________________
સપ્તભંગીના સ્વરૂપ સંબંધી મૂળ ગાથાઓ – सिया अस्थि सिया नत्थि, अत्थिनत्थि सियापुणो । 'સિયા રેવ વત્તો લાવે વિધિ-નિલેશો છે (૨) सिया अस्थि अवत्तव्यो, चेव विहि-निसेहओ। ' િળસ્થિ વાળો, તહેવ વિમાસિગો છે (૨) सिया अस्थि, सियाणत्थि, अवत्तव्यो सिया तव । સમજીનિg હિરદ્ધા, સમાવેનું કામ છે (૨) (૧) સ્થાત્ અતિ જીવ જે દ્રવ્ય પિતાના પરિણામના કર્તા, ભક્તા અને
જ્ઞાતા છે, તે પ્રત્યેક જીવ (આત્મા) તત્ત્વ છે. (૨) યાત્ નાસ્તિ છવ : જે વ્ય પિતાના પરિણામના કર્તા, ભક્તા અને જ્ઞાતા
નથી, તે પ્રત્યેક અજીવ તવ છે. (૩) સ્થાત્ અસ્તિનાસ્તિ જીવ આ સમગ્ર સંસાર, જીવ અને અજીવ
દ્રવ્યોના સમૂહ રૂપ છે, બન્ને દ્રવ્ય સ્વ-વ-સ્વરૂપે (પરિણામે સહિત) અનાદિ-અનંત, નિત્ય હોવા છતાં પરિણમી સ્વભાવે જીવ અને પુદગલ દ્રવ્ય કથંચિત્ એકમેકપણુને પણ પામેલા હોય છે. આ સંગ સંબંધો વળી વિયેગને પ્રાપ્ત કરતા હીવાથી, તેઓનું અસ્તિ-નાસ્તિપણું જાણવું. યાત્ અવક્તવ્ય : ઉપર જણાવેલ ત્રણે ભંગ કવરૂપી જીવતવનું તેમજ કોઈપણ એક ભંગ મહેલા એકનું પણ સંપૂર્ણ સ્વરૂપ અનંત હોવાથી કહી શકાતું નથી. તે માટે એ ત્રણ ભાંગાનું સ્વરૂપ કથંચિત્ અવકતવ્ય
છે. અર્થાત્ કથંચિત્ વકતવ્ય છે. (૫) યાતઅસ્તિ અવકતવ્ય કંઈપણ છવતાવમાં (પ્રથમ ભંગાત્મક) અભિવાય
(વચન વડે જણાવી શકાય તેવા) તેમજ અનભિલાય (એટલે જે વરૂપને વચનથી ને જણાવી શકાય તેવા) આ બન્ને પ્રકારના પણ અનંતા ભાવે (તે વળી ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન પણે) પ્રવર્તતા હોવાથી કેઈપણ કાળે તેના અભિલાણાત્મક તેમજ અમિલાપ્યાત્મક અસ્તિસ્વરૂપને પણ સંપૂર્ણપણે કહી શકાતું નથી. તેથી સ્વાદ-અવકતવ્યું પરંતુ કથંચિત સ્વરૂપે
વકતવ્ય છે. " (૬) સ્પાંત નાસ્તિ અવકતવ્ય : કેઈપણ એક જીવ દ્રવ્યમાં બીજા છવ ના
તેમજ અજીવ દ્રવ્યાના એટલે પર દ્રવ્યના ગુણ-પર્યાયના નાસ્તિપણુ રૂપ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org