેમજ યાવતુ, અનંત પ્રદેશી સ્કંધ પણ આકાશના એક જ પ્રદેશમાં પણ રહી શકે છે. જેમ દીવાના પ્રકાશને સંકેચ વિકાસ પણું પ્રાપ્ત થાય છે તેમ, પરંતુ અત્રે એટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે પ્રત્યેક જીવમાં રહેલે કઈ જીવ જે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે) તે આકાશમાં એક પ્રદેશમાં રહેવા જેટલો કયારેય સંકેચ પામી શકતે નથી. આથી કોઈ પણ એક જીવ સમગ્ર આકાશ દ્રવ્યના અસંખ્યાતમા ભાગમાં જ રહેલે હેય છે. (અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી) આથી સર્વ જીવોને સર્વ લોકાકાશમાં રહેલા જાણવાના છે. વળી કેટલાક કેવલી ભગવંતે કેવલી સમુદ્દઘાત વખતે પોતાના અસંખ્યાત પ્રદેશ વડે સર્વ લેકમાં વ્યાપ્ત થાય છે. પરંતુ તે માત્ર સમુદ્રઘાતન કાળ પૂરતાં જ. આ સાથે બીજું ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અંગુલના અસંખ્યાત્ ભાગ પ્રમાણ એક સૂક્ષમ શરીર (જે પણ આકાશના અસંખ્યાતમાં ભાગમાં રહેલ હોય છે, તેમાં અનંતા જ રહી શકે છે. गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥१७॥ હવે ધર્માસ્તિકાય દ્રવ્યનું લક્ષણ જણાવે છે. આ દ્રવ્ય જે માત્ર સમગ્ર લોકાકાશમાં એક અખંડ સ્વરૂપે અસંખ્યાત પ્રદેશ સ્વરૂપે વ્યાપ્ત છે. તે જયાં જ્યાં જે-જે જીવ કે પુદગલ દ્રવ્યને ગતિ કરવી હોય (તે દ્રવ્યના સ્વભાવ મુજબ) તેને તે માત્ર સહાયક થાય છે. ધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વગર જીવ–પુદ્ગલ ગતિ કરી શકે નહિ. જેમ પાણી વગર માછલા ગતિ કરી શકતાં નથી. આજ પ્રમાણે જીવ-પુદ્દગલને સ્થિર થવામાં અધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક છે તે તે બંને દ્રવ્યને ઉપકાર સમજવો. બાવરાહ્યાવહ છે ૧૮ છે પૂર્વે જણાવ્યા મુજબ આકાશાતિય દ્રવ્ય તે જીવ-પુદગલ તેમજ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એમ એ ચારે દ્રવ્યોને એકી સાથે પણ અવકાશ (જગ્યા) આપવા ૩૫ સહાયક છે. એટલે કે એક આકાશ પ્રદેશમાં તે ચારે દ્રવ્યો હોય છે એમ જાણવું. અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવું કે ધર્માસ્તિકાય તેમજ અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો એક અખંડ અનંત પ્રદેશાત્મક આકાશાસ્તિકાયના જે ભાગમાં રહેલા છે તે ભાગને અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી કાકાશ અને બાકીનાને અલોકીકાશ કહેવાય છે. લેકાકાશના જેટલા અસંખ્યાત પ્રદેશ છે તેટલા જ ધર્માસ્તિકાયના તેમજ અધMરિતકાયના પ્રદેશો છે. તેમજ Jain Educationa international For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ કેઈપણ એક જીવ-દ્રવ્યને પણ તેટલા જ લોકાકાશના પ્રદેશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ હોય છે. આથી સ્પષ્ટ સમજશે કે લોકાકાશની બહાર કેઈ પણ જીવ કે પુદગલ દ્રવ્યનું અસ્તિત્વ નથી. કેમ કે ત્યાં ધર્માસ્તિકાય તેમજ અધર્માસ્તિકાય દ્રવ્યો નથી. शरीर वाङ्-मनः प्राणापानाः पुद्गगलनाम् ॥ १९ ॥ અનંતા પુદ્ગલ પરમાણુઓના સકંધરૂપે બનેલી અનેક પ્રકારની વર્ગણાઓ છે. જેના ૨૬ વરૂપે શામાં જણાવેલ છે. તેમાંથી માત્ર આઠ પ્રકારની વર્ગએ સકળ સંસારી જીવદ્રવ્યને શરીર ધારણ કરવામાં, વચન બોલવામાં, મનન કરવામાં તેમજ શ્વાસે શ્વાસ લેવામાં ઉપકારક થાય છે. તેનું આદાન-ગ્રહણ પ્રત્યેક જીવ પિત–પિતાના તથા પ્રકારના કર્મના ગે કરે છે. જુદા જુદા જીવ દ્રવ્ય અથવા આત્મતત્વને આ સંસારમાં નીચે મુજબ આઠ પ્રકારની વર્ગણાઓની જીવન જીવવામાં ઉપકારકતા (સહાયકતા) રહેલી છે. (૧) દારિક વર્ગણ (૨) વૈક્રિય વર્ગણ (૩) આહારક વર્ગ (૪) તૈજસ વર્ગણ (૫) કામણ વર્ગણ-આ કામણ વર્ગણાઓનો જીવ પ્રદેશોની સાથે ક્ષીર-નીરવત્ અષ્ટ પ્રકારને જે સંબંધ થાય છે તેને કર્મબંધ કહેવાય છે. (૬) શ્વાસોશ્વાસ વર્ગણ (૭) ભાષા વર્ગણ (૮) મન વગણ. પ્રથમની પાંચ વર્ગણાઓ જીવની સાથે સંઝિલઇ સંબંધ પામતી હોય છે. જ્યારે પાછળની ત્રણ વર્ગણાઓને સંબંધ અસલિષ્ઠ હોય છે. આ ઉપરાંત સ્ત્રી-પુત્ર-ધન-ધર આદિને પણ જીવને કર્માનુસાર અસંશ્લિષ્ઠ યોગ પ્રાપ્ત થાય છે. सुख दुःख जीवित मरणोपग्रहाश्च ॥ २० ॥ ઉપર જણાવ્યા મુજબ કર્માનુસારે જે-જે જીવને જે-જે પ્રકારને પુદ્ગલ દ્રવ્ય પરિણામને વેગ (સંબંધ) પ્રાપ્ત થાય છે. તે મુજબ તે-તે જીવને તે થકી સુખદુઃખને પરિણામ થાય છે જ્યાં સુધી જે આયુષ્ય કર્મને વિપાકેદય જે ગતિમાં જે શરીર દ્વારા જે-જે જીવ ભગવતાં રહે છે ત્યાં સુધી તે જીવ–તે શરીર દ્વારા સુખ-દુઃખને અનુભવ કરતો રહે છે. કેઈપણ ગતિમાં રહેલા જીવને શરીર સંબંધી આયુષ્ય પૂર્ણ થઈ જાય તે સમયે જ બીજા ગમે તેટલા પ્રબળ ગેનો સંબંધ હોય તે પણ તે જીવને તે શરીરથી અળગા થવું જ પડે છે. જેને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે. આ રીતે પ્રત્યેક જીવને જીવન-જીવવામાં મુખ્ય ઉપકારક જે આયુષ્ય કર્મ છે તે પણ કામણ વર્ગણાનતર્ગત પુદગલ વર્ગણાઓ જ છે. પરંતુ જીવે પોતે જ પિતાના રાગ-દ્વેષાદિ તીવ્ર-મંદ પરિણામે કરી કામણ વર્ગમાં વિવિધ સ્વરૂપે જે જે વિવિધ પ્રકારનો (અષ્ટવિધ) વિપાક (અનુભવ કરાવવાની શક્તિ આપવાની શક્તિનું સર્જન કરેલું હેવાથી તે તે કર્મ ઉદયમાં આવે થકે તે જીવને તથા પ્રકારનો વિપાક (અનુભવ) કરવો પડે છે. परस्परोपग्रहो जीवानाम् ॥ २१ ॥ Jain Educationa international For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ સ'સારી જીવા (સકમ) શરીરસ્થ હાવાથી પાતાતાને પ્રાપ્ત ચાગ (સ.બધા) દ્વારા એક જીવ બીજા જીવ પ્રતિ ઉપકાર તેમજ અપકાર કરી શકે છે. તે જગતમાં પ્રત્યક્ષ છે. અદ્યપિ ધર્માસ્તિકાયાÇિ પાંચે દ્રવ્યા એક જ આકાશ પ્રદેશ ઉપર અનતકાળથી સાથે રહેવા છતાં કયારેય કોઈ દ્રવ્ય પાતાના મૂળ સ્વરૂપને છેડીને અન્ય દ્રવ્યના સ્વરૂપને પામતુ' નથી પરંતુ જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યને સ્વ-સ્વકર્માનુસારે પરસ્પર પારિણામિકપણુ હાવાથી (મયેાગ સબધે) એક જીવ પેાતાના શરીરાદિ કમ દ્વારા ખીજા જીવ પ્રતિ અપકાર–ઉપકાર કરવા પ્રતિ નિમિત્તરૂપ થાય છે જીવના અન્ય જીવ યા અજીમ પ્રતિ નિમિત્ત હેતુતા રૂપ પરિણામ કષાય સહિત તેમજ કષાય રહિત બન્ને પ્રકારે હાય છે. દરેકે દરેક સ'સારી (સક'ક) જીવેનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ તત્વતઃ અવિરાધી હાવા છતાં જે ઉત્સૂત્ર ભાષી પાખ`ડીએ આ સ્વરૂપને અસ-મિથ્યા માયારૂપ કહે છે. તેઓ મેક્ષ માના (મોક્ષમાર્ગની સાધનાના) ઉચ્છેદક હાવાથી તેઓને સ`સારી જાણુવા. વર્તના-પરિળામઃ-શિયા—પાડવે ૨ાજસ્વ ॥ ૨૨૫ કાળ નામના કેઈ પદાર્થ, અર્થાત્ સત્ દ્રવ્ય આ જગતમાં નથી. તેમ છતાં ઉપર જણાવ્યા મુજબ જીવ–અજીવાદિ દ્રવ્યના વિવિધ પરિણામા (રૂપાંતરતા)ને વિવિધ સ્ત્રરૂપે જાણવા માટે જે ભિન્ન ભિન્ન સ્વરૂપે કાળ સ્વરૂપને આશ્રય લેવામાં આવે છે. તેનું સ્વરૂપ હવે સૂત્રકાર ચાર ભેદથી જણાવે છે. (૧) વના : પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે સ્વતઃ તેમજ પરતઃ જે જે ઉત્પાદ્વ્યય-ધ્રુવ સ્વરૂપમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે પરિણામ પામી રહેલુ છે. તેને તે તે ભિન્ન-ભિન્ન સમયના સ્વરૂપ રૂપે ઓળખાવે તે વર્તના લક્ષણકાળ જાણવા. (૨) પરિણામ : ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક સમય-સમયના પરિણામમાં પણ અનેક પ્રકારના જે ભિન ભિન્ન ગુણ પર્યાય રૂપ પરિણામ હોય છે, તેને યથા તથ્ય ભિન્ન-ભિન્ન સ્વરૂપે જણાવે તેને કાળ સ્વરૂપી પરિણામ જાણવા. (૩) ક્રિયા : જો કે જીવ તત્ત્વ અને પુદ્ગલ તત્ત્વને ક્રિયા પરિણામીપણું છે. બાકીના ધર્માસ્તિકાયાદિ દ્વવ્યમાં તે ક્રિયા પરિણામિત્વપણું નથી. તેથી જીવ અને પુદ્ગલ દ્રવ્યની જે વિવિધ ક્રિયાને વિવિધ સ્વરૂપે જણાવે તેને ક્રિયા સ્વરૂપથી કાળને પરિણામ જાણવા. (૪) પરત્વા પરત્વ : પૂર્વાપર એટલે પ્રથમનું અને પછીનું. અર્થાત્ ઐતિહા સિક ઘટનાઓના સંબધાના વ્યવહાર જે જે દ્રવ્યાના જે જે ઉત્પત્તિ-વ્યયતેમજ ધ્રુવ પરિણામેામાં જે દ્રવ્ય વડે કરાય છે તે પરાપરત્વ કાળ જાણવા ઉપરના ચારે ભેદી કાળના નથી. પર`તુ દ્રવ્ચેાની વનાદિને જાણવા-જણાવવામાં સહકારી હાવાથી ઉપચારે તેને કાળના સેઢા કહ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ +0 स्पर्श रस गन्ध वर्णवन्तः पुद्गलाः ॥ २३ ॥ જે રૂપી પુદગલ દ્રવ્ય છે તેના ખ'ધ-દેશ-પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદા પૂર્વ' જણાવેલ છે. તે બધા સ્પ-સ-ગંધ અને વધુ યુક્ત છે. તેમાં પરમાણુમાં (૧) વણું (૧) ગધ (૧) રસ અને (૨) સ્પર્શે (પરસ્પર અવિરધી) અવશ્ય હોય છે જયારે ધાદિમાં (૫) વર્લ્ડ (ર) ગંધ (૫) રસ અને (૮) સ્પર્શ મળી કુલ ૨૦ ગુણધર્મમાંથી યથા સભવ ગુણે હાય છે. આા (૨૦) વીશ ભેદો પણ પ્રત્યેક તતમ ભાવે સખ્યાત્ અસંખ્યાત્ અન ત ભેદયુક્ત હાય છે. આથી સમજવાનું' કે સમારી સકમક જીવવ્યાને સસારીક સમસ્ત જીવન વ્યવહાર આ પુદ્દગલ-દ્રવ્યના સચાગ-વિયેાગ સ્વરૂપ છે. કેમકે ધર્માસ્તિકાયાદિના જીવ-પુદ્ગલ સાથે કયારેય સચાગીક પરિણામ હાતા નથી. આથી શાસ્ત્રોમાં જીવ અને પુદ્ગલ અને દ્રવ્યેાને પારિણામિક (વ્યવહાર સ્વરૂપે) કહ્યા છે. જો ૐ નિશ્ચય સ્વરૂપથી તે। સકળ ચૈા પાતાતાના સ્વભાવ ગુણમાં જ નિર'તર સમયેસમયે પરિણામ પામ્યા જ કરે છે. તેથી નિશ્ચય સ્વરૂપથી તા કાઈપણ દ્રવ્ય કાઇપણ અન્ય દ્રવ્યના ગુણુ-ધર્મમાં કયારેય પરિણામ પામતુ નથી. ચન્દ્ર વન્ય સૌમ્ય-ચૌય—સંસ્થાન-મેટ્—તમ∞ાયાતોપોતવન્તથ ! ૨૪ ૫ પુદ્દગલ દ્રવ્યાના વળી વિશેષ પરિણમન ભાવા સબંધમાં શાસ્ત્રકાર જણાવે છે કે (૧) શબ્દ પરિણામ (ર) પરસ્પર બંધન પામવુ' (૩) સૂક્ષ્મ પરિણામ પામવા તે (૪) બાદર (સ્કુલ) પરિણામ પામવા તે (૫) વિવિધ આકૃતિ રૂપે પરિણામ પામવા તે (૬) અળગા થવું (ભેદ પરિણામ પામવા તે) (૭) અધકાર રૂપ પરિણામ પામવા તે (અધકાર અભાવ રૂપ નથી) કેમકે તે જોઈ જાણી શકાય છે. (૮) છાયારૂપ પરિણામ પામ તે (આ છાયારૂપ પરિણામ પ્રત્યેક પુદ્દગલ દ્રવ્યને હાય છે. તે જ્યારે ભાસ્કર યુક્ત એટલે અરિસા આદિમાં પડે છે ત્યારે યથાતથ્ય ભાવે વદિ યુક્ત જણાય છે અને અભાસ્કર યુક્ત વસ્તુમાં પડે છે ત્યારે માત્ર છાયારૂપે જણાય છે.) (૯) આતપ પરિણામ (સૂચના તડકેા) (૧૦) ઉદ્યોત પરિણામ (ચંદ્રના પ્રકાશરૂપ) આ રીતે વળી અનેક પ્રકારે પુદ્ગલ દ્રવ્ય તેમજ જીવદ્રવ્ય પણ સ્વતઃ અને પરતઃ તેમજ ઉભયતઃ અનેક પ્રકારના પરિણામે પામતા રહે છે. કેમકે પ્રત્યેક જીવદ્રવ્યમાં તેમજ પુદ્દગલ પરમાણુમાં અનેકવિધ પરિણામ પામવાની અનતી શક્તિ રહેલી હોય છે. ૧. अणवः स्कन्धाश्च ॥ २५ ॥ संघातभेदेभ्य उत्पद्यन्ते ॥ २६ ॥ મૈવાવનુ: ॥ ૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી પુદ્ગલ દ્રવ્યને બે ભેદથી જાણવું જરૂરી છે. (૧) પુદ્ગલ દ્રવ્યના સ્ક. જેવા કે દ્રયણુંક કંધ, ગયણુંક કંધ, સંખ્યાત અણુસ્કધ, અસંખ્યાત અણુકંધ, અનંત અણુકંધ (૨) બીજો ભેદ માત્ર એક અણુ-પરમાણું સ્વરૂપી (જેના બે વિભાગ કેવળીની દષ્ટિએ પણ થતા નથી તે રૂપે) પુદગલ દ્રવ્યને વિવિધ સ્વરૂપનો (૧) અંધ પરિણામે તે સંઘાતથી–ભેદથી, તેમજ સંઘાત-ભેદથી એમ ત્રણ પ્રકારે થાય છે. (૨) અણુ પરિણામ તે માત્ર સ્કંધમાંથી છૂટા પડવાથી ભેદ થવાથી) થાય છે. (૨૪) મા સૂત્રમાં વિશેષ અર્થ – પુદગલનો શબદ પરિણામ ત્રણ પ્રકારને હાય (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. પુદ્ગલને બંધન પરિણામ ત્રણ પ્રકારે થતું હોય છે. (૧) જીવ પ્રયોગથી તે પ્રગસ્ત બંધ (૨) વિઅસાબંધ તે જવના પ્રયોગ વિના પુદગલ-પુદ્ગલને સવાભાવિક બંધ (૩) મિશ્રિકાબંધ તે જીવના પ્રગની સાથે પુદગલ-પુદગલના બંધન સ્વભાવથી એમ ઉભયથી તે બંધ. યદ્યપિ શુદ્ધ જીવને પુદ્દગલ દ્રવ્યને બંધ હોય જ નહિ. થાય જ નહિ. પરંતુ કેઈપણ સંસારી જીવ કયારેય કર્મના બંધન વગરને હતો નહિ. તેથી કરીને કાર્પણ (કમ) અજીવ પુદ્ગલ દ્રવ્યના બંધનને લઈને જ જીવને બીજા પણ અનેક પ્રકારના પુદ્ગલ દ્રવ્યના બંધને પ્રાપ્ત થાય છે. આ બધાં જ બંધન જીવને વિભાવ પરિણામ છે. વળી કમને બંધ પણ સ્પષ્ટ-બદ્ધ-નિધ્ધત અને નિકાચિત એમ ચાર પ્રકારનો હોય છે. જે પુદ્ગલ-પરમાણુઓના (અનંત પરમાણુંઓના બનેલા) કહે પણ અનંતા હોવા છતાં ઈન્દ્રિય ગોચર ન થાય એવા સૂક્ષમ પરિણામને પામેલા હોય તે સૂક્ષમ-પરિણામીત્વ. જે પુદ્ગલ પરમાણુંઓના સકછે ઈન્દ્રિયગોચર થઈ શકે છે તે બાદર પરિણમી વ. બાર પુદ્દગલ સ્કમાં આઠ સ્પર્શ હોય છે. જ્યારે સૂક્ષમ કા ધમાં ચાર સ્પશ હોય છે. સંસ્થાના પરિણામ પાંચ પ્રકારનું હોય છે. (૧) લંબાઈ સ્વરૂપ (૨) ગેળ (૪) ત્રિકોણ સ્વરૂપ (૪) સમરસ (૫) પરિમંડળ, પુદ્ગલને ભેદ પરિણામ પાંચ પ્રકારે થાય છે. (૧) કરિક-ઘસારાથી જે છૂટા પડે તે જેમ ચંદન ઘસવાથી ઘસાય તે. (૨) ચૌકિ -જેમ લોટ વિગેરે દળવાથી છૂટા પડે છે તે. (૩) ખંડ-પત્થર વિગેરેના જે કકડા કરાય છે તે. (૪) પ્રતર-જેમ અબરખના પડ છૂટા પડાય છે તેમ. (૫) અનુતર–વાંસની-શેલડીની વિગેરેની છાલ ઉતારવામાં આવે છે તેમ. આ પણ ખાસ સમજવું જરૂરી છે કે વળી પુદ્ગલેને અંધકારમય જે પરિણામ તે, તે પુગલે ઉપર પ્રકાશના અભાવરૂપે છે. પરંતુ અંધકાર પરિણામ સર્વથા અભાવરૂપ Jain Educationa international For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ નથી તે પણ પુદગલને પરિણામ છે. કેમકે અંધકાર આંખે દેખી શકાય છે. વળી તમામ પુદગલે કિરણોત્સર્ગ પરિણામવાળા હોવાથી તેને ફેટેગ્રાફ પરિણામ પણ શક્ય હોય છે. भेदसंघाताभ्यां चाक्षुषाः ॥ २८ ॥ ઉપર જણાવેલ પુદગલ દ્રવ્યના વિવિધ સ્વરૂપી પુગલ સ્કે કેટલીક વખત કઈ એક કંધમાંથી છૂટા પડવાથી દેખાય છે. તો કેઈક વખત બીજા ધમાં મળવાથી દેખાય છે. એટલે છે કેઈક સૂક્ષમ પરિણામી સ્કંધ કેઈક સ્કધથી છૂટે પડવાથી સ્પષ્ટ દેખાય જયારે કેટલાક સ્કધે એકબીજા સ્કર્ધન મળવાથી દેખાય છે. આ રીતે ચક્ષુથી દેખાવાપણામાં તે તે પુદગલ દ્રવ્યના પરિણામની મુખ્યતા કહી જ્યારે કેટલીક વખત જેનારની દષ્ટિની મુખ્યતાએ સૂફમવસ્તુ સ્થૂલ સ્વરૂપે તેમજ ભૂલ વસ્તુ સૂકમ સ્વરૂપે પણ દેખાય છે. (આમાં જવાના સાધન વિશેષની મુખ્યતા જાણવી) વળી સાધન વિશેષથી તે અદૃષ્ટ પુદ્ગલ પરિણામ પણ દષ્ટ બની શકે છે. (દેખાવમાં આવી શકે છે) તેમજ ગય પણ બની શકે છે. અત્રે એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે સૂક્ષમ પરિણામ કંધ ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ શકતું નથી उत्पाद् व्यय ध्रौव्ययुक्तं सत् ॥ २९ ॥ પૂર્વે પંચાસ્તિકાય રૂ૫ પાંચે દ્રવ્યોનું જે સ્વરૂપ જણાવ્યું તે સમગ્ર સ્વરૂપને હવે વિકાલિક (સત) અસ્તિત્વ ભાવે જે ત્રિવિધ શું છે તે જણાવે છે. સકળ પાંચ દ્રવ્ય સ્વતઃ અને પરતઃ પિતપોતાના પરિણામિકાદિ ભાવોમાં નિરંતર પ્રત્યેક સમયે સમયે કથંચિત્ ઉત્પાદ સ્વરૂપે કથંચિત્ વ્યય સ્વરૂપે તેમજ કથંચિત ધ્રુવ સ્વરૂપે પરિણામ પામતાં જ રહે છે. આ વિવિધ પરિણામને પ્રત્યેક એક સમયાશ્રિતપણે-ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી સમજવાની ખાસ જરૂર છે કેમકે તે સ્વરૂપ સમજવાથી સમ્યકત્વ દઢ થાય છે. અન્યથા મિથ્યાભાવમાં જતાં આ સૂત્રકારને મુખ્ય ઉદ્દેશ જે ક્ષતવના સાથસાધન ભાવનું જ્ઞાન કરાવવાનું છે તે જ શૂન્ય થઈ જશે. આ જગતમાં જે જે પદાર્થ-દ્રવ્ય યા વરતુ જે કઈ ભાવમાં (દ્રવ્યત્વભાવે તેમજ પર્યાયત્વ વરૂપે) જેવા-જાણવામાં આવે છે તે ઉપર જણાવેલ વિવિધ સ્વરૂપે લેવાથી સત્ છે. માયા યા મિથ્યા અસત્ રૂપ નથી. જે ત્રિવિધ સ્વરૂપી નથી તેને અસત્ કહી શકાય. અન્યથા પ્રગટ સત્ સ્વરૂપને જે લોકે અસતું, કહે છે. તેઓને તે પ્રગટ પણે માયા-મૃષાવાદી જાણીને તેઓને સંસર્ગ વવો જોઈએ દષ્ટાંત તરીકે – કેઈક સુવર્ણ દ્રવ્યમાંથી બંગડીઓ બનાવી ત્યારે તે વખતે સુવર્ણ દ્રવ્યની પૂર્વ અવસ્થાને ક્ષય (વ્યય) થાય છે અને બંગડી સ્વરૂપી પર્યાયને ઉત્પાદુ Jain Educationa international For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ થયેલો જોવાય છે. પરંતુ બંગડીમાં સુવર્ણ દ્રવ્ય તે ધ્રુવ સ્વરૂપે કાયમ છે. તેથી જ જ્યારે તે બગડી રૂપ પર્યાયને ગાળીને કઈક હાર વિગે૨ પર્યાય (ઘાટ) બનાવવામાં આવે છે તે વખતે બંગડી પર્યાયને નાશ થાય છે. અને તે સુવર્ણ દ્રવ્યમાં હાર પર્યાયને ઉત્પાદ થયે દેખાય છે. તે વખતે પણ સુવર્ણ દ્રવ્ય તે, તે હાર પર્યાયમાં પણ કાયમ રહેલું સ્પષ્ટ જણાય છે. આ રીતે દ્રવ્યને અનેક વિધ-અનેક પર્યાય પણું પ્રાપ્ત થતું હોય છે. જે ઉત્પાદ-વ્યય સ્વરૂપે પ્રાપ્ત થતું જોવાય છે. પરંતુ પ્રત્યેક પર્યાયમાં દ્રવ્યત્વ તે ધ્રુવ પરિણામી હોવાથી તથા સ્વરૂપે કાયમ હેય છે. આ રીતે પ્રત્યેક દ્રવ્ય પદાર્થને અપેક્ષા વિશેષે દ્રવ્ય-પર્યાય પણું હોવાથી તેમાં વિવિધતા જવી જરૂરી છે. આ સંસારમાં જે આત્માઓએ આત્મવિશુદ્ધિના (ચૌ) ૧૪ પગથિયામાંથી દશમાં પગથિયે, દશમે ગુણસ્થાનકે પિતાના આત્મા સાથે જોડાયેલા આમગુણઘાતી મેહનીય કર્મને સૌ પ્રથમ સર્વથા ક્ષય કરીને બારમે ગુણસ્થાનકે જઈ આત્મગુણાતી બાકીને ત્રણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કમ એ ત્રણે કર્મોને પણ અવશ્ય ક્ષય કરીને તેરમે ગુણસ્થાનકે જઈ શ્રી વીતરાગ સર્વજ્ઞ અને સર્વદશીપણું પ્રાપ્ત કરેલ છે. તેવા કેવળી ભગવંતે ઉપર જણાવેલ સકળ દ્રવ્યના ત્રિવિધ ભાવોને પ્રત્યેક સમયે કેવળજ્ઞાન અને કેવળદર્શન કરી જાણતા-જેતા હોય છે. આથી તેઓએ સંસારી આમનેઆત્મશુદ્ધિનો જે ઉપાય (મોક્ષમાર્ગ બતાવે છે તેમાં આમાથી આત્માએ એ અનન્ય ભાવે સૌ પ્રથમ શ્રદ્ધારૂપ ક્ષયે પશમ (સમ્યક્ત્વ) પ્રગટાવીને એક્ષપદ સાધ્યું છે, સાધે છે અને સાધશે એમ નિચ્ચેથી સમજવું. શ્રી જિનેશ્વર કેવળી ભગવતેએ “જોવા વિકાસ ના પુત્ર વા’ એટલે સકળ દ્રવ્યોને કથંચિત્ ઉત્પન્ન થવાપણું છે કથંચિત્ વ્યય થવા પણ છે. તેમજ કથંચિત્ ધ્રુવભાવમાં પરિણામ પામવા પણું પણ છે. આ ત્રિપદીથી સમસ્ત જગતના સમસ્ત ભવેનું વરૂપ સંક્ષેપથી જણાવેલ છે. તેને સમ્યગ જ્ઞાની ગણધર ભગવંતે એ દ્વાદશાંગી રૂપે વિસ્તાર કરીને મોક્ષમાર્ગ વહેતે રાખેલ છે. પરંતુ જેઓને આ કેવળી ભગવંતના કેવળજ્ઞાનના વિષયમાં શ્રદ્ધા નથી. તેઓ શ્રી ગણધર ભગવતેએ ત્રિપદીને જે વિસ્તાર કરેલ છે. તેને સુગુરૂ પ્રતિના વિનય ભક્તિ વિના તેઓ કદાપિ કર્થચિને સમ્યફ બાધ પામી શકતા નથી. એટલે ધુવઈ વા પદનો કથંચિત્ વ એ અર્થને નહિ સમજતાં તેને એકાંત નિત્યત્વ રૂપે સમજીને સમજાવવા કેશીષ કરી અનેક પ્રકારના મિથ્યા પ્રવાહ પ્રસારતા હેય છે. તદ્માવા થયે નિત્યમ્ | ૨૦ | ઉપર જણાવેલ પ્રત્યેક દ્રવ્યને ઉત્પાદ-વ્યય અને યુવત્વ પરિણામ અપેક્ષા ભેદ નિત્યાનિત્ય છે. એટલે તે તે વરૂપને કથ ચિત્ વિકાલિકપણું પણ છે. (દ્રવ્યાર્થિક નથી) Jain Educationa international For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ નિત્યપણું તેમજ કથંચિત્ (પર્યાયાર્થિક નથી) અનિત્યપણું પણ છે. આથી જે વખતે જે કંઈ ભાવનું અવ્યય પણું અર્થાત્ (અભાવ-નાશ) જણાય નહિ, પરંતુ જે ભાવે સદ્દ સ્વરૂપે જણાય તે ભાવે તે સ્વરૂપને નિત્ય સમજવું. આ અવ્યય સ્વરૂપ નિત્યત્વ પર્યાયમાં પણ નીચે મુજબ કાળ ભેદ સમજવાથી પર્યાયમાં પણ કથંચિત્ નિત્યત્વ સમજાશે કેઈક દ્રવ્યમાં વધુને કેઈક પર્યાય ૧ સમયને તે કઈક એક દિવસનો, કેઈક એક માસને, કેઈક એક વર્ષને, કેઈક અસંખ્યાત્ વર્ષનો તે કેઈક અનાદિ અનંત સ્વરૂપે પણ હોય છે. આ રીતે પર્યાયને પણ કથંચિત્ નિયત્વ શું હેવાથી કેવળી ભગવતે વસ્તુના ત્રણે કાળના અનાદિ-અનંત સમસ્ત સ્વરૂપને પણ યથાસ્થિત કહી શકે. अपितानर्पित सिध्धेः ॥ ३१ ॥ પૂર્વે જણાવ્યા મુજબ પ્રત્યે દ્રવ્ય વિકાલિક અનંત ધર્મા.મક હેવાથી તેને યથાર્થ અવિરૂદ્ધપણે જાણવા-જણાવવા માટે શ્રી સર્વજ્ઞ અને સર્વદશી કેવળી ભગવંતે એ સપ્તભંગી' રૂ૫ વચન વ્યવહારની યેજના કરીને કેઈક એક સ્વરૂપને એકાંતે સ્વીકાર કરવાવાળા (એટલે કે પદાર્થ અથવા દ્રવ્ય, ત્રણે કાળે કેઈ એક અમુક તત્ સ્વરૂપે જ છે એવા) મિથ્યા દોષનું નિવારણ કરી શકાય. એ રીતે યથાર્થ સમ્યમ્ બેધે કરી (વસ્તુ તત્વને અનેકતિ ધર્મમય સ્વીકારી) યથાયોગ્ય રીતે સ્વીકારીને જે આત્માઓ પોતાના યે પશમ અનુસાર આત્માર્થ સાધવા પ્રયત્ન કરેલ છે. તેવા આત્માઓએ પૂર્વે મેક્ષપદને પ્રાપ્ત કર્યું છે, કરે છે અને કરશે એમ જાણવું. બીજુ પૂર્વે જણાવ્યા મુજબ જીવ અને પુદ્ગલ દ્રવ્ય બને પરિણામી હોવાથી તે બને પ્રત્યે પિતાના મૂળ સ્વરૂપને છેડયા સિવાય એક બીજા દ્રવ્યના સ્વરૂપે (ઉભયાત્મક પર્યાય સ્વરૂપે) સત ભંગના ત્રીજા ભેગરૂપે પરિણામ પામતા હોય છે. આ વાત સંસારમાં સર્વત્ર (દેહધારી આત્માઓમાં) પ્રત્યક્ષ અવિરૂદ્ધ ભાવે યોગ વ્યાપાર, તેમજ કષાય પરિણામ રૂપે પ્રત્યક્ષ જેવાય છે અને જણાય છે તથા અનુભવાય પણ છે. વળી જીવ દ્રવ્ય અને પુદગલ દ્રવ્ય બને અનંતશક્તિ ધરાવે છે. તેથી જ્યાં જયાં જે જે વખતે જેની શક્તિ વિશેષ ત્યાં ત્યાં તેનું પ્રાધાન્ય પણ હોય છે. આથી જ સૂત્રકારે બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં સ્પષ્ટપણે જીના પાંચ પરિણામે જણાવેલા છે. વળી શાસ્ત્રમાં પણ આ સંબંધે સ્પષ્ટ જણાવ્યું છે કે 'गुणाणमासओ दव्वं एग दव्वस्सिआ गुणाः । लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआभवे ॥' અર્થ : કોઈ પણ એક જીવ દ્રવ્ય કે અજીવ પુદગલ દ્રવ્ય અનેક ગુણના સમુદાય (પિંડ) રૂ૫ છે. આ અનેક ગુણે પણ ભિન્ન-ભિન્ન ભાવે પ્રત્યેક એક દ્રવ્યમાં તે દ્રવ્યને Jain Educationa international For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અભિન્ન ભાવે આશ્રયિને રહેલા હોય છે એટલે કે એક દ્રવ્યના ગુણે બીજ દ્રવ્યને કયારેય પ્રાપ્ત નથી. જ્યારે પર્યાય સ્વરૂપમાં તે બે દ્રવ્યોના સંયોગીક ગુણ-પરિણમનનું વરૂપ પણ હોય છે. જેમકે ક્રોધ, ભાષા વચને શરીર પરિણમન આદિ પુદગલ અને જીવ બનેના પર્યાય સ્વરૂપ છે. તે કઈ જીવ યા અજીવ દ્રવ્યના પર્યાય સ્વરૂપે નથી. પરંતુ ઉભય દ્રવ્યના પર્યાય સ્વરૂપ છે. આ માટે હવે એકાંત દષ્ટિને પરિહાર કરાવનાર સપ્તભંગીનું સ્વરૂપ જણાવીએ છીએ. (૧) સ્થાત્ અસ્તિ-કેઈપણ દ્રવ્ય (પદાર્થ) સ્વદ્રવ્યપણે વળી સ્વક્ષેત્રે, સ્વકાળે અને કઈ એક સ્વભાવપણે કથંચિત્ અતિ (સત્ ) સ્વરૂપે લેવાથી કેમકે બીજા અનેક ધર્મોનું તે વખતે તીરે ભાવે અસ્તિપણું રહેલું છે. તે માટે સ્યા-અતિરૂપ છે. (૨) સ્યાત્ નાસ્તિ -કેઈપણ દ્રવ્ય (પદાર્થ) પરદ્રવ્યપણે તેમજ પરક્ષેત્રે, પરકાળે અને પરભાવ સ્વરૂપે પણ કથંચિત્ નાતિ (અભાવ) સ્વરૂપે હોવાથી, કારણ કે જે દ્રવ્યમાં જે સ્વરૂપ જે કાળે નથી તે અન્ય કાળે હોઈ શકે છે. તે માટે સ્થાત્ નીતિરૂપ છે. (૩) સ્યાત્ અસ્તિ-નાસ્તિ-કોઈપણ દ્રવ્ય (પદાર્થ) કથંચિત્ સ્વ-પર-ઉભય દ્રવ્યના કેઇ એક પર્યાય સ્વરૂપે કથંચિત્ અસ્તિપણે તેમજ નાસ્તિપણે હવાથી પદાર્થ (દ્રવ્ય) તે ઉભય પર્યાયાત્મક સ્વરૂપે સ્થાત્ (કથંચિત ) અસ્તિ-નાસ્તિ રૂપ પણ છે. ઉપરના ત્રણ ભાગ સ્વરૂપ દ્રવ્ય (પદાર્થ) ને પર્યાય સહિત યથાર્થ અવિરૂદ્ધ જાણવા જણાવવા માટે પાછળના વકતવ્ય-અવકતવ્ય સંબંધે ચાર ભગા જાણવા જરૂરી છે. સપ્તભંગ પાછળના આ ચારે ભાંગાના સ્વરૂપને ગીતાર્થ-ગુરૂ ભગવંત પાસેથી યથાર્થ સમજવાથી “તાનર્વિર સિ” આ સૂત્રને પરમાર્થ સમજાઈ જશે (૪) સ્યાત્ અવકતવ્ય–ઉપર જણાવેલા ત્રણે ભગાઓનું સ્વરૂપ કથંચિત અવકતવ્યું છે. એટલે વિશેષથી યાને સર્વ ભાવને એકી સાથે મુખ્યપણે કહી શકાય તેમ નથી. પરંતુ ગૌણ ભાવે એટણે સામાન્યપણે ત્રણે ભાંગાત્મક સ્વરૂપ તે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ છે એમ સામાન્યથી પણ કહી શકાય છે. સ્યાદ્ અસ્તિ અવકતવ્ય-પૂર્વે જણાવેલ પ્રથમ ભાંગાનું વતઃ તેમજ પરતઃ વરૂપ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાત્મક ભેદથી ભિન્ન-ભિન્ન સ્વરૂપવાળું હોવાથી તે ચારેને પણ એક સાથે મુખ્ય પણે કહી શકાય નહિ. તેમજ સામાન્યથી સાપેક્ષભાવે અવિશેષ પણે કહી શકાતું હોવાથી સ્વાસ્ (કથંચિત ) અસ્તિ-અવકતવ્ય એ પાંચમે ભંગ જાણ. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૩ (૬) સ્યાત નાતિ અવકતવ્ય-પૂર્વે જણાવેલ બીજા ભંગના સ્વતઃ તેમજ પરતઃ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાત્મક પદાર્થના ચારે નાસ્તિત્વ સ્વરૂપને તેમજ સામાન્યથી અર્થાત્ મુખ્યપણે તે ચારે નાસ્તિવતાને પણ ભિન્ન ભિન્ન કવરૂપે સામાન્ય ભાવે ગૌણ પણે કહી શકાય છે. તે સ્વરૂપને જણાવનાર આ છઠ્ઠો સ્થા-નાસ્તિ અવક્તવ્ય ભાંગે જાણ. (૭) સ્યાત અસ્તિ-નાસ્તિ યુગપત્ અવકતવ્ય-પૂર્વે જણાવેલ દ્રવ્યના (પદાર્થના) ત્રીજા ભંગને પણ એટલે કે તે સ્વરૂપને ઉભય દ્રવ્ય (પદાર્થ)ને પર્યાય ધર્મ હોવા છતાં તેને ભિન્ન-ભિન્ન સ્વરૂપે એકી સાથે એક જ શબ્દથી મુખ્ય પણે કહી શકાતું નથી. એટલે આ ભંગાણું કર્યાચિત્ હોવાથી સામાન્યથી તે તે ઉભય દ્રવ્યાત્મક પર્યાયને સાપેક્ષ ભાવે કથંચિત્ સ્વરૂપે કહી પણ શકાય છે એમ જાણવું. અન્યથા પદાર્થને યથાર્થ—અવિરૂદ્ધ બંધ પ્રાપ્ત થઈ શકે નહિ. આથી સ્પષ્ટ સમજાશે કે દ્રવ્યમાં એકી સાથે. એકી સમયે રહેલા અનંતા આવિર્ભાવ પામેલા ધર્મો તેમજ અનંતા તીરે ભાવે રહેલા ગુણધર્મો (જે-તે દ્રવ્યનું સ્વરૂપ છે) તેને અવિરૂદ્ધ ભાવે એટલે કે દ્રવ્યમાં રહેલા કેઈપણ ધર્મને અપલાપ (ઉચ્છેદ) ન થાય તે રીતે યથાર્થ-અવિરૂદ્ધ ભાવે (જે નય દષ્ટિ) કહેવામાં આવે છે. તેને “ઉતાતિ વિષે” એ સૂત્રને અર્થ લાગુ પડે છે. આથી જ મૃષાવાદના ત્યાગીઓ સર્વત્ર દ્રવ્યનું સ્થાત્ એટલે કથંચિતપણે ધ્યાનમાં રાખીને નય સાપેક્ષ ખરૂ પણ કરતાં હોય છે. स्निग्धरुक्षत्वाद्वन्धः ॥ ३२ ॥ न जघन्यगुणानाम् ॥ ३३ ॥ गुणसाम्ये सदृशानाम् ॥ ३४ ॥ द्वयधिकादि गुणानाम् तु ॥३५ ।। बन्धे समाधिको पारिणामिकौ ॥ ३६॥ આ પાંચે સૂત્રોના અર્થમાં પૂર્વાચાર્યોએ અનેક પ્રકારના અર્થો કહેલા છે, પરંતુ જે અર્થ ત્રિકાળાબાધિત હોય તે પ્રમાણ માન જોઈએ. મુખ્યતયા આ સૂત્ર પુદગલ દ્રના પરમાણું તેમજ સ્કૉના એકબીજા સાથે મળવા (સંબંધ પામવા)ની હેતતાએ જણાવનાર છે, જે ખૂબ જ અગત્યતાવાળા છે. આથી અમે પણ આ સૂત્રના પૂર્વાચાર્યના અર્થને જણાવી અમારે જે કાંઈ કહેવું છે તે પણ અત્રે જણાવીશું. પ્રથમ તે પુદગલ-પરમાણુ યા સ્કંધ પરિણામને કેઇ એક બીજા પરમાણુ સાથે યા સ્કંધ સાથે જે બંધ (સંબંધ) એટલે કે એકરૂપતા થાય છે. તેમાં મુખ્યત્વે Jain Educationa international For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નથી તે બનેમાં રહેલા સ્નિગ્ધત્વ અને રૂત્વગુણની કારણુતા રહેલી છે. આ રીતે પરસ્પર મળતા બને દ્રવ્યના સંબંધમાં, તેઓ જેની સાથે મળે છે તે પરમ શું યા ખંધની સદશતા (સરખાપણું) તેમજ વિસદશતા (વિરૂદ્ધ સ્પર્શ) પણ હોય છે કે ઇ પણ મુદ્દગલા પરમાણું યા કંધ સ્નિગ્ધ પરિણામવાળો હોય છે તે પણ જઘન્ય-સ્નિગ્ધ-એક અંશથી માંડી મધ્યમ-બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ. એમ થાવત્ સંખ્યા-અસંખ્ય ત્ અંશ સિનગ્ધતાવાળે હોય છે. તેમજ ઉત્કૃષ્ટથી અનંતગુણ અર્થાત્ સૌથી અધિક નિધત્વ તે ઉત્કૃષ્ટ હોય છે. આ સિનગ્ધત્વ એટલે દૂધમાં રહેલી જે ચીકાશની તરતમતા (જે આજે ફેટથી નિગ્ધત્વવાળો મપાય છે) તે સ્વરૂપે જાણવી. તેથી વિપરીત તે રૂક્ષતા સમજવી. આ રીતની સ્નિગ્ધતા તેમજ રૂક્ષતા પર૫૨ મળતા પુલમાં એકબીજાને મળવામાં મુખ્ય ભાગ ભજવે છે. આ સદશ પુદ્ગલે તેમજ વિદેશ પુદ્ગલનાં બંધ કેવા સ્વરૂપે હવાથી થઈ શકે છે અને કેવા સ્વરૂપના પુદ્ગલને બંધ થતું નથી. તે પૂર્વાચાર્યોના જણાવ્યા અનુસાર નીચેના કોઠાથી સમજ. પુદગલ-પરમાણું-તેમજ સ્કંધના બંધમાં સદશને બંધ વિસદશને બંધ (૧) જઘન્ય + જઘન્ય (૨) જઘન્ય + એકાધિક નથી (૩) જઘન્ય + દયાધિક તેમજ ત્રયાધિથી અધિક છે (૪) જઘન્યતર (મધ્યમ જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ) + સમ (સરખા) જઘન્યતર નથી (૫) જાન્યતર + એકાધિક જઘન્યતર (૬) જઘન્યતર + દ્રયાધિક જાવેતર (૭) જઘન્યતર +ત્રયાધિક જઘજેતર નથી વિચારણીય છે) છેવટે છેલા છત્રીસમા (૩૬) સૂરથી સમજાય છે કે સ્વતઃ યા પરતઃ બંધન પરિણામને સ્વતઃ યા પરતઃ પ્રાપ્ત થયેલ પુદ્ગલ પરમાણું કે સ્કંધ-સમ–ચા અધિકગુણ સ્નિગ્ધ યા રૂક્ષની સાથે બધા પરિણામને પામી શકે છે. બંધ પરિણામ પામ્યા પછી એકબીજા એકબીજાના અધિકવરૂપ સ્નિગ્ધ યા રૂક્ષવમાં પરિણામ પામી જાય છે. गुण पर्यायवद्-द्रव्यम् ॥ ३७॥ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય – આકાશાસ્તિકાય – પુદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય (એટલે પ્રત્યેક અનેક જીવો ) એ પાંચ પ્રકારના દ્રવ્ય જેના ધર્મગુણે અને લક્ષણે પૂર્વે જણાવી ગયા છીએ તેને હવે પૂર્વે જણાવેલા “ઉત્પાદ્ધ-વ્યય-ધ્રુવ યુક્ત સત્ની સાથે કેવી રીતે યથાર્થ અવિરૂદ્ધતા રહેલી છે તે વિશેષ કરીને સમજાવવામાં આવે છે. નથી નથી Jain Educationa international For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫. ઉપર જણાવેલ પાંચે પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે પોતપોતાની શુદ્ધાશુદ્ધ અનેક ગુણ સ્વરૂપમાં પ્રત્યેક સમયે સમયે હાનિ- વૃદ્ધિ રૂપ (ષ ગુણ હાની-વૃદ્ધિ૧) સ્વરૂપમાં અગુરૂ લઘુ ગુણધર્મો પરિણામ પામતું જ રહે છે. આ પરિણામને એટલે કે તે-તે સમયના તે-તે દ્રવ્યના ભાવ સ્વરૂપને તે-તે દ્રવ્યના પર્યાય સ્વરૂપે ઓળખવા જરૂરી છે. આ પર્યાય સ્વરૂપ અને ગુણેને ભિન્ન-ભિન્ન સ્વરૂપે ભિન્ન ભિન્ન હોવાથી ગુ-પર્યાય થકી દ્રવ્ય અનેક વરૂપી છે. જયારે તે તમામ ગુણે તે એક જ દ્રવ્યને આશ્રયીન રહેલા હોવાથી તે સમસ્ત ગુણ-પર્યાયને પણ એક જ દ્રવ્ય-પર્યાય સ્વરૂપે એક સ્વરૂપે જાણવું જોઈએ. આ રીતે જોતાં ગુણ-પર્યાયમાં અનેકતા આવશે. જયારે દ્રવ્ય-પર્યાય એક સ્વરૂપવાળે જણાશે આથી વળી વિશેષે એ સમજી લેવું જરૂરી છે કે કઈ દ્રવ્ય કઈ કાળે ગુણપર્યાય રહિત હોતું નથી. તેમ કઈ ગુણ પર્યાય રહિત પણ હોતે નથી સકળ દ્રવ્યમાં આ રીતે ગુણોમાં જે ભિન્ન – ભિન્ન સમયે જે-જે સ્વરૂપે ઉત્પાદૂ-વ્યય-ધ્રુવ એમ વિવિધ ભાવમાં પરિણામ પામવાપણું છે (જે જગત્ સ્વરૂપે પ્રત્યક્ષા છે) તે પરિણમન સ્વતઃ તેમજ પરતઃ તેમજ ઉભયતઃ એમ ત્રણ હેતુઓથી થાય છે. તેમાં સવઃ પરિણમન તે દ્રવ્યના પિતાના (મૂળ ત્રિકાલિક) ધ્રુવ ગુણ સ્વરૂપમાં જે પરિણમન થાય છે. તેને સવતા પરિણામીપણું જાણવું જયારે અન્ય દ્રવ્યના સંયોગે જે પરિણમન અર્થાત્ પર્યાય છ–અજીવ વ્યમાં જણાય છે. તેને સ્વતા (ક્તત્વ ભાવે) તેમજ પરતઃ તેમજ ઉભયતઃ પરિણમન જાણવું. આ અનંતજીવ દ્રવ્યના તેમજ અનંત પુદ્દગલ દ્રવ્યાના પર્યાયને (પરિણમનને) ભિન્ન-ભિન સમયના ભિન્ન-ભિન્ન સ્વરૂપને અવધારવા કાળ દ્રવ્યની રોજના કરવી પડતી હેવાથી શાસ્ત્રમાં જીવાજીવ રૂપ કાળને અનંત કહ્યો છે. તે જીવ-અજીવ દ્રવ્યના પર્યાય સંબંધે કહ્યો છે એમ જાણવું બાકી સમયરૂપ કેઈ કાળ દ્રવ્ય રૂપ નથી કે અસંખ્યાત પ્રદેશરૂપ પણ નથી વળી જે માત્ર અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સૂર્ય-ચંદ્રની ગતિ (ચાર) ના હિસાબે ગણાતે વ્યવહારિક કાળ છે તે પણ વિકાલિક સક્રદ્રવ્ય નથી. કેમકે કાળને કઈ ગુણ કે પર્યાય સ્વરૂપતા નથી. તે-તે માત્ર જીવ-અજીવ દ્રવ્યની જે-જે સમયની જે-જે વર્તન (પરિણામ) છે. તે-તે ફક્ત જાણવા માટે કાળ દ્રવ્યને ઉપચાર આશ્રય કરવામાં આવે છે. બાકી ઉપચરિત કાળની કેઈ દ્રવ્યની કેઈપણ વર્તનમાં કઈ હેતતા નથી. તેથી જ કાળને શાસ્ત્રમાં અપેક્ષા-હેતતા રૂપે સ્વીકારેલ છે. અાપિ શાસ્ત્રોમાં પંચાસ્તિકાય-પાંચે દ્રવ્યોને તેમજ તેના પર્યાયને જણાવનાર ઉપચરિત કાળદ્રવ્યનો ઉપચારે સ્વીકાર કરીને એ દ્રવ્યોને અનાદિ અનંત-નિત્ય કહ્યો છે. તે છતાં શારામાં પુદ્દગલા વ્યને અનિત્ય કહ્યું છે અને જીવ દ્રવ્યને નિત્ય કર્યું છે. તે સંબંધે જાણવું કે પુદગલા દ્રવ્યના મૂળ ગુણ (વર્ણ-ગંધ–રસ-પર્શ) માં હાનિ-વૃદ્ધિ તેમજ ફેરફાર પણ થત Jain Educationa international For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ હોય છે તે માટે તેને અનિત્ય કહ્યું છે. જ્યારે છવદ્રવ્યના ગુણમાં કયારેય ફેરફાર કે વધઘટ થતી નથી માટે જીવવ્યને નિત્ય સમજવું. હા! જીવવ્યના ગુણેમાં આવિર્ભાવતીરભાવ સ્વરૂપે તરતમતા જરૂર હોય છે. પરંતુ સત્તાથી તેમાં વધ-ઘટ થતી નથી એમ જાણવું. શાસ્ત્રોમાં જીવ દ્રવ્યના શુદ્ધ-નિશ્ચય દષ્ટિએ મુખ્ય ગુણે નીચે મુજબ જણાવ્યા છે. 'नाणं च दंसणं चेव चरितं च तवो तहा । વિરી ૩વયોનો ઇર્ષ વીસ જેai ) જ્યારે વ્યવહાર નય દૃષ્ટિએ પણ શાસ્ત્રમાં જણાવેલ છે કે, 'स्वयं कर्म करोति आत्मा स्वयं तत् फलमश्नुते । स्वयं भ्रमति संसारे स्वयमेव विनश्यति ॥ 'यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिवार्ता सह्यात्मा नान्यलक्षणः ॥' ઉપરના બને નય દષ્ટિએ જીવ દ્રવ્યના સ્વરૂપમાં યથાર્થ—અવિરૂદ્ધતા આવી તે સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ માટે અનિવાર્ય આવશ્યક છે. कालश्चेत्येके ॥ ३८ ॥ પૂર્વે જણાવ્યા મુજબ પંચાસ્તિકાયના પર્યાયને જણાવનાર કાળને પણ ઉપચરિત સ્વરૂપે દ્રવ્ય જે અનંત સ્વરૂપ કહેલ છે તે થક) કહેલ તેને તે રૂપે સ્વીકાર કરવામાં કઈ વાંધો નથી. બાકી કાળ કઈ સદવ્ય સ્વરૂપે સમય રૂપ પણ નથી. અસંખ્યાત્ પ્રદેશરૂપ પણ નથી કે તે માત્ર અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર વ્યાપી પણ નથી. આ વાત સૂત્રકારે પોતે જ આગળના સૂત્રથી સ્પષ્ટ જણાવેલ છે. सोऽनन्तसमयः ॥ ३९ ॥ ઉપચરિત કાળ અનંતા દ્રવ્યો તેમજ અનંતા અજીવ દ્રવ્યોના પર્યાય વરૂપને ઓળખાવનાર લેવાથી તે અનંત છે. આમ હવાથી શાસ્ત્રમાં પણ છે અનંતા કહ્યા છે અને પુદ્ગલ તેથી અનંતા-અનંત કહ્યા છે. જ્યારે કાળ તે બન્નેના કરતાં અનંત કહ્યો છે. દ્રવ્યાકથા નિબT STUTI | ૪૦ છે तद्भावः परिणामः ॥४१॥ Jain Educationa international For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જે જે ભિન્ન-ભિન્ન એક-એક દ્રવ્યમાં પાત-પાતામાં જે અનેક ગુણા રહેલા તે પ્રત્યેક ગુણ સ્વતંત્ર એક-બીજા ગુણથી ભિન્ન સ્વરૂપે પેાત–પેાતાના સ્વરૂપમાં પરિણામ પામતા હોય છે. પરંતુ કાઈપણ ગુણને આશ્રયી કેાઈ ખીજો (અન્ય) ગુજી રહેલા હતા નથી એમ જાણવું. પ્રત્યેક શુષ્ણેા નિર'તર સમયે-સમયે ભિન્ન-ભિન્ન પરિણામ (પર્યાય) સ્વરૂપે ત્રિવિધ હેતુતાએ શુદ્ધાશુદ્ધ સ્વરૂપે પરિણમન પામતા હોય છે. તેને તથા સ્વરૂપે યથા-અવિરૂદ્ધ ભાવે અવધારવાથી (શ્રદ્ધાએ કરી જાણવાથી) સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અન્યથા મિથ્યાત્વના ઉદય વતે છે એમ સમજવુ. નાગિતિમાંય ॥ ૪૨ ॥ જીવ અને પુદ્ગલ દ્રવ્યાનું પર્યાય-પરિણમન સ્વરૂપ બે પ્રકારે હાય છે. (૧) આદિમાન—એટલે જે કાઈ કાળે ઉત્પન્ન થયેલ છે તે આદિ ભાવવાળું (૨) અનાદિ-પરિણામ એટલે જે પરિણમન સ્વરૂપને કાઇ દિપણું નથી. એટલે તેને કાઈ ઉત્પત્તિ કાળ નથી. ઉપરના બન્ને પણ એ-બે ભેદવાળા છે તે નીચે મુજબ જાણવા. (૧) સાહિ–સ્રાંત (૨) સાદિ અનંત (૩) અનાદિ સાંત (૪) અનાર્દિ–અન ત. ઉપરના ચારે ભગના સ્વરૂપને શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવેલ છે. (૧) જીવના જે નર–નારકાદિ ભવ પર્યાયા છે તે સાદિ–સાંત ભાંગે છે. (૨) જે જીવને કેવળજ્ઞાન ઉપજે છે તે આત્મા સિદ્ધિ ગતિમાં જાય છે. જે જીવને વખતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમજ જે વખતે તેને મેક્ષપદની પ્રાપ્તિ થાય છે, તે બન્ને ભાવા તે જીવ આશ્રયી સાદિ અન‘તમે ભાંગે જાણવા. (૩) જે જે જીવામાં જે ભવ્ય ભાવમાં પરિણમન પામવાવાળા જે ભવ્યત્વ સ્વભાવ છે તે ભવ્યત્વ સ્વભાવ અનાદિના હોવા છતાં જ્યારે તે જીવ મેાક્ષમાં જાય છે. ત્યારે તે ભવ્યત્વ સ્વભાવ તે જીવમાં હાતા નથી. તેથી તે જીવ સબધી ભવ્યત્વ અનાદિ–સાંત ભાંગે જાણવા. ભાવ ત્યાં (૪) અભવ્ય જીવમાં અભવ્ય ભાવમાં પરિણમન પામવાના જે અભવ્યત્વ સ્વભાવ છે. તે તેનામાં અનાદિ કાળના છે અને અનંત કાળ રહેવાના એમ જાણવુ'. વિષ્વાતિસ્માત્ ॥ ૪૨ ૫ રૂપી-પુદ્દગલ દ્રવ્ય પુરન—ગલન સ્વભાવવાળું હાવાથી તેનુ સવ પરિણમન સાદિ સાંત ભાંગે જાણવુ'. શાસ્રમાં જે દેવ–વિમાન, મેરૂ આદિને શાશ્વતા (અનાદિ-અનંત Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાંગે) કહ્યો છે તે. તે-તે સ્થાન આકૃતિ ભાવે શાશ્વતા જાણવા. બાકી તેમાં પણ પુદગલેનું ચય-ઉપચય પણું તે થાય છે. કેમ કે પુદ્ગલને કઈ પણ પરિણામ અસંખ્યાત કાળથી અધિક હેત નથી. માટે રૂપી પુદ્ગલ દ્રવ્યના પરિણમનને સાદિ-સાંત ભાંગે સમજવું. योगोपयोगी जीवेषु ॥ ४४ ॥ વળી સર્વ સંસારી જનું જે મન-વચન તેમજ કાયયેગાદિમાં જે જે યોગ પરિણમન ભાવે પરિણામ પામવાપણું છે તેને પણ સાદિ-સાંત ભાંગે જાણવું. યદ્યપિ પ્રવાહ રૂપે તો સંસારી જીને યેગ પરિણમન ભવ્ય અનાદિને છે. તેમજ દરેક જીવમાં જે જે ઉપયોગ પરિણમન ભાવ છે. તે દરેકે દરેક સ્વસ્થ જીવને અંતમુહૂતે પરાવતી હોવાથી સાદિ-સાંત ભાંગે હેય છે જ્યારે મૂળ ઉપયોગ સ્વભાવ તે દરેકે દરેક જીવમાં અનાદિ-અનંત ભાગે હોય છે. કેમકે કેઈપણ જીવ કયારેય ઉપગ વગરને હેતે નથી એમ જાણવું. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય છઠ્ઠો-(૬) હવે સૂવકાર પ્રસંગનુયારે આશ્રવ તત્વનું નિરૂપણ કરે છે. શાસ્ત્રકારોએ જણાવ્યા મુજબ સૂત્રકારે જીવ અને અજીવ એ બને મૂળ તત્તનું તેમજ તેઓના ગુણ-પર્યાય સ્વરૂપનું સ્વરૂપ પૂર્વે જણાવેલ છે. આથી સ્પષ્ટ સમજાય છે કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયથી કથંચિત્ ભિન્ન ભિન્ન છે. ચ7-7-an-ત્તરવમ્ એ ન્યાયથી જોતાં પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક ગુણ પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્નભિન્ન હોવાથી તસ્વરૂપ છે. જોકે શાસ્ત્રકારોએ જીવ-અજીવ બને દ્રવ્યના પરિપર પરિણામિક ભાવ સંબંધે નવતર કહ્યા છે. જ્યારે સૂત્રકારે પુણ્ય તત્વ અને પાપ તત્તવને આશ્રવ તત્વમાં અંતર્ગત જણાવેલ છે. પરંતુ તેને અપલાપ કે નિષેધ કરેલ નથી. અનાદિ સંસારી જીવ અજ્ઞાને કરી–મેહવશ થઈ રાગ-દ્વેષાદિ (કષાયાદિ) પરિણામવાળે બની ગ પરિણમાનુસારે કાશ્મણ-વગણએ ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ સ્વરૂપ આપીને પ્રત્યેક સમયે-સમયે તેને પિતાના આત્મપ્રદેશની સાથે પૂર્વે બાંધેલા કર્મોની સાથે ચાર સ્વરૂપે (પૃષ્ઠ-બદ્ધ-નિયત અને નિકાચિત) ક્ષીર-નીરવત બંધન (સંબંધ) પમાડે છે. આ રીતે રાગ-દ્વેષાદિ ભાવ આશ્રવ તેમજ શુભાશુભ યોગ પરિણામ તે દ્રવ્ય આશ્રવ તત્વને અનુસારે જીવ પ્રદેશમાં કર્મોનું આવવું થાય છે. તે આશ્રવ તત્વ દ્વારા ગ્રહણ કરાયેલ કર્મોને જીવ પ્રદેશોની સાથે પૂર્વે બાંધેલા કમ સાથે જે સંબંધ (બંધ) કરાય છે તેને બંધતત્ત્વ જાણવું. ઉપર જણાવ્યા પ્રમાણે પૂર્વે બાંધેલા અષ્ટવિધ કર્મી પ્રતિ સમયે ઉદયમાં આવે થકે તે જીવને અવશ્ય તથા પ્રકારને વિપાક (અનુભવી આપે છે. જે દરેકે દરેક સંસારી જીવને પ્રત્યક્ષ (સ્પ-સંબધે) અનુભવ ગમ્ય હોય છે અને આથી જ તે દરેકે દરેક જીવ દુઃખથી છૂટવાને અને સુખ મેળવવાને નિરંતર પ્રયત્ન કરતે હેય છે. પરંતુ અજ્ઞાન તેમજ મિથ્યાત્વના ગે કેટલાક ભવ્ય સંસારી જી જન્મ-મરણના દુખેથી સર્વથા છૂટકારે પામી આત્માના સહજ સુખને અવ્યાબાધ પણે સાદિ અનંતમે ભાગે અનુભવ કરાવનાર મોક્ષસુખને પ્રાપ્ત કરવાને ઉદ્યમ કરતા નથી તેવા ભવ્ય અને મેક્ષતાવના વરૂપની સૌ પ્રથમ શ્રદ્ધા કરાવી મોક્ષ મેળવવાના સાચા ઉપાય રૂપે સર્વજ્ઞ અને સર્વદશી શ્રી કેવળી ભગવતેએ કહેલા માર્ગને અનુસાર સરકારે આ પ્રયાસ કરેલ છે. વીજૂનઃ વર્મયોગ: છે ? . જ શાશ્રવર | ૨ | Jain Educationa international For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ‘સારી જીવ પેાતાને પ્રાપ્ત સૂક્ષ્મ યા સ્થૂલયેાગ–તે કાયયેાગ, વચનયાગ તેમજ મનાયેાગ દ્વારા પ્રતિ સભ્ય જે જે અપાધિક ભાવે શુભાશુભ પ્રવૃત્તિ કરતા હોય તે થકી તે આત્મા જે જે કેાઇ સ્વરૂપે કન ગ્રહણ કરે છે તેને આશ્રવ તત્ત્વ જાણવું. આથી સ્પષ્ટ સમજવુ` કે પ્રત્યેક જીવ પેાતાના યાગ કર્મ દ્વારા નવા કર્મી ગ્રહણ કરે છે. ઝુમઃ પુષ્યસ્ય ! ર્ ॥ અનુમ: પાપહ્ત્વ !! ૪ !! આ સમજવુ' અનિવાય આવશ્યક છે કે કષાયની તરતમાનુસારે ચૈાગ પ્રવૃત્તિની શુભાશુભતાનુસારે જીવ પ્રતિ-સમય પુણ્ય કર્યું અને પાપ કર્મના 'ધ કરેલ છે. માત્ર તેરમે ગુણ સ્થાનકે વતંતા કેવળી ભગવ'તા પ્રતિ સમય એક સમયની સ્થિતિવાળા સાતાવેદનીય ક્રમના બંધ કરે છે વળી શુદ્ધ ઉપયાગ સ્વભાવે જીવ પ્રતિ સમય સકામ– નિર્જરા (વિશેષે કરીને કર્માંના ક્ષય) પણ કરે છે. આ સબધે પ. પૂ. શ્રી યશે વિજયજી ઉપાધ્યાયજીએ ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવ્યુ` છે કે ધર્મ શુદ્ધ ઉપયેગ સ્વભાવ, પુણ્ય પાપ, શુભ-અશુભ વિભાવ, ધ હેતુ વ્યવહાર જ ધમ, નિજ સ્વભાવ પરિણિતના મ’ આથી વળી વિશેષે કરીને એ સમજવુ' જરૂરી છે કે શુદ્ધ ઉપચાગ પૂર્વક જે જે શુભ યાગ પ્રવૃત્તિ કરાય છે ત્યાં સવિશેષ નિર્જરા તેમજ સાવશેષ પુણ્યબંધ પણ થતા હાય છે. જ્યારે અશુદ્ધ ઉપયેગે જે જે શુભકરણી કરાય છે ત્યાં માત્ર પુણ્યબંધ થતા હાય છે. વળી તે સાથે મિથ્યાત્વ માહનીયાદિના પાપમધ પણ થતા હાય છે અને ભાગવતા કર્મીની નિર્જરા (અકામ) પણ થતી હોય છે. જ્યારે અશુદ્ધ ઉપયેગે આશ્રવની અશુભકરણી (અઢાર પાપ સ્થાનકની કરણી) જીવ કરે તેા તેને કષાયની તરતમતાનુસારે અપ પુણ્યખધ અને વધુ પાપમધ થાય છે. આ વાત કગ્રંથમાં ૧-૨-૩-૪ ઠાણીયા રસમ'ધથી જણાવવામાં આવી છે. વિશેષથી અમેએ છપાવેલ ‘દૃષ્ટિવાદ' નામની પુસ્તિકા પા. ૧૩૬ ઉપરથી જાણી લેવુ.. અત્રે આ વાત ખાસ જણાવવી જરૂરી છે કે કેટલાક શુષ્ક અધ્યાત્મવાદીએ યાગ પ્રત્યયિક આશ્રવને એકાંતે સર્વથા હેય બતાવી પુણ્યના કાર્યથી આત્માથી આત્માને વરચિત રાખવાવાળા ઉપદેશ અને આદેશ પણ કરતા હાય છે. તે તેમનામાં ઉદ્ભવેલ તીવ્ર મિથ્યાત્વનું લક્ષણ છે એમ જાણવુ'. કેમકે શ્રી આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, ત્રાસવા તે સિવા, પત્તિવા તે બાસવા તેમજ સૂત્રકારે પણ કારિકામાં સ્પષ્ટ જણાવેલ છે કે, Jain Educationa International ‘૫રમાર્થાલાલે વા દોવેવારમ્ભકસ્વભાવેષુ, કુશલાનુખ ધમેવ સ્યાદનવદ્ય યથા ક્રમ For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અર્થ : જે આત્માઓએ સમ્યફ દર્શન (પરમાર્થ દષ્ટિ) પ્રાપ્ત નથી કરેલ તેમજ જેમણે સમ્યફ દર્શન પ્રાપ્ત કરેલું છે. પરંતુ આરંભ-પરિગ્રહાશિ માં વ્યસ્ત થયેલાં છે, તેઓએ અવશ્ય કુશલાનુબંધ (પુણ્ય બંધ) થાય તેવા દયાદાનાદિ કાર્યો કરવા જોઈએ. આ કાર્યો પણ પુણ્ય-બંધનું કારણ પણ ત્યારે જ બને છે કે તે તે કાર્યો પણ કથંચિત્ અનવદ્ય ભાવે હિંસાદિ પાંચ આશ્રવને રોકવા પૂર્વક કરતા હોવા જોઈએ. सकषायाकषाययोः साम्परायिकर्यापथयोः ॥५॥ સમરત ગ-પ્રવૃત્તિ સંબંધી આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે યેગ પ્રવૃત્તિમાં કષાયને જેટલે જેટલે તીવ્ર ઉદય વર્તતે હોય તે થકી એટલે કષાયની તરત મતાનુસારે જે સાંપરાયિક કર્મ બંધ થાય છે તે સાંપરાયિક બંધ જાણો. જ્યારે જે યોગ પ્રવૃત્તિ સંપૂર્ણ કષાયના ઉદય રહિત હોય છે. તેને (અગ્યારમે, બારમે અને તેરમે ગુણસ્થાનકે) કેવળ ઈર્યા પથિક વેગ હોવાથી માત્ર અહ૫ સ્થિતિવાળે કેવળ શુભ બંધ થાય છે. અત્રે એ ખાસ ધ્યાનમાં લેવું જરૂરી છે કે યોગની તીવ્રતા યા મંદતામાં પણ કષાયની તરત મતાનું સહચરિત્વ તે આત્માને મુખ્યપણે કર્મબંધની શુભા-શુભતામાં તેમજ સ્થિતિ-રસબંધની અ૫ાધિકતામાં નિયામક છે. સત્રત– નિદ્રા–શિયા: વંર વા વં–વવિંશતિસંહા: પૂર્વરા એવા જ છે પૂર્વના સાપરાયિક કષાયવાળા ગના, અત્રે શાસકારે જણાવેલ ત્રણ વેગ (જેમાં સૂક્ષમ-સ્કૂલ-તમામ ક્રિયાઓ આવી જાય છે) ના ભેદને જણાવેલ નથી. બાકી ૫+૪+ ૫ + ૨૫ = ૩૯ ભેદ નવતવમાં જણાવ્યા મુજબ છે હિસા-જૂઠ-ચારી-મૈથુન-પરિગ્રહ આ પાંચે પ્રવૃત્તિ કષાય સહિત હેવાથી એ પાંચમાં જે અવિરતિના પરિણામે કરીને જે બંધ થાય છે તે પાંચ પ્રકારનો અવતને આશ્રવ જાણ તેમજ વળી ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે પ્રકારના કષાયના સંબંધથી જે પેગ પ્રવર્તે છે તેને પણ સકષાયિક ચાર પ્રકારને આશ્રવ જાણુ. તેમજ વળી સ્પશેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેનિદ્રય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એ પાંચે ઈદ્રિયના (૨૩) વિષયે પ્રતિ રાગ-દ્વેષાદિયુક્ત જે પ્રવૃત્તિ તેને પણ પાંચ પ્રકારને સાંપરાધિક આશ્રવ જાણ તેમજ (૨૫) સ્કૂલ ક્રિયાઓ (જેનું વર્ણન નવતત્વમાં વિસ્તારથી આપેલું છે) તે થકી પણ સાંપરાયિક કમને આશ્રવ થાય છે એમ જાણવું. આ રીતે આશ્રવ તવના ૩૯ + ૩ ભેદો મળી કુલ ૪૨ ભેદોનું નવતત્વમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. तीव्र मन्द-ज्ञाताज्ञातभाव-वीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ॥७॥ રાગ-દ્વેષાદિયુકત તીવ્ર પરિણામ યા મંદ પરિણામ તેમજ સમજપૂર્વક (જ્ઞાનપૂર્વ) યા અણસમજ (અજ્ઞાનપૂર્વક) તેમજ વળી આત્મવીર્ય (શક્તિ) ની બહુલતા યા અલ્પતા Jain Educationa international For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વડે એમ જે-જે હેતુઓની જે-જે પ્રકારે આશ્રવમાં હેતુતા રહેલી હોય છે તે મુજબ આશ્રવમાં તેમજ કર્મબંધમાં પણ શુભ યા અશુભ તેમજ અપાધિક સ્થિતિ-રસ–બંધમાં વિશેષતા (તરતમતા) વાળ કર્મબંધ થાય છે એમ સમજવું. अधिकरणं जीवाजीवाः ॥८॥ અત્રે સૂત્રકાર એક મહત્તવની હકીકત સમજાવે છે. જીવમાં જે આશ્રવ તત્વને પરિણામ થાય છે. અને તે થકી જે જીવને પ્રતિ સમય પ્રતિ પ્રદેશ અનંતા-અનંત કર્મને બંધ થાય છે તેનું કારણ શું છે? તેના જવાબમાં સૂત્રકાર જણાવે છે કે તેના કારણમાં જવ અને અજીવ (પુદ્ગલ) દ્રવ્ય બને કારણભૂત છે તે કેવી રીતે? તેના જવાબમાં આગળના બે સૂત્રોથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. आद्यं संरम्भसमारम्भारम्भ-योग-कृतकारितानुमत-कषाय विशेष स्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ॥ ९॥ પ્રથમ ભેદમાં મેહનત્યકર્મના ઉદયાનુસારે-ક્રોધાદિ-ચાર કષાય-પરિણામવાળો આત્મા (જીવ) ર૭ પ્રકારે ગ પ્રવૃત્તિઓ દ્વારા એમ કુલ ૧૦૮ ભેદથી કમને ગ્રહણ કરી આત્માની સાથે તેને બંધ કરે છે. આ રીતે બાંધેલા કર્મોમાંથી જે કર્મો જે ભાવે ઉદયમાં આવે છે તે કર્મો તે ભાવે દરેક જીવને અવશ્ય જોગવવી પડે છે. - હવે પૂર્વે જણાવેલ ૧૦૮ ભેદનું કાંઈક વિસ્તારથી સ્વરૂપ જણાવીએ છીએ કેઈપણ કાર્ય કરવા માટે ક્રોધ-માન-માયા-યા લેભથી આમામાં ઉભે થતો આવે તેને સમારંભ જાણો. આ સમારંભ પણ મન, વચન, કાયાના યોગમાં ત્રણેમાં પણ કરવારૂપે, કરાવવા રૂપે તેમજ અન્યજીવે કરેલા કાર્યને અનુમતિ આપવા રૂપે એમ ત્રણ પ્રકારનો હોવાથી તેના નવ ભેદ થયા આ જ રીતે સમારંભ એટલે સમારંભમાં વિચારેલ કાર્ય કરવાને માટે જે-જે આયોજન કરવું તે. તેમજ આરંભ એટલે આયેાજન કર્યા મુજબ કાર્ય કરવામાં પ્રવૃત્ત થવું તે, આ રીતે કષાય સહિત ૨૭ પ્રકારની ચેગ પ્રવૃત્તિઓ વડે જીવ ૧૦૮ ભેદમાંથી ગમે તે ભેદથી પ્રતિસમય કર્મબંધ કર્યા કરે છે. निर्वर्तना-निक्षेप-संयोग-निसर्गा द्विचतुद्वित्रिभेदाः परम् ॥ १० ॥ હવે બીજે અજીવ દ્રવ્યના યોગે જીવ કેવી રીતે કર્મબંધ કરે છે તે જણાવે છે. [૧] નિર્વતનઃ અજીવ પુદગલ દ્રવ્યની રચના વિશેષથી છવ કષાય પરિણામવાળો થાય છે. આ રચના વિશેષ પણ મુખ્યત્વે બે પ્રકારની છે. (૧) મૂળગુણ નિર્વતના અને બીજી (૨) ઉત્તર ગુણ નિર્વતના. જેમકે કઈક શ્રી આદિનું સુંદર યા અસુ દર શરીરનું રૂપ, તે મૂલગુણ નિર્વતના સમજવી. તેમજ કેઈએક સ્ત્રીએ પિતાના મૂળરૂપને વિશેષતા આપવા જે-જે વસ્ત્ર, અલકારાદિ આભરણે ધારણ કર્યા હોય તે ઉત્તરગુણ નિર્વતના જાણવી. Jain Educationa international For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [૨] હવે અજીવને નિક્ષેપ પણ ચાર પ્રકાર હોય છે તે જણાવે છે. (૧) અપ્રત્યક્ષત નિક્ષેપઃ કેઈપણ અજીવ વસ્તુને બરાબર યોગ્ય રીતે જોયા વિના જ અન્યત્ર ફેંકવી- મકવી તે. (૨) દુષ્યમાજિંત નિક્ષેપઃ જે વસ્તુ અન્યત્ર મૂકવાની હોય તેને, તેમજ મૂકવાના સ્થાનને પણ તપાસ્યા વગર જ ગમે ત્યાં, ગમે તેમ ફેંકવી-મૂકવી તે. (૩) સહસા પ્રત્યેક્ષિતઃ કાઈપણ અજીવ વસ્તુને (ગમે ત્યાં ગમે તેમ) એકાએક (સમજી-વિચાર્યા વગર) ફેકવી-મૂકવી તે. () અનાભોગ પ્રત્યવેશિતઃ કઈ પણ વસ્તુને પોતે કયાં મૂકે છે કે ફેકે છે તેને લાભ-ગેરલાભના ઉપયોગ (જ્ઞાન) વગર જ ગમે તેમ કરવું તે. la] અજીવ દ્રવ્યોનો સં ગ કરે તે બે પ્રકારના હોય છે. (૧) ભક્ત–પાનાદિને અર્થાત્ ખાન-પાનને સગ (૨) ઉપકરણે (વ-પાત્રાદિકને) સંગ કરવું તે. || અજીવ દ્રવ્યોને નિસગ: ત્રણ પ્રકારે નિરંતર છવ કરતે હોય છે. જે કંઈ શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા (૧) મનગ થકી (૨) વચનયોગ થકી તેમજ કાયાગ થકી જે અજીવ પુદગલ દ્રવ્યને આત્મા છેડે છે તેને તે થકી નિસર્ગાનુવિધ બંધ થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે અજીવ પુદ્ગલ દ્રશ્યના વ્યાપાર સંબધે જીવ (આત્મા) ને જે કર્મબંધ થાય છે તેને અછવાધિકરણ સમજવું. આ રીતે બન્ને હેતુઓએ કરી જીવ પ્રતિસમય અષ્ટવિધ કર્મોને બંધ કરે છે. હવે અષ્ટવિધ બંધમાં કયા કયા મુખ્ય હેતુઓ હોય છે તે જણાવે છે. तत्प्रदोष-निह्नव-मात्सर्यान्तराया-सादनोपघाता ज्ञानदर्शनावरणयोः ॥ ११ ॥ જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાન પ્રાપ્તિના સાધને એમ ત્રણે પ્રતિ પ્રમાદથી અયોગ્ય વતન કરવાથી જ્ઞાનાવરણીય તેમજ દર્શનાવરણીય કર્મ બંધાય છે. તેમાં (૧) નિહ્નવપણું કરવાથી (૨) તે પ્રતિ મત્સરભાવ એટલે અભિમાન કરવાથી (૩) બીજ છોને તેની પ્રાપ્તિમાં અંતરાય (અવરોધ) કરવાથી (૪) તે ત્રણેની આશાતના (યથાર્થતાને અ૫લાપ) કરવાથી (૫) તે ત્રણેને ઉપધાત (નાશ) કરવાથી. આ પાંચ પ્રકારે સૂત્રકારે મુખ્યતાએ જણાવ્યા છે. બીજા પણ અનેક હેતુઓ છે. જેના પ્રમાદ વડે મુખ્યતાઓ દર્શનાવરણીય કર્મ બંધાય છે એમ જાણવું. ૧૫. Jain Educationa international For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ दुःख-शोक-तापाकन्दन-वध-परिदेवनान्यात्मपरोभयस्थान्य सद्वेद्यस्य ॥ १२ ॥ પિતાના આત્મામાં તેમજ અન્ય બીજાના આત્મામાં દુખ, શોક, તાપ (તીવ્ર સંતાપ) આકંદન (મોટેથી રડવું), વધ (અંગોપાંગનું છેદન કરવું, નાશ કરી તેમજ પરિવેદન ઉપજાવવું, (દુખની લાગણી ઉપજાવવી) તે અથવા વિયેગીને સંભારીને રડવું તે પરિ વેદના, આ રીતે વર્તતે જીવ અથાતા વેદનીય કર્મ બાંધે છે. ઉદયમાં આવેલ અશુભ કર્મ કલેશ રહિતપણે (અનિચ્છાએ પણ) ભેગવવાથી તે અકામ નિર્જરા થાય છે. જ્યારે સ્વરછાએ સંયમાથે પરિષહ-ઉપસર્ગોના દુખે સહન કરવાથી તે સકામ નિર્જરા થાય છે એમ જાણુવું. भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः शान्तिः शौचमिति सद्वेद्यस्य ॥ १३ ॥ (૧) સકળ દેહધારી આત્માઓ પ્રતિ તેમજ ભિન્ન-ભિન્ન વ્રત નિયમાદિના પાન કરવાવાળા ઉત્તમ આત્માએ પ્રતિ, યથાતથ્ય વરૂપે દાનાદિ ભાવે ભક્તિ કરવાથી (૨) સંયમ ધર્મના પાલન પ્રતિ અર્થાત્ સંયમયાગ પ્રતિ રાગ કરવાથી અપરાધી-પ્રતિ સમાધારણ કરવાથી, તેમજ પાપાચારની પ્રવૃત્તિના નિવર્તન માટે પ્રતિકમણાદિ પ્રવૃત્તિ વડે (શૌચ) શુદ્ધિ કરવારૂપ રોગ પ્રવૃત્તિ વડે, આત્મા શાતાનીય કમ બાંધે છે તે સાથે જે ઉપગ શુદ્ધિ હેય તે વિશેષતઃ સકામ નિર્જરા પણ થાય છે. વર્સિ–બુત-સંઘ-ધર્મ-વાવવાવો નમોહરા છે જ છે (૧) કેવળી પરમાત્માઓની (૨) શ્રતજ્ઞાન તેમજ શ્રતજ્ઞાનીની (2) ચતુર્વિધ શ્રી સંઘની તેમજ (૪) તેઓની ધમકરણની (૫) ચતુનિકાયના દેવેની તેમજ વિશિષ્ટ શક્તિ ધરાવનાર ઉત્તમ પુરૂષની નિંદા કરવાથી તેમજ તેમનું અહિત ચિંતવવાથી તેમજ તેમની વિશેષતા પ્રતિ-અશ્રદ્ધા ઉત્પન્ન કરાવવા-તેમને અવર્ણવાદ બલવાવાળો-જીવ, સુખ્યતાએ દર્શન મેહનીય (મિથ્યાત્વ મોહનીય) કર્મ બાંધે છે. कपायोदया-तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥१५॥ અજ્ઞાન–મિથ્યાત્વ તેમજ અવિરતિના સહચારે ક્રોધ-માન-માયી અને લાભના ઉદયથી આત્માને જે તીવ્ર કષાયવાળો, આત્મ પરિણામ થાય છે તેથી તે આત્મા ચરિત્ર મહનીય કર્મ (જે કર્મ આત્માને આત્મશુદ્ધિને પ્રયત્ન કરવા દે નહિ તે) ને બંધ કરે છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી પણ આ ચારિત્ર મહનીય કર્મ આત્માને ઘણે સંસાર રઝળાવે છે, માટે કવાયાને જેમ બને તેમ સમ્યક જ્ઞાનેપગે ઉપશમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “રામ સાર સામે આથી આત્માથી આત્માએ કષાયોને ઉપશમ કરવો જરૂરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ॥ १६ ॥ माया तैर्यग्योनस्य ॥१७॥ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवावं च मानुषस्य ॥ १८ ॥ निःशीलवतत्वं च सर्वेषाम् ॥ १९॥ सरागसंयम-संयमासंयमा-कामनिर्जरा-बालतपांसि देवस्य ॥ २० ॥ ઉપરના પાંચ સૂત્ર આયુષ્યકર્મ બંધમાં જીવ ચારે ગતિમાંથી કઈ ગતિનું આયુષ્ય કેવા કારણથી બાંધે છે તે જણાવે છે. પરભવનું આયુષ્ય કર્મ છવ આખા જીવનમાં માત્ર એક જ વખત એક અંતમુહૂર્ત કાળમાં બાંધે છે. જેને ઉદય ચાલુભવનું આયુષ્ય પૂર્ણ થતાં જે વિગ્રહગતિમાં જ પરભવના આયુષ્યને ઉદય (ભગવટ) શરૂ થઈ જાય છે. જે ગતિમાં જવાનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જીવને અવશ્ય જવું પડે છે. પરંતુ અન્ય કર્મોની સ્થિતિ અને રસને અનુસાર તે ગતિમાં છવને તેને વિપાક ભોગવવાને હોય છે. આથી આ સંસારમાં જે આત્માએ તીવ્ર કષાયના જોરે-ઘણું આરંભના કાર્યો કરે છે. તેમજ ઘણે-ઘણે પરિગ્રહ (રાગ-મૂછ–મમત્વ) ધરાવે છે તે આત્મા તેથી નરકગતિ આયુષ્યને બંધ કરવાવાળો થાય છે. જે આત્માઓ માયાવી-કપટી જીવન જીવવામાં જ આનંદ અને હર્ષ પામતા હોય છે. તેઓ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. જ્યારે જે આત્માઓ અલ્પ-આરભી તેમજ અલ્પ પરિગ્રહી હવા સાથે શાંત (ઉદ્વેગ રહિત) તેમજ સરળ પ્રકૃતિવાળા હોય છે. તેઓ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. તેમજ વળી જે આત્માએ રાગ સહિત સર્વ સંયમી અથવા તે દેશ સંયમી હોય છે. તેમજ જેઓ અકામ નિર્જરા કરે છે, તેમજ અજ્ઞાનપણે તપાદિ અનુષ્ઠાન કરે છે તેવા જ અવશ્ય દેવલેકનું આયુષ્ય બાંધે છે. જ્યારે વીતરાગ સંયમી અવશ્ય મોક્ષગતિને મેળવવાવાળા થાય છે. વિશેષે જાણવું કે જે ઉપર જણાવ્યા મુજબ પણ સમ્યકત્વ રહિતપણે, શીલતેમજ ગ્રતાદિ અનુષ્ઠાન કરે છે, તેઓ ચારે ગતિમાંથી ગમે તે ગતિનું આયુષ્ય બાંધતી વખતના પરિણામોનુસાર આયુષ્ય બાંધે છે એમ જાણવું. (કેમકે વ્રત-નિયમ વગરના યુગલિક છે દેવગતિનું જ આયુષ્ય બાંધે છે.) જે કે સમ્યફદષ્ટિએ મનુષ્ય સમ્યક્ત્વ હેતે છતે આયુષ્ય બધે તે અવશ્ય વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે. તેમાં સમ્યકત્વ તે આયુષ્ય-બંધને આશ્રવ નથી, પરંતુ દેવગતિનું જ આયુષ્ય બાંધવામાં સહકારી કારણ છે. ઉપર અમેએ સૂત્રપાઠ (૧૯-૨૦) ના અનુક્રમમાં માત્ર ફેરફાર કર્યો છે તેનું કારણ અમેએ હખેલ ભાવાર્થને યથાર્થ સમજવાથી સમજાઈ જશે. योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥ २१ ॥ विपरीतं शुभस्य ॥२२॥ Jain Educationa international For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મન-વચન-કાયા વડે હિંસા-જઠ ચેરી અબ્રા અને પરિગ્રહાદિ પાપાચારની પ્રવૃત્તિઓ કરવી તેને ગવક્રતા જાણવી. તેમજ એ ત્રણે યોગમાં કઈ એક યુગની શુભ પ્રવૃત્તિ (દયા-દાન-ભક્તિ) વિગેરેનું હોવું તે સાથે બીજા યેગની અશુભ પ્રવૃત્તિ હેવી. જેમકે આક્રેશ યા વાણીની વક્રતા યા તે મનની અશુભ ચિંતવનું હેવી. આ રીતે ત્રણે યોગમાં પરસ્પર ભિન્નતા હેવી તે વિસંવાદન ગ જાણો. આ રીતે ભેગને અશુભતામાં યા વિસંવાદિ ભાવે પ્રવર્તન કરતા-કરાવતે આત્મા, અશુભ નામકર્મ બાંધે છે. જ્યારે તેથી વિરૂદ્ધ એટલે એ ત્રણે વેગને એકત્વભાવે શુભયોગમાં પ્રવર્તન કરતે-કરાવતે આત્મા અશુભનામ કર્મ બાંધે છે. આ નામકર્મના ઉદયે, જીવને શુભાશુભ-સંગ-રૂપે તથાવિધ નિમિત્તોની પ્રાપ્તિ થાય છે. दर्शनविशुद्धि-विनयसंपन्नता-शीलव्रतेष्वनतिचारो-ऽभीक्ष्णं ज्ञानोपयोग-संवेगौ शक्तिस्त्यागतपसी संघ-साधु-समाधिवैयावृत्यकरणमर्हदाचार्य बहुश्रुतप्रवचनभक्ति-रावश्यकापरिहाणिमार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥ २३ ॥ સૌ પ્રથમ તે સમ્યફદષ્ટિપણું હોવું અનિવાર્ય આવશ્યક છે તે ઉપરાંત વિનય સંપન્નતા, યમ-નિયમમાં અતિચાર રહિત પણે પ્રવૃત્તિ કરવાવાળે સંસારથી ઉદ્વિગ્ન પણું-જ્ઞાનોપગમાં મુખ્ય પણે મોક્ષાભિલાષી પારું પોતાની બાહ્ય તેમજ અત્યંતર શક્તિ અનુસાર તપ ત્યાગ કરવામાં ઉદ્યમીપણું શ્રી ચતુર્વિધ સંઘને સમાધિ-ઉપજાવનાર, તેમજ સાધુવર્ગની વિશેષતા વૈયાવચ્ચ કરનાર શ્રી અરિહંત પરમાત્મા, આચાર્ય તેમજ ગીતાર્થ ગુરૂ ભગવંતની તેમજ તેમના ઉપદેશની ભક્તિ કરવાવાળે સામાયિકાદિ છ આવશ્યકની કરણ કરવાવાળો હોય. વળી શ્રી જૈનમાર્ગની પ્રભાવના કરવાવાળા તેમજ વળી જૈન ધર્મની ક્રિયા કરવાવાળા તરફ વાત્સલ્યભાવ રાખવાવાળો તીર્થકર નામકર્મ બાંધવાવાળા થાય છે. परात्मनिन्दा-प्रशंसे सदसद्गुणाच्छादनाद्भावने च नीचेगेत्रिस्य ॥ २४॥ तद्विपर्ययो नीचैत्यनुत्सेको चोत्तरस्य ॥ २५ ॥ विघ्नकरणमन्तरायस्य ॥२६॥ અન્ય આત્માની સારા થા એટ કર્મોની નિંદા કરવાથી અને કેવળ પિતાની જ અનેકવિધ રીતે પ્રશંસા કરવાથી તેમજ બીજાના ગુણનું આચ્છાદન કરવાથી એટલે અન્ય આત્માના ગુણે પ્રતિ–ઉપેક્ષા ઉપજાવનાર અને પોતાનામાં તથાવિધ યથાર્થ ગુણે ન લેવા છતાં પોતે તથા પ્રકારે ગુણ છે એમ અજ્ઞાની અંધ-અબુજ આત્માઓ પ્રતિ પ્રકાશ Jain Educationa international For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ફરે, તે આત્મા નીચગેત્રકમ બાંધે છે. જેના વિપાકેદ છવને તુરછ દરિદ્રકુળમાં જન્મ પ્રાપ્ત થાય છે. જેના ભેગે તે જીવ વિશિષ્ટ જ્ઞાન-તપાદિ ગુણ પ્રાપ્ત કરી શકતું નથી. જે આત્મા તુછ-મને વૃત્તિને (માયા પ્રપંચનો) ત્યાગ કરીને પોતાના દોષની નિંદા કરે છે, તેમજ અન્ય આત્મામાં રહેલા સાચા ગુણેની પ્રશંસા કરે છે. તે આત્મા ઉરચગોત્ર કર્મ બાંધે છે. જેના વિપાકે દયે તે જીવને ઉત્તમ ગતિ તેમજ ઉત્તમકુળમાં જન્મ થાય છે. જેથી તે ઉત્તરોત્તર વધુ ગુણ પ્રાપ્ત કરવાવાળો થાય છે. જે આત્મા-અન્ય આત્માઓને દાન-શીયળ–તપ તેમજ શુભ ભાવના આદિ ધર્મ કાર્યો કરવામાં વિદન કરવાવાળા થાય છે. તે આત્મા અંતરાયકર્મ બાંધે છે. આ અંતરાય કર્મના ઉચે તે જીવ (૧) દાન આપી શક્તા નથી. (૨) લાભ મેળવી શકતા નથી. (૩) પ્રાપ્ત વસ્તુને ભેગવી શકતા નથી. (૮) વારંવાર ભેગવવા યોગ્ય વસ્તુને વિયેગી થાય છે. (૫) બળહીન (શકિત રહિત) પણું પ્રાપ્ત કરે છે. આથી તે આત્મામાં આત્મશુદ્ધિકરણ કરવામાં મુખ્યપણે પ્રમાદ પ્રવર્તતે હેય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમ સૂત્ર-અધ્યાય સાતમે (6) हिंसानृतस्तेया ब्रह्मपरिग्रहेभ्यो विरतिव॑तम् ॥१॥ ફેશાર્વતે sણુમતી છે ? तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च ॥३॥ પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં તિ આગ્રાઃ એ વચનાનુસારે જે દ્વારા કર્મ (આત્મામાં) આવે છે તેને આશ્રવ તત્વ જાણવું. તેનું કિંચિત્ સ્વરૂપ જણાવી ગયા છીએ. અત્રે આ સાતમા અધ્યાયમાં મુખ્ય પણે માત્ર નિરેન સંવરઃ ” એ વચનુસારે જે-જે સ્વરૂપ વડે આશ્રવ તત્વને નિરોધ થાય અર્થાત્ કર્મમાં આવાગમનને અવરોધક આવતા-કમને રોકનાર) તત્વને સંવર તત્વ જાણવું. અત્રે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આશ્રવ તત્વમાં પણ દ્રવ્ય આશ્રવ તે પેગ પ્રવૃત્તિને જણાવેલ છે. આ યોગ પ્રવૃત્તિને રોકવા માટે દ્રવ્ય સંવર રૂપ દ્રવ્ય-વિરતી પણાનું સ્વરૂપ અને આ સાતમા અધ્યાયમાં મુખ્યપણે જણાવેલ છે. જ્યારે ભાવ આશ્રવતત્વરૂપે મુખ્યપણે આત્માના મિથ્યાત્વ, અત્રત અને કષાય પરિણામને જણાવેલ છે. તેમાં મિથ્યાત્વ અને અગ્રત તે પણ મુખ્ય પણે તે કષાય પરિણામરૂપ જ છે. આમ છતાં મિથ્યાતત્વને પરિણામ શાસ્ત્રમાં પ્રથમ તેમજ મહા આશ્રવને હેતુ જણાવેલ છે. તેનું કારણ એ છે કે તે સકળ તને વિપરીત ભાવે જેવાવાળો હોય છે. તેથી આત્માર્થથી શૂન્ય હોય છે. તેમજ આત્માનું અહિત કરનાર વિષય કષાયે પ્રતિ તેની વિશેષ આદર બુદ્ધિ હોય છે. આથી પ્રથમ આત્મતત્વનું અહિત કરનાર મિથ્યાજ્ઞાન (દષ્ટિ) ને પરિહાર કરવા સવરૂપી દેશવિરતિ તેમજ સર્વ વિરતિપણાનો વ્યવહાર કરવા સ્વરૂપે કમશ: અવિરતિના પ્રવર્તનને ત્યાગ કરવા રૂપ દ્રવ્ય વિરતિ ભાવના પ્રવર્તનનું સ્વરૂપ અત્રે જણાવાય છે. સંસારી જીવ અનાદિથી જેપાંચે મહા આશ્રવ ભાવમાં જે તત્વતઃ અહિતકારી હોવા છતાં, અજ્ઞાનથી તેમજ સંમોહથી તેમાં નિઃશંકભાવે (પિતાનું હિત સમજીને) પ્રવૃત્તિ કરી રહ્યો છે, તે પાંચે આશ્રવ ભાવેને સૌ પ્રથમ વ્યવહારથી, ઉત્સાહથી, યથાશક્તિ (વિધિપૂર્વક) ત્યાગ કરવાથી સંસારી આત્મા કર્મબંધનને રોકી શકે છે. તેથી વલી (વિશેષતઃ મિથ્યાતત્વને તેડીને) પોતાનામાં સત્તાગતે રહેવા અનંત શુદ્ધ, જ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કરવા માટે વ્યવહારથી દ્રવ્ય સમ્યભાવે ઉદ્યમશીલ બનીને ભાવથી શુદ્ધ સમ્યફવને પ્રાપ્ત કરીને તે થકી સર્વ કને ક્ષય કરીને, મોક્ષ પદને પ્રાપ્ત કરી, સાદિ-અનંતમે ભાંગે સચ્ચિદાનંદ સ્વરૂપમાં Jain Educationa international For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અવ્યાબાપને પરિણમે છે. હવે પ્રથમ પ્રગટભાવે વ્યવહારથી--દ્રવ્ય સંવર ભાવમાં રહેવા માટે આત્માએ જે પાંચ મહાવ્રતે યા અણુવ્રત વિધિપૂર્વક-સ્વીકારવાના છે, ને આદર કરવાને છે. તેનું કિંચિત્ સ્વરૂપ જણાવીએ છીએ. ૧. હિંસાથી વિરમવું ૨. અસત્યથી વિરમવું. ૩. ચેરીથી વિરમવું. ૪. મૈથુનથી વિરમવું. ૫. પરવસ્તુના પરિગ્રહથી વિરમવું. અપિ મુખ્યતયા તે હિંસાથી વિરમવા માટે તે પછીના ચારે વતે જરૂરી છે. કેમકે તે વિના હિંસાનું વિરમણ અધુરૂં રહે છે. હિંસા બે પ્રકારની થાય છે. ૧. દ્રવ્યહિંસા ૨. ભાવ હિંસા. વળી તે બંને પ્રકારની હિંસા સ્વાત્મની તેમજ પરાત્મની એમ બે પ્રકારે થાય છે. ૧. (વ્ય હિંસા સંબધે શામકારાએ જણાવ્યું છે કે પોતાના કે અન્ય આત્માના દ્રવ્ય પ્રાણે જેના વડે તે જીવનું શરીરસ્થ જીવન જીવાય છે, તેને અપાશે કે સર્વથા ઘાત (નાશ) કરે તે વ્યહિંસા જાણવી જ્યારે તે જાગૃતિપૂર્વક નહિ કરવાને નિયમ તે હિંસા વિરમણવ્રત. શારામાં જણાવેલ છે કે, “નિરાશિ ત્રિવિર્ષ થઇ. વછરા વિશ્વાસ માન્ય दायु, प्राणात् दशैते भगवत् भिरुक्ता-तेषां वियोगीकरण तु हि सा.” ૨. ભાવ હિંસા-પ્રત્યેક સંસારી જીવમાં પિત–પાતાના ક્ષયમાનુસારે પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્ર-ત૫-વીય ગુણમાં જે-જે પ્રવર્તન હોય છે તે ક્ષાપશમ ભાવને ઘાત કર યા તેને ઉન્માગે પ્રવર્તન કરવું કરાવવું, તે ભાવ હિંસા જાણવી. જ્યારે તે જાગૃતિ પૂર્વક નહિ કરવાનો નિયમ તે હિંસા વિરમણ વ્રત આ બંને પ્રકારની વ્યહિંસા અને ભાવહિંસાના કાર્યકારણ ભાવ સંબંધે તેમજ ગુરૂ-લઘુ દોષ-ગુણ ભાવ સમજવા માટે સંવિજ્ઞ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી તેની ચૌભગી જાણ લેવી. બીજું વ્રત તે અસત્યથી વિરમવું તે જે વસ્તુ (દ્રવ્ય) ને, જે સ્વરૂપે શાસ્ત્રકારોએ જણાવેલ છે તેને અન્યથા સ્વરૂપે કહેવું–જણાવવું તે અસત્ય વચવ જાણવું. જ્યારે અજ્ઞાનથી કે કષાય થકી તેમ નહિ બેસવાની જાગૃત્તિ રાખવી તે અસત્ય વિરમણ વ્રત. ત્રનું વ્રત તે ચોરી નહિ કરવી તે. જે વસ્તુ પિતાની નથી. તેને યેન-કેન પ્રકારે પિતાની માની ગ્રહણ કરવી, વાપરવી તે ચેરીના કર્તવ્યથી પિતાના આત્માને જાગૃતિ પૂર્વક અળગો રાખવાના પ્રયત્ન કરવાનું બત. - ચામું શત તે મૈથુન વિરમણ વ્રત. Jain Educationa international For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આત્માના જ્ઞાનાદિ ગુણેના ભાગ ઉપભેગને ત્યજીને પર-પુદગલ દ્રવ્યને યોગ તેમજ ભેગ-ઉપભેગ કરવો તે મૈથુન તેને જાગૃતિ પૂર્વક ત્યાગ કરવાનું વ્રત તે મૈથુન વિરમણ વ્રત. પરિગ્રહ વિરમણ વ્રતઃ પર પુદ્ગલ દ્રવ્યને સોગ કરવાને તેમજ તેને વિગ ન થાય તે પ્રયત્ન તે પરિગ્રહ. આ પરિગ્રહ સંબંધી જાગૃતિપૂર્વક તેનાથી અળગા રહેવાને પ્રયત્ન કરે તે પરિગ્રહ વિરમણ વ્રત. ઉપર જણાવેલ પાંચે વ્રતને કેટલાએક જ સર્વથા (નવ કેટીએ) નિયમ લે છે. જાવજજીવ સુધી તેનું સર્વથા પાલન કરે છે, તેઓ મહાવ્રતી સાધુઓ કહેવાય છે. તેમજ જેઓ શાસ્ત્રાનુસારી દેશ થકી તે પાંચે વ્રત લઈ તેનું યથાર્થ પાલન કરે છે તેઓ અણુવ્રતી શ્રાવકે કહેવાય છે. આ પાંચે વ્રતનું યથાર્થ પાલન કરવા માટે સદાસર્વત્ર આત્મ-જાગૃતિ રહે તે માટે તે પાંચે વ્રતોને નીચેની પાંચ પાંચ ભાવના વડે નિરંતર પિતાના આત્માને ભાવિત રાખવો જરૂરી છે. પહેલા મહાવ્રતની પાંચ ભાવના. मनागुप्त्ये षणादानेर्याभिः समितिः सदा दृष्टान्नपान ग्रहणेनाहिंसां भावयेत् सुधीः યોગ પ્ર. ૨૬ બીજા મહાવ્રતની પાંચ ભાવના. हास्य लाभ भय क्रोध प्रत्याख्यानै निरन्तरम् आलोच्य भाषणेनापि भावयेत् सूनृत व्रतम् યોગ પ્ર. ર૭ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના. आलोच्यावग्रड्याञ्चाऽभीक्ष्णावग्रहयाचनं एतावन्मात्रमेवैत दित्यव ग्रह धारण समान धार्मिकेभ्यश्च तथावग्रहवाचन अनुज्ञापित पामान्नाशन भस्तेय भावनाः વેગ પ્ર. ૨૮–૨૯ ચેથા મહાવ્રતની પાંચ ભાવના. स्त्री पंडपशु भट्ठे इमासन कुडयां तरीज्जनात् सराग स्त्री कथात्यागात् प्राग्रत स्मृतिवर्जनात् स्त्री रम्यांगे क्षणस्वांग संस्कार परिवर्जनात् प्रणीतात् यशन त्यागात् ब्रह्मचर्य तु भावयेत् યોગ પ્ર. ૩૦-૩૧ Jain Educationa international For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પાંચમા મહાવ્રતની પાંચ ભાવના. स्पर्शे रसे च गंधे च रुपे शब्दे च हारिणि पंच स्वितींद्रियापेषु गाढ गाय॑स्य वर्जनम् एतब्बेवामनोज्ञेषु सर्वथा द्वेष वर्जनम् आकि चन्य व्रतस्यैव भावनाः पंच कीर्तिताः યોગ પ્ર. ૩૨-૩૩ हिंसादि विहामुत्र चापायावद्य दर्शनम् ॥४॥ दुःखमेव वा ॥५॥ मैत्री प्रमोद कारुण्य माध्यस्थ्यानि सत्व गुणाधिक क्लिश्यमाना विनयेषु ॥ ६ ॥ હિંસા-જુઠ-ચેરી–મૈથુન અને પરિગ્રહમાં આસક્ત આત્માને આ ભવમાં અનેક આપત્તિઓ ભેગવવી પડે છે. તેમજ પરભવમાં પણ દગતિમાં જઈ અનેક દુઃખ ભોગવવા પડે છે. જે પ્રત્યક્ષ જેવાય છે અને જણાય છે હિસાદિ પાપાચાર સેવનાર આત્માને તેના વડે કરેલા પાપ કર્મબંધને ભોગવતાં અવશ્ય દુઃખને અનુભવ કરવો પડે છે એમ જાણીને આત્માથી આત્માએ એ પાંચે પાપાચારની પ્રવૃત્તિથી વિરમવા (દૂર રહેવા) અવશય યથાશકિત પ્રયત્ન કરવું જોઈએ. આમ છતાં કેટલાક અજ્ઞાની- મિદષ્ટિ આત્માએ હિંસાદિની પ્રવૃત્તિમાં ધર્મની સ્થાપના કરી અનેક અજ્ઞાની ભેળાજીવોને ઉભાર્ગમાં પ્રવર્તાવતા હોય છે. આ માટે શ શરું કામૂરું ધિત્વા વર્ષનધિ શ! હિંસારિ ધવ, નવલે નંદ કુમિ યોગ પ્ર. ૪૦ આત્માના હિતાર્થે-શાસ્ત્રાનુસારે-દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધમ, તેમજ ભાવના ધર્મને અનુસરનારા આત્માએ સૌ પ્રથમ પિતાના આત્માને યથાયોગ્ય મંત્રી–પ્રદકરૂણા અને માધ્યસ્થ ભાવના વડે-વાસિત કર અનિવાર્ય આવશ્યક છે. આ માટે वचनाद्यमनुष्ठान मविरुद्धाय यथोदितम् मैत्रादि भाव संयुक्त तद् धर्ममिति कीर्तये સર્વે જીવો (સ) પ્રતિ મૈત્રી ભાવ ધારણ કરવું જોઈએ, ગુણાધિક-ઉપકારી આત્માએ પ્રતિ પ્રમોદભાવ ધારણ કરવો જોઈએ, દુઃખથી પીડાતા આત્માઓ પ્રતિ કરૂણાભાવ ધારણ કરવું જોઈએ, અવિનત-ઉલક, આત્માએ પ્રતિ-માધ્યસ્થભાવ ધારણ કરવું જોઈએ. ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આત્માથી આત્માએ ભિન્ન-ભિન્ન સ્વભાવવાળ આત્માઓ પ્રતિ જે-જે પ્રકારે ચારે ભાવનાવાળો વ્યવહાર કરવો જોઈએ, તેનું સ્વરૂપ નીચે મુજબ ગુરૂગમથી જાણી લેવું જરૂરી છે. જેથી આત્મા સહેજે કલેશ રહિત બની શકશે. મૈત્રી ભાવના मा कार्षीत्कापि पापानि मा च भूत्कापि दुःखितः मुच्यतां जगदप्ये षा मतिमैत्री निगद्यते યોગ પ્ર. ૪-૧૧૮ પ્રમોદ ભાવના अपास्त शेषदोषाणां बस्तु तत्वावलोकिनाम् गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः યેગ પ્ર. ૧૧૯ કરૂણા ભાવના दीनेष्वार्तेषु भीतेपु याचमानेपु जीवितम् प्रतीकार परा बुद्धिः कारुण्यमभिधीयते યોગ પ્ર. ૧૨૦ માધ્યસ્થ ભાવના क्रुर कर्मसु निःशंक देवता गुरु निंदिषु आत्मशसिषु यापेक्षा तान्माध्यस्थ मुदीरितम् યોગ પ્ર. ૧૨૧ जगत्काय स्वभावौ च संवेग वैराग्यार्थम् ॥७॥ અનાદિ કાળથી કર્મસંયોગી આત્મા–પરપુદ્ગલ દ્રવ્યના (કર્માનુસારી) સંયોગે કરી (શરીર ધારણ કરીને) ચારે ગતિમાં, વિવિધ જાતિમાં જન્મ મરણ (અનિચ્છાએ) કરતે થકે, અનેક દુખે ગવતે થકે ભટક્યા કરે છે. જોકે વસ્તુ તવે તે પ્રત્યેક આત્મા પિતપતાના અનંત જ્ઞાનાદિ ગુણે કરી અક્ષય સ્વરૂપી શુદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તથાપિ કર્માધિનપણે શરીર દ્વારા મેહાધીન થઈને (યોગ દ્વારા) નવા કર્મબંધ કરતો રહે છે. તેથી તે તેનું ભવભ્રમણનું ચક્ર ચાલુ જ રહ્યા કરે છે. તે જે પિતાના શુદ્ધ સ્વરૂપને લક્ષ ધરીને (સંવેગી થઈને) પર-પુગલ દ્રવ્યની ભોગાકાંક્ષા ત્યજીને (વૈરાગી બનીને) પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણે વડે પિતાના આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાનો પ્રયત્ન (વિરતિભાવ ધારણ) કરીને પિતાના શુદ્ધ સ્વરૂપને ભક્તા બને તે તે આત્મા અવશ્ય મુક્તિના શાશ્વત સુખને ભોક્તા બને છે. આ માટે કહ્યું છે કે, भिन्नाः प्रत्येक मात्मानो, विभिन्नाः पुद्गला अपि । शून्य संसर्ग इत्येव, यः पश्यति स पश्यति ॥ Jain Educationa international For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રત્યેક આત્મદ્રવ્ય ભિન્ન-ભિન્ન (જુદા જુદા) છે. એટલે કે પ્રત્યેક આત્માને પેાતાનુ‘ આગવું સ્વરૂપ છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય તે આત્મતત્ત્વના સ્વરૂપથી તદ્ન ભિન્ન (સડન– પડન અને વિદ્વ'સન) સ્વરૂપી છે. આથી આત્મતત્ત્વની સાથે કર્માનુસારે પ્રાપ્ત શરીર આદિ પર-પુદ્દગલ દ્રવ્યના સચેાગાને આખરે જેએ વિયેાગી સમજીને તેમાં લુબ્ધ કે મુખ્ય થતા નથી તેએ જ સાચા સમ્યષ્ટિ જ્ઞાની છે એમ જાણવુ'. આ સૂત્રથી સૂત્રકારે શાસ્ત્ર મુજબ સમસ્ત તત્ત્વાર્થાધિગમના સાર જણાવેલ છે. (‘જ્ઞાનસ્યરું વિરતિ”) આ સબંધે વિરતિના અભિલાષી આત્માઓએ નીચેની ત્રણ સજ્ઝાયાથી સ્વાધ્યાય-ધ્યાન કરવુ' જરૂરી છે. (૧) (૧) આપ સ્વભાવમાં રે, અવધુ સદા મગનમે રહેના, જગત જીવ હૈ કર્માધિના, અચરજ કછુઆ ના લીના. ॥ આપ ॥ (૨) તુ નહિ કેરા કાઈ નહિ તેશ, કયા કરે મેરા મેરા, તેરા હૈ સેા તેરી પાસે, અવર સખ હૈ અનેરા. ! આપ ॥ (૩) વપુ વિનાશી તું અવિનાશી, ચ્યમ હૈ ઈનકા વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાશી, તબ તુમ શીવકા વાસી. !! આપ (૪) રાગ ને રીસા હાય ખવીશા, ચૈ તુમ દુ:ખકા દીશા, જમ તુમ ઉનકા દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. ા પ ા (૫) પરકી આશા સદા નિરાશા, યે હૈ જગ-જન પાસા, કાટનકુ કરા અભ્યાસા, લહે સદા સુખ વાસા. ॥ આપ ॥ (૬) કબહીક કાજી, ક્રમહીક પાજી, કમહીક હુ અપ્રભાજી, કબહીક જગમે' કીતિ ગાજી, યે સમ પુગલકી બાજી. ા આપ ।। (૭) શુદ્ધ ઉપયાગ ને સમતાધારી, જ્ઞાન-ધ્યાન મનાહારી, કમ-કલકકુદૂર નિવારી, જીવ વરે શિવ–નારી. !! આપ 11 (2) ઉંચા તે મદિર માળીયા, સાઠ વાળીને સૂતા, કાઢા-કાઢા રે એને સહુ કરે, જાણે જન્મ્યા જ નહાતા...(૧) એક રે દિવસ એવા આવશે, મને સમળા જી સાલે, મંત્રી મળ્યા સર્વે કારમા, તેનું પણ કાંઈ નવ ચાલે...એક (૨) સાવરે સેાનાનાં રે સાંકળાં, પહેરણું નવ નવા વાઘા, ધાળુ' વજ્ર રે એના કન્તુ, તે તે શોધવા લાગ્યા....એક (૩) Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શરૂ કઢાઈયા અતિ ઘણા, બીજાનું નહિ લેખું, ખાખરી હાંડી એના કર્મની, તે તે આગળ દેખું...એક (૪) કેના છે ને કેના વાછરું, કેનાં માય ને બાપ, અંતકાળે જાવું (જીવન) એકલું. સાથે પુય ને પાપ-એક (૫) સગીરે નારી એની કામિની, ઉભી ડગ મગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ઘુસકે રૂ.એક (૬) હાલો ને વહાલાં શું કરો, વહાલા વેળાવી વળશે, વહાલાં તે વનનાં લાકડાં, તે તે સાથે જ બળશે.એક (૭) નહી ત્રાપો નહી તુંબડી, નથી કરવાને આરે, ઉદયરતન મુનિ ઈમભણે, મને પાર ઉતારે..એક (૮) સણું તાહરૂં કેવું સારું સંસારયામાં...સણું તાહરૂં, પાપનો તે નાં પા, ધરમમાં તું નહિ થાય. ડાહ્યો થઈને તું દબાયે રે...સંસારીયામાં સણું તાહરૂં. (૧) કહું કહું હેત કીધું. તેને સાચું માની લીધું, અંતકાળે દુખ કીધું રે...સંસારીયામાં...સણું તાહરૂં. (૨) વિશ્વાસે વહાલા કીધા, પ્યાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે...સંસારીયામાં...સણું તાહરૂ (૩) મનગમતામાં મહા, ચારને મારગ ચાલે, પાપીઓનો સંગ ઝા રે. સંસારીયામાં...સણું તાહરૂ (૪) ઘરને ધંધે ઘેરી લીધે, કામિનીએ વશ કીધે, ઋષભદાસ કહે દગો દીધે રે...સંસારીયામાં સણું તાહરૂં (૫) આવા પ્રકારના આત્મશુદ્ધિના સાધક અનેક ગદ્ય-પદ્યાત્મક સવરૂપ (શબ્દ રચના) વિશેષેથી અન્ય દર્શનીએ પણ આત્માર્થ સાધવાની પ્રેરણા લેતા હોય છે. ચાર ગતિરૂપ સંસારમાં સર્વ જીવોને અનિરછાએ જન્મમરણના દુખ સહવા જ પડતાં હોય છે. તેનું નિવારણ કરવા માટે સર્વજ્ઞ અને સર્વદશી પરમાત્માઓએ પ્રકાશ્ય છે કે “જે કઈ આત્મા સંવેગ-વૈરાગ્ય ભાવે કરી પતાના આત્માને સંસારની સમસ્ત મોહ-માયાથી અળગો કરશે તે આત્મા અવશ્ય પરમાત્મ પદ પ્રાપ્ત કરી જન્મ-મરણના બંધનથી મુક્ત થઈ પોતાના અનંત-શુદ્ધ-સચ્ચિદાનંદ સ્વરૂપે મોક્ષપદને પ્રાપ્ત કરશે.” આ માટે કહ્યું છે કે, माक्षेण योजनाद् योगः सर्वोऽप्याचार इष्यते Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આત્માને સંસારના બંધનથી છોડાવી મોક્ષપદને પ્રાપ્ત કરાવી આપનાર સર્વ પ્રકારને વેગ (સાધના) સર્વ ઉત્તમ આત્માઓને ઈષ્ટ હોય છે. આ અર્થથી સૂત્રકારે પ્રથમ જણાવ્યું છે કે, सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः આ મશુદ્ધયર્થે બાહ્ય વ્યવહારથી શ્રી જૈન શાશ્વનને વિષે જે પાંચ પ્રકારના પાપાચારના ત્યાગ માટે જે પાંચ વ્રતનું પાલન કરવાની આજ્ઞા છે. તેનું કિંચિત્ સ્વરૂપ સૂત્રકાર હવે શાસ્ત્રાનુસારે જણાવે છે. प्रमत्त योगात् प्राणव्यपरोपणं हिंसा ॥८॥ असदभिधान नृतम् ॥ ९॥ સત્તાવારં તે ૨૦ मैथुनम् ब्रह्म ॥ ११ ॥ मूर्छा परिग्रह ॥१२॥ निःशल्यो व्रती ॥ १३॥ પૂર્વ આત્માને સંવરભાવમાં રાખવા માટે જે પાંચ મહાવતે તેમજ અણુવ્રતનું સ્વરૂપ હિંસાદિની વિરતીમાં જણાવ્યું છે તે પાંચે હિંસાદિની પ્રવૃતિનું સ્વરૂપ અત્રે સપષ્ટપણે જણાવેલ છે. જેથી વિરતિવંત આત્માને તે-તે પ્રવૃત્તિથી અળગા રહેવાનું ભાન (ખ્યાલ) રહે. (૧) આત્મા પાંચ પ્રકારના પ્રમાદને વશ થઈ જે-જે ગપ્રવૃત્તિ કરે છે. તેથી સવ–પર આત્મતત્તવની દ્રવ્યથી તેમજ ભાવથી હિંસા કરે છે. અને તે થકી હિંસા કરનાર આત્માને અનેક પ્રકારને પાપબંધ થાય છે. જેના કટુ વિપાકે તે આત્માને સંસારમાં ભોગવવા પડે છે. જે પ્રત્યક્ષ અવિરોધી છે. પાંચ પ્રકારના પ્રમાદનું સ્વરૂપ જાણી તેથી અળગા રહેવા પ્રયત્ન કરે. ૧. મધ : દારૂડી જેમ પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જે ગમે તેમ બકે છે અને અકાર્ય કરે છે તેમ ઉન્માદી આત્મા પણ અકાર્ય કરતે રહે છે જે હિંસા સ્વરૂપ હોય છે. ૨. વિષય : પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસે વિષયમાં આસકત રહેવું તે. જે થકી પણ હિંસા થાય છે. ૩. કષાય : ક્રોધમાન-માયા તેમજ લેભા િભાવ વડે મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી તે. કેમકે તે થકી પણ હિંસા થાય છે. ૪. નિંદ્રા : અજ્ઞાનપણે તેમજ અજાણપણે જે વેગ પ્રવૃત્તિ કરવી તે પણ હિંસાને હેતુ છે. ૫. વિકથા : આત્મસ્વરૂપને પરભાવમાં લઈ જનારી કથા (વાર્તા) એ કરવી તેને પણ હિંસાને હેતુ જાણવું જોઈએ. Jain Educationa international For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ (૨) વહુ સ્વરૂપને અયથાર્થ પણે જણાવવાથી તેમજ જે વચને બોલવા થકી આત્મા ઉપર જણાવેલા પ્રમાદમાં પડે તેવા વચને બોલવા તે હિંસાના કારણરૂપ હોવાથી અર્થાત્ આત્માને અહિતકર હોય તેવા વચન ન બેલવા તે રૂપ બીજું વ્રત જાણવું. () પર વસ્તુનો (જેને માલીક પિતે નથી) તેવી વસ્તુને (દ્રવ્યને) સ્વીકાર કરવો નહિ. (લેવી નહિ કેમકે તેથી પણ હિંસાદિ દોષ લાગે છે. (૪) પાંચે ઈન્દ્રિયોના વિષય-ભેગમાં–શુભાશુભતાને સંકલ્પ કરો. તેમજ વળી તેમાં રાગ-દ્વેષ કરે તે અબ્રહ્મચર્ય ષથી હિંસાદિ દે લાગે છે, તે માટે તેમ કરવું નહિ. (૫) આત્માને આત્મ-સ્વરૂપમાં સ્થિર રાખનારા આત્માના જ્ઞાનાદિ ગુણે સિવાય અન્ય પર-પુદ્ગલાદિ અછવદ્રવ્યોમાં આત્મોપકારિતા વિચારી તે મેળવવાને અભિલાષ કરવાથી તેમજ તેને સંગ્રહ કરવાથી પણ હિંસાદિ થાય છે. એમ જાણી તેથી અળગા રહેવા પ્રયત્ન કરે જોઈએ. ઉપર જણાવેલ પાંચે વ્રતનું યથાર્થ પાલન કરવાથી આત્મા આવતા કર્મોને રોકીને (આશ્રવના દ્વાર બંધ કરવા વડે) ભાવ સંવરપણા વડે પૂર્વ સંચિત કર્મોને પણ તપ ગુણે કરી શીધ્રપણે ક્ષય કરી મોક્ષ સુખને પામવાવાળે થાય છે. આ માટે વ્રતનું યથાર્થ પાલન કરવા માટે મેક્ષાથી આત્માએ સૌ પ્રથમ ત્રણ શલ્યથી રહિત થવું જરૂરી છે. (૧) માયા શલ્ય (૨) નિયાણ શલ્ય (૩) મિથ્યાત્વ શલ્ય. ત્રીજુ મિથ્યાત્વ શય જય હેય છે ત્યાં પહેલાના બે માયા અને નિયાણ શલ્ય હોય છે જે તે માટે મિથ્યાત્વશલ્યને સૌ પ્રથમ દૂર કરીને માયા અને નિયાણશયથી અળગો રહેનાર આત્મા સા વતી બની, ઉપર જણાવ્યા મુજબ મેક્ષ સુખને પામી શકે છે. ઝાઈનર છે ૨૪ अणुव्रतोऽगारी ॥ १५॥ ઉપર જણાવેલ પાંચે વ્રતે વડે આશ્રવ દ્વારને રોકીને (કર્મ–આવવાના રસ્તાઓને બંધ કરીને) સંવરભાવમાં રહેવા માટે દરેક જીવની એક સરખી વૃત્તિ હોતી નથી. તેથી તેના મુખ્ય બે ભેદ શાસ્ત્રોમાં જણાવેલ છે. (૧) અગારી એટલે આગારી છે એટલે કે જે છે પિતાના ઘરમાં (નિયત સ્થાનમાં) તેમજ કુટુંબ પરિવાર સાથે રહીને પાંચે વ્રત પાળવા ઉત્સુક થયેલા હોય છે, તેવા છે તે પાંચ વ્રતને સ્થલ થકી-દેશથી ગ્રહણ કરે છે. તેને શાસ્ત્રોમાં અણુવ્રતી કહેલ છે. અને (ર) અણગારી એટલે જે છે પિતાના ઘર બારને ત્યાગ કરીને અનિયત સ્થાનમાં રહી, તે પાંચે વ્રતને સર્વથા પાલન કરવારૂપે સ્વીકાર કરીને સાધુ થઈને, તેનું યથાર્થ પાલન કરે છે તેઓને મહાવ્રતી (સાધુ) કહેવામાં આવે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ दिग्देशानर्षदण्ड विरति सामायिक पौषधापवासेोपभोग परिभोग परिमाणातिथि संभाग व्रत संपन्नश्च ॥ १६ ॥ પૂર્વે જે અણુવ્રતી જણાવેલ છે, તેને તે પાંચે અણુત્રનેતુ યથા' પાલન કરવા માટે તેમજ મહાવ્રતી બનવાની ચેગ્યતા કેળવવા માટે બીજા ત્રણ ગુણવ્રતે તેમજ ચાર શિક્ષાવ્રતા પણ લેવા જરૂરી છે. ગુણવ્રત: ૧ દિશિપરિમાણુ ૨ ભાગાભેાગ પરિમાણુ ૩ અનડ વિરમણ, શિક્ષાવ્રત : ૧ સામાયિક કરવાનું વ્રત ૨ દેશાવગાશિક ૩ પૌષધ કરવાનું વ્રત ૪ અતિથિ સ‘વિભાગ વ્રત. ઉપર જણાવેલ બીજા સાતેત્રાને આગમ શાસ્ત્રનુ માતિામાં અત્રે તવા કારે ફક્ત દેશાવગાશિક વ્રતને સાતમા ક્રમે તેમજ ભેગેાપભેગ વિરમણ વ્રતને અગ્યારમાક્રમે જણાવેલ છે; આમ માત્ર ક્રમ ફેરથી જણાવેલ છે. તેનુ' રહસ્ય તત્વવિદોએ સ્વય વિચારી લેવુ.. मारणान्तिकी संलेखना जोषिता ॥ १७ ॥ ઉપર જણાવેલ મહાત્રતી તેમજ અણુવતી આત્માએ પાતાના મરણ સમય નજીક જાણીને મેાહક્ષય માટે સવ સચૌક ભાવેના (શરીરના પણ) ત્યાગ કરવા માટે યયાશક્તિ, યથાયોગ્ય સ‘લેખના વ્રતને-સ્વીકાર કરવા જરૂરી જાણે છે. Tatar विचिकित्सा ऽन्यद्दष्टि प्रशंसा संस्तवा सम्यग्दृष्टे તિષ: ૫ છુ૮૫ શ્રી તીર્થંકર પ્રણીત જૈન શાસનને વિષે આ વાત સ`સ'મત સ્વીકારાયેલી છે કે કોઈ પણ જીવ સમ્યગ્ દર્શન પ્રાપ્ત કર્યા વિના સભ્ય ની હેતેા નથી; તેમજ સમ્યક્ જ્ઞાન વગર કોઈપણ જીવ સમ્યક્ ચારિત્ર ગુણ પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ સમ્યગ્ ચારિત્રગુણ (સમ્યગ્ તપ સાપેક્ષ) પ્રાપ્ત કર્યા વિના કાઈપણ જીવ પેતાના આત્મગુણુ ઘાતી કર્મોના સથા ક્ષય કરી શકતા નથી. અને જે આત્માએ પેાતાના આત્મગુણ ઘાતી કર્મોને ક્ષય કર્યા નથી તેવા કાઈ આત્મા મેક્ષે ગયેા નથી. અને જતા નથી. તેમજ જશે પણ નહિ. આ માટે સૌ પ્રથમ મેક્ષાથી આત્માએ સમ્યગ્દર્શન (સમ્યગ્ દૃષ્ટિપણું') ગુણ પ્રાપ્ત કરવા જરૂરી છે. આ માટે કહ્યું છે કે ना दंसणिस्स नाणं नाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खा, नत्थि अमुक्खस्स निव्वाण ॥ Jain Educationa International For Personal and Private Use Only ઉ. અ. ૨૮-ગા. ૩૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્યક્ દન ગુણુની નિશ્ચયથી પ્રાપ્તિ તે સત્રાનુસાર સૌ પ્રથમ યથા પ્રવૃત્તિકરણ કર્યો પછી અપૂર્વ કરણ-અનિવૃત્તિકરણ એમ ત્રણ હરણ કરવા ચક્રી પ્રાપ્ત થાય છે. આ નિશ્ચય સમ્યક્ વ ગુણને સામાન્યજ્ઞાની આત્માએ જોઇ-જાણી શકતા નથી. તેથી વ્યવહારમાં ધર્મારાધન કરવા ઇચ્છતા જીવામાં સૌ પ્રથમ વ્યવહારથી સમ્યગ્ ન ગુણુના આરેપ કરવા રૂપ તેને સૌ પ્રથમ સમ્યગ્ દર્શન ઉચ્ચરાવાય છે. તે પછી જ તેને વ્રત (આત્મા સાધક પ્રતિજ્ઞાએ) આપવામાં આવે છે. વ્યવહારથી સમ્યગ્ દર્શન ઉચ્ચરેલ જીવને પણ ચાર પ્રકારના મિથ્યાત્વના પરિણામમાંથી પ્રથમના બે પ્રકારની મિથ્યાત્વની કરણીને ત્યાગ કરવાનું સ્પષ્ટ વિધાન કરવામાં આવેલુ છે. સિદ્ધાંતાનુસારે ચાર પ્રકારના મિથ્યાત્વનુ સ્વરૂપ નીચે મુજબ જાણવુ.. (૧) પ્રરૂપણા મિથ્યાત્વ ઃ—મી વીતરાગ અરિહંત કેવળી પરમાત્માએ જણાવેલ માક્ષમાથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવી નહિ. (ર) પ્રવર્તન મિથ્યાત્વ ઃ—શાસ્રમાં જણાવ્યા મુજબ લૌકિક (સ'સારિક સુખમાં આસક્ત) દેવ લૌકિક ગુરૂ અને લૌકિક ધને આત્મશુદ્ધિની બુદ્ધિએ આદરવા નથી. તેમજ લેાકેત્તર દેવ (મેાક્ષગામી) ને તેમજ લેાકેાત્તરગુરૂ (મેક્ષ માના દેખાડનાર) તેમજ લેકેત્તર ધર્મ (કમ ક્ષય કરી આત્માના જ્ઞાનાદિ ગુણેને નિરાવણુ કરનાર) ને આલેક-પરલાકના સુખની વાંછાએ આદરવા નહિ (૩) પરિણામ મિથ્યાત્મ ઃ—જે આત્માએ પૂર્વોક્ત ત્રણ કરણ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ છે તે જીવમાં સમ્યકવ હેાતે તે મિથ્યાત્વના ઉદય હાતા નથી. તેમજ તેને મિથ્યાત્વના મધ પણ થતા નથી. (૪) પ્રદેશ મિથ્યાત્વ ઃ—જે આત્માએ ઇન સપ્તકને સત્તામાંથી પણ સથા ક્ષય કરી ક્ષાયક સમ્યકૃત્વગુજી પ્રાપ્ત કરેલ છે, તે જીવને હવે કયારેય મિથ્યાત્વ પ્રાપ્ત થવાનુ' હેતું નથી ઉપર જણાવેલ ચાર પ્રકારના મિથ્યાત્વના સ્વરૂપમાંથી જેમણે ત્રીજા પ્રકારે ક્ષયે પથમ સમ્યક્ત્વગુણ પ્રાપ્ત કરેલ છે તે આત્માએ તે સમ્યકૃત્વગુણની રક્ષા અર્થે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અત્રે તત્વાર્થ સૂત્રકારે જણાવેલા પાંચ અતિચાર દોષાને ટાળવાના ખપ કરવા જરૂરી છે. (૧) શંકા :– સજ્ઞ અને સ`દી` શ્રી કેવળી ભગવંતેાએ પ્રરૂપેલ આત્મ-ધમ સંબધમાં કાઈ (નાની યા માટી) શકા (અન્યથા વિચારવું. તે) કરવી નહિ. (૨) કાંક્ષા શ્રી જૈન સંઘ શાસનની દેવ-ગુરૂ-ધમ' સબધી (આત્મ-શુદ્ધિકારક) પ્રવૃત્તિના (શંકાએ કરી) અનાદર કરી અન્ય ધર્મ, મત, ગચ્છ સંબ"ધી પ્રવૃત્તિ પ્રતિ (સાર સુખની લાલસાએ) આદર બુદ્ધિ કરવી નહિ. : Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ (૩) વિતગિરછા - ગુણદોષ સંબધી યથાર્થ વિચારણા કર્યા સિવાય મતિમંદતાએ ' યા ગતાનુગતિએ સાથ-સાધન દાવની શુદ્ધિ વગર શૂન્યમનસ્ક ભાવે તેમજ સંદેહ સહિત ધર્માનુષ્ઠાન કરવા-કરાવવા તે પણ ઉપરના બંને શંકા-કાંક્ષા દોષયુક્ત હેઈ તેને પણ પરિહાર કરવો જરૂરી છે, કેમકે આ અતિચાર દેષથી સમ્યકત્વ ગુણની હાણ થવાને સંભવ છે. (૪) શ્રી છનેશ્વર ભગવંત ભાષિત ધર્મથી વિરૂદ્ધ વર્તન કરવાવાળાઓની તેઓના પુણ્ય પ્રકર્ષથી આકર્ષાઈને પ્રશંસા કરવી જોઈએ નહિ (૫) શ્રી જીનેશ્વર ભગવત પ્રરૂપિત અને પ્રવર્તાવેલા ધર્મથી વિરૂદ્ધ પ્રવર્તન કરનારા એનું આદર-બહુમાન કરવું જોઈએ નહિ કેમકે તેમ કરવાથી સમ્યફવા ગુણને ઘાત થાય છે. વિશેષમાં જણાવવાનું કે ઉપર જણાવેલ સમ્યક્ત્વ ગુણ સંબંધી પાંચ અતિચાર દમાં બીજા કાંક્ષા દોષ સંબંધી શ્રી ભગવતી સૂત્રમાં પ્રથમ શતક ત્રીજા ઉદ્દેશમાં શ્રી ગૌતમ સ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીજીએ જણાવ્યું છે કે કેટલાક શ્રમણ-નિગ્રંથ મુનિએ પણ નીચે જણાવેલા તેર કારણેથી કાંક્ષા મેહનીય કર્મ વેદે છે. (૧) જ્ઞાનાંતરથી –મતિ-કૃત-અવધિ-મન પર્યવ અને કેવળજ્ઞાનના પ્રત્યેકના ભિન્નભિન્ન વિષય સંબંધમાં શંકા કરવાથી (૨) દશનાંતરથી – સામાન્ય જ્ઞાન સંબંધી તેમજ સમ્યકત્વ યુક્ત જ્ઞાન સંબંધી ભેદભેદને સ્પષ્ટ બંધ ન થવાથી–શંકા કરવાથી. (૩) ચારિત્રાંતરથીઃ- સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્ર ધર્મ સંબંધી તેના ભેદાભેટ સ્વરૂપમાં વિપર્યાય બુદ્ધિ કરવાથી, (૪) લિંગાંતરથી - જુદા જુદા લિંગ-પહેરવેશ સંબંધી એકાંત કલ્પનાઓ કરવાથી. (૫) પ્રવચનાંતરથી -ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત સંબંધી આદિ સમાચારી ભેદ પ્રવર્તનમાં વિપર્યાય બુદ્ધિ કરવાથી. (૬) પ્રવચનાંતરથીઃ- જુદા જુદા સંવિ પાક્ષિક ગીતાર્થ ગુરૂ ભગવંતોએ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવાદિ ભેદથી પ્રરૂપેલ-ઉત્સર્ગ માર્ગ તેમજ અપવાદ માર્ગમાં વિપર્યાસ બુદ્ધિ કરવાથી (૭) ક૯પાંતરથી - જનકપ તેમજ સ્થવીરકલ્પ આદિમાં વિપર્યાય બુદ્ધિ કરવાથી. (૮) માગતરથીઃ- પૂર્વે ગીતાર્થોએ પ્રવર્તાવેલ માર્ગ પરંપરામાં વિપર્યાય બુદ્ધિ કરવાથી. Jain Educationa international For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ (૯) મતાંતરથી - ઉપયોગ સંબંધમાં જેમકે એક સમયે એક ઉપગ હોય કે બે હોય, તેમજ આત્માના કર્તૃત્વ સંબંધમાં તેમજ આત્માની ક્રિયા સંબંધમાં વિર્યાસ બુદ્ધિએ કદાગ્રહ કરવાથી. (૧૦) ભંગાંતરથી -અનંત ધર્માત્મક સ્વરૂપને સપ્ત ભંગારિક સ્વરૂપે જાણવાજણાવવાની બુદ્ધિ નહિ હોવાથી કેઈ એક સ્વરૂપમાં એકાંત પક્ષપાત કરવાથી. (૧૧) નયાંતરથીઃ- પ્રત્યેક ભાવને ઈષ્ટાથભિપ્રેત નય દષ્ટિએ નહિ જોતાં ગમે તે નયે ગમે તેમ જાણવા-જણાવવાથી. (૧૨) નિયમાંતરથી - વત-નિયમ-અભિગ્રહાદિમાં મતિમંદતાએ ફેરફાર કરવાથી. (૧૩) પ્રમાણુતરથી - પ્રત્યક્ષ પ્રમાણ અને પક્ષ પ્રમાણના ભેદભેદમાં વિપર્યાસ બુદ્ધિ ધારણ કરવાથી. ઉપરના સર્વ શ્રી નવચનમાં નિઃશંકતા પ્રાપ્ત કરવાથી દૂર થાય છે. શ્રી જનવચનમાં નિઃશંકતા પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ શાસ્ત્રમાં જણાવેલ જ્ઞાનાચારનું આઠ અતિચાર રહિત આરાધન કરવું જરૂરી છે. व्रत शीलेषु पञ्च-पञ्च यथाक्रमम् ॥१९॥ હવે સમ્યગૂ દષ્ટિએ સ્વીકારેલ પાંચ અણુવ્રતામાં તેમજ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાદિવ્રતમાં શાસ્ત્રાનુસારે મુખ્યપણે જે-જે પાંચ-પાંચ અતિચાર દે લાગે છે. તેનું નિવારણ કરવા અર્થે તે જણાવે છે. बन्धवधच्छविच्छेदाऽति भाराऽऽरोपणा ऽन्नपान निराधाः ॥२०॥ मिथ्योपदेश, रहस्याभ्याख्यान, कूटलेखकिया, न्यासापहार, साकार मन्त्रभेदाः ॥ २१॥ स्तेनप्रयोग, तदाहृतादान, विरुद्धराज्यातिक्रम, हिनाधिक मानोन्मान, प्रति૫ ટયવહાT: | ૨૨ . परविवाह करणेत्वर परिगृहीता-ऽपरिगृहिता गमनानगः क्रीडा, तीव्र कामाभिનિશા છે રરૂ છે ક્ષેત્ર-વતું, હિરા-સુવ, ધન-ધાન્ય, વાણી-રાસ, कुप्य-प्रमाणातिक्रमाः ॥२४॥ સમ્યફ-ચારિત્રગુણની પ્રાપ્તિ અર્થે ગૃહસ્થાએ પિતાપિતાની શક્તિ અને શ્રદ્ધા સમજ પૂર્વક વ્રત-નિયમોને વિધિપૂર્વક સ્વીકાર કરી તેનું તથા વિશ્વ પાલન કરવાનું હોય છે. જે વ્રતને સહાયક બને તેમજ તેમાં વિશુદ્ધિ લાવે તે નિયમ તેમજ પ્રથમ જે નિયમની તુલના વડે આમાં વ્રત લેવાને ગ્ય થાય તે નિયમને શીલ કહેવામાં આવે છે. અત્રે Jain Educationa international For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ બારતમાં પ્રથમના પાંચને સ્થૂલ થકી અણુવ્રતોને વ્રતરૂપે પાળવાના છે. જ્યારે પાછળના ત્રણ ગુણ વ્રતને અણુવ્રતની શુદ્ધિ અર્થે સેવવાના છે, તેમજ ચાર શિક્ષાત્રતાને પણ વ્રતની પુષ્ટી અથે-શીલગુણરૂપે આદરવાના છે, અત્રે તે બારવ્રતના સામાન્યથી જે પાંચ-પાંચ અતિચારો જણાવવામાં આવેલ છે તેને વ્રતધારી આત્માએ ત્યાગ કરવાનો છે. અને જે તે અતિચારનું આચરણ થયું હોય તે તેને વિવેકપૂર્વક આલેયીને શુદ્ધ થવાનું છે જે ખૂબ જ જરૂરી છે. નહિતર વ્રતભંગનો દોષ લાગે છે. અને તેથી ચારિત્રગુણ ખંડિત થાય છે. આ સંબંધે વિશેષે એ સમજવું જરૂરી છે કે આત્મામાં જેમજેમ ચારિત્રગુણની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ તે આત્મામાંથી વિષયકષાયાદિ દેશો ઘટતા જાય છે છેવટે સર્વથા મેહને ક્ષય થતાં તે આત્માને કેવળજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. અને અંતે સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. પ્રથમ સ્કૂલ હિંસાની વિરતીરૂપ વ્રતના મુખ્ય પાંચ અતિચારે નીચે મુજબ જાવા. (૧) કેઈપણ જીવને તેના ઈચ્છિત સ્થાનમાં જતાં અવરોધ તે બંધન. (૨) કેઈપણ જીવને માર મારવ યા તેના જીવિતવ્યને સંપૂર્ણ ઘાત (નાશ) કરે તે વધ, (૩) કોઈપણ જીવના આંખ-કાન-નાક તેમજ હાથ-પગ આદિ અવયવો કાપી નાંખવા અથવા દવા તે છવિ છે. (૪) કેઈ પણ જીવ (મનુષ્ય-કે પ્રાણી) ઉપર વધુ પડતો ભાર લાદ તે અતિભારાપણું. (૫) કેઈ પણ જીવ (મનુષ્ય કે પ્રાણી) ને તેના ભેજન તેમજ પાણી પીવા સંબધે અટકાવ યા દૂર રાખવે, તે અન્ન-પાન નિરોધ, ઉપરના પાંચે અતિચારો ટળીને વ્રતધારી આત્માએ વિશુદ્ધ જીવન જીવવું જોઈએ. હવે બીજા સ્થલ મૃષાવાદ વિરમણવ્રતના (અસત્ય બલવાના ત્યાગ) સંબધે મુખ્ય પાંચ અતિચારો જણાવે છે. (૧) જે વસ્તુ જેમ હેય તેમ નહિ જણાવતાં અર્થાત્ કાર્ય-કારણ સંબંધે વિપર્યાસ સર્જી એજલે તેનાથી વિપરીત રૂપે બીજાને જણાવવી તે મિથ્યપદેશ. (૨) કષાયનેકષાયથી પ્રેરાઈને કેઈ પણ પતિ-પત્ની કે સ્નેહીઓને છુટા પાડવા માટે, તેઓના સંબંધને અયુક્ત સ્વરૂપે પ્રકાશવાં તે રહસ્યાભ્યાખ્યાન. (૩) બેટા દસ્તાવેજ કરવા, જુઠા આરોપ મૂકવા (નોટીસો આપવી) તે ફલેખક્યિા . () કેઈની થાપણ (આપણી પાસે મૂકેલી વરતુ) તેને તથા તેના વારસદારને તથા સવરૂપે પાછી ન આપવી તે ન્યાસાપહાર. Jain Educationa international For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ (૫) કોઈપણ આત્માની રહસ્યવાળી વાત ખુલી પાડી તેને દુઃખી કરે તે સાકાર મંત્રભેદ. ઉપરના પાચે અતિચારો મૃષાવાદના ત્યાગી ગૃહસ્થ ટાળવાના છે, કેમકે તેથી હિંસાને દોષ પણ લાગે છે. અને વ્રત પાળવાથી તે વ્યવહારમાં પણ તેની પ્રતિષ્ઠા વધે છે. હવે ત્રીજા રસ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (ચારી નહિ કરવાના) મુખ્ય પાંચ અતિચારો જણાવે છે. શ્રાવકને મુખ્ય પણે જે વસ્તુ જેની માલીકીની હોય તેના આપ્યા વગર તે વસ્તુ લેવી-વાપરવી તેમાં ચારીને દેષ લાગે છે. જ્યારે સાધુ મહાત્માને તે ચારે પ્રકારના અદત્તને (૧ તીર્થંકર અદત્ત, ૨. ગુરૂ અદત્ત ૩ સ્વામી અદત્ત ૪ જીવ અદત્ત) ત્યાગ કરવાનું હોય છે ૧. કેઈને ચેરી કરવાની પ્રેરણા કરવી, યા સહાય કરવી તે તેના પ્રયોગ ૨. કેઈની ચોરાયેલી વસ્તુ સસ્તી ખરીદવી, તે તેન આહત આદાન ૩. જુદા જુદા રાજ્યો-ગામની સીમ (મર્યાદા)ની અંદર-બહાર વસ્તુ લઈ જવા લાવવા ઉપર જે જકાત (ટેક્ષ) નાંખેલ હેય તે ન ભરવા તે વિરૂદ્ધ રાજ્યાતિકમ ૪. કઈ વસ્તુના તોલ-સાપ સંબંધી લેવા-દેવામાં એ છાવત્તા પણું કરવું તે હિનાધિક માન્માન. ૫. કઈ વસ્તુમાં ભેળસેળ કરીને યા અસલી વસ્તુને સ્થાને નકલી વાતુ આપવી તે પ્રતિરૂપક વ્યવહાર. ચોરી કરનાર ગૃહસ્થને આલેકમાં કઈ વિશ્વાસ કરતું નથી તેમજ પરલોકમાં (ભવાંતરમાં) પણ તેને દરિદ્રપણું પ્રાપ્ત થાય છે. તેથી તેના વેગે તેને ઘણાં પાપકર્મો કરવા પડે છે. અને નરકગતિમાં જવું પડે છે. આ રીતે ફરી-ફરીને અનેક જન્મ સુધી દુઓ ભેગવવા પડે છે. આ માટે કહ્યું છે કેअदत्त दोषेण भवे-दरिद्रि दरिद्र दोषण करोति पाप। पापात् नरा नरकं प्रयाति, पुनरेव पापी पुनरेव दरिद्रि ।। ચેરી કરનારને અસત્ય અને હિંસાને દોષ પણ લાગે છે એમ જાણવું. હવે ચેથા સ્થૂલ થકી મૈથુન-વિરમણ વ્રતના પાંચ અતિચારે જણાવે છે. (૧) પિતાના પુત્ર-પુત્રી આદિ સિવાય અન્ય જાતિ-જાતિના પુત્ર-પુત્રીઓના વિવાહ યા લગ્ન સંબંધે જોડી આપવા, તે પર વિવાહરણ (૨) કોઈની સી યા રખાત સ્ત્રીની સાથે મૈથુનવ્યવહાર કરવો તે ઈશ્વરપરિગ્રહિત ગમન. Jain Educationa international For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ (૩) જે સ્ત્રી ઉપર હાલમાં કેઈની માલીકી નથી એટલે કુંવારી સ્ત્રી, વિધવા થા વેશ્યાની સાથે મૈથુન વ્યવહાર કરવો તે અપરિગ્રહીતાગમન કહેવાય. (૪) સામાન્યપણે ભેગને એગ્ય અંગોની સાથે દુધવહાર પણે અથવા ભેગને ગ્ય ન હોય તેવા અંગો સાથે કામ-ક્રીડા કરવી તે અનંગક્રિડા કહેવાય. (૫) વિવિધ સ્વરૂપે વારંવાર ભેગ-ગવવા માટે ઉત્સુકતા ધારણ કરવી તેને તીવ્ર કામાભિનીશ જાણ. સામાન્યથી અણુવ્રતી પણ મૈથુનવ્રતનો ત્યાગ ન થઈ શકે તેવા ગૃહસ્થોએ પણ ઉપરના પાંચે અતિચારે ટાળવા અતિ આવશ્યક છે, અન્યથા આલેકમાં જ તેને અપકીતિ તેમજ દરિદ્ર પણ પ્રાપ્ત થાય છે. કેમકે તેથી પૂર્વના હિસા-જુઠ અને ચોરી એ ત્રણે દે છે પણ તેને લાગે છે. વળી આત્મશુદ્ધિના પ્રધાન કારણરૂપ ચારિત્રગુણનો નાશ પણ મૈથુનદોષથી થાય છે આ માટે શું છે કે प्राणभूत चरित्रस्य पर ब्रह्मैक कारणम् समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते । યોગ–દ્વી–૧૦૪) વ્યવહારથી આ બ્રહ્મચર્ય ગુણને પ્રધાન શીલગુણ જાણવું જરૂરી છે. આ માટે કહ્યું છે કેसव्वे सिपि वयाणं भग्गाण अस्थि केइ पडिआरो પ્રવાસ વ નાં, ન દેરૂં શરું પુળા માં (શીલકુલક) બીજા બધા વ્રતના ભંગ સંબંધમાં તેને કઈને કઈ પ્રકારે પ્રતિકાર (આયાણા લઈ શુદ્ધિકરવારૂપ) થઈ શકે છે. પરંતુ જેમ માટીના પાકા ઘડાને કાંઠે તુટી ગયેલ હોય તે જેમ સંધાતું નથી તેમ શીલત્રત બ્રહ્મચર્ય વ્રત) નું ઈરાદાપુર્વક ખંડન કરનાર આત્માની શુદ્ધિ થતી નથી. હવે પાંચમા સ્થૂલ પરિગ્રહ વિરમણવ્રતના પાંચ અતિચારો જણાવે છે. (૧) ક્ષેત્ર-વાતું એટલે ખેતી માટે ઉગી જમીન તે ક્ષેત્ર–તેમજ રહેવા માટેના ઘર-બંગલા તે વારતુ તે સંબધી નિયમને ભંગ કરવું તે. (૨) ચાંદી-સોનાની લગડીઓ તેમજ ઘરેણાં રાખવાના પ્રમાણમાં નિયમનો ભંગ કરે તે (૩) ગાય-ભેંસ-ઘેડા મેટર આદિ ઘન સંબંધી તેમજ ઘઉં-બાજરી-ચેખા જુવાર આદિ ધાન્ય રાખવાના પ્રમાણના નિયમનો ભંગ કરે તે. (૪) ઘરમાં કે વેપારમાં નેકર-ચાકર-સ્ત્રી યા પુરૂષને રાખવાના પ્રમાણના નિયમને ભંગ કરે તે તાંબા-પિત્તળ આદિ ધાતુના વાસણ-રમકડાં વિગેરે તેમજ પહેરવાના કપડાં રાખવા આદિના પ્રમાણના નિયમને ભંગ કરો તે. Jain Educationa international For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપર જણાવેલ પાંચ પ્રકારથી સ્થૂલ થકી પરિગ્રહ વિરમણ વ્રતમાં અતિચારો લાગે છે. સર્વ પ્રકારના અતિચારેને નિંદી–ગહીને તેમજ આલોયણું લઈને આત્માએ શુદ્ધ થઈ વ્રતમાં સ્થિર થવું જરૂરી છે. અન્યથા વ્રતભંગને દોષ લાગે છે. વળી પરિગ્રહવ્રતના દોષથી બીજા હિસાદિ ચારે દેશે પણ લાગે છે એમ જાણવું. કેમકે પરિગ્રહ માટે આરંભાદિ તેમજ સંરક્ષણ માટે પણ અનેક દોષ સેવવા પડે છે. આનું મુખ્ય કારણ વિષય-તૃષ્ણ છે. તે માટે વ્રતધારી ચરિત્રગુણના અભિલાષી આત્માઓએ સૌ પ્રથમ વિષય-કષાયથી વિરમવા પ્રયત્ન કરવો અનિવાર્ય–આવશ્યક છે. જેથી વ્રત સુખે-નિરતિચારપણે પાળી શકાય. આ માટે કહ્યું છે કે जह जह पुग्गल भोगा, तह तह वड्ढइ विसयंपि कसाइ इंदिय सुहा दुहा खलु, अग्गिज्जा तओ विरत्ताणं ॥१॥ વળી બીજા અંગસૂત્ર (સૂરzi) માં પણ કહ્યું છે કે – चितमंतम चित्तं वा परिगिज्ज किसामपि अन्नवा-अणुजाणाइ, एवं दुक्खाण मुच्चइ ॥२॥ અર્થ: (૧) આમા જેમ જેમ પાંચે ઈન્દ્રિયોના વિષયો ભેગવે છે. તેમ તેમ તેનામાં તે તે વિષય ભેગની તૃષ્ણા અને કષાય ભાવની વૃદ્ધિ થાય છે. આથી ઈન્દ્રિયોનું સુખ ખરેખર તો આત્માને દુખ આપનાર છે. એમ જાણી, આત્મદશી આત્માઓ ત્રિરતિભાવ વડે તેનો ત્યાગ કરે છે. (૨) વળી પરિગ્રહના સંબંધમાં કહ્યું છે કે— જે કઈ આત્મા સચિત્ત વસ્તુને એટલે સ્ત્રી-પરિવાર આદિને તેમજ અચિત્ત ધન-ધાન્યાદિને કિંચિત્ માત્ર પણ પરિગ્રહ (મૂછો રાખે છે. તેમજ બીજા પાસે રખાવે છે, તેમજ પરિગ્રહ રાખનારને સારા, ઉત્તમ આત્માઓ સમજે છે તે આત્મા દુઃખ (સંસારના બંધન) થી મુકાતું નથી, છુટી શકતું નથી. उर्ध्वाधस्तिर्यग् व्यतिक्रम क्षेत्रवृद्धि स्मृत्यन्तर्धानानि ॥२५॥ आनयन प्रेष्यप्रयोग शब्द रुपानुपात पुद्गल क्षेपाः ॥ २६॥ कन्दर्प कौत्कुच्य मौखर्याऽसमीक्ष्याऽधिकरणाप भोगाधिकत्वानि ॥ २७ ॥ योग दुष्प्रणिधाना ऽनादर स्मृत्यनुप स्थापनानि ॥ २८ ॥ હવે છઠ્ઠી વિશિ પરિમાણ વ્રતના પાંચ અતિચારે જણાવે છે. (૧) ઉદર્વ દિશામાં જવાનો નિયમ એટલે મૂળ જમીન થકી ઉપર જવા સંબંધી મર્યાદાનો ભંગ કરી ઉર્વ દિશામાં જવું તે. (૨) મૂળ જમીન થકી નીચે જવાની મર્યાદા (નિયમ) ને ભંગ કરે તે. Jain Educationa international For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ (૩) તિર્થન્ એટલે તિછ (પૂર્વપશ્ચિમ-ઉત્તર-દક્ષિણમાં) જવા સંબંધી મર્યાદએને (નિયમ) ભંગ કરે તે (૪) ઉપર જણાવ્યા મુજબ છએ દિશામાં જવા-આવવા સંબંધી જે-જે મર્યાદા સ્વીકારેલી હેય (નિયમ કર્યો હોય, તેમાં કષાયાદિ કારણે એકબીજી દિશામાં વધ-ઘટ કરી જવા-આવવા સંબંધી નિયમ ભંગ કરે તે. (૫) આ વ્રત નિયમ લેવા-પાળવામાં ખાસ કરીને સ્મૃતિની જગૃતી રાખવાની ખાસ જરૂરત છે; પરંતુ પ્રમાદને લીધે સ્મૃતિ ન રહેતાં જે-જે જુદી-જુદી દિશાઓમાં જવા-આવવાનું થાય તે સ્મૃતિભંગ દેષ (અતિચાર) જાણ. હવે શાસ્ત્રાનુક્રમમાં દશમા નંબરે આવતા દેશાવગાશિક વ્રતને સૂત્રકારના જણાવ્યા મુજબ સાતમા વ્રતના પાંચ અતિચારે જણાવીએ છીએ. આ વ્રતમાં મુખ્ય પણે તે બીજા વ્રત-નિયમને વિશેષ થકી વધારીને, પાપ-દોથી જેમ બને તેમ વધુને વધુ બચવાને ઉદ્યમ કરવાનો હોય છે. તે માટેની પ્રાથમિકતા માટે જરૂરી તત્વતઃ એવા છઠ્ઠા દિશિ પરિમાણ વ્રતના સંક્ષેપીકરણ સંબંધે આ સાતમા દેશાવગાશિક વતન પાંચ અતિચારો જણાવેલ છે. જેની આવશ્યકતા અન્ય વ્રતો સંબંધ પણ વિચારી લેવું જરૂરી છે. - (૧) જેટલી મર્યાદામાં પોતે જવાનું નકકી કર્યું હોય (નિયમ લીધે હેય) તેથી આગળની ભૂમિમાં પિતે જાતે ન જતાં, અન્ય વ્યક્તિ દ્વારા–અથવા અન્ય સાધન દ્વારા પોતાનું કામકાજ કરવું તે આનયન દોષ. (૨) પ્રખ્યદેષ એટલે પિતે નક્કી કરેલી ભૂમિથી આગળની ભૂમિમાં પોતે જાતે ન જતાં અન્ય સાધન દ્વારા ત્યાં વસ્તુ મેકલવી તે શ્રેષ્ય દોષ. (૩) પિતે સ્વીકારેલી મર્યાદાની ભૂમિ બહાર રહેલ વ્યક્તિને શબ્દ દ્વારા બનાવવી તે શબ્દાનુપાત ષ. (અતિચાર ) (૪) પિતે જવા-આવવા સંબંધી સ્વીકારેલી મર્યાદાની બહાર રૂપ-આકૃતિ વિશે કરીને તેને સંબંધ કરી પોતાનું કામ કરવું તે રૂપાનુપાત દોષ. પિતે સ્વીકારેલી મર્યાદા (નિયમ) બહારની ભૂમિમાં તીર-કાંકર-ચિઠ્ઠી વિગેરે મોકલીને પિતાનું કામ કરવું તે પુદગલ પ્રક્ષેપ દોષ. ઉપરના પાંચે અતિચારે-કષાયાદિની પ્રેરણાથી તે હેવાથી-વતોમાં ખલના ઉપજાવી-આત્માને-નિયમમાંથી ભ્રષ્ટ કરનારા જાણીને તે અતિચારોથી આજે તે વિજ્ઞાનના જમાનામાં) ખૂબ જ સાવધાન થઈને અળગા રહેવાની જરૂર છે. હવે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચારો જણાવે છે. (૧) મેહને વશ થઈને કામ ઉત્પન્ન કરનારા શબ્દો વાક બોલવા તેમજ કોઈ પણ શબ્દ-વાકયને અર્થ વ્યંગાત્મક રીતે કામક ભાવે કર તે કંદર્પ. Jain Educationa international For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ (૨) કામેાપાક વકયા ખેલવા સાથે-તેની સાથે તથા પ્રકારે આંખ, સુખ તથા હાથ-પગના ચાળા (નાચવુ' વિ.) કામેાપાક ભાવે કરવા તે કૌકુચ્છ. (૩) મૌખ એટલે અતિવાચાળપણુ-તેમજ અશ્લિલભાષા એલવી અથવા અન્યને માહ ઉપજાવે તેવુ ખેલવુ' તે. (૪) અસમીક્ષાધિક રહ્યુ—એટલે વધુ પડતા હિંસક સાધના રાખવા તેમજ બીજાને હિ‘સાથે તે ઉપયેગમાં લેવા માટે આપવા તે (૫) પેાતાના જીવન જરૂરિયાતની ચીજોમાં પણુ વધુને વધુ સામગ્રી વસાવી જીવનને ભેગ-વિલાસમાં ડુબાડી દેવુ' તે. ઉપર પ્રમાણે ખેાલવા-વવાથી જીવને પેાતાને પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણસામગ્રી-વિપર્યાસ પશુ પામતાં મહા અનના ભાગી થવું પડે છે. હવે નવમા સામાયિક વ્રતના પાંચ અતિચારે જણાવે છે. (૧) ચેગ દુપ્રણિધાનમાં પ્રથમ મનથી ખરાબ વિચારો કરવા તે (૨) ચેાગ-દુપ્રણિધાનમાં ખીજું વચનથી યઢા-તદ્વા-એટલે એવુ તે. (૩) ચાગ-દ્રુપ્રણિધાનમાં કાયાથી અજયણાએ પ્રવૃત્તિ કરવી તે. (૪) અનાદર એટલે સામાયિક વ્રત ઉપર આદર ન કરવા એટલે સજ્ઝાય - (સ્વાધ્યાય) ન કરવા અને નકામે। વખત વિતાવવા તે. (૫) સામાયિક ઉચ્ચરીને લીધેલે સમય, પાળવાના સમય તેમજ હુ' સામાયિકમાં છુ'તેમ ભૂલી જવુ' તે મૃત્યનુ સ્થાપન, અતિચાર જાણવા. ઉપરના પાંચે અતિચારો ટાળીને શુદ્ધિ સામાયિક કરનારને શાસ્ત્રોક્ત સામાયિકનુ ફળ મળે છે, અન્યથા આત્મવચના જાણવી. अप्रत्यवेक्षिता प्रमाणितेोत्सर्गादान - निक्षेप संस्ता रोपक्रमणानादर स्मृत्यनुपस्थापनानि ॥ २९ ॥ વગર વિચાર્યું" सचित्त सम्बन्ध संमिश्राऽभिषवदुपक्वाहाराः ॥ ३० ॥ सचित्त निक्षेप पिधान् परव्यपदेश मात्सर्य कालातिक्रमाः ॥ ३१ ॥ जीवित मरणाशंसा मित्रानुराग सुखानुबन्ध निदान करणानि ॥ ३२ ॥ હવે શાસ્ત્રનુક્રમ તેમજ સૂત્રકારે જણાવ્યા મુજબ દશમા પૌષધવ્રતના મુખ્ય પાંચ અતિચારા જણાવીએ છીએ. (૧) કાઈ પણ સ્થળે જીવજંતુ છે કે નહિં તે જેયા સિવાય તેમજ તે જગ્યાની પ્રમાના કર્યા સિવાય ગમે ત્યાં ગમે તેમ મૂળ-મૂત્ર-લીટ-ગળફા વગેરે ત્યાગવા Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ (નાંખવા-ફેંકવા તે અપ્રત્યવેક્ષિત-અપ્રમાઈત–ઉત્સર્ગ કહેવાય, સાધુ મહાત્માઓએ આ અતિચારને નિરંતર સાવધાનીપૂર્વક ત્યાગ કરે ખૂબ જ જરૂરી છે, કેમકે તેથી દેખાદેખી શ્રાવકવર્ગમાં પણ શ્રદ્ધા અને ઉપયોગ શુદ્ધિની વૃદ્ધિ થાય. (૨) ઉપર જણાવ્યા મુજબ કોઈપણ સ્થળે જીવજંતુ છે કે નહિ તે જોયા તપાસ્યા સિવાય (પ્રમાર્જના કર્યા સિવાય) કોઈપણ વસ્તુ લાકડી-બાજોઠ-વસ્ત્ર–પાત્ર વિ. લેવાયા મૂકવા તે અપ્રત્યેશિત-અપ્રમાર્જત આદાન-નિક્ષેપ અતિચાર કહેવાય. (૩) ઉપર જણાવ્યા મુજબ કોઈપણ સ્થળે જીવજંતુ છે કે નહિ તે જોયા યા તપાસ્યા સિવાય (પ્રમાર્જન કર્યા વિના) આસન બિછાવવું યા સંથારે (પથારી) કરો તે અપ્રત્યે શત-અપ્રમાજિત સંસ્તારક-અતિચાર કહેવાય. (૪) પૌષધગતમાં ઉપયોગશૂન્યપણે ગમે-તેમ પ્રમાદપૂર્વકની પ્રવૃત્તિ કરવી તે અનાદર કહેવાય. (૫) પૌષધબત કયાંથી કયાં સુધી (કાળથી) કયા ભંગથી કરે છે ત્યા કરેલો છે તેનું મરણ ન રાખવું તે મૃત્યુનું સ્થાપન અતિચાર કહેવાય. હવે શાસ્ત્ર નુસારે (૭) સાતમા ક્રમે આવતા ભેગે પગ વ્રતના અત્રે સૂત્રકાર (૧૧) અગ્યારમા ક્રમમાં સૂત્રાનુસારી પાંચ અતિચારો જણાવે છે. (૧) કેઈ પણ પ્રકારની સચિત્ત વનસ્પતિ યા અન્ય સચિત્ત વસ્તુને આહાર કરવો તે, અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અહિંસક આત્માઓને પણ સચિત્તાહારને મુખ્યપણે ત્યાગ હોવા છતાં વ્રતધારી આત્માઓ અચિત્ત થયા વગર જે કોઈ પણ વસ્તુને આહાર કરે, તે તે સચિત્તાહાર અતિચાર છેષ જાણ (૨) સચિત્તના સંબંધક યુક્ત દ્રવ્ય જેવા કે ઠળિયાયુક્ત યા ગેટલીયુક્ત કેરી વિ. ફળને સચિત્તની સાથે સંબંધ હોવા છતાં તે પાકા ફળોને આહાર કરવો તે સચિત્ત સંબંધક અતિચાર દેષ જાણ. (૩) સચિત્ત મિશ્ર આહાર કરે એટલે કે તલ-ખસખસ-દ્રાક્ષ-બદામ વિગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડુ-પકવાન રસ વિગેરે વાપરવાં (તેને આહાર કરવ) તેમજ કાળવેળા ગયા પછી પકવાનમાં જે લીલ થાય છે. (તદ્રવણ યા સફેદ) તેવા દ્રવ્યને આહાર કરો તેમાં સ ચત્ત મિશ્ર આહાર-અતિચાર દેષ લાગે છે. (૪) કેઈપણ (દારૂ-તાડી) માદક દ્રવ્યોનું ખાન-પાનમાં અધિક પ્રમાણમાં સેવન કરવું, એટલે વાપરવાં તેને અભિષવ આહાર-અતિચાર દેષ જાણ. (૫) કેઈ પણ શાક-પાંદડું વિગેરે તેમજ અનાજ પાણી વિગેરે પણ અધકચરું રાંધેલું-ઉકાળેલું હેય (અપકવ હોય) તેને વાપરવાં તે અપકવાહાર દેષ જાણ. Jain Educationa international For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શાસ્ત્રમાં આ વ્રત સ`બ'ધે શ્રાવક માટે વળી ખીજા ૫'દર કર્માદાનના (વ્યાપાર-સ‘બધી) ૫દર અતિચારા જણાવ્યા છે. તે મળી કુલ ખાર વ્રતના પાત્તેર (૭૫) અતિચારા શાસ્ત્રમાં જણાવેલ છે. હવે બારમા અતિથિ સ`વિભાગ વ્રત સંબધી શાસ્રાનુ સારીતાએ અત્રે સૂત્રકાર મહારાજા પાંચ અતિચારા જણાવે છે. (૧) ખાન-પાન માટે આપવાની વસ્તુ ન આપવાની બુદ્ધિથી કાઈ સચિત્ત વસ્તુમાં (બરફ ઉપર યા ફ્રીઝમાં) મૂકી દેવી તે સચિત્ત નિક્ષેપ અતિચાર દોષ. (૨) ઉપર જણાવ્યા મુજબ ન આપવાની બુદ્ધિએ ખાન-પાનની ચીજવસ્તુ ઉપર ચા નીચે સચિત્ત વસ્તુ વડે ઢાંકવી યા તેના સ`સગ જોડવા તે ચિત્તપિધાન દોષ જાણવા. આથી સ્પષ્ટ સમજવું જરૂરી છે કે સચિત્ત વસ્તુનું દાન આપવુ' તે દોષકારી છે. તે માટે યથાસ્થાને વિવેક કરવા ખૂબજ જરૂરી છે. (૩) આપવા ચેાગ્ય આહાર-પાણી આદિ હૈય વસ્તુને નહિ આપવાની બુદ્ધિએ, પેાતાની હાવા છતાં તે પારકી છે એમ જણાવવી તે પરવ્યપદેશ દોષ. (૪) દાન (આહાર-પાણી વિ.) આપવા છતાં અલ્પાષિક અભિમાને કરી દાન આપવાથી માત્સર્ય દાષ લાગે છે (૫) દાન દેવાના અવસરે દાન આપવુ' નહિં પરંતુ પોતે ખાઇ-પી લીધા પછી કાળવેળા વીતી ગયા પછી દાન આપવુ.. તેને કાલતિક્રમ અતિચાર દોષ જાણવા આ કાળાતિક્રમ દોષ સ બધે દ્રવ્ય ક્ષેત્ર-કાળ સબધે ઉચિત વ્યવહારે કરી દાન આપવાથી ભાવવૃદ્ધિ થાય છે. અન્યથા ભાવની હાની થાય છે. હવે સમ્યગ્દૃષ્ટિ-ઉત્તમ આત્માએ-તેમજ વ્રતધર આત્માઓએ પેાતાનું મરણ થાડા કાળમાં થવાનુ છે એમ શાસ્રાનુ'સારે જાણીને સ'લેખના વ્રત સ્વીકારવું જરૂરી છે. તે સલેખના વ્રતના પાંચ અતિચારો સૂત્રકાર મહારાજા (ઉમાસ્વાતિજી) શાસ્રનુસારે જણાવે છે. (૧) સ‘લેખના કર્યા પછી પેાતાની પૂજા-સત્કાર તથા વધતી વિભૂતિ જોઈને લલચાઈને વધુ જીવાય તા ઠીક એમ વિચારવુ' તે જીવિતાશ`સા દેષ જાણવા. (૨) સંલેખના કર્યા પછી કાઇપણ વ્યક્તિ પોતાની સેવા-સુશ્રુષા કરતી નથી એમ જાણી ઉદ્વેગ પામી જલ્દી મરણ થાય તા સારૂ એમ ચિ'તવવુ' તે મરણુાશ'સા દોષ જાણવા. (૩) સંલેખના કર્યા પછી સ્નેહી-સ’બંધીએ ઉપર સ્નેહનુ' બંધન રાખવુ' (વધારવુ') તે મિત્રાનુરાગ અતિચાર દેષ જાણવા, (૪) સ’લેખના કર્યા પછી પાતે પૂર્વે ભાગવેલાં સુખાને તેમજ યશ-કીર્તિને યાદ કરી મનમાં હર્ષિત થવું તે સુખાનુ ખ'ધ અતિચાર દોષ જાણવા. (૫) પાતે કરેલાં તપ-નિયમ-ત્રતાદિના બદલા રૂપે કોઇપણ જાતનાં સ’સારીક ભાગસુખની વાંછા કરવી તે નિદાનકરણ દોષ જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઉપર જણાવેલા અતિચારાદિ જે-જે દૈષ પિતાને જ્યારેજ્યારે જેવા-જેવા રૂપે લાગેલાં હોય તેની આલેયણા લેવાથી અર્થાત તેનું યથાવસ્થિત પ્રાયશ્ચિત કરવાથી તે દથી આત્માને અળગે (મુક્ત) કરી શકાય છે. પરંતુ જે તે દેને દેવરૂપે સ્વીકાર નહિ કરવાથી તે તે આત્મા અનાચારી થઈ વિરાધકતા પ્રાપ્ત કરે છે. अनुग्रहार्थ स्वस्याति स! दानम् ॥ ३३ ॥ विधि द्रव्य दात् पात्र विशेषात द्विशेषः ॥३४॥ દાન એટલે આપવું એટલું જ બસ નથી પરંતુ જે વસ્તુ જેને આપવાની હોય તેને તે વસ્તુ દ્રવ્યપ્રાણ તેમજ ભાવપ્રાણની પુષ્ટિ અર્થે ઉપકાર કરવાવાળી થવી જોઈએ તેમજ આપનારે પણ પિતાની માલીકીની વસ્તુ જે અન્ય આમાને વિશેષ ઉપકારક થાય તેમ છે. એમ જાણીને તે વરતુ ઉપરનો મમત્વભાવ ઉતારીને આપવી જોઈએ. આ દાનગુણ સર્વગુણને મેળવી આપવા માટે ઉત્તમ જડી-બુટ્ટીનું કામ કરે છે. માટે દરેક ઉત્તમ આત્માઓએ ઉપર જણાવ્યા પ્રમાણે દાન આપવાની વૃત્તિ સદાય જાગૃત રાખવી જોઈએ. આ માટે કહ્યું છે કે – હા સે વારં, તારંગારવાર પરમં ! दाण भोग निहाण, दाण ठाणगुण गणाण ॥ દાન સૌભાગ્યને આપનારૂં છે, દાન (પરમ) આરોગ્યનું પણ કારણ થાય છે. દાનથી જીવને અનેક પ્રકારના ભેગ-સુખની પ્રાપ્તિ થાય છેવળી દાનથી જીવ અનેક ગુણે પણ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રમાં પાંચ પ્રકારનું દાન જણાવેલ છે. (૧) કીર્તિદાન : પિતાની કીતિ અર્થે આપવું તે–તેનું ફળ માત્ર કાતિ પ્રાપ્ત થવી તે છે. (૨) ઉચિત દાન: પ્રસંગાનુસારે દાન આપવું તે તેનું ફળ માત્ર વ્યવહારજ્ઞતા પ્રાપ્ત થાય તે છે. (૩) અનુકંપા દાન : બીજા જીવને દુઃખી થતે જોઈને પિતાને આત્મા કંપાયમાન થાય તેથી દુઃખી થતા જીવના દુઃખ નિવારણ અર્થે આપવું તે તેનું ફળ રાજરિદ્ધિ યા દેવરિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૪) સુપાત્ર દાનઃ ઉત્તમ મુનિ ભગવતિને, તેઓ સંચમધર્મની સુખે આરાધના કરી શકે તે માટે તેમને ઉચિત આપવું તે. તેનું ફળ દાન આપનારને સમ્યગૂજ્ઞાન-દર્શન –ચારિત્રગુણ રૂ૫ ધર્મની પ્રાપ્તિ થાય છે. (૫) અભયદાન : સર્વ જીવોને પિતાના સમાન જાણું (સુખ-દુઃખના સંબધે) કેઈપણ જીવને કેઈપણ પ્રકારે દુઃખ ઉત્પન્ન ન થાય તેવી રીતે પ્રતિજ્ઞાપૂર્વક પિતાનું Jain Educationa international For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જીવન જીવે તે. તેનું કુળ અનુક્રમે કર્મ ક્ષય થવાથી મેાક્ષપદની પ્રાપ્તિ થાય છે. કેમકે પ્રત્યેક જીવને જીવનશુદ્ધિ એ મેાક્ષનુ કારણ છે, અને જીવનની અશુદ્ધિ (અવિરતી ભાવ) તે ખ'ધનુ' (સ'સાન્તુ) કારણ છે, એમ શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે. વળી પણ શાસ્ત્રમાં દાનની પાંચ પ્રકારની શુદ્ધિ જણાવેલ છે. (૧) દાતા શુદ્ધ : દાન આપનારા અન્યાય—અનીતિ તેમજ કુકમ કરવાવાળા ન હાવા જોઇએ. (૨) દૈય શુદ્ધ : જે વસ્તુ આપવાની હોય તે સાવદ્ય (શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધની) ન હાવી જોઇએ. (૩) પાત્ર શુદ્ધિ : પાત્ર પણ શાસ્ત્રમાં પાંચ પ્રકારના જશુાવ્યા છે. તેનુ' સ્વરૂપ ગીતા ગુરૂભગવ'ત પાસેથી જાણી લેવું. (૪) કાળ શુદ્ધિ : ઉચિત કાળે આપવુ જોઈએ (૫) ભાવ શુદ્ધિ- ભક્તિ: પ્રમેહભાવથી, આશંસા રહિત (બદલાની ભાવના વગર) દાન આપવુ જોઈએ. દાન આપવા ચેાગ્ય (૫) પાંચ પ્રકારના પાત્રા (૧) રત્ન પાત્ર: શ્રી તી‘કર ભગવ ́તને-દાન આવુ તે (૨) સુવણુ પાત્ર: તપસ્વી મુનિ ભગવતને-દાન આપવુ તે. (૩) રજત (ચાંદી) પાત્ર: વ્રતધારી આત્માઓને-દાન આપવુ. તે. (૪) કાંસ્યપત્તિ (ધાતુ) પાત્ર: સાધમિક (૫) મૃત્તિકા (માટી) ના પાત્ર સમાન આપવુ. તે. એન-કુચિત દાન આપવું તે. કેઈપણુ−દીન-દુઃખીયાને ઉચિત દાન શાસ્ત્રોમાં જ્ઞાનાદિ સમસ્ત પ્રકારની શુભકરણી પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવાથી યથાર્થ ફળ આપનારી થાય છે એમ સ્પષ્ટ જણાવેલ છે, જ્યારે અવિધિપૂર્વકની ક્રિયા (વિરાધના) વિપરીત આપનારી થાય છે. આ માટે કહ્યું છે કે— Jain Educationa International 'आज्ञाssराद्धा - विराद्धा च शिवाय च भवाय च ' For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય આઠમા (૮) મિથ્યા ર્શનાવિરતિ–પ્રમાદ્-વાય-૨ના૨ન્ધ-શ્વેતવ: ૫ ? !! આ સૂત્રમાં સૌંસારી આત્માએ. ચેગ-પ્રવૃત્તિ (મન-વચન-કાયાથી કરાતા પુરૂષા') વડે, જે—જે સ્થૂલ કાર્યો (જેનેા પ્રગટપણે વ્યવહાર થાય છે) કરે છે, તે સાથે જ પેાતાના આત્મા વડે. આત્માસંબંધી પણ--િવિધ કષાયાદિ હેતુએ વડે, પ્રતિસમય–અનેકવિધ ક્ર ખ ધનુ (કાણુ વાનુ આત્માની સાથે બંધન પ્રાપ્ત કરવુ તે) કાય પણ કરતા હાય છે. સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે પ્રત્યેક સસારી આત્માને પૂર્ણાંકના ઉદયાનુસારે આ ભાવમાં સ્કૂલ-સૂક્ષ્મ-શરીરની પ્રાપ્તિ થાય છે, તે સાથે વળી વિશેષે-વચન યોગ તેમજ મનાયેાગની પણ પ્રાપ્તિ થતી હાય છે. આ ત્રિવિધ ચેગ (આત્મ પ્રદેશેાની ચલા-ચલતા) વડે પ્રત્યેક સમયે પ્રત્યેક જીવ પેાતપેાતાના ચૈાગની તીવ્રતા મદતા અનુસારે અન'તીકામ વણાએ ગ્રહણ કરી તે જ સમયે તે કામણુ વગણુ એમાં વિવિધ પ્રકારના સ્વભાવ (તેનું ફળ આપવાની ચાર પ્રકારની શક્તિ વિશેષ) સર્જીને તે કર્મોને પેાતાના અસંખ્યાતા આત્મ પ્રદેશેાની સાથે જ એકમેક સ્વરૂપે (ક્ષીર-નીરવત્) બંધ પમાડે છે તે બંધતત્વ વડે સમસ્ત (સકળ) સંસારી જીવા બધાયેલ છે. અને તેથી જ તે સ` સ`સારી જીવાને પેતે બાંધેલ કર્માંના ઉદયાતુ'સારે તે તે કર્મો ભાગવવા પશુ અવશ્ય પડે છે. જે આ જગતમાં સર્વે જીવેાના જન્મજીવન અને મરણુથી પ્રત્યક્ષ છે. ઉપર જણાવ્યા મુજબ કમ મધમાં અત્રે શાસ્ત્રાનુ સારી મુખ્યાચાર હેતુએ (મિથ્યાત્વ -અવિરતિ–કષાય–યેાગ) એ સાથે-વિશેષમાં પ્રમાદ પણ જણાવેલ છે તે માટે જાણવુ` કે નિશ્ચયથી તે પ્રમાદ યાગથી જ જીવ કમ બધ કરે છે. અન્યથા જીવના ક્રમ બંધ કરવાના પરિણામ નથી, જ્યારે વ્યવહારનયથી, જીવ મિથ્યાત્વ-તેમજ અવિરતિના સ્વરૂપના ત્યાગ કરી, જાગ્રત ભાવમાં વર્તાતા હોય તે પણ આ પ્રમાદ (જે પણ ચારે ઘાતક ઉદય-સ્વરૂપ છે) દોષે કરી- સૂક્ષ્મ કષાયે કરી) ક બંધ કરતા હોય છે. આ માટે અત્રે પ્રમાદ દોષના પણ વિશેષે કરી ત્યાગ કરવા જરૂરી છે એ સમજાવવા માટે અત્રે તેના જુદા ઉલ્લેખ કરાયેલા છે. (૧) મિથ્યાત્વ : સર્વજ્ઞ અને સ`દશી શ્રી જિનેશ્વર ભગવ‘તાએ જણાવેલુ' છે કે પ્રત્યેક દ્રવ્ય (અસ્તિ—નાસ્તિ શુદ્ધાશુદ્ધ તેમજ નિયાનિત્યત્વ આદિ) અનેક ધયુક્ત છે તેમાં કેઈએક પણ ધર્મોના તિરસ્કાર-કે અપલાપ કરી તે દ્રવ્યને (પત્તાને) કેવળ પાતે Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ માનેલા-જાણેલા સ્વરૂપે જ-એકાંતે સ્વીકાર કરે તે મિથ્યાત્વને (તત્વતઃ વિરૂદ્ધ હેઈ) પરિણામ (ઉદય) જાણો. આ સંબંધે કહ્યું છે કે વસ્તુ સ્વરૂપની યથાર્થ (પ્રમાણથી વિરૂદ્ધ) ઉપલબ્ધ થઈ, જ્ઞાનમાં જે આસ્વાદનું આવવું–તેને મિથ્યાત્વને પરિણામ જાણવો. આ સંબધે શાસ્ત્રોમાં મિથ્યાત્વ પરિણ મન (૨૧) તેમજ (૨૫) ભેદ જણાવ્યા છે. તેનું સ્વરૂપ અવશ્ય ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણ તેનાથી તે દેથી અળગા થવાનો સૌ પ્રથમ પ્રયત્ન કરો. (સફવ-દ્રવ્ય-શ્રતજ્ઞાનના બળે કરી) જરૂરી છે. જેથી સમ્યકૃવની પ્રાપ્તિ થતાં જીવ, આત્માર્થ સાધવાની યોગ્યતા મેળવી શકે, અન્યથા સમ્યકત્વ પ્રાપ્તિ કર્યા વગર, કેઈપણ છવ કયારેય, આત્માર્થ સાધ્યો નથી, સાત નથી. અને સાધશે પણ નહિ. આ માટે કહ્યું છે કેदंसणं भट्ठो-भट्ठो-दसण भट्ठस्स नत्थि-निव्वाणं । सिज्जन्ति चरण रहिया, दंसण रहिया न सिज्जन्ति ॥ સમ્યફદર્શનથી નષ્ટ ભષ્ટ આત્મા, આ સંસારમાં અનંત કાળ ભટકે છે, કેમકે સમ્યક્દર્શન વગર આત્મા આત્મશુદ્ધિ કરી શકતા નથી, જ્યારે બાહ્ય-દ્રવ્ય ચારિત્ર વગર તે અનંતા આત્મા મુકતે ગયા છે, જાય છે અને જશે. આ માટે મિથ્યાત્વને નમીને સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિનો આત્માથી આત્માએ સુગુરૂના ગે સૌ પ્રથમ પ્રયત્ન કરી જરૂરી છે. આ માટે સમ્યક્ત્વના (૬૭) બાલને યથાર્થ -અવિરૂદ્ધ અવધારવા જરૂરી છે. (૨) અવિરતિઃ પ્રત્યેક આત્મા પોતપોતાના અનંત જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ ગુણેથી યુક્ત છે અન્ય કેઈપણ દ્રવ્ય સાથે-આત્માને કોઈ જ લાગતું વળગતું નથી. તેથી કંઈપણું અન્ય દ્રવ્ય સંબંધી- સંગ-વિયોગના પરિણુમથી આત્માને અળગે નહિ કરવાને પરિણુમતે, અવિરતિન (ભાવ) પરિણામ જાણુ. આ અવિરતિના પરિણામે કરી જીવ અન્ય દ્રવ્યના સગ-વિયેગમાં સુખ-દુઃખની કલ્પનાએ કરી રાગ -હેશે કરી વિશેષતઃ કર્મબંધ કરે છે (૩) પ્રમાદઃ આત્માને–પિતાના આત્માર્થથી (આત્મશુદ્ધિકરણથી) નષ્ટ ભષ્ટ કરનાર પ્રમાદ છે. () કષાય? કષાયના શાસ્ત્રોમાં મુખ્ય કેધ-માન-માયા અને લોભ એ ચાર પ્રકારે જણાવ્યા છે. તેમજ છતાં તેને તીવ્ર મંદ ભેદથી અસંખ્યાતા ભેદ પડે છે તેમ છતાં તે ચારે કષાયોના-જે ચાર ચાર ભેદ શાસ્ત્રમાં જણાવ્યા છે તેનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે. સામાન્યથી તેના ચાર ભેદ આ પ્રમાણે શાસ્ત્રોમાં જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૧) અનંતાનુબંધી (ક્રોધ-માન-માયા-લોભ) (૨) અપ્રત્યાખ્યાની (ક્રોધ-માન-માયા-લોભ) (૩) પ્રત્યાખ્યાની (ક્રોધ-માન-માયા-લેભ) (૪) સંજવલન (ક્રોધ-માન-માયા-લેભ) આ રીતે મિથ્યાત્વ, અત્રત–પ્રમાદ કષાય અને રોગ પ્રવૃત્તિ (મન-વચન-કાયાને વ્યાપાર) ને શાસ્ત્રોમાં કર્મ બંધના હેતુઓ જણાવ્યા છે. सकषायत्वाज्जीवः कर्मणा योग्यान् पुद्गलानादतः ॥ २ ॥ સ વન્ય છે રૂ છે હવે જીવદ્રવ્ય યા આત્મતત્વના–જન્મ- જીવન અને મરણ સંબંધી સંસારિક ભાવે (ઓયિક પરિણામ) ને હેતુ તે પ્રત્યેક સંસારી જી–પિતે પૂર્વે જણાવેલા પાંચ હેતુઓ વડે-જે-કાશ્મણ-વર્ગણુઓને વેગ દ્વારા ગ્રહણ કરી તેને વિવિધ કર્મ સ્વરૂપે પરિણમાવી પિતાના આત્મ પ્રદેશની સાથે તેને ક્ષીર-નીરવત્ (એકાકાર-રૂ૫) કરેલે બંધ છે. ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક જીવ સમારંભ-સમારંભ-આરંભ એ ત્રણે પ્રકારે મનની–વચનની અને કાયાની–તે વળી કરવારૂપે કરાવવા રૂપે તેમજ અન્યની કરણની અનુમોદના કરવારૂપે એમ કુલ (૨૭) સત્તાવીશ પ્રકારે પ્રત્યેક સમયે-સમયે-અધિક પેગ પ્રવૃત્તિ કરે છે. તે મુજબ તે કર્મ (કાર્મણ વર્ગણુઓ) ને ગ્રહણ કરે છે. તે સાથે તે યુગમાં જેવા પ્રકારનો ઃ (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખાની (૩) પ્રત્યાખાની (૪) સંજવલના એ ચારે પ્રકારના કષામાંથી જે-જે પ્રકારને કષાય ભળેલ હોય છે. તે થકી તે અનુસારે ગ્રહણ કરેલ કર્મ વર્ગણએ કર્મ– પરિણામ પામી આત્માના પ્રત્યેક પ્રદેશ એકમેક રૂપે બંધાય છે તેને કર્મબંધ જાણ. જેનું વિશેષ સ્વરૂપ ૨૫ મા સૂત્રમાં જણાવવામાં આવશે. જે સર્વ સંસારી જીને સાંસારિક હેતુ છે. ઉપર જણાવ્યા મુજબ બંધના પાંચ હેતુઓમાં મુખ્ય બે જ હેતુઓ છે. (૧) કષાય (૨) વેગ પ્રવૃત્તિ. કષાયના વિવિધ સ્વરૂપ વિશેષની હેતુતાએ તેના મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય ભેદ જણાવેલા છે. આ સંબંધે એટલું ખાસ જાણવું જરૂરી છે કે સંસારી જીવ (સશરીરી) યોગ દ્વારા પ્રતિસમય કર્મબંધ કરે જ છે. તેમાં વળી જે જીવમાં મિથ્યાત્વને ઉદય હોય છે તે જીવમાં અવશ્ય અનન્તાનુબંધી (તીવ્ર યા મંદ) કષાય હોય છે, આ માટે અનુક્રમે સૌ પ્રથમ મિથ્યાત્વ– હેતતાને ટાળવી જરૂરી છે. કેમ કે તે પછી જ અવતની હેતુતાને ટાળી શકાય છે. આ બન્ને પ્રકારની કર્મબંધની હેતુતાને ટાળ્યા પછી પ્રમાદ હેતુતાને ટાળવા પ્રયનવાન બનવું જરૂરી છે. તે પછી કષાય (સંજવલન) ની હત્તાન ટાળવા ઉદ્યમ કરવો જોઈએ. તે પછી અગી થયા પછી જ ગની હેતુતાથી મુક્ત થયેલે જીવ-સર્વ કર્મને સય કરી એક્ષપદને પામે છે. આ માટે કહ્યું છે કે – Jain Educationa international For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ gવ રાજારા-વિમાવી, સવો-રિમાળા पच्छा दव्या कम्मा, सब विमिन्नो निओअप्पा ॥ મિથ્યાત્વને ટાળ્યા પછી (ગથી ભેદ કરી) સમ્યફન ગુણને પ્રાપ્ત કરેલ આત્મામાં શુભાશુભ સંયોગ-વિયોગજન્ય ભામાં તીવ્ર અનતાનુંબંધી કષાય રાગદ્વેષ રૂપ જન્ય બંધ થતું નથી. તે પછી અનુક્રમે બાકીના ત્રણ પ્રકારના કષાયે (રાગ દ્વેષના પરિણામે) ટાળી શકાય છે. प्रकृति स्थित्यनुभाव प्रदेशास्तद्विधयः ॥ ४ ॥ પેવે જણાવ્યા મુજબ પ્રત્યેક સંસારી આત્મા-સમયે-સમયે પોતાના વિભાગ પરિણામ (ગ અને કષાય) સ્વરૂપ વિશેષથી અનેક પ્રકારને કર્મબંધ કરે છે તેમ છતાં તેના સામાન્યથી નીચે મુજબ ચાર ભેદનું સ્વરૂપ શાસ્ત્રાધારથી અવશ્ય અવધારી તેમાં શ્રદ્ધાવાન તેમજ વિવેકવાન બનવું આત્માથી આત્મા માટે અનિવાર્ય આવશ્યક છે. (૧) પ્રકૃતિબંધ: જે-જે કમને (ઉદયકાળ) જે-જે વિપાક આપવાને સ્વભાવ હોય છે તેને પ્રકૃતિ સ્વરૂપી બંધ જાણ. (૨) સ્થિતિબંધ જે-જે કર્મ જેટલા જેટલા કાળ સુધી તેને વિપાક આપવા સમર્થ છે, તે કાળની મર્યાદાને સ્થિતિબંધ જાણ. આ સ્થિતિબંધમાં શુભાશુભ ગ સંબધે કષાયની તરતમતા હેતુભૂત છે. (૩) અનુભાવબંધ : આ અનુભાવ એટલે રસબંધ તે જેવા જેવા સ્વરૂપે ઉદયમાં આવે થકે તે તે કર્મ કેવા કેવા તીવ્ર યા મંદ ભાવે તે તે આત્માને વેદન આપશે અર્થાત્ ગુણને આવૃત કરશે એટલે ઢાંકશે તેનું નિયામક તવ તે અનુભાવબંધ છે. આ અનુભાવ એટલે રસબંધ મુખ્યતાએ કષાયની તરતમતાએ અનેક પ્રકારને બંધાતે હેવા છતાં શાસ્ત્રોમાં તેના ચાર ભેદ પાડેલા છે. (૧) એક ઠાણ રસ (૨) બે ઠાણીયે રસ (૩) ત્રણ ઠાણીયો રસ () ચાર ઠાણીયે રસ આ રસબંધ કડવ યા મધુર બને પ્રકારના (શેલડી તેમજ લીંમડાના) રસના દૃષ્ટાંત શાસ્ત્રથી સમજી લેવું જરૂરી છે. શુભાશુમ-તત્ર-મંદ રસબંધના હેતુમાં કષાયની હેતુતા નીચે મુજબ જાણવી. પુણ્ય (શુભ) પાપ (અશુભ) પ્રકૃતિના બંધ પ્રકૃતિઓને બંધ અનંતાનુબંધી ચાર કષાયથી હિં સ્થાનક બંધ ચતુઃ સ્થાનક બંધ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણની ચાર કષાયની ત્રિ સ્થાનક બંધ ત્રિ સ્થાનક બંધ થાય છે પ્રત્યાખ્યાનાવરણથી ચાર કષાયથી ચતુઃ સ્થાનક બંધ દ્વિ સ્થાનક બંધ થાય છે. સંજવલનના ચાર કષાયથી ચતુઃ સ્થાનક બંધ એક સ્થાનક બંધ થાય છે. Jain Educationa interational For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રદેશબંધ : આઠ પ્રકારની, પ્રાણી માત્રને (પ્રત્યેક સંસારી જીવને) ઉપયોગ માં આવતી વર્ગણાઓમાંથી, છેલી જે કાર્ય વર્ગણુએ છે, જે-(અભવ્યથી અનંતાગુણા પરમાણુઓની બનેલી હોય છે, તેમજ સર્વ જીવરાશિ કરતાં અનંતગુણા રસ (શક્તિ વિશેષ) વિભાગથી યુક્ત હોય છે.) તે વગણએને જેટલું–જેટલે જથ્થ (ાગ સંબધે) ગ્રહણ કરી તેને આત્મા પ્રદેશ સાથે પૂર્વે બાંધેલા કમની સાથે જે બંધ કરે છે તે-વર્ગણાઓના ઓછા-વત્તા જથ્થાને પ્રદેશબંધ જાણ. સામાન્ય આ ચારે પ્રકારના બંધને શાસ્ત્રોમાં મોદક (લાડવા) ના દૃષ્ટાંતથી સમજાવવામાં આવેલ છે. ઉપર જણાવેલ ચારે પ્રકારને કર્મ બંધ, જીવ પિતાના (ગ-કષાયરૂ૫) વિભાવ પરિણામ વડે (ત્ત્વ ભાવે) કરે છે કેમકે જીવ સિવાય કેઈપણ દ્રવ્યમાં કત્વ સ્વભાવ નથી. તેમજ વળી તે બંધમાં ઉપાદાનકારણ કમ (પૂવ કર્મો) ને ઉદય જાણુ અને મને નિમિત્ત કારણરૂપે સમજ જરૂરી છે. જ્યારે કર્તા તે આત્મા સ્વયંમેવ પોતે જ છે, તેવા જ આ માને કરેલા કર્મોને વિપાક ભેગવ પડે છે. પ્રત્યેક સંસારી આત્મા પિતાના પેગ બળે કરી કાર્મણ વર્ગણાઓનું અપાધિક પ્રમાણમાં ગ્રહણ કરી, કષાય પરિણામોનુસાર, ગ્રહણ કરેલ. કાર્મણ વર્ગણાઓમાં તે જ સમયે પ્રકૃતિ સ્વરૂપે તેમજ તેમાં રસ તેમજ સ્થિતિકાળની નિયામકતાના પરિણામોનું સર્જન કરી પિતે પૂર્વે બાંધેલા કર્મોની સાથે તેને વ્યવસ્થિત સ્વરૂપે (નિષેક રચનાઓ) બંધ કરે છે. આ કર્મ બંધને, ઉદયકાળે, પ્રત્યેક સંસારી આત્માને, ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ તથા સ્વરૂપે (સુખબારી યા દુખકારી સ્વરૂપે) અવશ્ય ભોગવવું પડતું હોય છે, આ સ્થિતિ પ્રત્યક્ષ અવિરૂદ્ધ છે. आयो ज्ञानदर्शनावरणवेदनीय मोहनीयायुष्कनाम गोत्रान्तरायाः ॥५॥ પૂર્વે જણાવેલ ચાર પ્રકારના બંધમાં પ્રથમ જણાવેલ પ્રકૃતિબંધ તે નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારને જાણ. કેમકે પૂર્વે બાંધેલા આઠ પ્રકારના કર્મો, સંસારી જીવો નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારે ભેગવતાં (મુખ્ય પણે) આ સંસારમાં પ્રત્યક્ષ જેવાય છે અને જણાય છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ આત્માના મુખ્ય જ્ઞાન ગુણને આવરણ કરનાર ઢાંકનાર કર્મો. જગતના પ્રત્યેક આત્મામાં જગતના સમસ્ત સેયતત્ત્વને સમસ્તભાવે જાણવાની જ્ઞાનશક્તિ રહેલી છે. તે જ્ઞાનગુણને (શક્તિને) જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે આવત કરે છે-ઢ કે છે. જેથી તે આત્મા ને તથા પ્રકારે જાણી શકતું નથી. જ્યારે આ પાંચ પ્રકારના આવત કર્મોમાંથી જે જે આત્માએ જે કર્મોને જેટલો જેટલું ક્ષયે પશમ પ્રાપ્ત કરેલ હોય છે. તે થકી તેની જ્ઞાનશક્તિ આવિર્ભાવ પામેલી હોવાથી તે Jain Educationa international For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અનુસાર તે જીવ શેયને જાણી શકે છે. જ્ઞાનાવરણીય કર્મોને સર્વથા ક્ષય કરવા વડે જીવ કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડે સર્વજ્ઞ અને સર્વદેશી બની શકે છે. (૨) દર્શનાવરણીય કર્મ : પરમજ્ઞાની પરમાત્માઓએ પ્રત્યક્ષ જ્ઞાનથી પ્રકાશેલ છે કે પ્રત્યેક પદાર્થ સામાન્ય વિશેષ સ્વરૂપથી અનેક સ્વરૂપ છે તે માટે તેને યથાર્થ અવિરૂદ્ધ જાણવા સંબંધી જ્ઞાન પણ સામાન્ય તેમજ વિશેષ સ્વરૂપી એમ બને ભાવ સ્વરૂપવાળું હોય છે. તેમાંથી પ્રથમનું જે સામાન્ય બેધજ્ઞાન તે પ્રત્યેક સંસારી આત્માને પ્રથમ દર્શનાવરણીય કર્મના ક્ષપશમાનુસારે થાય છે. જેના ત્રણ ભેદ છે અને ચેાથો ભેદ તે ક્ષાપક ભાવે પ્રાપ્ત થતું હોય છે. તે ઉપરાંત ઉપરની ત્રણ ક્ષયોપશમિક-(પાસ) શક્તિને પણ જે આવૃત કરે છે તેના વળી બીજા નિંદ્રાદિ પાંચ ભેદ છે. તે સર્વે મળી દર્શનગુણ (સામાન્ય બંધ પ્રાપ્ત કરનાર) છે. તેને અવૃત કરનાર (ઢાંકનાર) દર્શનાવરણીય કર્મના (૯) ભેદ શાસ્ત્રમાં નીચે મુજબ જણાવેલ છે. (૧) ચક્ષુ દર્શનાવરણીય (૨) અચક્ષુ દર્શનાવરણીય (૩) અવધિ દર્શનાવરણીય (૪) કેવળ-દર્શનાવરણીય (૫) નિદ્રા (૬) નિંદ્રા-નિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલા-પ્રચલા (૯) શિશુદ્ધિ. (૩) વેદનીય કર્મ ઃ જે કર્મ અન્ય સંક્ષિણ યા અસંશ્લિષ્ટ સંબંધનું આત્માને સંવેદન (સુખ દુઃખરૂપે) ઉપજાવે છે, જે મુખ્ય પણે મિથ્યાદષ્ટિ જીવને સંહનું કારણ બને છે. જ્યારે સમદષ્ટિ જીવને આત્મભાવમાં સ્થિર થવા માટે પ્રેરક બને છે. (૪) મોહનીય કર્મ : આ મેહનીય કર્મ સૌ પ્રથમ તો આત્માને આત્મભાન ભુલાવી પર દ્રવ્યના સંગ-વિયેગમાં મૂઢ બનાવે છે. જેમાં પ્રથમ દર્શન મેહનીય (મિથ્યાત્વ મેહનીય) કમને શાસ્ત્રકારોએ મુખ્ય જણાવેલ છે. તે સાથે બીજું ચારિત્ર મેહનીય કર્મ જેના ઉદયે છવને સેળ (૧૬) પ્રકારને કષાય ભાવ તેમજ નવ પ્રકારના નેકષાયના પરિણામ થાય છે. જેથી સંસારી જીવ આત્માર્થ સાધવાથી વિમુખ થાય છે. (૫) આયુષ્ય કર્મ : આ આયુષ્ય કર્મ દરેક સંસારી જીવ આખા ભવ પ્રમાણ કાળમાં ફક્ત એક જ વાર બાંધે છે, અને જેટલું આયુષ્ય બાંધ્યું હોય છે એટલે જ કાળ તે અન્ય (ફક્ત તે પછીના બીજા) ભવ સંબંધી જીવન જીવી શકે છે, તેથી વધુ કાળ તે જીવી શકતું નથી. હા, ઉપક્રમાદિ નિમિત્તે આયુષ્ય ઘટી જાય ખરૂં! પરંતુ વધે તે નહી જ, (૬) નામ કર્મ ઃ આ નામ કર્મના ઉદયે જીવના નર-નાક-દેવ-મનુષ્યાદિ નામે પડે છે. તે સાથે તેની અનેકવિધ વિચિત્રતા સાથે તેના બીજા પણ અનેક (નામ) સ્વરૂપ-શાસ્ત્રમાં જણાવ્યા છે જે કે તત્વતઃ તે આત્મા–અરૂપી અનામી છે. તેથી તેના જેટલા પણ સંબધે જે જે નામ પડાય છે. તે નામ કમના ઉદયને પરિણામ જાણવો. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૭) ગોત્ર કર્મ ઃ આત્મા તત્વતઃ શુદ્ધ-બુદ્ધ-નિરંજન–નિરાકાર હોવા છતાં સંસારી જીવને કર્મ પ્રમાણે આ સંસારમાં જન્મ-જીવન અને મરણની પ્રાપ્તિ થતી હોય છે. જે પ્રત્યક્ષ અવિરોધી છે. આ સાથે ગોત્ર કર્મના ઉદય પ્રમાણે જીવને ઉચ્ચ યા નીચ સ્થાનમાં જન્મ પામનાર જીવને મોટા ભાગે ઉત્તમતા પ્રાપ્ત કરવામાં અનેક વિદને થતાં હોય છે. જ્યારે ઉચ્ચ સ્થાનમાં પ્રાપ્ત કરનાર આત્માને ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે અનેકવિધ અનુકૂળતાઓ પ્રાપ્ત થતી હોય છે. (૮) અંતરાય કમ : આ કર્મને ઉદય જીવ પોતાની છાતી અનેક પ્રાપ્ત શક્તિઓએ પણ તેને ઉપયોગ કરવામાં વિદનભૂત થતું હોવાથી આત્મા પિતાની તથા રૂ૫ શક્તિસંગના પ્રવર્તનને લાભ મેળવી શકતું નથી. पञ्चनवद्वायष्टाविंशतिचतुद्विचत्वारिशदद्विपञ्चभेदा यथाक्रमम् ॥ ६ ॥ ઉપર જણાવેલ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના અનુક્રમે પાંચ, નવ, બે અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદનું સ્વરૂપ શાસ્ત્રોમાં જણાવેલ છે. વળી તેમાં વિશેષ સમજણ માટે અનેકવિધ-વિવિધતાવાળું સ્વરૂપ પણ કર્મ ગ્રંથાદિ ગ્રંથમાં વિસ્તારથી જણાવેલ છે. અત્રે તેઓનું કિંચિત્ સ્વરૂપ જણાવાય છે. मत्यादीनाम् ॥ ७ ॥ પ્રત્યેક આત્મામાં સમસ્ત યને આત્મ પ્રત્યક્ષ ભાવે જોવાની જ્ઞાનશક્તિ રહેલી છે. પરંતુ આ જ્ઞાન (શક્તિ) ગુણ ઉપર પાંચ પ્રકારના કર્મોના આવરણે (ઢાંકણે) લાગવાથી તે જ્ઞાન (શક્તિ) ગુણ દબાઈ ગયેલ છે. પરંતુ જ્ઞાન એ આત્મ દ્રવ્યને સ્વ-રવભાવ હેવાથી કઈ પણ કાળે કંઈનાથી પણ તે સર્વથા દબાઈ કે નષ્ટ થઈ શકે તેમ નથી. આથી દરેક જીવમાં આવરણને દૂર કરાયેલ (ક્ષપશમ પ્રમાણે) જ્ઞાનગુણ લબ્ધિ અવશ્ય હોય છે. આ મૂળ જ્ઞાનગુણ લબ્ધિ જે જે રીતે પ્રવર્તે છે. તે તે સંબંધેને લઈને અર્થાત્ તેને આવરક કમેને જણાવવા પૂર્વક શાશમાં તેના પાંચ પ્રકારે નીચે મુજબ જણાવેલા છે (૧) મતિજ્ઞાનાવરણીય કર્મ પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મન દ્વારા જે જે જ્ઞાન થઈ શકે છે. તે જ્ઞાન શક્તિને રોકનારૂં કર્મ તે મતિજ્ઞાનાવરણીય. (૨) અતજ્ઞાનાવરણીય કર્મ : કેઈપણ પદાર્થ (દ્રવ્ય) ને તેના ગુણ પર્યાય વિશેષથી ઉપદેશ કે આદેશાત્મક (શબ્દ દ્વારા) જાણવાની શક્તિને ઢાંકનાર (આવારક) કર્મ તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જાણવું. (૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ આ કર્મો તે જગતના સમસ્ત-રૂપી યાને વર્ણગધ-રસ–સ્પર્શયુકત (પુગલ) સમસ્ત દ્રવ્યને આત્મ પ્રત્યક્ષ ભાવે જોવાની આત્માની શક્તિને આવારક કમ તે અવધિજ્ઞાનાવરણીય કર્મ. Jain Educationa international For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય ક : આ કર્મીના આવરણને લઇને આત્મામાં જે સજ્ઞી પચેન્દ્રિય પર્યાપ્તા આત્માના મનદ્રવ્યેાના મનન ને પ્રત્યક્ષ ભાવે જાણવાની શક્તિ આવરેલી રહેલી હાય છે. ઉપર જણાવેલી આ ચારે પ્રકારની જ્ઞાનશક્તિ જે જે આત્માએ જે જે આવરણાને જેટલા જેટલા દૂર કર્યા હાય (ક્ષયે પશમ કર્યો? હાય) તે અનુસારે પ્રાપ્ત જ્ઞાન લબ્ધિ વડે તે આત્મા જ્ઞેયને જાણવા રૂપ-ઉપયોગ મૂકવા રૂપ ક્રિયા કરવા વડે તથા પ્રકારે તે જ્ઞેયના સ્વરૂપને જાણી શકે છે. (૫) કેવળ જ્ઞાનાવરણીય કર્યું : આ કમ દરેક દરેક જીવ કાયમ (નિત્ય) બાંધે છે. તેમજ તેના ઉદય સÖથા પ્રકારે સવે મેહયુક્ત જીવને અવશ્ય હાય છે. આ કર્માંના આવરણથી આત્માની જે સમસ્ત દ્રવ્યાના સમસ્ત ત્રિકાલિક ગુણ પર્યાયને પ્રત્યક્ષ જાણવાની કિત તે અવરાયેલી હાય છે. જ્યારે સર્વથા માહના ક્ષય કરનાર આત્માને આ કેવળ જ્ઞાનાવરણીય કર્મીના આવરણા સર્વાંથા દૂર કરવા વડે ક્ષાપક ભાવે સજ્ઞ-સ‘દશી પશુ પ્રાપ્ત થાય છે આવા સર્વાંગ અને સદી પણાને પ્રાપ્ત કરનાર આત્માએ જ ભવ (અ ચુષ્ય) ક્ષયે અવશ્ય સિદ્ધિગતિ (મેક્ષ) ને પ્રાપ્ત કરે છે. चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्रा प्रचला प्रचला प्रचला स्त्यानगृद्धि યેનીયાની ૨ ૫ ૮ ॥ પૂર્વે આત્માની જ્ઞેયને જાણવાની શકિત એ પ્રકારની છે તેમ સ્પષ્ટ જણુાવેલુ છે. તેના અનુસ ́ધાનમાં અત્રે પ્રથમ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા સબંધી પાંચ જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું. તે પછી હવે સામાન્ય જ્ઞાન (મેધ) જે એકત્વ સ્વરૂપી તેમજ નિષ્ક્રિયત્વ ભાવ સ્વરૂપી છે, તેના આવારક કર્મીના નવ ભેદે શાસ્ત્રોમાં જણાવેલ છે. તેનું કિંચિત્ સ્વરૂપ અત્રે જણાવવામાં આવે છે. (૧) ચક્ષુ દશનાવરણીય કર્મ : પૂર્વે જે મતિજ્ઞ નને પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે તેમ જણાવેલ છે. તેમાંથી ફકત ચક્ષુ ઇન્દ્રિય દ્વારા પદાર્થને માત્ર દેખવા રૂપ (પાંચ રૂપમાંથી ગમે તે રૂપે) જે સામાન્ય એધ થવામાં જે અવરોધક કમ છે. તેને ચક્ષુ દનાવરણીય કર્મના ઉદય જાણવા તેના ક્ષયે પશમાનુસારે આત્મા ચક્ષુ દ્વારા જ્ઞેય પદાર્થના સામાન્ય બેાધ કરી શકે છે. અન્યથા તે ફ્રેય પદાર્થના રૂપને જાણવા અસમ ખને છે. (૨) અચક્ષુ દનાવરણીય કર્મ : ચક્ષુ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયા. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, એ ચાર ઇન્દ્રિયા દ્વારા જ્ઞેય પદાર્થનું જે (આઠ સ્પર્શાત્મક જ્ઞાન, તેમજ પાંચ પ્રકારના રસનુ જ્ઞાન તેમજ બે પ્રકારની ગ ́ધનું જ્ઞાન, તેમજ ત્રણ પ્રકારના શબ્દનુ` જ્ઞાન) સામાન્ય ખાધ-જ્ઞાન તે તેના આવારક જે કને લીધે આત્મા કરી શક્તા નથી. તેને અચક્ષુ દનાવરણીય કર્માંના ઉદયનું સ્વરૂપ જાણવુ, Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તેમાંથી જે જે જીવને જેટલે જેટલા ક્ષયાપશ્ચમ પ્રાપ્ત થયેલા હાય છે તે થકી તે જીવ રૂપી (પુદ્દગલ) દ્રવ્યાના તથા પ્રકારના ગુણુ ધર્મને જાણી શકે છે. અન્યથા જાણી શકતા નથી. જોકે કેઈપણુ આત્માની જ્ઞાન-દનરૂપ સામાન્ય સ્વભાવ રૂપ શકિત સર્રથા કયારે અવરાયેલી હતી નથી. પરંતુ જેટલું આવારક કમ વિશેષ, તે થકી, તે ગુણરૂપે, તે થતિ પ્રવર્તન પામી શકતી નથી એમ જાણવું ઉપર જણાવેલ જ્ઞાન-દૃશન શક્તિના ઉપયાગ પ્રવત નાનુસારે જીવને પ્રાપ્ત બાધ થકી તેનું વેદન-સંવેદન હાય છે, જે મુખ્યપણે સંસારી આત્માને તે પદાર્થ સંબંધે આદાન-પ્રદાનનું કારણુ બને છે. વળી આ ણે જાવુ ખાસ જરૂરી છે કે આ દનાવરણીય કર્માંના તીવ્ર યા મંદ વિપાકાયાનુસાર જીવને ઇન્દ્રિયાની (આછી-વત્તી) પ્રાપ્તિ થતી હોય છે. તેમજ તે ઇન્દ્રિયની શક્તિમાં પણ તરતમતા પ્રાપ્ત થતી હોય છે. (૩) અવધિ દર્શનાવરણીય ક : જીવાના સ્વયં આત્મ પ્રત્યક્ષ ભાવથી સકળ જ્ઞેયના જોવાના સ્વભાવ હાથા છતાં, તે જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્માંથી જેટલેા જેટલે અવરાયેલા હાય છે. તે થકી તે આત્માની જ્ઞેયને જાણવાની તથા પ્રકારની શકિત (ઉપચેગ) પ્રવર્તત્તી નથી. અત્રે અવધિજ્ઞાન જે સકળ રૂપી (પુદ્દગલ) દ્રવ્યને તેના ગુણ પર્યાય સહિત આત્મ પ્રત્યક્ષભાવે જાણવાની શકિતવાળુ હાય છે. તે જ્ઞાનાર્યેાગ પૂર્વે તે જીવને પ્રથમ અધિદર્શનના ઉપયાગ વડે તે જીવને તે પદાર્થનુ` સામાન્ય જ્ઞાન થાય છે. આ સામાન્ય જ્ઞાન (જ્ઞેયનુ દર્શન) થવામાં જે અવરોધક કમ તેને અવધિ દર્શનાવરણીય કમ' જાવુ. (૪) કેવળ દનાવરણીય ક* : ઉ૫૨ જણાવ્યા મુજબ જીવ માત્રને રૂપારૂપી સકળ રૂચને આત્મ પ્રત્યક્ષભાવે જાણવાના સ્વભાવ છે. પર`તુ આ ગુણને લાગેલા કર્મોના આવરણને લીધે જીવની તથા પ્રકારની શક્તિ ભાયી ગયેલી છે, પરંતુ જે જીવ માહનીય કર્મ'ના સર્વથા ક્ષય કરી સૌ પ્રથમ જ્યારે કેવળજ્ઞાન-પ્રાપ્ત (પ્રગટ) કરે છે તે સાથે તેને સકળ રૂપારૂપી સમસ્ત જ્ઞેયને પ્રત્યક્ષ (હસ્તામલકવત) જોવાવાળુ` કેવળ દેન પણ ક્ષાયક ભાવે જ પ્રાપ્ત થાય છે. અત્રે એટલુ ખાસ વિચારણીય છે કે જ્ઞેય પદાર્થનું જ્ઞાન અને દર્શીન એ બન્ને જ્ઞાન સ્વરૂપી હાવા છતાં બન્નેમાં કથ'ચિત્ ભિન્નાભિન્નતા પણ છે, છદ્મસ્થ આત્માને પ્રથમ દર્શન (સામાન્ય) માધ થાય છે.) જ્યારે કેવળી પરમાત્માને પ્રથમ કેવળ જ્ઞાન વડે, જ્ઞાન-મેધ થયા પછી, દનબેોધ થાય છે. કેમકે ઉપર જણાવ્યા મુજબ દર્શનમેાધ અને જ્ઞાનબાધ કથ`ચિત્ ભિન્નાભિન્ન છે, (૫) (૧) નિદ્રા : ઉપર જણાવેલ નાપયેાગ મૂકવામાં પણ જે બાધક થાય છે, તે પાંચ પ્રકારની નિદ્રા સ્વરૂપ—વિપાકવાળું દર્શનાવરણીય ક્રમ છે, આ ક ઉત્તરાત્તર વિશેષ સ્વરૂપે, ઉપયેગમાં મૂકવામાં અવરોધક થાય છે, તે માટે તેના પાંચ ભેદો છે. પ્રથમ ભેદ સામાન્ય નિદ્રા રૂપ છે, કે જે આવરણુ સહજ દૂર થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ (૨) નિંદ્રા નિંદ્રા : આ નિંદ્રા તે ગાઢ નિદ્રા જાણવી કે જે થકી તે આત્માને જગાડવા માટે વિશેષ પ્રયત્નની જરૂર પડે છે. (૩) પ્રચલા ? આ નિંદ્રાને આધીન આત્મા બેઠા-બેઠા પણ, એટલે વ્યાખ્યાન શ્રવણ આદિ પ્રસંગે પણ ઉંઘતે હેવાથી શ્રવણ બંધ કરી શકતું નથી, એટલે તેને શ્રવણદિ બેઘ માટે પ્રયત્ન પણ નિષ્ફળ જતો હોય છે. (૪) પ્રચલા પ્રચલા : આ ચોથી તીવ્ર નિદ્રાના આવરણના ઉદયવાળો આત્મા ચાલતાં-ચાલતાં પણ, (જેમ બળદ-ઘેડા વિગેરે) ઊંઘતા હોય તે વખતે તેની જ્ઞાને પગની શક્તિ તથા પ્રકારે વિશેષરૂપે અવરાયેલી હોય છે. (૫) સ્થાન ગ્રવિધ (થીબુદ્ધિ) : આ તીવ્ર નિદ્રાના ઉદયવાળે જીવ ઉંઘમાં પણ વિશેષ પ્રકારનું કાર્ય કરવા છતાં, તે આત્માને પોતે તે કાર્ય કર્યું છે, એવું જ્ઞાન–ભાન હોતું નથી આ નિંદ્રામાં કેઈક જીવને અર્ધ વાસુદેવ જેટલું એટલે વાસુદેવથી અર્ધ બળ પ્રાપ્ત થાય છે, તે થકી ઘણું જ માઠાં કર્મ પણ (હાથીના દંતશૂળ ખેંચી કાઢવા જેવા) કરે છે. આવો જીવ અવશ્ય નરકગામી હોય છે. આથી સમજવું કે નિંદ્રાએ પ્રાપ્ત કરેલ સામાન્ય જ્ઞાનપગ મૂકવાની દશન શકિતને આવારક દશનાવરણીય કર્મના ઉદયરૂપ છે. આથી દશનાવરણય કર્મના ઉદયે જીવને તથા રૂપ જ્ઞાનાવરણીય કર્મોને પણ તે સાથે ઉદય હોય છે. આ રીતે શુદ્ધ જ્ઞાને પગ રહિત આત્મા અવશ્ય દર્શન મેહનીય (મિથ્યાત્વ મોહનીય) કર્મ બાંધે છે. सदसद्वद्ये ॥ ९॥ પ્રત્યેક સંસારી આત્મા પોત પોતાની જ્ઞાન શક્તિ અનુસાર સંક્ષિણ તેમજ અસંકિaછ ય ભાવ સંબંધે શાતાકીય કર્મ (સુખ સ્વરૂપી) તેમજ અશાતા વેદનીય કર્મના (દુઃખ સ્વરૂપી) ઉદયાનુસારે સુખ દુ:ખને અનુભવ કરતો હોય છે, આથી જ તે શાસ્ત્રમાં વેદનીય કામને જીવ વિપાકી જણાવેલ છે. જો કે આત્મા શરીર સંબંધ અનુકૂળ-પ્રતિકૂળ સંયેગ-વિયેગ સંબધે અજ્ઞાન તેમજ સમેહના જોરે તે તે ભાવ પ્રતિ સુખ દુખ તેમજ રતિ અરતિ તેમજ રાગ-દ્વેષના જેરે વિભાવ પરિણામે કરી, નવીન કર્મ બંધ કરે છે. તે જ સમ્પર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યારિત્ર ભાવમાં પિતાના આત્માને સ્થાયી આત્મભાવમાં સ્થિર થાય) રમણતા કરે તે પરમાત્મભાવનેપામી, મેક્ષના શાશ્વત સુખને ભેગી બની શકે છે. આ હકીકત સર્વ જીવોમાં મતિઋતે પગી સાંવ્યાવહારિક પ્રત્યક્ષભાવે અવિરૂદ્ધ હવા છતાં, ક સંબંધી જે જે આત્માએ કર્મ (આશ્રાવ તેમજ બંધ) તત્ત્વને યેન-કેન પ્રકારે તિરસ્કાર કરીને, તેને અપલાપ કરવામાં પોતાની શકિતને દૂર ઉપયોગ કરે છે, તેઓને નિશ્ચયથી માયા-મૃષાવાદી જાણ જરૂરી છે. Jain Educationa international For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ અને સર્વશી શ્રી જિનેશ્વર ભગવતેએ જણાવ્યું છે કે વ્યવહારનય (લેક પ્રસિદ્ધ અર્થ) થી સંસારી સશરીરી જનું જીવન લક્ષણ કર્માનુસારીતાએ નીચે મુજબનું હોય છે. વ વર્મ પતિ રામા, સ્વયં તરઃ મનુ स्वयं भ्रमति संसारे, स्वयमेव विनश्यति ॥ यः कर्ता कर्म भेदानां, भोक्ता कर्म फलस्य च । સંત નિતા–સહારાનાપુરક્ષા !'' અર્થ : પ્રત્યેક આત્મા પોતે કષાય પરિણામે કરી, તેમજ યોગ પ્રવર્તન કરીને કર્મ (બાંધે છે) કરે છે, પોતે બાંધેલા (કેરેલા) કર્મના ફળને પોતે (અવશ્ય) ભોકતા બને છે. કર્માનુસારે જીવને (આત્માને) ચાર ગતિરૂપ સંસારમાં જન્મ-મરણ સ્વરૂપે ભ્રમણ કરવું પડે છે, પોતે જ પોતાના બાંધેલા કર્મનો સર્વથા ક્ષય કરીને, સર્વથા બંધન મુકત થઈ, સિદ્ધગતિને પ્રાપ્ત કરી શકે છે. આત્મા અનેકવિધ (સામાન્યથી અષ્ટપ્રકારે) કર્મને બંધ કરે છે, અને તેના ઉદયકાળે તથા સ્વરૂપે તેને વિપાક (અનુભવે) ભગવે છે, કર્મના ઉદયાનુસારે જન્મ-મરણ કરતે થકે, વળી એક સ્થાનેથી બીજા સ્થાને જીવ સંચરે (ભટકે) છે, તેમજ પોતે બાંધેલા કર્મને ક્ષય પણ પોતે જ કરે છે, આ સંસારી આત્માનું વ્યવહાર નય દષ્ટિએ લક્ષણ જાણવું. આ સાથે શુદ્ધનિશ્ચય નય (શુદ્ધ-એકત્વભાવે) દષ્ટિએ આત્માનું લક્ષણ નીચે મુજબ જણાવેલ છે. नाणं च दसण चेव, चरित च तवा तहा । वीरीय उव-ओगोयं, एवं जीवस्स लक्षण ॥ પ્રત્યેક આત્મતત્વઃ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને ઉપયોગ સ્વભાવી છે કેઈપણ જીવ આ સ્વભાવથી ધર્મથી કયારેય રહિત હતું નહિ, છે નહિ અને હશે પણ નહિ પરંતુ જે-જે જીવે પિતાના તે-તે સ્વભાવગુણ-ધર્મ ઉપર લાગેલા જેટલા જેટલા કર્મોને ક્ષપશમ યા ક્ષય કરેલો હોય છે. તે થકી તે ભાવે, તે આમા પિતાના આત્મગુણમાં રમણતા (સ્થિરતા) પ્રાપ્ત કરી શકે છે. ઉપરની હકીકતથી એ સ્પષ્ટ સમજાય છે કે કોઈપણ આત્માને કેઈપણ અન્ય આત્મા સુખ-દુખ યા તેના કારણે (સાધને) આપનાર નથી. પરંતુ પોતે જ પોતાના કર્મોદય પ્રમાણે તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવને પ્રાપ્ત કરે છે, બીજુ જેઓ સંસારી આત્માને કેવળ શુદ્ધ-નિરંજન-નિરાકાર માની કર્મ બંધ વગરને માને છે. તેઓએ પણ પિતાની ભ્રાંતિ દૂર કરવી જરૂરી છે તેમજ વળી જેઓ સદાકાળ આત્માને કર્માધીનપણે Jain Educationa international For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જ જીવવું જોઇએ (પડે છે) એવું માને છે. તેઓએ પણ કસાય કરવાની આત્માની શક્તિને જાણી પોતાની શુદ્ધ– આમ તત્ત્વને જે પરમામ વરૂપી છે, તેને ક્ષાર્થ ભાવે સ્વાધીન કરવા પ્રયત્ન કરે જોઈએ. એ માટે પ્રથમ શુદ્ધ ક્ષયે પશનિક સમ્યકત્વ ભાવને (અનુભવ) પ્રાપ્ત થતાં ક્ષાયક ભાવે પોતાની સત્તા તે સહેલી પરમાત્મ ભાવની, શક્તિની એ ળખાણ થતાં તેને સ્વાધીન (અવ્યાબાધ) ભાવે પ્રાપ્ત કરવા માટે તે (આત્મનિદ્ધદ ભાવે) મેક્ષ પુરૂષાર્થ વડે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. જેઓ સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વીતરાગ કેવળી પરમાત્માએ જણાવેલ આત્માના કર્મ સંબંધી કત્વ-ભે કતૃત્વ ભાવમાં અજ્ઞાન અને સંમોહને લઈને મૂઢ મતિવાળા છે, તેમજ જેઓ મિથ્યાશાના બેધ વડે મિથ્યાભિ નિષિક છે તેઓને પણ જગતમાં કેટલીક વખત કેટલાક જ પુન્યના ઉદય બળે તીવ્ર-મહ ભયંકર-અનર્થકારી પાપ કર્મો કરતા જોઈને, તેમજ સામેવાળા પ્રતિપક્ષી ઉત્તમ આત્માને પણ દુઃખ પામતા જોઈને, એટલે પણ કર્મની સત્તાને સ્વીકાર કરવું જ પડતો હોય છે, તેમ છતાં તેઓ વર્તમાન દુષ્ટ કાર્ય કરનારને જ એકાંતે દોષિત ગણીને પિતા સંબંધે ઘેર અપરાધ કરી ફરીને પણ મિથ્યાત્વ મેહનીય કર્મના બંધ સાથે બીજા પણ અનેક પ્રકારના પાપ કર્મોના બંધ કરતા રહેતા હોય છે, જેથી તેઓને અનંત કાળ સુધી આ સંસારમાં કર્મની પરાધીનતાએ જન્મ-મરણ કરતાં થકાં ભટકવું પડતું હોય છે. આ રીતે સંસાર સ્વરૂપને સમ્યફ ભાવે જાણીને સમ્યફ દૃષ્ટિ આત્માઓ નિરંતર પિતાના આત્માને કર્મના બંધનથી છેડાવવાની ભાવના સાથે યથાશક્તિ પુરૂષાર્થ પણ કરતાં હોય છે. આ બંધનકરણ સંબંધે જેના વિપાકેદયે જીવ તથા સ્વરૂપ બને છે, તેના કેટલાક મિથ્યાવાદીએ (નની શાસ્ત્રથી વિપરીત પરિભાષાઓ વડે) તેને અસદભૂત વ્યવહાર નયમાં જણાવી તેને વસ્તુતઃ અસત્ (મિથ્યાસ્વરૂપ) જણાવે છે. તેવા મિથ્યાવાદીઓ તસ્વાર્થ સૂત્રકારે રચેલા સાતમા અધ્યયનને જેમાં તેઓશ્રીએ દ્રવ્યસંવરા વડે જવ ભાવસંવર ભાવ પામી નિર્જરા તત્વની સાધના વડે મોક્ષપદ પ્રાપ્ત કરી શકે છે, એ સમરત ભાવેને અ૫લાપ કરીને તે સમસ્ત સ્વરૂપને તિરસ્કાર કરીને તેઓ આ જગતમાં અનેક પ્રકારના શુદ્ધ-અધ્યામિક પાખંડીનું સર્જન કરી રહેલા છે. આ સંબધે એ સમજવું જરૂરી છે કે શ્રી જિનેશ્વર ભગવતેએ અનાદિ-અનંત એ આ જગતને જીવ અને અજીવ દ્રવ્યની રાશીરૂપ જણાવેલ છે તેમાં સકળ જીવ દ્રવ્યોને પોતપોતાના પરિણમન ભાવના કર્તા, ભોકતા અને જ્ઞાતા જણાવેલ છે, જ્યારે અજીવ દ્રવ્યોને પોતાના પરિણમન ભાવનું કર્તુત્વ-ભકતૃત્વ કે રાતત્વ હેતુ નથી. એમ સ્પષ્ટ જણાવેલ છે. આથી સમજાય છે કે-જડ-પુદ્ગલ દ્રવ્યને પિતાના Jain Educationa international For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પરિણમન ભાવનું કવ-ભકતૃત્વ કે જ્ઞાતૃત્વ હોઈ શકે નહિ–હતું પણ નથી. વળી જીવ અને પુદ્દગલ એ બે ને સંગ સંબંધે (વ્યવહારથી) પરિણામી જણાવ્યા છે. આ વાત પણ જગત્ સ્વરૂપે પ્રત્યક્ષ અવિરોધી છે. તેમ છતાં યોગ-ક્રિયા અને તેથી થતે કર્મબંધ તે આત્માનું સ્વરૂપ નથી, અર્થાત તે આત્મા દ્વારા કરાતુ કમ નથી, એમ કહેનારા મિથ્યાવાદીએ શું એમ કહી શકે તેમ છે, કે યોગ એ કેવળ અજીવ દ્રવ્ય (પુદ્ગલ) નું કાર્ય છે, અત્રે સ્યાદ્વાદનું અવધારણ અનિવાર્ય આવશ્યક છે. આ સંબંધે વિશેષમાં જણાવવાનું કે અમે એ પ્રકાશિત કરેલા શ્રી જૈન ધર્મ અને સ્વાદુવાદ યાને “ત્રિકાળાબાધિત સાપેક્ષ સત્ય એ નામની પુસ્તિકામાં એકસોને આઠ (૧૦૮) પ્રશ્નોત્તરીમાં બાસઠ (૬૨) મા પ્રશ્નોત્તરમાં નીચે મુજબ જણાવેલ છે તે સુજાએ વિચારવું જરૂરી છે. પ્રશ્ન (૬૨) સર્વજ્ઞ અને સર્વદેશી શ્રી વીતરાગ પરમાત્માએ અનાદિ-અનંત જગતના સમસ્ત ત્રિવિધ શુદ્ધાશુદ્ધ સ્વરૂપમાં સ્વાદ થકી જણાવેલ અને છધસ્થ ગણધર ભગવંતોએ રચેલા નય પ્રમાણ સાપેક્ષ શારા વચનમાં યથાર્થ અવિરૂદ્ધતા કેવી રીતે જવી? ઉત્તર : (૬૨) જે કોઈપણ શાઅ વચનથી પિતાના આમાએ (૧) પૂર્વે બાંધેલા કર્મોની (૨) ઉદયમાં આવેલા કર્મોની (૩) ભેગવાતાં (રદયથી તેમજ પ્રદેશદયથી) કર્મોની (૪) વર્તમાનમાં શુદ્ધાશુદ્ધ બાહ્ય તેમજ અત્યંતર ભાવે કરાતા કર્મોની (૫) બાહ્ય સ્થૂલ સ્વરૂપે પ્રસિદ્ધિ રૂપે પ્રગટ દર્શાવતા કર્મોની (૬) નવા બંધાતા કર્મોની () નિ જરા કરાતા કર્મોની એ સખવિધ કર્મોની યથાર્થતા સાથે અવિરૂદ્ધ ફળ સ્વરૂપતા પણ સમજાય, તેને સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વીતરાગ પરમાત્માઓની અર્થ દેશનાની સાથે યથાથ-અવિરૂદ્ધતા જાણવી. ઉપર જણાવ્યા મુજબ નિશ્ચય શુદ્ધ આત્મતત્વ તેમજ અનાદિથી કર્મ સંગી નિશ્ચયથી અશુદ્ધ આત્મતત્ત્વ તેમજ શુદ્ધ નિશ્ચય સાપેક્ષ શુદ્ધ વ્યવહાર તેમજ અશુદ્ધ નિશ્ચય સાપેક્ષ અશુદ્ધ વ્યવહાર તેમજ નિશ્ચય નિર્પેક્ષ (ઉપગ શૂન્ય) શુભાશુભ વ્યવહાર (ાગ પ્રવૃત્તિ) માં જેઓ અજ્ઞાની અને મૂઢ છે, તેવા પાખંડી-જૈન ભાષાઓ શુદ્ધ આત્મતત્ત્વ સંબંધે અનેક પ્રકારની ચમત્કારિક વાતો કરીને ભેળા અજ્ઞાની ધમધ અને પોતાની માયાજાળમાં હમેશાને માટે ફસાવતા હોય છે. આ માટે આત્માદશી – આત્મલક્ષી-આત્માથી આત્માઓએ શુદ્ધ આત્મતત્વનું જે સ્વરૂપ સિદ્ધાંતમાં શ્રી સિદ્ધ ભગવતે જણાવેલ છે. તેને જ સાધ્યમાં રાખી સાધના કરવી યોગ્ય છે. અન્યથા ઉન્માર્ગ ગામીતા પ્રાપ્ત થશે તેમ સમજવું. Jain Educationa international For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હવે જ્ઞાને પગમાં સુખ દુઃખનો અનુભવ કરાવનાર શાતાવેજનીય તેમજ અશાતાવેદનીય કર્મનું સ્વરૂપ જણાવીને તત્વાર્થકાર અજ્ઞાની જીવને શાતા-અશાતાના અનુભવે જે મેહ (રાગ-દ્વેષ) (તેમજ કામ, કેધ, માન, માયા, લોભાદિ) ઉપજે છે તે મેહનીય કર્મનું સ્વરૂપ જણાવે છે. दर्शनचारित्रमाहनीयकषायनोकषाय वेदनीय याख्यात्रिद्विषोऽषनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्य प्रत्याख्यानप्रत्याख्यानाचरण संज्वलन विकल्पाच्चैकशः क्रोध-मान मायालाभाहास्यरत्थरतिशोकमयजुगुप्सास्त्रीपुनपुंसकबेदाः ॥ १० ॥ શાસ્ત્રમાં મેહનીય કર્મની (૨૮) અઠ્ઠાવીશ પ્રકૃતિએ ઉદયમાં (યથાતથ્ય ભાવે) હેય છે એમ જણાવ્યું છે. જોકે બંધમાં (૨૬) છવીસ પ્રકૃતિએ બંધાય છે. કેમકે સમ્યફવ મેહનીય અને મિશ્ર (તદુભાય) મેહનીય કર્મબંધમાં (બંધાતુ) હેતું નથી. પરંતુ જ્યારે કેઈ ભવ્ય જીવ ગ્રંથી ભેદ કરી સમ્યક્ત્વ પામે છે. તે વખતે પ્રથમ બાંધેલા મિથ્યાત્વ મેહનીયના દલિકને આત્મ પરિણામની વિશુદ્ધતાએ (૧) શુદ્ધ (૨) અર્ધશુદ્ધ અને (૩) અશુદ્ધ એમ ત્રણ વિભાગવાળા કહે છે. આ સ્વરૂપ શ્રી સર્વજ્ઞ અને સર્વદશી ભગવતેએ આત્માર્થ સાધવા માટે અનિવાર્ય એવા સમ્યક્ ગુણને પ્રાપ્ત કરવા સમ્યક દષ્ટિ ભવ્ય આત્માએ અવશ્ય કરેલ હોય છે એમ જણાવેલ છે. આ રીતે પ્રથમ સમ્યકૃત્વ પ્રાપ્ત કરેલ આત્મામાં સમ્યકત્વ (શુદ્ધ) મેહનીયના દલિકે તેમજ મિશ્ર મેહનીયના દલિકે એમ બે વિશેષ પ્રકૃતિઓનું ભિન્ન સર્જન થયેલું હોય છે. જેને સંબંધ ઉદય સાથે સમજ જરૂરી છે. - શાતા-અશાતાના ઉદયે અજ્ઞાની આત્મામાં જે મેહનીય કર્મના ઉદયાનુસારે દારૂ પીધેલા માણસને જેમ પોતાના સ્થાન-સ્વરૂપનું જ્ઞાન-ભાન હેતું નથી. તેમ મેહનીય કર્મના ઉદયે જીવ પોતાના આત્મસ્વરૂપનું સાચું-જ્ઞાન-ભાન ગુમાવે છે. આ મેહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિએ નીચે મુજબ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી વિસ્તારથી યથાર્થ સમજી લેવી જરૂરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ માહનીય ક દન માહનીય મિથ્યાત્વ માહનીય (૧) સમ્યક્ત માહનીય માહનીય માહનીય T (૨) (૩) મિશ્ર મિથ્યાત્વ Jain Educationa International ૧૫૫ ૪ ૫ ૬ ચારિત્ર માહનીય કષાય માહનીય (૧૬) નાકષાય માહનીય (*) (૪) અન ́તાનુખ ધી ક્રેાધ-માન-માયા—àાભ (૪) અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લાભ (૪) પ્રત્યાખ્યાની—ક્રોધ-માન-માયા-લાભ (૪) સ‘જવલનતા—કોષ—માન–માયા- લાભ ૧૨ 3 ७ ર હાસ્ય-રતિ-અરતિ-શાક- ભય–જુગુપ્સા–સ્રીવેદ-પુરૂષવેદ–નપુસકવેદ. આ નવે પ્રકૃ તિએ નાકષાય માહનીયના ઘરની જાણવી. મુખ્યત્વે ઉપર જણાવેલ માહનીય કના ઉદયે આત્મા-આત્મહિતના વૈરી મનતા હાય છે. નારા —તૈયખ્યાન—માનુજ ફેવનિ ! ?? ! સ'સારી આત્માએ ચાર ગતિમાં ચૌર્યાસી લાખ ચાનિમાં જન્મ મરણ કરતાં થકાં આયુષ્ય ક્રમ પ્રમાણે ભટકતાં હોય છે. દરેક સ`સારી આત્મા આવતા ભવમાં ભાગવવા ચેાગ્ય આયુષ્ય ક્રમ બાંધીને જ મરણ પામી ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં જઇ ઉપજે છે. ત્યાં પૂર્વે ખાંધેલા આયુષ્ય કાળ માત્ર તેજ ભવન્તુ જીવન તે જીવી શકે છે. ત્યારખાઈ અવશ્ય તે જીવને મરણ પ્રાપ્ત થાય છે. ચાર ગતિના આયુષ્ય સ`ખ ધે જીવેાના (૫૬૩) ભેદાનું સ્વરૂપ પણ ગીતા' ગુરૂભગવંત પાસેથી જાણી લેવુ' જરૂરી છે. ચાર ગતિમાં (૧) નારક ગતિ (ર) તિયાઁચ ગતિ (૩) મનુષ્ય ગતિ (૪) દેવ ગતિ, એમ આયુષ્ય કર્મોનુસારે જીવને તે ગતિમાં ગયા પછી આયુષ્ય કાળ તે ગતિમાં જ રહીને બાકીના બીજા કર્મોના ઉદય પ્રમાણે તે જીવને તે ગતિમાં સુખ દુઃખાત્મક જીવનની પ્રાપ્તિ થતી હાય છે. જીવને નારકતમાં ઘણા ઘણા દુ:ખેા જ ભાગવવાના હેાય છે. તિય 'ચ ગતિમાં દુ:ખેા ઘણા ભાગવવા પડતા હાય છે. તેમ છતાં તે ગતિમાં થોડુંક પુણ્યાનુસારે જીવને સુખ પણ પ્રાપ્ત થતું હાય છે. જ્યારે મનુષ્ય ગતિમાં જીવને પુણ્ય પ્રમાણે સુખની પ્રાપ્તિ થતી હાય For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૫૬ છે, તેમ છતાં દુઃખે, પણ વિશેષ સ્વરૂપે ભાગવવા પડતાં હોય છે. દૈવ ગતિમાં ગયેલા જીવને મુખ્યપણે પુણ્ય પ્રકૃતિએના ઉદય વિશેષ હેાવાથી સુખ લાગવવાનુ' હાય છે. તેમ છતાં પાપ પ્રકૃતિએાના તીવ્ર ઉદયે કાઇક વખત કેટલું'ક દુઃખ પણ ભાગવવુ` પડતું હાય છે. કાઈ પણ એક જીવને ચાલુ ભવનું આયુષ્ય તેમજ આવતા ભવનું આયુષ્ય બાંધ્યુ હાય તા તે સાથે એ ગતિના આયુષ્યની સત્તા હોય છે. ચારે ગતિના આયુષ્યની સત્તા સવ' થવાની અપેક્ષાએ જાણવી. આ માટે શાસ્ત્ર વચનેને સાપેક્ષ ભાવે સમજવા જરૂરી છે. ઉપર પ્રમાણે જીવને ચારે ગતિમાં સુખદુઃખના અલ્પાધિક પ્રમાણમાં અનુભવ કરવા પડતા હાય છે. જ્યારે સહજ શુદ્ધ આત્મિક સુખનેા (૫૨મ શાંત રસના) અનુભવ તા કેવળ આત્મરમણી આત્માઓને જ થતા હાય છે. गतिजातिशरीरङ्गोपाङ्गनिर्माणबन्धन संघातसंस्थान संहननस्पर्श रसगन्धवर्णानुपूर्य गुरुलघुपघातपरराघातात पोद्घाताच्छावासविहाः योगतपः प्रत्येक शरीर त्रससुभगसुस्वरशुभ सूक्ष्म पर्याप्त स्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वं च ॥ १२ ॥ તે ગતિમાં જઈ આત્માને નામ ઉપર જણાવ્યા મુજબ આયુષ્ય કર્માનુસારે કર્માનુસારે પ્રાપ્ત સ્થાન શરીરાદિ સંબંધે જુદા જુદા સ્વરૂપે (નામેા) થી પેાતાનું તે ભવ 'બ'ધી જીવન જીવવામાં જે નિમિત્ત રૂપે સહાયક બને છે. તે નામ કર્મીનું સ્વરૂપ નીચે મુજમ્મુ જાણુવુ.. (૧) ગતિ નામ કમ (૨) જાતિ નામ કમાઁ (૩) શરીર નામ ક્રમ (૪) અ‘ગેાપાંગ નામ કર્મ (૫) નિર્માણ નામક (૬) બંધન નામકર્મ (૭) સ`ઘાતન નામકર્મ (૮)સ`સ્થાન નામકર્મ (૯) સઘયણ (સ'હનન) નામકમ (૧૦) સ્પર્શી નામકમ (૧૧) રસ નામકમ (૧૨) ગધ નામકર્મ (૧૩) વણુ (રૂપ) નામક (૧૪) આનુપૂર્વી' નામકમ (૧૫) અનુરૂલઘુ નામકર્મ (ગુરૂલઘુ નામકર્મ) (૧૬) ઉપઘાત નામકમ' (૧૭) પરાઘાત નામક (૧૮) આતપ નામકમ (૧૯) ઉદ્યોત નામક (૨૦) ઉજ્જૂવાસ નામકમ (૨૧) વિહાયા ગતિ નામક, હવે ત્રસ દશક તથા સ્થાવર દશક (૧૦) નામકર્માંના દશ-દશ ભેદ જણાવવામા આવે છે. (૧) પ્રત્યેક શરીર નામકમ (૨) ત્રસ શરીર નામકમ (૩) સૌભાગ્ય નામકર્મ (૪) સુસ્વર નામક (૫) શુભ નામક (૬) સૂક્ષ્મ નામક (૭) પર્યાપ્ત નામક (૮) સ્થિર નામકર્મી (૯) આદેય નામકર્મ (૧૦) યશ નામકમ, ઉપર છ ુ. જે સૂક્ષ્મ નામક જણાવેલ છે. તેને બદલે ત્રસ દશકમાં ખાદર નામકમ લેવાનું છે પરંતુ તત્વાકારે કેટલાક ત્રસ જીવા ચાક્ષુષ અપ્રત્યક્ષ હાવાથી તેમને સૂક્ષ્મપણે—પણ, ત્રસ દશકમાં જણાવેલ. જ્યારે ત્રસ દશકથી વિપરિત સ્થાવર દશક નીચે મુજબ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ (૧) સાધારણ (૨) સ્થાવર (૩) દુર્ભાગ્ય (૪) દુશ્વર (૫) અશુભ (૬) સૂમ (૭) અપર્યાપ્ત (૮) અસ્થિર (૯) અનાદેય (૧૦) અપયશ નામકર્મ. ઉપર જણાવેલ ત્રણ દશક અને સ્થાવર દશકને શાસ્ત્રીય અનુક્રમ શાસ્ત્ર–ગાથાથી અવશ્ય વિચારી લેવું જરૂરી છે. આ રીતે નામકર્મની કુલ ૨૧ + ૧૦ + ૧૦ = ૪૧ પ્રકૃતિમાં -તીર્થકર નામ કર્મની ઉમેરતાં કુલ (૪૨) બેંતાલીસ પ્રવૃતિઓ જાણવી. उच्चैनीचेश्च ॥ १३॥ હવે સાતમું નેત્ર કમ બે પ્રકારનું હોય છે તે જણાવે છે. (૧) ઉચ્ચ ગોત્ર કર્મ (૨) નીચ ગોત્ર કર્મ જ્યારે પણ સંસારી આત્મા મૃત્યુ પામી, અન્ય ગતિ-જાતિમાં જઈ, જે સ્થાનનું નિમિત્ત પામી પોતાના શરીરની રચના કરે છે, તે સ્થાન બે પ્રકારનું હોય છે, એક તે હીણ જાતિનું, (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાત્મક ભાવે) બીજુ ઉચ્ચ જાતિનું, તેમાં પ્રથમના હણ જાતિમાં ઉત્પન્ન થનાર આત્માને વિકાસ અમુક મર્યાદાથી આગળ થઈ શકતો નથી. જ્યારે ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થનાર આત્માને વિકાસ સવિશેષ પ્રકારે થઈ શકે છે, આ વિકાસ પ્રક્રિયાની સાધક-બાધતામાં બીજા અન્ય કર્મોના ઉદયનો સંબંધ પણ રહેલે હોય છે–એમ જાણવું આથી સ્પષ્ટ સમજવું જરૂરી છે કે કેઈ પણ સંસારી જીવની પિતાના જીવન સંબંધી જે જે ચિત્ર-વિચિત્રતા છે તે તથાવિધ કર્મોને (ઉદય) વિપાક છે એમ જાણવું. વાનારીનામ છે ૨૪ હવે આઠમું અંતરાયકર્મ જે છે તે દાન-લાભ-ભેગ-ઉપભોગ-વીર્યંતરરાય એ પાંચ પ્રકારનું હોય છે તેનો ઉદય નીચે મુજબ જાણો. (૧) દાનાન્તરાય કર્મ : આ કર્મના ઉદયે જીવ પોતાની પાસેની છતી વસ્તુ અન્યને આપી શકતા નથી. (૨) લાભાનતરાય કર્મ પતે મેળવવા ગ્ય હોવા છતાં આ કર્મના ઉદયે જીવ પિતાને ઈષ્ટ વસ્તુ મેળવી શકતા નથી. (૩) ભેગાતારાય કર્મ પોતે જોગવવા યોગ્ય અને ભેગ્ય વસ્તુ પણ પ્રાપ્ત થયેલી હોય, છતાં પણ, આ કર્મના ઉદયે જીવ ભોગવવા ગ્ય વસ્તુને ભેગવી શકતો નથી. (૪) ઉપભોગાન્તરાય કર્મ જે વરતુ વારંવાર ભોગવવામાં આવતી હોય તેવી વસ્તુઓ જેવી કે આશન-શયન-સ્ત્રી-વઆદિ પિતે ભોગવવા યેગ્ય હોય, છતાં આ કર્મના ઉદયથી તે-તે વસ્તુઓને તે આત્મા ઉપભોગ (વારંવાર ભેગી કરી શકતે નથી. Jain Educationa international For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ (૫) વીર્યાનતરાય કર્મ પ્રત્યેક આત્મામાં પિત–પિતાનામાં રહેલી ગુણ શક્તિને, પ્રવર્તાવવામાં આ વીર્ય (ગુણ) શક્તિ, મુખ્ય છે તેમ છતાં આ વર્યાન્તરાય કર્મના ઉદયાનુસારે, જે-જે આત્મા જે-જે વરૂપે પિતાની ગુણ શક્તિમાં પ્રવર્તન કરી શકતો નથી, તેમાં આ વર્ધીતરાય કર્મને ઉદય મુખ્ય હેય છે એમ જાણવું. आदितस्तिसृणामन्तरायस्य च त्रिशत्सागरोपमकोटीकोटयः परा स्थितिः ॥ १५॥ હવે બીજા સ્થિતિબંધનું સ્વરૂપ કહે છે કે પૂર્વે જણાવેલ આઠ પ્રકારના કર્મમાંથી પ્રથમના ત્રણની એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય અને છેલ્લા આઠમા અંતરીયકર્મની એમ એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, ત્રીશ ડાકોડી સાગરોપમ પ્રમાણની સ્થિતિવાળે જાણ. सप्तति माहनीयस्य ॥ १६ ॥ મેહનીય કર્મ (મિથ્યાત્વ મોહનીયની) ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ સીતેર કેડા-કેત સાગરોપમને હેય છે. ઉપર જણાવેલ મેહનીય કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સીતેર (૭૦) કેડા-કેડી સાગરોપમને જણાવેલ છે. તે મિથ્યાત્વ મેહનીય કર્મને જાણવો. આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના શાસ્ત્રોમાં ત્રીસ મહા મેહનીયકર્મ બંધના સ્થાનકે જણાવ્યા છે તે ગુરૂગમથી જાણી લેવા જરૂરી છે. જ્યારે ચારિત્ર મેહનીયના સોળ (૧૬) કષાયને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ચાલીશ (૪૦) કેડા-છેડી સાગરોપમને હોય છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાત્વ ગુણ સ્થાનકે જાણો, કેમકે એકવાર સમ્યક્ત્વ પામેલે એવો કેઈપણ જીવ કેઈપણ કર્મને અંત કેડા-કાડી સાગરોપમથી અધિક સ્થિતિને બંધ કરતે નથી જઘન્ય સ્થિતિબંધ વિવિધ પ્રકારે હોય છે, તેનું સ્વરૂપ કર્મગ્રંથાદિ શાસ્ત્રોથી જાણી લેવું नामगोत्रयोविंशतिः ॥१७॥ નામકર્મ અને ગેત્રમને વશ કેડા-કેડી સાગરેપમને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. त्रयस्त्रिंशत्सागरोपमाष्यायुष्कस्य ॥ १८ ॥ આયુષ્ય કમને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ તેત્રીસ સાગરેપમ પ્રમાણ કાળને હેય છે. अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ॥ १९ ॥ બીજો જઘન્ય સ્થિતિબંધ, તે વેદનીય કર્મને બાર મુહૂતને હેય છે. (અપેક્ષા વિશે) Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ નામનેત્રયજૌ ॥ ૨૦ ॥ નામ અને ગેાત્રક'ના જઘન્ય સ્થિતિબંધ આઠ મુહૂતના હાય છે. शेषाणामन्तर्मुहूर्तम् ॥ २१ ॥ એટલે વેદનીય, નામ અને ગેાત્રકમ સિવાયના, જ્ઞાનાવરણીય. દર્શનાવરણીય, માહનીય, અતરાય. અને આયુષ્ય કર્માંના જઘન્ય સ્થિતિબંધ માત્ર એક જ અંતર્મુહૂત પ્રમાણુ સ્થિતિ કાળના હોય છે, (માઠ સમયથી માંડીને (૪૮) અડતાલીશ મિનિટ સુધીમાં કાંઈક એછા એવા, સમસ્ત કાળને અતર્મુહૂત કાળ જાણવે ) (ર) કાઈપણ કર્મ બંધાયા પછી તે કમ જેટલા કાળ પછી ઉદયમાં આવવાનું હાય છે તે વચલા કાળને શાસ્ત્રમાં અબાધાકાળ કહેવામાં આવે છે. આ અખાધાકાળના મુખ્ય આધાર ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય સ્થિતિ ખ'ધ છે, તે ઉપર શાસ્ત્રોમાં વિવિધ પ્રકારને અખાધાકાળ જણાવ્યા છે, પરંતુ સવ કર્મીના જઘન્ય સ્થિતિમધમાં તથા આયુષ્ય કર્મમાં જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિમ’ધમાં પણ અખાધાકાળ અંતર્મુહૂત સ્થિતિના જાણવા. વિવાદાનુમાવ !! ૨૨ ॥ જે જે કર્યું; જે જે જીવે ખાંધેલુ' હાય છે, તે ક્રમ` તે જીવને અવશ્ય ભાગવવુ’ પડે છે. વિવિધ કર્મોને ભાગવવાનાં સ્વરૂપને તે તે કર્માને વિપાકેય જાણવા. કર્મીનું ભાગવવુ મુખ્ય (૨) બે પ્રકારે થાય છે. (૧) કેટલાક કર્મ જીવ માત્ર પ્રદેશેાયથી ભાગવી, તેનેા ક્ષય (નિર્જરા) કરે છે, (૨) જ્યારે કેટલાક કર્માં જીવ રસેાદયથી (તે તે કર્મના સ્વરૂપને તીવ્ર યા મદ ભાવે અનુભવ કરીને)ભાગવે છે. જીવે આંધેલા કર્મો તથા સ્વરૂપે જ ઉદયમાં આવે છે એમ હોતુ' નથી. પરંતુ કર્મો બાંધ્યા પછી આવલિકા કાળ ગયા પછી (એક અંતર્મુહૂત'ના ૧,૬૭,૭૭,૨૧૬ (એક કરોડ સડસઠ લાખ સીતેતેર હજાર બસેા સેાળ) આવલિકા પ્રમાણકાળ જાણુવા) જીવ પાતાના શુભાશુભ અધ્યવસાય (પરિણામ) કરણ વિશેષથી, નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારના ફેરફારા કરે છે. (૧) કમÖના અંધ કર્યા પછી, તેના ચાર પ્રકારના બંધન (સૃષ્ટ-ખદ્ધ-નિધતનિકાયના) સંબંધમાં પ્રથમ જે બંધન કરણ કરે છે તે. (૨) કર્માંના ભ"ધ કર્યાં પછી તેને નિષ્પતકરણથી તેને ગાઢ ખ’ધનરૂપ કરે છે. (૩) ક્રમના ભંધ કર્યા પછી તેને નિકાચના કરણથી તેને તીવ્ર ગઢ બંધ કરે છે. (૪) કર્મીને બંધ કર્યા પછી તેને સક્રમણ કરણથી ખાંધેલા કર્મોમાંથી સ્થિતિ અને રસના ઘટાડા કરે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મૂળ પ્રકૃતિ સિવાય ઉત્તર પ્રવૃતિઓનું સંક્રમણ થઈ શકે છે, તેમ છતાં દર્શનમેહનીય, ચા પત્ર મેહનીય તેમજ સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ અને આયુષ્ય કર્મમાં સંક્રમણ થતું નથી, જે કે અપવર્તન તે સર્વ પ્રકૃતિઓમાં છવ કરી શકે છે. (૫) ઉદવર્તનો કરણથી છવ પૂર્વે બાંધેલા કર્મોમાં સ્થિતિ રસમાં વધારો કરે છે. (૬) અપવર્તનો કરણથી જીવ પૂર્વે બાંધેલા કર્મોમાં સ્થિતિ રસને ઘટ ડે કરે છે. (૭) ઉદીરણા કરણથી છવ, પૂર્વે બાંધેલા કર્મોને ઉદયકાળ (ઉદયાવલિકામાં આવ્યા પહેલાં) આવ્યા પહેલાં, જે કર્મોને ઉપરની સ્થિતિમાંથી બે ચી લાવીને (ઉયાવલિકામાં લાવી) વહેવા ભેગવવા ગ્ય કરે છે. (૮) ઉપશમનાકરણ: આ કરણ વિશેષથી જીવ સત્તામાં રહેલા કર્મોને તથા સ્વરૂપે, ઉદયમાં આવતા રોકીને, તેમાંથી સ્થિતિ–રસને ઘટાડો કરી, તેને માત્ર પ્રદેશદયથી ભોગવવા યોગ્ય કરે છે. ભિન્ન-ભિન્ન જીવને બિન-ભિન્ન સ્વરૂપે કર્મો કરતાં અને કર્મો ભગવતાં જોઈએ છીએ, તે સઘળુંએ કર્મો બાંધ્યા પછી તે જીવે ઉપરના આઠ પ્રકારના કરણ વિશેષથી કરેલા ફેરફાર સહિત ઉઠયાવલિકામાં આવેલ કર્મોને વિપાક જાણો, ઉદયાવલિકામાં આવેલ કમમાં જીવ કેઈ ફેરફાર કરી શકતો નથી. તેને તથા સ્વરૂપે તે જીવને ભેગવવું જ પડે છે. વિશેષ સ્વરૂપ કર્મગ્રંથ આદિ ગ્રંથાથી જાણી લેવું. स-यथानाम ॥ २३ ॥ દરેક કર્મ તેના નામ મુજબ જીવને વિપાક (કળ) આપતું હોય છે એટલે કે જ્ઞાનાવરણીય કર્મ જીવના જ્ઞાનગુણને આવૃત્ત કરે (ઢાંકે) છે. દર્શનાવરણીય કર્મ : જીવના દર્શન ગુણને (ઢાંકે) આવૃત્ત કરે છે. પ્રત્યેક સેકનું જ્ઞાન-સામાન્ય સ્વરૂપથી યા વિશેષ સવરૂપથી જીવ કરે છે તે માટે ઉપરના બને ભેદે મુખ્ય પણે જ્ઞાન ગુણને આવૃત્ત કરનાર સમજવાના છે. વેદનીય કમ : આ કર્મ જીવને મુખ્ય ગુણ જે પોતાના સ્વગુણ-પર્યાયમાં અવ્યાબાધ પણે પરિણામ પામી તેનું વેદન (આસ્વાદન) કરવાનું છે. તેને આવૃત્ત-કરીને, આ વેદનીય કમ–પરપુગલ ધર્મના સંગ-વિયેગનું વેદન કરાવી સુખ-દુઃખ ઉપજાવે છે. આ રીતે આ કર્મ ભેગવાય છે. મેહનીય કર્મ: મેહ ઉપજાવે છે એટલે આત્મતત્વ અને જડતત્વમાં ભ્રાંતિ ઉપજાવી સ્વ–પરના વિવેકનું ભાન ભૂલાવી, આત્માને જડતત્વના ભેગ-ઉપગ તરફ આકષી, તેને શુભાશુભ સંગ-વિયેગમાં, રતિ–અરતિ ઉપજાવી, રાગ-દ્વેષ કરાવે છે. આયુષ્ય કર્મ: જે ગતિમાં જીવ ઉત્પન થયે હેય (જન્મ પામ્યો હોય) તે ગતિમાં તે જીવને આયુષ્ય પર્યત (જેલની માફક) તે ગતિ-સ્થિતિમાં રહેવું પડતું હોય છે. Jain Educationa interational For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ નામ કર્મ: આ નામકર્મના ઉદયે જીવને અનેક પ્રકારના સ્વરૂપ ધારણ કરવા પડતા હોય છે. તેથી તેના અનેક નામે છે. ગોત્ર કર્મ: આ કર્મના ઉદયે છવને પ્રથમ જન્મ સ્થાન સંબંધે ઉરચ સ્થાનમાં યા નીચ સ્થાનમાં જન્મ લે પડતે હેય છે. અંતરાય કર્મ : આ કમ જીવને પ્રાપ્ત અનુકુળ ગુણ સામગ્રી ધર્મને યોગ તેમજ ભોગ-ઉપભોગ કરવામાં અટકાયત કરે છે. અર્થાત્ રેકે છે એટલે કે તે સંબંધે અંતરાય ઉપજાવી તે થકી તે જીવને અળગો રાખે છે. વિશેષમાં–ઉપર જણાવેલ આઠે કર્મોની બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાની સ્થિતિનું સ્વરૂપ બીજા કર્મગ્રંથથી અવશ્ય જાણી લેવું તારી નિર્વા છે ૨૪ ઉપર જણાવેલ કર્મો જેમ જેમ જીવ ભોગવતે જાય છે તેમ તેમ તે જીવના આત્મ પ્રદેશથી છુટું જુદું પડી જાય છે, તેને નિર્જરા જાણવી. વિશેષ નિર્જરા તે છવ તપશ્ચર્યાથી કરે છે, તેનું સ્વરૂપ હવે પછી કહેવાશે, કેમકે જ્યાં સુધી સંસારી જીવે ત્રણ કરણ કરીને (અથવસાયની શુદ્ધિ વડે) નિશ્ચય સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરેલ છે તે નથી. ત્યાં સુધી (સમ્યકત્વ ગુણ વગર) કોઈપણ જીવ સકામ-નિર્જર (વિશેષતઃ કર્મ ક્ષય) કરી શકતા નથી, આ નિશ્ચય સમ્યકત્વ ગુણને, પ્રાપ્ત કરેલ આત્મામાં નવે તવેની તેમજ શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મતત્વની તેમજ આત્માર્થ સાધવા માટે અનિવાર્ય આવશ્યક એવા ષડ્ર-સ્થાનની યથાર્થ અવિરૂદ્ધ શ્રદ્ધારૂચી (સામાન્યથી યા વિશેષથી) અવશ્ય પ્રગટેલ હોય છે. આ સંબધે શાસ્ત્રાર્થમાં ભ્રાંતિ ઉપજાવવા કેટલા લકે “નિશ્ચયનય દષ્ટિનું સમ્યકૃવ” ૪ થા ગુણસ્થાનકે નથી લેતું એમ જણાવે છે, અને સભ્યત્વગુણ સંબધે ભ્રાંતિઓ ઉપજાવે છે. नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्त प्रदेशाः ॥ २५ ॥ સર્વજ્ઞ સવંદશી શ્રી તીર્થંકર-કેવળી ભગવતેએ અસંખ્યાત પ્રદેશાત્મક અનત જ્ઞાન–વીર્યાદિ ગુણ યુક્ત અરૂપી એવા આત્મ (દ્રવ્ય) તત્વના બે ભેદ જણાવેલા છે. (૧) કેટલાક છે સર્વ કર્મને ક્ષય કરીને સિદ્ધ (પરમાત્મ) પદને પામીને સિદ્ધશીલા ઉપર અશરીરી રૂપે સાદિ અનંતમે ભાગે સિદ્ધ થયેલા છે તે અને બીજા તેઃ (૨) સમસ્ત સંસારી (શરીર) છે જેઓ પોતપોતાના કર્માનુસારે ચારે ગતિમાં જન્મ મરણ કરતાં થકાં ભટકયા કરે છે–તે આ બીજા લેરવાળા સમસ્ત જી પિતા ૨૧ Jain Educationa international For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પિતાના આત્મપ્રદેશના કાયા વા-મગના પરિસ્પધાત્મક ભાવે (ગ થકી) પ્રતિ પ્રદેશે, જે-જે આત્મપ્રદેશે જે-જે આકાશ પ્રદેશમાં હોય તે તે આકાશ પ્રદેશમાં જ રહેલી અનંતા અનંત કાર્મણ વર્ગણાઓનું (કર્મ પરિણામ પામવા યોગ્ય) પ્રત્યેક સમયે સમયે ગ્રહણ કરે છે. આ ગ્રહણ કરેલ કામણ વગણાઓ નીચે મુજબ મૂળ પ્રકૃતિ વરૂપે આ પ્રકારના નામ યુક્ત પરિણામવાળી બનાવીને, તેને પૂર્વે બાંધેલા સત્તામાં રહેલા કર્મોની સાથે સંબંધ (બંધ) કરે છે. (૧) સૌથી થોડા પ્રદેશે (કાશ્મણ વર્ગણાઓ) આયુષ્ય કર્મને ભાગે જાય છે. (૨) આયુષ્ય કર્મથી વધુ પરંતુ સરખા પ્રદેશ, નામ કર્મ અને ગોત્ર કમને ભાગે જાય છે. (૩) નામ-ગોત્ર કર્મથી વધારે, પરંતુ સરખા પ્રદેશ, જ્ઞાનાવરણીય, દશના વરણીય અને અંતરાય કમને ભાગે જાય છે. (૪) જ્ઞાનાવરણીય દર્શનાવરણય અને અંતરાય કર્મથી અધિક પ્રદેશ, મેહનીય કર્મને ભાગે જાય છે. (અ) મેહનીય કર્મને પ્રદેશમાં અનંત ભાગ સર્વ ઘાતિ પ્રકૃતિઓને મળે છે. (બ) બાકીને મોટો ભાગ દેશળાતિ કર્મ-વેનીયને ફાળે જાય છે. સર્વઘાતિમાં એક (૧) ભાગ દર્શન મેહનીયને ફાળે જાય છે, અને બીજો (૨) ભાગ ચારિત્ર મેહનીયને ફાળે જાય છે, દર્શન મોહનીયને પુરો ભાગ મિથ્યાત્વ મોહનીયને જાણ. - (૫) સર્વ ઘાતિ ચારિત્ર મોહનીય કર્મના પ્રદેશમાંથી બાર ભાગ પડે છે. (૪) અનંતાનુબંધી (ક્રોધ-માન-માયા-લોભ રૂ૫) કષાયના (૪) અપ્રત્યાખ્યાન કષાયના (૪) પ્રત્યાખ્યાન કષાયના એમ કુલ (૧૨) (૬) દેશઘાતિ મેહનીય કર્મના પ્રદેશે બે (૨) ભાગમાં વહેચાય છે. (અ) સંજવલનના () (ક્રોધ-માન-માયા-લેભ રૂ૫) કષાને. એકભાગ અને (આ) બીજો ભાગ નેકષાય મેહનીયમાં, ભિન્ન ભિન્ન સ્વરૂપે વહેચાય છે. પ્રત્યેક કામણુ વગણ અનંતા-અનંત પરમાણુઓની બનેલી હોય છે, તેમજ અનંતા અનંત રસ વિભાગથી (શકિત વિશેષથી) યુકત હોય છે. તેને જીવ પોતાના યંગ દ્વારા ગ્રહણ કરે છે. અને કષાય પરિણામોનું સારું પરિણામ પમાડી, તેને બંધન રૂપે ગ્રહણ કરે છે, આ રીતે બાંધેલા કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે તે કને જીવ તથા સ્વરૂપે ભેગવે છે. આ રીતે સકળ કર્મોને વેદાવનારવેદનીય કમ હોવાથી સૌથી વધારે પ્રદેશે (કામણ વગણુઓ) બંધ સમયે વેદનીય કમને ફાળે જાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સ'સારી (સશરીરી) આત્માના મન-વચન-કાયાના ચેગ પ્રવૃત્તિ સ''ધે નીચેની હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પ્રત્યેક આત્મદ્રવ્ય (તત્વ) લેાકાકાશના પ્રદેશ પ્રમાણુમાં અસંખ્યાત્ પ્રદેશ પ્રમાણુ રૂપ છે, તેમાં સરખા વીય વિભાગવાળા (કેટલાક અસંખ્યાતા ) આત્મ પ્રદેશાને સમૂહ તે એક વણા જાણવી, આ એક વગણામાં અસખ્યાતા આત્મ પ્રદેશા જાણવા, આવી એકાતેર અધિક (હાસ પાવરની જેમ) વીય વિભાગવાળી અસ ખ્યાતી વણાઓને સમૂહ. તેને એક સ્પર્ધક જાણુવું, અને આવા અસંખ્યાતા સ્પર્ધકના સમૂહરૂપે જે વીય પ્રવર્તન, તેને યાગ સ્થાનક જાણવું. (અસંખ્યાતાના અસખ્યાત ભેદા થાય છે) જો કે સ (અનંત) જીવા આશ્રયી પણુ, આવા યાગ સ્થાનકા તા અસખ્યાતા જ છે, કેમકે ઘણા જીવા સરખા યાગ સ્થાનકે હાય છે. પરંતુ એક જીવ આશ્રયી એક સમયે એક જ યાગ સ્થાનક જાણવુ', એક જ ચૈાગ સ્થાનકે, જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય માત્ર જ રહી શકે છે, વિશેષમાં યાગનું' તારતમ્ય નીચે મુજબ જાણવું. સૌથી અપવીય વાળા લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગેાદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે અલ્પયેાગ (શક્તિ પ્રવતન) હાય છે તેથી લબ્ધિ અપર્યંતા ખાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસ’જ્ઞી પંચેન્દ્રિય અને સન્ની પંચેન્દ્રિયના પ્રથમ સમયના જઘન્ય ગ ક્રમશઃ અસંખ્યાત્ ગુણા જાણવા, તેથી લબ્ધિ અપર્યાપ્તા અને માદર સૂક્ષ્મ-નિગાઢ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ ચેગ અનુક્રમે અસખ્યાત ગુણા જાણવા, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગેાદ અને ખાદર એકેન્દ્રિયના જઘન્ય ચેાગ અને ઉત્કૃષ્ટ યોગ ક્રમશઃ અઅસ`ખ્યાતા ગુણા જાણવા, તેથી લબ્ધિ અપર્યાપ્તા એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસ'ની પચેન્દ્રિય અને સન્ની પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ ચાગ અસંખ્યાત્ ગુણ્ણા જાણવા, તેથી પર્યાપ્તા એઇન્દ્રિયાદિ ત્રસ જીવાને ઉત્કૃષ્ટ ચાગ અનુક્રમે અસંખ્યાત્ ગુણ્ણા જાણવા, આથી સમજવાનું એ છે કે જે જે જીવને જેટલા જેટલા અધિક ચાગ હોય છે તે મુજબ તે જીવ અધિક કાણુ વણા (પ્રદેશા) ગ્રહણ કરે છે, આથી જિનેશ્વર ભગવડતાએ ચાગ નિશધરૂપ ગુપ્તિ-પ્રધાન ધર્મ બતાવ્યા છે. ા માટે કહ્યું છે કે ભાવ અચાગીકરણ રૂચી, મુનિવર ગુપ્તિ-ધર ત જઈ ગુપ્તે ન રહી શકે, તા સમિતે વિચર’ત. આ સાથે કષાયની તરતમતા અનુસારે ચેગની શુભાશુભતા ચેાજથી અન્યથા કાઈ ચેાગને એકાંતે શુભાશુભતા સ'ભવે નહિ. મિશ્ર યાગ હાતા નથી તેમજ મિશ્ર ખધ પણ હાતા નથી. આથી સમજવું' કે જે-જે સ`સારી આત્માએ પેાતાના ક્ષાર્યાપશમિક ગુણ વીને જે-જે ભાવે પર–Àાગમાં પ્રવર્તાવે છે તે ભાવે તે જીવા શુભ તેમજ અશુભ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ કમબંધ કરતા હોય છે તેમજ જે જે ભાવે આત્મગુણ-વીને-સંવર-નિર્જરાતત્વમાં છેડે છે. તે તે ભાવે તે છ આત્મ ગુણ વિશુદ્ધિએ વૃદ્ધિ પામી, અંતે સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષપદને પ્રાપ્ત કરે છે. सवैद्य सम्यक्त्व हास्यरति पुरुषवेद शुभायुम गोत्राणि पुण्यम् ॥ २६ ॥ શાતા વેદનીય કર્મ, સમ્યફ મેહનીયને ઉદય, હાસ્ય, રતિ, પુરુષવેદ શુભ આયુષ્ય, શુભનામ કર્મની પ્રકૃતિએ અને ઉચ્ચગોત્ર કર્મ એ સર્વ કર્મોને ઉદય તત્વાર્થ કારે પુણ્ય રૂપ જણાવ્યું છે. (વ્યવહારમાં શુભ રૂ૫ હેવાથી) જ્યારે આગમમાં-કર્મગ્રંથ વિગેરે શાસ્ત્રોમાં નીચે મુજબ ૪ર (બેંતાલીસ) પુણ્ય પ્રકૃતિએ અને ખાસી (૮૨) પાપ પ્રકૃતિએ જણાવેલ છે. બેંતાલીસ (૪૨) પુણ્ય પ્રકૃતિએ શાતા વેદનીય, દેવગતિનું આયુષ્ય, મનુષ્યગતિનું આયુષ્ય, ઉચ્ચત્રકર્મ નામકર્મની (૩૭) પ્રકૃતિએ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક પાંચ શરીર, ત્રણ અંગોપાંગનામ કમ, પહેલું બજઋષામનારાજી સંઘયણ, પહેલું સમચતુસ્ત્ર સંસ્થાનશુમવર્ણ શુભગંધ, શુભરસ, શુભ સ્પર્શ દેવાનું પવી, મનુષ્યાનું પવી, શુભ વિહાગતિ, અગુરૂ લઘુ, પરાઘાત-ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત–નિર્માણ-તીર્થંકર નામ કર્મ, ત્રસ–દશક. ખાસી (૮૨) પાપ પ્રકૃતિઓઃ (૫) જ્ઞાનાવરણીય (૯) દર્શનાવરણીય (૨૬) મેહનીય કર્મની (૫) અંતરાય કમની ચારે કર્મની (૪૫) પિસ્તાલીસ પ્રકૃતિએ ઘાતી કમની જાણવી. બાકીની અઘાતી કર્મની પ્રકૃતિ સાડત્રીસ (૩૭) કમ પ્રકૃતિએ આ પ્રમાણે છે. (૧) અશાતા વેદનીય, નરકાયુષ, નીચગેત્ર, કર્મ નરક-તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ચાર (૫) પ્રથમ સિવાયના પાંચ સંઘયણ (૫) પ્રથમના સિવાયના પાંચ સંસ્થાન () અશુભ વર્ણ ચતુષ્ક, તિર્યંચાનુપૂર્વી નરકાનુપૂર્વી (૧) અશુભ વિહામતિ (૧) ઉપઘાત કર્મ (૧૦) સ્થાવર દશકની દસ પ્રકૃતિએ. કર્મબંધમાં આઠ કમની કુલ ૧૨૦ પ્રકૃતિએ હેવા છતાં અત્રે પુણ્યમાં સર અને પાપમાં ૮૨ પ્રકૃતિએ મળી કુલ (૧૨૪) જણાવી છે. તે બાબતે સમજવું કે વર્ણ ચતુષ્ક શુભના ઉદયને પુણ્યમાં ગણવે અને અશુભ રૂ૫ હેય તે તેને પાપરૂપ ગણવે તેથી વર્ણ ચતુષ્ક બન્નેમાં આવવાથી (૧૨૪) પ્રકૃતિએ પુણ્ય-પાપ રૂપ ગણાવી છે. બીજુ અત્રે તત્વાર્થકારે મેહનીય કર્મની (1) સમ્યકત્વ મેહની (૨) હાસ્ય (3) રતિ, અને () પુરૂષ એ ચારેને વ્યવહાર માં શુભ હેઈ તેને પુણ્યમાં ગણાવી છે. જ્યારે કર્મગ્રંથાદિમાં તેને આત્મ ગુણ ઘાતિ હોઈ પાપ પ્રકૃતિમાં ગણાવી છે. આ ફેરફારને અપેક્ષા વિશેષ સમજી લેવું જરૂરી છે. Jain Educationa international For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય નવ (૯) નાશવ-નિરોધ: સંવર: છે ? અત્રે આશ્રવતત્વ સ્વરૂપે, આત્માનું જે યોગ (મન-વચન-કાયાગની પ્રવૃત્તિ) સ્વરૂપ તેમજ ચિત્ર-વિચિત્ર કષાય વરૂપને પૂર્વે પુયબંધ તેમજ પાપબંધના હેતુ સ્વરૂપે, તેના બેંતાલીસ (૪૨) ભેદોથી વિસ્તારપૂર્વક જે છઠ્ઠા અધ્યાયમાં જણાવેલું છે. તેને એટલે તે આશ્રવ (ક્રમનું આવવાપણું) તત્વને, ફેકવા રૂપે આત્મશુદ્ધિ માટે સૌ પ્રથમ અનિવાર્ય આવશ્યક એવા, સંવર તત્વને, શાસ્ત્રાનુસારે, સૂત્રકાર સત્તાવન (૫૭) ભેદથી જણાવે છે. સૂત્રકારના વચનોને, જેઓ પોતપોતાના જાભ્રિમથી ગ્રહણ કરે છે. અને અનેક પ્રકારની ભ્રાંતિઓમાં પોતે ફસાય છે. અને બીજા અજ્ઞાની છને ફસાવે છે, તેઓએ છઠ્ઠા અધ્યાયના આઠમા સૂત્રમાં આશ્રવ તત્વના હેતુ સંબંધે, જે કવિ વીવા વા' સૂત્ર આપ્યું છે, તેને સંવિઝ પાક્ષિક ગીતાર્થ ગુરૂ પાસેથી યથાર્થ અવિરૂદ્ધ ભાવે સમજી લેવાની જરૂર છે કેમકે જીવ આશ્રવ કર્તા છે, અને અજીવ આશ્રવમાં સહાયક છે. આ જ રીતે શાસકારોએ આશ્રવને રોકવા માટે પણ દ્રવ્ય સંવર તેમજ ભાવ સંવરનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં (૧) વેગ પ્રવૃત્તિને રોકવારૂપ (નિરોધ કરવારૂપ) આત્મ પરિણામ તેને દ્રવ્ય સંવર જાણ. દ્રવ્યસંવરનું વ્યવહારનયનું સ્વરૂપ ૭મા અધ્યાયથી જણાવેલ છે. (૨) કષાય પરિણામને રોકવારૂપ આત્માને મેહનીય કર્મ સંબંધે ઉપશમક્ષ પશમ તેમજ ક્ષાયકભાવ રૂપ જે વિશુદ્ધ પરિણામ, તેને ભાવ સંવર જાણ (આ ત્રણે ભાવમાં ભાવશુદ્ધિની તરતમતા રહેલી છે. તેને પૂર્વે જણાવી ગયા છે ) ઉપર જણાવેલા બંને દ્રવ્ય સંવર અને ભાવસંવર તત્વના છે કે અનેક ભેદ થઈ શકે છે. તથાપિ શાસ્ત્રમાં તેના ચૌદ (૧૪) ગુણસ્થાનક ભેદથી ચૌદ ભેદે જણાવ્યા છે, તેમાં જે-જે ગુણ સ્થાનકે જેટલી જેટલી દ્રવ્ય સંવરતા તેમજ ભાવ સંવરતા વડે, જે બંધ વિચ્છેદતા પ્રાપ્ત થાય છે તેનું વિસ્તારથી સ્વરૂપ કર્મગ્રંથથી જાણી લેવું આથી વળી એ પણ સ્પષ્ટ સમજી લેવું જરૂરી છે કે જ્યાં સુધી આશ્રવ (કર્મનું આવવા પણું અર્થાત્ કર્મબંધ) ચાલુ હોય ત્યાં સુધી સંવર ન જ હેય તેમ સમજવાનું નથી, પરંતુ જે ભાવે જેટલો આશ્રવ રોકવામાં આવ્યો હોય તે ભાવે અર્થાત્ તથારૂપ સંવર તત્વ વડે, તે છવ નિર્જ રાત્તત્વના ભાવથી અર્થાત તપરૂપ (ત્યાગ) પરિણામે કરીને પૂર્વસંચિત કર્મોને ક્ષય પણ કરી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઉપર જણાવેલ ચૌદગુણસ્થાનકમાં ૧-૪-૫-૬-૧૩ એ પાંચે ગુણસ્થાનકેાનુ' વ્યવહારથી તેમજ નિશ્ચયથી એમ ઉભય સ્વરૂપથી, તેનું જે જે સ્વરૂપે લક્ષણ જણાવ્યું છે, તેમાં સૌ પ્રથમ જ્ઞાન-શ્રદ્ધાન કરવુ અનિવાર્ય આવશ્યક છે, કેમકે પછી જ બાકીના ૨-૩ ૭-૮-૯-૧૦-૧૧ અને ૧૨ તેમજ ૧૪ એ નવ અંતરંગ શુદ્ધિના, ગુણુસ્થાનકાના ઉત્તરાત્તર વિશુદ્ધ સ્વરૂપમાં, પણ યથાર્થ શ્રદ્ધાન પ્રાપ્ત થઈ શકે તેમ છે. ઉપરની હકીકત જે શ્રી જિનેશ્વર ભગવતાએ પાતાના સજ્ઞ અને સદશી પણા વડે, સર્વ જીવા સબધી જે અવિસવાદી ભાવે (પ્રત્યક્ષ અવિરૂદ્ધ સ્વરૂપે) જણાવી છે, તેના વિરાધ કરવાવાળા જીવા સંબધે અત્રે એટલુ ખાસ જણાવવુ' જરૂરી છે કે કેટલાક આત્માને કર્મોના બંધ થતા જ નથી કેમકે આત્મા તેા અરૂપી છે, તેને રૂપી ક્રમના સ’બધ હોઇ શકે જ નહિ એમ માને છે. અને પેાતાને અનિચ્છાએ પ્રાપ્ત થતી દુઃખસુખની લાગણીઓ તેમજ અવસ્થાને મનેાકલ્પિત ઇશ્વરેચ્છા યા લીલા કહીને પેાતાના પાપાચાર પ્રત્યે ઉદાસીન તેમજ ઉદ્ધૃત બનીને, પેાતાને કેવળ પ‘ચ ભૂતાત્મક તત્ત્વ માનીને મનમાની પ્રવૃત્તિએ કરતા હાય છે, જ્યારે કેટલાકે, આત્માને કેવળ ક્ષક્ષયી યા તા પરમાત્માના અંશરૂપે અવિનાશી માને છે, તેઓ પણ ધર્મ અધમ તેમજ પાપ-પુણ્ય સબધી મૂઢ બનીને, ન્યાય—નીતિ ધનુ' પણ ઉલ્લ’ઘન કરતાં થાં, અનેક પ્રકારના પાપાચારમાં ઉન્મત્ત બનીને પ્રવૃત્તિ કરતાં હેાય છે. વળી કેટલાકેા પેાતાની સર્વ પ્રકારની કરણીને, કેવળ પૂર્વ સચિત કર્મોનું જ કાર્ય સમજતાં થયાં વમાનમાં કરતા પાપકર્મ સંબંધી કોઈ સાચી તાત્વિક વિચારણા કરવા તૈયાર જ હોતા નથી. તેથી કરીને તે પણ શાસ્ત્રના એઠા નીચે, અનેક પ્રકારની જુઠી તત્ત્વમૂઢ દૃષ્ટિમાં રાચતાં હોય છે. આવા અનેક આત્માએ જો કે પેાતે સ્વય' પેાતાને અનિચ્છાએ પ્રાપ્ત થતાં દુઃખ શાકાદિના પ્રત્યક્ષ અનુભવ કરતાં હેાવા છતાં, આત્મતત્ત્વ સ’બધી તેમજ તેને પ્રાપ્ત થતાં સુખ-દુઃખાદિ સ'ખ'ધી કાઈ સાચી તાત્વિક દષ્ટિ પ્રાપ્ત નહિ કરેલી હોવાથી પેાતાની મનમાની રીતે યા તે અધાઅધ પુલાયના ન્યાયે આ જગતમાં સારા-ખોટા કાર્યા કરતાં પ્રત્યક્ષ જોવાય છે. અને તેવાઓના દૃષ્ટાંતે આપી કેટલાક તત્ત્વમૂઢ આત્માઓ પાતાના માયાવી ધર્મના પ્રચાર વડે (પાતે તેમજ અન્ય દ્વારા) ધના ધધા ચલાવીને તે દ્વારા પેાતાની આજીવિકા ચલાવતાં આજે તા પ્રત્યક્ષ જોવાય છે. તે સબધી વળી અનેક મૂઢ જીવાને ભય અને લાલચથી તેએના ફેંદામાં ફસાયેલા પણ જોઈ શકીએ છીએ, આથી જણાવવાનું કે જેએએ અત્રે જણાવેલ તત્ત્વા સ`ખ"ધી જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત કરેલું હેતું નથી. તેવા ઉપર જણાવ્યા મુજબના મિથ્યા-પરિણામ પ્રવૃત્તિમાં પ્રવર્ત્તતા હાય તે સહેજે સમજી શકાય તેમ છે. આથી જ તેા પ્રત્યેક આત્માથી આત્માએ પેાતાના આત્મ શ્રેયાર્થે, Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬s અવશ્ય સૌ પ્રથમ પિતાના શુદ્ધાશુદ્ધ આત્મસ્વરૂપનું યથાતથ્ય જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત કરી શાસ્ત્રાનુંસારી યથાયોગ્ય વિધિ માર્ગે પોતાના આત્મશુદ્ધિના માગે નિઃશંકભાવે આત્માર્થ સાધવા પ્રયત્ન કરી જોઈએ. આજ ઉત્તમ મનુષ્યભવ પામ્યાની ફલશ્રુતિ જાણવી, નહિ કે ગતાનું ગતિતાએ ધર્મ કરે, તે માટે હવે તવાર્થકાર, આત્મદશી આત્મા માટે આત્મશ્રેયાર્થે સંવર તત્વને આશ્રય લેવા માટે, તેનું શાઆનુસારે કિંચિત સ્વરૂપ જણાવે છે. स गुप्ति समिति धर्मानुप्रेक्षा परीषह जय चारित्रैः। ॥२॥ ઉપર જણાવેલ સંવર-તત્વ (૩) ગુપ્તિ (૫) સમિતિ (૧૦) યતિધર્મ (૧૨) ભાવના (૨૨) પરિષહ-જય તેમજ (૫) પાંચ પ્રકારના ચારિત્રગુણ મળી કુલ શાઆનુંસારી સત્તાવન (૫૭) ભેટ સ્વરૂપે જાણવું. तपसा निर्जरा च ॥३॥ ઉપર જણાવેલ દ્રવ્યસંવર તેમજ ભાવસંવર પરિણામમાં આત્માને નિષ્કામબુદ્ધિએ. જે પરભાવનો ત્યાગ કરવાને, એટલે જેટલે અને જેવો જેવો આત્મ પરિણામ હોય છે, તે ભાવે તે જીવ પૂર્વ સંચિત કર્મોને (જે આત્માની સાથે સત્તાએ બંધાયેલા પડયા છે (વિવિધ પ્રકારે ક્ષય (નિર્જરા) કરે છે, તેને નિર્જરા તવ જાણવું. આ નિર્જરા તત્વ યાને તપ (ત્યાગ રૂ૫) ધર્મના બાહ્યભાવના છ ભેદ તેમજ અત્યંતર ભાવના છ ભેદ એમ કુલ મળી બાર ભેદ શાસ્ત્રમાં નીચે મુજબ જણાવેલ છે. (૧) અનશન, ઉરિકા, વૃત્તિ ક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલિનતા આ છે ભેદ બાહ્યત૫ના જાણવાનાં છે કેમકે તે મુખ્યત્વે બાહ્યદેષોને દૂર કરવા સ્વરૂપ છે. (૨) પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સઝાય-દથાન અને ઉત્સર્ગ આ છ ભેદ અત્યંતર તપના છે. કેમકે તે થકી મુખ્યત્વે કષાયાદિ દેને દૂર કરવામાં આવે છે. ઉપરના બંને બાહ્ય-અત્યંતર તપના–બારે ભેદોનું, નયદૃષ્ટિએ પરસ્પર સાપેક્ષપણું હોવાથી, તેઓ થકી નિચેથી કર્મક્ષય થાય છે. એમ જાણવું. વિશેષ જણાવવાનું કે, જે તપ સમતાપૂર્વક કરવામાં આવેલ હોય છે, તે થકી તે આત્માના નિકાચિત કર્મના બંધને પણ તુટી જાય છે; એમ શાસકારોએ સ્પષ્ટ જણાવેલ છે. सम्यग्योग निग्रहो गुप्तिः ॥ ४॥ સમ્યગુભા યોગનો નિગ્રહ (નિધિ) કરે તે ગુપ્તિધર્મ છે અર્થાત્ સમ્યગુભાવે મનને નિરોધ કરવો તે મનગુતિ વચનને નિરાધ કરે તે વચનગુપ્તિ અને કાયમનો નિરોધ કરવો (સ્થિર રહેવું) તે કયગુપ્તિધર્મ જાણો. અત્રે કેટલાક આચાર્યો બે પ્રકારના સામગ અને બાદર વેગને સાથે લઈ કહે છે કે, સૂમિયોગ સંબધે, ગુપ્તિધર્મપણ સમ્યગુ Jain Educationa international For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રવત્તિરૂપ છે. કેમકે કોઈપણ છદ્મસ્થ મનુષ્ય (જીવ) સર્વથા ગિનિષેધ કરી શકતું નથી. સક્ષમ યોગ પ્રવૃત્તિમાં શુદ્ધ ઉપયોગે વર્તતા માને, બાહ્ય ભાવની નિવૃત્તિની અપેક્ષાએ. ગુપ્તી ધર્મમાં જાણ યુક્ત છે; પરંતુ જેમાં સમિતિધર્મ પણ નથી, તેવી શુભયોગ પ્રવૃત્તિને અશુભની નિવૃત્તિ જણાવીને, બાહ્ય શુભ પ્રવૃત્તિને ગુપ્તિધર્મ રૂપે જેઓ અજ્ઞાની અને યેનકેન પ્રકારે સમજાવી રહ્યા છે, તેઓને ઉસૂત્રભાષી-ઉન્માર્ગગામી જાણવા જરૂરી છે. અત્રે એટલું ખાસ સમજવાની જરૂર છે કે ગુપ્તિધર્મ યોગ નિરોધરૂપ છે, જયારે સમિતિધર્મ સમ્યગ પ્રવૃત્તિરૂપ છે. અત્રે સૂત્રકારે પણ શાસ્ત્રનુકારે બંનેને જુદા-જુદા કહ્યા છે તથાપિ શાસ્ત્રમાં પ્રથમ સમિતિધર્મનું સ્વરૂપ જણાવેલ છે. જ્યારે અત્રે સરકારે પ્રથમ ગુપ્તિમને જણાવેલ છે, તેનું નયદાષ્ટએ નીચે મુજબ સમાધાન કરવું જરૂરી છે. વ્યવહારનય દષ્ટિએ પ્રથમ સાધનધર્મરૂપ સમિતિધર્મ વડે સાધ્ય ધર્મરૂપ ગુપ્તિધર્મ સધાય છે. એમ જાણવું. અર્થાત્ ગુપ્તિધર્મ તે ઉત્સર્ગમાર્ગરૂપ છે. જ્યારે સમિતિધર્મ તે અપવાદ માર્ગરૂપ છે. જો કે ઉત્સર્ગ અને અપવાદ બંને પરસ્પર સાપેક્ષ જ હોય છે. એટલે નિશ્ચય નયદષ્ટિએ કર્તાના અભિપ્રાયમાં પ્રથમ સાધ્યરૂપે ગુપ્તિધર્મ પ્રાપ્ત થતાં જ વ્યવહારમાં પ્રથમ શક્તિ અનુસાર સાધન ધર્મ તે સમિતિધર્મનું આચરણ કરવા વડે સાધ્યધર્મ તે ગુપ્તિધર્મમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરવા લાગી જાય છે, કેમકે તે ગમે તે આશ્રવ૩૫ જાતે હોય છે; આ રીતે સ્વાદુવાદ દષ્ટિએ નિશ્ચય-વ્યવહારનય સંબંધે સાધ્ય સાધનભાવને પૂર્વાપર અવિરૂદ્ધ ભાવે વિચાર યોગ્ય છે. આ માટે કહ્યું છે કે “નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરી, પાલે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રને પાર.” વળી પણ કહ્યું છે કે ભાવ અાગી કરણ રૂચી, મુનિવર ગુપ્તિ ધરંત, જઈ ગુપ્ત ન રહી શકે, તે સમિતે વિચરંત.” ईर्या भाषेषणादान निक्षेपोत्सर्गाः समितयः ॥५॥ (૧) ઈર્ષા સમિતિ પિતાના વ્રત-નિયમને બાધ ન આવે તે રીતે ગમનાગમન કરવું તે. જ (૨) ભાષા સમિતિ: શ્રી જિન ભાષિત અર્થથી વિરૂદ્ધ ન બેલાઈ જાય તેની સાવધાની પૂર્વક બોલવું તે. (૩) એષણા સમિતિઃ ચાર અદત્ત, (તીર્થકર અદત્ત, ગુરૂ દત્ત, સવામી અદત્ત, જીવ અદત્ત) ટાળીને, સંયમના નિર્વાહને અર્થે આહાર-પાણી વિગેરે ગ્રહણ કરવાવાપરવા તે. Jain Educationa international For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ (૪) આદાન ભત્ત નિક્ષેપ સમિતિ: સયમના ઉપકરણા, વિધિપૂર્વક પૂજી પ્રમાને લેવા—મૂકવા તે. (૫) ઉત્સર્ગ સમિતિ : (પારિષ્ઠાપનિકા સમિતિ) : શાસ્ત્રોકત વિધિ મુજબ નિરવદ્ય ભૂમિમાં મળ–મૂત્ર-ગળફે–લીટ વિગેરે પરઠવવા (નાંખવા) તે. આ પાંચ સમિતિના પાલનથી પાંચ મહાવ્રતનુ યથાય પાલન થઈ શકે છે. વળી વિશેષે જાણવુ` કે પ`ચ પરમેષ્ટિના આલમને પાંચ મહાવ્રતનું તેમજ સમિતિ ગુપ્તિનુ પાલન થઇ શકે છે. उत्तमः क्षमामार्दवार्जव शौच सत्य संयम तपस्त्यागा ષિન ત્રાપોળી ધર્મઃ ॥૬॥ પૂર્વ સવરતત્વ સંબ"ધે ગુપ્તિધમ તેમજ સમિતિ ધર્મનું સ્વરૂપ જણાવ્યું, હવે દસ પ્રકારના સહવર પ્રધાન યતિધમ જણાવે છે. (૧) ક્ષમા ધમ : દ્વેષભાવ રહિત તેમજ ક્રોધ રહિત થઈ ક્ષમા આપવી. તેમજ ક્ષમા ધારણ કરવી તે. (ર) માવ ધમ : માન-અભિમાનના ત્યાગ કરી નમ્રતા ધારણ કરી વિનય કરવા તે. (૩) આવ ધમ : માયા-કપટના ત્યાગ કરીને સરળતા રાખવી તે. (૪) શૌચ ધમ: પેાતાને લાગેલા પાપ-દેષાથી પ્રતિક્રમણાદિ ભાવે શુદ્ધિ કરવી તે. (૫) સત્ય ધમ : જેનાથી આત્મા નિર્મળ અને તે ભાવેાને અનુસરવુ' તે. (૬) સયમ ધમ : આત્માને પરભાવમાં જતા રાકવા માટેના શાસ્રાક્ત સત્તર પ્રકારના સથમ ધર્મની આરાધના કરવી તે. (૭) તપ ધ: ખાહ્ય તેમજ અભ્યતર છ-છ પ્રકારના તપ વડે કર્મીને તપાવી– ખાળીને આત્માને નિર્મળ કરવા તે. (૮) ત્યાગ ધમ : સમસ્ત પરભાવની ખાશ'સાથી મુક્ત થઈ નિપરિગ્રહી બનવુ' તે. (૯) આર્કિચન્ય ધમ : જેમ બને તેમ સયમના ઉપકરણાથી પણુ અળગા રહેવુ તે. (૧૦) બ્રહ્મચય : આત્માને આત્મભાવમાં સ્થિર કરવા માટે નવવિધ પ્રાચય ની ગુપ્તિ ધ'નું યથા પાલન કરવું તે. २२ Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉપર જણાવેલ હશે યતિ ધર્મો તે શુદ્ધાશુદ્ધ પાંચ-પાંચ પ્રકારે પ્રવર્તતા હોવાથી તેના કુલ ૫૦ ભેદોનું વિસ્તારથી સ્વરૂપ ગુરૂગમથી અવશ્ય અવધારવું. પ્રથમ ક્ષમા ધર્મના પાંચ ભેદ (૧) અપકાર ક્ષમા (૨) ઉપકાર ક્ષમા (૩) વિપાક ક્ષમા (૪) ધર્મ ક્ષમા (૫) સહજ ક્ષમા. (૧) પિતાને વધુ નુકશાન થશે તેમ જાણ ક્ષમા ધારણ કરવી તે અપકાર ક્ષમા. - (૨) પિતાના ઉપકારી ઉપર ક્રોધ નહિ કરતાં ઉપકારના વશે ક્ષમા ધરવી તે ઉપકાર ક્ષમા. (૩) ક્રોધ કરવાથી લોકોમાં લઘુતા થશે અથવા નરક-તિર્યંચ ગતિના દુખે ભેગવવા પશે. એમ વિચારી ક્ષમા ધારણ કરવી તે વિપાક ક્ષમા. (૪) ધર્મ ક્ષમા-આત્માને ધર્મ તે પિતાના આત્મ-ધર્મમાં રહેવું તે છે એમ જાણીને ગમે તેવા સહેતુક યા નિહેતુક પ્રતિકૂળ પ્રસંગોમાં ક્ષમા ધારણ કરવી તે. (૫) ગમે તેવા પરિષહ યા ઉપસર્ગ કાળે પણ ક્રોધાદિ આવેશ ન જ આવે તે સહજ ક્ષમા. ઉપર જણાવ્યા પ્રમાણે છેલલા બ્રહ્મચર્ય ધર્મના પાંચ જે નીચે મુજબ જાણવા. (૧) અપકાર થવાના ભય-હેતુથી, બ્રહ્મચર્ય પાળવું તે. જેમકે રાગાદિના ભયથી બ્રહ્મચર્ય પાળવું તે. (૨) શરીરને ઉપકાર થવાના ઉદ્દેશથી બ્રહ્મચર્ય પાળવું તે. જેમકે નિરોગી થવા માટે ડોકટર-વૈદ્યની આજ્ઞા મુજબ અમુક વખત બ્રહ્મચર્ય પાળવું તે. (૩) મિથુનના સેવનથી આલેકમાં તેમજ પરલોકમાં કહુ-વિપાકે ભેગવવા પડશે એમ જાણીને બ્રહ્મચર્ય પાળવું તે. (૪) આત્માને ધર્મ તે આત્માના પિતાના જ્ઞાનાદિ ગુણ ધર્મોને ભેગ-ઉપલેગ કરવાનું છે, એમ જાણ પર-પુદ્ગલ દ્રવ્યના ભેગથી અળગા રહેવું તે. (૫) આત્માના આત્મભાવમાં–આત્મરમણી બનવું તે સહજ બ્રહ્મચર્ય ધર્મ જાણો. વિશેષ ગીતાર્થ ગુરૂગમથી જાણી લેવું. કેમકે પ્રથમના ત્રણ પ્રકારવાળો દશ પ્રકારને ધર્મ આત્મશુદ્ધિને હેતુ બનતો નથી. જયારે પાછળના બે ભેવાળ દથવિધ યતિધર્મ તે આત્મશુદ્ધિ રૂપ છે. વળી વિશેષમાં જણાવવાનું કે પાછળના બે પ્રકારને દશવિધ યતિધર્મ તે જે આત્માએ નિશ્ચયશુદ્ધિ પ્રાપ્ત કરી હોય છે, તેના વ્યવહાર સ્વરૂપવાળે છે એમ જાણવું. આ માટે કહ્યું છે કે 'धम्मो वत्थुसहावा, क्षमादिभावो य देसविही धम्मो । रयणत्रयं च धम्मो, जीवाणं रक्खणं धम्मो ।' Jain Educationa international For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ અર્થ : વસ્તુને સ્વભાવ (દ્રવ્યને સ્વગુણ સ્વભાવ) ધર્મ તે નિશ્ચયથી નિશ્ચય ધર્મ છે. ક્ષમાદિ દશ પ્રકારને યતિધર્મ તે નિશ્ચય શુદ્ધિના ઘરને વ્યવહાર ધર્મ છે એમ જાણવું. અત્રે એ ખાસ જણાવવું જરૂરી છે કે કેટલાક એકાંત નિશ્ચયનયના સ્વરૂપને જ શુદ્ધ સમજે છે. તેવા એકાંત નિશ્ચય સ્વરૂપમાં આગ્રહી, મિથ્યાષ્ટિ આત્માઓ બીજા નયના સ્વરૂપને અ૫લાપ અને તિરસ્કાર કરીને અન્ય ભેળા–અજ્ઞાની જીવોને ઉન્માર્ગે પ્રવર્તન કરાવતા હોય છે. તેમ છતાં દષ્ટિ રાગે અંધ બનેલા જીવમાં કેવળ નિશ્ચયનયના સ્વરૂપનું શુષ્કજ્ઞાન માત્ર પ્રવર્તતું હોવા છતાં તેઓ પોતાને મહાનધમી સમજીને મિથ્યાભાવમાં રાચતાં હોય છે. આ સંબધે શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે – 'जइ जिणमयं पवज्जइ ता-मा व्यवहार निच्छाए मुयह । इक्केण विणा तिथ्यं छिज्जइ अन्नेण उ तच्चं ।' અર્થ : જો તું શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞામાં રહેવા ઈચ્છતા હોય તે વ્યવહાર ધર્મ કે નિશ્ચય ધર્મ એ બંનેમાંથી કેઈ એકને પણ તું છોડીશ નહિ કેમકે વ્યવહારને અપલાપ કરવાથી તીથને નાશ થશે અને નિશ્ચય સ્વરૂપને અ૫લાપ કરીશ તે તારા આત્માના (તત્વરૂ૫) કલ્યાણ તું જ નાશ કરવાવાળા થઈશ. આટલા માટે તે સૂત્રકારે પ્રથમ ઉત્તમ શબ્દ આ સાથે જોડેલ છે. આથી વળી એ પણ સમજાય તેમ છે કે ગુતિ સમિતિ અને પરિષહ સહન કરવા તે વ્યવહારથી દ્રવ્યધર્મ છે. જ્યારે દશવિધ યતિધર્મ ભાવના અને ચારિત્ર એ વ્યવહારથી ભાવધર્મ રૂપ છે. વળી પૂવે જણાવેલ ૫૦ ભેદથી એ વધુ સ્પષ્ટ થઈ જાય છે કે પાછળના બે બેઠવા દશ પ્રકારનો વતિધર્મ તે નિશ્ચયથી ભાવધર્મ છે. સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી તે નિશ્ચય શુદ્ધતાને સાધક વ્યવહાર ધર્મ છે, અને પછવ નિકાયના જીવોનું રક્ષણ કરવું (એટલે તેમના દ્રવ્યપ્રાણે તેમજ ભાવપ્રાણેના ઘાત-ઉપઘાત ન થાય એ રીતે જીવન જીવવું) તે વ્યવહારથી વ્યવહાર ધર્મ છે. ઉપર મુજબ ચારે પ્રકારના ધર્મ તત્વને નયસાપેક્ષ વિચારવાથી તત્વતઃ ધર્મતત્વ સંબંધે અવિરૂદ્ધતા પ્રાપ્ત થશે. અન્યથા વિસંવાદી ભાવે આત્મામાં અનેક પ્રકારની ભ્રાંતિઓનું સર્જન થયા કરશે. વળી પણ નિશ્ચય વ્યવહાર સાપેક્ષ તેમજ દ્રવ્ય ભાવ સાપેક્ષ પ્રમાણુ ધર્મનું વરૂપ જણાવતાં થકા શાસકારેએ જણાવ્યું છે કે – __'धम्मो मंगल मुक्कीटु अहिंसा संयमा तवा' અર્થ : અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ઉત્કૃષ્ટ ભાવે મંગલકારી ધર્મ છે. આ જાણ્યા પછી પણ જેઓ પિતાના હિત-મંગલ અર્થે અન્યત્ર, અન્યથા ફાંફા મારે છે, તેઓને શ્રી જૈન દર્શનના તત્વ શ્રદ્ધાનથી રહિત જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ अनित्या शरण संसारैकत्वान्यत्वाशुचित्वास्रव संवर-निर्जरा-लोक बोधिदुर्लभ धर्मस्याख्यात तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ॥७॥ ઉત્તમ-આત્મદશી આત્માઓએ નિશ્ચય શુદ્ધ સ્વરૂપને અવિસ્મરણીય ભાવે આત્મામાં સ્થિર કરવા માટે ઉપર જણાવેલ બારે ભાવનાથી પિતાના આત્માને ભાવિત રાખવે અનિવાર્ય–આવશ્યક છે. આ માટે નીચે મુજબ બારે ભાવનાઓમાં અનુચિંતન-મનનનિદિધ્યાસન કરવું તેને શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષા ના અને સંવર ધર્મ જણાવ્યું છે. આ માટે શાસ્ત્રમાં જણાવેલ છે કે – सिक्खियं ठिये जियं मियं जाव गुरुवायणावगयं वायणाए । पुच्छणाए-परियट्ठणाए-धम्मकहाए ना अणुप्पेहाए ता दव्वसुयं ॥ અથ : શ્ર-જ્ઞાન ગમે તેટલું સ્થિર કરેલું હોય, નય-પ્રમાણ સાપેક્ષ પણ હેય, તેમજ વળી સદગુરૂ પાસેથી શુદ્ધ વાંચનાએ લીધેલું હોય, તેમજ વાંચના આપવા સમર્થ બનેલું હોય, વળી પ્રશ્નોના જવાબ આપવા પણ સમર્થ હોય, વારંવાર યાદ કરાતું હોય, તેમજ ધર્મકથા કરવાને સમર્થ હેય પણ જે તે અનુપ્રેક્ષા વગરનું છે તે તેને દ્રવ્ય કૃત જાણવું. આથી સ્પષ્ટ સમજાય તેમ છે કે આત્માથે આ બાર ભાવનાઓ પરમ આત્મશુદ્ધિને હેતુ છે. કેમકે આ ભાવનાજ્ઞાન દયાનનું કારણ છે. કેમકે ધ્યેય પ્રતિ પ્રથમ ધ્યાતાને પૂર્વાપર સાધક-બાધક ભાવના વિકલ્પરૂપ ભાવના જ્ઞાન પછી ધ્યેય પ્રતિ જે એકાગ્રતા પ્રાપ્ત થાય છે તેને ધ્યાન સમજવું - (૧) અનિત્ય ભાવના : જીવ (આત્મા) ને કર્મ સંગે પ્રાપ્ત શરીર, ધન, ટુંબ–પરિવારાદિ સર્વ કર્મ સંગી-અનિત્ય (નાશવંત) જાણીને તેના પ્રતિને મમત્વભાવ દૂર કરવા પ્રયત્ન કરે તે. (૨) અશરણુ ભાવના : આત્માને પ્રાપ્ત થતાં જન્મ-મરણનાં દુખે તેમજ વર્તમાન જીવનમાં કર્મ પરિણામે પ્રાપ્ત થતાં દુખેથી કેઈ (ધન યા સ્વજન) છોડાવી શકતું નથી. પરંતુ સર્વ પ્રકારના દુઃખમાં સર્વત્ર આત્માને કેવળ પોતે પ્રાપ્ત કરેલા સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પિતાના આત્મિક ગુણે જ પોતાને આ ભૂત થાય છે. એમ જાણીને આત્માએ પોતાના આત્મિક ગુણને ક્ષાયક ભાવે પ્રાપ્ત કરવાને ઉદ્યમ કરો તે. (૩) સંસાર ભાવના : અનાદિ-અનંત ચતુર્ગ તિરૂપ આ સંસારમાં આત્માને કર્મોદય પ્રમાણે જન્મ-જીવન અને મરણ પ્રાપ્ત થતું હોય છે. એમ જાણને કર્મોદયે પ્રાપ્ત કઈ પણ ભાવમાં રાગ-દ્વેષ કરીને નવાં કર્મ બંધનથી આત્માએ અળગા રહેવાને પ્રયત્ન કરે તે. Jain Educationa international For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ (૪) એકત્વ ભાવના : શાસ્ત્રાનુસારે પિતાના આત્માને એક અખંડ જ્ઞાનાદિ. ગુણ યુક્ત શાશ્વત (અવિનાશી) સ્વતંત્ર દ્રવ્ય જાણુને સર્વ પરભાવ પરિણામથી પિતાના આત્માને અળગે કરવાનો પ્રયત્ન કરો તે. (૫) અન્યત્વ ભાવના : પિતાના આત્માને વર્તમાનમાં કર્મ સંગે પ્રાપ્ત શરીર તેમજ સ્વજન કુટુંબાદિને પરસ્પર-પર-સ્વરૂપે પરાધીન જાણીને એકબીજા ઉપરનો મોહ ત્યજવાનો પ્રયત્ન કરે તે. (૬) અશુચિ ભાવના : આત્માને કર્મ સંગે પ્રાપ્ત શરીર સ્વજનાદિ પુદગલ દ્રવ્યને જે વેગ થયો છે તે પુદ્ગલ દ્રવ્યોને તે પૂર્વે અનંતા આત્માઓએ પોતપિતાના આહાર-નિહારાદિ સ્વરૂપે અનંતીવાર ગ્રહણ કરી વિસર્જન કરેલ છે. આથી પદ્ગલ દ્રવ્યોના યોગ–ભગ સંબંધે તે પિતાને આમાં મલિન થાય છે. એમ જાણીને તેમજ વળી પુદ્ગલના ભેગો તે અનેક પ્રકારની પીડા (દુખ) જ ઉપજાવે છે. એમ જાણીને પુદગલ દ્રવ્યના સંગ-ભેગથી વિરમવું તે. ઉપરની ભાવનાઓથી પિતાના આત્માને નિત્ય ભાવિત રાખવા માટે શાસ્ત્રકારોએ નીચેની ગાથાઓનું પરિશીલન કરવા જણાવ્યું છે. एगाहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सई एवं अदीण मणसा, अप्पाणमणुसासइ ॥१॥ एगो मे सासओ अप्पा, नाण दसण संजुओ सेसा मे वाहिरा भावा, सव्वे संजोग लक्खणा ॥२॥ संजोग मूला जीवेण, पत्ता दुःक्ख परंपरा तम्हा संजोग संबंध, सव्व तिविहेण वोसिरे ॥३॥ (૭) આશ્રવ ભાવના : एदे माहजभावा, जो परिवज्जेइ उवसमे लीणो हेयमिद मण्णमाणो, आसव. अणुपेहण तस्स ॥१॥ અથ : પદ્રવ્યનાં જે જે મેહ ઉત્પન્ન કરનારાં પરિણામે છે, તેનાથી અળગા રહી જે આત્માઓ તે તે પરિણામોને હેય માનીને આત્મભાવમાં (સમભાવમાં) લીન થાય છે, તેઓની આશ્રવ ભાવના સફળ જાણવી. (૮) સંવર ભાવના : जो पुण विसय विरत्तो, अप्पाण सव्वदा-वि संवरई । મહિર વિષે હિંૉ, ત કુટું સંવરે દ્ધિ છે - અથ : જે આત્મા પાંચે ઈદ્રિય અને મનને વિષયેથી નિવર્તાવી આત્માનું રક્ષણ કરે છે. તેને પ્રગટપણે સંવર (સંવર ભાવના) પણું જાણવું. Jain Educationa international For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ (૯) નિ જરા ભાવના : बारसविहेण तवसा, णियाण रहियस्स निज्जरा हादी। वेरग्ग भावणा दो, जिरहंकारीस्स गाणिस्स ॥ અથ : જે જે જ્ઞાની આત્માઓ (૬) બાહ્ય તપ તેમજ (૬) પ્રકારના અભ્યતર તપ પરિણામને નિષ્કામ પણે (નિયાણા રહિત) તેમજ વરાગ્ય ભાવ સહિત તેમજ વળી અહંકાર રહિત આદર કરે છે, તેઓને નિર્જરા પ્રાપ્ત થાય છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના : પંચાસ્તિકાય દ્રવ્યથી પરિપૂર્ણ કેડે હાથ દઈ ઉભેલા મનુષ્યની આકૃતિરૂપ ચૌદરાજ લેક પ્રમાણ ઉર્વ-અધે એ આલેક અનાદિઅનંત નિત્ય સ્વરૂપ છે. તેમાં અનંતા છવા તેનાથી અનંતગણું પુદગલ દ્રવ્ય તે બંનેથી વળી સમયરૂપ કાળ અને તે તેનાથી વળી અધિક આકાશાસ્તિકાયના પ્રદેશ છે, તેનાથી વળી અધિક છવદ્રવ્યોના ગુણે અનંત છે, તેનાથી વળી અધિક છવદ્રવ્યના ત્રિકાલિક પર્યાયે અનંતા છે. તેમજ વળી આ સર્વ દ્રવ્યના ગુણ-પર્યાના વર્ગથી પણ કેવળી પરમાત્માનું કેવળજ્ઞાન અનંતગણું જાણવું. આવી કેવળજ્ઞાનરૂપી જ્ઞાનશક્તિ પ્રત્યેક આત્મામાં સત્તાગતે રહેલી છે. પરંતુ જે ભવ્ય આત્માઓ પ્રથમ મોહનીય કર્મને સર્વથા ક્ષય કરી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ એમ ચારે ઘાતિ કર્મોનો ક્ષય કરે છે, તેને સાદિ-અનંતમે ભાગે ક્ષાયક ભાવે તે કેવળજ્ઞાન ગુણ પ્રાપ્ત થાય છે અને કેવળી પરમાત્માએ જ સિદ્ધિગતિ (મેક્ષ) ને પ્રાપ્ત કરતાં હોય છે. એમ જાણુ મેહક્ષય માટે ઉદ્યમ કરવું જરૂરી છે. અન્યથા અનંત કાળથી સંસારી જીવ (પિતાને આત્મા) કર્મ સંયોગે ચારે ગતિમાં જન્મ-મરણ કરતે થકે ભટકે છે અને ભટકશે એમ વિચારવું તે લેકવરૂપ ભાવના જાણવી. (૧૧) બધિ દુલભ ભાવના : સંસારી આત્માને છે કે અતી પુસ્થાઈએ મનુષ્યભવ, ઉત્તમકુળ તેમજ સુદેવ ગુરૂને વેગ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યાં સુધી જે કેઈ ભવ્ય (મુક્તિને યોગ્ય) જીવે અનંતાનુબંધી કષાયના ઉદયને ટાળ્યું નથી અને વિશુદ્ધ અધ્યવસાયે કરી મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયને પણ ટાળ્યું નથી. ત્યાં સુધી તે જીવ સમ્યકત્વ ગુણ (જે વડે આત્માને મોક્ષ પ્રાપ્તિને અધિકાર પ્રાપ્ત થાય છે.) તેને પ્રાપ્ત કરી શકતું નથી એમ વિચારવું તે બેધિ દુલભ ભાવના. (૧૨) ધર્મ દુર્લભ ભાવના ? આત્માએ પોતાના શુદ્ધ ઉપયોગ ગુણ સ્વભાવે કરી આત્મગુણમાં રમણતા કરવી તે આત્મધર્મ. આ આત્મધર્મ તે ભવ્ય આત્માને પ્રથમ દર્શન માહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થકી સમ્યમ્ દષ્ટિપણું પ્રાપ્ત કર્યા પછી તે જીવને ચારિત્ર મહનીય કર્મના ક્ષપશમથી તેમજ ક્ષયથી એટલે અવિરતિ ભાવને ટાળવાથી પ્રાપ્ત થાય છે. એમ જાણીને ચારિત્ર મહનીયનો ક્ષયે કરવાને ઉદ્યમ Jain Educationa international For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ કરે જરૂરી છે, કેમકે સમ્યકત્વ પામ્યા પછી પણ ચારિત્ર મહનીય હાય કર્યા સિવાય ચારિત્ર ગુણ પ્રાપ્ત થઈ શકતે નથી. અને આ ચારિત્ર ગુણને ક્ષાયક ભાવે પ્રાપ્ત કર્યો સિવાય કઈ જીવ મેક્ષે જઈ શકતું નથી એમ વિચારવું તે ધર્મ દુર્લભ ભાવના. આ ભાવના ધર્મમાં શુદ્ધિ અને એકાગ્રતા વધતાં આત્માને શુકલ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. કેમકે આત્માને અનુક્રમે અનુભવથી વાસના (સંસ્કાર) બંધાય છે, તે પછી વાસનાથી મરણ અને મરણથી સંકલ્પ અને સંકલ્પથી ભાવના તેમજ ભાવનાથી ધ્યાન (એકાગ્રતા) ની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધ્યાન યોગમાં પ્રથમ અન્વય-વ્યતિરેક ભાવે સાધ્ય-સાધન બાવની શુદ્ધિ પ્રાપ્ત થતાં ધ્યાતાને ધ્યાનયોગ વડે દયેયની પ્રાપ્તિ થાય છે. मार्गाऽच्यवन-निर्जराऽर्थ परिषोढव्याः परीषहाः ॥८॥ “સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર' રૂપ મેક્ષ માર્ગની શ્રદ્ધા-રૂચીથી તેમજ પ્રાપ્ત કરેલ યતિધર્મથી પડી ન જવાય. અર્થાત્ તે માર્ગની શ્રદ્ધામાંથી ખસી ન જવાય તે માટે તેમજ ક્ષાર્થો (નિર્જરાર્થે) યથાશક્તિ-ઈચ્છાપૂર્વક તેમજ અનિચ્છાએ પ્રાપ્ત થતી પ્રતિકુળ અવસ્થાઓને (પરિષહને) સમ્યગુ ભાવે (સમભાવ પૂર્વક) સહન કરવા માટે પ્રયત્નવાન બનવું જોઈએ. તે પ્રશ્નપરિષહ અને ઉપસર્ગમાં શું ફેર છે? ઉત્તર–પરિષહ મુખ્યતાએ આત્મશુળથે યથાશક્તિ ઈચ્છાપૂર્વક સ્વીકારાયેલ હોય છે; જ્યારે ઉપસર્ગ અનિચ્છાએ કર્મવિપાકાનુસારે જીવને પ્રાપ્ત થાય છે. આ પરિષહેને ઈચ્છાપૂર્વક યથાશક્તિ આમંત્રવા માટે કહ્યું છે કે દુખ પરિતાપે નવિ ગળે, દુઃખ ભાવિત મુનિ જ્ઞાન, વા ગલે નવિ દહનમેં, કંચન કે અનુમાન.” તા તે દુખ શું ભાવિયે, આપ શક્તિ અનુસાર, તે દેહતર હુઈ ઉ૯લસે, જ્ઞાન-ચરણ આચાર.” ક્ષર–નિવાસ– –વંશ-મરા-નાન્યા smતિ-વ-નિપઘા શsऽक्रोश-वध-याचनाऽलाभ-रोग-तृण-स्पर्श मल सत्कार पुरस्कार प्रज्ञा ऽज्ञानादर्शनानि ॥९॥ (૧) ભૂખ (૨) તરસ (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશ-મશક (૬) નાન્ય (અલક) (૭) અરતિ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નિષદ્યા (૧૧) શય્યા (૧૨) આક્રેશ (૧૩) વધુ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રોગ (૧૭) તૃણ સ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કારપુરસ્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન (રર) અદર્શન (મિથ્યાત્વ) - પ્રત્યેક સંસારી જીવને આયુષ્ય કર્મના ઉદયાનુસાર તેમજ યથાતથ્ય નામકર્મના ઉદયાનુસારે શરીરને સંબંધ પ્રાપ્ત થયેલું હોય છેઆ શરીર દ્વારા છવ સમયે-સમયે Jain Educationa international For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અનેક પ્રકારના (અષ્ટવિધ) કર્મોને વેદે (ભગવે) છે આ ભેગવાતા કર્મો ભગવાઈને આત્માથી છૂટા પડી જાય છે, તેને પૂર્વે સૂત્રકારે “ વિડનું માવ” “-થા નામ' તે થકી તતૌનિર્વા' એ ત્રણે સૂત્રોથી જણાવેલ છે. આ સાથે એ સમજવું જરૂરી છે કે કર્મોન લેગવતી વખતે જીવ પોતાના શુદ્ધાશુદ્ધ અધ્યવસાય વડે યોગ-ઉપગ રૂપ પરિણામે કરી નિર્જરા કરે છે, તેમજ નવિન કર્મોને બંધ પણ કરે છે તે મુજબ અત્રે બાવીસ પ્રકારના પરિષહ જયરૂપ તપ-વિશેષે કરી સવિશેષ નિર્જરા કરે છે. તેનું સ્વરૂપ જણાવવામાં આવે છે. (૧) સુધા પરિષહ : શરીર સંબંધે જીવને સુધા પ્રાપ્ત થતાં જે જીવ પિતાના વ્રત-નિયમને બાથ ઉપજાવે તે આહાર નહિ કરતાં સમ્યક ભાવે સુધા સહન કરે છે, તેને સુધા પરિષહ જય સમજ. (૨) પિપાસા પરિષહ ઃ શરીર સંબધે જીવને તૃષા લાગવા છતાં જે જીવ પિતાના વ્રત નિયમને બાધ ઉપજાવે તેવું પાણી પીતા નથી અને સમ્ય ભાવે સુધાને સહન કરે છે, તેને પિપાસા પરિષહ જય જાણ. (૩) શીત પરિષહ ? શરીર સંબંધે જીવને ટાઢ વાય તે વખતે પોતાના વ્રત નિયમને બાધ ન આવે તે માટે વઆદિકને તેમજ અગ્નિને ઉપયોગ નહિ કરતાં સમ્યગુ ભાવે ટાઢ સહન કરે તેને શીત પરિષહ જય જાણો. (૪) ઉષ્ણુ પરિષહ ઃ શરીર સંબંધે છવને તાપ લાગે ત્યારે પિતાના વ્રતનિયમને બાધ ન આવે તે માટે તાપને પાણીથી દૂર ન કરે, પરંતુ તાપને સમ્યગ્ન ભાવે સહન કરે તેને ઉષ્ણુ પરિષહ જય જાણ. (૫) દંશ-મશક પરિષહ ઃ શરીર સંબધે જીવને શરીરે જે ડાંસ-મચ્છર વિગેરે છ ડંખ મારી ઉપદ્રવ કરે તે વખતે તે જીવોને પરિતા૫ નહિ ઉપજાવતાં પિતે તે ઉપદ્રવને સમ્યગુ ભાવે સહન કરે તેને દંશ-મશક પરિષહ જ્ય જાણો. - (૬) નાન્ય (અલક) પરિષહ : શરીર સંબંધે છવને, શરીરને ઉપદ્રવથી બચાવવા માટે પોતાના વ્રત–નિયમને બાધ ન આવે તે રીતે વસ્ત્રાદિકને ભેગ-ઉપભેગ કરે પરંતુ વ્રત-નિયમને બાધ આવે તે રીતે ન ગ્રહણ કરે તેને અલક પરિષહ જય જાણો. (૭) અરતિ પરિષહ જીવને કેઈક પ્રકારે ઉદ્વેગ થાય અથવા ચેન પડે નહિ તેવી પરિસ્થિતિમાં પણ છવ તે તે વિપરીતતાને સમ્યગૂ ભાવે સહન કરે, પરંતુ રાગશ્રેષ કરે નહિ તેને અરતિ પરિષહ જય જાણો. (૮) સ્ત્રી પરિષહ : શરીર ધારી જીવને કામ-ભાગે શ્રી આદિ વિજાતીય સાથે સંભોગ કરવાના પરિણામ જાગે ત્યારે પિતાના વ્રત-નિયમને બાધ આવે તે રીતે અને સંગ ન કરે તેને આ પરિષહ જય જાણ. Jain Educationa international For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ () ચર્થી પરિષહ ! કોઈ પણ જાતના પ્રતિબંધ વગર રોગાદિ કારણ વગર એક સ્થળેથી બીજા સ્થળે જવામાં બે કે દુખ ન ઘરે તેને ચર્થી પરિષહ જય જાણ. (૧૦) નિષઘાનપરિષહ ? કારણ વિના જવા આવવાનું તેમજ ઉઠ-બેસ કરવાની ચપળતાને ત્યાગ કરી સ્થિર આસને ધર્મધ્યાન ધ્યાવે, (સ્વાધ્યાય કરે) પરંતુ એકાંતપણામાં ખેદ ધારણ ન કરે પણ સમ્યમ્ ભાવે આસન સ્થિર રહે તે નિષદ્યા પરિષહ જ જાણ. (૧૧) શય્યા પરિષહ સંથારો કરવાની ભૂમિ ઊંચી-નીચી, ખાડા-ટેકરાવાળી અથવા તે પ્રતિકૂળતા વાળી હોય તો પણ મનમાં દુઃખ ન ધરતાં સમ્યગુ ભાવે ત્યાં જ સંથારે કરી ધર્મધ્યાન કરે તેને શય્યા પરિષહ જય જાણો. (૧૨) આકાશ પરિષહ ? કોઈ આત્મા આવીને પિતાને આક્રેશ કરી અનેક પ્રકારના ઉપાલ ભે આપે તે તેના પ્રત્યે દ્વેષ નહી ધરતાં તે પ્રતિકૂળ વચનોને સમ્યગૂ ભાવે સહન કરે તેને આક્રોશ પરિષહ જય જાણ. . (૧૩) વધુ પરિષહ : કોઈ પણ આત્મા આપણા પ્રત્યે દ્વેષ ભાવવાળે બનીને શરીરને તાડન-તર્જન કરે યા છેદન-ભેદન કરે તે પણ તેના ઉપર કે ન કરતાં તે તે પ્રતિકૂળતાઓને સમ્યગૂ ભાવે સહન કરે તેને વધુ પરિષહ જય જાણો. (૧૪) યાચન પરિષહ ? આત્માને શરીર સંબધે જરૂરી વસ્તુઓ જેવી કે આહાર-પાણી-વસ્ત્ર-પાવાદિ તેમજ ઔષધ-ભેષાદિને દીનપણું કે અભિમાન ત્યજીને વિધિપૂર્વક યાચના કરીને મેળવવાની હોય છે, પરંતુ યાચના કરવામાં લઘુતા પ્રાપ્ત થાય છે, એમ જાણીને અથવા લાભ સંબંધી શંકા ધરીને પરિગ્રહધારી ન બને, પરંતુ જ્યારે જ્યારે આવશ્યકતા જણાય ત્યારે ત્યારે (વિધિપૂર્વક યાચીને ગષણ કરીને) યાચીને મેળવવામાં સાવધાન રહે તેને યાચના પરિષહ જય જાણ. આ પરિષહ સંબંધે કેટલાકેએ કહ્યું છે કે “સા ધુઓએ માંગતા શરમાવું જોઈએ નહીં.” આ લખાણ તેઓનું જિન ધર્મના મર્મને સમજ્યા વગરનું અનર્થકારી હાઈ મિથ્યા સમજવું. (૧૫) અલાભ પરિષહ ઃ જરૂરીયાતવાળી વસ્તુઓ ન મળવાથી મનમાં જરા પણ ઉગ લાવે નહિ, પરંતુ અંતરાય કર્મને ઉદય વિચારી જરૂરીયાતવાળી વસ્તુ વિના ચલાવી લઈ આત્મભાવમાં રમતા કરે તેને અલીભ પરિષહ જય જાણ. (૧૬) રેગ પરિષહ : શરીરમાં રોગાદિ ઉત્પન્ન થયે થકે વ્રત-નિયમને ભંગ કરીને રોગને દૂર કરવાના ઉપાયે ન કરે તેને રોગ પરિષહ જય જાણો. (૧૭) તૃષ્ણ-૫શ પરિષહ : સાધુ (ત્યાગી, મહાત્માએ સુકા ઘાસ પર સંથારે કરે ત્યારે તે ઘાસ ઉપર પાથરવાનું વમ એગ્ય ન હોવાથી ઘાસને સ્પર્શ ખેંચે અથવા કાંટા વાગે તે તે વખતે દુર્થાન ન કરે પણ સમ્યગ ભાવે તેને સહન કરે તેને તૃણસ્પર્શ પરિષહ જય જાણુ. ૨૩ Jain Educationa international For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૭૮ (૧૮) મલ પરિષહ ઃ શરીર ઉપરના સેવાથી તેમજ ધૂળ વગેરે લાગવાથી શરીર ઉપરને મળ દુર્ગધ મારતે હોય તે પણ વ્રત-નિયમનો ભંગ કરી તેને દૂર ન કરે, પણ તેને સમ્યમ્ ભાવે સહન કરે તેને મલ પરિષહ જય જાણો. (૧૯) સકાર-પુરકાર પરિષહ : પિતાને માન-પાન કે વંદન-પૂજનાદિ બહુમાન ન મળે તો તેથી ખેર નહિ કરતાં સમગ્ર ભાવે સમાધિ ભાવમાં રહે તેને સકાર-પુરસ્કાર પરિષહ જય જાણો. (૨૦) પ્રજ્ઞા પરિષહ : પિતે મોટા સમુદાયને માન્ય પ્રાણ લેવા છતાં પિતાની બુદ્ધિને ગર્વ ન કરે, પરંતુ પિતાની છદ્મસ્થતા વિચારે અને આથી પોતાની માન્યતા બળાત્કારે અન્યના ઉપર ઠોકી બેસાડવા પ્રયત્ન ન કરે, તેમજ પિતાની વાતને બીજા લોકો અસ્વીકાર કરે ત્યા ઉહાપોહ કરે તે પણ પિતે મનમાં દુઃખ ન ધરે તેને પ્રજ્ઞા પરિષહ જય જાણ. (૨૧) અજ્ઞાન પરિષહ : પોતાને સુમિબેલ ન હોવાથી અન્ય ને બેધ કરવાની કુશળતા પિતાનામાં નથી, એમ સમજીને દુઃખ ન ધરે પણ સમભાવે પિતાના આત્માને ધર્મ માર્ગમાં સ્થિર રાખે તેને અજ્ઞાન પરિષહ જય જાણ. (૨૨) અદશન પરિષહઃ અર્થાત્ નિશ્ચય શુદ્ધ સમ્યફ સહિતપણાને પોતાનામાં તત્વાર્થ પ્રતિની શ્રદ્ધાને અર્થત, સમ–સંવેગાદિ લક્ષણ વડે નિશ્ચય ન કરી શકવાથી પ્રાપ્ત તત્વ બોધ (શ્રદ્ધાન) થી ચલિત ન થાય. તેને અદર્શન (સમ્યકત્વ) પરિષહ જય જાણો. આ છેલા ૨૦-૨૧-૨૨ એ ત્રણે પરિષહ મુખ્યત્વે ક્ષાપશમિક સમ્યક છદ્મસ્થ આત્માને અજ્ઞાનથી તેમજ સમ્યક્ત્વ મેહનીયના ઉદયથી મોહના કેટલાક ચિત્રવિચિત્ર સૂક્ષમ પર્યાય પરિણામને છેદવા-ભેદવા અસમર્થ બને છે. તે વખતે તે આત્માને શ્રી જીનેશ્વર ભગવંતના વચને ઉપરની અનુભવાત્મક શ્રદ્ધાનું બળ જ તે તે પ્રકારના મોહને છેદવા-ભેદવા સમર્થ બનતું હોય છે એમ જણવું. વળી વિશેષે આ સમજવું જરૂરી છે કે આ અદર્શન પરિષહ નૈગમ--અશુદ્ધ-સંગ્રહ તેમજ વ્યવહાર એ ત્રણે વ્યાથીંક નયની દૃષ્ટિએ ચક્ષુ-અચકું તેમજ અવધિ દર્શનાવરણીય કર્મના ઉદયજન્ય પણ હોઈ શકે છે. જ્યારે શુદ્ધ પર્યાયાથક શબ્દ સંભિરૂઢનય દષ્ટિએ દર્શન મેહનીય કર્મના ઉદય જન્ય તેમજ એવંભૂતનય દષ્ટિએ કેવળ દર્શન સંબધે પણ હોઈ શકે છે. દશમા સક્ષમ સંપરાય ગુણસ્થાને તેમજ અગ્યારમાં અને બારમાં છવસ્થ વીતરાગ (ઉપશાંત મહ-ક્ષણ મેહ) ગુણસ્થાને વર્તતા જીવને ૧૪ પરિષહ સંભવે છે. તેમાં (૧૧) વેદનીય કર્મજન્ય (૧) પ્રજ્ઞા પરિષહ (૨) અજ્ઞાન પરિષહ અને (૩) અલાભ પરિષહ એમ કુલ ચૌદ પરિષહ હોય છે, Jain Educationa international For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧ #શ નિને છે ? તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે વતતા શ્રી જીનેશ્વર કેવલી ભગવાને શરીર સંબધે (૧૧) પરિષહ સંભવે તેઓને ક્ષાયિક ભાવે પોતાના સ્વરૂપમાં નિરંતર પરિણમન પામવાપણું હેવાથી તેમને પરિષહ જય સ્વાભાવિકપણે હોય છે. જે તે નિ એ વચનાનુસારે. - बादर संपराये सर्वे ॥१२॥ નવમા બાદર સંપરાય ગુણસ્થાનક સુધીમાં વર્તતા જીવોને સઘળાએ (૨૨) પરિષહે સંભવે છે. જે નીચે મુજબ કઠાથી સમજવા. કમનો પ્રકાર બાદર | સૂમ ઊિપશાંત છે... | સગી/અગી. | સં૫રાય | સંપરાય મોહ | ક્ષીણુમેહ | કેવલી | કેવલી | જ્ઞાનાવરણીય દર્શન મેહનીય જન્ય ચારિત્ર મોહનીય જન્ય અંતરાય વેદનીય ૧૧ | ૧૧ ! છે. ] આ નવમા બાર સંપરાય ગુણસ્થાનકમાં મેહનીય કર્મની કેટલીક પ્રકૃતિએ ઉદયમાં હેવાથી તમામ પરિષહ સંભવે છે. પરંતુ આ ગુણસ્થાનકવતી આત્માને તે સઘળાએ પરિષહેને આત્મ વિશુદ્ધિએ જય હેય છે. હવે દશમા સૂથમ સંપરાય ગુણસ્થાનકે છેલ્લે સહમ (સંજવલનના) લોભને પણ ક્ષય થતું હોવાથી ત્યાં મેહનીય કર્મજન્ય આઠે (૮) પરિષહ દેતા નથી. હવે કયા કર્મના ઉદયથી કયે પરિષહ પ્રાપ્ત થાય છે તે જણાવે છે. ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ॥ १३ ॥ - પ્રજ્ઞા પરિષહ અને અજ્ઞાન પરિષહ એ બે પરિષહ જ્ઞાનાવરણીય કર્મના એક વિષયમાં પ્રજ્ઞા પરિષહ અને અન્ય વિષયમાં અજ્ઞાન પરિષહ એમ બે એકી સાથે હાઈ શકે છે, ઉયે હોય છે-અપશમમાં ઉદય પણ હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ दर्शन मोहान्तराय योरदर्शनाऽलाभौ ॥ १४ ॥ દર્શન મોહનીય કર્મના ઉદયે આદર્શન પરિષહ હોય છે અને અંતરાય કર્મના ઉદયે અલાભ-પરિષહ હેય છે. ચારિત્ર–નાન્યા-ત–સ્ત્રી-નિષદtss-સાવનાसत्कार-पुरस्काराः ॥१५॥ ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી (૧) નગ્નત્વ (૨) અરતિ (૩) રસી (૪) નિષદ્યા (૫) આક્રેશ (૬) યાચના (૭) સત્કાર–પુરસ્કાર એ સાત પરિષહે હેય છે. આ પરિષહે પણ ઉપશમ શ્રેણી ગત નવમાં ગુરુસ્થાનક સુધી હેઈ શકે છે. તેની સેવા ? નીચે મુજબના બાકીના ૧૧ પરિષહ વેદનીય કર્મના ઉદયે જીવને શરીર સંબંધે હોય છે. (૧) સુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) ચર્યા (૭). શપ્યા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણસ્પર્શ (૧૧) મલ પરિષહ. एकादया भाज्या युगपदेकोन विंशतेः ॥ १७॥ એક જીવને એકી સાથે એકથી આરંભીને ૧૯ પરિષહે હોઈ શકે છે. કેમકે પરસ્પર વિરૂદ્ધ એવા પરિષહ એકી સાથે હોઈ શકે નહીં, જેમકે શીત અને ઉષ્ણુ પરિષહ એકી સાથે હેઈ શકે નહીં, તેમજ ચર્યા, શય્યા અને નિષદ્યા એ ત્રણમાંથી પણ એક જ હેઈ શકે, બાકીના બે હોઈ શકે નહિ. એથી ત્રણ પરિષહ બાદ કરતાં એકી સાથે ઓગણીસ પરિષહ હોઈ શકે છે. બાકી વિશેષ સ્વરૂપ ઉપર મુજબ જાણવું અત્રે સૂત્રકાર અને સિદ્ધાંતકારને મતે જે કમ ફેરફાર છે તે માટે સમજવું કે અસદ્દભૂત વ્યવહાર નયદષ્ટિએ પરિષહ પછી દશવિધ યતિ ધર્મ અને ભાવના સંવર અનુક્રમે પ્રાપ્ત થાય છે એમ સમજવું. જયારે સદ્દભૂત વ્યવહાર નયદષ્ટિએ દેશવિધ યતિધર્મ ભાવના ધર્મ યુક્ત આત્માને પરિષહ જય સ્વરૂપી સંવર ધર્મની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. તે પછી પાંચ પ્રકારના ચાસ્ત્રિ ધર્મરૂપ સંવર ભાવની પ્રાપ્તિ થાય છે. હવે પાંચ પ્રકારના અત્રિ ધર્મરૂપ સંવરનું શાસ્ત્રાનુસાર સ્વરૂપ જણાવાય છે. सामायिक-च्छेदोपस्थापनीय-परिहार विशुद्धि-सूक्ष्म संपराय यथाख्यातानि चारित्रम् ॥ १८ ॥ (૧) સામાયિક ચારિત્ર : રાગ-દ્વેષાદિ મહજન્ય પરિણામે પ્રતિ ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષાયક ભાવ સ્વરૂપ આત્મ પરિણામી આત્માને સામાયિકાદિ ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય છે. આ ચારિત્ર ધર્મમાં આત્મા પરભાવ પ્રતિના પરિણામ-પ્રવૃત્તિથી કથંચિત્ અળગે થઈ જે ભાવે સમ (રાગ-દ્વેષ-રહિત) પરિણામને લાભ પામે છે. તેને Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સામાયિક ચારિત્રધર્મ જાણવો. તે (૧) ઈતર કથિત (૨) યાવત્ કથિત એમ બે ભે હોય છે. (૨) છેદેપ સ્થાપનીય ચારિત્ર : પ્રથમ એ ઘે-યાતો સામાન્ય ભાવે ચારિત્ર ધર્મ અંગીકાર કરેલ આત્મા અતિચારાદિ દેથી વિશેષ શુદ્ધ થઈ જે નિરતિચાર ચારિત્ર પાળે છે તેને પસ્થાપનીય ચારિત્ર જાણવું. આ છેદો પસ્થાપનીય ચારિત્ર ધર્મના (૧). સાતિચાર અને (૨) નિરતિચાર એવા બે ભેદે છે, બંને પ્રકારવાળું છેદે સ્થાનીય ચારિત્ર તેમજ તે પછીના ચારિત્ર સર્વ વિરતિધર આત્માઓને હોય છે એમ જાણવું. શાસ્ત્રમાં અનેક ઠેકાણે નિરતિચાર ચારિત્ર પાળીને અનેક જીવો મેક્ષે ગયા છે એમ સ્પષ્ટ જણાવેલું છે. આ માટે નિરતીચાર ચારિત્રનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી અવશ્ય જાણી લેવું જરૂરી છે. આમ છતાં નિશ્ચય દષ્ટિએ તે મુખ્યત્વે સામાયિક ચારિત્રમાં જ સર્વ ચારિત્ર ધર્મો સમાયેલા હોય છે. અર્થાત્ સર્વ પ્રકારના ચારિત્રમાં આત્માને પરભાવ પ્રતિ ઉદાસીન વૃત્તિઓ કરી, સમભાવ ભાવે કરી આત્મભાવમાં જે સ્થિર થવારૂપ સમતાને પરિણામ પ્રાપ્ત થાય છે, તે જ ચારિત્ર ધર્મ છે એમ જાણવું. કેમકે આત્માને મૂળ સવભાવ અચળતા છે. () પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર : આત્માની વિશેષ પ્રકારે શુદ્ધિ કરવા માટે જે વિશેષ પ્રકારના આચાર-તપવાળું ચારિત્ર તેને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જાણવું. - પરિહાર વિશુદ્ધ ચારિત્ર સંબંધ આચાર તથા તપનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. ગુરૂ આજ્ઞાથી નવ જણ ગુરૂકુળ વાસને ત્યાગ કરી તેમાંથી નીકળી એકજણ વાંચનાચાર્ય થાય તેમજ ચાર જણ તપ કરે અને બાકીના ચાર જણે તેઓની વૈયાવચ્ચ કરે. આમ છ માસને તપ પૂર્ણ કર્યા પછી જે ચાર જણ વૈયાવચ્ચ કરતા હતા તેઓ તપ કરે અને તપ કરનારા હતા તે ચાર જણ વૈયાવચ્ચ કરે. તેમજ પ્રથમ હતા તે વાંચનાચાર્યની વિયાવર કરે. આમ બાર માસ વીતી ગયા પછી જે વાંચનાચાર્ય હતા તે છે માસ સુધી તપ કરે અને આઠમાંથી એક વાચનાચાર્ય થાય, બાકીના સૌ વૈયાવચ્ચ કરે. આ રીતે નવે જણ કુલ અઢાર માસને તપ પૂર્ણ કરે તે પછી કેટલાક ફરીથી પણ તે પ્રકારને તપ કરે યા તે જીનક૯પી પણ સ્વીકારે યા તે ગ૭માં ગુરૂકુલ કુળ વાસમાં આવી વસે, તેઓ સૌને તપ નીચે મુજબ જાણવે. જ ઘન્ય તપ મધ્યમ તપ ઉત્કૃષ્ટ તપ ઉનાળામાં ચોથભક્ત અઠ્ઠમ તપ (ત્રણ ઉપવાસ) શિયાળામાં છ અઠ્ઠમ દશભક્ત (પાંચ ઉપવાસ) ચોમાસામાં અઠ્ઠમ દશમભક્ત દ્વાદશભા આચાર્ય તેમજ વૈયાવચ્ચ કરનારાઓને જ આયંબિલ કરવાનું હોય છે. છરું Jain Educationa international For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ (૪) સુક્ષ્મ સંપરાય ચારિત્ર : આ ચારિત્રમાં સ્થૂલથી તે કેધાદિ ચાર પ્રકારનો કષાયે તેમજ સૂક્ષમ ભાવથી પણ ક્રોધ-માન અને માયા એ ત્રણે કલાને ઉદય જ્યાં નથી પરંતુ કેવળ એક માત્ર સૂક્ષ્મ લોભને ઉદય વતે છે, એવા દશમાં ગુણસ્થાનકવતી છોને આ સક્ષમ સપરાય ચારિત્ર હેય છે. આ ચારિત્રને કાળ માત્ર અંતમુહૂર્ત પ્રમાણ જાણ આ ચારિત્ર ઉપશમ શ્રેણીઓ ચઢતા જીવને તેમજ ઉપશમ શ્રેણીથી પડતા જીવને હોય છે. તેમાં ચઢતા પરિણામી કરતાં પડતા પરિણામી જીવના અધ્યવસાયે ક્ષીણ જાણવા. જ્યારે ક્ષેપક શ્રેણીએ ચઢતા જીવને પણ આ ગુણસ્થાનકે જે અધ્યવસાયે હોય છે તે ઘણે જ વિશુદ્ધ હોય છે એમ જાણવું. (૫) યથાખ્યાત (તથા ખ્યાત) ચારિત્ર : જ્યાં સ્થૂલ થકી કે સૂક્ષમ ભાવથી પણ મેહનીય કર્મને ઉદય નથી તેવાં ૧૧ મા ઉપશાંત મેહ ગુણસ્થાનકમાં તેમજ જ્યાં મોહનીય કમને સર્વથા ક્ષય કરે છે. તેવા બારમા, તેરમા અને ચૌદમા એમ ચારે ગુણસ્થાનકવતી જેને આ યથાખ્યાત ચારિત્ર હોય છે એમ જાણવું. મેક્ષમાં ગયેલા આત્માને કેઈપણ પ્રકારની આત્મવિશુદ્ધિ કરવાની રહેતી નથી. તેથી તેઓને આત્મવિશુદ્ધિ કરવારૂપ ચારિત્ર હેતું નથી. પરંતુ તેઓનું કેવળ આત્મભાવમાં જ રમણતા (સ્થિરતા) કરવાપણું છે. તેને ઉપચારે ચારિત્ર જાણવું. ઉપર જણાવેલા પાંચ પ્રકારના ચારિત્ર રેમ મને સામારૂ એ પચ્ચકખાણ સાપેક્ષ હોવાથી દરેક ચારિત્રમાં સામાચિકની પ્રાપ્તિ ઉત્તરોત્તર વિશુદ્ધ તેમજ અધિકતર જાણવી. ઉપર જણાવેલ સર્વવિરતિ ભાવના સામાયિક ભાવ સંબંધી કેટલીક જાણવા યોગ્ય હકીક્ત શાસ્ત્રાર્થથી જણાવીએ છીએ. શ્રી જીનેશ્વર ભગવતેએ ભવ્ય આત્માથી આત્માઓ માટે ચાર પ્રકારની સામાયિક ધર્મની આરાધના (પ્રાપ્તિ) કરવાનું વિધાન કરેલું છે તે માટે તેના પ્રતિપક્ષી એવા ચાર પ્રકારના કૈધ-માન-માયા-લેભાદિ કષાયોથી આત્માને અળગો રાખવાનું કહ્યું છે. આ માટે ચાર પ્રકારના કષાયની ચેકડીઓનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી યથાર્થ અવિરૂદ્ધ જાણવું અનિવાર્ય આવશ્યક છે. આ રીતે વિધિ-નિષેધ સાપેક્ષ શુદ્ધ મોક્ષમાર્ગ પ્રરૂપેલે છે. આમ છતાં જેઓ સામાયિક ધર્મની સાધના માટે રાગ-દ્વેષાદિ ભાવેને આશ્રય લેવાનું કહે છે. તેવા ઉસૂત્ર ભાષીઓ સંબંધે શ્રી હરિભદ્રસૂરિજીએ યોગશતક ગ્રંથમાં જણાવ્યું છે કે पडि सिद्धे सुय देसे, विहिएसु इनि रागभाबे वि। सामाइयं असुद्धं, शुद्धं समयाए दापि ॥ જે જે સામાયિક ભાવ સંબધે જે જે કષાય ભાવથી આત્માને અળગો રાખવાનું શારામાં વિધાન છે, તેની અવગણના કરીને જે જે આત્માઓ પિતતાના ગુણસ્થાનકને ચોગ્ય કર્તવ્ય-અકર્તવ્ય ભાવ પ્રતિ એટલે કે પ્રતિષેધ કરાયેલા (હેય) ભાવ પ્રતિ હેક Jain Educationa international For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ કરીને તેને છોડે છે, તેમજ વિધેય કરાયેલા (ઉપાદેય) ભાવેને રાગ થકી સેવે છે, (અર્થાત્ ગુણસ્થાનક યોગ્ય વ્યવહારમાં સાધ્ય–સાધનદાવમાં મૂઢ છે) તેવા આત્માનું તે તે સામાયિક અશુદ્ધ છે એમ જાણવું. કેમકે સામાયિક ભાવ તે આત્માના રાગદ્વેષ રહિત એવા શુદ્ધ સ્વભાવ સ્વરૂપી હોય છે એમ જાણવું જરૂરી છે. આ સંબંધે શાસ્ત્રમાં આત્માના શુદ્ધ સ્વભાવરૂપ ચાર પ્રકારના સામાયિક કહા છે. (૧) સમ્યકત્વ સામાયિક : ચેથા ગુણસ્થાનકવતી આત્માઓને હોય છે. (૨) શ્રત-સામાયિક : ચેથા ગુણસ્થાનકવતી છે તેને અભિમુખ થયેલા મિથ્યાત્વને પરિહાર કરવાવાળા) આત્માઓમાં શ્રી જીનેશ્વર ભગવંતના વચનો પરની શ્રદ્ધા-રૂચી વધુ હોય છે. (૩) દેશ વિરતિ-સામાયિકઃ પાંચમ ગુણસ્થાનકવતી દેશવિરતિવર શ્રાવકને હોય છે. (૪) સવ-વિરતિ સામાયિક છઠ્ઠા ગુણસ્થાનકવતી જેમણે વિવિધ વિવિધ સર્વવિરતિ ભાવને આશ્રય કરે છે એવા) મુનિ ભગવતેને હોય છે. આવા સર્વ વિરતિધર સાધુ-ભગવંતે પ્રતિ વંદનાદિ વ્યવહાર કરવા માટે શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે जावंत केवि साहू, भरहेर वय महाविदेहे य । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंड विरयाण ॥ આથી સ્પષ્ટ સમજવું જરૂરી છે કે જેઓ મન-વચન અને કાયગ વ્યવહાર સંબંધે સાવદ્યકર્મો કરતાં નથી, કરાવતાં નથી તેમજ તેની અનુમોદના પણ કરતાં નથી. તેવા સવ સાધુએ વંદનીય છે, અન્યથા સાવદ્ય-આરંભી પરિગ્રહમાં આસક્ત સાધુઓને શાસ્ત્રમાં કુગુરૂ કહેલ છે. ગુરૂઓનું વદન-પૂજન-ભક્તિ-બહુમાન કરનાર આત્મામાં સામાયિકને બદલે કષાય ભાવની વૃદ્ધિ થતી હોઈ તેને કુગુરૂની ભક્તિ સંસાર વધારનારી થાય છે, ઉપર જણાવી ગયા તે મુજબ શાસ્ત્રમાં સર્વ વિરતિધર સાધુઓને સર્વ સામાયિક ભાવનું ચારિત્ર હેય છે અને તેના પાંચ ભેદ જ શાસ્ત્રમાં જણાવેલા છે, તેનું સ્વરૂપ પણ શાસ્ત્રાનુસારે આગળ જણાવી ગયા છે. આમ છતાં કેટલાક કુગુરૂઓ પોતાને બકુશકુશીલ ચારિત્રીયા માને છે અને કહેવડાવે પણ છે. આ બકુશ-કુશીલપણું તે ચારિત્રને ભેદ નથી, પરંતુ તથા પ્રકારે દેની સંભાવના અને આચરણના લીધે તેઓને શાસ્ત્રમાં બકુશ-કુશીલ સાધુઓ કહ્યા છે. પરંતુ જેઓ ઉચ્ચરેલ કરેમિ-ભંતે સામાયિક વ્રતપચ્ચક્ખાણને અવગણીને પોતાને બકુશ-કુશીલના દેષ સેવવાના અધિકારી માને છે, તેવા પાખંડી સાધુઓને તે શ્રી જીન શાસનને ઉડાહ કરવાવાળા જાણી તેઓને સંગ આત્માથી આત્માઓએ વર્જ જરૂરી છે. વળી કેટલાકે આ સંબંધે ઉત્સર્ગ–અપવાદ Jain Educationa international For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ માર્ગની ભગવંતની દેશનાનો જૂઠો દૂર ઉપયોગ કરી અજ્ઞાની અને પિતા તરફ આકર્ષવા માટે અનેક પ્રકારના માયાવી માર્ગ અપનાવીને વળી કહે છે કે “મેં માયા તે માયા નથી.” આવા પ્રગટ માયાવી સાધુને એાળખવા માટે શ્રી કલ્પસૂત્રમાં (આચાર સૂત્રમાં) સર્વ શ્રી તીર્થકર ભગવંતના સાધુઓને તેમજ સર્વ ક્ષેત્રના અને સર્વકાળના સાધુએનો આચાર દસ ક૯પથી સ્પષ્ટ જણાવવામાં આવેલ છે જે અત્રે જણાવીએ છીએ. 'आलुक्कुदेशिय सज्जायर रायपिंड किइकम्मे वय जिट्ठ पडिकमणे, मासं पज्जासवण कप्पो.' (૧) અચલક ક૯૫ (૨) ઉદ્દેશીક ક૫ (૩) શય્યાતર ક૯૫ (૪) રાજપિંડ કપ (૫) કૃતિકર્મ (વંદન વ્યવહાર) (૬) વ્રત કહ૫ (૭) જયેષ્ઠ ક૫ (૮) પ્રતિક્રમણ કલ્પ (૯) માસ ક૯૫ (૧૦) પસણ (પર્યુષણા) ક૫. ઉપર જણાવેલા દશે ક૯૫ પ્રથમ તીર્થંકરના વારાના સાધુઓને તેઓ ઋજ અને જડ હોવાથી અનિવાર્યપણે આદરવાના હોય છે તેમજ છેલા શ્રી મહાવીર સ્વામીના શાસનના સાધુઓને પણ તેઓ વિશેષ કરીને વક્ર અને જડ હવભાવવાળા હોવાથી અનિ. વાર્યપણે આદરવાના કહ્યા છે. જ્યારે મય બાવીશ તીર્થંકરના સાધુઓ માટે કતિકર્મ ક૯૫-ત્રત ક૯૫-જયેષ્ઠ કપ તેમજ ચે પ્રતિક્રમણ ક૯૫. એ ચારે ક૯પ અવશ્ય અનિ. વાર્યપણે આચરવાના હોય છે, જ્યારે બાકી છે કે તેઓને માટે નિયત નથી પરત અનિયત છે એટલે તેમને લાગે તે મુજબ આચરે મહાવિદેહ ક્ષેત્રના સાધુને પણ મધ્ય બાવીશ તીર્થંકરના વારાના સાધુએ મુજબ ચાર ક૯૫ નિયત છે અને છ ક૯૫ અનિયત છે એમ જાણવું. આ દશે કલ્પનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી આત્માથી આત્માએ જાણી લેવું અનિવાર્ય આવશ્યક છે. અ આ ખાસ સમજવું જરૂરી છે કે વ્યવહારથી શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પ્રથમના સમિતિ-ગુપ્તી અને પરિષહ જય એ ત્રીસ ભેદ દ્રવ્ય સંવરના છે, જ્યારે યતિ ધર્મ ભાવના અને ચારિત્ર એ સત્તાવીસ ભેદ ભાવ સંવરના જાણવાના છે, તેમાં દ્રવ્ય સંવર તે જ્યારે નિશ્ચય દૃષ્ટિની સાપેક્ષતાએ ભાવ સંવરનું નિમીત્ત-કારણ બને છે, ત્યારે વિધિપૂર્વકની તે વ્યવહાર શુદ્ધિરૂપ કારણુતા વડે આત્મા નિશ્ચય શુદ્ધિ (આત્મ વિશુદ્ધિ) ને પ્રાપ્ત કરે છે. અન્યથા શુભ વ્યવહાર-સંસાર પરિભ્રમણને હેતુ બને છે. આ માટે કહ્યું છે કે – નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરજી, પાળે જે વ્યવહાર, પુણ્યવત તે પામશે, ભવ સમુદ્રને પાર.” Jain Educationa international For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ વળી પણ કહ્યું છે કે જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યફદષ્ટિ ગુણ ઠાણા થકી, જાવ લહે શિવ શર્મ.' હવે જે પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં આશ્રવ તત્વનું સ્વરૂપ જણાવેલું હતું. તેનાથી પિતાના આત્માને બચાવવા માટે જેઓએ સાતમા અધ્યાયમાં જણાવ્યા મુજબ વિરતિ, પણને સ્વીકાર કરી આઠમા અધ્યાયમાં જણાવ્યા મુજબ પિતાના આત્માને વિશેષ કર્મના બંધનમાં ફસાયેલે જાણે છે. અને વળી જે આત્માઓ નવમા અધ્યાયમાં જણાવ્યા મુજબ દ્રવ્ય-ભાવસંવર વડે સત્તાવન (૫૭) ભેદથી નવા કર્મને બંધ રોકવા સમર્થ બન્યા છે, તેવા આમાઓ માટે હવે પૂર્વ સંચિત કર્મોની વિશેષ પ્રકારે નિર્જરા કરવા માટે (કર્મોને આત્મ-પ્રદેશથી છૂટા કરવારૂપ યા તે તેની વિપાક આપવાની શક્તિ તેડવા માટે) ત૫-(ત્યાગ) ધર્મને બાર ભેદથી સ્વીકાર કરવા વડે સર્વ કર્મોને ક્ષય કરી એક્ષપ પ્રાપ્ત કરાય છે, તે બાર પ્રકારના તાધર્મનું સ્વરૂપ હવે વિસ્તારથી જણાવવામાં આવે છે, अनशनाऽवमौदार्य-वृत्ति परिसंख्यान-रस परित्याग विविक्तशय्याऽऽसन-कायक्लेशा बाह्य तपः ॥ १९ ॥ (૧) અનશન તપ ચાર પ્રકારને આહારને શક્તિ અનુસારે-વિધિપૂર્વક ત્યાગ કરવો તે અમુક કાળ પર્યતને ઈસ્વર કથિક તપ કહેવાય છે. અને જાવજછવ સુધી કરે તેને યાવત્ ક થક તપ કહેવાય છે. આ બંનેના અનેક પેટાભેદો છે. . (૨) અવમૌર્ય અર્થાત્ ઉણાદરી ત૫ : પુરૂષને આહાર સામાન્યથી ૩૨ કેળીયા હોય છે. અને એનો આહાર સામાન્યથી ૨૮ કેળીય હોય છે. એટલે કે પિતાને યોગ્ય આહારથી કંઈક ઓછો આહાર કરે તે ઉદરી તપ જાણ. આ માટે * कड किरियाहिं देहं दमंति किं ते जठा निरवराह પૂરું, સંવ દુહા હું પાયા નિક્રિયા છે ? ....... सव्वेसुपि तवेषु कषाया निग्गहसम तवा नत्थि जं तेण नागदत्तो, सिध्धा बहुसे। वि मुंजतो ॥ २ ॥ આ અર્થ ૧: સર્વ દુઃખોના મૂળભૂત કષાયને જેમણે નાશ (નિગ્રહ) કર્યો નથી એવા જડ-અજ્ઞાની આત્માઓ નિરઅપરાધી એવા દેહ પ્રત્યે શા માટે તપાદિ (કચ્છ) ક્રિયાઓ કરે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અથ ૨ સર્વ પ્રકારના ત૫માં કષાયના નિગ્રહ (નાશ) ને જ તપ કર્યું છે. મકે કષાય રહિત બાહાતપ પણ ઉપચાર કરીને કર્મને બાળનાર અત્યંતર તપને હેતુ હોવાથી તપ કહેવાય છે. પરંતુ કષાય સહિત તપ તો કેવળ માત્ર કષ્ટરૂપ હોવાથી સંસાર પરિભ્રમણને હેતુ થાય છે. આ સંબધે શારીય દષ્ટાંતરૂપે કષાયને નિગ્રહ કરનાર નાગા યા તે કરગડુ સાધુ નિરંતર ત્રણ વાર ભજન કરતે હતો. છતાં કષાયને નિગ્રહ કરવાથી કેવળજ્ઞાન પામી મોક્ષપદને પામેલ છે. આ કથા પ્રસિદ્ધ છે. | (૩) વૃત્તિ-પરિસંખ્યાન તપ આ તપમાં જરૂરી (5) વસ્તુઓ, વિવિધ અભિગ્રહ પૂર્વક (નિયમ સ્વરૂપમાં જ) ગ્રહણ કરવાની-વાપરવાની હોય છે - (૪) રસ પરિત્યાગ તપ : આત્મામાં ભોગાકાંક્ષા (વિકૃત્તિ) વધારે તેને વિગઈએ કહી છે, એટલે કે જેથી આત્મામાં વિકાર જાગે તેવા પદાર્થો (ભજન) ન લેવા, વાપરવા તેને રસત્યાગ તપ કહેવાય છે. શાસ્ત્રમાં ચાર મહા વિગઈઓને સર્વથા ત્યાગ કરવાને કહ્યો છે. અને છ લઘુ વિગઈઓને આત્માથી આત્માઓએ સર્વથી તેમજ અંશથી દરરોજ ત્યાગ કરવાનો હોય છે. (૫) વિવિકત શા-આસન અર્થાત્ સલીનતા તપ : આ તપના ચાર લે છે. ' (૧) વિવિધ ચર્યા : બ્રહ્મચર્યની નવ વાડ પાળવા સંબંધ સી-પથ-નપુંસક રહિત સ્થાનમાં સ્થિર આસને રહેવું તે. (૨) ઈન્દ્રિય સલીનતા : ઈન્દ્રિય વિકારી ન બને તે સંભાળવું. (૩) માગ સલીનતા ? મન, વચન, કાયાથી રાગ-દ્વેષની વૃદ્ધિ થાય તેમ ન પ્રવર્તવું. (૪) કષાય સલીનતા છે ક્રોધ-લેભાદિ કષાયની વૃદ્ધિ ન થવા દેવી તે. (૬) કાયકલેશ : આત્માને શરીર સાથે સંબંધ ગાઢ હોવાથી આત્મા શરીરના દુખે દુઃખી થઈ જાય છે. અને શરીરના સુખે (અનુકૂળતાએ) પોતાના આત્માને સુખી માનવા લાગી જાય છે અને તેથી પિતાને દેહ જ આત્મા છે એ મિથ્યા-આભાસ છવમાં હલે થઈ જાય છે. તેથી તે આત્મા આત્મશુદ્ધિની સાધનાથી અળગે તે હેય છે. આ માટે કાયકલેશ તપ યથાશક્તિ સમગ્ર પ્રકારે વિષિપૂર્વક કરવાનું જરૂરી છે એમ જણાવેલ છે. તેમાં અનેક પ્રકારના પરિષદે સહન કરવાના હોય છે. ઉપર જણાવેલ છે પ્રકારના બાહાતપ (બાઢા સ્થલ દેને દૂર કરનારા હેવાથી) અનુક્રમે પશ્ચાતુવીએ કરવાને અભ્યાસ કરવો જરૂરી છે. તેમાં શાનુંસારીતાએ તે અમે પ્રથમ સંસીનતા તપ કરવા ઉદ્યમશીલ બનવું તે પછી વિશેષ સ્વરૂપે અનશન તપ કરતાં આત્માને સમ્યમ્ પ્રકારે તપગુણની પ્રાપ્તિ થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ છ પ્રકારનો ખશ્ચતપથી માત્માને વળી છ પ્રકારના અભ્ય‘તર તપમાં (ક્ષ્ય તર ઢાષા તે વિષય-કષાય ભાવમાં જતી વૃત્તિઓના ક્ષય કરનાર) જવાની સુગમતા પ્રાપ્ત થતી હાય છે. હવે તે છ પ્રકારના અભ્ય ́તર તપનું સ્વરૂપ જણાવાય છે. જે મુખ્યપણે સવિશેષ નિર્જરાના હેતુ છે. પ્રાશ્રિત-વિનય-વૈયાવૃત્ય-સ્વાધ્યાય—ચુસ્તી-થ્થાનામ્બુત્તરમ્ ॥૨૦॥ નવ-ચતુ દ્રશ-પદ્મ-દ્વિ–મેલ થામમ્ પ્રાધ્યાનાત્ ॥ ૨૨ ૫ પૂર્વે છ પ્રકારના બાહ્ય તપનું સ્વરૂપ જણાવી ગયા છીએ. અત્રે તે પછીના ખીજા છ પ્રકારના અભ્ય`તર તપ (જે મુખ્યપણે જ્ઞાનની તીવ્ર વિશુદ્ધિરૂપ છે) તેનું સ્વરૂપ તવા કાર-શાસ્ત્રકાર સાથે સ`મત થઇને, કોઈક અપેક્ષા વિશેષે અનુક્રમમાં ફેરફાર કરીને જણાવે છે. આ અભ્યંતર તપ ગુણ વડે અનુક્રમે આત્મા સર્વ કર્મના ક્ષય કરી માક્ષપદ પ્રાપ્ત કરી શકે છે. કેમકે આ અલ્પ'તર તપ મુખ્યતયા આત્માની અંતરંગ (જ્ઞાન) પતિીની વિશુદ્ધિએ થતા હૈાય છે. આ માટે કહ્યું' છે કે— ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् ॥ (જ્ઞાનસાર) અર્થ : કર્મીને તપાવનાર (આત્મા થકી અળગા કરનાર) હાવાથી જ્ઞાન પ્રધાન અભ્યતર તપ જ પરડિતાને ઈષ્ટ (કતવ્ય) હેાય છે. જ્યારે અનશનાદિ છ પ્રકારન ખાદ્યુતપ છે, તે પ્રાયશ્રિતાદિ અભ્યંતર તપને વધારનાર હોય તે જ બાહ્યતપ ઈષ્ટ હોય છે. અન્યતર તપના ૭ ભેદમાંથી તત્વાકાર છેલ્લા ધ્યાન તપની પૂર્વના અનુક્રમે (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) વ્યુત્સગ તપ તે તેના નીચે મુજબના ભેદથી જણાવે છે. પ્રથમના પ્રાયશ્ચિતના નવ ભેદ જણાવશે. શાસ્ત્રકારે દશ લે જણાવેલ છે. બીજા વિનયના ચાર ભેદ જણાવશે. ત્રીજા વૈયાવચ્ચના દશ ભેદ જણાવશે. ચેાથા સ્વાધ્યાયના પાંચ ભેદ જણાવશે અને પાંચમા વ્યુત્સંગ તમના બે (૨) ભેદ જણાવશે. છઠ્ઠા યાનનું સ્વરૂપ આગળ ઉપર કહેવાશે. आलोचन प्रतिक्रमण तदुभय विवेक व्युत्सर्ग तपच्छेद परिहारोपस्थापनानि ॥ २२ ॥ (૧) પ્રાયશ્ચિત તપ : સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણે કરી આત્મશુદ્ધિ માટેના અનુષ્ઠાન (આરાધના) કરતાં એવા આત્માને સ્થપણાને લઇને જે જે ઢીમ (અતિચારો) હાગવાથી આત્મામાં જે સ્વરૂપે મલીનતા થઈ હાથ તેને શાસ્ત્રાનુસારે વિધિપૂર્ણાંક દૂર કરવા માટે (માયા રહિત થઈને) થાયેાગ્ય પ્રાયશ્ચિત કરવું તે. આ પ્રાયશ્ચિત તપનાં (૯) તેમજ નીચે મુજબ દશ પ્રકારા સારી રીતે જાણીને તેને થયા-થ્ય ભાવે અનુસરવાથી આત્મશુદ્ધિ થાય છે એમ જાણવું. (દશ પ્રકારની શાસ્ત્રીય ગાથા) Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ आलोचण पडिक्कमणे भीस विवेगे तहाविउस्सगो तवद-छेदभूल अणपढ्यायणे परिचिय चेव ॥ २२ ॥ (૧) આલોચના-પ્રાયશ્ચિત : પોતે લીધેલા વ્રત નિયમમાં અતિચારાદિ દેશે કરીને જે રીતે મલિનતા થઈ હોય, તેને યથાસ્થિત ગુરૂ મહારાજની આગળ પ્રકાશિત કરવું તેને આલેચના પ્રાયશ્ચિત કહીએ. આ સંબધ શ્રી લક્ષમણા સાદવજીનું દષ્ટાંત લક્ષમાં રાખવું જરૂરી છે. = (ર) પ્રતિક્રમણ કરવું ? શા નિર્દેશીત સૂત્ર અર્થથી વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું તે. (મુખ્યપણે આ પ્રતિક્રમણ ચાર હેતુએ શ્રી જીનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાયું હેય તેનું (સમસ્ત પ્રકારે પ્રતિક્રમણ કરવા રૂપ છે.) પરંતુ તેમાં સમસ્ત છએ આવશ્યકની કરણ કરવા સાથે હાલમાં પ્રતિક્રમણ કરવાનો રિવાજ (વ્યવહાર) છે. પ્રતિક્રમણના મુખ્ય ચાર હેતુઓને દર્શાવાતી ગાથા. पडिसिद्धाण करणे किच्चाणं अकरणे पडिकमण - असद्दहणे अतहा विवरीय पउवणाए अ॥ वंदिता सूत्र ॥ અથઃ સર્વજ્ઞ અને સર્વશી શ્રી તીર્થંકર પરમાત્માએ મારે માટે જે જે નહિ કરવાનું કહેલું છે. (૧) તેમાં જે જે કાંઈ મેં મતિ ભ્રમથી કર્યું હોય, તેમજ તેઓશ્રીએ જે જે કાંઈ કરવાગ્ય કહેલું છે, (૨) તે માંહેથી મેં જે કાંઈ ન કર્યું હોય, તેમજ શ્રી તીર્થકર ભગવંતના વચનેમાં (૩) જે જે કાંઈ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હેય, તેમજ શ્રી તીર્થકર ભગવંતની સર્વ જીવોને હિતકારીશું અને ત્રિકાળાબાધિત એવી પ્રરૂપણાથી મેં (૪) વિપરીત પ્રરૂપણ કરી હોય, આ ચાર હેતુઓને ધ્યાનમાં રાખીને સૂત્ર-અર્થ સાપેક્ષ કેવળ આત્મસાક્ષીએ પ્રતિક્રમણ કરવું તે. - " (૩) મિશ્ર (ત ભય) પ્રાયશ્ચિતઃ ઉપરના બંને સહિત એટલે આલેચનાપૂર્વક ગુરૂની સાક્ષીએ પ્રતિક્રમણ કરવું તે તેમાં ખાસ કરીને જે જે દેનું પ્રાયશ્ચિત કર્યું હોય તે તે દોષને ફરીને નહિ સેવવાની વૃત્તિએ પ્રતિક્રમણ કરેલું દેવું જરૂરી છે, હાલમાં તે આ પ્રતિક્રમણને સૂત્ર-અર્થ સંબંધી વ્યાપાર ચાલી રહ્યો છે, એટલે કે કેવળ પૈસાથી પ્રતિક્રમણ કરાય-કરાવાય છે. જે વિષમકાળની વિષમતા છે એ જાણવું જરૂરી છે. " (૪) વિવેક પ્રાયશ્ચિત : આ પ્રાયશ્ચિત જેમ આધાકર્માદિક આહારાદિનું ગ્રહણ કર્યું છે તે તેને ત્યાગ કરવા રૂપ–વિવેક કર્યો છતે જ જેમ થાય છે, તેમ સર્વત્ર દોષયુક્ત જીવનથી અળગા થવા રૂપ-વિવેક પ્રાયશ્ચિત જાણવું. - (૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત : માઠા વિચારે યા વખાદિક વડે જે દોષ ઉત્પન્ન થયા હોય તેને દૂર કરવા માટે વિધિપૂર્વક સુધી કાર્યોત્સર્ગ કરવા રૂપ છે . ! Jain Educationa international For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯. - (૬) તપ પ્રાયશ્ચિત : ઉપર કહેલા ઉપાયો વડે જે દે દૂર ન થયા હોય અથવા ન થઈ શકે તેવા હેય તેને યથાસ્થિત વિધિપૂર્વક–વિવિધ પ્રકારના ત૫ વિશેષ કરીને દૂર કરવા માટે પ્રયત્ન કરે તે તપ પ્રાયશ્ચિત. દશવિધ યતિધર્મમાં આવતા તપ ધર્મનું લક્ષણ વિવિધ પ્રકારે પરિગ્રહાવિના ત્યાગ રૂપ છે, સંવર–નિર્જરા તત્વમાં આવતા બાહ્યત: તે બાહ્ય દેહાદિ સંબંધી વિકારને દૂર કરવા માટે કરવામાં આવે છે, જ્યારે અર્થાતર તપ આત્માના અભ્યતર તે વિષય કષાયના પરિણામોને દૂર કરવા માટે કરવાના છે, તેમાં વળી અત્રે પ્રાયશ્ચિત માટે કરવામાં આવતા તપે તે પૂર્વે આત્માએ પિતાના વ્રત–નિયમાદિમાં જે દેશે લગાડેલા છે તેને દૂર કરવા માટે કરવાના હોય છે એમ જાણવું. (૭) છેદ-પ્રાયશ્ચિત ઃ જે દોષની તપાદિ વડે શુદ્ધિ ન થઈ શકે તેવા મેટા ષ માટે સાધુના પાંચ દિવસને-પાંચ માસને યા તે પાંચ વર્ષને ઈત્યાદિ સ્વરૂપે તેના ચારિત્ર પર્યાયને છેદ કરી તેને લઘુ (નાને) બનાવી દેવાય તે છે પ્રાયશ્ચિત જાણવું . (૮) મૂળ અર્થાત્ ઉપસ્થાપના પાયશ્ચિતઃ સ ધુતાને યોગ્ય ન હોય તે મેટે અપરાધ કર્યા હોય તેને સર્વ ચારિત્ર પર્યાયને છેદ કરીને ફરીને ચારિત્ર આપવું તે મૂળ પ્રાયશ્ચિત જાણવું. (૯) અનવસ્થાપ્ય (પરિહાર) પ્રાયશ્ચિત: સંકલ્પ કરી મોટી હિંસા કરી હોય, ચેથા વ્રતમા અતિચાર લગાડેલા હેય, દપંથી ઉસૂત્ર પ્રરૂપણ કરી હોય, તેવા મોટા દેષવાળા સાધુની સાથે વંદનાદિ વ્યવહાર કરવાનું ટાળી દેવું, એટલે તેને સંઘાડા (ગ) બહાર કરે અને ફરીથી જ્યારે તે ગુરુએ આપેલા તપદિ પ્રાયશ્ચિને પૂર્ણ કરે ત્યાં સુધી તેની સાથે વ્યવહાર બંધ રાખવે તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત જાણવું. (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત : મુનિને ઘાત તેમજ રાજાદિનો વધ કરવા રૂપ મહાન અકાર્ય કરનાર સાધુને સંઘ બહાર કાઢી મૂકે એટલે તેને સાધુના વેષથી અળગે કરી નાખ્યા બાદ તે સાધુ ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત કરે, તે તેને ફરીથી સંઘમાં લેવા રૂપ પ્રાયશ્ચિત જાણવું ઉપર જણાવેલા પ્રાયશ્ચિત શ્રી જનાજ્ઞા મુજબવિધિપૂર્વક કરવાથી દેની તત્કાળ શુદ્ધિ થતાં તે આત્મા આરાધકપણું પામી શીવ્ર મેક્ષસુખ મેળવવા ગ્ય બને છે. અન્યથા શ્રી લક્ષમણ સાધવજીના દષ્ટાંતની માફક ઘણે કાળ સંસારમાં રઝળે છે. ઉપરના દસ પ્રાયશ્ચિતમાં પાછળના છેલા બે એટલે નવમું અને દશમું પ્રાયશ્ચિત ઉત્તમ સંઘયણવાળાને પૂર્વધરના સમય દરમ્યાન હોય છે, હાલમાં પૂર્વનાં આઠ પ્રકારનાં પ્રાયશ્ચિતને વ્યવહાર કર યુક્ત છે. Jain Educationa international For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ (૨) વિનય (અત્યંતર) ત૫ આ વિનય ત૫ માન કષાણના ત્યાગ વડે કરી શકાતે લેવાથી અને પ્રથમના પ્રાયશ્ચિત તપ પછી ઉત્પન્ન થતે લેવાથી તેમજ તીર્થકર નામ કર્મના બંધને હેતુ હેવાથી તેને અત્યંતર તપ કહેલ છે. આમ છતાં આજે મોટા ભાગે કેટલાક સાધુઓએ, સર્વ સાધુઓ માટે પણ જે નિષત કપરૂપ છે, તે કૃતિકર્મ (વંદન વ્યવહાર) ક૫ (આચાર) ને અનુસરવાનું છોડી દીધું છે, એવા અભિગહક-મિથ્યાત્વી સાધુઓ પાસેથી વિન તપની અપેક્ષા પણ કેવી રીતે રાખી શકાય? તત્વાર્થ સૂત્રકારે આ વિનયના ચાર પ્રકાર ત્રેવીસમાં સૂવથી નીચે મુજબ જણાવ્યા છે. ज्ञान-दर्शन-चारित्रोपचाराः ॥ २३ ॥ (૧) જ્ઞાન વિનય : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. એ પાંચ પ્રકારના જ્ઞાનીનું યથાતય-વિનય–બહુમાન કરવું તે (૨) દર્શન વિનય સમ્યગ દર્શનયુક્ત આત્માઓની પાસેથી તત્વજ્ઞાન મેળવવા તેમનું યથાતથ્ય સત્કાર-સન્માનાદિ દશ પ્રકારે વિનય બહુમાન કરવું તે. (૩) ચારિત્ર વિનય : સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રમાં યથાર્થ સન-શ્રદ્ધાન કરી ચારિત્રીયાઓની સેવા-ભક્તિ દ્વારા પિતામાં ચારિત્ર રૂચી પ્રગટાવવી તે ચારિત્ર વિનય. () ઉપચાર વિનય : જ્ઞાન-દર્શન-ચારિત્રયુક્ત આત્માઓની આશાતના ન કરવી તે. ગાથા સ્થિત-સિદ્ધરાણ સંપ–િિરપ–ધમ–નાન–ના आयरिया थेरु वज्जाय, गणण तरस पयाणि ઉપર જણાવેલ ચાર પ્રકારનો વિનય તે વળી નીચે જણાવેલ તેર વ્યક્તિએ સંબંધી કરવાનું હોવાથી વિનયના ૧૩૪૪= પર ભેટ થાય છે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંધ (૬) ક્રિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) રાની (૧૦) આચાર્ય (૧૧) સ્થવિર (૧૨) ઉપાધ્યાય (૧૩) ગણિ, વળી આ તેને નીચે મુજબ સાત ભેદથી વિનય કરવાથી વિનયના ૧૩ X ૩ = ૯૧ ભેટ પણ શાસ્ત્રમાં જણાવેલા છે ઉપર જણાવેલા તેરને પ્રથમના ચાર પ્રકારના વિનય ઉપરાંત મનથી વિનય કર, વચનથી વિનય કરો અને કાયાથી વિનય કર. એમ ત્રણ ભેદ ઉમેરતાં ૧૧ ભેદ પણ થાય છે. આ મન, વચન અને કાયાના વિનયન વળી પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે-બે થી તેમજ તે દરેકના સાત-સાત ભેદ વડે કરતાં આત્મા ઘણાં કમૌની નિર્જરા કરે છે. તેમાં પ્રશસ્ત, મનોવિનય એટલે કે આચાયતિ પ્રત્યે રૂડા મનને પ્રવર્તાવે છે તેમજ અશરત મને વિનય એટલે અપા૫ક તેમજ અસાવલ (પાપ રહિત) ) તેમજ ધાદિકે કરીને રહિત-મન રાખે. આ રીતે વચનના તેમજ કાયાદિકના પણ સાત-સાત થી વિનય સાચવે. આ બધા ભેદો લોકપચાર વિનયના જાણવા, વળી પણ શામોમાં નીચેના હથ જણાને Jain Educationa international For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારે વિનય કરવા રૂપ ૧૦૪ ૫ = ૫૦ લે પણ જણાવેલા છે. તે માટે શાળાવરણાદિ કર્મોના ય માટે વિનય કરવું જરૂરી છે. (૧) અરિહંત (૨) સિહ ( ચેત્ય () Aત (૫) ધર્મ (૬) આચાર્ય (૭) ઉપાધ્યાય (૮) સાધુ (૯) સંઘ (૧૦) સમનેણ (સમ્યફી (વગુરૂ-ધર્મની સમાનતાવાળે.) આ હશેને નીચે મુજબ પાંચ ભેદોથી વિનય કરવો તે. (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણેની પ્રશંસા (૪) અવગુણ ઢાંકવા અને (૫) કાનાક્ષાત (ાક્ષાતના વર્જવી.) आचार्योपाध्याय तपस्वि शैक्षक ग्लान-गण-कुल-संघ-साधु समनोज्ञानाम् ॥ २४ ॥ (૩) વૈયાવચ્ચ (અત્યંતર) ત૫ : આ તપ આદ્ય સ્વરૂપ હોવા છતાં તે પૂર્વે જણાવેલ પ્રાયશ્ચિત્ત તેમજ વિનય ત૫ પછી અંતરંગ વિશુદ્ધિએ સમ્યફ પ્રકારે પ્રવર્તે છે. તે માટે તેને અત્યંતર તપ કહે છે. આ તપમાં (1) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) વિશેષ તપ કરનાર તપવી (૪) શાક એટલે નવદીક્ષિત સાધુ (૫) ગ્લાન (રેગી) (૬) ગણ (૭) કુળ (૮) સંઘ (૯) સ્થવિરસાધુ જે શકિત આત્માઓને ધર્મમાં સ્થિર કરવાવાળા હોય તે (૧૦) સમનેશ એટલે સાધમિક આ દશે જણાનું યથાતથ્ય ભાવે વિનય-ભજિત-બહુમાન પૂર્વક વૈયાવચ્ચ કરવું એટલે એમને જરૂરી અન–પાન-વસતિ-વ-પાત્ર તેમજ ઔષધ ભેજનાદિ વસ્તુઓનું આપવું તે આ તપ કરનાર આત્મા આગળના વાધ્યાય તપને સમ્યફ લાભ પ્રાપ્ત કરી શકે છે. वाचना पृच्छनाऽनुप्रेक्षा ऽऽम्नाय धर्मोपदेशाः ॥ २५ ॥ (૪) સ્વાધ્યાય (અર્થાતર ત૫) : આ તપ વડે જીવ પિતાના આત્માની સમ્યગૂ પ્રકારે અંતરંગ શુદ્ધિ કરી શકે છે અટલે કે આત્મહિત ભણી હેય-ઉપાદેય ભાનું યથાર્થ જાણપણું કરી શકે છે. એટલું જ નહિ પરંતુ ભેદ ચિંતવણાએ કરીને શુદ્ધાત્મ ભાવમાં રમણતા કરી શકે છે, તે માટે તેને અત્યંતર તપ કહેલ છે. આ તપ અનુક્રમે (૧) વાચના (૨) પૃરછના (2) અનુપ્રેક્ષા (૪) આખાય અને (૫) ધર્મકથા. આ પાંચ પ્રકારને સવાધ્યાય તષ શાસ્ત્રમાં જણાવેલ છે. જેનું વિશેષ સવરૂપ નીચે મુજબ સમજવું જરૂરી છે. (૧) વાચન : ગુર્વાધિક પાસેથી જ્ઞાનાચારના આઠ અતિચારાદિ ને ટાળીને (વિધિપૂર્વક) સમ્યફ કવ્ય અતિજ્ઞાન લેવું તેને વાચના જાણવી. (૨) પૃચ્છના : ગુર્વાદિક પાસેથી સમ્યક પ્રકારે સ્વ-અર્થનું ગ્રહણ કર્યા પછી તેમાં કેક અર્થ વિશેષ સંબધી શંકા પડે તે તેને યથાતથ્ય વિનય સહિત પૂછીને શંકારહિત Jain Educationa international For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ થવું અનિવાર્ય આવશ્યક જાણવું. શંકા સહિત ધારણ કરેલું જ્ઞાન-સમ્યફ દર્શન ગુણમાં બાધા ઉપજાવે છે. (૩) અનુપ્રેક્ષા ગ્રહણ કરેલ સૂત્ર-અર્થને પિતાના આત્મા પ્રતિ યથાર્થ વિધિનિષેધે પ્રયુજવો. જેથી શુદ્ધ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ માટે કહ્યું છે કે સિવિશ્વ-ચિં-નિરં–મહં–નવારવા | वायणाये-पुच्छणाए परिअट्टणाऐ-धम्मकहाऐ नो अणुष्पहाएता-दव्वसूयं ॥ અર્થાત્ અનુપ્રેક્ષા વગરનું જ્ઞાન દ્રવ્યથત છે. તે માટે અનિત્યાદિ બાર ભાવનાએ આત્માને ભાવિત કરી જરૂરી છે. (૪) આમ્નાય (પરાવતના) : પિતાને પ્રાપ્ત-સૂત્ર-અર્થ અને અનુભવને વારંવાર સંભાળવે તે. (૫) ધર્મકથા : સૂત્ર અર્થથી પ્રાપ્ત અનુભવ સહિતના અધ્યાત્મ જ્ઞાનને પર-હિતાર્થે તેમજ સ્વ-હિતાર્થે (નિર્જરા ધર્મકથા સ્વરૂપે ઉપદેશ આપે છે. વાહાકશ્યન્ત : છે રદ્દ આ વ્યસર્ગ (અલ્પતર) તપ બે પ્રકાર છે. તેમાં પહેલો (૧) બાહ્ય વ્યુત્સર્ગ એટલે શરીર સંબંધી ચિંતા તેમજ ઉપકરણ સંબંધી ચિંતાથી આમાને અળગો કરવારૂપ છે, અને બીજો અત્યંત વ્યસર્ગ એટલે આત્માને કષાય ભાવથી અળગો કરે છે. આ વ્યુત્સર્ગ તપ ધ્યાન તપની પૂર્વે અત્રે જણાવેલ છે તેને અર્થ ઉપર મુજબ કરવાથી ધ્યાનની ભૂમિકાને ૫ આત્માનું સ્વરૂપ આપોઆપ સમજાઈ જાય છે. જયારે શાસ્ત્રમાં ધ્યાનતપ પછી વ્યુસ ત૫ જણાવેલ છે, તેનું સ્વરૂપ ધ્યાનમાં (એકાગ્રતામાં) સ્થિરતા માટે જરૂરી બારી બયંતર વિકપોથી આત્માને અળગે રાખવા રૂપ વ્યસર્ગ તપ સમજવું. આ વ્યુત્સર્ગ તપ સંબંધી શાસ્ત્રમાં કાયોત્સર્ગથી પૂર્ણ કરવા સંબધે આગારની મર્યાદામાં સ્થિરતા માટે બાળ-પદથી સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે. उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥ २७ ॥ (ામુદ્દત ! ૨૮ : आतेरौद्रधर्म शुक्लानि ॥ २९ ॥ જે હેતુ || ૨૦ | પ્રથમના ચાર ઉત્તમ સંઘયણ ધરાવતા આત્માએ જ્યારે એક (૧) અંતમુહૂર્ત કાળ સુધી સમસ્ત પર ભાવની ચિંતાને છોડીને અમિ સાધનમાં ઉપકારી એવા કઈ એક સમ્યફ દ્રવ્યગુણ યા પર્યાય સ્વરૂપમાં, તનમય સ્વરૂપે મન-વચન કે કાયાની સ્થિરતા Jain Educationa international For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વડે અંતમુહૂર્ત સુધી સ્થિર ચિરો તેની વિચારણા કરે છે, તેને સમ્યફ ધ્યાન (ધર્મધ્યાન શુકલધ્યાન) કહેવામાં આવે છે, અન્યથા અનાદિ મિથ્યાદષ્ટિ સંસારી આત્માઓમાં મોહજન્ય આર્તધ્યાન તેમજ રાહૃધ્યાન સ્વરૂપી એકાગ્રતાના વિકલ્પો તે અનાદિથી હોય છે. આથી પષ્ટ સમજવું કે આત્મવીર્યનું સૂથમ યા બાદ મન-વચન કે કાય યોગની સાથે કોઈ એક શુભ યા અશુભ વિષય સંબધે પ્રવૃત્તિ યા નિવૃત્તિ ઉત્કૃષ્ટ ભાવે સ્થિર (એક અંતમુહૂત કાળ સુધી) પ્રવર્તવું તે ધ્યાન ગ છે. અન્યથા મન-વચન કે કાયયોગની સમસ્ત યોગ પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આત્મ-વીર્યની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ (સંબંધી) હેતી નથી. આથી જ શાસકારોએ શુભ-અશુભ ધ્યાનને આત્માને વિશેષતઃ સાધક-બાધક રૂપે જણાવેલ છે, આવું ધ્યાન એક વસ્તુ વિષય એક અંતમુહૂત કાળ સુધી સતત હેય છે. અધિક કાળ સુધી એક વસ્તુ વિષયક દયાનયોગ સંભવી શકે નહિ હ. શુભ કે અશુભ વિષય સંબંધે દ્રવ્યગુણ પર્યાયાન્તર ભેદથી દીર્ઘકાળ સુધી પણ એક વસ્તુ વિષયક એકાગ્રતા (ધારણા) સંભવી શકે છે, હાલમાં છઠ છેવટું સંઘયણ પ્રવર્તતુ હેઈ, ઉત્તમ ભાવના સહ ઉત્તમ વ્યવહારમાં પ્રવર્તન કરવું ઉચિત જણાય છે. હવે આત્મતત્વની શુદ્ધિ કારક અને આત્માને મલીન કરનાર એવા સાધક-બાધક ધ્યાનના ચાર ભેદો જણાવાય તે પહેલા કેટલીક મહત્વની વાત જણાવીએ છીએ. અત્રે એ જણાવવું જરૂરી છે કે કેટલાક જૈનાભાષી કુગુરૂઓ શાસ્ત્રમાં તેમજ આ તત્વાર્થકારે જણાવેલ સંવર-નિર્જરા તત્વના સમસ્ત બાહ્ય અત્યંતર સ્વરૂપમાં નયસાપેક્ષદ્રવ્ય ભાવની વિવક્ષા કરવાને અસમર્થ હોઈ, નિશ્ચયા ભાષી કેટલાક કુગુરૂઓ સમસ્ત શુભ યેગને તેમાં આત્માનું કે સ્વ-સ્વરૂપ જ નથી, એમ જણાવી તેને વ્યવહારથી કે ઉપચારથી સ્વીકાર કરવાનું જણાવી, પરમાથે તેને મિથ્યા સ્વરૂપ કહે છે, તેમજ વળી કેટલાક વ્યવહારી ભાષી કુગુરૂએ સમસ્ત શુભ યેગને (ઉપયોગ શુદ્ધિની શૂન્યતાએ પણ) તે આત્માર્થ સાધક જ છે એમ જણાવી પોતપોતાના પક્ષમતમાં અનેક પ્રકારની માયાએ કરી અનેક બાળ અજ્ઞાની–ભેળા ધર્મથી જીવેને ફસાવી મોટા મોટા ચમત્કારોની વાતે કરીને, મિથ્યા આડંબરોએ કરી પોતપોતાની મોટાઈનું પ્રદર્શન કરતાં આજે તે પ્રત્યક્ષ જોવાય છે. આવા નિશ્ચયાભાષી તેમજ વ્યવહારાભાષી કગુરૂની માયામાં આત્માથી–આત્માએતત્વાર્થને યથાર્થ જાણી ફસાવું જોઈએ નહિ. અન્યથા અનંતી પુણ્યાઈએ પ્રાપ્ત મનુષ્યભવ તેમજ તત્વાર્થનું જાણપણું પણ મિથ્યા થશે એમ નિચેથી સમજવું વળી એ પણ જાણવું જરૂરી છે કે નૈગમનય દષ્ટિએ આત્મ મલીનતા ટાળવા પૂર્વક અર્થાત્ (ભવામિનદિપણું તેમજ મિથ્યાત્વાદિના દુષ્ટ પરિણામે ટાળવા પૂર્વક) ના સમસ્ત શુભ વ્યવહાર પ્રશસ્ત છે. તેમજ અધ્યાત્મ-ભાવના અર્થાત્ આત્મા સંબંધી આત્માની ચિંતા ભાવના (વિચારણા) ૨૫ Jain Educationa international For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તે પશુ શુભ ધ્યાનના હેતુ હાવાથી પ્રશસ્ત છે, માટે આત્માથી આત્માએ પાતપેાતાના યથાતથ્ય ભાવે (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનાનુસારે) પર નિાદિ-દોષથી નિવતીને દાન-શિયળ– તપ તેમજ ભાવનાદિ ધર્મમાં પ્રવર્તન કરવુ. તે શ્રેયસ્કર છે એમ જાણ્યુ'. આમ છતાં માક્ષાથી આત્માઓએ તે શાસ્ત્રાનુસાર તેમજ આ તત્વાર્થ સૂત્રકારના અભિપ્રાયે સૌ પ્રથમ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરવા અનિવાય-આવશ્યક છે એમ જાણવુ. આ સબધે શ્રી ભગવતી સૂત્રના આઠમાં શતકના દશમા ઉદ્દેશાને વિષે નીચે મુજબ આરાધક-વિરાધક આત્માઓની ચોભ’ગી કહી છે. (૧) જે આત્માએ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરેલું નથી તેમ છતાં સુગુરૂની નિશ્રાએ નિષ્કામપણે બાહ્ય-વ્રત-તપ-જપાદિ ક્રિયાઓ કરે છે તેને દેશ આરાધક જાણવા. (૨) જે આત્માએ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરેલુ છે અને ભગવ`તની આજ્ઞા પાળવાની ઇચ્છાવાળા હોવા છતાં જે થાયેાગ્ય ધર્માનુષ્ઠાના કરતા નથી તે આત્માને દેશ વિરાધક જાણવા. (૩) જે આત્માએ સમ્યક્દર્શન ગુણ પ્રાપ્ત કરેલ છે અને સમ્યજ્ઞાન પણ પ્રાપ્ત કરેલ છે અને શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાનુસારે ચારિત્ર ધનુ' પણુ પાલન કરે છે, તને સવ આરાધક જાણવા. (૪) જે આત્મા સમ્યકૃઇન-સમ્માન તેમજ સમ્યક્ચારિત્રના ઉપચાર ધથી પણ રહિત છે એવા આત્માને સર્વ વિરાધક જાણવા. આ રીતના ચાર પ્રકારના આત્માનું સ્વરૂપ શાસ્ત્રાધારે સારી રીતે સમજીને-શ્રદ્ધા કરીને આત્માર્થ સાધવા માટે નિશ્ચય-વ્યવહારથી ઉદ્યમશીલ બનવું જરૂરી છે, અન્યથા અન'તી પુણ્યાઈએ પામેલ પ્રાપ્ત મનુષ્ય ભવ તેમજ ઉત્તમકુળ સબધે જૈન ધર્મના (પ્રાપ્તિરૂપ) ચૈાગ પણ નિષ્ફળ સમજવા. ધ્યાનના ચાર પ્રકાર છે (૧) આધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુકલ ધ્યાન. આ ચાર પ્રકારના ધ્યાનના વળી પ્રત્યેકના ચાર-ચાર ભેદ પણ શાસ્ત્રથી અવિરૂદ્ધ જાણવા જરૂરી છે. પ્રથમના બે ભેદ તે આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનના ચાર-ચાર ભેદો સ`સાર પરિભ્રમણના હેતુએ જાણવાના છે. જ્યારે પાછળના છે એટલે ધર્માંધ્યાન અને શુકલ ધ્યાનના ચાર-ચાર પાયા (ભેદ) તે માક્ષ પ્રાપ્તિના કારણભૂત જાણવાના છે. હવે સૂત્રકાર પ્રથમના આત ધ્યાન (દુઃખાનુધી) ના ચાર પાયા (ભેદ) તુ' સ્વરૂપ અનુક્રમે ફેરફાર સાથે શાસ્ત્રાથી અવિરૂદ્ધ જણાવે છે. (૧) અનિષ્ટ સચેાગ (ર) રોગ ચિ'તા (૩) ઇષ્ટ વિયેાગ (૪) આગામી કાળની ચિ'તા. આ ચારે ભેદનુ` કાંઇક વિસ્તારથી સ્વરૂપ અત્રે સૂત્રકારે સૂત્રથી જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहार ॥३१॥ (૧) અનિષ્ટ (મનને અનિષ્ટ લાગતા) વિષયને (વસ્તુને) યોગ થયે છતે તે વસ્તુને વિયેગ કરવા માટે જે સ્મૃતિ સમન્વાહાર રૂ૫ (ચિંતા કરવા રૂ૫) જે સંક૯પ-વિકલ્પ કરવા તે આર્તધ્યાન છે. (૨) વેનીલાશ છે રૂર છે શરીરાદિ સંબધે પ્રાપ્ત ગાદિને વિષે તેને દૂર કરવા રૂપ જે સંક૯૫, વિકલ્પ કરવા તે આર્તધ્યાન છે. (૨) વિપરીત મને જ્ઞાનામ છે રૂરૂ મનને ઈષ્ટ (સ્વજનાદિ તેમજ ધન-ધાન્યાદિ) ઇષ્ટ વિષયને (વસ્તુનો) વિગ થયે છતે તે વસ્તુને પ્રાપ્ત કરવા માટે જે સંકલ્પ-વિકલ્પ કરવા તે આર્તધ્યાન છે. (४) निदानं च ॥३४॥ આ લેકના ઈદ્રિયાર્થક સુખ માટે તેમજ પરલોકમાંના ઈન્દ્રિયાર્થક સુખ માટે જે નિયાણું કરવું. અર્થાત્ તે સંબંધી અભિલાષ કરવો તે આર્તધ્યાન છે. આ ચારે પ્રકારના ધ્યાનને નીચે મુજબના ગુણસ્થાનક સુધી હવાને સંભવ જાણવો. तदविरत देशविरत प्रमतसंयतानाम् ॥३५॥ અવિરતિ સમ્યફ દૃષ્ટિ (૪) ચેથા ગુણસ્થાનક વાળાને તેમજ દેશવિરતિ (૫) પાંચમા ગુણસ્થાનક વાળાને તેમજ ત્રીજા પ્રમત્ત સંયત્ત એટલે (૬) છઠ્ઠા ગુણસ્થાનક વાળા સાધુને આર્તધ્યાનને સંભવ જાણ. જ્યારે રૌદ્રધ્યાનને સંભવ માત્ર (૪) ૪ થા ગુણસ્થાનક વાળા અવિરતિ સમ્યફ દષ્ટિને તેમજ (૫) પાંચમાં દેશ વિરતિઘરને સંભવે છે. પરંતુ (૬) છઠ્ઠા ગુણ સ્થાનકે રૌદ્ર ધ્યાન ન હોય એમ જાણવું. આ હકીકત સૂત્રકારે આ છત્રીસમાં સૂત્રથી જણવેલ છે. हिंसाऽनृतस्तेय विषय संरक्षणेभ्यो रौद्रमविरत देशविरतयोः ॥ ३६॥ હવે સૂવાનુસારે શાસ્ત્રાર્થથી રૌદ્ધ ધ્યાનના ચાર પાયાનું સ્વરૂપ જણાવીએ છીએ (૧) હિંસાનુંબંધી : જીવ હિંસા કરવા માટેના સંકલ્પ-વિકલપ કરવા તે રૌદ્ર ધ્યાન છે. (૨) મૃષાનુંબંધી : જુહું બેલવા માટેના સંક૯પ-વિક૯પ કરવા તે રૌદ્રધ્યાન છે. (૩) તેયાનુંબંધી : ચેરી કરવા સંબંધી સંકલ્પ-વિકલપ કરવા તે શૌદ્રધ્યાન છે. (૪) પરિગ્રહ-સંરક્ષણાનુંબંધી : સચિત્ત યા અચિત્ત પર દ્રવ્ય સંબંધી પરિગ્રહનું રક્ષણ (સાચવણી) કરવા રૂપ સંક૯પ-વિકલ્પ કરવા તે રૌદ્રધ્યાન છે. ગાજ્ઞાષાવિપાશે સંસ્થાના વિજયા ધર્મનગમત સંતશ્ય છે રૂ૭ | उपशान्तक्षीणकषाययोश्च ॥ ३८॥ Jain Educationa interational For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ शुक्ले चाधे ॥ ३९॥ परे केवलिन ॥४०॥ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાના વિચય. એ ચારે પ્રકારની વિચારણું રૂપ ધર્મ ધ્યાન અપ્રમત સંયત (સાધુઓ)ને હેય છે. વળી આ ધર્મ ધ્યાન (૧૧) મા ઉપશાંત મોહ તેમજ (૧૨) માં ક્ષીણમેહ ગુણસ્થાન સુધી પણ ઉત્તરઉત્તર વિશુદ્ધ ભાવે હેય છે. પ્રથમના બે શુકલ ધ્યાન પણ બાર (૧૨) મા ગુણસ્થાનક સુધી હોય છે. શુકલ દયાનના પાછળના બે ભેદ ઉપચારે કેવળજ્ઞાની પરમાત્માને હોય છે. સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વિતરાગ પરમાત્માની આજ્ઞા દેશના) સર્વ ભવ્ય જીવને ઉત્તરોત્તર આત્મ સાધક હોવાથી તેમની આજ્ઞાને અનુસરવા માટેની ઉત્કૃષ્ટ-ઉત્કંઠા તેને આજ્ઞા વિચય ધર્મ ધ્ય ન સમજવું. આ ધ્યાન ઋજુસૂવનય દષ્ટિએ સમ્યફ દષ્ટિને પ્રધાનપણે હોય છે, શબ્દનય દષ્ટિએ અપ્રમત્ત સાધુને જાણવું તેમજ નિગમય નથદષ્ટિએ આત્મહિતની ચિંતવન કરવાવાળા ભવ્યમાં પણ યથા સંભવ વિચારવું, સંસારમાં સર્વ દુઃખનું મૂળ દરેકે દરેક આત્માને પોતપોતાના રાગદ્વેષ રૂપ પરિણામ જ છે. એમ વિચારી રાગદ્વેષને ત્યાગ કરવા માટેના યથાશક્તિ વિરતિના પરિણામ સહ ઉકંઠ તે અપાય વિચયરૂપ ધર્મધ્યાન સમજવું. આ દયાન પાંચમા દેશ વિરતિધર આત્માઓને પ્રધાનપણે હોય છે, બીજા ને યથા સંભવ વિચારવું. વિપાક વિચય નામનું ત્રીજુ ધર્મ ધ્યાન છ સર્વ વિરતિધર સ ધુઓને પ્રધાનપણે હોય છે, બીજા જીવમાં યથા સંભવ વિચાવું તેમને પૂર્વ કર્મના ઉદયે જે જે પરિષહઉપસર્ગ સહન કરવા પડે છે. તેને પૂર્વ કર્મના વિપાક વરૂપે વિચારી, તેઓ તે તે કર્મોની સવિશેષ સ્વરૂપે નિર્જરા કરતાં હોય છે. સંસ્થાના વિચય નામનું એથું ધમ ધ્યાન મુખ્યપણે અપ્રમત્ત ભાવવાળા યાને સર્વ સંસારીક ભાવોથી વિરક્ત આત્માઓને સંસાર સ્વરૂપી જગતમાં કેવળ પિતાના આત્માના સંબંધને વિચાર કરવારૂપ હોય છે, જેમાં ચાર પ્રકારના પુરૂષા માં મેક્ષ પુરૂષાર્થના કારણરૂપે ધર્મ પુરૂષાર્થ જણાવેલ છે, તેમ આ ધમ ધ્યાન તે પણ શુકલ ધ્યાનના બીજા પાયાના ધ્યાનનું કારણ જાણવું કેમકે ઉત્તરોઉત્તર શુદ્ધિએ આ ધર્મ ધ્યાન પણ છેક બારમા (૧૨) ગુણ સ્થાનક સુધી સંભવે છે. એમ સૂત્રકારે (૩૯) મા સૂત્રથી સ્પષ્ટ જણાવેલ છે. ઉત્તરોત્તર વિશુદ્ધિએ ધર્મધ્યાન તેમજ શુકલ ધ્યાનને સમગ્ર કાળ પણ એક અંતમુહૂર્ત પ્રમાણ જ જાણ. કેમકે ધ્યાન સ્વરૂપી ઉત્કૃષ્ટ યોગથી એક અંતમુહૂર્તમાં જ સર્વ પ્રકારની સિદ્ધિ સર્વત્ર શાસ્ત્રકારોએ જણાવી છે. ક્ષપક શ્રેણીએ ચડનાર આત્મા એક અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭. આથી પ્રથમના બે શકલ દયાન પણ બારમા ગુણસ્થાનક સુધી હોય છે. એમ સૂત્રકારે (૩૯) મા સૂત્રથી સ્પષ્ટ જણાવેલ છે. તેરમે ગુણસ્થાનકે વર્તતા સગી કેવળી ભગવંતેને આયુષ્ય કાળ પર્યત કેઈ ધ્યાન કરવાનું હોતું નથી, કેમકે તેઓએ ચારે આત્મ ગુણઘાતી કર્મોને સર્વથા ક્ષય કરેલ હોવાથી તેઓ કૃત્ય કૃત્ય થયેલા હોય છે. આમ છતાં તેઓને પણ છે જે અંતર્મુહૂર્ત કાળ આયુષ્ય બાકી હોય છે, ત્યારે તેરમે ગુણ સ્થાનકે પ્રથમનું પેગ નિરોધ કરવા ૩૫ શુકલ દવાન હોય છે અને બીજુ શુકલ દયાન ચમે ગુણસ્થાનકને અંતે હેય છેઆ રીતે શ્રી કેવલી ભગવંતેને આયુષ્યના છેલલા અંતમુહૂર્ત કાળે શુકલ દાનના છેલ્લા બે પાયાનું ધ્યાન ઉપચારે હોય છે. જેનું સ્વરૂપ શાસ્ત્રકારોએ પણ વિસ્તારથી સ્પષ્ટ જણાવેલ છે. પૂર્વે જણાવેલ ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનરૂ૫ શુ-વિશુદ્ધ ધ્યાન યોગને પણ કેટલાક શુદ્ધ ઉપયોગથી એકાંતે બિન જણાવી સર્વત્ર-સર્વથા શુભ યોગ વ્યાપારને કેવળ અ૫લાપ યાને તિરસ્કાર કરવામાં જ જેઓ ઉત્સુક છે, તેવા મૂઢ-મિથ્યા મતિવાળા આત્માઓને ઉત્તરોત્તર વેગ-વિશુદ્ધ સાપેક્ષ આત્માર્થની સાધકતા ઇષ્ટ જ હેતી નથી. તેઓ તે કેવળ એવંભૂતનય સાપેક્ષ-યેગી અવસ્થાને જ એકાંતે આત્મશુદ્ધિ રૂપે સ્વીકાર કરીને તે પૂર્વેની સર્વ ક્ષાપથમિક ભાવની સાધક અવસ્થાઓને અપાશે પણ આત્મશુદ્ધિ રૂપે સ્વીકાર કરતા નહિ હોવાથી છેવટે તેઓને શ્રી કેવળી ભગવંતને વિષે સાથિક ભાવની સાથે પણ જે ઔદાયિક ભાવનું જે યોગ સ્વરૂપ પણ આયુષ્યકાળ પર્યત હોય છે, તેને પણ તેઓ અન્યથા સ્વરૂપે કહેતા હોવાથી તેઓને સર્વત્ર યોગશુદ્ધિનો અપલા૫ જ કરવો પડતે હોય છે. આથી તે તેઓને શ્રી તીર્થકર ભગવતે જે શ્રી ચતુર્વિધ સંઘની ઉપદેશાદિ દ્વારા સ્થાપના કરતાં હોય છે, તેમાં પણ ભ્રાંતિ– ઉપજેલી હોવાથી તેઓને અનેક પ્રકારના તર્કવિતર્ક કરીને પોતાના (એકાંતિક) અપ્રમાણિક વિચારોને યેનકેન પ્રકારે સર્વત્ર આગળ ધરવા પડતા હોય છે. આવા વિચારોને સ્વીકાર કરવાવાળા માટે, આત્માર્થ–સાધવા માટે કેઈ ઉચિત વ્યવહાર હેતો નથી. આ માટે આત્માર્થી આત્માઓએ પોતાના આત્મહિત સંબંધમાં (નય-પ્રમાણ સાપેક્ષ) અવિસંવાદી થત સિદ્ધાંતને રવાનુભવે નિશ્ચય કરે જરૂરી છે. આ માટે તત્વાર્થ સૂત્રકારે પણ સૂત્ર સિદ્ધાંતાનુસારે દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મરૂપ મેક્ષ માર્ગ જણાવેલ છે. (જુઓ અ. ૭ સુ ૨) સર્વ વિરતિપણું એ જ મોક્ષ માર્ગ હઈ નવમા અધ્યાયમાં સંવર-નિર્જરા તત્વ સંબંધે શુદ્ધ વ્યવહાર નય પ્રધાન સાધુ ધર્મ સંબંધી સંવરના સત્તાવન ભેદ જણાવી નિજ તત્વમાં તપના બાર ભેદ જણાવ્યા છે. આ રીતે આત્મશુદ્ધિ (આરાધના) માટે શાસ્ત્રમાં નય દષ્ટિએ અસંખ્યાત ગે જણાવેલ છે. તેમ છતાં શુદ્ધ વ્યવહારનય દૃષ્ટિએ શ્રી નવપદની આરાધનાને મુખ્ય જણાવી છે, આમ છતાં કેટલાક સ્વચ્છેદાચારીઓને Jain Educationa international For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પેાતાના (એઇ સ’જ્ઞાના પ્રવર્તનમાં સૂત્રાનુસારી દેશવિરતિ-સર્વ વિરતિપણાના આરોપ કરીને પેાતાના સ્વચ્છ દાચારમાં મેક્ષમાર્ગ સ્થાપવા છે જે મહા (તીવ્ર) મિથ્યાત્વનું લક્ષણ છે. શ્રી નવપદની આરાધના તે તત્વતઃ તે આત્માના શુદ્ધ સ્વરૂપની જ આરાધના છે, જે સાય-સાધન દાવની શુદ્ધિએ સ્પષ્ટ સમજાય તેમ છે. આમ છતાં શુદ્ધ સાધ્યરૂપ મેક્ષ તત્વની પ્રાપ્તિ અર્થે વ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવની વિચિત્રતાનુસારે અર્થાત્ ઓદાયિક ભાવ તેમજ ક્ષયે।પશમાદિ ભાવની વિશુદ્ધિ અનુસારે અનેક પ્રકારના નિષ્કામ ધર્મ –પુરૂષાથ માંથી કાઇપણ એકના પણ અપલાપ કે તિરસ્કાર કરવા યુક્ત નથી જો કે કેવળ સ`સાર હેતુતાએ કરાયેલ શુભ યોગપ્રવન તે કઈ રીતે માક્ષનું કારણ બનતું નથી. આ વાત શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવેલ છે. આમ છતાં કેટલાક વ્યવહારભાષીએ સમસ્ત શુભયાગ વ્યાપારમાં મેાક્ષની કારણુતા સ્થાપે છે, તેને પણ ઉત્સુત્ર વચન જાવું. આ સંબધે શાસ્ત્રમાં જણાવેલ (૧) વિષ-અનુષ્ઠાન (૨) ગરલ અનુષ્ઠાન (૩) અન્યેાન્ય અનુષ્ઠાન (૪) તદ્ભુતુ અનુષ્ઠાન (૫) અમૃત અનુષ્ઠાન, એ પાંચે પ્રકારના અનુષ્ઠાનામાં છેલ્લા બે ને મેાક્ષાર્થે ઉપાદેય જણાવેલ છે. તેમાં ચેાથા તહેતુ અનુષ્ઠાનમાં સાધ્યની શુદ્ધિ હાવા છતાં સાધન ભાવની ઉપર જણાવેલ હતુતાએ વિકળતા જાવી. જ્યારે પાંચમા અમૃત અનુષ્ઠાનમાં સાધ્ય-સાધન ઉન્નયની શુદ્ધિ હાય છે એમ જાશુવુ. અત્રે આટલું વિશેષ વિવેચન કરવાની જરૂર એટલા માટે જણાઈ છે કે શ્રી નવપદની સ્થાપનામાં શ્રી સિદ્ધપદની આજુબાજુ એટલે એક બાજુ સમ્યકૃત અને બીજી બાજુ તપ પદને સ્થાપીને તે બન્નેને મેાક્ષપદ પ્રાપ્તિ માટેના અનિવાર્ય –આવશ્યક હેતુએ છે એમ સ્પષ્ટપણે જણાવેલ છે. અન્યથા મેાક્ષ પ્રાપ્તિ ન હોય. पृथक्त्वैकत्ववितर्क सूक्ष्म क्रियाsप्रति पातिव्युपरत क्रियानिवृत्तिनी ॥ ४१ ॥ तत्त्र्येककाययोगा योगानाम् ॥ ४२ ॥ હ્રાશ્રયે સમિત પૂર્વે ! ૪રૂ ૫ अविचारं द्वितीयम् ॥ ४४ ॥ વિતરૢ શ્રુતમ્ ।। ૪ । વિચાર ડર્બન નવે મંત્રાન્તિ: ૫ ૪૬ ૫ શુકલ ધ્યાનના (૧) પૃથકત્ર વિતર્ક સપ્ર સવિચાર (૨) એકત્લ વિતર્ક અપ્રઅવિચાર (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ (૪) વ્યુપરત (ન્યુટ્ઝેત) ક્રિયા નિવૃત્તિ પ્રથમનુ પૃથક્ષ વિતર્ક સવિચાર નામનું શુકલ યાન-મન-વચન અને કાય ચૈાગની સ્થિરતા (એકાગ્રતા) રૂપ હાવા સાથે તે ધ્યાનમાં આત્મા મુખ્યત્વે પેાતાના આત્માને શરીરાદિના-કમ થી તેમજ રાગ-દ્વેષાદિ (માહાર્દિ) ભાવ કર્યાંથી અળગા કરવારૂપ વિકલ્પે (નિશ્ચયે) કરી Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પિતાના આત્મગુણમાં સ્થિર થવાને પ્રયત્ન કરતા હોય છે. આથી આ ધ્યાન ત્રણે વેગ સંબંધી અન્વય સ્વરૂપ જાણવું. આ પ્રથમ સ્થાન ક્ષાયિક સમ્યફ કરી આઠમા અપૂર્વ ગુણ સ્થાનકથી માંડી બારમાં ક્ષીણમોહ ગુણ સ્થાનકના પ્રથમ ભાગ સુધી જાણવું તે પછી બારમા ક્ષીણમેહ ગુણ સ્થાનકના અંતે બીજું એકવ-વિતર્ક-અવિચાર નામનું વિશુદ્ધ શુકલ ધ્યાન ધ્યાને આત્મા, કેવળ મને વ્યાપારના નિગ્રહપૂર્વક વિકલ્પ (પરભાવ) રહિત કેવળ પિતાને પ્રાપ્ત ક્ષાયિક સમ્યક્ત્વ તેમજ યથાખ્યાત ચારિત્ર ગુણ વિશુદ્ધિએ એકત્ર થઈને. કેવળ પિતાના આત્માને ધ્યાને થકે, બાકીના આત્મગુણઘાતી ત્રણે કર્મોને (જ્ઞાનાવરણય-દર્શનાવરણીય અને અંતરાય કર્મ) એકી સાથે સર્વથા ક્ષય કરતે હોય છે. તે પછી તેરમે ગુણ સ્થાનકે આવેલો સર્વજ્ઞ અને સર્વશી એ તે આત્મા, આયુષ્યકાળ પર્યત સંયોગી કેવલીપણે તેરમે ગુણસ્થાનકે-કેવળજ્ઞાનના ઉપયોગાનુસારે પ્રવર્તન કરતો હોય છે, અત્રે તે કેવલી પરમાત્માને કોઈ દયાન હેતું નથી, તેથી તે કાળને ધ્યાનાંતરિક કાળ કહેવાય છે, કેમકે કેવળી ભગવંતને આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત કાળે પ્રથમ આવકરણ કર્યા પછી જે જરૂર હોય તે તેઓ કેવલી સમુદ્રઘાત કરે છે, (જેનું આઠ સમય માત્રનું સ્વરૂપ શાસ્ત્રથી જાણી લેવું) તે પછી અનુક્રમે બાદરસૂમ મન-વચન અને છેલ્લે કાય યોગને સર્વથા નિરોધ કરવા રૂ૫ (કાય ગ સંબંધી-વ્યતિરિક્ત ભાવે જે (આત્મ-વીર્યને) પ્રયત્ન કરે છે, તેને સૂમ ક્રિયા અપ્રતિપાદિત રૂપ થાન શાસ્ત્રમાં કહેલું છે. (આ લેગ નિરોધ કરવાનું સ્વરૂપ પણ શાસ્ત્રથી જાણી લેવું જરૂરી છે). તે પછી ગ તેમજ શ્વાસેચ્છવાસ રહિત અગી એવા તે પરમાત્મા, પોતાના શરીરના ભાગ પ્રમાણ કેવળ પોતાના સર્વ આત્મ પ્રદેશનાં ધન સહિત, આત્મા પ્રદેશોની એકત્રતાએ, ચૌદમે (અયે ગી-કેવલી) ગુણસ્થાનકે આવી, શૈલેષીકરણ કરી, અર્થાત્ સ્થિર થવા રૂપ બાકી રહેલ સર્વ કર્મોને એકી સાથે ક્ષય કરી, (ચોથા વ્યછિન ક્રિયા નિવૃતિ રૂપ ધ્યાને કરી સર્વથા અશરીરી એવા તે કેવલી પરમાત્માઓ, શીગ્રપણે (એક સમય માત્રમાં) સિદ્ધગતિએ જાય છે અને પરમ મોક્ષપદને સાદ અનંતમે ભાગે પ્રાપ્ત કરે છે. ઉપર જણાવેલ ધર્મધ્યાન તેમજ શુકલ ધ્યાનને અધિકાર પ્રાપ્ત કરનારા આત્માએએ સૌ પ્રથમ તે મેત્રાદિ (૪) ચાર ભાવનાઓથી તેમજ અહિંસાદિ પાંચ મહાવ્રતની (૨૫) પચીસ ભાવનાઓથી તેમજ તત્વાતત્વને વિવેક કરાવનારી અનિત્યાદિ (૧૨) બાર ભાવ નાઓથી ભાવિત હેવું અનિવાર્ય આવશ્યક છે. કેમકે ભાવને તે ધારણુયોગ રૂપ હેઈ ધ્યેય પ્રતિ સ્થિરતા પ્રાપ્ત કરાવનાર છે. તે પછી ધ્યાન ગ વડે આત્મા દયેય પ્રતિ એકાકાર વૃત્તિવાળો બને છે. Jain Educationa international For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ २०० सम्यग्दृष्टि श्रावकवितानन्त वियोजकदर्शन मोहक्षपकेापशमकेापशान्तमोक्षपक क्षीणमोहजिनाः क्रमशेोऽसंखेयेयगुणनिर्जराः ॥ ४७ ॥ (૧) સમ્યક્ દષ્ટિ (૨) દેશવિરતિ (શ્રાવક) (૩) સર્વ વિરતિધર (સાધુ) (૪) અન‘તાનુબંધી કષાયેાની વિસ'ચેાજના કરનાર (૫) ક્ષાયક સમ્યકૃષ્ટિ (૬) ઉપશમ શ્રેણીવાળા (૭) અગિયારમે ગુણસ્થાને રહેલેા ઉપશાંત માહવાળા (૮) ક્ષેપક શ્રેણીમાં વર્તતા આત્મા (૯) ખારમે શુભ્રુસ્થાનકે ક્ષીણુ મે:હવાળા આત્મા (૧૦) તેરમે ગુણસ્થાનકે વર્તાતા સયેાગી કેવળી ભગવડતા. એ ઉપર જણાવેલ ઇશ (૧૦) ભેદવાળા આત્માએ અનુક્રમે એક એકથી અસખ્યાતગુણી અધિક કર્મોની નિરા કરતા હોય છે એમ જાણવુ. પુજાનરુરાજીશીલ નિર્પ્રન્ધનાતા નિર્પ્રન્થા: ૫ ૪૮૫ પૂર્વે જણાવેલા સર્વ વિરતિધર-ચારિત્રીઓના (નિથાના) (૫) ભેદો નીચે મુજબ જાણવા. (૧) પુલાક સાધુ : આ પુલાક સાધુએ જિન કથિત આગમથી પતિત નહિ થવા વાળા હોવા છતાં સંયમના સારની અપેક્ષાએ–પુલાક એટલે સડેલા દાણાની પેઠે અથવા તા ડાંગરના ફતરાની પેઠે સયમને અસાર કરનારા હોય છે, કેમકે તેએ જ્ઞાનાદિકના અતિચાર સહિત લબ્ધિ ફારવનારા હોય છે, પરંતુ જીનાજ્ઞા પાળવામાં પ્રમાદ રહિત રહેવામાં સાવધાન હોય છે. (૨) બકુશ સાધુ : આ બકુશ સાધુએ (૧) શરીરે ખકુશ (ર) ઉપકરણ ખકુશ એમ એ પ્રકારના હાય છે. તેમાં શરીર અકુશ સાધુએ પેાતાના શરીરની અનેક પ્રકારે શાભા-વિભુષા કરવામાં ઉદ્યત હૈ।ય છે. જ્યારે પરિગ્રહ બકુશ સાધુએ ઋદ્ધિ અને યશમાન-પાનની ઈચ્છા રાખતા હોવાથી અનેક પ્રકારના વિશિષ્ટ ઉપકરણા રાખવામાં ઉદ્યત હોય છે. આથી આ સાધુએ વિવિપૂર્વક રાત-દિવસ ધ ક્રિયામાં સતત પરાવાયેલા રહેતા નહિ હોવાથી તેમના પરિવાર પણ અસ'યમથી (માટા અતિચારા લગાડવાથી) બહુ દૂર હાતા નથી, પરંતુ તેઓ નિગ્રંથ શાસન પ્રતિ પ્રીતિભાવ (આદરભાવ) રાખવાવાળા હોય છે (૩) કુશીલ : પ્રથમ (૧) ભેદ પ્રતિ સેવના કુશીલ, તેએ ઇન્દ્રિયાને વશવતી હાવાથી ઉત્ત ગુણેાની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તન કરતા હાય છે, બીજો ભેદ (૨) કષાય કુશીલ, તેએ તીવ્ર કષાયને કી વશ થતાં નથી, પરંતુ કારણ (નિમિત્ત) મળે ત્યારે કયારે-કયારેક કષાયને વશ થાય છે, (૪) નિગ્ર^થ : જેમનામાં કષાયના ખીલકુલ ઉદય હાતા નથી, તેવા અગિયારમા ઉપશાંત મહગુણુ સ્થાનવતી તેમજ જેમણે કષાયાના સર્વાંથા ક્ષય કરેલે છે. તેવા ક્ષીણ માહગુણ સ્થાનવતી તેમજ કષાયેાના સથા ક્ષય કરી જેએ કેવળજ્ઞાન પામ્યા છે. તેવા સચેાગી કેવળીભગવંતાને અનુક્રમે શબ્દ સન્નિરૂ અને એવ'ભૂતનયનુ નિગ્રંથપણું જાણવુ.... Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ (૫) સ્નાતક ઃ જે આત્માઓએ ચારે આત્મગુણ ઘાતી કર્મોનો ક્ષય કરી પોતાના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યગુને ક્ષાયિક ભાવે સ્વાધીન કર્યા છે. તેવા સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વીતરાગ પરમાત્માઓને સંભિરૂઢ નયે સનાતક જાણવા. તેમજ જેઓએ આઠે કર્મોને ક્ષય કરી જન્મ-મરણ રહિત (અજરામરણ) અવસ્થાવાળા મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરેલ છે. તેવા સિદ્ધ પરમાત્માને એવભૂતનયે નાતક જાણવા. ઉપર જણાવ્યા મુજબના સર્વ વિરતિધર પરમાત્માનું (નિ ) નું પાંચ પ્રકારનું સ્વરૂપ સામાન્યથી બન્ને જણાવ્યું છે. તેમનું વિશેષ સ્વરૂપ આગમ શાસ્ત્રના આધારે કિંચિત્ વિશેષ સ્વરૂપે આગળના (૪૯) માં સૂવથી તત્વાર્થકાર જણાવે છે. संयमश्रुत प्रतिसेवना तीर्थ लिङ्गलेश्योपपातस्थान विकल्पतः साध्याः ॥ ४९ ॥ શાસ્ત્રોમાં પાંચ પ્રકારના ચારિત્રના તેમજ પાંચ પ્રકારના નિર્ચના ૩૬-૩૬ દ્વારા જણાવેલા છે, તેમાંથી અત્રે ઉપર જણાવેલ પાંચ પ્રકારના નિર્ચને નીચે મુજબના આઠ દ્વારથી વિશેષતઃ સમજવા અનિવાર્ય આવશ્યક હેઈ તેને શારાથી અવિરૂદ્ધ અવધારવા જેથી સુગુરૂ તેમજ કુગુરૂના ભેદથી ગુરૂ તત્વ સંબંધ યથાક્તહે પાદેયતાએ આત્માર્થ સાધવામાં નિશબાધતા પ્રાપ્ત થાય. (૧) સંયમ કહેતા ચારિત્ર : પુલાક નિગ્રંથ સામાણિક અને છેદે પ્રસ્થાપનીય એ બે ચારિત્રને વિષે હોય, પરંતુ પરિહાર વિશુદ્ધિ આ િત્રણ વિશુદ્ધ ચારિત્રને વિષે ન હોય આ જ રીતે બકુથ તેમજ પ્રતિસેવના કશીતને વિષે પણ તે બે જ ચારિત્ર હોય એમ જાણવું કષાય કુશીલને સામાયિક, છેદો પસ્થાનીય, પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષમ સંપાય. એ ચારે પ્રકારના ચારિત્ર સંભવે તેને યથાખ્યાત ચારિત્ર ન હોય. નિગ્રંથ અને સ્નાતકને છેલું કષાય કહિતનું યથાખ્યાત ચારિત્ર ૧૫-૧૨-૧૩-૧૪ મે ગુણસ્થાનકે હોય છે એમ જાણવું. (૨) શ્રત કહેતા જ્ઞાન : પુલાક સાધુને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પૂર્વ સુધીનું જ્ઞાન હોય અને જઘન્યથી નવપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું જ્ઞાન હોય. જ્યારે બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પૂર્વ સુધીનું અને જઘન્યથી અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હેય, કષાય કુશીલ સાધુને ઉતકૃષ્ઠથી ચૌદ પૂર્વ સુધીનું અને જઘન્યથી અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય, નિગ્રંથ સાધુને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વનું અને જઘન્યથી અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે. આ નિગ્રંથ સાધુઓને ૧૧ મું-૧૨ મું ગુણસ્થાનક લાભે છે. જયારે સ્નાતક સાધુઓને એક માત્ર કેવળજ્ઞાન જ હોય છે. १६ Jain Educationa international For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ (૩) પ્રતિસેવના કહેતા વિરાધકતા : પુલાક સાધુ-સજ્વલની ચાકડીના કષાયના ઉદયે કરી પ્રતિ સેવક જ હાય. પરં'તુ અપ્રતિ સેવક ન હૈ।ય, તેમજ તે મૂળગુણુ તેમજ ઉત્તરગુણ એ બન્નેના પ્રતિસેવી હાય છે. મકુશ-સાધુ ઉત્તરગુણના પ્રતિસેવી હૈાય પરંતુ મૂળશુના પ્રતિસેવી ન હેાય. પ્રતિસેવના કુરશીલ સાધુ પુલાકની માફક મૂળ ગુણુ તેમજ ઉત્તર ગુણાના પ્રતિસેવી હોય જ્યારે કષાય કુશીલ સાધુ-અપ્રતિસેવક હેાય એટલે અવિરાધક હાય છે. નિય અને સ્નાતક એ બન્ને પશુ અપ્રતિસેવક એટલે અવિાષક હોય છે. (૪) તીથ એટલે શ્રી ચતુર્વિધ સ ́ધની હયાતી : પુલાક સાધુ તીથ હોતે છતે હાય પરંતુ તીથ ન હોય ત્યારે ન હાય. એજ રીતે બકુશ તથા પ્રતિસેવના કુશીળ પણ તીથ હાતે છતે હાય, કષાય કુશળ તી હેતે છતે પશુ હોય અને અતીને વિષે (તી ન હેતે છતે) પણ હોય, જો અતીને વિષે હાય તા છદ્મસ્થાવસ્થાને વિષે તીથ કર હાય અને પ્રત્યેક યુદ્ધ પણ હાય. આ જ રીતે નિગ્રંથ તથા સ્નાતક સાધુએ પણ તી'ને વિષે તેમજ અતી'ને વિષે પણ હાય છે. (૫) લિંગ દ્વાર : લિંગ બે પ્રકારના જાણુવા (૧) દ્રવ્યલિંગ (ર) ભાવલિ'ગ. દ્રવ્યલિ'ગના વળી એ ભે છે, એક સ્વલિગ ખીજુ' અન્યલિંગ તેમાં પુલાક સાધુ સ્વલિંગ તે જૈન લિંગને વિષે હાય, તેમજ અન્ય લિગને વિષે પણ હેાય છે, જ્યારે ભાવલિ'ગ તે જ્ઞાનાદિ ગુણાની સંપદાએ કરીને તે સવે નિ'થા સ્વલિંગે એટલે જૈલિંગે જ હાય છે એમ જાણવુ'. કેમકે ભાવથી જૈન લિંગ આવ્યા સિવાય માક્ષ-પુરૂષાથ ઘટી શકતા નથી. (૬) લેશ્યા દ્વાર : લેશ્યા એટલે ચેગની શુભાશુભ-ચલાચલતા. પુલાક-સાધુઓને ત્રણ શુભ લેશ્યા હાય છે, એટલે કે તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ હાય છે. જ્યારે બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુએને કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ એ છ એ લેશ્યાએ સ‘ભવે છે, અને કષાય કુશીલ સાધુ જે પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા હાય તા તેને તેજો, પદ્મ અને શુકલ એમ ત્રણ વેશ્યા હોય છે, અને જો સૂક્ષ્મ સપરાયવાળા હોય તે તેને શુકલ જ લેશ્યા હાય. વળી નિગ્રંથ અને સ્નાતક સાધુઓને ફક્ત શુકલ જ લેશ્યા હાય છે, પરંતુ સ્નાતકમાં અયેગી કેવળી ભગવ તા અલેશી હાય છે, કેમકે યાગ જ નથી. (૭) ઉ૫પાત્ અર્થાત્ ગતિદ્વાર : પુલાક સાધુ ઉત્કૃષ્ટથી આઠમા સહસ્રર દેવલાકમાં ઉત્પન્ન થાય છે અને જઘન્યથી પહેલા સૌધર્મ દેવલાકને વિષે ૨ થી ૯ પલ્યે પમના આયુષ્ય ઉત્પન્ન થાય છે, જ્યારે બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુએ ૨૨ સાગરાપમ આયુષ્ય કાળની સ્થિતિએ ૧૧ અને ૧૨ માં આચરણ અને અચ્યુત દેવલાકમાં જાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અને જઘન્યથી તે તેએ પશુ સૌધર્મ દેવલાકમાં ૨ થી ૯ પલ્યાપમની આયુષ્ય સ્થિતિએ ઉત્પન્ન થાય છે. વળી કષાય કુશીલ અને નિગ્રંથ સાધુએ ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થ સિદ્ધ દૈવલેાકમાં જાય છે, નિથાને જઘન્ય સ્થિતિએ ઉત્પન્ન થવાપણું હેાતું નથી, જ્યારે છેલ્લા સ્નાતકના ભેદવાળા નિથા મેાક્ષમાં જ જાય છે. (૮) સયમ-થાન દ્વાર ઃ સયમ સ્થાન-ષાય-ચેાગની તરતમતા સંબધે હોવાથી સવ સયમ સ્થાન તા અસખ્યાતા છે, પરંતુ ચારિત્ર ગુણ પર્યાયના અંશાતા સૌથી જઘન્ય પ્રથમ સયમ સ્થાનકે પણ સર્વાં આાકાશના પ્રદેશાથી પણ અન‘તગુણા હોય છે. હવે સયમ સ્થાનકની વિશુદ્ધિ જણાવીએ છીએ. પુલાક અને કષાય કુશીલ બન્નેને અસખ્ય સયમ સ્થાના હોય છે, કેમકે ચારિત્ર મેહનુ' વિચિત્રપણું હોય છે. આ સૌથી એન્ડ્રુ· અસંખ્યાતુ પણ સ લેાકાકાશના પ્રદેશેાને તેટલા જ અસખ્યાતાથી ગુણતા જે અસ`ખ્યાતુ આવે તેટલું' જાણવુ'. તે પછી ઉપ૨ના વિશુદ્ધ અધ્યવસ્થાનકે પુલાક જઇ શકતા નથી, પરંતુ તે ઉપરના સ્થાનામાં બહુ પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ અસંખ્ય સ્થાન આગળ વિશુદ્ધિએ જઈ શકે છે, તે ઉપરના વશુદ્ધ સ્થાને અકુશ જઇ શકતા નથી, તે ઉપરના અસંખ્યાત સ્થાનાએ પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ જ જઈ શકે છે, તે પછી પ્રતિસેવના કુશીલ અટકે છે અને આગળ અસખ્યેય ગુણ વિશુદ્ધિએ કષાય કુશીલ અસ`ખ્યાત સયમ સ્થાન સુધી જાય છે. તે પછી નિગ્રંથ સાધુઓને એક કષાયિક એક જ સયમ સ્થાનક હાવા છતાં તેઓ (યાગ વિષયક) અસ`ખ્ય સ્થાનકા પ્રાપ્ત કરે છે. તે ઉપરના વિશુદ્ધ સ`યમ સ્થાનકાને પામીને સ્નાતકે છેલ્લે એક જસમ સ્થાનકેથી માક્ષે જાય છે, છેલ્લે સુગુરૂ-કુશુરૂ સંખ'ધી યથાર્થ' વિવેક કરવા માટે જણાવવાતુ આજના વિષમ કાળની વિષમ પરિસ્થિતિમાં આત્માથી આત્માએએ નીચેની ચૌભ’ગીને શાસ્ત્રાથી અવિરૂદ્ધ જાણીને તેમાં શ્રદ્ધા-રૂચિ પ્રગટાવવી જોઇએ. શાસ્ત્રમાં નિશ્ચયથી તેમજ વ્યવહારથી સુદૈવ-સુગુરૂ તેમજ સુધમ અને કુદેવ-કુશુરૂ તેમજ કુધર્માંની ચૌભ`ગીએ જણાવી છે, તેને સંવિજ્ઞ પાક્ષિક ગીતા ગુરૂ પાસેથી યથાવિરૂદ્ધ અવધારવી જરૂરી છે. અત્રે તે ફક્ત સુગુરૂ તેમજ કુગુરૂનુ` અવલ`બન લેતા આત્મા (શિષ્ય) સંબધી-હિતાહિતકારક ચૌભ’ગી ચાસ્ત્રાર્થથી અવિરૂદ્ધ ભાવે જણાવીએ છીએ. (૧) વ્યવહારથી : સુગુરૂને પણ સુબુદ્ધિએ સેવનાર આત્મા જ પેાતાનું આત્મકલ્યાણુ સાધી શકે છે. (૨) વ્યવહારથી : સુગુરૂને પણ, કુબુદ્ધિએ એટલે કે સ'સારિક સુખ પ્રાપ્તિ અર્થે જ સેવનાર આત્મા કદાપિ પેાતાનુ' આત્મકલ્યાણ સાધી શકતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ (૩) વ્યવહારથી કુગુરૂને : અર્થાત્ અસ'યમી આત્માને સયમી માની જેએ તેમની નિશ્રાએ ધમ ક્રિયાઓ કરે છે. તેઓને કથચિત્ વ્યવહાર શુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ નિશ્ચય શુદ્ધિથી તે તેઓ દૂર થતાં હોય છે. (વ્યવહાર સધાય નિશ્ચય સિદાય). (૪) વ્યવહારથી કુગુરૂને . અર્થાત્ અસંયમી આત્માએ-કક્રિયાએ કરતાં દેખી, તેમજ તેમને અનેક લેાકેા વડે પૂજાતાં દેખી તેમજ તેમની સેવા-ભક્તિ કરવાથી સ’સારીક સુખ તેા મળશે ? કેમકે તેમની સેવા-ભક્તિ કરનાર લેાકેા ઘણા સુખી અને ઉદાર છે. એમ જાણી અર્થાત્ ‘લેાભી ગુરૂ અને લાલચુ ચેલાના ન્યાયે' કેવળ કપટ બુદ્ધિએ તેમની સેવા ભક્તિ કરે છે. તેએ બન્ને સ'સારમાં ડુબે છે. શ્રી જૈન શાસનમાં સ્પષ્ટપણે આ વાત સ્વીકારાયેલ છે કે સૌ પ્રથમ ચગાવ‘ચકતાએ (સુગુરૂ સુબુદ્ધિ થતાં) જીવને ક્રિયા અવચકતા પ્રાપ્ત થાય છે, અને અવાંચક ક્રિયા કરનારા આત્મા જ અવ'ચક ફળ (આત્મશુદ્ધિ) ને પ્રાપ્ત કરે છે. કારણ કે સĆકાળે-સવ ક્ષેત્ર જે જીવને જેવા–જેવા ગુરૂના ચેગ પ્રાપ્ત થતા હોય છે. તે જીવ પેાતાના ગુરૂએ બતાવેલા ધમ કરતા હાય છે અને પેાતાના ગુરૂએ બતાવેલા દેવને પૂજતા હૈય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમ સૂત્ર-અધ્યાય દશમ (૧૦) मोहक्षयाज्ज्ञान दर्शनावरणान्तराय यक्षपाच्च केवलम् ॥१॥ बन्धहेत्वाभाव-निर्जराभ्याम् ॥२॥ कृत्स्नकर्मक्षयोमोक्षः ॥ ३ ॥ પ્રત્યેક આત્મ દ્રવ્ય (તત્વ) અનંત જ્ઞાનાદિ ગુણે કરી (સંગ્રહનય દષ્ટિએ) યુક્ત છે. પરંતુ અનાદિથી કર્મોના આવરણ વડે લેવાયેલ આત્માઓ સંસારમાં કર્માધીનપણે ચોર્યાસી લાખ છવાનીમાં જન્મ-મરણ કરતાં થકાં ભટકયા કરે છે. તેમાંથી જેઓએ શ્રી વીતરાગ પરમાત્માની વાણીને વેગ પામીને પોતાના આત્મ સ્વરૂપને (શુદ્ધ શુદ્ધ સ્વરૂપે) ઓળખવા રૂપે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત કરેલ છે, તેવા આમાઓ આમ શુદ્ધથેઆશ્રવ-નિરોધ કરવા માટે શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞાનુસારે (બતાવેલ મોક્ષમાર્ગ પ્રતિ) દેશવિરતિ થી સર્વ વિરતિ ભાવે પ્રવર્તન કરે છે. (અત્રે એ સમજવું ખાસ જરૂરી છે કે છદ્મસ્થ ભાવે ઉપાદાનની ગમે તેવી વિશુદ્ધિ પણ અશુભ નિમિત્તથી બળવત્તાએ, આત્માને પતન તરફ લઈ જાય છે. તે માટે વ્યવહારથી દ્રવ્ય સંવર ભાવનો આશ્રય કરવો જરૂરી છે) આથી તેઓને અંતમુહૂ–અંતર્મુહૂતે અપ્રમત્ત ભાવે શુદ્ધાત્મ સવરૂપને અનુભવ પ્રાપ્ત થતા હોય છે. આ અપ્રમત્તગુણ સ્થાનકે સ્થિર થયેલ આત્મા સમ્યફલ મેહનીય કર્મને ક્ષય કરી, ક્ષાયક સમ્યક્ત્વ ગુણે કરી આઠમા અપૂર્વકરણ ગુણ સ્થાનકે ધર્મધ્યાન તેમજ શુકલ ધ્યાનના પ્રથમ પાયાના ધ્યાન રૂપ તપ ગુણે કરી, પાંચ પ્રકારની આત્મ વિશુદ્ધિએ વધના થકે, નવમે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણ સ્થાનકે મેહનીય કમની બંધ વિચ્છેદતા પ્રાપ્ત કરે છે, અને છેલ્લે બાકી રહેલા સૂક્ષમ લેભના ઉદય સહિત શમે સૂકમ સં૫રાય ગુણ સ્થાનકે આવી ત્યાં છેલ્લે સૂક્ષમ લેભને પણ ક્ષય કરી સીધો (અગિયારમે ઉપશાંત મેહ ગુણ સ્થાનકે ન જતાં) બારમા ક્ષીણ મેહ ગુણ સ્થાનકે જાય છે. આ બારમાં ક્ષીણ મેહ ગુણ સ્થાનકે આવેલા વીતરાગ નિગ્રંથ આત્મા બીજા પાયાના શુકલ યાને કરી અંતર્મુહૂર્તમાં જ આત્મ ગુણઘાતી બાકી રહેલા જ્ઞાનાવરણીયનશંનાવરણીય અને અંતરાય કર્મ એ ત્રણે કર્મોને એકી સાથે સર્વથા ક્ષય કરીને કેવળ (અનંત) જ્ઞાન, કેવળ (અનંત) દર્શન તેમજ અનંત વીર્યગુણ અને ક્ષાયક સમ્યકત્વ ગુણ કરીને સહિત, તેરમું સગી-કેવળી ગુણ સ્થાન પ્રાપ્ત કરે છે. આ તેરમે ગુણસ્થાનકે આવેલ યોગી કેવળી પરમાત્માઓ મુખ્યપણે કેવળજ્ઞાનના ઉપગે (આયુષ્ય કાળ પર્યંત ચાર અઘાતિ કર્મોદય પ્રમાણે) વર્તતા હોય છે. છેલ્લે પિતાનું અંતમુહૂર્ત કાળ આયુષ્ય બાકી Jain Educationa international For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ રહે ત્યારે પ્રથમ આવકરણ કરીને પછી જે જરૂર હોય તે તેઓ કેવળી સમુદઘાત (આઠ સમયને) કરી છેલ્લે શુકલ ધ્યાનના સૂક્ષમ ક્રિયા અપ્રતિપાતિરૂપ ત્રીજા પાયાના ધ્યાને (તપે) કરી, અનુક્રમે સર્વથા યોગે નિરોધ કરી, પોતાના દેહના ભાગે આત્મ પ્રદેશના ઘન કરી, ચૌદમે શેલેષીકરણ ગુણ સ્થાનકે આવી, ઘનીકૃત આત્મ પ્રદેશોને સ્થિર કરે છે. તે પછી શુકલ ધ્યાનના ચેથા પાયાના બુરિન ક્રિયા-નિવૃત્તિરૂપ ધ્યાને કરી છેલે બાકી રહેલા (વેદનીય કર્મનામ કર્મ—ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ) ચારે અઘાતિ કર્મોનો એકી સાથે સર્વથા ક્ષય કરી, કેવળી પરમાત્માઓ સિદ્ધ ગતિએ-સિદ્ધ સ્થાનને (માપદને પ્રાપ્ત કરે છે. औपशमिकादि भव्यत्वाभावाच्चान्यत्र केवल-सम्यक्-ज्ञान-दर्शनસિદ્ધવેમ્ય: જ ! મેક્ષને (સિદ્ધત્વને) વિષે પરમ પરમાત્મ ભાવને પામેલા સિદ્ધ પરમાત્માઓમાં ઔપથમિક- પથમિક કે ઔદયિક ભાવનું કેઈપણ પરિણમન હેતું નથી, એટલું જ નહિ પરંતુ આત્માર્થ સાધક ભવ્યત્વ ભાવનું પરિણમન પણ હવે તેમને હેતું નથી, પરંતુ કેવળ સહજ શુદ્ધ-અનંત-અક્ષય-કેવળજ્ઞાન-કેવળદર્શન-ક્ષાયક સમ્યવિ અને અનંત વીર્વગુણ (અનંત-સ્વગુણમાં પરિણમવાની અનંતી શક્તિ) માં પ્રવર્તન અને તે પણ અગુરુલઘુ ગુણધર્મો નિરંતર અવ્યાબાધ પણે સહજ કર્તૃત્વ સ્વભાવે (સચ્ચિદાનંદ વરૂપે) પ્રવર્તન પામતું હોવાથી તેઓને અનંત સુખનું સ્વામી પણું સાદી અનંતમે ભાંગે હોય છે એમ જાણવું. સિદ્ધ પરમાત્મા ઓમાં કેઈપણ પર દ્રવ્યના ગુણ ધર્મના પરિણમનનું કિંચિત્ માત્ર સ્વરૂપ હેતું નથી. પરંતુ સર્વ આત્મપ્રદેશે કેવળ પોતાના સહજ શુદ્ધ-નિત્ય-અવિનાશી અનંત પુણેમાં નિરંતર પિતાના સહજ કર્તુત્વ ભાવે પરિણમન હોવાથી પિતે તે સહજ શુદ્ધ પરિણમન ભાવના ભોક્તા પણ છે. આ રીતે પૂર્વે જણાવ્યા મુજબ સર્વ કર્મોને ક્ષય કરી સાદી અને તમે ભાગે મેક્ષપદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પરમાભાઓને સિદ્ધવને વિષે અનંત સ્વગુણ પરિણમન ભાવનું નિરંતર સહજ ભાવે કત્વ તેમજ ભકતૃત્વ પણ નિરૂપચરિત-નિરકંદ હેવાથી તેઓને સહજ શુદ્ધ અનંત-અક્ષય-અવ્યાબાધ સુખના વિલાસી જાણીને મેક્ષાથી આત્માઓએ ઉપર જણાવ્યા મુજબના સિદ્ધ પરમાત્માના અવિસંવાદિ વરૂપને દયેયમાં લાવવું જરૂરી છે. तदनन्तरमूर्ध्व' गच्छत्याऽऽलोकान्तात् ॥५॥ પૂર્વે જણાવ્યા અનુસાર ચૌએ ગુણસ્થાનકે સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષે ગયેલા સવે કેવવી પરમાત્માએ આ ચૌદ રાજલકના ઉપરના છેલા ભાગમાં સર્વાર્થ સિદ્ધ Jain Educationa international For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ २०७ નામના અનુત્તર વિમાનથી બાર જન ઉપર ગયા પછી મનુષ્યલક પ્રમાણ ૪૫ લાખ જન લાંબી-પહેલી તેમજ વચમાં આઠ જન ઊંચી અને બંને બાજુ અનુક્રમે ઘટતી છેલે-છેડે માખીની પાંખની જાડાઈ પ્રમાણ ઉંચી છે–તે ઈષદુ–પ્રાગભારા નામની સ્ફટીક જેવી નિર્મળ આઠમી પૃથ્વી તે સિદ્ધ શિલાને વિષે ઉપરના એક જનની ઉપરના છેલા એક ગાઉના પણ ભાગમાં એટલે ૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રમાં પોતાના પૂર્વના ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની શરીરની : ભાગની ૩૩૩ ધનુષ્યની અવગહનાએ પરંતુ ઉપરથી સપાટ સ્વરૂપે અલકને અડીને પોતપોતાની અવગાહનાએ સર્વે સિદ્દો રહેલા છે એમ જાણવું કેમકે અલકને વિષે ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોવાથી તેઓ અલકમાં જઈ શકતા નથી. આથી તેઓ લેકને અંતે અલોકને અડીને સિદ્ધશીલામાં સ્થિર ભાવે રહેલા છે. એ રીતે તેમનું સ્થિર ભાવે ધ્યાન કરવું. જેથી પિતાને અનંત જ્ઞાન સ્વરૂપી અમૂર્ત આત્મભાવ અમૂર્ત પરમાત્મ ભાવમાં લીન થઈ પરમાત્મા બની શકે. અન્યથા કેવળ અનેકવિધકાપનિક (બ્રાંતિસ્વરૂપ) સવિકલપકતામાં પરમાત્વ સ્વરૂપનું ધ્યાન સંભવી શકતું નથી, કેમકે નિજ શુદ્ધ (જ્ઞાનાદિ) ધ્રુવ પરિણામ ભાવની સાથે પરમાત્મ ભાવની અભેદતાએ, પરમાત્મ ભાવની સાધના શકય બને છે, આ સંબંધે કહ્યું છે કે “ભંગી ઈલીકાને ચટકા-તે-ભંગીજગ જેવે રે. અન્યથા મિથ્યા સવિકલ્પ શ્રમ જાળમાં તે શુદ્ધ સાધના જ હોઈ શકે નહિ, પ્રત્યેક આત્માઓ પિતપોતાના અસંખ્યાત પ્રદેશી અખંડ આત્મતત્વ સ્વરૂપે પ્રતિપ્રદેશે સ્વ-સ્વ જ્ઞાનાદિ અનેક ગુણમાં, ગુણ-પ્રદેશ-વિભાગથી, નિરંતર ભિન્નભિન્ન ભાવે પરિણમી હોવા છતાં, પ્રત્યેક આત્માઓ તે ભિન્ન ભિનને આત્માઓ છે. તેમ છતાં ચૈતન્ય ગુણની સમાનતાએ સર્વે આત્માઓને એક જાતિ સ્વરૂપ છે એમ પણ કહી શકાય. પરંતુ તત્વતઃ તેં પ્રત્યેક આત્માનું પિતપતાની સ્વગુણ સત્તામાં ભિન્ન ભિન્ન પરિણમન છે. જે પ્રત્યેક આત્માને આત્મપ્રત્યક્ષ ભાવે અર્થાત્ અનુભવથી અવિરૂદ્ધ છે. આમ છતાં તત્વમૂઢ આત્માએ પોતાના આત્મતત્વનો સ્વતંત્ર દ્રવ્યત્વ સ્વરૂપે સ્વીકાર કરી શકતા નથી અને તેથી કેવળ એક-કલ્પીત-પરમાત્માની પ્રાર્થના અને અન્યની ભક્તિમાં અટવાયા કરે છે. જેથી તેઓ આત્મશુદ્ધિથી વંચિત રહે છે, તે માટે આત્માથી આત્માએ પોતાના આત્મ તત્વની વસ્થાન સ્વરૂપી-સ્વરૂપમાં સૌ પ્રથમ શ્રદ્ધાન કરવું જરૂરી છે. Jain Educationa international For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આત્મતત્વના ષસ્થાનનું સ્વરૂપ જૈન ધમ અને સ્યાદ્વાદની પુસ્તિકામાંથી જોવુ જરૂરી છે. पूर्व प्रयोगादसंगत्वाद् बन्धच्छेदात् तथागति परिणामाच्य તાતિ: ॥ ૬॥ પૂર્વ પ્રચાગ તે ક્રના 'ધનથી અળગા થવાની આત્માની પ્રક્રિયા અને અસંગપણાથી એટલે તે અયેગી કેવળી પરમાત્માઓને દ્રવ્યથી કે ભાવથી કાઇને પણ સંગ ન હાવાથી અને અન્ધ વિચ્છેદાત્ એટલે આયુષ્યના છેલ્લા સમયની પૂર્વેના સમયે જેમણે બાકી રહેલા સ કર્મીને તિબુક સ`ક્રમથી છેલ્લા સમયની સ્થિતિમાં નાંખેલા છે તે સ કર્મોના બંધનને છેલ્લા સમયે ભેાગવી સર્વ કર્મના બધના છેી નાંખેલા છે. તેથી તેમજ આત્મદ્રવ્ય (તત્વ) ની સ્વભાવથી ઉધ્વ જવાની પરિણતી હાવાથી તેઓ અસ્પૃસ'દૃગતિએ એટલે કે એક જ સમય માત્રમાં પૂર્વે જણાવેલ (સિટિલા ઉપર) સિદ્ધતિએ સિદ્ધમાં જાય છે. ત્યાં પણ તેઓ સિદ્ધશીલાને સ્પશી'ને રહેલા નથી. કેમકે સ્વસ્વરૂપે તે સિદ્ધ આત્મા અમૂર્ત છે અને અનુરૂલઘુ પરિણામવાળા હાવાથી જ્યાં એક સિદ્ધ પરમાત્માનો પ્રદેશે! છે ત્યાં જ (તે આદેશ પ્રદેશમાં) અનતા સિદ્ધ પરમાત્માના પ્રદેશેા પણ રહેલા છે. તેમ છતાં પ્રત્યેક સિદ્ધ ૫૨માત્માએ પતતાની સ્વગુણુ સત્તાએ ભિન્ન-ભિન્ન પરિણામી હાય છે, કેમકે પ્રત્યેક આત્મા સ્વતંત્ર ભાવે એકાકી ભિન્ન દ્રવ્ય છે. સવે નિદ્ધ પરમાત્માએ પૂર્વે પેાતાના આઠ કર્મોના બંધના દૂર કરેલા ઢાવાથી તે પેતાના સહજ શુદ્ધ આઠ આત્મિક ગુણ ધર્મોમાં નિરંતર (સમયે-સમયે) અગુરૂ લઘુ ભાવે પરિણામ પામતાં થકાં તે અનત જ્ઞાનાદિ પરિણામ સ્વરૂપી અનંત સુખના ભે ક્તા પણ છે. તેઓ (૧) કેવજ્ઞાન (૨) કેવળ દĆન (૩) ક્ષાયક સમ્યક્ત્વ (૪) અક્ષય સ્થિતિ (૫) અરૂપી (૬) નગુરૂ॰ઘુ અને (૭) અન`તવીય ગુણુમાં (૮) અવ્યાબાધપણે નિરંતર પરિણામ પામ્યા કરે છે. આવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માએ એ ભવ્ય જીવાને ઉપદેશ આપીને મેાક્ષપદ પ્રાપ્તિની આરાધના કરવા માટે સવર–નિશ તત્વના વ્યવહાર યુક્ત શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે જેના ચેગે પૂર્વે અનંતા આત્મા મેક્ષે ગયા છે. વર્તમાનમાં પણ મેક્ષપદની આરાધના કરી રહ્યા અને જેથી ભવિષ્યમાં અવશ્ય મેક્ષપદને પામાવાળા છે તે શ્રી સધને કાટિ કૈાટિ વંદના. પૂર્વે જણાવેલ ષટ્-સ્થાન સ્વરૂપી આત્મતત્વમાં જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત કરીને જેમણે શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાનુસારીતામાં-અર્થાત્ ‘વધòવામાન-નિઽાયામ્' એ સૂત્ર સિદ્ધાંતમાં પેાતાના અટલ વિશ્વાસ જાહેર કરીને યથાશાક્ત-દેશ વિરતિભાવે યા તા સ Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વિરતિભાવે જીવન જીવી રહ્યા છે. તેવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિક રૂપ શ્રી સંઘની યથાશક્તિ સેવા ભક્તિ કરી રહ્યા છે. તેવા સમ્યફદષ્ટિ જેને એ પણ મોક્ષપદને આરાધના કરવા માટે નીચે મુજબ જણાવેલ સ્તવનેથી નિરંતર મોક્ષપદનું ધ્યાન કરવું જરૂરી છે. અત્રે એટલું ખાસ જણાવવું જરૂરી છે કે આચા' એ આગમ વચન તેમજ “gis૬૬ વાગ્રામ’ એ વેદ વચનને યાદ્વાદથી જઠ્ઠા અર્થો કરી અનેક પાખંડી કુગુરૂઓ જગતને પોતાની માયાજાળમાં ફસાવતા રહે છે. તેનો ખરો અર્થ એ છે કે અસંખ્યાત પ્રદેશ પ્રત્યેક આત્મતત્વ પ્રતિપ્રદેશી સિદ્ધાત્મના ધ્યાન સંબંધે ભિન્ન ભિના પરિણામી હોય છે. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય, અધ્યાત્મયોગીરાજ શ્રી આનંદઘનજી કૃત વીશી સાર્થ નામની અમે એ પ્રસિદ્ધ કરેલી પુસ્તિકામાં પા. ૧૪૮ ઉપર શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ચરમ જીનેશ્વર વિગત સ્વરૂપનું રે, ધ્યાવું કેમ? સ્વરૂપ સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ-ચરમ (૧) આપ સ્વરૂપે આતમમાં રમે રે, તેહના ઘુર બે ભેટ અસંખ્ય ઉકોસે સાકરી પદે રે, નિરાકારી નિભેદ-ચરમ (૨) સુખમ નામ કરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત નિરાકાર જે નિર્ગત કર્મથી રે, તેહ અભેદ અનંત-ચરમ (૩) રૂપ નહિ કહિયે બંધન ઘટયું રે, બંધન મોફખન કેય બંધ ફખ વિણ સાદિ અનંતનું રે, ભગ સંગ કિમ હેય-ચરમ (૪) દ્રવ્ય વિના તિમ સત્તા નવિ લહે રે, સત્તાવિશુ યે રૂપ રૂપ વિના કિમ સિદ્ધ અનંતના રે, ધ્યાવું અકળ સ્વરૂપ-ચરમ (૫) આતમતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેટાલે તદાકાર વિણ મારા રૂપનું રે, દયાવું-વિધ પ્રતિષેધ–થરમ (૬) અંતિમ ભવ-ગ્રહણે તું જ ભાવનું રે, ભાવશું શુદ્ધ કવરૂપ તઈએ આનંદ ઘન પદ પામશું રે, આતમ રૂપ અનુપ-ચરમ () શ્રી સિદ્ધ પરમાત્માએ પિતાના સહજ કવિ ભાવે, પિતાના અનંત અક્ષય સ્વગુણ સ્વરૂપમાં નિરંતર અવ્યાબાધપણે કેવા સ્વરૂપે પર્યાય પરિણમન પામી રહેલા છે તે કાર્ય-કારણ અને ક્રિયાની ઝાંખી કરાવાતું પરમ પૂજ્ય શ્રી દેવચંદ્રજી કૃત વીશીનું (૧૧) અગિયારમાં શ્રી શ્રેયાંસનાથ સ્વામીનું સ્તવન અમોએ પ્રસિદ્ધ કરેલી ચોપડી પાના નં. ૮૦ થી ૯ Jain Educationa international For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી શ્રેયાંસ પ્રભુ તણે, અતિ અદ્દભૂત સહજાનંદ રે ગુણ-ઈ-વિધ-ત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો છંદ રે મુનિચંદ જિર્ણ અમંદ દિણંદ પરે, નિત્ય દીપતે સુખકંદરે -સુનિચંદ (૧) નિજ શાને કરી પ્રેયન, જ્ઞાયક જ્ઞાતાપદ ઈશ રે દેખે નિજ દર્શને કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે-મુનિચંદ (૨) નિજ રમ્ય રમણ કરી, પ્રભુ ચારિત્રે રમતા રામ રે ભોગ્ય અનંતને ભેગ, ભોગે તેણે ભક્તા વામ રે-મુનિચંદ (૩) દેય દાન નિત દીજતે, અતિદાતા પ્રભુ સ્વયમેવ રે પાત્ર તમે નિજ શક્તિના, ગ્રાહક–વ્યાપકમય દેવ રે-મુનિચંt () પરિણામી કારજ તણે, કર્તા ગુણ કરણે નાથ રે અક્રિય-અક્ષય-સ્થિતિમયી, નિકલંક અનતી આય ર-મુનિચંદ (૫) પરિણામી સત્તાતણે, આવિર્ભાવ-વિલાસ-નિવાસ રે સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિવિકલ્પને નિઃપ્રયાસ રે-મુનિચંદ (૬) પ્રભુ-પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ ગ્રામ રે સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે-મુનિચંદ (૭) પ્રગટ તત્વતા ધ્યાવતા, નિજ તત્વને ધ્યાતા થાય રે તત્વ રમણ એકાગ્રતા, પૂરણ તવે એહ સમાય રે-મુનિચંદ (૮) પ્રભુ દીઠે મુંજ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે દેવચંદ્ર જિનરાજના, નિત્ય વદ પય અરવિંદ રે-મુનિચંદ (૯) ઉપર મુજબનું શ્રી સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જેમણે શાસ્ત્રાર્થથી અવિરૂદ્ધ જાણ્યું છે, શ્રદ્ધા કરી છે અને તે પ્રતિ રૂચિ જાગ્રત કરી છે તેવા આમાઓ ક્યારેય પાખંડી ના–પાશમાં પડતા નથી, અન્યથા ધર્મ ઢોંગીઓથી આ જગત સદાય ઉભરાતું રહ્યું છે. क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येक बुद्धबोधित ज्ञानाऽवगाहनाऽन्तर संख्याऽल्पबहुत्वतः साध्याः ॥७॥ વિશેષત : સૂત્ર સિદ્ધાંતાનુસારે શ્રી સિદ્ધ પરમાત્માના સ્વરૂપને નીચે જણાવેલા ૧૨ (બાર) દ્વારથી યથાર્થ અવિરૂદ્ધ ભાવે જાણવું જરૂરી છે. (૧) ક્ષેત્ર : મુખ્યપણે પંદર કર્મભૂમિમાંથી મનુષ્ય જ ક્ષગતિમાં જાય છે તેમ છતાં સંહરણાદિની અપેક્ષાએ સમગ્ર મનુષ્ય ક્ષેત્ર (૪૫ લાખ યજન પ્રમાણુ) માંથી પણ મનુષ્ય જ મેક્ષમાં જાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ (૨) કાળ : કેઈ આત્માને મુક્તિ જવાને માટે કેઈ કાળ બાધક નથી. પરંતુ પૂર્વે જણાવ્યા મુજબ જે આત્માએ ચૌદમે ગુણસ્થાનકે આવી શૈલેષીકરણ કરેલ છે. તે આત્મા આયુષ્ય ક્ષયે એક સમયમાં જ મોક્ષમાં જાય છે ત્યાં તેઓ સાદિ અને તમે ભાગે સ્થિર રહે છે. ત્યાં ગયેલ આત્માને કર્મ નહિ હેવાથી ફરીને જન્મ મરણ કરવાના હેતા નથી. (૩) ગતિ : સંજ્ઞી પંચેન્દ્રિય-પર્યાપ્ત અવસ્થાને પામેલ મનુષ્યો જ મોક્ષમાં જઈ શકે છે. તે માટે મનુષ્ય ગતિ તે મેક્ષનું અનંતર કારણ છે. અત્રે એ સમજવું જરૂરી છે કે દેવગતિ તે મોક્ષગતિ નથી, તેમજ દે મિક્ષમાં જઈ શક્તા નથી. (૪) લિંગ : સ્ત્રીલિંગ-પુલિંગ યા નપુંસકલિંગ એ ત્રણે લિંગવાળા આત્માઓ મેક્ષમાં જઈ શકે છે. પરંતુ જે આત્માઓએ નવમે ગુણસ્થાનકે વેદને ક્ષય કરી સર્વથા મોહનીય કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ હોય છે. તેઓ જ મોક્ષે જઈ શકે છે. વળી વિશેષે જાણવું કે જે છે જેને સાધુ ધર્મ અંગીકાર કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે તેઓને શાસ્ત્રમાં સ્વલિંગે મેક્ષે ગયેલા કહ્યા છે. અને જેઓ જૈન સાધુ ધર્મ સ્વીકાર કર્યા સિવાય કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા છે તેઓને અન્ય લિંગે સિદ્ધ જણાવ્યા છે અને જેઓ જૈન ધર્મના ઉપદેશાનુસારે ગૃહસ્થ ધર્મમાં રહીને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે તેઓને અન્ય ગૃહસ્થતિંગે સિદ્ધ જણાવ્યા છે. શ્રી કેવળી પરમાભાએ અવશ્ય સિદ્ધિગતિને પામવાવાળા હેવાથી તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં જ સિદ્ધત્વ જણાવ્યું છે (૫) તીથ : શ્રી તીર્થકર ભગવતેના આત્માઓ તે અવશ્ય (૧) ચ્યવન કલ્યાણક (૨) જન્મ ક૯યાણક (૩) દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાન કલ્યાણક અને (૫) નિર્વાણ કલ્યાણક. એ પાંચે કલ્યાણ કે પામીને મોક્ષે જાય છે. જ્યારે તે સિવાય બીજા બધા જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ મોક્ષે જાય છે. શ્રી તીર્થકર ભગવતેએ પ્રવર્તાવેલા શ્રી તીર્થને અવલંબીને એટલે કે સાધુ, સાધવી યા શ્રાવક અને શ્રાવિકાપણું પ્રાપ્ત કરીને યા તે શ્રી તીર્થનું આલંબન લઈને જે છે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે તેઓને તીર્થ સિદ્ધ જાણવા તેમજ વળી જે તીર્થનું આલંબન લીધા સિવાય પ્રત્યેક બુદ્ધપણું પામી કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે તેઓને અતીર્થ સિદ્ધ) મોક્ષે ગયેલા જાણવા. (૬) ચારિત્ર : ચારિત્રગુણ એટલે આત્માએ પોતાના સ્વ-સ્વરૂપમાં જ રમણતા કરવી, તે આ ચારિત્ર ગુણને પ્રાપ્ત કરવા માટે એટલે કે મેહનીયાદિ કર્મોને ક્ષય કરવા માટેને આત્માને જે ચિત્ર-વિચિત્ર–મક્ષ પુરૂષાર્થ. તેના પર્વે (૧) સામાયિક ચારિત્ર(૨) છેદે પસ્થાપનીય (૩) પરિહાર વિશુદ્ધિ (૪) સૂમ-સંપાય (૫) યથાખ્યાત એ પાંચે Jain Educationa international For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ લેનું સ્વરૂપ ૬ઠ્ઠા ગુણસ્થાનકમાંથી માંડી છેલા ૧૪ મા ગુણસ્થાનક સુધીનું સ્વરૂપ વિસ્તારથી જણાવી ગયા છે. તેમાં એટલું ખાસ સમજવું જરૂરી છે કે કેઈપણ જીવ યાખ્યાત ચાત્રિ એટલે મેહનીયાદિ સર્વ કર્મોને ક્ષય કર્યા સિવાય મે ક્ષે ગયા નથી, જતા નથી અને જશે પણ નહિ. (૭) પ્રત્યેક બુદ્ધ-બધિત : જે કે શ્રી તીર્થકર ભગવતોને કોઈને પણ ઉપદેશ થાંભળવાને હેતે નથી, કેમકે તેઓ તે યવન કલ્યાણ થી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. એ ત્રણે જ્ઞાન સહિત ઉત્તમ સમ્યકત્વ ગુણે કરી યુક્ત હોય છે. તેથી તેઓ તે સ્વયં બુદ્ધ હોય છે. પરંતુ જે કેઈ એક આત્માઓ અન્યના ઉપદેશ વિના સંયમી જીવન જીવ્યા સિવાય પિતાની ભવિતવ્યતાના ચગે કરી કેઈ એક નિમિત્તે વૈરાગ્ય પામી ક્ષપક શ્રેણી માંડી કેવળી થઈ મોક્ષે જાય છે. તેઓને પ્રત્યેક બુદ્ધ-સિદ્ધ-શાસ્ત્રમાં જણાવેલા છે, અને જેઓ અન્યના ઉપદેશાનુસારે સંયમી બની કેવળજ્ઞાન પામી મેસે ગયા છે. તેઓને શાસ્ત્રમાં બુદ્ધ-બધિત સિદ્ધ કહ્યા છે. (૮) જ્ઞાન : પ્રત્યેક આત્માનો સર્વ શેયને જાણવાને (કેવળ) જ્ઞાન સ્વભાવ છે. પરંતુ તે કેવળજ્ઞાન ગુણ ચિત્ર-વિચિત્ર સ્વરૂપે પાંચ પ્રકારના કર્મોથી અવરાયેલે હેવા છતાં પ્રત્યેક સંસારી આત્મામાં મતિ-શ્રુતજ્ઞાનની કિચિત નિરાવર્ણતા વડે દરેક સંસારી આત્માને જ્ઞાનગુણને ક્ષયે પશમ અવશ્ય વતંતે હોય છે. આ ક્ષયપશમિક જ્ઞાનના, જેકે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન એ ચાર ભેદે છે. આથી જે જે છ જેટલો એટલે જે જે જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ પ્રાપ્ત કરેલ હેય છે. તે જ્ઞાનગુણની લબ્ધિ વડે તે જીવ ઉપયે ગાનુસાર તથા સ્વરૂપે ય ભાવને જાણી શકે છે. જ્યારે કેવળજ્ઞાન તે સર્વથા શાનાવરણીય કર્મોને સર્વથા ક્ષય કરવા થકી જ પ્રાપ્ત ધતું હેઈ, કેવળી પરમાત્માએ તે સહજ ભાવે (ઉપગ મૂકયા વિના) સકળ ય પદાર્થોને (ભાવ) સર્વથા-નિરંતર જાણતા-દેખતા હોય છે. (આવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જગતમાં રહેલા પદાર્થોના શુભાશુભ ભાવ પ્રતિ આમ હિતાર્થે તેઓ સંબંધી-વ્યક્ષેત્ર-કાળ-ભાવાદિ સંબંધ હે પાદેયતાને વિવેક કરે અનિવાર્ય આવશ્યક છે) તે માટે પૂર્વે જણાવેલ મતિ-શ્રત યા અવધિજ્ઞાન કે મન પર્યાવજ્ઞાનનો ક્ષયે પશમ જરૂરી છે. તે માટે ૨-૩-૩-૪ પ્રકારના શપથમિક જ્ઞાનના બળે જીવ પ્રથમ મેહનીય કર્મોને (૨૮ પ્રકૃતિને) સર્વથા ય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ સર્વ કર્મોને ક્ષય કરી ક્ષે જાય છે. (૯) અવગાહના : ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્યની કાયાવાળા આત્મા જ ક્ષે જઈ શકે છે અને જઘન્યથી બે થી માંડી સાત હાથ સુધીની કાયાવાળા આત્માઓ પણ મેસે થઈ શકે છે. આથી મેક્ષે જનાર આત્માનું મનુષ્ય ભવનું જેટલું શરીર હોય છે. તેની Jain Educationa international For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૨ ભાગની અવગાહનાએ આત્મપ્રદેશાને ઘન અયાગી ગુણસ્થાનકે આવતા પહેલા કરેલ 3 હાવાથી તે અવસ્થાએ જ તે આત્મા (અરૂપી ભાવે) સમશ્રેણીએ સીધા જ એક સમય માત્રમાં (અસ્પૃશઢ ગતિએ) મેક્ષમાં જઇ પૂર્વે જ્યાં અનંતા સિદ્ધ પરમાત્માઓના આત્મ પ્રદેશેા રહેલા છે. તેમાં (કોઈને પણ અરૂપી-અવ્યાબાધ ગુણ પરિણમને કરી ખાધા પીડા ઉપજાવ્યા સિવાય) ભળી જાય છે અને ત્યાં પેાતાના આત્મપ્રદેશામાં રહેલા જ્ઞાનાદિ અનતા–અન'ત જ્ઞાયિક ગુણામાં અવ્યાબાધપણે પરિણમતાં થકાં સાદી-અન તેાકાળ (જન્મમરણ રહિત સ્વરૂપે) ત્યાં જ રહે છે. તેમ છતાં જ્ઞાન ગુણુની નિર્માળ વિશુદ્ધિએ કરીને સ લેાકાલેાકના સમસ્ત ત્રિકાલિક ભાવાને જાણતા દેખતા હોય છે. ઉપર જે અનુરૂલઘુ ગુણધર્મ નું પરિણમન જણાવ્યુ' તે સબધે વિશેષે જણાવવાનુ કે વ્યવહારનય દષ્ટિએગુરૂપદાર્થ નીચે ગતિ કરવાવાળા હાય, લઘુ પદાર્થ ઉર્ધ્વ'ગતિ કરવાવાળા જાણવા અને ગુરૂ-લઘુ પરિણામ તિōગતિ કરવાવાળા હોય છે. જયારે અનુલઘુ પરિણામી દ્રવ્ય ઉપર નીચે કે તિાઁગમે તે ગતિ કરવા શક્તિમાન હાય છે. આ જ રીતે નિશ્ચયનયદૃષ્ટિએ– અગુરૂ-લઘુ-ભાવમાં પરિણામ પામતાં પાંચે અસ્તિકાય ફ્રેન્ચેા નિર'તર ઉત્પાદ્પરિણામ અને વ્યય પરિણામ તેમજ ધ્રુવ પરિણામ એ ત્રણે ભાવમાં પિરણામી હાવા છતાં કેવળ સ્વ-સ્વગુણ પર્યાય સ્વરૂપમાં જ પરિણામતાં રહે છે. આમ છતાં કાઈ દ્રવ્ય કેાઈ અન્ય દ્રવ્ય સ્વરૂપે કયારેય ખની જતુ નથી, પરંતુ પ્રત્યેક આત્મ દ્રવ્યેા પ્રત્યેક કાળે પાત પેાતાના શુદ્ધેશુદ્ધ ગુણ સ્વરૂપમાં જ ઉત્પા-વ્યય-ધ્રુવપણે પરિણામ પામતાં હોય છે. આથી નિશ્ચય દૃષ્ટિએ સકળ શ્રી સિદ્ધ પરમાત્માઓને પાતપેાતાના શુદ્ધ ગુણ-પરિણમન ભાવ એજ તેમની નિશ્ર્ચય અવગાહના જાણવી. કારણ કે સૂત્રકારે પ્રથમ જણાવેલ છે કે મુળ વર્ચાચવત્ ટૂચક્, અ. ૫. સૂ ૩૭. (૧૦) અન્તર : કોઇ એક આત્મા મેક્ષે ગયા પછી તુરત જ ખીજે જીવ મેહ્ને જીય તેને નિર'તર સિદ્ધ કહેવાય આ રીતે નિરાંતર સિદ્ધ જવાપણુ* જઘન્યથી એ સમય સુધી ચાલુ રહે છે અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી નિરતર સિદ્ધ થાય છે. તેમજ કાઈ એક જીવ મેક્ષે ગયા પછી અમુક વખત બાદ જે કોઈ જીવ સિદ્ધમાં જાય છે તેને સાત'રસિદ્ધ કહેવાય છે. આ રીતે બન્ને સિદ્ધ થનાર આત્માની વચ્ચે કાળનુ અમુક અંતર પડે છે. તે અંતર જન્યથી એક સમયનુ અને ઉત્કૃષ્ટથી ૬ (છ) માસનુ' હોય છે, (૧૧) સખ્યા : એક સમયમાં જધન્યથી એક સિદ્ધ થાય છે અને ઉત્કૃષ્ટથી એકાને આઠ થાય છે. (ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા) અત્રે એ જાણવુ' ખાસ જરૂરી છે કે હાલમાં આપણી પાસે જે આગમ સૂત્ર પ્રાપ્ત છે અને થઇ રહ્યા છે. તે જેમ એક ધૂળની ઢગલી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ખીજી જગ્યાએથી ઉપાડી Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ત્રીજી જગ્યાએ એમ અનેક વખત કરતાં અલ્પ-અલ્પ પ્રમાણુ તે ઢગલી થતી જાય છે. તેમ આજે આપણને પ્રાપ્ત આગમ સૂત્રો અતિ અલ્પ-અલ્પ પ્રમાણમાં ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રાપ્ત છે. તેથી તેમજ આગમ સૂત્રેાના ગુરૂ-પર'પરાએ અથ' પ્રાપ્ત કરેલ મહાત્મા મળવા કઠીન હાવાથી તેમજ મેટા ભાગે પુસ્તક પાનાના આધારે જ્ઞાન પ્રાપ્ત કરાતુ હાવાથી યથાર્થ અવિસંવાદી અથ પ્રાપ્ત કરવા મુશ્કેલ થઈ ગયા છે. કેમકે આગમ સૂત્રેા ત નય-નિક્ષેપ તેમજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવાદિ અનેક સ્વરૂપે-સાપેક્ષ ભાવયુક્ત છે. તેથી તેમાંથી વિસવાદી અથ તારવવા ખૂબ જ મુશ્કેલ છે. આમ છતાં આપણે પેાતે છદ્મસ્થ છીએ. આ હકીકતને ધ્યાનમાં રાખી અતીન્દ્રિય-ભાવેશ સંબધે કાઇ પણ ભાવમાં એકાંતિક પકડ કરી–દુરાગ્રહી ખની સૂત્ર સિદ્ધાંતની વિરાધના કરવી નહિ. પરંતુ માધ્યસ્થ ભાવે જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થાય તેને મુખ્યપણે પેાતાનું આત્મહિત સાધવા ભણી પ્રવર્તાવવા પ્રયત્ન કરવા. અન્યથા જો નવા મત કે પક્ષ સ્થાપી દુરાગ્રહમાં તણાવાનુ' બનશે, તે આજે પ્રાપ્ત ઉત્તમ જાતિ-કુળ સહિતના મનુષ્ય જન્મ કેવળ-શાસનની વિરાધના કરવામાં જ વેડફાઈ જશે. (૧૨) અલ્પમર્હુત્વ દ્વાર : પૂર્વે જણાવેલ અગિયારે દ્વારાને વિશેષથી અલ્પબહુત્વ દ્વારથી જણાવે છે. (૧) ક્ષેત્ર અલ્પમહત્વ : કાઁભૂમિમાંથી કે અકર્મ ભૂમિમાંથી સ ́હરણ પામીને માક્ષે ગયેલા જીવા સવથી થાડા છે. જ્યારે તેનાથી અસ`ખ્યાત ગુણુા અધિક જીવા જન્મથી ક્રમ ભૂમિમાંથી મેક્ષે ગયેલા છે એમ જાણવુ. મીજી રીતે અધેાલેાકમાંથી એટલે મનુષ્ય ક્ષેત્ર ઉવ અધા ૧૮૦૦ ચેાજન છે. તેના મધ્ય ભાગને સમભૂતલાથી ઉપર ૯૦૦ ચૈાજનની ઉપરથી પાંડુકવન વિગેરે ક્ષેત્રોમાંથી મેક્ષે ગયેલા જીવા સૌથી ઘેાડા જાણવા. તેમજ સમભૂતલા પૃથ્વી (મેરુની તલેટીમાં આવેલ મધ્ય ચાર રૂચક પ્રદેશ) થી ૧૦૦૦ ચેાજન નીચે મહાવિદેહ ક્ષેત્રમાં કુખડી-વિજયાદિ ક્ષેત્રો આવેલા છે. તેમાંથી એટલે અધેલાકમાંથી સિદ્ધ થયેલા ઉધ્વ લેાકમાંથી ગયેલા કરતાં સખ્યાતગુણા અધિક જાણવા અને તિય ́ગ્ લેાકમાંથી તે મધેાલેાકથી પણ અધિક સંખ્યાતગુણા જીવા સિદ્ધ થયેલા જાણવા. વળી પણ જાણવુ` કે સમુદ્રમાંથી સર્વાંથી ઘેાડા સિદ્ધ થયેલા હાય છે. તેનાથી સખ્યાતગુણા અધિક દ્વીપા (ક્ષેત્ર) માંથી સિદ્ધ થયેલા જાણવા. તેમાં વળી વિશેષે જાણવુ` કે લવણ સમુદ્રમાંથી સર્વથી થાડા સિદ્ધ થયેલા છે અને કાલેાધિ સમુદ્રમાંથી તેથી સખ્યાતગુજીા મેાક્ષે ગયેલા જાણુવા.જ્યારે જમૂદ્રીપમાંથી તેમજ ઘાતકી ખંડમાંથી તેમજ અપુષ્કરવર દ્વીપમાંથી અનુક્રમે સખ્યાત, સખ્યાતગુણા અધિક છવા માક્ષે ગયેલા જાણવા, (૨) કાલ અપબહુત્વ : યદ્યપિ કોઈપણ કાળે જીવ સિદ્ધમાં જઈ શકે છે. તેમ છતાં ઉપચારથી સમજવાનું કે ઉત્સર્પિણી કાળમાં સૌથી થાડા જીવા, જ્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ અવસર્પિણી કાળમાં તેથી વિશેષાધિક છે અને ને-અવસર્પિણી તેમજ ને-ઉત્સર્પિણી એટલે મહાવિદેહાતિ ક્ષેત્રોમાંથી તેથી સંખ્યાતગુણ સિદ્ધ થયેલા જાણવા. (૩) ગતિ અહ૫બહત્વ : મુખ્યપણે તે મનુષ્ય ગતિમાંથી મનુષ્ય જ મોક્ષે જાય છે તેથી ગતિ સંબંધી અ૫હત્વ નથી. તેમ છતાં ચરમ મનુષ્ય ભવના પૂર્વભવ સંબંધી ગતિ એ અહ૫બહુ જોતાં સૌથી છેડા તિર્યંચ ગતિમાંથી આવીને મેક્ષે ગયેલા છે. જ્યારે પૂર્વ ભવ પણ મનુષ્યને હતો એટલે મનુષ્ય ગતિમાંથી આવીને મનુષ્ય થઈને મારે ગયેલા તેથી સંખ્યાતગુણા જાણવા. તેમજ મનુષ્યગતિ કરતાં નારક ગતિમાંથી આવેલા મનુષ્ય થઈને મેક્ષે ગયેલા તેથી પણ સંખ્યાત ગુણ જાણવા. તેમજ દેવ ગતિમાંથી આવીને મેક્ષે ગયેલા, તેથી પણ સંખ્યાતગુણ જાણવા. (૪) લિંગ સંબંધી અપબદ્ધત્વ: સર્વથી થડા નપુંસક લિંગવાળા મનુષ્ય મેક્ષે ગયેલા છે. તેથી સંખ્યાતગુણા અધિક સ્ત્રી લિંગવાળા મેલે ગયેલા છે. તેથી સંખ્યાતગુણા પુલિંગવાળા (પુરૂષ) મેક્ષે ગયેલા છે. (૫) તીથ અ૫બહુત્વ : સૌથી થેડા તીર્થંકર પદ પામીને મોક્ષે ગયેલા જાણવા. તેથી સંખ્યાત ગુણા-તીર્થ (શાસન) પામ્યા વગર જ ક્ષે ગયેલા જાણવા. જ્યારે તેથી અધિક શાસન પામીને અનુક્રમે નપુંસકલિંગ, આલિગે અને પુરૂષલિંગ સંખ્યાત–સંખ્યાત ગુણ અધિક છે મેક્ષે ગયેલા જાણવા. (૬) ચારિત્ર સંબંધે-અલ્પબદુત્વ : યદ્યપિ સિદ્ધોને ચારિત્ર હેતું નથી. કેમકે તેમને કેઈ આત્મવિશુદ્ધિ સાધવાની નથી. તેમજ તેમને સંપૂર્ણ ભાવે સ્વગુણ પરિણમન સંબંધે કઈ કર્મની બાધા હોતી નથી, તેથી તેમાં ચારિત્ર સંબંધી અલ્પ બહત્વ નથી. પરંતુ પૂર્વે કયાં કયાં ચારિત્રનું પાલન કરી મોક્ષ મેળવ્યું છે. તે સંબંધે અલપબહત્વ જણાવાય છે. મુખ્યતાએ યથાખ્યાત ચારિત્ર તેમજ દશમ ગુણ ઠાણાનું સૂમ સંપરાય ચારિત્ર તે સર્વ સિદ્ધ ભગવંતેને અવશ્ય હોય છે. પરંતુ તે પૂર્વેનું છેદો પસ્થાપનીય ચારિત્ર (નિરતિચાર-ચારિત્ર) પાળીને સૌથી અધિક જીવો મેક્ષે ગયેલા જાણવા. જયારે સામાયિક છેદો પસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર લઈને મેક્ષે ગયેલા, પૂર્વે છેદે સ્થાનીય ચારિત્રથી મોક્ષે ગયેલાથી સંખ્યાત ગુણા એાછા મોક્ષે ગયેલા જાણવા. એજ રીતે સામાયિક પરિહાર વિશુદ્ધિ-સૂમ સંપરાય અને યથાખ્યાત એ ચારિત્રથી મેક્ષે ગયેલા પૂર્વે ગયેલાથી સંખ્યાતગુણા ઓછા લેવા. એજ રીતે સામાયિક છેદ ૫સ્થાપનીય-સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત એ ચારિત્રથી પૂર્વથી પણ સંખ્યાતગુણ ઓછા ક્ષે ગયેલા જાણવા. એજ રીતે વળી છે પસ્થાપનીય પરિહાર વિશુદ્ધિ-સૂક્ષમ સંપરાય અને પથાખ્યાત ચારિત્રથી મોક્ષે ગયેલા તેથી પણ સંખ્યાત ગુણા ઓછા જાણવા જ્યારે સૌથી Jain Educationa international For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨e છેડા સામાયિક, છેદે પસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ સક્ષમ સંપરાય અને યથાખ્યાત એ પાંચે ચારિત્ર પાળીને મોક્ષે ગયેલા છે એમ જાણવું. - (૭) પ્રત્યેક બુદ્ધ બધિત ભાવનું અ૫બહુવઃ સ્વયં બુદ્ધ તીર્થકરો) મે ગયેલા સૌથી છેડા, તેથી પ્રત્યેક બુદ્ધ સંખ્યાતણા અને તેનાથી અનુક્રમે નપુંસક લિંગથી, સ્ત્રી હિંગથી તેમજ પુરૂષ લિંગે મોક્ષે ગયેલા સંખ્યાત ગુણા બુદ્ધ-બધિત પણે મેક્ષે ગયેલા જાણવા. (૮) જ્ઞાન સંબંધી અ૫બહુત્વ : મુખ્યપણે તે કેવળી ભગવતે જ એ છે જાય છે. પરંતુ બે જ્ઞાન તે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ક્ષે ગયેલા સૌથી થોડા જાણવા. તેનાથી મતિ-મૃત-અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ ચાર જ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષે ગયેલા સંખ્યાત ગુણ જાણવા. જયારે મતિ-બુત અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષે ગયેલા પૂર્વે જણાવેલાથી પણ સંખ્યાત ગુણા જાણવા. (૯) અવગાહનાનું અ૫બહુત્વ : જધન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા સર્વથી થડ જાણવા, તેનાથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અસંખ્યાત ગુણા જાણવા, તેનાથી યવ-મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા સંખ્યાત ગુણા જાણવા, તેનાથી યવમધ્યમની ઉપરની અવગાહનાએ સિદ્ધ થયેલા અસંખ્યાત ગુણ જાણવા, તેનાથી થવ-મધ્યમની નીચેની અવગાહનાએ તેથી વિશેષાધિક સિદ્ધ થયેલા છે એમ જાણવું. અત્રે મધ્યમ અવગાહનાના ત્રણ ભેદ પાડેલા છે. (૧૦) અંતર સંબંધે અ૫બહત્વ : આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છો સૌથી થોડી જાણવા, સાત સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છે તેનાથી સંખ્યાત ગુણા જાણવા, તેમજ છ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છે તેનાથી સંખ્યાત ગુણા જાણવા, તેમજ અનુક્રમે પાંચ સમય સુધી, ચાર સમય સુધી, ત્રણ સમય સુધી અને બે સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છે અનુક્રમે સંખ્યાત-સંખ્યાત ગુણ અધિક જાણવા. (૧૧) સંખ્યા સંબંધે અહ૫બહત્વ : એકી સાથે એકસોને આઠ મેક્ષે ગયેલા સૌથી થોડા છે જાણવા જ્યારે ૧૦૭ થી ૫૦ સુધી અનુક્રમે એક એક ઓછી સંખ્યાએ એક-એકથી અનંત ગુણ મોક્ષે ગયા છે એમ જાણવું. વળી ૪૯ થી ૨૫ સુધી અનુક્રમે એક-એકથી ઓછી સંખ્યાએ એકએકથી અસંખ્ય ગુણ મેક્ષે ગયેલા જાણવા. તેમજ ૨૪ થી ૧ સુધીના અંકે અનુક્રમે એક–એક સંખ્યાત ગુણ મેલે ગયેલા છે એમ જાણવું. અત્રે એ જણાવવું ખાસ જરૂરી છે કે આ બધી હકીક્તા હાલમાં પ્રાપ્ત થાયતના આધારે જણાવવામાં આવી છે. વિશેષ (અપેક્ષા વિશેષે પણ) ગીતાર્થ ગુરૂગમથી મેળવી લેવું. Jain Educationa international For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧ સજ્ઞ અને સવ`દશી શ્રી કેવળી ભાષિત જગત સ્વરૂપને યથાર્થ અવિરૂદ્ધે જાણવાશ્રદ્ધા કરવા માટે સૌ પ્રથમ કેવળી ભગવ ંતાના કેવળજ્ઞાનને ગુરૂગમથી યથાર્થ અવિરૂદ્ધ સમજવુ' જરૂરી છે. અન્યથા દૃષ્ટદૃષ્ટ અન`ત પદાર્થોના અન`ત ત્રિકાલિક, અનતા અન’ત ભાવામાં શ્રદ્ધા થવી મુશ્કેલ છે. કારણ કે સિદ્ધ ભગવાની સખ્યાના સબંધમાં શાસ્ત્રમાં જણાવેલ નીચેની ગાયાના અર્થમાં શ્રદ્ધા કરવી અનિવાય આવશ્યક છે. 'जइयाइ होइ पूच्छा जिणाणं मग्गमि उत्तरं तझ्या sara निगोयस्स अनंत भागो सिद्धि गओ ॥' અર્થ : જ્યારે પણ શ્રી જિનેશ્વર ભગવંતના માર્ગોમાં પ્રશ્ન થાય કે હાલમાં કેટલા જીવા સિદ્ધમાં ગયેલા છે. ત્યારે એક જ જવાબ હોય છે કે એક નિગેાદના અન'તમે। ભાગ માક્ષે ગયેલા છે.” નિગેાદ : સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જીવાનુ શરીર અ'ગુલના અસ'ëાતમાં ભાગનુ' હાય છે તેમજ તેને અ ંતર્મુહૂર્તના આયુષ્યવાળા જાણવા. આ જીવા ચૌદ રાજલેાકમાં વ્યાપીને રહેલા છે. આ જીવાને કાઈ મારતું નથી અને તેએ પણ કાઈ જીવને મારતા નથી. એટલે કે તે કાઇના ખળ્યા ખળતા નથી અને તેઓ પણ કોઈને બાળતા નથી. આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના નિગેાઢીયા જીવના એક શરીરમાં સિદ્ધના જીવા કરતાં અન‘તગુણા જીવા હોય છે. આવા અસ`ખ્ય શરીરાના એક ગાળા (કલ્પનાથી સમજવેા) થાય છે. આવા અસખ્ય ગાળા ચૌદ રાજલાકમાં જાણવા. અનંતા નિગેાદીયા જીવાને એક જ શરીર હોવાથી તેમજ એક જ આહાર હૈાવાથી અને એક જ શ્વાસેાશ્ર્વાસ હાવાથી તેમજ તે (એક શરીરમાં રહેતા) સૌનું પણ એક સરખુ જ આયુષ્ય હાવાથી તેઓને સાધારણ વનસ્પતિ કાયના જીવા જાણુવાના છે. તેનુ મરણુ એકી સાથે થાય છે. પરંતુ નવિન ભવની ઉત્પતિ ભિન્ન-ભિન્ન સ્થળે ભિન્ન આયુષ્ય પ્રમાણે થાય છે શ્રી જૈન દર્શનમાં સખ્યાતાના સખ્યાતા ભેદો જણાવેલ છે, તેમજ અસંખ્યાતાના પશુ અસંખ્યાતા ભેદો થાય છે અને અનંતાના પણ અનંતા ભેદો છે. તેમ છતાં સ્થૂલ સ્વરૂપે અસંખ્યાતના નવ ભેદો તેમજ અનતાના પશુ નવ ભેદ્ય ગીતા શુભગવ’ત પાસેથી જાણી લેવા. છેવટે જણાવવાનુ` કે શાસ્ત્રમાં જણાવેલ છે કે 'परसंगेण बंधा - मोक्खा परभावचायणे होई । सव्वदेोषाण मूलं, परभावानुभवपरिणामेो ॥' અર્થ : જ્યાં સુધી જીવને પર ડૂબ્યના સંગ (શરીરના સ`બધ) છે ત્યાં સુધી ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ બંધન છે. જ્યારે સર્વ પ્રકારના પરભાવ પરિણમનથી મુક્ત થાય છે ત્યારે તે આત્મા મોક્ષે જાય છે. આ સંબંધે સંસારી જીવને પ્રાપ્ત સર્વ દે (સંસારમાં અનિચ્છાએ પ્રાપ્ત થતાં જન્મ-મરણ તેમજ આધિ-વ્યાધિ અને ઉપાધિનું જે દુઃખ છે) તેનું મૂળ કારણ સંસારી જીવને પર-પુદ્દગલ દ્રવ્યના વર્ણાદિ શુભાશુભ ભાવ પ્રતિ સુખ દુઃખાત્મક અનુભવ વડે ઉત્પન્ન થયેલ રતિ-અતિ ભાવ થકી વિશેષે પ્રવર્તતા રાગ-દ્વેષને પરિણામ છે એમ જાણવું જરૂરી છે. વળી પણ આ સંબધે કહ્યું છે કે दुक्ख वज्जइ अप्पा अप्पा गाउण भावण दुक्ख । भाविय य सहाव पुरिसे, विसाएसु विरच्चइ दुक्ख ॥ અર્થ : સૌ પ્રથમ તે શ્રી કેવળી ભગવતે જણાવ્યા મુજબ સંસારી આત્માને માટે પ્રથમ તે પિતાના ષડૂસ્થાનનીય સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત થવું દુષ્કર છે. અને આત્માને ઓળખ્યા પછી પણ આત્માના શ્રેયને (મોક્ષ પ્રાપ્તિને) સંક૯પ કર દુષ્કર છે, મોક્ષ મેળવવાના સંકલ્પ સાથે વ્યવહાર જીવન જીવનાર ઉત્તમ આત્માને માટે પણ પાંચે ઈન્દ્રિયોના વિષયોથી વિરામ પામવું કેઈક વખત દુષ્કર બને છે. આ માટે શ્રી સીમંધર પરમાત્માએ શ્રી યક્ષા સાથીજી મારફતે મેકલેલ (સુમિકારૂપ નીચેની) ગાથાના અર્થનું નિરંતર ચિંતવન કરવું જરૂરી છે. अप्पा खलु सयय रक्खिअव्वो, सव्विदिएहिं सुसमाइएहि । अरक्खिओ जाइपह उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चई ॥ સંસારમાં અનિચ્છાએ પ્રાપ્ત થતાં અનેક દુખની પરંપરામાંથી મુક્ત થવાની ઈચ્છાવાળા આત્માઓએ નિરંતર પિતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ. તે માટે સર્વ ઈન્દ્રિયો એટલે કે પાંચે ઈન્દ્રિય અને છટકું મન તેને સમગ્ર વિષયોથી નિવર્તાવીને આત્માના સ્વરૂપમાં સમાધિ ભાવમાં (સમભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે (જે આત્મા પોતે પોતાનું ઉપર જણાવ્યા મુજબ અન્વય-વ્યતિરેક બને ભાવોથી રક્ષણ નથી કરતે તે આમા સંસારમાં જન્મ-મરણ કરતે થકે ભટક્યા કરે છે. પરંતુ જે આત્મા સારી રીતે ઉપર જણાવ્યા મુજબ પોતે પિતાના આત્માનું રક્ષણ કરે છે. તે સર્વ દુખેથી મુક્ત (મેક્ષપદને પામે છે) થાય છે त्रिकाल त्रिलोक त्रिशलि त्रिसंध्य, त्रिवर्ग त्रिदेव त्रिरत्नादि भावः । यदुक्ता त्रिपद्येव विश्वानि वने, स एकः परात्मागतिमें जिनेंद्रः ॥ यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसौ, तदस्येय नो वस्तु यन्नाधितस्थौ । अतो ब्रुमहे वस्तु यत्तद्यदीय, स एकः परात्मागतिमे जिनेद्रः ॥ Jain Educationa international For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભાવાર્થ : શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ અનાદિ (અનુત્પન) અનંત (અવિનાશી) એવા છએ દ્રવ્ય શાશ્વત ભાવે પિતાપિતાના ગુણ પર્યાયમાં નિરંતર ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે પરિણામ પામતાં જ રહે છે. આમ છતાં વ્યવહારનય દષ્ટિએ માત્ર બે જ દ્રવ્યો તે જીવ દ્રવ્ય અને અજીવ પુદ્ગલ દ્રવ્યને પરસ્પર સગા સંબંધે પર પરિણમીપણું જગતમાં પ્રત્યક્ષ છે. આ માટે આત્માથી આત્માઓએ આત્માથે છવદ્રવ્યના શુદ્ધ-અશુદ્ધ તેમજ શુદ્ધાશુદ્ધ ત્રિમંગાત્મક સ્વરૂપને યથાર્થ અવિરૂદ્ધપણે જાણવાની ખાસ આવશ્યકતા છે. સકળ જીવ દ્રવ્યમાં સૌ પ્રથમ શુદ્ધ ભાવે પરિણામી (રૂપી તેમજ અરૂપી) પરમાત્માઓનું વરૂપ જાણવું જરૂરી છે. તે સાથે અશુદ્ધ પરિણામી બહિરામાઓ (પર ભેગાકાંક્ષી) નું સ્વરૂપ જણને વળી શુદ્ધાશુદ્ધ પરિણમી અંતર આત્માઓ (આત્માર્થ સાધક આત્માઓ) નું સ્વરૂપ શ્રી છનશાસનને વિષે પ્રગટ સ્વરૂપ જણાવેલ ૪ થી ૧૪ ગુણસ્થાનકના સ્વરૂપમાં સમ્યફ જ્ઞાનદશન ચારિત્રરૂપ ત્રિભંગાત્મક ભાવે યથાર્થ જાણવું જરૂરી છે. આ તત્વાર્થ સૂત્રમાં પણ સૂત્રકારે મુખ્ય પણે સાત તવેથી ઉપરની હકીકત જ જણાવી છે. સૌ પ્રથમ આત્મતત્ત્વને બહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણે ભાથી તેના હેતુઓ સહિત યથાર્થઅવિરૂદ્ધપણે જાણવાથી સમસ્ત જગતના-સમસ્ત દ્રવ્યના-સમસ્ત ગુણ પર્યાય પરિણમનના– સમસ્ત પરિણામને ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્વરૂપી ત્રિભંગાત્મક સ્વરૂપ યથાર્થ-અવિરૂદ્ધ બાધ આપોઆપ જ પ્રાપ્ત થાય છે. આ રીતના સંપૂર્ણ સમ્યફ બોધ થકી આત્માનું-આત્મભાવમાં સહજ ભાવે પરિણમન થાય છે એમ જાણવું. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ આલોચના તથા ઉપસંહાર પૂર્વ પ્રથમ જણાવ્યા મુજબ નિસર્ગથી અગર અધિગમથી ઉત્પન્ન થયેલ તત્વાર્થ શ્રદ્ધાન રૂપ, શંકા-કાંક્ષાદિ અતિચાર રહિત, સમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકયાદિ ગુણેના પ્રગટ થવારૂપ વિશુદ્ધ એવું સમ્યફ-દર્શન પામીને, વિશુદ્ધ જ્ઞાન મેળવીને, નય-નિક્ષેપ-પ્રમાણ-સાપેક્ષ નિદેશ-રિવામિત્વાદિ દ્વારા યુક્ત, જીવાદિ તના, ઓપથમિકક્ષાયિક, ક્ષાપથમિક, ઔષિક તેમજ પારિણામિક, એ પાચ ભાવની ઉત્પત્તિ-સ્થિતિ અને લય (નાશ) ના ભાવેને જાણનાર ઉત્તમ આત્મા મેક્ષ પ્રાપ્તિના પ્રવર્તન (સંવરનિર્જરા) વડે, શ્રદ્ધા-સંવેગના અનુભવ યુક્ત દ્વાદશ ભાવનાઓ વડે, ભાવિત (અનુપ્રેક્ષાકારી) આત્મા, આત્મ ભાવમાં સ્થિર થઈને ઉત્તરોત્તર સંયમ-સ્થાનકોને પ્રાપ્ત કરવા વડે અનેક ઋદ્ધિઓને પણ પ્રાપ્ત કરવાવાળે થાય છે. આમ છતાં શુકલ ધ્યાન ધ્યાવતે થકે સમાધિભાવમાં સ્થિર થઈને, મેહનીય કર્મને સર્વથા નાશ કરીને તુરત જ એક સાથે જ્ઞાનાવરણ–દર્શનાવરણ અને અંતરાય કમને પણ સર્વથા ક્ષય કરીને, સર્વજ્ઞ અને સર્વદશીતા પ્રાપ્ત કરીને, આયુષ્યકાળ પર્યત ચાર અઘાતિ કર્મોને, ભગવને ક્ષય કરી, આયુષ્ય પૂર્ણ થયે, એકાંતિક તેમજ આત્યંતિક, સહજ-અક્ષય-અવ્યાબાધ સ્વરૂપી મહ. સુખને પ્રાપ્ત કરે છે. एवं तत्व परिज्ञाना-द्विरतस्यायात्मनो भृशम् निरास्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ॥१॥ એ પ્રમાણે તત્વને સારી પેઠે જાણનારો-વૈરાગી આત્મા આશ્રવ રહિત થઈને પ્રથમ તે નવા કર્મને બંધ કરતો નથી, તેથી पूर्वाजित क्षपयतो, यथेाक्तैः क्षयहेतुभिः संसार बीज कात्स्येन मोहनीय प्रहीयते ॥ २॥ પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા તવનો આશ્રય કરીને) ક્ષય કરવાવાળે થાય છે. તેમાં સૌ પ્રથમ સંસારના બીજરૂપ મેહનીય કર્મને સર્વથા ક્ષય કરે છે, તે પછી તુરતજ ततोऽन्तरायज्ञानघ्न-दर्शनघ्नान्यनन्तरम् प्रहीयन्तेऽस्य युगपत् , त्रीणि कर्माण्यशेषतः ॥३॥ બારમે ગુણસ્થાનકે આવેલ તે આત્મા, એકી સાથે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અનંતરાય કર્મ એ ત્રણે આત્મ ગુણઘાતી કર્મોને સર્વથા કરીને, તેરમે ગુણ સ્થાનકે સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ शेषकर्मफलापेक्षः शुद्धो-बुद्धो-निरामयः । सर्वज्ञ-सर्वदर्शी च, जिनो भवति केवली ॥ પૂર્વે જણાવ્યા મુજબ સૌ પ્રથમ મોહનીય કર્મોને સર્વથા ક્ષય કરીને દશમે ગુણ સ્થાનકે) સીધે બારમે ગુણ સ્થાનકે આવેલે આત્મા ત્યાં જ્ઞાનવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મ એ ત્રણે આત્મ ગુણઘાતી કર્મોને એકી સાથે સર્વથા ક્ષય કરી, શુદ્ધબુદ્ધ-નિરામય સ્વરૂપે જીન-કેવળી થઈ તેરમે ગુણ સ્થાનકે આવી. બાકી રહેલા ચાર અઘાતી કર્મોને વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય) યથાતથ્ય સ્વરૂપે સર્વથા ક્ષય કરી નિર્વાણ (મેક્ષ) પદને પ્રાપ્ત કરે છે. दग्धे बीजे यथाऽत्यन्त, प्रादुर्भवति नान्कुरः । कर्मवीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ॥ જેમ બીજ બળી ગયા પછી તેમાંથી અંકુર ફુટતા નથી, તેમજ સંસારના બીજરૂપ કર્મોને નાશ કર્યા પછી તે આત્માને જન્મ-જરી-મરણરૂપ સંસાર પ્રાપ્ત કરવો પડતો નથી. तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदागौरवैः ।। ચૌદમાં ગુણ સ્થાનકને અંતે આઠે કર્મને ક્ષય કરી, તેજ સમયે તે પરમ-- પરમાત્મા સ્વરૂપ શુદ્ધાત્મા, લોકના અંતે ઉદર્વગતિએ ઉંચે (સિદ્ધશિલામાં) જાય છે. તેમાં કર્મના બંધનથી સર્વથા છૂટવાપણું મુખ્ય હેતુ છે. अतस्तु गति वैकृत्य-मेषां यदुपलभ्यते । कर्मणः प्रतिघाताच, प्रयोगाच्च तदिष्यते ।। જીવ તત્વની સ્વાભાવિક ઉદર્વગતિ અને અજીવ પુદગલ દ્રવ્યની સ્વાભાવિક અધેગતિ હોવા છતાં આ સંસારમાં જે જે-જે જુદી-જુદી વિચિત્ર ગતિએ જણાય છે, તેમાં કમ–પ્રતિઘાત તેમજ પ્રયોગ વિગેરે કારણોથી તે થાય છે તેમ જાણવું. उत्पत्तिश्च विनाशश्च, प्रकाश तमसोरिह । युगपद्धवतो यद्वत, तथा निर्वाणकर्मणा ॥ જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારને નાશ એકી સાથે થાય છે, તેમ કમને ક્ષય અને મેક્ષની પ્રાપ્તિ જીવને એકી સાથે થાય છે. तन्वी मनोज्ञा सुरभिः पुण्या परम भास्वराः । प्राग्भारानाम वसुधा-लोकमूनि व्यवस्थिताः । Jain Educationa international For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમસ્ત ચૌદ રાજલકના અંતે ઉપર છત છત્ર તુલ્ય ૪૫ લાખ જન લાંબીપહેળી, શુભ, સૂમ, મનોહર સુગધીયુક્ત-પવિત્ર પરમ પ્રકાશમય ઈશદ પ્રાશ્મારા નામની પૃથ્વી (સિદ્ધશીલા) તે વિષે સર્વ કર્મોને ક્ષય કરી-સિદ્ધ થયેલા સર્વે કેવલી પરમાત્માએ સાદી-અનંતકાળ ત્યાં સ્થિરપણે રહે છે. संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्त, परम परमर्षिभिः ॥ પર-પુદ્દગલ દ્રવ્યના સંગ સંબધે ઈન્દ્રિયેના વિષયભૂત ક્ષણિક સુખથી ભિન્ન વરૂપી આત્માના સહજ ગુણના અવ્યાબાધ પરિણામવાળું સિદ્ધ પરમાત્માઓને જે શાશ્વત સુખ હોય છે, તેનું વર્ણન કરી શકાય તેમ નથી. તેમજ તેવું અનુપમ સુખ અન્યત્ર કેઈ આત્માને હેતું નથી. प्रत्यक्षं तद्भगवता-महतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञै-न च्छमस्थ-परीक्षया ॥ સિદ્ધ પરમાત્માના પરમ સ્વરૂપને પ્રત્યક્ષથી (આત્મ પ્રત્યક્ષથી) જોનાર અને જાણ નાર શ્રી કેવળી ભગવતેએ જણાવ્યા મુજબ ઉત્તમ આત્માએ તેને જ્ઞાન-શ્રદ્ધાનથી જાણીને, તે સુખને પ્રાપ્ત કરવા માટે મેક્ષ-પુરૂષાર્થે કરી આત્મ સાધના કરતા હોય છે. પરંતુ તેનું સાચું સ્વરૂપ કેઈપણ છદ્મસ્થને ગમ્ય (પ્રત્યક્ષ) હેતું નથી. છે પ્રશસ્તિ છે इदमुच्चै गरवाचकेन, सत्त्वानुकम्पयादृब्धम् । તરવાથમિટ્સ, સ્પણકુમાાતિના શાણ છે यस्तत्त्वाधिगमाख्य, ज्ञास्यति करिष्यते च तत्रोक्तम् । सेोऽव्याबाधसुखाख्यं प्राप्यस्यत्यचिरेण परमार्थम् ॥ ભાવિના ભવ્ય જીવો ઉપરની અનુકંપા વડે કરીને, ઉચ્ચ નાગર શાખાના વાચક ઉમાસ્વાતિજીએ આ તરવાથધિગમ નામનું શાસ્ત્ર (સૂ) સ્પષ્ટ ભાવે રહ્યું છે. આથી જે કે આત્મા આ તત્વાર્થાધિગમ સૂત્રને જાણીને (ભણીને) તેમાં કહેલા અર્થ મુજબ વર્તશે. તે આત્મા થડા વખતમાં અવ્યાબાધ (મેક્ષ) સુખને પ્રાપ્ત કરવાવાળા થશે. જોકે આ તવાર્થ સૂત્રના રચયિતા સંબધે આજે ઉપલબ્ધ ગ્રંથમાં અનેક ભિન્નભિન્ન તેમજ પરસ્પર અસંબંધક હકીકતે જોવામાં આવે છે. તેમ છતાં એક વાત એકી મતે સપષ્ટ છે કે આ તત્વાર્થ સૂત્રને સમસ્ત જૈન આલમે આત્માથે–પ્રમાણ માન્યું છે. લી. સિ. પા. પં. શાં. કે. Jain Educationa international For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આજે જ્યારે ચરમ તીપતિ શ્રી મહાવીર સ્વામીજીને નિર્વાણ પામ્યાને માત્ર ૨૫૧૪ વર્ષ થયા છે, તેમ છતાં પાંચમા આરાના કાળના પ્રભાવ-વિશેષથી શ્રી જીન ભાષિત શ્રુત (વાણી) સ''ધે અનેક બ્રાંતિએ સવા પામી છે તે આત્માથી -આત્મા માટે ખરેખર ઘણા જ ખેદના વિષય છે, તેમ છતાં જે કાંઇ મચેલ છે અને મેળવી શકાય છે. તે થકી ષણ શ્રી જીનવાણીના તાગ મેળવી શકાય છે. તે કાંઈ ઓછા હર્ષોંની વાત નથી આા માટે જણાવવાનુ` કે સ` શ્રી તી'કર ભગવાને અવશ્ય પાંચ કલ્યાણક હાય છે, તેમાં તેએ સ્વય બુદ્ધ-બુદ્ધ હોવાથી જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે, તે વખતે મેાક્ષ-પુરૂષાર્થ પ્રતિ અન્ય આત્માએાને પ્રેરણારૂપ શ્રી કરેમિ ભ`તે સૂત્રના સ્વમુખે ઉચ્ચાર (પ્રતિજ્ઞા) કરે છે. આ કરેમિ ભતે સૂત્ર પાઢ તા મેાક્ષાભિલાષી આત્માએ આજે પણ દીક્ષાગ્રહણ સમયે-પ્રતિજ્ઞાથે પચ્ચક્રૃખાણ કરવા પૂર્વક શ્રી સંઘ સમક્ષ નીચે મુજબ ઉચ્ચાર કરી પેાતાના આત્માને મેાક્ષ-પુરૂષાર્થ પ્રતિ ઉદ્યમવંત રાખવા કરતા હોય છે. પ્રયત્ન ‘કરેમિ ભંતે ! સામાઈય', સવ્વ' સાવજ' જોગ' પચ્ચખામિ, જાવજજીવાએ, તિવિહ‘ તિવિહેણુ', મણેણુ', વાયાએ, કાએણુ, ન કરેમિ, ન કારવેમિ, કરંત. પિ અન્ન ન સમજાણુામિ, તસ્મ ભ’તે ! પડિમામિ, નિંદામિ, ગહિામિ, અપ્પાણુ' વાસિરામિ. આ સાથે પાંચ મહાવ્રતાના પથ્ નીચે મુજબ મેક્ષા -સાધવા પ્રતિ સ્વીકાર (પ્રતિજ્ઞાપૂર્વક) કરતા હોય છે. (૧) સવ્વુ' પાણાઇવાયા વેરમણ' (૨) સન્ત્ર' મુષાવાયાએ વેરમણુ' (૩) સવ્વ અન્નિાદાણા વેરમણુ' (૪) સવ્વુ' મેહુણા વેરમણું (૫) સન્નાએ પરિગ્ગહાએ વેરમણું. આ પાંચ મહાત્રતાના પાલન સબ'ધે વિશેષથી ૪૫ ભાંગાનું સ્વરૂપ આ સાથે જણાવેલ છે. જે મેક્ષાથી આત્માને જરૂરથી સહાયક થશે એમ અમારૂં માનવુ' છે. વળી સાથે શ્રી બૃહત-કલ્પ સૂત્રાનુસારે પરમપૂજ્ય શ્રી દેવચ`દ્રજી મહારાજે રચેલી પાંચે મહાત્રતાના પાલન સમધેની પાંચ પાંચ ભાવનાના સ્વરૂપને જણાવનારી સજ્ઝાયા પણ આ સાથે જણાવેલ છે. આથી પણ આરાધક આત્માને જરૂરથી આરાધના સંબંધે નિશાધ પ્રાપ્ત કરવામાં જરૂરથી સુગમતા પ્રાપ્ત થઈ શકે તેમ છે એમ અમારૂ માનવુ છે. એજ સુજ્ઞેષુ કિ. બહુના વી. સિદ્ધાંત પાક્ષિક પડિત શાંતિલાલ કેશવલાલની વદના સ્વીકારશે। તા. કે, : સાધકે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સાધ્ય ભાવમાં (નિશ્ર્ચયથી) સામાયિકમાં રહેવાનું છે, જ્યારે શ્વાધનામાં (વ્યવહારથી) સાદ્યયેાગ પ્રવૃત્તિને ત્યાગ કરવાના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ “ક-સાવા ને-gવામિ' નો સામાન્ય અર્થ સર્વ પ્રકારના પાપ વ્યાપારને અર્થાત અઢારે પાપ સ્થાનકની કરણને ત્રિવિધે–ત્રિવિધે ત્યાગ. (૧) (૧) મનથી હિંસા કરવી નહિ ? કઈ જીવને મારવાનો વિચાર કર નહિ (૨) વચનથી હિંસા કરવી નહિ. કેઈપણ જીવના પ્રાણને ઘાત થાય તેવા વચને બેતવા નહિ. (૩) કાયાથી હિંસા કરવી નહિ કેઈપણ જીવના પ્રાણને ઘાત થાય તેવી પ્રવૃત્તિ (કાયચેષ્ટા) કરવી નહિ. અર્થાત્ અજયણાએ કાયષ્ટ કરવી નહિ. () મનથી હિંસા કરાવવી નહિ ? કઈ જવને મારવા માટે બીજાને (જીવઅછવ) ને પ્રેરણા કરવાનો વિચાર કરે નહિ. (૫) વચનથી હિંસા કરાવવી નહિ ઃ પ્રાણને ઘાત થાય તેવા આદેશ વચને કેઈને કહેવા નહિ. (૬) કાયાથી હિંસા કરાવવી નહિ કેઈપણ જીવના પ્રાણને ઘાત થાય તેવા પ્રકારનાં આરંભના (ગમના ગમનાધિકના) કાર્યો જવા નહિ. (૭) મનથી હિંસાની અનુમોદના કરવી નહિ. કેઈપણ જાતની હિંસાને સારી ગયુવી નહિ. (૮) વચનથી હિંસાની અનુમોદના કરવી નહિ કેઈપણ જીવની હિંસા સંબંધી કાર્યોની પ્રશંસા કરવી નહિ. (૯) કાયાથી હિંસાની અનુમોદના કરવી નહિ ઃ હિંસાના કાર્યોને તાળીઓ આપી તેમજ પીઠ થાબડીને વધાવવા (પ્રશંસા કરવી) નહિ. હિંસા સંબધે સમજવું કે નિષ્કામપણે હિંસાના કાર્યો કરનારને જાહેરમાં શાબાશી કે ઈનામ આપવાથી ત્રણે વેગ અને ત્રણે કરણનું પાપ લાગે છે () મનથી જ હું એવું નહિ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ ખેલવાને વિચાર કર નહિ (૨) વચનથી જૂઠું બોલવું નહિ : પ્રીય-પથ્ય અને તથ્થાંસ રહિત બેલવું નહિ. (૩) કાયાથી જૂઠું બોલવું નહિ : વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ-આરાધનામાં જોડાવું નહિ. (૪) મનથી જૂઠું બોલાવડાવવું નહિ ? વીતરાગની આજ્ઞા અવિરૂદ્ધ બેલવા માટે સ્ત્રાહિત થાય તેવા વચને બેસવા માટેના વિચાર કરવા નહિ. (૫) વચનથી જૂઠું બોલાવડાવવું નહિ ભય અને લાલચથી કરાવાયેલા કાર્યોની પ્રશંસા કરવી નહિ. Jain Educationa international For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ (૬) કાયાથી જૂઠું બોલાવડાવવું નહિ અનયમની પ્રવૃત્તિઓને સંયમ ધન પ્રવૃત્તિઓ કહેવડાવી નહિ. (૭) મનથી જુઠું અનુમાવું નહિ ? વીતરાગની આજ્ઞા વિરૂદ્ધની પ્રવૃત્તિઓને મનથી પણ સારી હિતકારી) જાણવી નહિ (૮) વચનથી જવું અનુમોદવું નવિ : વિતા ની આજ્ઞા વિરૂદ્ધ કરાતાં પ્રવચનના વખાણ કરવા નહિ (૯) કાયાપી જવું અનુભવું નહિ. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધની પ્રવૃત્તિઓ તેમજ પ્રવચને પ્રતિ ઉત્સાહીત થવું નહિ. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધની સમસ્ત પ્રવૃત્તિઓ આત્માર્થભંજક જાણવી. યં-સાવજ -રવવામ' ને સામાન્ય અર્થ સર્વ પ્રકારના પાપ વ્યાપારને અર્થાત્ અઢારે પાકિસ્થાનકની કરણીને ત્યાગ છે. આ સંબંધ અત્રે અદત્તાદાન વિરમણ વત અને મૈથુન વિરમણ વ્રતને નવ ભાંગાએ વિચાર કરેલ છે. (૧) મનથી ચોરી કરવી નહિ : જનાજ્ઞા વિરૂદ્ધ પર દ્રવ્યને ગ્રહણ કરવાનું વિચાર કર નહિ ધર્મ શ્રદ્ધાળુઓને ઠગવાના વિચારો કરવા નહિ. (૨) વચનથી ચોરી કરવી નહિઃ સૂત્ર-સિદ્ધાંત વિરૂદ્ધ બોલી (લોકલાગણીને આકર્ષવી નહિ) ધમ પુરૂને ઠગવા નહિ) (૩) કાયાથી ચોરી કરવી નહિ : અકલ્પનીય પર દ્રવને ગ્રહણ કરવું નહિ. () મનથી ચોરી કરાવવી નહિ : શરીશકિની સુશ્રુષાર્થે પદ્રવ્ય ગ્રહણ કરવા માટે લોકોને ઉત્સાહિત કરવાનો વિચાર કરવો નહિ. તેમજ પમી પુરૂષને લેભી બનાવવાને વિચાર કરવો નહિ. (૫) વચનથી ચોરી કરાવવી નહિ : લોકેને પર પગલિક સુખ ભેગમાં આસતિ ઉપજે તેવો ઉપદેશ આપે નહિ. (૬) કાયાથી ચેરી કરાવવી નહિઃ પર વસ્તુનું ગ્રહણ કરવા સંબંધી સંકેતે કરવા નહિ. (૭) મનથી ચારીની અનુમોદના કરવી નહિ ? આલેક-પરલોકના સુખ માટે કરતા પુણ્યબંધના કાર્યોને સારા જાણવા નહિ. (૮) વચનથી ચારીની અનુમોદના કરવી નહિ ? જગતમાં મમત્વભાવે પ્રવર્તતા દાદાનાદિના વ્યવહારને પ્રશંસા નહિ. () કાયાથી ચારીની અનુદના કરવી નહિ. ધર્મ વિરૂદ્ધ (જિનાજ્ઞા વિ) Jain Educationa international For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધર્મકરણ કરતા લોકોમાં ઉત્સાહ વધે તેવું વર્તન કરવું નહિ. (તેઓને ઘેર પગલાં કરવાં વિગેરે તેમાંથી પિતાની પૂજા કરાવવી વિગેરે) મિથુન વિરમણ વ્રતના નવ ભાંગા (૧) મનથી મૈથુન (અબ્રહ્મ) સેવવું નહિઃ પાંચે ઈનિદ્રના વિષય ભેગની આકાંક્ષા કરવી નહિ. (૨) વચનથી મૈથુન સેવવું નહિ પાંચે ઈન્ડિયન ઈચ્છિત વિષય ભેગની પ્રાપ્તિ થાય તેવું બોલવું નહિ. | (૩) કાયાથી મૈથુન સેવવું નહિ ? વિષય સંગોમાં તેના ભોગી બનવું નહિ અર્થાત્ વિકારી બનવું નહિ. (૪) મનથી મૈથુન સેવરાવવું નહિ લોકે ઈન્દ્રિયાર્થક સુખ-ભગ પ્રતિ આકર્ષાય તેવું ઈચ્છવું નહિ. નાચ-ગાનના-જલસાઓ જવા નહિ. (૩) (૫) વચનથી મૈથુન સેવરાવવું નહિ. લેકમાં પ્રવર્તતી વિષય ભેગની પ્રવૃત્તિને પ્રેત્સાહન મળે તેવું બોલવું નહિ. (૬) કાયાથી મૈથુન સેવરાવવું નહિ ? લોકોને વિષય ભેગ પ્રતિ આકર્ષ થાય તેવી ચેષ્ટાએ કરાવવી નહિ. (ખાન-પાન-રંગ-રાગની ચેષ્ટાઓ કરાવવી નહિ) (૭) મનથી મૈથુનની અનુમોદના કરવી નહિ ? પુણ્યવાન લકેના પર-પૌગલિક ભેગવિલાસને સારે જાણવો નહિ. - (૮) વચનથી મિથુનની અનુમોદના કરવી નહિ? પર-દૂગલિક ભોગ વિલાસમાં આસક્ત કેના કાર્યોની પ્રશંસા કરવી નહિ (૯) કાયાથી મૈથુનની અનુમોદના કરવી નહિ પર પૌગલિક ભેગમાં સુખબુદ્ધિ ધારણ કરવી નહિ પરિગ્રહ વિરમણ વ્રતના નવ ભાંગ (૧) મનથી પવિગ્રહ રાખવો નહિઃ કર્મોથે પ્રાપ્ત શરીરાદિ તેમજ કષાય નેકષાયાદિ ભાવમાં મૂછ રાખવી નહિ. અર્થાત મમત્વ ભાવ ધારણ કરવો નહિ. (૨) વચનથી પરિગ્રહ રાખવો નહિઃ બાહ્ય અત્યંતર પર સંગી વિભાવ સ્વરૂપને આ મહિતાર્થે જરૂરી છે એમ બોલવું નહિ (૩) કાયાથી પરિગ્રહ રાખવો નહિ. શરીરાદિની શોભા-વિભુષા કરવી નહિ (૧) મનથી પરિગ્રહ રખાવ નહિ ? અન્યત્ર પરિગ્રહ સંબધે ઈષ્ટ ધારણ કરવું નહિં. અર્થાત જાહેર સંસ્થાઓમાં દ્રવ્યાદિની વૃદ્ધિના કાર્યો કરાવવાની વિચારણા કરવી નહિ. Jain Educationa international For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨) વચનથી પરિગ્રહ રખાવ નહિ ? કેઈને પણ પિતા માટે કઈ પણ વસ્તુ રાખી મૂકવાની સૂચનાઓ આપવી નહિ. (૩) કાયાથી પરિગ્રહ રખાવે નહિ ? શરીરાદિની (સુશ્રુષા અથે) અનુકૂળતા અર્થે પ્રથમથી આયોજન કરાવવા નહિ. (૧) મનથી પરિગ્રહની અનુમેહના કરવી નહિ ઃ પુથબંધમાં રાચવું નહિ. (૨) વચનથી પરિગ્રહની અનુમોદના કરવી નહિ : ઈહલોક-પરલેકને સુખના સાધનની પ્રાપ્તિની પ્રશંસા કરવી-કરાવવી નહી. (૩) કાયાથી પરિગ્રહની અનુમોદના કરવી નહિઃ પર શિલક ઈષ્ટાર્થ દ્રવ્યોની પ્રાપ્તિમાં હર્ષિત થવું નહિ આ સાથે સાધ્ય-માધન દાવની શુદ્ધિ અર્થે નીચે જણાવ્યા મુજબ નિશ્ચય-વ્યવહારની ચોમગીઓને યથા– અવિરૂદ્ધ ભાવે જાણવાનો ખપ કરવું જરૂરી છે. નિશ્ચય વ્યવહાર–સ્વરૂપમાં સાધક બાધક ભાવની ચૌભંગી એ (૧) વ્યવહારને બાધક વ્યવહ ર : હિંસા જૂઠ-ચેરી-મૈથુન અને પરિગ્રહાદિક વિરૂદ્ધ વ્યવહાર-વ્યવહારનો બાધક વ્યવહાર જાણો. (૨) વ્યવહારને સાધક વ્યવહાર : શુદ્ધ પચાચારને વ્યવહારને-ષ આવશ્યકની કરણના વ્યવહારનો જાણ. સાધક તેમજ ષટુ આવશ્યકની કરણીને વ્યવહાર તે પણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિના વ્યવહારને સાધક છે એ જાણવું. (૩) નિશ્ચયનો સાધક વ્યવહાર : સમ્યક્દર્શન-શાન ચારિત્રને વ્યવહાર (ગુણસ્થાનક ક્રમારેહણે) પરમપદને સાધક છે એમ જાણવું. (૪) નિશ્ચયનો બાધક વ્યવહાર : અજ્ઞાની તેમજ ભવાભિનંદી જીવોને સમસ્ત ધર્મ-ક્રિયારૂપ વ્યવહાર નિશ્ચયને શુદ્ધ ખાધક છે એમ જાણવું. નિશ્ચય સ્વરૂપની ચૌભંગી (1) નિશ્ચયના બાધક નિશ્ચય : - મિથ્યાત્વી આત્માને પ્રાપ્ત રિદ્ધિસિદ્ધિનું અભિમાન નિશ્ચય શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં બાધક છે. (૨) નિશ્ચય સાધક નિશ્ચય : ક્ષપશમિક સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ નિશ્ચય શુદ્ધિ, શુદ્ધ ક્ષાયક ભાવની શુદ્ધિને સાધક છે. (અન્યથા શુદ્ધ ક્ષાયક ભાવની પ્રાપ્તિ થાય જ નહિ) Jain Educationa international For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ २२८ (૩) વ્યવહારને બાધક નિશ્ચય : શુભાશુભ લેશ્યાના વ્યવહારને શુદ્ધ ક્ષાપશમિક શુદ્ધિ જાણવી તે તેમજ શુદ્ધ ક્ષપશમિક ભાવને ક્ષાયક ભાવની શુદ્ધિ સમજવી તે વ્યવહારને બાધક નિશ્ચય જાણો. (૪) વ્યવહારનો સાધક નિશ્ચય : - શ્રી તીર્થકર ભગવંતને સમસ્ત પ્રશસ્ત વ્યવહારને શુદ્ધ વ્યવહારનો સાધક જાણ. લી. સિદ્ધાંત પાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલને સિદ્ધતિક ભૂલ જણાવવા કૃપા કરશે. શ્રીમાનું દેવચંદ્રજી મહારાજ કૃત પાંચ ભાવનાની ઢાળ ઢાળ ૧ થી ૬ વરિત શ્રી મંદિર પરમ, ધર્મ ધામ સુખકામ, સ્યાદ્વાદ પરિણ મ ઘર, પ્રણમું ચેતનરામ. મહાવીર જિનવર નમું. ભદ્રબાહુ સૂરિશ, વદી બી જિનભદ્ર ગણિ, શ્રી ક્ષેમેદ્ર મુનીશ. સદગુરૂ શાસનદેવ નમી, બૃહદ ક૯૫ અનુસાર, શુદ્ધ ભાવના સાધુની, ભાવીશ પંચ પ્રકાર, ઇદ્રિય યુગ કષાય ને, જીપે મુનિ નિશંક, ઇશું જીતે યુધ્યાન જય, જાયે ચિત્ત તરંગ. ૪ પ્રથમ ભાવના મૃત તણ, બીજી તપ તીય સરવ, તુરીય એકત્વ ભાવના, પંચમ ભાવ સુતત્ત્વ. શ્રત ભાવના મન સ્થિર કરે, ટાળે ભવન ખેર, તપ ભાવના કાયા ઇમે, વમે વેદ ઉમેદ (ગ) એકત્વ ભાવ નિર્ભય દશા, નિજ લઘુતા એક ભાવ, સત્ત્વ ભાવના આત્મ ગુણ, સિદ્ધિ સાધન દાવ. ઠાળ ૧ લી શ્રુતભાવના સૂત્ર અભ્યાસ કરે મુનિવર સદા રે, અતિચાર સહુ ટાળ, હીશ અધિક અક્ષર મત ઉચ્ચરો રે, શબ્દ અર્થ સંભાળ..સૂત્ર...૧ સૂક્ષમ અર્થ અગોચર દૃષ્ટિથી રે, રૂપ રૂ૫ વિહીન, જેહ અતીત અનાગત વતન રે, જાણે જ્ઞાની લીનસૂવ...૨ નિત્ય અનિત્ય એક અનેકતા રે, સદસદ્દ ભાવ સ્વરૂપ, છએ ભાવ એક દ્રવ્ય પરિણમ્યા રે, એક સમયમાં અનુપ.સૂત્ર૩ Jain Educationa international For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ સાખ, લાખ...સત્ર.... ઉત્સર્ગ અપવાદ પદે કરી રે, જાણે સહુ શ્રુત ચાØ, વચન–વિરાધ નિવારે યુક્તિથી રે, સ્થાપે દૂષણ-ટાળ... સૂત્ર...૪ દ્રવ્યાર્થિ ક પર્યાયાર્થિ ક ધરે રે, નય ગમ ભંગ અનેક, નય સામાન્ય વિશેષે તે ગ્રહે રે, લેાકાલેાક-વિવેક...સૂત્ર... પ નસૂત્રે ઉપકારી કહ્યો રે, વળી અસુરચા ઠામ, દ્રવ્ય શ્રતને વાંઘો ગણુધરે રે, ભગવઈ અંગે નામ...સૂત્ર....૬ શ્રત અભ્યાસે જિનપદ પામિયે રે, છઠ્ઠે અંગે શ્રનનાણી કેવજ્ઞનાણી સમે રે, પન્નવણી જે સૂત્રધારી આરાધક સવના રે, જાણે અર્થ સ્વભાવ, નિજ આતમ પરમાતમ સમ ગણે રે, ધ્યાવે તે નય દાવ...સૂત્ર...૮ સયમ દર્શીન તે જ્ઞાને વધે રે, ધ્યાતા તે શિવ-સાધત, ભવસ્વરૂપ ચઉગતિને તે લખે રે, તેણે સ`સાર તત...સૂત્ર...૯ ઇંદ્રિય સુખ ચંચળ જાણી તજે રે, નવ નવ અથ` તરંગ, જિમ જિમ પામે તિમ મન ઉસે રે, વસે ન ચિત્ત અન’ગ...સૂત્ર...૧૦ કાળ અાખ્યાતાના તે ભવ લખે રે, ઉપદેશક પણ તેહ, પરભવ સાથી અવલંબન ખરા રે, ચરણ વિના શિવગેહ...સૂત્ર...૧૧ પાંચમ કાળે શ્રુત મળ પણુ ઘટયે। રે, તે પણ એહુ આધાર, દેવચંદ્ર જિનમતનુ" તત્ત્વ એ રે, શ્રુતશુ' ધરજો પ્યાર...સૂત્ર..૧૨ ઢાળ ૨ જી તપ ભાવના રયણાવલી કતકાવલી, મુક્તાવલી ગુણુયણુ, વામધ્ય ને જયમધ્ય એ, તપ કરીને હેા છતા રિપુ મયક્ષુ...૧ ભવિષ્ણુ ! ત ગુણુ આદરા, તપ તેજે રે છીજે સહુ ક્રમ, વિષય વિકાર દૂરે ટળે, મન ગજે હેા ભજે ભવ ભમ.ભ. ૨ જોગ જય ઇંદ્રિય જય તહા, તપ જાણેા હા ક્રર્મસૂડણુ સાર, ઉવહાણુ જોગ દુહા કરી. શિવ સાથે રે સુધા અણુગાર...સ. ૩ જિમ જિમ પ્રતિજ્ઞા દૃઢ થકે, વૈરાગી તપસી મુનિરાય, તિષ તિમ અશુભ દલ છીજે, રવિ તેજે રે જેમ શીત વિલાય...ભ. ૪ જે ભિક્ષુ પઢિમા આદરે, આસન અકષ સુધીર, અતિ લીન સમતા ભાવમાં, તૃણની પરે હા જાણુત શરીર...ભ. ૫ જિણ સાધુ તપ તરવારથી, સૂઢા મેહ ગયદ, તિભુ સાધુના હું દાસ છું, Jain Educationa International નિત્ય વંદું । તમ પય અધિ...ભ. ૬ For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ આચાર સુયગડાંગમાં, તિમ કહ્યો ભગવાઈ અંગ, ઉત્તરઝથણે એગુણ તીશમેં, તપ સંગે હે સહુ કમને બંગ-ભા. ૭ જે દુવિધ દુક્કર તપ તપે, ભવ પાસ આશ વિરત્ત, ધન્ય સાધુ મુનિ ઢંઢણ સમા, ઋષિ નંદક હે તિલગ કુરૂદત્ત.ભ. ૮ નિજ આતમ કંચન ભણી, તપ અગ્નિ કરી શોધંત, નવ નવ લબ્ધિ બળ છતે, ઉપસર્ગ હો તે સહંત મહત.ભ. ૯ ધન્ય! તેહ જે ધન ગૃહ તજ, તન નેહનો કરી છે, નિર્સગ વનવાસે રમે વસે, તપધારી છે જે અભિગ્રહ મેહ..ભ. ૧૦ ધન્ય તેલ ગરછ ગુફા તજી, જિનકલ્પી ભાવ અફેદ, પરિહાર વિશુદ્ધિ તપ તપે, તે વંદે હે દેવચંદ્ર મુણા.. ભ. ૧૧ ઢાળ ૩ સર્વ ભાવના રે જીવ! સ હસ આદર, મત થાઓ દીન, સુખ દુઃખ સંપદ આ પદા, પૂર્વ કર્મ આધીન રે જીવ..૧ કેધાદિક વશે રણ સમે, સહ્ય દુઃખ અનેક, તે જે સમતામાં સહે, તે તુજ ખરો વિવેક રે જીવ.૨ સવ અનિત્ય અશાશ્વત, જેહ દીસે એહ, તન ધન સયણ સગા સહ, તિણ શું ો નેહ? રે જીવ.૩ જિમ બાળક વેળતણ, ઘર કરીય રમત, તેહ છતે અથવા ઢહે, નિજ નિજ ઘર જત રે જી..૪ પંથી જિમ સરાહમે, નંદી નાવની રીત, તિમ એ પરિજન તે મિલ્યા, તિથી શી પ્રીત ? રે જીવ..૫ જ્યાં વાર્થ તિહાં સહુ સગા, વિણ સવારથ સો દૂર, પારકા જે પાપે ભળે, તું કિમ હવે શૂર? રે જવ..૬ તજ બાહિર મેલા વડે, જે મિલિયો બહુ વાર, પૂર્વે જે મલિયે નહિ, તિણશું ધર પ્યાર સે જીવ ૭ ચક્રી હરિબલ પ્રતિહરિ, તસ વૈભવ અમાન. તે પણ કાળે સંહર્યા, તુજ ધન ધ્યે માન ? રે જીવ...૮ હા હા ! હું કરતે તું ફરે, પર પરિણતિ ચિંત? નરકે પડયાં કહે તાહરી, કેશુ કરશે ચિંત રે જીવ..૯ ગિહિક દુખ ઉપજે, મન અરતિ મ ધરેવ, (હ) પૂરવ નિજ કૃત કમને, એ અનુભવ હેવ (મેહ) રે જીવ...૧૦ Jain Educationa international For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ એહ શરીર અશાશ્વતું, ક્ષણ મેં છીજત, પ્રીતિ કશી તસ ઉપરે, જેહ સ્વારથવંત રે જીવ...૧૧ જ્યાં લગે તુજ ઈણ દેહથી, છે પૂરવ સંગ, ત્યાં લગે કેડી ઉપાયથી, નવિ થાયે ભંગ ૨ જીવ.. ૨ આગળ પાછળ ચિહુ દિને, જે વિણશી જાય, રોગાદિકથી નવિ રહે, કીધે કેડી ઉપાય રે જી...૧૩ અંતે પણ એને તજયાં, થાયે શિવ સુખ, તે જે છૂટે આપથી, તે તુમ યે દુઃખ? રે જી..૧૪ રે તન વિશે તાહરે, નવિ કાંઈ હાણ, જે જ્ઞાનાવિક ગુણતણે, તુજ આવે ઝાણું રે જીવ...૧૫ તું અજરામર આતમાં, અવિચલ ગુણ ખાણ, ક્ષણ ભંગુર આ દેહથી, તુજ કિહાં પિછાણ? રે જીવ. ૧૬ છેદન ભેદન તાડના, વધ બંધન જાહ, પુદ્ગલને પુદગલ કહે, તું તે અમર અગ્રાહ્ય રે જીવ. ૧૭ પૂર્વ કર્મ ઉયે સહી, જે વેદના થાય, ધ્યાને આતમ તિણ સમે, તે ધ્યાની રાય રે જીવ....૧૮ જ્ઞાન ધ્યાનની વાતડી, કરવી આસાન, અંત સમે આપ પડ્યાં, વીરલા ધરે ધ્યાન રે જીવ..૧૯ અરતિ કરી દુખ ભોગવે, પરવશ જિમ કીર, તે તુજ જાણપણાતણે, ગુણ કશે ધીર રે જવ , ૨૦ યુદ્ધ નિરંજન નિમલ, નિજ આતમ ભાવ, તે વિશે કહે દુઃખ કીશું, જે મલિયા આવ રે જીવ.૨૧ દેહ ગેહ ભાડાતણે, એ આપણે નહિ, તુજ ગૃહ આતમ જ્ઞાન એ, તિણમાંહિ સમાહિ રે જવ...૨૨ મેતારજ સુકેશલો, વળી ગજસુકુમાલ, સનકુમાર ચક્રી પરે, તન મમતા ટાળ રે જીવ.૨૩ કષ્ટ પડયાં સમતા રમે, નિજ આતમ થાય, દેવચંદ્ર તિણ મુનિતણ, નિત્ય વદ પાય રે જીવ.૨૪ Jain Educationa international For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઢાળ ૪ એકત્વ ભાવના સન ધ્યાન ચારિત્રને રે, જે દઢ કરવા ચાહ્ય, તો એકાકી વિહરતો રે જિન કલ્પીકિ સહાય રે પ્રાણી ! એકલ ભાવના ભાવ, શિવ મારગ સાધન દાવ રે...પ્રાણ ૧ સાધુ ભણી ગૃહવાસની રે, છૂટી મમતા જેહ, તે પણ ગચ્છવાસીપણે રે, ગણુ ગુરૂ પર છે નેહ રે. પ્રાણી. ૨ વન મૃગની પરે તેહથી રે. છોડી સકલ પ્રતિબંધ, તું એકાંકી અનાદિને રે, કિણથી તુજ સંબંધ રે...પ્રાણ ૩ શત્રુ મિત્રતા સર્વથી રે, પામી વાર અનંત, કણ સજજન દુશ્મન કિશો રે, કાળે સહુને અંત છે. પ્રાણ. ૪ બધે કર્મ જીવ એકલે રે, ભગવે પણ તે એક, કિણ ઉપર કિણ વાતની રે, રાગ-વેષની ટેક છે. પ્રાણી. ૫ જો નિજ એકપણું ગ્રહે રે, છેડી સકલ પરભાવ, શુદ્ધાતમ જ્ઞાનાદિશું રે, એક સ્વરૂપે ભાવ રે..પ્રાણી. ૬ આવ્યા છે તું એકલે રે, જઈશ પણ તું એક, તે એ સયલ કુટુંબથી રે, પ્રીતિ કશી અવિવેક રે...પ્રાણી ૭ વનમાં ગજ સિંહાદિથી રે, વિહરતાં ન ટળે જેહ, જિણ આસને રવિ આથમે ૨, તિણ આસન નિશિ છેહ રે...પ્રાણી. ૮ તપ પારણે આહાર ગ્રડે રે, કરમાં લેપ વિહીન, એક વાર પાણી પીને રે, વનચારી ચિત્ત અધીન રે.... પ્રાણી. - એહ દોષ પર ગ્રહણથી રે, પરસંગે ગુણહાણ, પરધનગ્રાહી ચેર તે રે, એકપણું સુખ ઠાણ રે..પ્રાણી. ૧૦ પર સંયોગથી બંધ છે રે, ૫ર વિયોગથી મોક્ષ, તેણે તછ પર મેળાવડો રે, એકપણું નિજ પિખ રે..પ્રાણ ૧૧ જન્મ ન પામ્ય સાથ કે રે, સાથ ન મરશે કેય, દુખ વેચાઉ કઈ નહિ રે, ક્ષણભંગુર સહ લય રે..પ્રાણ ૧૨ પરિજન મરતે દેખીને રે, શોચ કરે જન મૂઢ, અવસરે વારો આપણે રે, સહુ જનની એ રૂઢ રે..પ્રાણ ૧૩ સુરપતિ ચક્રી હરિ હલી રે, એકલા પરભવ જાય, તન ધન પરિજન સહુ મિલી રે, કેઈ સખાઈન થાય છે. પ્રાણી. ૧૪ Jain Educationa international For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨ા એક આતમા માહરો રે, જ્ઞાન દર્શન ગુણવંત, બાહ્ય વેગ સહુ અવર છે રે, પાયે વાર અનંત રે..પ્રાણું. ૧૫ કરઠંડુ નમિ નગ્નઈ રે, દુમુહ પ્રમુખ ઋષિરાય, મૃગાપુત્ર હરિકેશીના રે, હું વંદુ નિત્ય પાય છે. પ્રાણ ૧૬ સાધુ ચિલાતીસુત ભલે રે, વળી અનાથી તેમ, એમ મુનિ ગુણ અનુમેહતા , દેવચંદ્ર સુખ પ્રેમ છે. પ્રાણી. ૧૭ ઢાળ ૫ મી તત્ત્વ ભાવના ચેતન એ તને કારણે, તમે ધ્યાને રે, શુદ્ધ નિરંજન દેવ, ભવિક તમે દયા રે, શુદ્ધ સ્વરૂપ અનુપ, ભવિક તમે ધ્યા રે..૧ નરભવ શ્રાવક કુળ કહ્યો, તમે, લીધે સમકિત સાર. ભવિક.. જિન આગમ રૂચિશું સુણે, તમે, આલસ નિંદ નિવાર, ભવિ.૨ તિન લેક તિહું કાળની, તમે, પરિણતિ તીન પ્રકાર. ભાવિક એક સમયે જાણે તિણે, તમે, નાણુ અનંત અપાર. ભાવિક-૩ સમયાંતર સહ ભાવને, તમે, દર્શન જાસ અનંત, ભવિક. આતમ ભાવે સ્થિર સદા, તમે, અક્ષય ચરણ અનંત. ભવિક..૪ સકલ દોષ હર શાશ્વતે, તમે, વીરજ પરમ અદીન. ભવિક. સુક્ષમ તનુબંધન વિના, તમે, અવગાહના સ્વાધીન. ભવિક...૫ પુદગલ સકલ વિવેકથી, તમે, શુદ્ધ અમૂર્તિ રૂપ ભવિક. ઇતિય સુખ નિસ્પૃહ થયા, તમે, કશ્ય અબાહ (ધ્ય) સ્વરૂપ. ભવિક..૬ દ્રવ્ય તણા પરિણામથી, તમે, અગુરુલઘુત્વ અનિત્ય, ભવિક. સત્ય સ્વભાવમયી સદા, તમે, છોડી ભાવ અસત્ય ભવિક...૭ નિજ ગુણ રમતે રામ એ, તમે, સકલ અકળ ગુણખાણ ભવિક પરમાતમ પરમજ્યોતિ એ, તમે, અલખ અલેપ વખાણુ. ભવિક...૮ પંચ પૂજ્યમાં પૂજ્ય એ, તમે, સર્વ દયેયથી ધ્યેય. ભવિક. ધાતા ધ્યાન અરૂપેય એ, તમે, નિશ્ચય એક અભેય. ભાવિક-૯ અનુભવ કરતાં એહને, તમે, થાય પરમ પ્રમો. ભવિક. એક સ્વરૂપ અભ્યાસથું, તમે, શિવસુખ છે તસ ગો ભવિક...૧૦ બંધ અબંધ એ આતમા, તમે, કર્તા અકર્તા એહ. ભવિક. એહ ભોક્તા અાક્ત, તમે, સ્વાદ્વાજ ગુણ ગેહ. ભવિક...૧૧ Jain Educationa international For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ એક અનેક સ્વરૂપ એ, તમે, નિત્ય અનિત્ય અનાદિ. ભાવિક સદસ૬ ભાવે પરિણમ્યા, તમે, મુક્ત સકલ ઉભા...૧૨ તપ જપ કિરિયા ખપથકી, તમે, અષ્ટ કર્મ ન વિલાય. ભવિક તે સહુ આતમ ધ્યાનથી, તમે, ક્ષણમાં ખેરૂ થાય. ભવિક..૧૩ શુદ્ધાતમ અનુભવ વિના, તમે, બંધ હેતુ શુભ ચાલ. ભવિક. આતમ પરિણામે રમ્યા, તમે, એહ જ આશ્રવ પાળ. ભવિક...૧૪ એમ જાણે નિજ આતમા, તમે, વરજી સકલ ઉપાધ. ભવિક. ઉપાદેય અવલંબને, તમે, પરમ મહદય સાધ ભવિક...૧૫ ભરત એલાસુત તેતલી, તમે, ઈત્યાદિક મુનિર્વાદ. ભાવિક આતમ ધ્યાનથી એ તર્યા, તમે, પ્રણમે તે દેવચંદ્ર. ભવિક...૧૬ ઢાળ ૬ ભાવના મુક્તિ નિશાણું જાણી, ભાવે આસક્તિ આણીજી; ગ કષાય કપટની હાણ, થાયે નિર્મલ જાણજી...ભાવના. ૧ પંચ ભાવના એ મુનિ મનને, સંવર ખાણ વખાણીજી; બૃહકલ્પસૂત્રની વાણ, દીઠી તેમ કહાણી..ભાવના. ૨ કર્મ કતરણ શિવ નીસરણી, ગુણ ઠાણ અનુસરણીજી; ચેતન રામતણી એ ધરણી, ભવસમુદ્ર દુખ હરણીજી.ભાવના. ૩ જયવંતા પાઠક ગુણધારી, રાજસાગર સુવિચારીજી; નિર્મલ જ્ઞાન ધર્મ સંભાળી, પાઠક સહુ હિતકારી છ...ભાવના. ૪ રાજહંસ સહ સુગુરૂ પસાથે, દેવચંદ્ર ગુણ ગાવેજી; ભવિક જીવ જે ભાવના ભાવે, તે અમિત સુખ પાવેજી.ભાવના. ૫ જેસલમેરે શાહ સુ ત્યાગી, વર્તમાન વડભાગી; પુત્ર કલત્ર સકલ સેભાગી, સાધુ ગુણના રાગીજી..ભાવના. ૬ તસ આગ્રહથી ભાવના ભાવી; ઢાળ બંધમાં માતાજી; ભણશે ગણશે જે એ જ્ઞાતા, લહેશે તે સુખ સાતાજી.ભાવના. ૭ મન શુધ્ધ પંચ ભાવના ભાવે, પાવન જિન ગુણ ગાવેજી; મન મુનિવર ગુણ સંગ વસા, સુખ સંપત્તિ ગૃહ થાઇ...ભાવના. ૮ આજના આ જિન શાસનને વિષે અનેકવિધ મતભેદોના પ્રવને અજ્ઞાની અને અહંકારી જેમાં અનેક પ્રકારે કલહ કંકાસનું સર્જન કરેલું છે. જેથી શ્રી સંઘમાં જરૂરી સભાનતા-એકતા અને સમાનતામાં અનેક વિક્ષેપ સર્જાયા છે. જે આત્માથી Jain Educationa international For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ આત્માએ માટે દુઃખદ હકીકત છે, તેમ છતાં શ્રી જિનાજ્ઞા પ્રતિ સવેદ જીવા આદરપ્રીતિવાળા હાવાથી અત્રે શ્રી પાંચમા અંગ સૂત્ર તે શ્રી ભગવતી સૂત્રમાં જણાવ્યા અનુસારે પાંચ પ્રકારના વ્યવહાર (પ્રમાણભૂત) ના ભેદોનુ` કિ`ચિંત સ્વરૂપ પ. પૂ. શ્રી જ્ઞાનવિમળસૂરિજીની સજ્ઝાય સહ જણાવીએ છીએ. આ સાયમાં પૂજ્યશ્રીએ આત્માર્થે જ્ઞાન-દર્શન-ચારિત્ર તેમજ તપધર્મની આરાધના-આત્માનુભવ સહ કરવાની શીખ આપી છે. આ સાથે તે ચારે પ્રકારના આત્મ-ધર્મ-પરસ્પર સહચારી ભાવે ઉપકારી થાય છે એમ સ્પષ્ટ જણાવેલુ છે આથી સમજવાનું' કે એકાંતે એક પક્ષીય કોઈપણ ધર્મ-આાત્મા સાધી શકતા નથી હવે તે ચારે પ્રકારના ધર્મના વ્યવહારમાં (આચાર પાલનમાં) શાસ્ત્રોમાં જે પાંચ પ્રકારના પ્રમાણ વ્યવહારો જણાવેલ છે તેને શાસ્ત્રાર્થથી અનુક્રમે અવિરૂદ્ધ ભાવે અત્રે જણાવેલ છે. (૧) પ્રથમ આગમ વ્યવહાર : એટલે કે કેવળજ્ઞાની તેમજ મન:પર્યું વજ્ઞાની તેમજ સમ્યક્—અવધિજ્ઞાની, તેમજ ચૌદપૂર્વી અને દશ પૂર્વધર એ વિશિષ્ટ જ્ઞાનીઓને વ્યવહાર તેમજ તેમના વચનાનુસારે જે વ્યવહાર કરાય તેને આગમ વ્યવહાર જાણવા. (૨) બીજો શ્રુત વ્યવહાર : તે વĆમાન અગ-ઉપાંગ સૂત્રના જાણુ તેમજ આચાર પ્રકલ્પક આદિ છેદ સૂત્રેાના જાણુ ગીતાના વ્યવહાર તેને શ્રુત વ્યવહાર જાણવા (૩) ત્રીજો આજ્ઞા વ્યવહાર : તે ગીતા ગુરૂ ભગવ'તની આજ્ઞાએ કરી જે વ્યવહારે પ્રવતે તેને આજ્ઞા વ્યવહાર જાણવા. (૪) ચાથા ધારણા વ્યવહાર : તે ગીતા શુરૂ ભગવ'તાએ જે વ્યવહાર પ્રવર્તાવે હાય તેને (પર પરાને) અનુસરીને જે વ્યવહાર કરાય તેને ધારણા વ્યવહાર જાણવા. (૫) પાંચમા જીત વ્યવહાર : તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સાપેક્ષતાએ (પ્રધાનતાએ) તેમજ આગમ-શ્રુત પ્રમાણથી અવિરૂદ્ધ ભાવે (ઉત્સ અપવાદે) તેમજ અવિધિ-અાશાતનાદિ દોષો ઢાળીને મુખ્યાથે તા તે જે પ્રકારે પોતાના આત્મા રાગ-દ્વેષાદિ દોષાને જીતે (ટાળે) તેને જીત વ્યવહાર જાણવા. આ જીત વ્યવહારી તે પૂર્વેના ચારે પ્રકારના આચારને બાધા ઉપજાવનારા ન હૈાય. કેમકે પાંચે આચારા પરસ્પર સાપેક્ષ ભાવે પ્રમાણુરૂપ છે. આ સંબધે મા જાણવુ જરૂરી છે કે દરેક દરેક આત્માને પાત-પોતાને જગતમાં સર્વકાળે-સક્ષેત્રે જેવા જેવા સુગુરૂ યા કુન્નુરૂના યાગ પ્રાપ્ત થાય છે. તેને જ પ્રાયે કરીને તે તે જીવા અનુસરતા હાય છે. એટલે કે તે તે ગુરૂએ બતાવેલા દેવ-ધ પ્રતિ આદર-પ્રીતિવાળા બનતા હાય છે. તે આ સંબધે પ. પૂ શ્રી યશેાવિજયજીએ રચેલા (૩૫૦) ગાથાના સ્તવનની સાતમી ઢાળમાં અગીયાર (૧૧) મી ગાથામાં સુગુરૂ-કુગુરૂના સ્વરૂપ સ’બધે ૨૬-૨૬ ભાંગાનું સ્વરૂપ જણાવેલ છે. તે, તે ત્યાંથી અવશ્ય જોઈ જાણી Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ લેવું. આજે પણ જેઓ સુગુરૂની આજ્ઞાએ પાંચ પ્રકારના વ્યવહારની સાપેક્ષતાએ જે ભાવે ધર્મારાધન કરતા રહી આત્મ કલ્યાણ સાધે છે, તેઓને અવશ્ય ચાર પ્રકારના સામાયિક ભાવની પ્રાપ્તિ થાય છે એમ જાણવું કેમકે શાસ્ત્રમાં સર્વત્ર “ગારે ઘા એમ સ્પષ્ટ જણાવાયેલ છે. આ સંબંધે આત્માર્થ સાધક વ્યવહારથી તેમજ નિશ્ચયથી, પ્રવૃત્તિ-નિવૃત્તિ ધર્મની ચૌભંગીને આત્માથી આત્માઓએ યથાર્થ અવિરૂદ્ધ અવધારવી. (૧) વ્યવહારથી પ્રવૃત્તિ ધમ: પિતાના આત્માને પંચાચારમાં જેડ તે. (૨) વ્યવહારથી નિવૃત્તિ ધર્મ : હિંસા-જૂઠ-ચારી-મૈથુન અને પરિગ્રહાદિના પાપ વ્યાપારથી અળગો રાખવો તે. (૩) નિશ્ચયથી પ્રવૃત્તિ ધર્મ : પિતાના આત્માને સમ્યક્ત્વ સામાયિક, શ્રત સાયાયિક, દેશ વિરતિ સામાયિક તેમજ સર્વ સામાયિક ભાવમાં જોડવો તે. (૪) નિશ્ચયથી નિવૃત્તિ ધમ : પિતાના આત્માને ક્રોધ-માન-માયા અને લોભાતિ કષાય ભાવથી અળગો રાખવો તે. ઉપર જણાવેલ પ્રવૃત્તિ ધર્મ તેમજ નિવૃત્તિ ધર્મ તેમજ વ્યવહાર ધર્મ તેમજ નિશ્ચય ધર્મ પરસ્પર સાપેક્ષ ભાવે ઉપકારી (આત્માર્થ સાધક) છે. અન્યથા એકાંતપક્ષે બાધક છે. આ સંબધે શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે – जइ जिणमय पवज्जय, ता मा-व्यवहार-णिच्छए मुयइ । ફળ વિણ તિથ, છિન્ન અને ૩ ત છે હે આત્માથી આત્મા છે તું શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન કરવા ઈરછતે હોય તો વ્યવહાર સ્વરૂપ કે નિશ્ચય સ્વરૂપ બનેમાંથી કેઈને પણ અ૫લાપ (તિરસ્કાર) કરીશ નહિ. કેમકે વ્યવહારને અપલાપ કરવાથી તીર્થ (શાસન) ને ઉછેe થઈશ અને નિશ્ચયને અ પલાપ કરવાથી આમતાવના શ્રેયથી ભ્રષ્ટ થઈશ... ઉપર જણાવેલ પાંચ પ્રકારના વ્યવહારને શાઆર્થનું સમર્થન આપવાથી શ્રી જ્ઞાનવિમળસૂરિકૃત પાંચ વ્યવહારની દ્વાન શ્રી જિનવર દેવે ભવિ-ભાવ હેતે, મુગતિ તણે પંથ ખે; જ્ઞાન દર્શન ચારિત્ર ત૫ ચઉવિધ, એથી શિવસુખ ચાખે રે, આતમ! અનુભવ ચિત્તમાં ધારો, જેમ ભવભ્રમણ નિવારે છે. ત. ૧ જ્ઞાન થકી સવિ ભાવ જણાયે, દર્શને તાસ પ્રતીત; ચારિત્ર આવતાં આશ્રવ રૂપે, પૂર્વ શોષે તપ નિત રે... આ. ૨ જ્ઞાન દર્શન બેહુ સહચારી, ચારિત્ર તસ ફળ કહિયે; નિરાસંશ તપ કર્મ ખપાવે, તે આતમ ગુણ લહીયે રે... આ. 8 Jain Educationa international For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ તે ચારિત્ર નિશ્ચયથી નિજ ગુણ, સમિતિ ગુતિ વ્યવહાર જ્ઞાનક્રિયા સમ્મત ફળ કહિયે, ચારિત્રને નિરધાર રે..આ. ૪ તે વ્યવહાર કહ્યો પણ ભેદ, પંચમ અંગ મેઝાર; પ્રથમ આગમ શ્રતને આણું, ધારણા છત વિચાર રે... આ. ૫ કેવલી મણપજવ ને એહી, ચઉદ પૂર્વ દિશા પૂર્વ નવ પૂર્વ લગે ખવિધ આગમ-વ્યવહારી હેય સર્વ ૨... આ. ૬ શેષ પૂર્વ આચાર પ્રકલ્પણ (૩), છેદાદિક સાવિ જાણ; શ્રત વ્યવહાર કહી જે બીજે, અતિશય વિણ જે નાણું રે...આ. ૭ દેશાંતર સ્થિત બેહુ ગીતારથ, જ્ઞાન ચરણ ગુણ વલગ; કઈ કારણથી મિલન ન હોવે, તિણ હેતે કરી અલગ રે.. આ. ૮ પ્રશ્ન સકળ પૂછેવા કાજે, ગુણ મુનિ પાસે મૂકે તેહ (થી) ગ્રહીને ઉત્તર ભાખે, પણ આશય નવિ ચૂકે રે..આ. ૯ તેની આણ તહત્ત કરીને, જે નિઃશંક પ્રમાણ જેમ તૃષિત સર નદી ન પામે, પણ તસ જળે તૃષાહાણ રે....આ. ૧૦ તે આણા વ્યવહાર કહીએ, એ ત્રીજે પણ બહુ સરિ; ગૂઢ આલેચના પદ જે ભાખ્યા, તે પ્રાયો&તે પરખે રે.આ. ૧૧ છત વ્યવહાર સુણે હવે પંચમ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ; પુરૂષ સાહસ ને પડિસેવા, ગાઢ અગાઢ હેતુ દાવ રે... આ. ૧૨ ઇત્યાદિક બહુ જાણે ગીતારથ, તેણે જે શુભ આચરિ; આગમમાં પણ જે ન નિષેધ્યું, અવિધિ અશુદ્ધ નવિ ધરિયો રે..આ. ૧૩ પૂરવ ચાર વ્યવહાર ન બાધે, સાધે ચારિત્ર ગ; પાપભીરુ પંચાંગી સમ્મત, સંપ્રદાયી ગુરૂગ રે... આ ૧૪ ગછગત અનુગી ગુરૂવી, અનિયતવાસી આઉત્ત, એ પણ ગુણ સંયમને ધારી, તેહ જ છત પવિત્ત રે..આ. ૧૫ પાસ ઉસને કુશલે, સંસત્ત અહાઈ; એ પંચ દેવને દૂર ન કરે, અને મુનિ પણું ભાખે મંદ રે...આ. ૧૬ ગુણ હી ને ગુણાધિક સરિ, થાયે જે અન્નાણ; દશન અસાર તે ચરણ કિહાથી, એ ધર્મદાસગણિ વાણી રે...આ. ૧૦ ગુણ-પક્ષી ને ગુણને રાગી, શક્તિ વિધિ ઉજમાળ, શ્રદ્ધા જ્ઞાન કથે ને કરણી, તે મુનિ વંદુ વિકાળ રે....આ. ૧૮ Jain Educationa international For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિષમ કાળમાંહે પણ એ ગુણ, પરખી જે મુનિ વંદ; પ્રવચનને અનુસારિણી કિરિયા, કરતે ભવ-ભય છેદે રે... આ. ૧૯ એહ સુત વ્યવહાર તણે બળ, શાસન જિનનું દીપે, સંપ્રતિ દુસહ સૂરિ લગે એ, કુમતિ કદાગ્રહને જપે રે આ. ૨૦ ઈણ વ્યવહારે જે વ્યવહારશે, સંયમને ખપ કરશે, જ્ઞાન વિમળ ગુરૂને અનુસરશે, તે ભવસિંધુને તરશે રે.....આ. ૨૧ છેવટે આ ઢાળમાં જણાવ્યું છે કે જે આત્મા-પિતાથી અધિક ગુણને-અવિનય કરે છે. અર્થાત્ પિતાના સમાન ગણી તેને વંદન-વ્યવહાર નથી કરતે તે આત્મા નિચ્ચેથી અનાણી છે. વિશેષ એ સમજવું જરૂરી છે કે જે આત્મા દર્શનગુણથી અસાર છે. એટલે કે સમ્યફલને (૬૭) બાલ સ્વરૂપથી અળગે છે, તે આત્મામાં ચારિત્રની સંભાવના કરવી તે અયુક્ત છે. વળી જે આત્મા આત્માના ગુણેને પક્ષપાતી બની ગુણ પ્રાપ્ત કરવા ગુણીજનેનું ભક્તિ-બહુમાન કરે છે. તે આત્મા અવશ્ય ગુણ પ્રાપ્ત કરવાવાળો થાય છે. વળી જે આત્મા પિતે જે પ્રમાણે પ્રરૂપણ કરે છે. તેમાં પોતાની શ્રદ્ધા પ્રગટપણે પ્રકાશે છે. એટલે કે તે પ્રમાણે આચાર શુદ્ધિને ખપ કરે છે. તેવા મુનિ ભગવતે અવશ્ય આમાથી–આત્માને શરણભૂત થાય છે. આ રીતે શ્રી મહાવીર પરમાત્માનું શાસન પાંચમાં આરાના છેડા સુધી ભવ્ય આત્માને ઉપકાર કરતું રહેવાનું છે એમ નિચેથી જણવું. એજ લી સિદ્ધાંત પાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલના જય જીનેન્દ્ર Jain Educationa international For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ 'श्री तत्त्वार्थाधिगम सूत्रम्' अध्याय १ लो सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥ १ ॥ तत्तर्थश्रद्धान सम्यग्दर्शनम् ॥ २ ॥ तन्निसर्गादधिगमाद् वा ॥ ३ ॥ जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामाक्षास्तत्वम् ॥ ४ ॥ नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ॥ ५ ॥ प्रमाणनयैरधिगमः ॥ ६ ॥ निदेशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥ ७ ॥ सत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ॥ ८ ॥ मतिश्रुतावधिमनः पर्यायकेवलानि ज्ञानम् ॥ ९ ॥ तत् प्रमाणे ॥ १० ॥ आये परोक्षम् ॥ ११ ॥ प्रत्यक्षमन्यत् ॥ १२ ॥ मतिः स्मृतिः सज्ञाचिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ।। १३ ॥ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥ १४ ॥ अवग्रहहापायधारणाः ॥ १५ ॥ बहु-बहुविध-क्षिप्राऽनिश्रिताऽसन्दिग्ध (तानुक्त)-ध्रुवाणां सेतराणाम् ॥ १६ ॥ अर्थस्य ॥ १७ ॥ व्यञ्जनस्थावग्रहः ॥ १८ ॥ न चक्षुरनिन्द्रियाभ्याम् ॥ १९ ॥ श्रुतौं मतिपूर्व द्वयनेकद्वादशभेदम् ॥ २० ॥ द्विविधाऽवधिः ॥ २१ ॥ भवप्रत्ययो नारकदेवानाम् ॥ २२ ॥ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥ २३ ॥ ऋजुविपुलमती मनःपर्यायः ॥ २४ ॥ विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः ॥ २५ ॥ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधि-मनपर्याययोः ॥ २६ ॥ मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ २७ ॥ रूपिष्ववधेः ॥ २८ ॥ तदनन्तभागे मनःपर्यायस्य ॥ २९ ॥ सर्वद्रव्यपर्यायेपु केवलस्य ॥ ३० ॥ एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः ॥ ३१ ॥ मतिश्रुतावधया विपर्ययश्च ॥ ३२ ॥ सदसतारविशेषाद् यदृच्छापलब्धेरुन्मत्तवत् ॥ ३३ ॥ नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥ ३४ ॥ आद्य-शब्दौ द्वि-त्रिभेदौ ॥ ३५ ॥ इति प्रथमोऽध्यायः ॥ १ ॥ अध्याय २ जो ॥ २ ॥ औपशमिक क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्वमौदयिक-पारिणामिकौ च ॥ १ ॥ द्वि-नवा-ऽष्टादशै-कविंशति-त्रिभेदा यथाक्रमम् ।। २ ।। सम्यक्त्वचारित्रे ॥ ३ ॥ ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च !! ४ ।। ज्ञानाज्ञानदर्सन-दानदिलब्धयश्चतुस्वित्रिपञ्चभेदाः (यथाक्रम) सम्यक्त्वचारित्रसंयमासंयमश्च Jain Educationa international For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ २४० ॥५॥ गति-कषाय-लिङ्ग-मिथ्यादर्शना-ऽज्ञाना-ऽसंयता-ऽसिद्धत्व-लेश्या-श्चतुचतु-स्त्र्ये-कै-कै-के क-षड्भेदाः ॥ ६ ॥ जीवभव्याभव्यत्वादीनि च ॥ ७ ॥ उपयोगी लक्षणम् ॥ ८ ॥ स द्विविधाऽष्टचतुर्भेदः ॥ ९ ॥ संसारिणो मुक्ताश्च ॥ १० ॥ समनस्कामनस्काः ॥ ११ ॥ संसारिणस्त्रसस्थावराः ॥ १२ ॥ पृथि व्यम्बुवनस्पतयः स्थावराः ॥ १३ ॥ तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ॥ १४ ॥ पञ्चेन्द्रियाणि ॥ १५ ॥ द्विविधानि ॥ १६ ॥ नित्युपकरणे द्रव्येन्द्रियम् ॥ १७ ॥ लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥ १८ ॥ उपयोगः स्पर्शादिषु ॥ १९ ॥ स्पर्शनरसनघ्राणचक्षुशश्रोत्राणि ॥ २० ॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥ श्रुतमनिन्द्रियस्य ॥ २२ ॥ वाय्वन्तानामेकम् ॥ २३ ॥ कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥ २४ ॥ सञ्जिनः समनस्काः ॥ २५ ॥ विग्रहगतौ कर्मयोगः ॥ २६ ॥ अनुश्रेणि गतिः ॥ २७ ॥ अविग्रहा जीवस्य ॥ २८ ॥ विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ॥ २९ ॥ एकसमयोऽविग्रहः ॥ ३० ॥ एक द्वौ वाऽनाहारकः ॥ ३१ ॥ सम्मूर्च्छनग पपाता जन्म ॥ ३२ ॥ सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः ॥ ३३ ॥ जराबण्डपोतजानां गर्भः ॥ ३४ ॥ नारकदेवानामुपपातः ॥ ३५ ॥ शेषाणां सम्मूर्च्छनम् ॥ ३६ ॥ औदारिकवैक्रियाहारकतैजसकामणानि शरीराणि ॥ ३७॥ (तेषां) परं परं सूक्ष्मम् ॥ ३८ ॥ प्रदेशतोऽसङ्ख्येयगुणं प्राक् तैजसात् ॥ ३९ ॥ अनन्तगुणे परे ॥ ४० ॥ अप्रतिघाते ॥ ४१ ॥ अनादिसम्बन्धे च ॥ ४२ ॥ सर्वस्य ।। ४३ ॥ तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्थ्यः ॥ ४४ ॥ निरुपभोगमन्त्यम् ॥ ४५ ॥ गर्भसम्मूछैनजमाद्यम् ॥ ४६ ॥ वैक्रियमौपपातिकम् ॥ ४७ ॥ लब्धिप्रत्ययं च ॥ ४८ ॥ शुभं विशुद्धमव्याधाति चाहारक चतुर्दशपूर्वधरस्यैव ॥ ४९ ॥ नारकसम्मूछिनो नपुंसकानि ॥ ५० ॥ देवाः ॥ ५९ ॥ औषपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोऽनपवायुषः ।। ५२॥ इति द्वितीयोऽध्यायः ॥ २ ॥ अध्याय ३ जो ॥ ३ ॥ रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमः प्रभाभूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतराः ।। १ ।। तासु नरकाः ।। २ ॥ नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ।। ३ ।। परस्परोदीरितदुःखाः (श्च प्राक् चतुर्थ्याः) ।। ४ ॥ सङ्कक्लिष्टसुरादीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ।। ५ ।। तेष्वेक-त्रि-सप्त-दश-सप्तदश Jain Educationa international For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ द्वाविंशति-त्रयस्त्रिंशत्सागरोपमाः सत्त्वानां परा स्थितिः ॥ ६ ॥ जम्बूद्वीपलवणादयः शुभनामाना द्वीपसमुद्राः ।। ७ ।। द्विद्विविष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणे वलयाकृतयः ।। ८ ।। तन्मध्ये मेरुनाभित्तो योजनशतसहस्त्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ९ ॥ तत्र भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ॥ १० ॥ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुकमिशिखरिणो वर्षधरपर्वताः ।। ११ ।। द्विर्धातकीखण्डे ।। १२ ॥ पुष्कराधे च ।। १२ ।। प्राङ्मानुषोत्तरान्मनुष्याः ।। १४ ।। आर्या मिलशश्च ।। १५ ।। भरतैरावत-विदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरभ्यः ॥ १६ ॥ नृस्थिती परापरे त्रिपल्योपममान्तर्मुहूर्ते ॥ १७ ॥ तिर्यग्यानीनां च ॥ १८ ॥ इति तृतीयोऽध्यायः ॥ ३॥ अध्याय ४ थो ॥ ४ ॥ देवाश्चतुनिकायाः ॥ १ ॥ तृतीय पीतलेश्यः ॥ २ ॥ दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः ॥ ३ ॥ इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिपद्यात्मरक्षलोकपालानीकप्रकीर्णकाभियोग्यकिल्विषिकाश्चैकशः ॥ ४ ॥ त्रायस्त्रिंशलोकपालवर्जा व्यन्तरज्योतिष्काः ॥ ५ ।। पूर्वयोवीन्द्राः ॥ ६ ।। पीतान्तलेश्याः ॥ ७ ॥ कायप्रवीचारा आ ऐशानात् ।। ८ ।। शेषाः स्पर्शरूपशब्दमनः प्रवीचारा द्वयोर्द्धयोः ।। ९ ।। परेऽप्रवीचाराः ।। १० ।। भवनवासिनोऽसुरनागविद्युत् सुपर्णानिवातस्तनितोदधिद्वीपदिक्कुमाराः ।। ११ । व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः ।। १२ ।। ज्योतिष्काः सूर्याश्चन्द्रमसा ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च ।। १३ ।। मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ।। १४ ।। तत्कृत. कालविभागः ॥ १५ ।। पहिरवस्थिताः ॥१६॥ वैमानिकाः ॥ १७ ॥ कल्पोपपन्नाः कल्पातीताश्च ।। १८ ।। उपर्युपरि ॥ १९ ॥ सौधर्म शानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्रारेऽवानतप्राणतयोरारणाच्युतयोनवसु वेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ॥ २० ॥ स्थितिप्रभावसुखयुतिलेश्यविशुद्धीन्द्रियावधिविषयतोऽधिकाः ॥ २१ ॥ गतिशरीरपरिग्रहा. भिमानतो हीनाः ।। २२ ॥ पीत-पद्म-शुक्ललेझ्या द्वी-त्रि-शेषेषु ॥ २३ ॥ प्रागू ग्रैवेयकेभ्यः कल्पाः ॥ २४ ॥ ब्रह्मलोकालया लोकान्तिकाः ॥ २५ ॥ सारस्वतादित्यवहन्यरुणगर्दतोयतुषिताव्याबाधमरुतोऽरिष्ठाश्च ।। २६ ।। विजयादिषु द्विचरमाः ॥ २७ ॥ औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ॥ २८ ।। स्थितिः ॥ २९ ॥ ૩૧ Jain Educationa international For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ २४२ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥ ३० ।। शेषाणां पादोने ॥ ३१ ॥ असुरेन्द्रयोः सागरोपममधिक च ।। ३२ ॥ सौधर्मादिषु यथाक्रमम् ॥ ३३ ॥ सागरोपमे ॥ ३४ ॥ अधिके च ।। ३५ ।। सप्त सानत्कुमारे ।। ३६ ।। विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ।। ३७ ।। आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ।। ३८ ।। अपरा पल्यापममधिक च ।। ३९ ॥ सागरोपमे ।। ४० ॥ अधिके च ॥ ४१ ।। परतः परतः पूर्वा पूर्वाडनन्तरा ॥ ४२ ॥ नारकाणां च द्वितीयादिषु ।। ४३ ।। दश वर्षसहस्त्राणि प्रथमायाम् ।। ४४ ।। भवनेषु च ॥ ४५ ॥ व्यन्तराणां च ।। ४६ ।। परा पल्यापमम् ।। ४७ ।। ज्योतिष्काणामधिकम् ।। ४८ ॥ ग्रहाणामेकम् ॥ ४९ ॥ नक्षत्राणामधेम् ॥ ५० ॥ तारकाणां चतुर्भागः ॥ ५१ ॥ जघन्या त्वष्टभागः ॥ ५२ ॥ चतुर्भागः शेषाणाम् ।। ५३ ।। इति चतुर्थोऽध्यायः ॥ ४ ॥ अध्याय ५ मा ।। ५ ॥ अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ।। १ ।। द्रव्याणि जीवाश्च ॥ २ ॥ नित्यावस्थितान्यरूपीणि ।। ३ ।। रूपिणः पुद्गलाः ।। ४ ।। आऽऽकाशादेकद्रव्याणि ।। ५ ॥ निष्क्रियाणि च ।। ६ ।। असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ७ ॥ जीवस्य च ।। ८ ।। आकाशस्यानन्ताः ॥ ९॥ सङ्ख्येयासङ्ख्येयाश्च पुद्गलानाम् ॥ १० ॥ नाणाः ।। ११ ।। लोकाकाशेऽवगाहः ॥ १२ ॥ धर्माधर्मयोः कृत्स्ने ।। १३ ॥ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥ १४ ॥ असख्येयभागादिषु जीवानाम् ।। १६ ।। प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ।। १६ ॥ गतिस्थित्युपग्रहा धर्माधर्मयोरुपकारः ।। १७ ॥ आकाशस्यावगाहः ॥ १८ ॥ शरीरवाझ्मनः प्राणापानाः पुद्गलानाम् ।। १९ ॥ सुखदुःखजीवितमरणापग्रहाश्च ।। २० ।। वर्तना परिणामक्रिया परत्वापरत्वे च कालस्य ॥ २२ ॥ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ।। २३ ॥ शब्दबन्धसौम्यस्थौल्यसंस्थानभेदतमश्छायाऽऽतपोद्योतवन्तश्च ॥ २४ ।। अणवः स्कन्धाश्च ।। २५ ।। सङ्घातभेदेभ्य उत्पद्यन्ते ।। २६ ॥ भेदादणुः ।। २७ ।। भेदसङ्घाताभ्यां चाक्षुषाः ॥ २८ ॥ उत्पादव्ययध्रौव्ययुक्त सत् ।। २९ ।। तद्भावाव्ययं नित्यम् ॥ ३० ॥ अर्पितानर्पितसिद्धेः ॥ ३१ ॥ स्निग्धरूक्षत्वाद् बन्धः ।। ३२ ।। न जघन्यगुणानाम् ।। ३३ ॥ गुणसाम्ये सदृशानाम् ॥ ३४ ॥ द्वयधिकादिगुणानां तु ॥ ३५ ॥ बन्धे समाधिको पारिणामिकौ ॥ ३६ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ २४३ गुणपर्यायवद् द्रव्यम् ।। ३७ ।। कालश्चेत्येके ।। ३८ ।। सोऽनन्तसमयः ।। ३९ ॥ द्रव्याश्रया निर्गुणा गुणाः ॥ ४० । तद्भावः परिणामः ।। ४१ ।। अनादिरादिदिमांश्च ।। ४२ ।। रूपिध्वादिमान् ॥ ४३ ।। योगोपयोगी जीवेषु ।। ४४ ।। इति पञ्चमोऽध्यायः ॥ ५ ॥ अध्याय ६ ठो ॥ ६ ॥ कायवाङ्मनःकर्म योगः ॥ १ ॥ स आश्रवः ।। २ ।। शुभः पुण्यस्य ॥ ३ ॥ अशुभः पापस्य ।। ४ ।। सकपायाकपाययोः साम्परायिकर्यापथयोः ॥ ५ ॥ अवत-कषाये-न्द्रिय-क्रियाः पश्चचतुः-पञ्च-पञ्चविंशतिसङ्ख्याः पूर्वस्य भेदाः ।। ६ ।। तीवमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ।। ७ ।। अधिकरणं जीवाजीवाः ।। ८ ।। आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकपायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ।। ९ । निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुद्वित्रिभेदाः परम् ।। १० ।। तत्पदोपनिह्नवमात्सर्यान्तरायासादनापघाता ज्ञानदर्शनावरणयोः ॥ ११ ।। दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेद्यस्य ।। १२ ।। भूतव्रत्यनुकम्पा दान सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य ।। १३ ।। केवलि श्रुतसङ्घधर्मदेवावर्णवादो दर्शनमाहस्य ।। १४ ॥ कषायोदयात् तीवात्मपरिणामश्वारि त्रमोहस्य ।। १५ ।। वबारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ।। १६ ।। माया तैर्यग्यानस्य ।। १७ ।। अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवावं च मानुपस्य ।। १८ ।। निःशीलवतत्वं च सर्वेषाम् ॥ १९ ।। सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि देवस्य ॥ २० ॥ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥ २१ ॥ विपरीतं शुभस्य ॥ २२ ॥ दर्शनविशुद्धिविनयसम्पन्नता शीलवतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्य-कापरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।। २३ ॥ परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादनाद्भावने च नीचत्रिस्य ।। २४ ॥ तद्विपर्ययो नीचैत्यनुत्सेको चोत्तरस्य ।। २५ ।। विघ्नकरणमन्तरायस्य ।। २३ ।। इति षष्ठोऽध्यायः ।। ६ ।। अध्याय ७ मो ॥ ७ ॥ हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ॥ १ ॥ देशसर्वतोऽणुमहती ।। २ ।। तत्स्थैर्यार्थ भावनाः पञ्च पश्च ।। ३ ।। हिंसादिष्विहामुत्र चापा Jain Educationa international For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ २४४ यावद्यदर्शनम् || ४ || दुःखमेव वा ॥ ५ ॥ मैत्री - प्रमोद - कारुण्य- माध्यस्थ्यानि सच्च-गुणाधिक-क्लिश्यमाना - विनेयेषु || ६ || जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥ ७ ॥ प्रमत्तयेोगात् प्राणव्यपरोपणं हिंसा ॥ ८ ॥ असदभिधानमनृतम् ॥ ९ ॥ अदत्तादान ं स्तेयम् ॥ १० ॥ मैथुनमब्रह्म ॥ ११ ॥ मूर्छा परिग्रहः ॥ १२ ॥ निःशल्यो व्रती ॥ १३ ॥ अगार्थनगारच ॥ १४ ॥ अणुव्रतोऽगारी ॥ १५ ॥ दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधापवासेोपभेोगपरिभोगातिथि संविभागव्रत सम्पन्नश्च ॥ ॥ १६ ॥ मारणान्तिकीं संलेखनां जाषिता ॥ १७ ॥ शङ्काssकाङ्क्षाविचिकित्साsन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः || १८ || व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥ १९ ॥ बन्धवधच्छ विच्छेदातिभारारोपणान्नपाननिरोधाः || २९ ॥ मिथ्यापदेश रहस्याभाख्यानकूटलेख क्रियान्यासापहार साकार मन्त्रभेदाः ॥ २१ ॥ स्तेन प्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानान्मानप्रतिरूपकव्यवहाराः ॥ २२ ॥ परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनाऽनङ्गक्रीडातीत्रकामाभिनिवेशाः ॥ २३ ॥ क्षेत्रवास्तु हिरण्यसुवर्णधनधान्यदासीदास कुष्यप्रमाणातिक्रमाः ॥ २४ ॥ ऊर्ध्वाधस्तिर्यग् व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥ २५ ॥ आनयनप्रेष्य प्रयोगशब्दरूपानुपात पुद्गलक्षेपाः ॥ २६ ॥ कन्दर्पकौत्कुच्य मौखर्या समीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ॥ २७ ॥ योग दुष्प्रणिधानाऽनादरस्मृत्यनुपस्थापनानि ॥ २८ ॥ अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादान निक्षेप संस्ता रोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि ॥ २९ ॥ सचित्तसम्बद्धसंमिश्राभिषवदुष्पक्काहाराः ॥ ३० ॥ सचित्त निक्षेपपिधानपरव्यपदेशमात्सर्य कालातिक्रमाः ॥ ३१ ॥ जीवितरमरणाशंसा मित्रानुरागसुखानुबन्धनिदान करणानि ॥ ३२ ॥ अनुग्रहार्थं स्वस्यातिसगे दानम् ॥ ३३ ॥ विधिद्रव्यदातृपात्रविशेषात् तद्विशेषः ॥ ३४ ॥ इति सप्तमोऽध्यायः ॥ ७ ॥ अध्याय ८ मो ॥ ८ ॥ मिथ्यादर्शनाविरतिप्रमादकपाययोगा बन्धहेतवः ॥ १ ॥ सकषायत्वाजीवः कर्मणो योग्यान् पुगलानादत्ते ॥ २ ॥ स बन्धः || ३ || प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः ॥ ४ ॥ आद्योज्ञानदर्शनावरणवेदनीय मोहनीयायुष्कनामगोत्रान्तरायाः ॥ ५ ॥ पञ्चनवद्वष्टाविंशतिचतुर्द्धिचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम् ॥ ६ ॥ मत्यादी - नाम् ॥ ७ ॥ चक्षुरचक्षुरविधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनीयानि च || ८ || सदसद्वेद्ये ॥ ९ ॥ दर्शनचारित्रमोहनीयकपायनेाकषाय वेदनीया Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ख्यास्त्रिद्विषोडशनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनेाकपायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणसज्ज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोभहास्यरत्यरतिशोकभयजुगुप्सा स्त्रीपुंनपुंसकवेदाः ॥ १० ॥ नारकतैर्यग्योनमानुषदैवानि ॥ ११ ॥ गतिजातिशरीराङ्गोपाङ्ग निर्माणबन्धन मङ्घातसंस्थान संहनन स्पर्शर सगन्धवर्णानुपूर्व्य गुरुलघुपघातपघातातपाद्यते । च्छ्वासविहायागतयः प्रत्येक शरीर त्रस सुभगसुस्वर शुभसूक्ष्मपर्यातस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ॥ १२ ॥ उच्चैर्नीचैश्च ॥ १३ ॥ दानादीनाम् ॥ १४ ॥ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकाटाकाट्यः परा स्थितिः ॥ १५ ॥ सप्ततिमहनीयस्य ॥ १६ ॥ नामगोत्रयोविंशतिः ॥ १७ ॥ त्रयस्त्रिंशत् सागरोपमाण्यायुष्कस्य ॥ १८ ॥ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ॥ १९ ॥ नामगोत्रयोरष्टौ ॥ २० ॥ शेषाणामन्तर्मुहूर्तम् ॥ २१ ॥ विषानुभावः ॥ २२ ॥ स यथानाम ( यथेोक्तानाम् ) || २३ || ततश्च निर्जरा || २४ ॥ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्कक्षेत्रावगाढ स्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ॥ २५ ॥ सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेद शुभायुर्नामगोत्राणि पुण्यम् ॥ २६ ॥ इत्यष्टमेाऽध्यायः ॥ ८ ॥ अध्याय ९ मो ।। ९ ।। आस्रवनिरोधः संवरः ॥ १ ॥ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः || २ || तपसा निर्जरा च ॥ ३ ॥ सम्यग्येोगनिग्रह। गुप्तिः ॥ ४॥ भाषणादाननिक्षेपेोत्सर्गाः समितयः || ५ || उत्तम क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः || ६ || अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वासव संवरनिर्जराला कबोधिदुर्लभधर्मस्वाख्याततत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ॥ ७ ॥ मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः || ८ || क्षुत्पिपासाशीतेोष्णदंशमशकना"ग्न्यार तिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचनाला भरोग तृणस्पर्श मलसत्कार पुरस्कारप्रज्ञज्ञानादर्शनानि || ९ || सूक्ष्मसम्परायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश ।। १० एकादश जिने ॥। ११ ॥ बादरसम्पराये सर्वे ।। १२ ।। ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ।। १३ ।। दर्शन महान्तराययेोरदर्शनालाभौ ॥ १४ ॥ चारित्रमा हेनाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कार पुरस्काराः ।। १५ ।। वेदनीये शेषा: ।। १६ ।। एकादयो भाज्या युगपदेकानविंशतेः ।। १७ ।। सामायिकच्छेदेापस्थाप्य परिहार विशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातानि चारित्रम् || १८ || अनशनावमौदर्य वृत्तिपरिसङ्ख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः ।। १९ ।। प्रायश्चित्तविनय वैयावृत्त्यस्वाध्यायव्युत्स Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ र्गध्यानान्युत्तरम् ।। २० ।। नवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमं प्राग् ध्यानात् ।। २१ ।। आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेदपरिहारोपस्थापनानि ।। २२ ।। ज्ञानदशेनचारित्रोपचाराः ।। २३ ।। आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसङ्घसाधुसमनोज्ञानाम् ।। २४ ।। वाचनापृच्छनाऽनुप्रेक्षाऽऽम्नायधर्मोपदेशाः ।। २५ । बाह्याऽभ्यन्तरोपध्याः ।। २६ ।। उत्तमसंहननस्यै काग्रचिन्तानिरोधो ध्यानम् ॥ २७ ॥ आ मुहूर्तात् ।। २८ ॥ आर्तरौद्रधर्मशुक्लानि ।। २९ ॥ परे मोक्षहेत् ।। ३० ।। आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥ ३१ ॥ वेदनायाश्च ॥ ३२ ॥ विपरीतं मनोज्ञानाम् ।। ३३ ।। निदानं च ॥ ३४ ॥ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ।। ३५ ।। हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्या रौद्रमविरत-देशविरतयोः ।। ३६ ॥ आज्ञाऽपायबिपाकसंस्थानविचयाय धर्म(H)मप्रमत्तसंयतस्य ॥ ३७ ।। उपशान्तक्षीणकषाययोश्च ।। ३८ ।। शुक्ले चाये (पूर्वविदः) ॥ ३९ ।। परे केवलिनः ॥ ४० ।। पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाऽप्रतिपातिव्युपरतक्रियाऽनिवृत्तीनि ।। ४१ ।। तत् त्र्येककाययोगायोगानाम् ।। ४२ ॥ एकाश्रये सवितर्के पूर्वे ॥ ४३ ।। अविचारं द्वितीयम् ॥ ४४ ॥ वितर्कः श्रुतम् ।। ४५ ।। विचारोऽर्थव्यञ्जनयोगसङ्क्रान्तिः ।। ४६ ।। सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकापशमकापशान्तमाहक्षपकक्षीगमोहजिनाः क्रमशोऽसंख्येय गुणनिर्जराः ॥ ४७ ।। पुलाकलकुशकुशीलनिर्ग्रन्थस्रातका निर्ग्रन्थाः ॥ ४८ ।। संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविकल्पतः साध्याः ।। ४९ ।। इति नवमोऽध्यायः ।। ९ ।। अध्याय १० मो ॥१० ।। मोहक्षयाद् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच केवलम् ।। १ ॥ बन्धहेत्वभावनिर्जराभ्याम् ।। २ ।। कृत्स्नकर्मक्षयो माक्षः ।। ३ ॥ औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।। ४ ॥ तदनन्तरमूर्ध्व गच्छत्यालाकान्तात् ।। ५ ।। पूर्वप्रयोगादसङ्गत्वाद् वन्धच्छेदात् तथागतिपरिणामाच तद्गतिः ।। ६ । क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितज्ञानावगाहनान्तर संख्याऽल्पबहुत्वतः साध्याः ।। ७ ।। इति दशमोऽध्यायः ।। १० ।। Jain Educationa international For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય અધ્યાત્મ યોગીરાજ શ્રી આનંદઘનજી કૃત-પદ નિશાની કહા બતાવું રે, તે અગમ અગોચર રૂપ નિશાની રૂપી કહું તે કહ્યું નહિ ૨. બધે કૈસે અરૂ ૫, રૂપ રૂપ જે કહું યારે, ઐસે ને સિદ્ધ અનુપ...નિશાની શુદ્ધ સ્વરૂપી જે કહું રે, બંધન મેક્ષ વિચાર, ન ઘટે સંસારી દશા પ્યારે, પુ-પાપ અવતાર...નિશાની સિદ્ધ સનાતન જે કહું રે, ઉપજે વિણસે કૌન, ઉપજે વિસસે જો કહું પ્યારે, નિત્ય અબાધિત ગૌણ નિશાની સર્વાગી સબ નય ઘની રે, મને સબ પરમાન, નય વાદી ૫૯લે ગ્રહી પ્યારે, કરે લડાઈ ઠામ... નિશાની અનુભવ–ગોચર વરતુ હે રે, જાણે એહી ર ઈલાજ, કહન સુન કા કછુ નહિ રે, આનંદઘન મહારાજ...નિશાની પદ ૨ જુ અવધુ નટ નાગર છે. બાજી, જાણે ન બ્રાહ્મણ કાજી... અવધુ સ્થિરતા એક સમય મેં ઠાવે, ઉપજે વિણસે તબહી, ઉલટ-પુલટ-ધ્રુવ સત્તારાખે, યા હમ સુનીન કબહી.. અવધુ એક–અનેક અનેક-એક કુની, કુંડલ-કનક સુહાવે, જલ તરંગ ઘટ માટી દીવાકર, મ ગતિ તાહી સુહાવે... અવધુ હૈ નહિ હૈ વચન અગે ચર, નય-પ્રમાણ- સપ્તભંગી, નિરપા હેય વિરણા કોઈ પાવે, કયા દેખે મત જંગી...અવધુ સમય સગી માન, ન્યારી સત્તા આવે, આનંદઘન પ્રભુ વચન સુધાસ, પરમારથ સો પાવે.....અવધુ પ. પૂ. અધ્યાત્મ યોગીરાજ શ્રી ચિદાનંદજીનું પદ નિરપક્ષ વિરલા કેઈ અવધુ, નિરપક્ષ વિરલા કેઈ...નિર દેખ્યા જગ સહુ જોઈ, અવધુ નિરપક્ષ વિરલા કેઈ, સમરસ-ભાવ ભલાચિત જાકે, થાપ-ઉથાપ ન હોઈ, અવિન શી કે ઘરકી બાત, જાગે નર ઈ.અવધુ નિર વ-ક મેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે, નારી-નાગિણી નહિ પરિચય, સો શિવ મંદિર દેખે.....અવધુ-નિર નિંદા-૨તુતિ શ્રવણ સુણને. હર્ષ-શેક નવિ આણે, તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણ ઠાણે. અવધુ-નિર ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જીમ ગંભીરા, અપ્રમત્ત ભાડ પરે નિત્યા, સુરગિરિ સમ સુચીધીરા..અવધુ નિર પંકજ નામ ધરાય પંકશે, રહત કમળ જીમ ન્યારા, ચિદાનંદ ઈસ્થાજન ઉત્તમ, સે સાહેબકું પ્યારા...અવધિ-નિર Jain Educationa international For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ત एते કથંચિત્ શુદ્ધિ-પત્રક પાનું લીટી અશુદ્ધિ શુદ્ધિ | પાનું લીટી અશુદ્ધિ શુદ્ધિ ૫ ૩ જ જીવ | ૯૩ ૨૮ (૧) વર્ણ (૨) (૧) વર્ષ (૧) ૧ તે ગંધ (૩) સ ગંધ (૧) રસ (૪) ૫ (૨) પશુ ૧૦ છેલે વધારવું-એવભૂત નયદષ્ટિએ ૯૪ ૨૯ અનંત અસંખ્યાત આત્માને પરદ્રવ્ય સાથે સંબંધ ૧૦૮ ૭ ભવ્ય ભાવ (ગ) તે બંધતત્વ છે ૧૧૩ ૧૬ દ્રશ્ય ૧૧ ૬ અશક્તિ આ શક્તિ ૧૧૬ ૮ અશુભનામ શુભનામ ૨૩ ૩ જ જે ૧૨૧ ૩ ચાg સાથેy ૨૪ ૮ પર્યા જ્ઞાન પર્યાયજ્ઞાન ૧૨૫ ૪ ૨૪ ૧૦ થ્યિા દષ્ટિ મિથ્યાદષ્ટિ ૧૨૮ ૧૩ નથી નહિ ૨૫ ૨૫ આવશ્યક આવારક દરિદ્ર શું દરિદ્રપણું એકવાર ૧૩૪ ૧૭ ત્રિરતિભાવ વિરતિભાવ એકવતા વાંચવું ૧૩૬ વિપર્યાસ વિપર્યાપ્ત ૧૩૬ ૩૦ મૂળ પહેલીવારના મળ (ઝાડા) - ૮ (૩૪) (૩૪) ભૂલથી ૧૪૦ ૨૩ વિપરીત વિપરીત ફળ એન્મે શ્રતજ્ઞાન શ્રુતજ્ઞાન એકમેક ૧૪૨ પ્રથમ પ્રથમ ૩૧ ૨૩ મેક્ષમાં મે ક્ષમાં ૧૪૨ ' નમીને વમીને ૩૫ ૩૦. શિરભાવે તિરોમા વિભાગ ૧૪૪ ૮ વ ભાવ ૩૬ ૧૫ દૃષ્ટિને દૃષ્ટિ ૧૪૫ ૧૨ ૪૨ ૧૩ કતૃવ તૃવ ૧૪૬ ૮ ક્ષાપક ક્ષાયિક ભે ગતૃવ || ૧૧ એટલે પિતાને શુક્ર વા ફા ૪૭ ૪ કર્માનુસારે કર્મના ક્ષપ ૧૬૨ કષાયને કષાયને શમાનુસારે ૧૭૨ ૨૪ આધા આધાર પિતેજ પિતા જ ૧૮૩ આરંભી આરંભ ૧૭ આહરુ ચક ૮ (આઠ) ૧૯૦ ૧૮ तरस રૂચક ૧૯૩ ૩ ૨૧દ્રધ્યાન રૌદ્રધ્યાન ૧૦ એઠિ સમુદ્ર આઠ રૂચક ૨૦૮ ૧૪ આકાશ આકાશ ૨૨૭ ૧૭/૧૮ સાધક વ્યવહારને ૮૭ ૬ (૧૨ અર્ધ તેની બાજુમાં સાધક પ ૫મ) લખવાનું અર્ધા ૨૨૭ ૨૭/૨૮ નિશ્ચયને શુદ્ધ પુરોવર શુદ્ધ નિશ્ચને દ્વીપમાં | ૨૩૦ ૧૩ સહસ સાહસ ૧૪૧ તેવાજ તેમજ तेरस Jain Educationa international For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ उत्तमा आत्म चिंता च, मोह चिंता च मध्यमा / अधमा काम चिंता च, पर चिंता चधमाधमा / / નિરંતર આત્મ શુદ્ધિની વિચારણા કરનારા અમાએાને ઉત્તમ આત્માઓ જાણવા જરૂરી છે. શરીર તથા કુટુંબ-કબીલાની ચિંતા (વિચારણા) કરનારા મધ્યમ મનુષ્યા જાણવા. જ્યારે પાંચ ઇન્દ્રિ ચાના વિષય ભોગેની ચિતા (વિચારણા) ક૨ના૨ને અધમ મનુષ્ય જાણવા. તેમજ જે મનુષ્ય અન્ય આત્માએાના દુઃખમાં પોતાનું સુખ જોતા હોય છે. તેમજ અન્ય આમાઓને સુખી જોઈને દુઃખી થતા હોય છે. તેઓને અધમાઅધમ મનુષ્ય જાણવાના છે. 10008 આ સંબધે નીચેના ત્રણ શ્લોક (ત્રિપદી) ના અર્થ માં પોતાના આત્માને જોડનાર આત્માના સર્વ પ્રકારના અધિ—વ્યાધિ અને ઉપાધિઓના દુઃખ દૂર થઈ જાય છે. एगोहं नस्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ / एवम्-अदिण मणसा, अप्पाणं अणु सासइ // 1 // एगो मे सासओ अप्पा, नाणदंसण संज्जुओ। सेसामे बहिरा भावा, सव्वे संजोग लक्खणा // 2 // संजोग मूला जीवेण, पत्ता दुःख परंपरा / तम्हा संजोग संबध, सव्व तिविहेण वासिरिय // 3 // wo --- उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः / मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे // -- ---- सर्व मंगल मांगल्यं-सर्व कल्याणकारण / प्रधान सर्व धर्माणाम्, जैनं जयति शासनम् / / सम. मामुदादा प्रिन्टरी, २तनाण, तेमावेसी, ममहापा. 2. न. 337577 anderivate useDolyp