SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નથી તે બનેમાં રહેલા સ્નિગ્ધત્વ અને રૂત્વગુણની કારણુતા રહેલી છે. આ રીતે પરસ્પર મળતા બને દ્રવ્યના સંબંધમાં, તેઓ જેની સાથે મળે છે તે પરમ શું યા ખંધની સદશતા (સરખાપણું) તેમજ વિસદશતા (વિરૂદ્ધ સ્પર્શ) પણ હોય છે કે ઇ પણ મુદ્દગલા પરમાણું યા કંધ સ્નિગ્ધ પરિણામવાળો હોય છે તે પણ જઘન્ય-સ્નિગ્ધ-એક અંશથી માંડી મધ્યમ-બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ. એમ થાવત્ સંખ્યા-અસંખ્ય ત્ અંશ સિનગ્ધતાવાળે હોય છે. તેમજ ઉત્કૃષ્ટથી અનંતગુણ અર્થાત્ સૌથી અધિક નિધત્વ તે ઉત્કૃષ્ટ હોય છે. આ સિનગ્ધત્વ એટલે દૂધમાં રહેલી જે ચીકાશની તરતમતા (જે આજે ફેટથી નિગ્ધત્વવાળો મપાય છે) તે સ્વરૂપે જાણવી. તેથી વિપરીત તે રૂક્ષતા સમજવી. આ રીતની સ્નિગ્ધતા તેમજ રૂક્ષતા પર૫૨ મળતા પુલમાં એકબીજાને મળવામાં મુખ્ય ભાગ ભજવે છે. આ સદશ પુદ્ગલે તેમજ વિદેશ પુદ્ગલનાં બંધ કેવા સ્વરૂપે હવાથી થઈ શકે છે અને કેવા સ્વરૂપના પુદ્ગલને બંધ થતું નથી. તે પૂર્વાચાર્યોના જણાવ્યા અનુસાર નીચેના કોઠાથી સમજ. પુદગલ-પરમાણું-તેમજ સ્કંધના બંધમાં સદશને બંધ વિસદશને બંધ (૧) જઘન્ય + જઘન્ય (૨) જઘન્ય + એકાધિક નથી (૩) જઘન્ય + દયાધિક તેમજ ત્રયાધિથી અધિક છે (૪) જઘન્યતર (મધ્યમ જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ) + સમ (સરખા) જઘન્યતર નથી (૫) જાન્યતર + એકાધિક જઘન્યતર (૬) જઘન્યતર + દ્રયાધિક જાવેતર (૭) જઘન્યતર +ત્રયાધિક જઘજેતર નથી વિચારણીય છે) છેવટે છેલા છત્રીસમા (૩૬) સૂરથી સમજાય છે કે સ્વતઃ યા પરતઃ બંધન પરિણામને સ્વતઃ યા પરતઃ પ્રાપ્ત થયેલ પુદ્ગલ પરમાણું કે સ્કંધ-સમ–ચા અધિકગુણ સ્નિગ્ધ યા રૂક્ષની સાથે બધા પરિણામને પામી શકે છે. બંધ પરિણામ પામ્યા પછી એકબીજા એકબીજાના અધિકવરૂપ સ્નિગ્ધ યા રૂક્ષવમાં પરિણામ પામી જાય છે. गुण पर्यायवद्-द्रव्यम् ॥ ३७॥ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય – આકાશાસ્તિકાય – પુદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય (એટલે પ્રત્યેક અનેક જીવો ) એ પાંચ પ્રકારના દ્રવ્ય જેના ધર્મગુણે અને લક્ષણે પૂર્વે જણાવી ગયા છીએ તેને હવે પૂર્વે જણાવેલા “ઉત્પાદ્ધ-વ્યય-ધ્રુવ યુક્ત સત્ની સાથે કેવી રીતે યથાર્થ અવિરૂદ્ધતા રહેલી છે તે વિશેષ કરીને સમજાવવામાં આવે છે. નથી નથી Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy