________________
(૧) ગતિ : બે સાગરોપમ સુધીની જઘન્ય સ્થિતિવાળા દેવની ગતિ સામાન્યથી નીચે
સાતમી નરક સુધી હોય છે અને તિષ્ઠિ–અસંખ્ય કેડ કેડી હજાર યે જન સુધી જવાની શક્તિ હોય છે. તે ઉપરની સ્થિતિવાળા દેવ, અનુક્રમે ઓછી એ છી નરકભૂમિ સુધી જઈ શકે છે. જોકે ઉપરના દેવ ત્રીજી નરક સુધી જ જઈ શકે છે. પરંતુ ઉપર ઉપરના દે પ્રવૃત્તિ કરવામાં ઉદાસીન હેવાથી ગતિ કરવાનો વિચાર કરતા નથી.
૧-૨ સૌધર્મ-ઈશાન દેવલોકના દેવના શરીરની ઉંચાઈ ૭ હાથ ! શરીરનું પ્રમાણ ૩-૪ સનતકુમાર–મહેન્દ્ર ,
, , ૬ હાથ ! અનુક્રમે ૫-૬ બ્રહ્મલેક–લાંતક , , , , ૫ ) [ ઓછું છું ૭-૮ મહાશુક્ર-સહસ્ત્રાર ,
, , ૪ , ' હોય છે. ૯-૧૦-૧૧-૧૨ આનત-પ્રાકૃત-આરણ-અર્ચ્યુત દેવલોકના દેવોના શરીરની ઉંચાઈ ૩ હાથ નવે પ્રવેયકના દેવકના દેના શરીરની ઊંચાઈ ૨ હાથ પાંચે અનુત્તર ) , , , ૧ હાથ (૩) પરિગ્રહ : વિમાનને પરિવાર ઉત્તરોત્તર એ છે જાણ
પહેલા દેવકમાં ૩૨,૦૦,૦૦૦ લાખ વિમાન હોય છે. બીજા
» ૨૮,૦૦,૦૦૦ લાખ , ત્રીજા
૧૨,૦૦,૦૦૦ લાખ ચોથા
૮,૦૦,૦૦૦ લાખ પાંચમાં
૪,૦૦,૦૦૦ લાખ છઠ્ઠ
૫૦,૦૦૦ હજાર સાતમાં
૪૦,૦૦૦ હજાર અઠિમાં
૬,૦૦૦ હજાર નવમી-દશમાં છે
૪૦૦ સો અગીયાર–બારમાં ૩૦૦ સે , પહેલી ત્રણ રૈવેયકમાં ૧૧૧ | કુલ ૪-૫-૬ , ૧૦૭ ૯ ૩૧૮ , , ૭-૮-૯ , ૧૦૦ ] વેયકમાં
૫ વિમાન હોય છે. કુલ ૮૪,૭,૦૨૦ લાખ વિમાન હોય છે.
ના
અનુત્તરમાં
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org