________________
(૯) મતાંતરથી - ઉપયોગ સંબંધમાં જેમકે એક સમયે એક ઉપગ હોય કે બે હોય, તેમજ આત્માના કર્તૃત્વ સંબંધમાં તેમજ આત્માની ક્રિયા સંબંધમાં વિર્યાસ બુદ્ધિએ કદાગ્રહ કરવાથી.
(૧૦) ભંગાંતરથી -અનંત ધર્માત્મક સ્વરૂપને સપ્ત ભંગારિક સ્વરૂપે જાણવાજણાવવાની બુદ્ધિ નહિ હોવાથી કેઈ એક સ્વરૂપમાં એકાંત પક્ષપાત કરવાથી.
(૧૧) નયાંતરથીઃ- પ્રત્યેક ભાવને ઈષ્ટાથભિપ્રેત નય દષ્ટિએ નહિ જોતાં ગમે તે નયે ગમે તેમ જાણવા-જણાવવાથી.
(૧૨) નિયમાંતરથી - વત-નિયમ-અભિગ્રહાદિમાં મતિમંદતાએ ફેરફાર કરવાથી.
(૧૩) પ્રમાણુતરથી - પ્રત્યક્ષ પ્રમાણ અને પક્ષ પ્રમાણના ભેદભેદમાં વિપર્યાસ બુદ્ધિ ધારણ કરવાથી.
ઉપરના સર્વ શ્રી નવચનમાં નિઃશંકતા પ્રાપ્ત કરવાથી દૂર થાય છે. શ્રી જનવચનમાં નિઃશંકતા પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ શાસ્ત્રમાં જણાવેલ જ્ઞાનાચારનું આઠ અતિચાર રહિત આરાધન કરવું જરૂરી છે.
व्रत शीलेषु पञ्च-पञ्च यथाक्रमम् ॥१९॥
હવે સમ્યગૂ દષ્ટિએ સ્વીકારેલ પાંચ અણુવ્રતામાં તેમજ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાદિવ્રતમાં શાસ્ત્રાનુસારે મુખ્યપણે જે-જે પાંચ-પાંચ અતિચાર દે લાગે છે. તેનું નિવારણ કરવા અર્થે તે જણાવે છે.
बन्धवधच्छविच्छेदाऽति भाराऽऽरोपणा ऽन्नपान निराधाः ॥२०॥ मिथ्योपदेश, रहस्याभ्याख्यान, कूटलेखकिया, न्यासापहार, साकार मन्त्रभेदाः ॥ २१॥ स्तेनप्रयोग, तदाहृतादान, विरुद्धराज्यातिक्रम, हिनाधिक मानोन्मान, प्रति૫ ટયવહાT: | ૨૨ . परविवाह करणेत्वर परिगृहीता-ऽपरिगृहिता गमनानगः क्रीडा, तीव्र कामाभिનિશા છે રરૂ છે ક્ષેત્ર-વતું, હિરા-સુવ, ધન-ધાન્ય, વાણી-રાસ, कुप्य-प्रमाणातिक्रमाः ॥२४॥
સમ્યફ-ચારિત્રગુણની પ્રાપ્તિ અર્થે ગૃહસ્થાએ પિતાપિતાની શક્તિ અને શ્રદ્ધા સમજ પૂર્વક વ્રત-નિયમોને વિધિપૂર્વક સ્વીકાર કરી તેનું તથા વિશ્વ પાલન કરવાનું હોય છે. જે વ્રતને સહાયક બને તેમજ તેમાં વિશુદ્ધિ લાવે તે નિયમ તેમજ પ્રથમ જે નિયમની તુલના વડે આમાં વ્રત લેવાને ગ્ય થાય તે નિયમને શીલ કહેવામાં આવે છે. અત્રે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org