SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આ છ પ્રકારનો ખશ્ચતપથી માત્માને વળી છ પ્રકારના અભ્ય‘તર તપમાં (ક્ષ્ય તર ઢાષા તે વિષય-કષાય ભાવમાં જતી વૃત્તિઓના ક્ષય કરનાર) જવાની સુગમતા પ્રાપ્ત થતી હાય છે. હવે તે છ પ્રકારના અભ્ય ́તર તપનું સ્વરૂપ જણાવાય છે. જે મુખ્યપણે સવિશેષ નિર્જરાના હેતુ છે. પ્રાશ્રિત-વિનય-વૈયાવૃત્ય-સ્વાધ્યાય—ચુસ્તી-થ્થાનામ્બુત્તરમ્ ॥૨૦॥ નવ-ચતુ દ્રશ-પદ્મ-દ્વિ–મેલ થામમ્ પ્રાધ્યાનાત્ ॥ ૨૨ ૫ પૂર્વે છ પ્રકારના બાહ્ય તપનું સ્વરૂપ જણાવી ગયા છીએ. અત્રે તે પછીના ખીજા છ પ્રકારના અભ્ય`તર તપ (જે મુખ્યપણે જ્ઞાનની તીવ્ર વિશુદ્ધિરૂપ છે) તેનું સ્વરૂપ તવા કાર-શાસ્ત્રકાર સાથે સ`મત થઇને, કોઈક અપેક્ષા વિશેષે અનુક્રમમાં ફેરફાર કરીને જણાવે છે. આ અભ્યંતર તપ ગુણ વડે અનુક્રમે આત્મા સર્વ કર્મના ક્ષય કરી માક્ષપદ પ્રાપ્ત કરી શકે છે. કેમકે આ અલ્પ'તર તપ મુખ્યતયા આત્માની અંતરંગ (જ્ઞાન) પતિીની વિશુદ્ધિએ થતા હૈાય છે. આ માટે કહ્યું' છે કે— ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् ॥ (જ્ઞાનસાર) અર્થ : કર્મીને તપાવનાર (આત્મા થકી અળગા કરનાર) હાવાથી જ્ઞાન પ્રધાન અભ્યતર તપ જ પરડિતાને ઈષ્ટ (કતવ્ય) હેાય છે. જ્યારે અનશનાદિ છ પ્રકારન ખાદ્યુતપ છે, તે પ્રાયશ્રિતાદિ અભ્યંતર તપને વધારનાર હોય તે જ બાહ્યતપ ઈષ્ટ હોય છે. અન્યતર તપના ૭ ભેદમાંથી તત્વાકાર છેલ્લા ધ્યાન તપની પૂર્વના અનુક્રમે (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) વ્યુત્સગ તપ તે તેના નીચે મુજબના ભેદથી જણાવે છે. પ્રથમના પ્રાયશ્ચિતના નવ ભેદ જણાવશે. શાસ્ત્રકારે દશ લે જણાવેલ છે. બીજા વિનયના ચાર ભેદ જણાવશે. ત્રીજા વૈયાવચ્ચના દશ ભેદ જણાવશે. ચેાથા સ્વાધ્યાયના પાંચ ભેદ જણાવશે અને પાંચમા વ્યુત્સંગ તમના બે (૨) ભેદ જણાવશે. છઠ્ઠા યાનનું સ્વરૂપ આગળ ઉપર કહેવાશે. आलोचन प्रतिक्रमण तदुभय विवेक व्युत्सर्ग तपच्छेद परिहारोपस्थापनानि ॥ २२ ॥ (૧) પ્રાયશ્ચિત તપ : સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણે કરી આત્મશુદ્ધિ માટેના અનુષ્ઠાન (આરાધના) કરતાં એવા આત્માને સ્થપણાને લઇને જે જે ઢીમ (અતિચારો) હાગવાથી આત્મામાં જે સ્વરૂપે મલીનતા થઈ હાથ તેને શાસ્ત્રાનુસારે વિધિપૂર્ણાંક દૂર કરવા માટે (માયા રહિત થઈને) થાયેાગ્ય પ્રાયશ્ચિત કરવું તે. આ પ્રાયશ્ચિત તપનાં (૯) તેમજ નીચે મુજબ દશ પ્રકારા સારી રીતે જાણીને તેને થયા-થ્ય ભાવે અનુસરવાથી આત્મશુદ્ધિ થાય છે એમ જાણવું. (દશ પ્રકારની શાસ્ત્રીય ગાથા) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy