________________
તત્વાધિગમ સૂત્રના અધ્યાય ર–જા ૩–જા માં જણાવેલ સમસ્ત
લોકવરૂપના (૬) નકશાઓની વિશેષ સમજૂતી ચૌદ રાજલક પ્રમાણ માં અલોકિના નીચેના તળ ભાગમાં ઉત્તર-ક્ષિણપૂર્વ-પશ્ચિમ ૭ રાજલક પ્રમાણ વલયાકારે છે, ત્યાંથી ઉપર અનુક્રમે ૧-૧ રાજ ઘટતાં છે જજુ ઉપર પ્રથમ નરકના સ્થાને એક રાજલોક પ્રમાણ પોળાઈ જાવી. તે ઉપર ઉર્વ કમાં પહેળાઈ વધતાં રાજલક ઉપર આવતાં ૫ રાજક પ્રમાણ પહેળાઈ
થાય છે, તે પછી ઉપર અનુક્રમે ઘટતાં-ઘટતાં રાજલક છેક ઉપરના છેડે –ષનડિકા પ્રમાણ ૧ રાજલક પ્રમાણ પહોળાઈ રહે છે. આ રીતે જે ઉ–અ શૌદ રાજલોકને ઉપર જણાવ્યા મુજબ વલયાકારે જાણવાનો છે. તેમાં મધ્યમાં એક રાજલક પ્રમાણ લાંબી -પાળી અને ચૌદ રાજ હદવ ત્રસ નાડી છે, તેમાં જ ત્રસ જીવેના જનમ-મરણ થાય છે એમ જાણવું. મધ્ય લેકની મધ્યમાં સૌ પ્રથમ જંબુળી આવે છે અને આ જંબુદ્વીપની મધ્યમાં ૧ લ:ખ જન ઊંચે મેરૂ પર્વત આવેલ છે. આ મેરૂ પર્વતની તળેટીના મધ્ય ભાગમાં આવેલા આઠ રૂયક પ્રદેશોથી પૂર્વ-પશ્ચિમ તેમજ ઉદ અધે લેકની ગણતરી કરવામાં આવેલી છે. મધ લેકના એક રાજલક પ્રમાણ તિ માં પૂર્વ-પશ્ચિમ વલયાકારે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર આવેલા છે. તેઓ મદયના પ્રથમ નંબુદ્રી થી એક-એકથી બમણ પ્રમાણુવાળા છે. તેમાં માત્ર મહિના અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જ મનુષ્યના જન્મ-મરણ થતાં હોઈ તેટલા જ પ્રમાણવાળી એટલે કે ૪૫ લાખ યોજન પ્રમાણ સિદ્ધ શિલા છે એમ જાણવું.
સૌ પ્રથમ મધ્યના જંબુદ્વીપની મધ્યમાં વલયાકારે ૧ લાખ જન ઊંચે મેરૂ પર્વત આવેલ છે. જંબુદ્વીપમાં ઉર્વ-અ પર્વત-ક્ષેત્રો કુલ ૧૯૦ ખંડવા પ્રમાણ છે. આ જંબુદ્વીપના એક બાજુના લાખ યોજનથી ગણતાં તેમાં એક બાજુના ૨ લાખ ન લણ સમુદ્રના ઉમેરવા. તેમાં વળી ઘાતકી ખંડના ૪ લાજન ઉમેરવા તેમાં વળી કાળોદધિ સમુદ્રના ૮ લાખ જન ઉમેરવા. તેમાં વળી અર્ધ પુષ્કર દ્વીપના ૮ લાખ જન ઉમેરવા. કેમકે સોલ લાખ યોજનના પુરવર દ્વીપની મધ્યમાં માનુતર પર્વત વડે તેના બે ભાગ પડે છે. આ રીતે એક બાજુના કુલ ૨૨. લાખ માં બીજી બાજુના રર લાખ એજન ઉમેરતાં અઢીદ્વીપનું કુલ ક્ષેત્ર ૪૫ લાખ યજન થાય છે. તે પ્રમાણે સિદ્ધ-શીલા જાણવી. અઢીદ્વીપમાં આવેલા કુલ ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્રો ચર એટલે (ફરતા) છે. જયારે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org