SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ () ચર્થી પરિષહ ! કોઈ પણ જાતના પ્રતિબંધ વગર રોગાદિ કારણ વગર એક સ્થળેથી બીજા સ્થળે જવામાં બે કે દુખ ન ઘરે તેને ચર્થી પરિષહ જય જાણ. (૧૦) નિષઘાનપરિષહ ? કારણ વિના જવા આવવાનું તેમજ ઉઠ-બેસ કરવાની ચપળતાને ત્યાગ કરી સ્થિર આસને ધર્મધ્યાન ધ્યાવે, (સ્વાધ્યાય કરે) પરંતુ એકાંતપણામાં ખેદ ધારણ ન કરે પણ સમ્યમ્ ભાવે આસન સ્થિર રહે તે નિષદ્યા પરિષહ જ જાણ. (૧૧) શય્યા પરિષહ સંથારો કરવાની ભૂમિ ઊંચી-નીચી, ખાડા-ટેકરાવાળી અથવા તે પ્રતિકૂળતા વાળી હોય તો પણ મનમાં દુઃખ ન ધરતાં સમ્યગુ ભાવે ત્યાં જ સંથારે કરી ધર્મધ્યાન કરે તેને શય્યા પરિષહ જય જાણો. (૧૨) આકાશ પરિષહ ? કોઈ આત્મા આવીને પિતાને આક્રેશ કરી અનેક પ્રકારના ઉપાલ ભે આપે તે તેના પ્રત્યે દ્વેષ નહી ધરતાં તે પ્રતિકૂળ વચનોને સમ્યગૂ ભાવે સહન કરે તેને આક્રોશ પરિષહ જય જાણ. . (૧૩) વધુ પરિષહ : કોઈ પણ આત્મા આપણા પ્રત્યે દ્વેષ ભાવવાળે બનીને શરીરને તાડન-તર્જન કરે યા છેદન-ભેદન કરે તે પણ તેના ઉપર કે ન કરતાં તે તે પ્રતિકૂળતાઓને સમ્યગૂ ભાવે સહન કરે તેને વધુ પરિષહ જય જાણો. (૧૪) યાચન પરિષહ ? આત્માને શરીર સંબધે જરૂરી વસ્તુઓ જેવી કે આહાર-પાણી-વસ્ત્ર-પાવાદિ તેમજ ઔષધ-ભેષાદિને દીનપણું કે અભિમાન ત્યજીને વિધિપૂર્વક યાચના કરીને મેળવવાની હોય છે, પરંતુ યાચના કરવામાં લઘુતા પ્રાપ્ત થાય છે, એમ જાણીને અથવા લાભ સંબંધી શંકા ધરીને પરિગ્રહધારી ન બને, પરંતુ જ્યારે જ્યારે આવશ્યકતા જણાય ત્યારે ત્યારે (વિધિપૂર્વક યાચીને ગષણ કરીને) યાચીને મેળવવામાં સાવધાન રહે તેને યાચના પરિષહ જય જાણ. આ પરિષહ સંબંધે કેટલાકેએ કહ્યું છે કે “સા ધુઓએ માંગતા શરમાવું જોઈએ નહીં.” આ લખાણ તેઓનું જિન ધર્મના મર્મને સમજ્યા વગરનું અનર્થકારી હાઈ મિથ્યા સમજવું. (૧૫) અલાભ પરિષહ ઃ જરૂરીયાતવાળી વસ્તુઓ ન મળવાથી મનમાં જરા પણ ઉગ લાવે નહિ, પરંતુ અંતરાય કર્મને ઉદય વિચારી જરૂરીયાતવાળી વસ્તુ વિના ચલાવી લઈ આત્મભાવમાં રમતા કરે તેને અલીભ પરિષહ જય જાણ. (૧૬) રેગ પરિષહ : શરીરમાં રોગાદિ ઉત્પન્ન થયે થકે વ્રત-નિયમને ભંગ કરીને રોગને દૂર કરવાના ઉપાયે ન કરે તેને રોગ પરિષહ જય જાણો. (૧૭) તૃષ્ણ-૫શ પરિષહ : સાધુ (ત્યાગી, મહાત્માએ સુકા ઘાસ પર સંથારે કરે ત્યારે તે ઘાસ ઉપર પાથરવાનું વમ એગ્ય ન હોવાથી ઘાસને સ્પર્શ ખેંચે અથવા કાંટા વાગે તે તે વખતે દુર્થાન ન કરે પણ સમ્યગ ભાવે તેને સહન કરે તેને તૃણસ્પર્શ પરિષહ જય જાણુ. ૨૩ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy