________________
૧૧૪
[૨] હવે અજીવને નિક્ષેપ પણ ચાર પ્રકાર હોય છે તે જણાવે છે. (૧) અપ્રત્યક્ષત નિક્ષેપઃ કેઈપણ અજીવ વસ્તુને બરાબર યોગ્ય રીતે જોયા
વિના જ અન્યત્ર ફેંકવી- મકવી તે. (૨) દુષ્યમાજિંત નિક્ષેપઃ જે વસ્તુ અન્યત્ર મૂકવાની હોય તેને, તેમજ મૂકવાના
સ્થાનને પણ તપાસ્યા વગર જ ગમે ત્યાં, ગમે તેમ ફેંકવી-મૂકવી તે. (૩) સહસા પ્રત્યેક્ષિતઃ કાઈપણ અજીવ વસ્તુને (ગમે ત્યાં ગમે તેમ) એકાએક
(સમજી-વિચાર્યા વગર) ફેકવી-મૂકવી તે. () અનાભોગ પ્રત્યવેશિતઃ કઈ પણ વસ્તુને પોતે કયાં મૂકે છે કે ફેકે છે તેને
લાભ-ગેરલાભના ઉપયોગ (જ્ઞાન) વગર જ ગમે તેમ કરવું તે. la] અજીવ દ્રવ્યોનો સં ગ કરે તે બે પ્રકારના હોય છે. (૧) ભક્ત–પાનાદિને
અર્થાત્ ખાન-પાનને સગ (૨) ઉપકરણે (વ-પાત્રાદિકને) સંગ કરવું તે. || અજીવ દ્રવ્યોને નિસગ: ત્રણ પ્રકારે નિરંતર છવ કરતે હોય છે. જે કંઈ
શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા (૧) મનગ થકી (૨) વચનયોગ થકી તેમજ કાયાગ થકી જે અજીવ પુદગલ દ્રવ્યને આત્મા છેડે છે તેને તે થકી નિસર્ગાનુવિધ બંધ થાય છે.
ઉપર જણાવ્યા પ્રમાણે અજીવ પુદ્ગલ દ્રશ્યના વ્યાપાર સંબધે જીવ (આત્મા) ને જે કર્મબંધ થાય છે તેને અછવાધિકરણ સમજવું. આ રીતે બન્ને હેતુઓએ કરી જીવ પ્રતિસમય અષ્ટવિધ કર્મોને બંધ કરે છે. હવે અષ્ટવિધ બંધમાં કયા કયા મુખ્ય હેતુઓ હોય છે તે જણાવે છે.
तत्प्रदोष-निह्नव-मात्सर्यान्तराया-सादनोपघाता ज्ञानदर्शनावरणयोः ॥ ११ ॥
જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાન પ્રાપ્તિના સાધને એમ ત્રણે પ્રતિ પ્રમાદથી અયોગ્ય વતન કરવાથી જ્ઞાનાવરણીય તેમજ દર્શનાવરણીય કર્મ બંધાય છે. તેમાં (૧) નિહ્નવપણું કરવાથી (૨) તે પ્રતિ મત્સરભાવ એટલે અભિમાન કરવાથી (૩) બીજ છોને તેની પ્રાપ્તિમાં અંતરાય (અવરોધ) કરવાથી (૪) તે ત્રણેની આશાતના (યથાર્થતાને અ૫લાપ) કરવાથી (૫) તે ત્રણેને ઉપધાત (નાશ) કરવાથી. આ પાંચ પ્રકારે સૂત્રકારે મુખ્યતાએ જણાવ્યા છે. બીજા પણ અનેક હેતુઓ છે. જેના પ્રમાદ વડે મુખ્યતાઓ દર્શનાવરણીય કર્મ બંધાય છે એમ જાણવું. ૧૫.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org