________________
२२
ખીજું' જે 'ગમાહ્ય શ્રુત છે, તે શ્રી ગણધર ભગવંતાએ રચેલ દ્વાદશાંગી શ્રુતને અનુસારે અન્ય આત્માએએ પાત-પાતાના શ્રુતજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયે।પથમાનુસારે રચેલ, પ્રરૂપેલ 'થા, શાસ્ત્રો વિગેરે જાણવા. આ 'ગપ્રવિષ્ટ તેમજ અ'ગબાહ્યશાસ્ત્ર-ગ્ર'થા સ'બ'ધે આ જાણવુ' અનિવાય આવશ્યક છે કે, ‘સમ્મતિટ્વિસ્લ સમસયં, મિચ્છાિિટ્વÆ મિાચ’. પ્રથમ તેા અંગ પ્રવિષ્ટ દ્વાદશાંગી સૂત્રેાને (જે ખાર અંગેા સૂત્રરૂપ હતા તેને) ઉત્તમ આત્માઓ, વિધિપૂર્વક ઉત્તમ આત્માઓને મુખપાઠ (કઠસ્થ) કરાવતા હતા. છેલ્લે શ્રી દેવગિણિ ક્ષમા શ્રમણુજીએ સાધકેાની મુખપાઠ કરવાની શક્તિ અત્ય'ત ઘટી જતી જોઈને (અવસર્પિણી કાળાનુસાર) અપવાદ માગે'. વીર સ'વત ૯૮૦ વર્ષ॰ આગમા પુસ્તકા રૂપે લખાવ્યા છે, 'આમ પુસ્થય િિો' જેમાંના કેટલાક ભાગ ત્રુટિત સ્વરૂપે આજે પણ ઉપલબ્ધ છે. તેમજ તેને અનુરૂપ અનેક અંગબાહ્ય સૂત્રેા પશુ જે આજે ઉપલબ્ધ છે, તેમાંથી જે જે દ્રવ્ય સમ્યક્ શ્રુતને ભણીને, જે જે ભવ્ય આત્માઓને નવે તત્ત્વામાં યથાર્થ હૈયે પાદેયતા રૂપ નિઃશ ંક એધ પ્રાપ્ત થવા રૂપ સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ થવા વડે, પેાતાના આત્માને કર્માંના ખધનથી છેાડાવવા માટે, અવિરતિપણાના ત્યાગ કરી વિરતિભાવ (પરિણામ) ધારણ કરવાની બુદ્ધિ થાય છે તેને ભાવ સમ્યક્ શ્રુત જાણવું. અન્યથા મિથ્યાજ્ઞાનના પણ અનેક વિકલ્પા-શાઓ છે, જે આમાથે બાધક છે, એટલે કે તે થકી આત્મામાં રાગ-દ્વેષની વૃદ્ધિ થાય છે.
દ્વિતિયોઽવધિ: ! (૨૨)
સવ પ્રત્યયો નારહેવાનામ્ ! (૨૨)
ચથોન્તનિમિત્તઃ ૧૬ વિષ: શેવાળામ્ ! (૨૨)
અવધિજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમાનુસારે, પ્રાપ્ત અવધિજ્ઞાન લબ્ધિ વર્ક, ઉપયાગ મૂકવા દ્વારા, તે જીવને, રૂપી દ્રવ્ય વિષયક-વૈકાલિક આત્મ પ્રત્યક્ષ ભાવે જે બેધ થાય છે, તેને અવધિજ્ઞાન જાણવુ'. મુખ્યતાએ અવધિજ્ઞાન જીવને એ પ્રકારે પ્રાપ્ત થાય છે. (૧) ભવ પ્રત્યયિક (૨) તપ-સયમાદિ યાગ વિશુદ્ધિ વડે વિશેષ કરીને અવધિજ્ઞાનાવરણુ ક્રમ ના ક્ષયાપશમાનુસારે પ્રાપ્ત થાય છે તે, જેમ પક્ષીઓને પેાતાને જન્મજાત, આકાશમાં ઉડવાની શક્તિ પ્રાપ્ત થતી હાય છે તેમ, નારકીના જીવાને અને દેવાને પાતપાતાના ભવની સ્થિતિની મર્યાદામાં, પ્રત્યેક જીવને જે અવધિજ્ઞાન લબ્ધિ ઉપજે છે, તેટલું અવધિજ્ઞાન તેઓને અવશ્ય હોય છે. જ્યારે નારકી-તિય ચ-મનુષ્ય અને દેવગતિ, એ ચારે ગતિમાંથી બાકીની બે ગતિમાં એટલે તિય ́ચ અને મનુષ્યાને તે તપ-સયાદિ વિશિષ્ટ યાગ દ્વારા અવધિજ્ઞાનાવરણના ક્ષયાપશમ દ્વારા અવિધજ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત થતી હાય છે, ભિન્ન ભિન્ન નિમિત્તો દ્વારા ઉત્પન્ન થયેલી અવધિજ્ઞાન લબ્ધિને મુખ્યત્વે નીચે મુજબ ૬ ભેદવાળી જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org