________________
માહનીય ક
દન માહનીય
મિથ્યાત્વ માહનીય
(૧) સમ્યક્ત માહનીય માહનીય માહનીય
T
(૨)
(૩)
મિશ્ર મિથ્યાત્વ
Jain Educationa International
૧૫૫
૪ ૫ ૬
ચારિત્ર માહનીય
કષાય માહનીય (૧૬)
નાકષાય માહનીય (*)
(૪) અન ́તાનુખ ધી ક્રેાધ-માન-માયા—àાભ (૪) અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લાભ (૪) પ્રત્યાખ્યાની—ક્રોધ-માન-માયા-લાભ (૪) સ‘જવલનતા—કોષ—માન–માયા- લાભ
૧૨ 3
७
ર
હાસ્ય-રતિ-અરતિ-શાક- ભય–જુગુપ્સા–સ્રીવેદ-પુરૂષવેદ–નપુસકવેદ. આ નવે પ્રકૃ તિએ નાકષાય માહનીયના ઘરની જાણવી. મુખ્યત્વે ઉપર જણાવેલ માહનીય કના ઉદયે આત્મા-આત્મહિતના વૈરી મનતા હાય છે.
નારા —તૈયખ્યાન—માનુજ ફેવનિ ! ?? !
સ'સારી આત્માએ ચાર ગતિમાં ચૌર્યાસી લાખ ચાનિમાં જન્મ મરણ કરતાં થકાં આયુષ્ય ક્રમ પ્રમાણે ભટકતાં હોય છે. દરેક સ`સારી આત્મા આવતા ભવમાં ભાગવવા ચેાગ્ય આયુષ્ય ક્રમ બાંધીને જ મરણ પામી ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં જઇ ઉપજે છે. ત્યાં પૂર્વે ખાંધેલા આયુષ્ય કાળ માત્ર તેજ ભવન્તુ જીવન તે જીવી શકે છે. ત્યારખાઈ અવશ્ય તે જીવને મરણ પ્રાપ્ત થાય છે. ચાર ગતિના આયુષ્ય સ`ખ ધે જીવેાના (૫૬૩) ભેદાનું સ્વરૂપ પણ ગીતા' ગુરૂભગવંત પાસેથી જાણી લેવુ' જરૂરી છે. ચાર ગતિમાં (૧) નારક ગતિ (ર) તિયાઁચ ગતિ (૩) મનુષ્ય ગતિ (૪) દેવ ગતિ, એમ આયુષ્ય કર્મોનુસારે જીવને તે ગતિમાં ગયા પછી આયુષ્ય કાળ તે ગતિમાં જ રહીને બાકીના બીજા કર્મોના ઉદય પ્રમાણે તે જીવને તે ગતિમાં સુખ દુઃખાત્મક જીવનની પ્રાપ્તિ થતી હાય છે. જીવને નારકતમાં ઘણા ઘણા દુ:ખેા જ ભાગવવાના હેાય છે. તિય 'ચ ગતિમાં દુ:ખેા ઘણા ભાગવવા પડતા હાય છે. તેમ છતાં તે ગતિમાં થોડુંક પુણ્યાનુસારે જીવને સુખ પણ પ્રાપ્ત થતું હાય છે. જ્યારે મનુષ્ય ગતિમાં જીવને પુણ્ય પ્રમાણે સુખની પ્રાપ્તિ થતી હાય
For Personal and Private Use Only
www.jainelibrary.org