________________
ઇન્દ્રિય
દ્રવ્યેન્દ્રિય
ભાવેન્દ્રિય
T_ '
નિવૃત્તિ
પણ
T
બિલ
નિવૃત્તિ
ઉપકરણ
ઉપગ
alvu
ઉપયોગ
બાહ્ય
અભ્યતર ઉપર જણાવેલ ઈન્દ્રિના પ્રથમના બે ભેદોમાંની ઢબેન્દ્રિયનું સ્વરૂપ નીચે
મુજબ છે.
પ્રથમ તે આભા, આહાર દ્વારા (આહારના મુદ્દગલ દ્વારા) શરીરની રચના કરે છે. એટલે એને લેહી, માંસ, મેદ, હાડકાં, મજજા, શુક અને વીર્ય એમ સાત ધાતુપણે પરિણુમાવે છે. તેમાંથી વળી ઈન્દ્રિય ગ્ય પુદ્ગલોને ઈન્દ્રિય રૂપે પરિણુમાવે છે. આથી એ સપષ્ટ સમજવું જરૂરી છે કે આહારમાંથી શરીર અને શરીર એગ્ય પુદ્દગલમાંથી આત્મા પર્યાપ્તિઓ વડે ઈદ્રિયોની રચના કરે છે. આ દ્રવ્યેન્દ્રિયે બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ રૂપે બે પ્રકારની હોય છે. તેમાં બાહ્ય નિવૃત્તિ તે ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જ્યારે અત્યંતર નિવૃત્તિ સમાન સ્વરૂપવાળી હોય છે. તેમાં વળી, એટલે કે આ અત્યંતર નિવૃત્તિમાં પણ જે પિત–પિતાના વિષયને ગ્રહણ કરવાની શકિત વિશેષતા હોય છે, તેને ઉપકરણેન્દ્રિય જાણવી.
ભાવેદ્રિયનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. - જે જે આત્માને મતિજ્ઞાનાવરણીય કર્મને જેટલો જેટલું ક્ષપશમ પ્રાપ્ત થયેલ હોય, તેને લબ્ધિરૂપે ભાવેન્દ્રિય જાણવી અને તે શકિત દ્વારા જ્યારે જ્યારે જે જે ઈદ્રિય દ્વારા યને જાણવા માટે, જે વ્યાપાર (પ્રવર્તન) કરે છે. તે ઉપ પ્રવર્તનનુસારે જીવને રેય પદાર્થનું જ્ઞાન થાય છે. તે માટે તેને (ઉપગ પ્રવર્તનને) પણ ભારે દ્રય કહેલ છે. રૂપી યા અરૂપી સેય પદાર્થને, મતિજ્ઞાનાત્મક બેઘ, જ્યારે શબ્દાલેખ- રૂપે યાને વાચ્યવાચક ભાવરૂપ (અનભિવાપ્યાત્મક) બને છે. જેમાં અતજ્ઞાનાવરણીય કર્મના સાપ શમાનુસારે માગ દ્વારા કરાયેલ મનન મુખ્ય હેતુ છે.) ત્યારે તે કુતરૂપ જ્ઞાનને શાસ્ત્રમાં અતીન્દ્રિય કહ્યું છે. (સત્ર-૨) જે કે અસંસી છોને પણ પિતાના મતિકઢિપત હિતાહિત પ્રતિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ (સંજ્ઞાનુસારી) ભેદજ્ઞાન હોય છે. તેને શાસ્ત્રમાં
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org