________________
૨૨૫
(૬) કાયાથી જૂઠું બોલાવડાવવું નહિ અનયમની પ્રવૃત્તિઓને સંયમ ધન પ્રવૃત્તિઓ કહેવડાવી નહિ.
(૭) મનથી જુઠું અનુમાવું નહિ ? વીતરાગની આજ્ઞા વિરૂદ્ધની પ્રવૃત્તિઓને મનથી પણ સારી હિતકારી) જાણવી નહિ
(૮) વચનથી જવું અનુમોદવું નવિ : વિતા ની આજ્ઞા વિરૂદ્ધ કરાતાં પ્રવચનના વખાણ કરવા નહિ
(૯) કાયાપી જવું અનુભવું નહિ. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધની પ્રવૃત્તિઓ તેમજ પ્રવચને પ્રતિ ઉત્સાહીત થવું નહિ. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધની સમસ્ત પ્રવૃત્તિઓ આત્માર્થભંજક જાણવી.
યં-સાવજ -રવવામ' ને સામાન્ય અર્થ સર્વ પ્રકારના પાપ વ્યાપારને અર્થાત્ અઢારે પાકિસ્થાનકની કરણીને ત્યાગ છે. આ સંબંધ અત્રે અદત્તાદાન વિરમણ વત અને મૈથુન વિરમણ વ્રતને નવ ભાંગાએ વિચાર કરેલ છે.
(૧) મનથી ચોરી કરવી નહિ : જનાજ્ઞા વિરૂદ્ધ પર દ્રવ્યને ગ્રહણ કરવાનું વિચાર કર નહિ ધર્મ શ્રદ્ધાળુઓને ઠગવાના વિચારો કરવા નહિ.
(૨) વચનથી ચોરી કરવી નહિઃ સૂત્ર-સિદ્ધાંત વિરૂદ્ધ બોલી (લોકલાગણીને આકર્ષવી નહિ) ધમ પુરૂને ઠગવા નહિ)
(૩) કાયાથી ચોરી કરવી નહિ : અકલ્પનીય પર દ્રવને ગ્રહણ કરવું નહિ.
() મનથી ચોરી કરાવવી નહિ : શરીશકિની સુશ્રુષાર્થે પદ્રવ્ય ગ્રહણ કરવા માટે લોકોને ઉત્સાહિત કરવાનો વિચાર કરવો નહિ. તેમજ પમી પુરૂષને લેભી બનાવવાને વિચાર કરવો નહિ.
(૫) વચનથી ચોરી કરાવવી નહિ : લોકેને પર પગલિક સુખ ભેગમાં આસતિ ઉપજે તેવો ઉપદેશ આપે નહિ.
(૬) કાયાથી ચેરી કરાવવી નહિઃ પર વસ્તુનું ગ્રહણ કરવા સંબંધી સંકેતે કરવા નહિ.
(૭) મનથી ચારીની અનુમોદના કરવી નહિ ? આલેક-પરલોકના સુખ માટે કરતા પુણ્યબંધના કાર્યોને સારા જાણવા નહિ.
(૮) વચનથી ચારીની અનુમોદના કરવી નહિ ? જગતમાં મમત્વભાવે પ્રવર્તતા દાદાનાદિના વ્યવહારને પ્રશંસા નહિ.
() કાયાથી ચારીની અનુદના કરવી નહિ. ધર્મ વિરૂદ્ધ (જિનાજ્ઞા વિ)
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org