________________
() ભાવ સંવર :- મિથ્યાત્વ, અવ્રત અને કષાય ભાવ તેમજ પરસંગથી
આત્માને અળગો કરો તે ભાવ સંવર. [૫] નિરા વવ - આત્માએ પૂર્વે બાંધેલ કમેને, તપાદિ પરિણામ વિશેષથી વિશેષ
પ્રકારે આત્માથી અળગા કરવા તે. (૧) નામ નિર્જરા - જન્મટીપની સજા, દેશ નિકાલની સજા, ન્યાતિ બહાર
કર, પચ્ચકખાણ કરવું વિગેરે અળગા કરવા લાગ્યું સૂચનો, ફરમાને તે
નામ નિજ રા. (૨) સ્થાપના નિર્જરા - દેવ મંદિર, ઉપાશ્રય સ્થાનકે વિગેરે જ્યાં જ્યાં
અવિવેકી ભાવે કર્મ કરવાની ચેકસ મનાઈ સાથે, વિવેક પૂર્વકની ક્રિયા
કરાતી હોય તેવા સ્થાનકે તે સ્થાપના નિર્જરા. (2) દ્રવ્ય નિર્જરા – કમેને ક્ષય, ઉપશમ (સ્થિતિ-રસની અલ્પતા કરવી) યા
તે ક્ષપશમ કરવાવાવાળી પંચાચારની પ્રવૃત્તિ તે દ્રવ્ય નિર્જરા. (૪) ભાવ નિર્જરા - સૌ પ્રથમ તે મિથ્યાત્વના પરિણામને અળગે કરી,
આત્માએ પિતાને પ્રાપ્ત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મિક ગુણે વડે આત્મ
ભાવમાં સ્થિર થવાને પ્રયત્ન કરે. અર્થાત્ પ્રશાંત ભાવ તે ભાવ નિર્જરા. [૬] બંધતત્વ - બંધન (બંધાયેલ ભાવ)નું વરૂપ. (૧) નામ બંધન - ઘરમાં પુરાઈ રહેવું, જેલમાં પુરાઈ રહેવું, આયુષ્યથી
બંધાવું વિગેરેને જે જે શબ્દોથી (નામથી) બંધનને વ્યપદેશ થાય તે નામ બંધન,
સ્થાપના બંધન - જીવ કે અજીવને જે જે સ્વરૂપે બંધન (બંધાવું) પ્રાપ્ત
થતું હોય તે સ્થાપના બંધન, () દ્રવ્ય બંધન :- જે થકી કર્તવ પરિણામ તેમજ ક્રિય ભાવને અવરોધકતા
પ્રાપ્ત થાય તે દ્રવ્ય બંધન. (૪) ભાવ બંધન : સ્વ-સ્વભાવ પરિણમનમાં પ્રતિબંધ ઉપજાવે તે
ભાવ બંધન [૭] મેક્ષ તત્વ :- મુકાવું, મુક્ત થવું અર્થાત્ બંધનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તે... - (૧) નામ મોક્ષ :- જે કઈ જીવતત્વ યા અજીવતત્વ જે જે બંધન પરિણામથી
છુટે થાય, તે તે સ્વરૂપને જે જે શબ્દ (નામ)થી વ્ય પદેશ કરાય તે નામ મોક્ષ. . . . (૨) સ્થાપના મેક્ષ - જે કોઈ જીવ દ્રવ્ય કે અછવદ્રવ્ય, જે થકી, જે ભાવે
મુક્ત (અળગે) જણાય તે સ્વરૂપ તે તેની સ્થાપના મેક્ષ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org