SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કરે જરૂરી છે, કેમકે સમ્યકત્વ પામ્યા પછી પણ ચારિત્ર મહનીય હાય કર્યા સિવાય ચારિત્ર ગુણ પ્રાપ્ત થઈ શકતે નથી. અને આ ચારિત્ર ગુણને ક્ષાયક ભાવે પ્રાપ્ત કર્યો સિવાય કઈ જીવ મેક્ષે જઈ શકતું નથી એમ વિચારવું તે ધર્મ દુર્લભ ભાવના. આ ભાવના ધર્મમાં શુદ્ધિ અને એકાગ્રતા વધતાં આત્માને શુકલ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. કેમકે આત્માને અનુક્રમે અનુભવથી વાસના (સંસ્કાર) બંધાય છે, તે પછી વાસનાથી મરણ અને મરણથી સંકલ્પ અને સંકલ્પથી ભાવના તેમજ ભાવનાથી ધ્યાન (એકાગ્રતા) ની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધ્યાન યોગમાં પ્રથમ અન્વય-વ્યતિરેક ભાવે સાધ્ય-સાધન બાવની શુદ્ધિ પ્રાપ્ત થતાં ધ્યાતાને ધ્યાનયોગ વડે દયેયની પ્રાપ્તિ થાય છે. मार्गाऽच्यवन-निर्जराऽर्थ परिषोढव्याः परीषहाः ॥८॥ “સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર' રૂપ મેક્ષ માર્ગની શ્રદ્ધા-રૂચીથી તેમજ પ્રાપ્ત કરેલ યતિધર્મથી પડી ન જવાય. અર્થાત્ તે માર્ગની શ્રદ્ધામાંથી ખસી ન જવાય તે માટે તેમજ ક્ષાર્થો (નિર્જરાર્થે) યથાશક્તિ-ઈચ્છાપૂર્વક તેમજ અનિચ્છાએ પ્રાપ્ત થતી પ્રતિકુળ અવસ્થાઓને (પરિષહને) સમ્યગુ ભાવે (સમભાવ પૂર્વક) સહન કરવા માટે પ્રયત્નવાન બનવું જોઈએ. તે પ્રશ્નપરિષહ અને ઉપસર્ગમાં શું ફેર છે? ઉત્તર–પરિષહ મુખ્યતાએ આત્મશુળથે યથાશક્તિ ઈચ્છાપૂર્વક સ્વીકારાયેલ હોય છે; જ્યારે ઉપસર્ગ અનિચ્છાએ કર્મવિપાકાનુસારે જીવને પ્રાપ્ત થાય છે. આ પરિષહેને ઈચ્છાપૂર્વક યથાશક્તિ આમંત્રવા માટે કહ્યું છે કે દુખ પરિતાપે નવિ ગળે, દુઃખ ભાવિત મુનિ જ્ઞાન, વા ગલે નવિ દહનમેં, કંચન કે અનુમાન.” તા તે દુખ શું ભાવિયે, આપ શક્તિ અનુસાર, તે દેહતર હુઈ ઉ૯લસે, જ્ઞાન-ચરણ આચાર.” ક્ષર–નિવાસ– –વંશ-મરા-નાન્યા smતિ-વ-નિપઘા શsऽक्रोश-वध-याचनाऽलाभ-रोग-तृण-स्पर्श मल सत्कार पुरस्कार प्रज्ञा ऽज्ञानादर्शनानि ॥९॥ (૧) ભૂખ (૨) તરસ (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશ-મશક (૬) નાન્ય (અલક) (૭) અરતિ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નિષદ્યા (૧૧) શય્યા (૧૨) આક્રેશ (૧૩) વધુ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રોગ (૧૭) તૃણ સ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કારપુરસ્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન (રર) અદર્શન (મિથ્યાત્વ) - પ્રત્યેક સંસારી જીવને આયુષ્ય કર્મના ઉદયાનુસાર તેમજ યથાતથ્ય નામકર્મના ઉદયાનુસારે શરીરને સંબંધ પ્રાપ્ત થયેલું હોય છેઆ શરીર દ્વારા છવ સમયે-સમયે Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy