________________
૧૯૨
થવું અનિવાર્ય આવશ્યક જાણવું. શંકા સહિત ધારણ કરેલું જ્ઞાન-સમ્યફ દર્શન ગુણમાં બાધા ઉપજાવે છે.
(૩) અનુપ્રેક્ષા ગ્રહણ કરેલ સૂત્ર-અર્થને પિતાના આત્મા પ્રતિ યથાર્થ વિધિનિષેધે પ્રયુજવો. જેથી શુદ્ધ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ થાય.
આ માટે કહ્યું છે કે સિવિશ્વ-ચિં-નિરં–મહં–નવારવા | वायणाये-पुच्छणाए परिअट्टणाऐ-धम्मकहाऐ नो अणुष्पहाएता-दव्वसूयं ॥
અર્થાત્ અનુપ્રેક્ષા વગરનું જ્ઞાન દ્રવ્યથત છે. તે માટે અનિત્યાદિ બાર ભાવનાએ આત્માને ભાવિત કરી જરૂરી છે.
(૪) આમ્નાય (પરાવતના) : પિતાને પ્રાપ્ત-સૂત્ર-અર્થ અને અનુભવને વારંવાર સંભાળવે તે.
(૫) ધર્મકથા : સૂત્ર અર્થથી પ્રાપ્ત અનુભવ સહિતના અધ્યાત્મ જ્ઞાનને પર-હિતાર્થે તેમજ સ્વ-હિતાર્થે (નિર્જરા ધર્મકથા સ્વરૂપે ઉપદેશ આપે છે.
વાહાકશ્યન્ત : છે રદ્દ
આ વ્યસર્ગ (અલ્પતર) તપ બે પ્રકાર છે. તેમાં પહેલો (૧) બાહ્ય વ્યુત્સર્ગ એટલે શરીર સંબંધી ચિંતા તેમજ ઉપકરણ સંબંધી ચિંતાથી આમાને અળગો કરવારૂપ છે, અને બીજો અત્યંત વ્યસર્ગ એટલે આત્માને કષાય ભાવથી અળગો કરે છે. આ વ્યુત્સર્ગ તપ ધ્યાન તપની પૂર્વે અત્રે જણાવેલ છે તેને અર્થ ઉપર મુજબ કરવાથી ધ્યાનની ભૂમિકાને ૫ આત્માનું સ્વરૂપ આપોઆપ સમજાઈ જાય છે. જયારે શાસ્ત્રમાં ધ્યાનતપ પછી વ્યુસ ત૫ જણાવેલ છે, તેનું સ્વરૂપ ધ્યાનમાં (એકાગ્રતામાં) સ્થિરતા માટે જરૂરી બારી બયંતર વિકપોથી આત્માને અળગે રાખવા રૂપ વ્યસર્ગ તપ સમજવું. આ વ્યુત્સર્ગ તપ સંબંધી શાસ્ત્રમાં કાયોત્સર્ગથી પૂર્ણ કરવા સંબધે આગારની મર્યાદામાં સ્થિરતા માટે બાળ-પદથી સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે.
उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥ २७ ॥ (ામુદ્દત ! ૨૮ : आतेरौद्रधर्म शुक्लानि ॥ २९ ॥ જે હેતુ || ૨૦ |
પ્રથમના ચાર ઉત્તમ સંઘયણ ધરાવતા આત્માએ જ્યારે એક (૧) અંતમુહૂર્ત કાળ સુધી સમસ્ત પર ભાવની ચિંતાને છોડીને અમિ સાધનમાં ઉપકારી એવા કઈ એક સમ્યફ દ્રવ્યગુણ યા પર્યાય સ્વરૂપમાં, તનમય સ્વરૂપે મન-વચન કે કાયાની સ્થિરતા
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org