________________
૧૨૭
दिग्देशानर्षदण्ड विरति सामायिक पौषधापवासेोपभोग परिभोग परिमाणातिथि संभाग व्रत संपन्नश्च ॥ १६ ॥
પૂર્વે જે અણુવ્રતી જણાવેલ છે, તેને તે પાંચે અણુત્રનેતુ યથા' પાલન કરવા માટે તેમજ મહાવ્રતી બનવાની ચેગ્યતા કેળવવા માટે બીજા ત્રણ ગુણવ્રતે તેમજ ચાર શિક્ષાવ્રતા પણ લેવા જરૂરી છે.
ગુણવ્રત: ૧ દિશિપરિમાણુ ૨ ભાગાભેાગ પરિમાણુ ૩ અનડ વિરમણ, શિક્ષાવ્રત : ૧ સામાયિક કરવાનું વ્રત ૨ દેશાવગાશિક ૩ પૌષધ કરવાનું વ્રત ૪ અતિથિ સ‘વિભાગ વ્રત.
ઉપર જણાવેલ બીજા સાતેત્રાને આગમ શાસ્ત્રનુ માતિામાં અત્રે તવા કારે ફક્ત દેશાવગાશિક વ્રતને સાતમા ક્રમે તેમજ ભેગેાપભેગ વિરમણ વ્રતને અગ્યારમાક્રમે જણાવેલ છે; આમ માત્ર ક્રમ ફેરથી જણાવેલ છે. તેનુ' રહસ્ય તત્વવિદોએ સ્વય વિચારી લેવુ..
मारणान्तिकी संलेखना जोषिता ॥ १७ ॥
ઉપર જણાવેલ મહાત્રતી તેમજ અણુવતી આત્માએ પાતાના મરણ સમય નજીક જાણીને મેાહક્ષય માટે સવ સચૌક ભાવેના (શરીરના પણ) ત્યાગ કરવા માટે યયાશક્તિ, યથાયોગ્ય સ‘લેખના વ્રતને-સ્વીકાર કરવા જરૂરી જાણે છે.
Tatar विचिकित्सा ऽन्यद्दष्टि प्रशंसा संस्तवा सम्यग्दृष्टे તિષ: ૫ છુ૮૫
શ્રી તીર્થંકર પ્રણીત જૈન શાસનને વિષે આ વાત સ`સ'મત સ્વીકારાયેલી છે કે કોઈ પણ જીવ સમ્યગ્ દર્શન પ્રાપ્ત કર્યા વિના સભ્ય ની હેતેા નથી; તેમજ સમ્યક્ જ્ઞાન વગર કોઈપણ જીવ સમ્યક્ ચારિત્ર ગુણ પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ સમ્યગ્ ચારિત્રગુણ (સમ્યગ્ તપ સાપેક્ષ) પ્રાપ્ત કર્યા વિના કાઈપણ જીવ પેતાના આત્મગુણુ ઘાતી કર્મોના સથા ક્ષય કરી શકતા નથી. અને જે આત્માએ પેાતાના આત્મગુણ ઘાતી કર્મોને ક્ષય કર્યા નથી તેવા કાઈ આત્મા મેક્ષે ગયેા નથી. અને જતા નથી. તેમજ જશે પણ નહિ. આ માટે સૌ પ્રથમ મેક્ષાથી આત્માએ સમ્યગ્દર્શન (સમ્યગ્ દૃષ્ટિપણું') ગુણ પ્રાપ્ત કરવા જરૂરી છે. આ માટે કહ્યું છે કે
ना दंसणिस्स नाणं नाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खा, नत्थि अमुक्खस्स निव्वाण ॥
Jain Educationa International
For Personal and Private Use Only
ઉ. અ. ૨૮-ગા. ૩૦
www.jainelibrary.org