________________
૧૬૧
નામ કર્મ: આ નામકર્મના ઉદયે જીવને અનેક પ્રકારના સ્વરૂપ ધારણ કરવા પડતા હોય છે. તેથી તેના અનેક નામે છે.
ગોત્ર કર્મ: આ કર્મના ઉદયે છવને પ્રથમ જન્મ સ્થાન સંબંધે ઉરચ સ્થાનમાં યા નીચ સ્થાનમાં જન્મ લે પડતે હેય છે.
અંતરાય કર્મ : આ કમ જીવને પ્રાપ્ત અનુકુળ ગુણ સામગ્રી ધર્મને યોગ તેમજ ભોગ-ઉપભોગ કરવામાં અટકાયત કરે છે. અર્થાત્ રેકે છે એટલે કે તે સંબંધે અંતરાય ઉપજાવી તે થકી તે જીવને અળગો રાખે છે.
વિશેષમાં–ઉપર જણાવેલ આઠે કર્મોની બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાની સ્થિતિનું સ્વરૂપ બીજા કર્મગ્રંથથી અવશ્ય જાણી લેવું
તારી નિર્વા છે ૨૪
ઉપર જણાવેલ કર્મો જેમ જેમ જીવ ભોગવતે જાય છે તેમ તેમ તે જીવના આત્મ પ્રદેશથી છુટું જુદું પડી જાય છે, તેને નિર્જરા જાણવી. વિશેષ નિર્જરા તે છવ તપશ્ચર્યાથી કરે છે, તેનું સ્વરૂપ હવે પછી કહેવાશે, કેમકે જ્યાં સુધી સંસારી જીવે ત્રણ કરણ કરીને (અથવસાયની શુદ્ધિ વડે) નિશ્ચય સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરેલ છે તે નથી. ત્યાં સુધી (સમ્યકત્વ ગુણ વગર) કોઈપણ જીવ સકામ-નિર્જર (વિશેષતઃ કર્મ ક્ષય) કરી શકતા નથી, આ નિશ્ચય સમ્યકત્વ ગુણને, પ્રાપ્ત કરેલ આત્મામાં નવે તવેની તેમજ શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મતત્વની તેમજ આત્માર્થ સાધવા માટે અનિવાર્ય આવશ્યક એવા ષડ્ર-સ્થાનની યથાર્થ અવિરૂદ્ધ શ્રદ્ધારૂચી (સામાન્યથી યા વિશેષથી) અવશ્ય પ્રગટેલ હોય છે. આ સંબધે શાસ્ત્રાર્થમાં ભ્રાંતિ ઉપજાવવા કેટલા લકે “નિશ્ચયનય દષ્ટિનું સમ્યકૃવ” ૪ થા ગુણસ્થાનકે નથી લેતું એમ જણાવે છે, અને સભ્યત્વગુણ સંબધે ભ્રાંતિઓ ઉપજાવે છે.
नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्त प्रदेशाः ॥ २५ ॥
સર્વજ્ઞ સવંદશી શ્રી તીર્થંકર-કેવળી ભગવતેએ અસંખ્યાત પ્રદેશાત્મક અનત જ્ઞાન–વીર્યાદિ ગુણ યુક્ત અરૂપી એવા આત્મ (દ્રવ્ય) તત્વના બે ભેદ જણાવેલા છે. (૧) કેટલાક છે સર્વ કર્મને ક્ષય કરીને સિદ્ધ (પરમાત્મ) પદને પામીને સિદ્ધશીલા ઉપર અશરીરી રૂપે સાદિ અનંતમે ભાગે સિદ્ધ થયેલા છે તે અને બીજા તેઃ
(૨) સમસ્ત સંસારી (શરીર) છે જેઓ પોતપોતાના કર્માનુસારે ચારે ગતિમાં જન્મ મરણ કરતાં થકાં ભટકયા કરે છે–તે આ બીજા લેરવાળા સમસ્ત જી પિતા
૨૧
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org