________________
૧
#શ નિને છે ?
તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે વતતા શ્રી જીનેશ્વર કેવલી ભગવાને શરીર સંબધે (૧૧) પરિષહ સંભવે તેઓને ક્ષાયિક ભાવે પોતાના સ્વરૂપમાં નિરંતર પરિણમન પામવાપણું હેવાથી તેમને પરિષહ જય સ્વાભાવિકપણે હોય છે. જે તે નિ એ વચનાનુસારે. - बादर संपराये सर्वे ॥१२॥
નવમા બાદર સંપરાય ગુણસ્થાનક સુધીમાં વર્તતા જીવોને સઘળાએ (૨૨) પરિષહે સંભવે છે. જે નીચે મુજબ કઠાથી સમજવા.
કમનો પ્રકાર
બાદર | સૂમ ઊિપશાંત છે... | સગી/અગી. | સં૫રાય | સંપરાય
મોહ | ક્ષીણુમેહ
| કેવલી | કેવલી |
જ્ઞાનાવરણીય
દર્શન મેહનીય જન્ય
ચારિત્ર મોહનીય જન્ય
અંતરાય
વેદનીય
૧૧ | ૧૧ !
છે.
]
આ નવમા બાર સંપરાય ગુણસ્થાનકમાં મેહનીય કર્મની કેટલીક પ્રકૃતિએ ઉદયમાં હેવાથી તમામ પરિષહ સંભવે છે. પરંતુ આ ગુણસ્થાનકવતી આત્માને તે સઘળાએ પરિષહેને આત્મ વિશુદ્ધિએ જય હેય છે. હવે દશમા સૂથમ સંપરાય ગુણસ્થાનકે છેલ્લે સહમ (સંજવલનના) લોભને પણ ક્ષય થતું હોવાથી ત્યાં મેહનીય કર્મજન્ય આઠે (૮) પરિષહ દેતા નથી. હવે કયા કર્મના ઉદયથી કયે પરિષહ પ્રાપ્ત થાય છે તે જણાવે છે.
ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ॥ १३ ॥ - પ્રજ્ઞા પરિષહ અને અજ્ઞાન પરિષહ એ બે પરિષહ જ્ઞાનાવરણીય કર્મના એક વિષયમાં પ્રજ્ઞા પરિષહ અને અન્ય વિષયમાં અજ્ઞાન પરિષહ એમ બે એકી સાથે હાઈ શકે છે, ઉયે હોય છે-અપશમમાં ઉદય પણ હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org