SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २७ ' एकांते नहि षट्का, श्रद्धानेऽपि न शुद्धता ! संपूर्ण पर्यायलाभाद् यन्न यथात्म्यनिश्चय । ' " વળી રૂપી પુદ્દગલ દ્રવ્યને, આત્મપ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ જોનાર અને જાણનાર, અવધિજ્ઞાની આત્માએ પેાતપેાતાના ક્ષયાપશમાનુસારે, ઉપયેગ મૂકવા વડે, ઉપયેાગાનુસારે તે તે રૂપી પદાર્થોને જોઈ જાણી શકે છે. જયારે મનઃ પર્યાયજ્ઞાનીએ તા સમસ્ત રૂપી દ્રવ્યાના અનંતમા ભાગે રહેલી મનેવ ાને જ જુએ છે જાણે છે. તેથી અવધિજ્ઞાનના અનંતમા ભાગના રૂપી દ્રવ્યાને (મનેવગણાને) પાતપેાતાના ક્ષયે પથમ મુજબ ઉપયેગાનુસારે સાક્ષાત્ સુવિશુદ્ધ ભાવે જાણે છે એમ જાણવુ.. જે જે આત્માએ મેક્ષાથે, ક્ષપકશ્રેણી માંડવા રૂપ આત્મવિશુદ્ધ પરિણામે, દશમા ગુણસ્થાનકે મેહનીય કના સર્વાંથા ક્ષય કરી (અગીયારમા ગુણુસ્થાનકે ન જતાં) બારમે ગુણસ્થાનકે જાય છે. ત્યાં તેએ આત્મગુઘાતી ચાર કર્મોમાંથી બાકી રહેલા ત્રણે ત્રણ (જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય) કર્મીના સથા ક્ષય કરી, સંપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન) અને સ'પૂર્ણ દર્શનશક્તિ (કેવળ દŚન) ને પ્રગટ કરી, તેરમે ગુણસ્થાનકે એ ખને ગુણેામાં, નિર'તર (સમયે-સમયે) અન`તવીય ગુણુ વડે, સહજ ભાવે જ (ઉપચેગ મૂકવા રૂપ પ્રયાસ કર્યા વિના જ) પ્રવતન પામતાં થકાં, સમસ્ત જગતને, (રૂપારૂપી છએ દ્રવ્યાના સમસ્ત ગુણુ-પર્યાયે ને) ઉત્પાદ-વ્યય-ધ્રુવાત્મક ભાવે પરિણામ પામતું. કેવળ ઉપયેગાનુસારે આત્મપ્રત્યક્ષ ભાવે પ્રથમ (સાક્ષાત્) જાણે છે અને જુએ પણ છે. કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે જ પ્રાપ્ત થતુ' હાવાથી કયારેય જંતુ' નથી, તેમજ તેમાં કેાઈ વધઘટ પણ થતી નથી. આવા પ્રત્યક્ષ જ્ઞાનવંત શ્રી તીર્થંકર-કેવળી પરમાત્માઆએ સર્વ જીવાને હિતકારી ભાવે પ્રકાશેલ સાક્ષમાગ માં સંપૂર્ણ અવિસવાદિતા હોય તે સ્હેજે સમજી શકાય તેમ છે. ક્ષાયેાપશમિક જ્ઞાનમાં પ્રથમ જ્ઞેય પદાર્થનું દર્શીન (સામાન્ય જ્ઞાન) થાય છે. જ્યારે શ્રી કેવળી પરમાત્માને પ્રથમ સમયે, સહજ ભાવે, અક્ષય, અનંત કેવળજ્ઞાને પયેાગે કેવળજ્ઞાન થાય છે, અને ખીજે સમયે તે જ્ઞેય સ`ખધે, સહજ ભાવે કેવળ દનેાપયાગમાં, તે સકળ જ્ઞેયને સામાન્ય કરી જુએ છે. આ પ્રક્રિયા નિરંતર પ્રતિસમયે, તેમાં ક્ષાયિક સ્વરૂપે, સહજ ભાવે પ્રવતન પામતી હોય છે. અપિ જાણવું અને જોવુ -મને જ્ઞાનાત્મક સ્વરૂપે તે એક જ છે, તેમ છતાં સામાન્ય વિશેષ સ્વરૂપે કથ'ચિત્ ભિન્ન પણ છે. एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्भ्यः (३१) કોઈપણ એક આત્મામાં એકી સાથે એક-એ-ત્રણ અને ચાર પ્રકારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy