________________
ભાંગે) કહ્યો છે તે. તે-તે સ્થાન આકૃતિ ભાવે શાશ્વતા જાણવા. બાકી તેમાં પણ પુદગલેનું ચય-ઉપચય પણું તે થાય છે. કેમ કે પુદ્ગલને કઈ પણ પરિણામ અસંખ્યાત કાળથી અધિક હેત નથી. માટે રૂપી પુદ્ગલ દ્રવ્યના પરિણમનને સાદિ-સાંત ભાંગે સમજવું.
योगोपयोगी जीवेषु ॥ ४४ ॥
વળી સર્વ સંસારી જનું જે મન-વચન તેમજ કાયયેગાદિમાં જે જે યોગ પરિણમન ભાવે પરિણામ પામવાપણું છે તેને પણ સાદિ-સાંત ભાંગે જાણવું. યદ્યપિ પ્રવાહ રૂપે તો સંસારી જીને યેગ પરિણમન ભવ્ય અનાદિને છે. તેમજ દરેક જીવમાં જે જે ઉપયોગ પરિણમન ભાવ છે. તે દરેકે દરેક સ્વસ્થ જીવને અંતમુહૂતે પરાવતી હોવાથી સાદિ-સાંત ભાંગે હેય છે જ્યારે મૂળ ઉપયોગ સ્વભાવ તે દરેકે દરેક જીવમાં અનાદિ-અનંત ભાગે હોય છે. કેમકે કેઈપણ જીવ કયારેય ઉપગ વગરને હેતે નથી એમ જાણવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org