________________
भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्वर्धम् ॥ ३० ॥ शेषाणां पादाने ॥ ३१॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥ ३२ ॥
ભવનપતિ દેવોમાં દક્ષિણાર્ધના ઈનોની ઉત્કૃષ્ટ સ્થિતિ દેઢ પલ્યોપમની હોય છે. બીજા ઈન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ-બે પલ્યોપમની હોય છે. બે અસુરેન્દ્રોનાં દક્ષિણાર્ધના અધિપતિ અમર નામના અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તરાર્ધના અધિપતિ બલિ નામના અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરેપમથી કાંઈક અધિક હોય છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિને દેના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ ઈન્દ્રો છે. એમની સ્થિતિ દેઢ પત્યે પમની અને ઉત્તરાઈના ભૂતાનંદ આદિ જે નવ ઈનો છે, એમની સ્થિતિ પોણાબે પલ્યોપમની છે.
सौधर्मादिषु यथाक्रमम् ॥ ३३ ॥ सागरोपमे ॥३४॥ अधिके च ॥ ३५॥ सप्त सानत्कुमारे ॥ ३६॥ विशेषत्रिसप्तदशैकादश त्रयोदश पञ्चदशभिरधिकानि च ॥ ३७॥ आरणाच्युतादूर्ध्वमकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥३८॥ अपरा पल्योपममधिकं च ॥ ३९॥ सागरोपमे ॥४०॥ अधिके च ॥४१॥ परतः परतः पूर्वा पूर्वाऽनन्तरा ॥४२॥
વિમાનિક દેવકના દેવોની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ જણાવે છે. (૧) સીધમ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની જઘન્યસ્થિતિ ૧ પાપમની હોય છે. (૨) ઈશાન , , , બે સાગરોપમથી કંઈક અધિક જઘન્ય સ્થિતિ
૧ પલ્યોપમથી કાંઈક અધિક હોય છે. (૩) સનકુમાર , છે , ૭ સાગરોપમની જઘન્યસ્થિતિ ૨ સાગરોપમની (૪) માહેન્દ્ર
ખે છે કે થી અધિક , ૨ ,, થી અધિક છે. (૫) બ્રહ્મ છે
, ૧૦ સાગરોપમ , , છ , છે. (૬) લાંતક છે
" ક " " " ૧૦ છે. (૭) મહાશુક્ર છે
9 ૧૭ , , , ૧૪ છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org