SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય બીજો (૨) औपशमिक क्षायिक भावौ मिश्रच जीवस्य स्व-तत्त्व मौदयिकपारिणामिकौ च ॥ १ ॥ (૧) ઔપથમિક અને (૨) ક્ષાયિક એ બે આત્માના શુદ્ધ ભાવા છે. ઉપશમ ભાવના સમ્યક્ત્વમાં મિથ્યાત્વ માહનીય તથા અન તાનુબંધી કષાયના ઉદય ન હોવાથી વિશુદ્ધ છે. ઉપશમ ભાવના ચારિત્રમાં તે માહનીય કર્માંની એક પણ પ્રકૃતિના ઉદય ન હાવાથી અત્યંત વિશુદ્ધ છે. છતાં અહીં જ્ઞાનાવરણીય, દનાવરણીય તથા અતરાય એ ત્રણ કર્મોના ઉત્ક્રય તા અવશ્ય વર્તે છે. જ્યારે નવ (૯) પ્રકારના ક્ષાયિક ભાવમાં ચારે ઘાતી ક`ના નાશ થયેલા હોવાથી અત્યંત વિશુદ્ધ ભાવ છે. ત્રીજો ક્ષચેાપશમ ભાવ કથ'ચિત્ આત્માને બાધક ક્રર્મીના ઉદય સહિત હૈાવા છતાં કથાચિત્ શુદ્ધ હાવાથી અર્થાત્ મિશ્ર હૈાવાથી-એટલે કે સમ્યક્ત્વ માહનીય કર્માંના ઉદય હોવા છતાં તે આત્મામાં આત્માર્થ સાધવાની વિશેષતા હૈાવાથી ક્ષચેાપશમ ભાવ પણુ કચિત્ આત્માની શુદ્ધતાના દ્યોતક હાવાથી એ ત્રણે ભાવાને પ્રથમ જણાવેલ છે. ચેાથા ઔયિક ભાવમાં આત્માનુ પરિણમન મુખ્યપણે કમ (પુદ્દગલ દ્રવ્ય) ને આધિન હોય છે. છેલ્લા અને પાંચમા પારણામિક ભાવમાં, જીવતત્ત્વની વિશેષતા ખાસ સમજવાની જરૂર છે. કેમકે તેમાં મુખ્ય કર્તૃત્વ સ્વભાવ છે જોકે સકળ છએ દ્રવ્યાને નિરંતર (સમયે સમયે) પાતપેાતાના ગુણપર્યાયનું પારિણામિક ભાવે, ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે જે જે પરિણમન છે, તે સ્વરૂપી પારિણામિક ભાવે તે જીવાજીવ સકળ દ્રવ્યેા નિરંતર ઉત્પાદવ્યય-ધ્રુવપણે પારિણામિક ભાવે પરિણમતા જ હેાય છે. તેમાં વળી પુદ્દગલ દ્રવ્યા તે પારિભ્રામિક તેમજ ઔયિક એમ બે ભાવમાં પરિણામ પામે છે. જ્યારે જીવતત્ત્વ તા પેાતાના પારિણામિક ભાવમાં પણ કતૃત્વ ભાવે પરિણામ પામે છે દ્વિ–નવાટા,શૈ—વિંશતિ-ત્રિ—મેતા—પચામમ્ ॥ ૨ ॥ ઉપર જણાવેલા જીવતત્ત્વના પાંચે ભાવેા (પરિણમન સ્વરૂપ) ને વિશેષ થકી શાસ્ત્રમાં અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ એમ કુલ ૫૩ ભેદો (પ્રકારા) થી જણાવેલ છે. આથી આ સમજવું ખૂબ જરૂરી છે કે તવા કારને, શાસ્ત્રને અનુસરવાનું ચાગ્ય લાગેલું હતું. તેથી તેઓએ કેઈપણ સ્થળે શાસ્ત્રથી વિરૂદ્ધ કાંઇ જ કહ્યું નથી, તેા પછી વ્યાખ્યાનકારને પણ શાસ્ત્રાનુસારે જ વ્યાખ્યા કરવી ચેાગ્ય ગણાય. અન્યથા તેનું શાઆભાસીપણું પ્રગટ થતાં તે ઉસૂત્રભાષી કરશે. સમ્યક્ત્વ-રાત્રિ ૫ રૂ ૫ સકળ મ્ર સારી જીવ દ્વવ્યેા, પોતપાતાના ઓયિક ભાવની મુખ્યતા સાપેક્ષ કંચિત ક્ષાચેાપમિકાદિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય તેમજ ઉપચાગાદિ ગુણામાં પારિણાત્મિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy