SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વિનય (અત્યંતર) ત૫ આ વિનય ત૫ માન કષાણના ત્યાગ વડે કરી શકાતે લેવાથી અને પ્રથમના પ્રાયશ્ચિત તપ પછી ઉત્પન્ન થતે લેવાથી તેમજ તીર્થકર નામ કર્મના બંધને હેતુ હેવાથી તેને અત્યંતર તપ કહેલ છે. આમ છતાં આજે મોટા ભાગે કેટલાક સાધુઓએ, સર્વ સાધુઓ માટે પણ જે નિષત કપરૂપ છે, તે કૃતિકર્મ (વંદન વ્યવહાર) ક૫ (આચાર) ને અનુસરવાનું છોડી દીધું છે, એવા અભિગહક-મિથ્યાત્વી સાધુઓ પાસેથી વિન તપની અપેક્ષા પણ કેવી રીતે રાખી શકાય? તત્વાર્થ સૂત્રકારે આ વિનયના ચાર પ્રકાર ત્રેવીસમાં સૂવથી નીચે મુજબ જણાવ્યા છે. ज्ञान-दर्शन-चारित्रोपचाराः ॥ २३ ॥ (૧) જ્ઞાન વિનય : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. એ પાંચ પ્રકારના જ્ઞાનીનું યથાતય-વિનય–બહુમાન કરવું તે (૨) દર્શન વિનય સમ્યગ દર્શનયુક્ત આત્માઓની પાસેથી તત્વજ્ઞાન મેળવવા તેમનું યથાતથ્ય સત્કાર-સન્માનાદિ દશ પ્રકારે વિનય બહુમાન કરવું તે. (૩) ચારિત્ર વિનય : સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રમાં યથાર્થ સન-શ્રદ્ધાન કરી ચારિત્રીયાઓની સેવા-ભક્તિ દ્વારા પિતામાં ચારિત્ર રૂચી પ્રગટાવવી તે ચારિત્ર વિનય. () ઉપચાર વિનય : જ્ઞાન-દર્શન-ચારિત્રયુક્ત આત્માઓની આશાતના ન કરવી તે. ગાથા સ્થિત-સિદ્ધરાણ સંપ–િિરપ–ધમ–નાન–ના आयरिया थेरु वज्जाय, गणण तरस पयाणि ઉપર જણાવેલ ચાર પ્રકારનો વિનય તે વળી નીચે જણાવેલ તેર વ્યક્તિએ સંબંધી કરવાનું હોવાથી વિનયના ૧૩૪૪= પર ભેટ થાય છે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંધ (૬) ક્રિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) રાની (૧૦) આચાર્ય (૧૧) સ્થવિર (૧૨) ઉપાધ્યાય (૧૩) ગણિ, વળી આ તેને નીચે મુજબ સાત ભેદથી વિનય કરવાથી વિનયના ૧૩ X ૩ = ૯૧ ભેટ પણ શાસ્ત્રમાં જણાવેલા છે ઉપર જણાવેલા તેરને પ્રથમના ચાર પ્રકારના વિનય ઉપરાંત મનથી વિનય કર, વચનથી વિનય કરો અને કાયાથી વિનય કર. એમ ત્રણ ભેદ ઉમેરતાં ૧૧ ભેદ પણ થાય છે. આ મન, વચન અને કાયાના વિનયન વળી પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે-બે થી તેમજ તે દરેકના સાત-સાત ભેદ વડે કરતાં આત્મા ઘણાં કમૌની નિર્જરા કરે છે. તેમાં પ્રશસ્ત, મનોવિનય એટલે કે આચાયતિ પ્રત્યે રૂડા મનને પ્રવર્તાવે છે તેમજ અશરત મને વિનય એટલે અપા૫ક તેમજ અસાવલ (પાપ રહિત) ) તેમજ ધાદિકે કરીને રહિત-મન રાખે. આ રીતે વચનના તેમજ કાયાદિકના પણ સાત-સાત થી વિનય સાચવે. આ બધા ભેદો લોકપચાર વિનયના જાણવા, વળી પણ શામોમાં નીચેના હથ જણાને Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy