SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાધિગમ સૂત્રના અધ્યાય ર–જા ૩–જા માં જણાવેલ સમસ્ત લોકવરૂપના (૬) નકશાઓની વિશેષ સમજૂતી ચૌદ રાજલક પ્રમાણ માં અલોકિના નીચેના તળ ભાગમાં ઉત્તર-ક્ષિણપૂર્વ-પશ્ચિમ ૭ રાજલક પ્રમાણ વલયાકારે છે, ત્યાંથી ઉપર અનુક્રમે ૧-૧ રાજ ઘટતાં છે જજુ ઉપર પ્રથમ નરકના સ્થાને એક રાજલોક પ્રમાણ પોળાઈ જાવી. તે ઉપર ઉર્વ કમાં પહેળાઈ વધતાં રાજલક ઉપર આવતાં ૫ રાજક પ્રમાણ પહેળાઈ થાય છે, તે પછી ઉપર અનુક્રમે ઘટતાં-ઘટતાં રાજલક છેક ઉપરના છેડે –ષનડિકા પ્રમાણ ૧ રાજલક પ્રમાણ પહોળાઈ રહે છે. આ રીતે જે ઉ–અ શૌદ રાજલોકને ઉપર જણાવ્યા મુજબ વલયાકારે જાણવાનો છે. તેમાં મધ્યમાં એક રાજલક પ્રમાણ લાંબી -પાળી અને ચૌદ રાજ હદવ ત્રસ નાડી છે, તેમાં જ ત્રસ જીવેના જનમ-મરણ થાય છે એમ જાણવું. મધ્ય લેકની મધ્યમાં સૌ પ્રથમ જંબુળી આવે છે અને આ જંબુદ્વીપની મધ્યમાં ૧ લ:ખ જન ઊંચે મેરૂ પર્વત આવેલ છે. આ મેરૂ પર્વતની તળેટીના મધ્ય ભાગમાં આવેલા આઠ રૂયક પ્રદેશોથી પૂર્વ-પશ્ચિમ તેમજ ઉદ અધે લેકની ગણતરી કરવામાં આવેલી છે. મધ લેકના એક રાજલક પ્રમાણ તિ માં પૂર્વ-પશ્ચિમ વલયાકારે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર આવેલા છે. તેઓ મદયના પ્રથમ નંબુદ્રી થી એક-એકથી બમણ પ્રમાણુવાળા છે. તેમાં માત્ર મહિના અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જ મનુષ્યના જન્મ-મરણ થતાં હોઈ તેટલા જ પ્રમાણવાળી એટલે કે ૪૫ લાખ યોજન પ્રમાણ સિદ્ધ શિલા છે એમ જાણવું. સૌ પ્રથમ મધ્યના જંબુદ્વીપની મધ્યમાં વલયાકારે ૧ લાખ જન ઊંચે મેરૂ પર્વત આવેલ છે. જંબુદ્વીપમાં ઉર્વ-અ પર્વત-ક્ષેત્રો કુલ ૧૯૦ ખંડવા પ્રમાણ છે. આ જંબુદ્વીપના એક બાજુના લાખ યોજનથી ગણતાં તેમાં એક બાજુના ૨ લાખ ન લણ સમુદ્રના ઉમેરવા. તેમાં વળી ઘાતકી ખંડના ૪ લાજન ઉમેરવા તેમાં વળી કાળોદધિ સમુદ્રના ૮ લાખ જન ઉમેરવા. તેમાં વળી અર્ધ પુષ્કર દ્વીપના ૮ લાખ જન ઉમેરવા. કેમકે સોલ લાખ યોજનના પુરવર દ્વીપની મધ્યમાં માનુતર પર્વત વડે તેના બે ભાગ પડે છે. આ રીતે એક બાજુના કુલ ૨૨. લાખ માં બીજી બાજુના રર લાખ એજન ઉમેરતાં અઢીદ્વીપનું કુલ ક્ષેત્ર ૪૫ લાખ યજન થાય છે. તે પ્રમાણે સિદ્ધ-શીલા જાણવી. અઢીદ્વીપમાં આવેલા કુલ ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્રો ચર એટલે (ફરતા) છે. જયારે Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy