Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/005189/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી લેખક સારાભાઈ મ. નવાબ કિંમત ૪ રૂપિયા 0000000 652 eee (ac a ooooo G Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી સારાભાઈ નવાબના અમૂલ્ય પ્રકાશના ૫૦-૦ ૧. જૈનસ્તત્ર સંદેહ ભાગ ૧ લા ૫૦-૦ ૨ અનેકાર્થ સાહિત્ય સંગ્રહે ભા. ૧ ૨૦-૦ ૩. જૈન ચિત્રકલ્પ કુમ ૪ મંત્રાધિરાજ ચિંતામણિ ૫ ભૈરવ પદ્માવતી કલ્પ ૬ મહાપ્રાભાવિક નવરસ્મરણુ ૭ શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્રતંત્ર કલ્પાદિ સંગ્રહ ૮ ૧૧પ૧ સ્તવન મંજૂષા ૯ પુરિસાદાણી પાર્શ્વનાથજી ૧૦. જૈનચિત્રકલ્પલતા ૧૧ મહાચમત્કારિક વીશાકલ્પ ૧૨ અનુભવસિદ્ધ મંત્રત્રીશી ૧૩ આકાશગામિની પાદલેપવિવિધ કલ્પ ૧૪ મણિપ યાને રત્નપરીક્ષા ૧૫ ભારતીય જૈન શ્રમણુ સંસ્કૃતિ અને લેખનકળા છ••# ૨૫-૦-૦ ••••• 9-6-v 4-0-0 ૪-૦-૦ ૧૨-૦-૦ 4-0-0 4-0-2 ૫-૦-૦ ૫-૦-૦ 2-0-0 ૫૦-૦ ૧૬ શ્રી જૈન યંત્રાલિ ૨૦-૦-૦ ૧૭ ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય ૧૮ વૈદ્યમને ત્સવ અને કાકસાર ૧૯ કામવિજેતા સ્થૂલિભદ્ર ૨૦ મહર્ષિ મેતારજ 4-0-0 ૪-૮-૦ ૪-૪-૦ ૨૧ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા ૧૬-૦-૦ પ્રાપ્તિસ્થાન સારાભાઈ મણિલાલ નવામ 'અદહ Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ની સીરીઝના ત્રીજા મણકા તરીકે પ્રાતઃસ્મરણીય આદેય નામકના ઉદયવાળા પ્રગટ પ્રભાવી ત્રેવીશમા તી કર શ્રીપાર્શ્વનાથ પ્રભુનું સંપૂર્ણ જીવનચરિત્ર તથા વર્તમાન સમયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતા વિદ્યમાન તીર્થોના મળી શકે તેટલા પરિચય “પુર્ણરસાદાણી શ્રીપાર્શ્વનાથજી ”ના નામથી આપવા માટે મે' આ ગ્રંથમાં પ્રયત્ન કર્યા છે. મારી ગ્રંથાવલિનાં લગભગ મેટા ભાગનાં પુસ્તક મે જેમ શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ને અર્પણુ કરેલાં છે, તેમ આ ગ્રંથ પણ તેઓશ્રીને જ અપણુ કરવાનું મે યોગ્ય ધાયુ` છે. અને આશા રાખું છું કે મારી આ માગણીને પણ તેઓશ્રી સ્વીકાર કરશે જ. આ ગ્રંથ તૈયાર કરવા માટે મુખ્યત્વે કરીને મેં કિલકાલ સર્વીન શ્રોહેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્રના તથા સ્વસ્થ માહાલાલભાઇ મગનલાલ ઝવેરીની નોંધાના અને છેલ્લા છ વર્ષથી મેકરેલા ભારત જૈનમદિરાની શેાધખેાળ માટે કરેલા પ્રવાસની ભરના Page #4 -------------------------------------------------------------------------- ________________ મધેનો ઉપયોગ કરેલો છે અને તે ઉપરાંત જે જે ગ્રંથકારના ગ્રંથની મેં આ ગ્રંથ રચવામાં સહાયતા લીધી છે, તે સઘળાને અત્રે ઉપકાર માનવાની તક લઉં છું અને આશા રાખું છું કે આ ગ્રંથ વાંચીને ભાવિક જેને શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં વિવિધ તીર્થસ્થાનની યાત્રાઓ કરવા પ્રેરાશે તે માટે પ્રયાસ હું લેખે માનીશ. અંતમાં આ ગ્રંથ વાંચનાર દરેક વાચકને મારી વિનંતી છે કે આ ગ્રંથમાં આપેલા વૃતાંતે મોટા ભાગે સત્ય ઘટનાઓ તથા જાત અનુભવથી એકઠાં કરેલાં છે. છતાં પણ તેમાં જે કાંઈ ખેલનાએ રહી ગઈ હોય તો તે તરફ મારું લક્ષ ખેંચવાથી, આ પુસ્તકની બીજી આવૃત્તિમાં તે પ્રમાણે સુધારે વધારે કરવામાં આવશે. બાકી આ વૃતાંતો કઈ દંતકથાઓ અથવા વાર્તા સાહિત્ય ઉપરથી લેવામાં આવ્યાં નથી. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં બીજાં કોઈ તીર્થસ્થાને રહી જતાં હોય તે મને તે લખી જણાવેથી તેને આભાર સાથે સ્વીકાર કરવામાં આવશે. આ ગ્રંથની સાથે સાથે બની શકે તેટલા ફેટાઓ પણ આથવાને મારો વિચાર હતો. પરંતુ યુદ્ધકાળની હાલની ભીષણ મેઘવારીમાં ખર્ચ વધી જવાથી ગ્રાહકોને પુસ્તક મેળું પડી જવાની ધાસ્તીથી માત્ર વર્ણન જ આપવાનું મેં ગ્ય ધાર્યું છે અને ભવિષ્યમાં બીજી આવૃત્તિ વખતે જે સમય અનુકુળ હશે તો ફટાઓ આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. Page #5 -------------------------------------------------------------------------- ________________ " છતાં દર્શનાભિલાષીઓનું મારા તરફથી પ્રસિદ્ધ થએલ “ભારતનાં જૈન તીર્થા અને તેમનું શિલ્પ સ્થાપત્ય ” ( મૂલ્ય વીસ રૂપિયા) નામના પુસ્તક તરફ લક્ષ ખેંચવાની રજા લઉં છુ. આ ગ્રંથમાં જુદાં જુદાં જૈન તીર્થોને લગતાં પેણા ત્રણસે ઉપરાંત ફાટાએ આપવામાં આવેલાં છે. ૩ વળી શ્રીપાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમય સ્નેાત્રા, યંત્રા તથા તેનાં વિધિવિધાન માટે મારી સીરીઝમાં પ્રસિદ્ધ એલ “ શ્રી મંત્રાધિરાજ ચિંતામણી ” ગ્રંથ પણ મડું જ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથનું મૂલ્ય સાડા સાત રૂપિયા છે. " નાગજીભૂદરની પાળ અમદાવાદ તા. ૮-૩-૪૮ સારાભાઈ નવાબ Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિભાગ પહેલે વિષય - પાનું પ્રકરણ પહેલું પૂર્વભવ ૧ થી ૧૪ » બીજું ચોથાભવ ૧૫ થી ૧૮ ત્રીજું છઠ્ઠોભવ ૧૯ થી ૨૪ ચોથું આઠમે ભવ ૨૫ થી ૩૭ પાંચમું શ્રી પાર્શ્વપ્રભુને જન્મ ૩૮ થી ૪૦ જન્મ મહોત્સવ ૪૧ થી ૪૩ સાતમું પાણિગ્રહણ ૪૪ થી ૬૧ આઠમું શ્રી પાશ્વકુમારની દીક્ષા ૬૨ થી ૬૫ » નવમું શ્રી પાર્શ્વ પ્રભુનો વિહાર દ૬ થી ૭ અને કેવલજ્ઞાન શ્રી પાર્શ્વપ્રભુને વિહાર ૮૦ થી ૧૧૫ અને નિર્વાણ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સંપૂર્ણ વિભાગ બીજ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં તીર્થસ્થાને ૧ શ્રી કેસરીયાજી પાર્શ્વનાથ ૧૧૬ થી ૧૧૯ ૨ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ૧૧૯ થી ૧૨૧ ૩ શ્રી કરેડા પાર્શ્વનાથ ૧૨૧ થી ૧૨૩ છે દસમું Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી કલ્યાણુ પાર્શ્વ નાય ૫ શ્રી કાપરડા પાર્શ્વનાથ ૬. શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મભૂમિ વાણારસી (કાશી) ૭ શ્રી કુટેશ્વર પાર્શ્વનાથ ૮ શ્રી કાકા પાર્શ્વનાથ ૯ શ્રી કંકણ પાશ્ર્વ નાથ ૧૦ શ્રી મનમેાહન પાર્શ્વનાથ ૧૧ શ્રી ખામણા પાર્શ્વનાથ ૧૨ શ્રી ખાયામડન પાર્શ્વનાથ ૧૩ શ્રી ગાડી પાર્શ્વનાથ ૧૪ શ્રી ગુપ્ત પાર્શ્વનાથ ૧૫ શ્રી ગંભીરા પાર્શ્વનાથ ૧૬ શ્રી ગાલ્લીયા પાર્શ્વનાથ ૧૭ શ્રી ધૃતકત્લાલ પાર્શ્વનાથ ૧૮ શ્રી ઘીયા પાર્શ્વનાથ ૧૯ શ્રી ચારૂપમંડન પાર્શ્વનાથ ૨૦ શ્રો ચિંતામણી પાર્શ્વનાથ ૨૧ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ૨૨ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૩ શ્રી જગન્નાથપુરીમાં જીરાવલા ૨૪ શ્રી જોટવા પાર્શ્વનાથ ૨૫ શ્રી જશેાધરા પાર્શ્વનાથ ૧૨૩ થી ૧૨૪ ૧૨૪થી ૧૨૬ ૧૨૭ થી ૧૨૮ ૧૨૮ થો ૧૩૦ ૧૩૦ થી ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૩ થી ૧૪૧ ૧૪૧ ૧૪૧ થી ૧૪૨ ૧૪૨ ૧૪૨ થી ૧૪૪ ૧૪૪ ૧૪૪ થી ૧૪૫ ૧૪૫ થી ૧૪૭ ૧૪૭ થી ૧૪૯ ૧૪૯ ૧૪૯ થી ૧૫૧ પાનાથજી ૧૫૧ ૧૫૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી જગડીયા પાર્વનાથ ૨૭ શ્રી ટાંકલા પાર્શ્વનાથ ૨૮ શ્રી ડોસલા પાર્શ્વનાથ ૨૯ શ્રી ડેકરીઆ પાર્શ્વનાથ ૩૦ શ્રી દાદા પાર્શ્વનાથ ૩૧ શ્રી દેલતી પાર્શ્વનાથ ૩૨ શ્રી તીવરી પાશ્વનાથ ૩૩ શ્રી નવખંડા પાર્શ્વનાથ ૩૪ શ્રી નવલખા પાર્શ્વનાથ ૩૫ શ્રી નવપલ્લવી આ પાર્શ્વનાથ ૩૬ શ્રી નરેડા પાર્શ્વનાથ ૩૭ શ્રી નાકડા પાર્શ્વનાથ ૩૮ થી નાગફણા પાર્શ્વનાથ ૩૯ શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ ૪. શ્રી પિસલીયા પાર્શ્વનાથ ૪૧ પરોલી પાર્શ્વનાથ ૪૨ શ્રી પોસીના પાર્શ્વનાથ ૪૩ શ્રી પંચાસરા પાર્શ્વનાથ ૪૪ શ્રી ફોધો પાર્શ્વનાથ ૪૫ શ્રી બલેજા પાર્શ્વનાથ ૪૬ શ્રી વહી પાર્શ્વનાથ ૪૭ શ્રી ભટેવા પાર્શ્વનાથ ૪૮ શ્રી ભાભા પાર્શ્વનાથ ૪૯ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ . શ્રી ભીલડીયા પાર્શ્વનાથ ૧૫૨ ૧૫૩ ૧૫૩ થી ૫૪ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૫ થી ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ થી ૧૫૮ ૧૫૮ થી ૧૧૯ ૧૫૯ થી ૧૬૦ ૧૬૦ થી ૧૬૨ - ૧૬૨ ૧૬૩ ११३ ૧૬૩ થી ૧૬૪ ૧૬૪ થી ૧૬૫ ૧૬૫ ૧૬૫ ૧૬૫ થી ૧૬૬ ૧૬૭ ૧૬૭ થી ૧૬૯ ૧૬૯ થી ૧૭૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ૧૭૭ ૫૧ શ્રી મનરંજન પાર્શ્વનાથ ૧૭ થી ૧૭૧ પર શ્રી મહાદેવા પાર્વનાથ પ૩ શ્રી મક્ષીજી પાર્શ્વનાથ ૧૭૧ થી ૧૭૨ ૫૪ શ્રી મનમેહન પાર્શ્વનાથ ૧૭૨ થી ૧૭૩ ૫૫ શ્રી મનરંજિત પાર્શ્વનાથ ૧૭૩ પ૬ શ્રી મુડેવા પાર્શ્વનાથ ૧૭૩ થી ૧૭૪ ૫૭ શ્રી મુહરી પાર્શ્વનાથ ૧૭૪ થી ૧૭૫ ૫૮ શ્રી મોઢેશ પાર્શ્વનાથ ૧૭૫ ૫૯ શ્રી મહીમાપુરા પાર્શ્વનાથ ૧૭૫ થી ૧૭૬ ૬૦ શ્રી રાવણ પામનાથ ૧૭૬ થી ૧૭૭ ૬૧ શ્રી લેવા પાર્શ્વનાથ ૬૨ શ્રી લઢણ પાર્શ્વનાથ ૧૭૮ ૬૩ શ્રી લેટાણું પાર્શ્વનાથ ૧૭૮ ૬૪ શ્રી વાડી પાર્શ્વનાથ ૧૭૯ ૬૫ શ્રી વિજયચિંતામણી પાર્શ્વનાથ ૧૭૯ ૬૬ શ્રી સમેતશિખરજી અથવા પાર્શ્વનાથ પહાડ ૧૭૯ થી ૧૮૧ ૨૭ શ્રી સાવલીયા પાર્શ્વનાથ ૧૮૧ ૬૮ શ્રી શામળા પાર્શ્વનાથ ૧૮૧ થી ૧૮૩ ૬૯ શ્રી સુરજમંડન પાર્શ્વનાથ ૧૮૩ થી ૧૮૫ ૭૦ શ્રી સુલતાના પાર્શ્વનાથ ૧૮૬ થી ૧૮૭ ૭૧ શ્રી સેરીસરા પાર્શ્વનાથ ૧૮૭ થી ૧૯૦ ૨ શ્રી સોગટીયા પાર્શ્વનાથ ૧૯૦ ૭૩ શ્રી સમચિંતામણી પાર્શ્વનાથ ૧૯૧ ૭૪ શ્રી સુખસાગર પાર્શ્વનાથ ૧૯૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રી સેસલી પાર્શ્વનાથ ૧૯૧ ૭૬ શ્રી સેસફણું પાર્શ્વનાથ ૧૯૧ થી ૧૯૨ ૭૭ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૧૦ થી ૧૩ ૭૮ શ્રી સ્થભન પાર્શ્વનાથ ૧૩ થી ૨૦૨ ૭૯ શ્રી સ્વયંભુ પાર્શ્વનાથ ૨૦૨ થી ૨૦ ૮ શ્રી અજાહરા પાર્શ્વનાથ ૨૦૭ થી ૨૧૨ ૮૧ શ્રી અમીઝરા પાર્શ્વનાથ ૨૧૨ થી ૨૧૩ ૮૨ શ્રી અહિછત્રા પાર્શ્વનાથ ૨૧૩ થી ૨૧૫ ૮૩ શ્રી અવંતી પાર્શ્વનાથ ૨૧૬ થી ૨૨૨ ૮૪ શ્રી ઉપસર્ગહર પાર્શ્વનાથ ૨૨૨ ૮૫ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ૮૬ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ૨૨૨ થી ૨૩૮ ૮૭ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામ ૨૩૯ ગર્ભિત શ્રી ગેડી પાર્શ્વનાથનું સ્તવન ૮૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮નામ ગર્ભિત છંદ ૨૪ર ૮૯ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૩૫ નામ ગર્ભિત સ્તવન ૨૪ ૨૨૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ દીપક પ્રિન્ટરી · અમદાવાદ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી (કાપીરાઈટ સારાભાઇ નવાબ) Page #13 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं श्री पार्श्वनाथाय नमः પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી પ્રકરણ પહેલું પૂર્વ ભવ સર્વ પ્રકારની કલ્યાણરૂપ લતાઓને આલંબન કરવાના વૃક્ષરૂપ, જગત્પતિ અને સર્વનું રક્ષણ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને મારે નમસ્કાર થાઓ. સર્વ વિશ્વના ઉપકારને માટે હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અતિ પવિત્ર ચરિત્ર કહેવામાં આવે છે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે નવીન સ્વર્ગને ખંડ હોય તેવું પિતનપુર નામે એક નગર છે. તે નગર સરિતાના પદ્મખંડની જેમ રાજહંસેએ સેવેલું, લક્ષમીના સંકેતગૃહ જેવું અને પૃથ્વીના મંડનરૂપ છે. તેમાં રહેલા Page #14 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાનાથજી ધનાઢયો લક્ષ્મીવડે જાણે કુબેરના અનુજ બંધુ હોય અને મેટા ઔદાર્યથી જાણે કલ્પવૃક્ષના સહાદર હોય તેવા જણાતા હતા. “તે અમરાવતી જેવું અને અમરાવતી તેના જેવી” એમ પરસ્પર પ્રતિષ્ઠદભૂત હોવાથી તેની સમૃદ્ધિ વાણીના વિષયને અગોચર હતી. તે નગરમાં અરિડુંતનાં ચરણકમળમાં ભ્રમર છે અને સમુદ્રની જેમ લક્ષમીના સ્થાનરૂપ અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તે જેમ પરાક્રમીએમાં અદ્વિતીય હતું, તેમ વિવેકી જનેમાં પણ અદ્વિતીય હતો અને જેમ લક્ષમીવંતમાં ધૂર્ય ગણત, તેમ યશસ્વી જનમાં પણ ધૂર્ય ગણાતું હતું. તે જેમ દીન, અનાથ અને દુઃખી લોકમાં ધનને વ્યય કરતે, તેમ પુરુષાર્થના સાધનમાં અહોરાત્રિને વ્યય કરતું હતુંઅર્થાત્ અહેરાત્ર ત્રણ વર્ગને સાધવામાં તત્પર હતે. અરવિંદ રાજાને તેની જ જે જીવાજીવાદિ તત્વને જાણનારે પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે પુરહિત હતું. તેને અનુદ્ધરા નામે સ્ત્રી હતી. તેના ઉદરથી કમઠ અને મરુભૂતિ નામે બે જ્યેષ્ઠ અને કનિષ્ઠ પુત્ર થયા હતા. કમઠને વરુણ નામે અને મરુભૂતિને વસુંધરા નામે સ્ત્રી હતી. તે બંને રૂપલાવણ્યથી અલંકૃત હતી. બંને પુત્ર કળાભ્યાસ કરીને દ્રવ્ય પાર્જન કરવામાં સમર્થ થયા અને પરસ્પર નેહવાળા હોવાથી તેઓ માતપિતાને પણ આનંદના કારણભૂત થયા. અન્યદા બે વૃષભ ઉપર રથને ભાર મૂકે તેમ તેમની ઉપર ગૃહુભાર મૂકીને વિવિભૂતિ પુરોહિતે ગુરુની પાસે અનશન અંગીકાર કર્યું પછી તે વિભૂતિ સમાધિયુક્ત Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવ ચિત્તે પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થયે. પતિના વિયેગરૂપ જવરથી પીડિત તેની પત્ની અનુદ્ધરા શેક અને તપથી અંગને શાષવી, નવકાર મંત્ર સંભારતી મૃત્યુ પામી. બંને ભાઈઓએ માતાપિતાનું મૃતકાર્ય કર્યું અને અનુક્રમે હરિશ્ચન્દ્ર મુનિના બધથી બને છેક રહિત થયા. પછી કર્મઠ (કર્મ– ક્રિયામાં સ્થિત) એ કમઠ રાજકાર્યમાં જોડાયે; કેમકે હમેશાં પિતા મૃત્યુ પામતાં જ્યેષ્ઠ પુત્ર ધુરંધર થાય છે.” નાનો ભાઈ મરુભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભેજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થયે અને સ્વાધ્યાય તથા પૌષધ વગેરે વિધિમાં તત્પર થઈને અહોરાત્ર પૈષધાગારમાં રહેવા લાગ્યું. ત્યાં “ગુરુ પાસે સર્વ સાવદ્ય ગની વિરતિ સ્વીકારીને હું તેમની સાથે ક્યારે વિહાર કરીશ?” એવી બુદ્ધિ મરૂભૂતિને હમેશાં થતી હતી. એકલે પડેલે કમઠ તે સ્વછંદી, પ્રમાદરૂપ મદિરાથી ઉન્માદી, સદા મિથ્યાત્વથી મોહિત અને પરસ્ત્રીમાં તથા ઘતમાં આસક્ત થયે. મરુભૂતિની સ્ત્રી વસુંધરા નવયૌવનવતી હોવાથી જંગમ વિષવલ્લીની જેમ સર્વ જગતને મેહકારી થઈ પડી, પરંતુ ભાવયતિ થએલા મરૂભૂતિએ તે જળથી મરૂસ્થળની લતાની જેમ સ્વમમાં પણ તેને સ્પર્શ કર્યો નહીં. અહર્નિશ વિષયની ઈચ્છાવાળી વસુંધરા પતિને સંગ ન મળવાથી પોતાનું યૌવન અરણ્યમાં માલતીના પુષ્પની જેમ નિષ્ફળ માનવા લાગી. પ્રકૃતિથી જ સ્ત્રીલંપટ એ Page #16 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી કમઠ વિવેકને છોડી દઈ ભ્રાતૃવધૂને વારંવાર જોઈ જોઈને અનુરાગથી બોલાવવા લાગ્યો. એક વખતે વસુંધરાને એકાંતમાં જોઈને કમઠે કહ્યું કે. “હે સુભ્ર! કૃષ્ણ પક્ષમાં ચંદ્રલેખાની જેમ તમે પ્રતિદિન કેમ ક્ષય પામે છે? તમે કદી લજજાથી ન કહો, તથાપિ તમારું દુઃખ મારા જાણવામાં આવ્યું છે. હું ધારું છું કે મારે અનુજ ભાઈ મુગ્ધ અને નપુંસક છે, તે જ તેનું . કારણ છે.” પિતાના જેઠનું અમર્યાદ વચન સાંભળી જેનાં વસ્ત્ર અને કેશ છૂટી ગયાં છે એવી વસુંધરા ધ્રુજતી ધ્રુજતી નાસવા લાગી. કમઠે પછવાડે દેડીને તેને પકડી લીધી અને કહ્યું કે: “અરે મુગ્ધા! અસ્થાને આવી બીક કેમ રાખો છો? આ તમારે શિથિળ થએલો સુંદર કેશપાશ સારી રીતે બાંધો ત્યે, અને વસ્ત્ર સરખાં કરે.” આ પ્રમાણે કહીને એ ઈચ્છતી ન હતી તે પણ કમઠ પિતે તેને કેશપાશ અને વસ્ત્ર સમાં કરવા લાગ્યા. - વસુંધરા બોલી કે: “તમે જ્યેષ્ઠ થઈને આ શું કરો છે? તમે તો વિશ્વભૂતિ(શ્વસુર)ની જેમ મારે પૂલ્ય છે. આવું કાર્ય તમને અને મને બન્નેને ઉભય કુળમાં કલંકને માટે છે.” - મઠ હસીને બે કેઃ “હે બાળ! મુગ્ધપણાથી આવું બેલે નહીં અને તમારા યૌવનને ભોગ વગર નિષ્ફળ કરે નહીં. હે મુગ્ધાક્ષિ! મારી સાથે વિષયસુખ ભોગવે. તે નપુંસક મરૂભૂતિ તમારે શા કામને છે કે અદ્યાપિ તમે Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવ તેને સંભારો છે! શાસ્ત્રમાં કહ્યું છે કે જે પતિ નાસી જાય, મરી જાય, દીક્ષા લે, નપુંસક હોય અથવા વટલી જાય તે એ પાંચ આપત્તિમાં સ્ત્રીઓએ બીજે પતિ કરે. આ પ્રમાણે કહીને પ્રથમથી જ ભેગની ઈચ્છાવાળી વસુંધરાને તેણે આગ્રહથી પોતાના ખોળામાં બેસાડી અને અમર્યાદપણ. વડે તેની લજા છેડાવી દીધી. પછી કામાતુર કમઠે તેને ચિરકાળ રમાડી. ત્યારથી તેને નિત્ય એકાંતમાં રત્યુત્સવ થવા લાગે આ ખબર કમઠની સ્ત્રી વરૂણાને પડી, તેથી કરણ વિનાની અને અરૂણુલોચનવાળી થએલી તે સ્ત્રીએ ઈર્ષાવશ થઈને બધો વૃત્તાંત મરૂભૂતિને કહ્યો. - મરૂભૂતિ બેલ્ય: “આયે ! ચંદ્રમાના સંતાપની જેમ મારા આર્યબંધુ કમઠમાં આવું અનાર્ય ચરિત્ર કદી સંભવે નહિ.” આવી રીતે મરૂભૂતિએ તેને વારી, તે પણ તે તો દરરોજ આવીને તે વાત કહેવા લાગી, તેથી મરૂભૂતિએ વિચાર્યું કે આવી બાબતમાં બીજાના કહેવા ઉપર કેમ પ્રતીતિ આવે? તેથી તે સંભેગથી વિમુખ હતું, તથાપિ આ વિષે પ્રત્યક્ષ જોઈને નિશ્ચય કરવાનો તેને વિચાર કર્યો” કમઠ પાસે જઈને કહ્યું કે “હે આર્ય! હું કાંઈક કાર્યપ્રસંગે આજે બહાર જાઉં છું.” આ પ્રમાણે કહીને મરૂભૂતિ નગર બહાર ગયે અને પાછો રાત્રે થાકેલા કાપડીને વેષ લઈ ભાષા ફેરવીને ઘેર આવ્યું. કાપડીએ કમઠ પાસે જઈને કહ્યું કે “ભદ્ર! હું દૂરથી ચાલ્યો આવતા પ્રવાસી છું, માટે મને આજની રાત્રિ રહે Page #18 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી વાને માટે આશ્રય આપો.” કમઠે નિ:શંકપણે તેને રહેવાને પોતાના જ મકાનને બહારને ભાગ બતાવ્ય; એટલે તેણે કપટનિદ્રાવડે સૂઈને જાળીએથી તે અતિ કામાંધ સ્ત્રીપુરુષનું દુષ્ઠિત જોયું. આજે મરભૂતિ ગામ ગએલ છે” એમ ધારીને તે દુર્મતિ કમઠ અને વસુંધરાએ નિઃશંકપણે ચિરકાળ કામક્રીડા કરી. જે જોવાનું હતું તે મરૂભૂતિએ જોઈ લીધું, પણ લેકાપવાદના ભયથી તેણે તે વખતે કાંઈ પણ વિરુદ્ધ કાર્ય કર્યું નહીં. પછી તેણે અરવિંદ રાજા પાસે જઈને બધી વાત કહી બતાવી; એટલે અનીતિને નહીં સહન કરનાર રાજાએ આરક્ષકોને આજ્ઞા કરી કે: “પુહિતપુત્ર કમઠ મહાદુરિત કર્યું છે, પણ તે પુરોહિતપુત્ર હોવાથી અવધ્ય છે, માટે તેને ગધેડા ઉપર બેસાડી વિટંબણા સાથે ગામમાં ફેરવીને બહાર કાઢી મૂકે.” રાજાને આ પ્રમાણે આદેશ થતાં આરક્ષકોએ કમઠનું અંગ વિચિત્ર ધાતુવડે રંગી, ગધેડા પર બેસાડી, વિરસ વાજિંત્ર વગાડતાં, આખા નગરમાં ફેરવી, તેને નગર બહાર કાઢી મૂક્યો. નગરના લેકે દેખતાં શરમથી નીચું મુખ કરી રહેલ કમઠ કાંઈ પણ પ્રતિકાર કરી શકે તેમ ન હોવાથી જેમ તેમ વનમાં આવ્યું. પછી અત્યંત નિર્વેદ Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવ પામીને શિવ તાપસની પાસે જઈને તપસ્વી થયે અને તે વનમાં જ રહીને તેણે અજ્ઞાન તપ આરયું. મરભૂતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મેં મારા ભાઈનું દુરિત રાજાને જણાવ્યું, તે અતિ ધિકકારભરેલું કામ કર્યું, માટે ચાલ, જઈને તે જ્યેષ્ઠ ભ્રાતાને ખમાવું.” આવો વિચાર કરીને તેણે રાજાને પૂછયું. રાજાએ ઘણે વાર્યો, તે પણ તે કમઠ પાસે ગયે અને તેના ચરણમાં પડ્યો. કમઠે પૂર્વે થએલી પિતાની વિડંબનાને સંભારીને અત્યંત ક્રોધથી એક શિલા ઉપાડીને મરૂભૂતિના મસ્તક પર નાખી. તેના પ્રહારથી પીડિત થએલા મરૂભૂતિના ઉપર પાછી ફરી વાર ઉપાડીને પિતાના આત્માને નિર્ભયપણે નરકમાં નાખે તેમ તેણે તે શિલા નાખો. શિલાના પ્રહારની પીડાથી આર્તધ્યાને મૃત્યુ પામીને મરૂભૂતિ વિંધ્ય પર્વતમાં વિધ્યાચળ જેવો યુથ પતિ હાથી થ. કમઠની સ્ત્રી વરૂણ પણ કે પાંપણે કાળધર્મને પામીને તે યુથનાથ ગજેની વહાલી હાથિણ થઈ યુથપતિ ગિરિ, નદી વગેરેમાં સ્વેચ્છાએ તેણીની સાથે અખંડ સંભોગસુખ ભગવતે વિશેય પ્રકારે કોડા કરવા લાગ્યું. તે અરસામાં પિતાનપુરને રાજા અરવિંદ શરઋતુમાં પિતાના અંત:પુરની સ્ત્રીઓની સાથે હવેલી ઉપર કીડા કરતો હતો. તે વખતે કીડા કરતા રાજાએ આકાશમાં ઇંદ્રધનુષ્ય અને વિજળીને ધારણ કરતા અને ઘણા શોભતા નવીન મેઘને ચઢેલ. જે. તે વખતે “અહો ! આ મેઘ કે રમણીય Page #20 -------------------------------------------------------------------------- ________________ પરિસાદાણી શ્રીપાનાથજી છે!” એમ રાજા બોલવા લાગ્યા. તેવામાં તો જોરાવર પવનથી તે મેઘ આકડાના તેલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયે. તે જોઈને રાજાએ ચિંતવ્યું કે: “અહો ! આ સંસારમાં સર્વ શરીરાદિક પણ આ મેઘની જ જેવા નાશવંત છે, તે તેમાં વિવેકી જન શી આશા રાખે ?” આ પ્રમાણે તીવ્રપણે શુભ ધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમેહનીય કર્મ ક્ષપશમ પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેન્દ્ર નામના પુત્રને પોતાના રાજ્ય પર સ્થાપન કરીને તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ઉજજડમાં કે વસ્તીમાં, ગ્રામમાં કે શહેરમાં–કેઈ સ્થાનકે કદી પણ આસકિત થતી નહોતી. અન્યદા તપસ્યાથી કૃશ અંગવાળા અને વિવિધ અભિગ્રહને ધારણ કરનારા એ રાજ મુનિ સાગરદત્ત શેઠના સાથે સાથે અષ્ટાપદ ગિરિ તરફ ચાલ્યા. સાગરદત્ત પૂછ્યું: “હે મહામુનિ ! તમે કયાં જશે?” મુનિ બેલ્યા: “અષ્ટાપદ ગિરિ પર દેવ વાંદવાને માટે જવું છે. ” સાર્થવાહે ફરીથી પૂછયું કે “તે પર્વત ઉપર દેવ Page #21 -------------------------------------------------------------------------- ________________ ટ પૂર્વ ભવ કેણ છે? તે દેવનાં બિંબ કેણે કરાવ્યાં છે? કેટલાં છે? અને તેમને વાંદવાથી શું ફળ થાય છે?” તે સાર્થવાહને આસજભવ્ય જાણુને અરવિંદ મુનિ બોલ્યા: હે ભદ્ર! અરિહંત વિના દેવ થવાને કઈ સમર્થ નથી. જે વીતરાગ, સર્વજ્ઞ, ઇંદ્રપૂજિત અને ધર્મદેશનાથી સર્વ વિશ્વને ઉદ્ધાર કરનાર હોય છે તે અરિહંત દેવ કહેવાય છે. શ્રી ત્રષભ પ્રભુના પુત્ર ભરત ચક્રવતી એ શ્રી કાષભાદિક વીશ તીર્થકરેની રત્નમય પ્રતિમા કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરો છે તેમને વંદન કરવાનું મુખ્ય ફળ તો મેક્ષ છે અને નરેન્દ્ર તથા અડમિંદ્રાદિ પદની પ્રાપ્તિ-એ તેનું આનુવંગિક (અવાંતર) ફળ છે. હે ભદ્રાત્મા! જે પોતે હિંસા કરનાર, બોજાને દુર્ગતિ આપનાર અને વિશ્વને વ્યાહ કરનાર હોય, તેને દેવ કેમ કહેવાય?” આ પ્રમાણે બધથી તે સાગરદત્ત સાર્થવાહે તત્કાળ મિથ્યાત્વને છોડી દઈને તેમની પાસે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. અવિંદ મુનિ તેને પ્રતિદિન ધર્મકથા કહેતા સતા તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે સાર્થવાહનો સાથ ક્યાં મરૂભૂતિ હાથી થએલે હતો તે અટવામાં આવી ચડ્યો. ભજનને સમય થતાં ક્ષીરસમુદ્ર જેવા પાણીવાળા એક સરોવરને તીરે સાર્થવાહે પડાવ કર્યો, એટલે કોઈ કાષ્ઠ માટે, કઈ તૃણ માટે ફરવા લાગ્યા અને કોઈ રસાઈ કરવામાં કાયા. એમ સર્વ જુદાં જુદાં કામમાં વ્યગ્ર થઈ ગયાં. આ સમયે મરૂભૂતિ હાથી હાથણીઓથી વીંટાઈને તે સરોવર પાસે આવ્યું અને સમુદ્રમાંથી મેઘની જેમ તે સરોવરમાંથી જળ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથ પીવા લાગે. પછી સુંઢમાં જળ ભરી ઉછાળી ઉછાળીને હાથણીઓ સાથે ચિરકાળ કીડા કરીને તે સરોવરની પાર ઉપર આવ્યો. ત્યાં દિશાઓને અવલોકન કરતાં તે ગજે સમીપમાં જ મોટા સાથેને ઊતરેલ જે એટલે ક્રોધથી મુખ અને નેત્ર રાતાં કરી યમરાજની જેમ તેની ઉપર દેડ્યો. સુંઢને કુંડાળાકાર કર, શ્રવણને નિષ્કપ રાખી, ગજેનાથી દિશાઓને પુરતો મજેદ્ર સર્વ સાર્થિકોને મારવા લાગ્યા. તેથી જીવવાને ઈચ્છનાર સર્વ સ્ત્રીપુરૂષે પોતપોતાનાં ઊંટ વગેરે વાહન સાથે જીવ લઈને નાસવાં લાગ્યાં. તે વખતે અરવિંદ મુનિ અવધિજ્ઞાનવડે તે હાથીને બેધને સમય જાણી તેની સન્મુખ કાર્યોત્સર્ગ કરીને સ્થિર ઊભા રહ્યા. તેમને જોઈને હાથો ક્રોધ કરો તેમના તરફ દોડ્ય; પણ તેમની સમીપે આવતાં તેમના તપના પ્રભાવથી તેને ક્રોધ શાંત થઈ ગયે, તેથી તત્કાળ સંવેગ અને અનુકંપા ઉત્પન્ન થતાં તેમની આગળ નવીન શિક્ષણીય શિષ્યની જેમ દયાપાત્ર થઈને તે ઊભે રહ્યો. તેના ઉપકારને માટે મુનિએ કાર્યોત્સર્ગ પાર્યો અને શાંત તેમજ ગંભીર વાણીથી તેને બોધ આપવાને આરંભ કર્યો અરે ભદ્ર! તારા મરૂભૂતિના ભવને તું કેમ સંભારતે નથી? અને આ હું અરવિંદ રાજા છું, તેને કેમ ઓળખતે નથી ? તે ભવમાં સ્વીકાર કરેલા આહંત ધર્મને તે કેમ છોડી દીધે? માટે હવે તે સર્વનું સ્મરણ કર અને જાપદ જાતિના મેહને છોડી દે.” મુનિની આ પ્રમાણેની વાણી સાંભળતાં તરત જ તે Page #23 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવ ગજેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે તે મુનિને મસ્તકવડે પ્રણામ કર્યો. મુનિએ ફરી વાર કહ્યું કેઃ “હે ભદ્ર! આ નાટક જેવા સંસારમાં નટની જે પ્રાણી ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે. તે વખતે તું બ્રાહ્મણપણામાં બુદ્ધિમાન અને તત્ત્વજ્ઞ શ્રાવક હતે તે કયાં અને અત્યારે આ જાતિસ્વભાવથી પણ મૂઢ એ હાથી કયાં ? માટે હવે પાછો પૂર્વ જન્મમાં અંગીકાર કરેલો શ્રાવકધર્મ તને પ્રાપ્ત થાઓ.” મુનિનું આ વાક્ય ગજે સુંઢ વગેરેની સંજ્ઞાથી કબૂલ કર્યું. તે વખતે હાથણ થએલી કમઠની પૂર્વ ભવની સ્ત્રી વરૂણ ત્યાં ઊભી હતી. તેને પણ આ બધી હકીકત સાંભળવાથી ગજેંદ્રની જેમ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અરવિંદ મુનિએ તે હાથીને વિશેષ સ્થિર કરવાને માટે પુન: ગૃહીધર્મ સંભળાવ્યો, તેથી તે ગજેન્દ્ર શ્રાવક થઈ મુનિને નમીને સ્વસ્થાને ચાલ્યો ગયો. ગજેને બોધ થએલે જોઈ ત્યાં રહેલા ઘણા લોકો આશ્ચર્ય પામીને તરત જ સાધુ થયા અને ઘણા લોકે શ્રાવક થયા. સાગરદત્ત સાર્થવાહ જિનધર્મમાં એવો દઢ થયે કે તેને દેવતાઓથી પણ ચલાવી શકાય નહીં. પછી અરવિંદ મહામુનિએ તેની સાથે અષ્ટાપદગિરિ પર જઈ સર્વ અહંતને વંદના કરી અને ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પરિસાદાણુ શ્રી પાર્શ્વનાથ તે ગજેન્દ્ર શ્રાવક ઇયમિત્યાદિકમાં તત્પરપણે નિરતિચાર અષ્ટમ વિગેરે તપસ્યા આચરતે ભાવયતિ થઈને રહ્યો. સૂર્યથી તપેલું જળ પીતો અને સૂકાં પાત્રાવડે પારણું કરતો તે ગજ હાથણીઓ સાથે ક્રીડા કરવાથી વિમુખ થઈ ખરેખર વિરક્ત બુદ્ધિવાળો બની ગયા. તે હાથી હમેશાં એવું ધ્યાન ધરતે કે “જે પ્રાણ મનુષ્યપણાને પામીને મહાવ્રતને ગ્રહણ કરે છે તે જ ધન્ય છે, કેમકે દ્રવ્યનું ફળ જેમ પાત્રમાં દાન દેવું તે છે તેમજ મનુષ્યત્વનું ફળ ચારિત્ર ગ્રહણ કરવું તે જ છે. મને ધિક્કાર છે કે તે વખતે હું, દ્રવ્યને લોભી જેમ તેના ફળને હારી જાય તેમ, દીક્ષા લીધા વગર મનુષ્યપણાને પણ હારી ગયે” આવી રીતે શુભ ભાવના ભાવતો ગુરૂની આજ્ઞામાં સ્થિર મનવાળો તે હાથી સુખદુઃખમાં સમાન પણે કાળ નિર્ગમન કરવા લાગ્યું. કમઠ મરૂભૂતિના વધથી પણ શાંત થયે નહીં. તેનું આવું માઠું કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે બેલ્યા નહીં અને બીજા તાપસીએ પણ તેની વણી નિંદા કરી. પછી વિશેષ આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે કુર્કટ જાતિને સર્પ થ. તે ભવમાં જાણે પાંખેવાળે યમરાજ હોય તેમ તે અનેક પ્રાણીઓને સંહાર કરતે ફરવા લાગ્યો. એક વખતે ફરતાં ફરતાં તેણે કેઈ સરોવરમાં સૂર્યના - તાપથી તપેલા પ્રાસુક જળનું પાન કરતા પેલા મરૂભૂતિ ગજેને જે. એટલામાં તે તે ગજેન્દ્ર કાદવમાં ખેંચી ગયો. Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવ ૧૩ અને તપસ્યાથી શરીર કૃશ થઇ ગયું હતું; તેથી તે નીકળી શકયો નહી. તે વખતે એ કુટ નાગ ત્યાં જઈને તેના કુ ભરથળ પર ડસ્યા. તેનું ઝેર ચઢવાથી ગજેંદ્રે પેાતાના અવસાનકાળ સમીપ જાણી તત્કાળ સમાધિપૂર્વક ચતુર્વિધ આહારનાં પચ્ચખ્ખાણ કર્યાં. પંચ નમસ્કાર મંત્રના સ્મરણુપૂર્ણાંક ધર્મીધ્યાન ધરતા તે મૃત્યુ પામીને સહસ્રર દેવàાકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયા. વરૂણા હાથિણીએ પણ એવું દુસ્તપ તપ કર્યું' કે જેથી તે મૃત્યુ પામીને ખીજા કલ્પમાં શ્રેષ્ટ દેવી થઈ.૧ ઈશાન દેવલોકમાં કેાઈ એવા દેવ ની હાય કે જેનું મન રૂપલાવણ્યની સંપત્તિથી મનેાહર એવી એ દેવીએ હયુ ન હાય ! પણ તેણીએ કાઈ દેવની ઉપર પેાતાનું મન જરા પણ ધર્યું નહી. માત્ર પેલા ગજેંદ્રના જીવ કે જે આઠમા દેવલાકમાં દેવતા થયા હતા તેના જ સંગમના ધ્યાનમાં તત્પર રહેવા લાગી. ગજેંદ્ર અવધિજ્ઞાનથી તેને પેાતાની ઉપર અત્યંત અનુરાગવાળી જાણીને તેને સહસ્રાર દેવલેાકમાં લઈ ગયા અને પેાતાના અંત:પુરમાં શિરામણ કરીને રાખી. ૯ પૂર્વ જન્મમાં અધાએલા સ્નેહ અતિ બળવાન હોય ૧. એ દેવો આમા દેવલોકના દેવને ચેાગ્ય ૩૫ પત્યેાપમના આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવી સમજવી. તે આમા દેવલાક સુધી જઇ શકે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી છે.” સહસ્ત્રાર દેવકને યોગ્ય એવું તેની સાથે વિષયસુખ ભગવતે તે દેવ તેણીના વિરહ વિના પિતાનો કાળ નિગમન કરવા લાગે. કેટલોક કાળ ગયા પછી પેલો કુર્કટ નાગ મૃત્યુ પામીને સત્તર સાગરોપમના આયુષ્યવાળો પાંચમી નરકભૂમિમાં નારકી થયો. નરકભૂમિને યોગ્ય એવી વિવિધ પ્રકારની વેદનાને અનુભવતો તે કમઠને જીવ કદી પણ વિશ્રાંતિને પામતો નહીં. ૧. એ દેવકના દે માત્ર રૂપસેવી જ હોય, તે દેવીનું રૂપ જોઈને જ વિષયની તૃપ્તિ પામે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું ચેથે ભવ પ્રાણ્વિદેહના સુચ્છ નામના વિજયને વિષે રહેલા વૈતાઢયગિરિ પર તિલકા નામે એક ધનાઢય નગરી છે. તે નગરીમાં બીજે ઈંદ્ર હોય તે સર્વ ખેચને નમાવનાર વિધુતગતિ નામે ખેચરપતિ રાજા હતા. તેને પોતાની રૂપસંપતિથી સર્વ અંત:પુરમાં તિલક જેવી કનકતિલકા નામે પટ્ટરાણી હતી. તેણની સાથે વિષયસુખ ભેગવતાં તે વિધુગતિ રાજાને કેટલોક કાળ વ્યતીત થયો. અન્યદા આઠમા દેવલોકમાં જે ગજેને જીવ હતો તે ઍવીને તે કનકતિલકા દેવીના ઉદદરમો અવતર્યો. યેગ્ય અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપે. પિતાએ તેનું કિરણવેગ એવું નામ પાડયું. ધાત્રીએ લાલનપાલન કરેલો તે પુત્ર માટે થયો અને અનુ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પુરિસાદાણી શ્રીપાનાથજી ક્રમે વિદ્યાકળાના નિધિ થઈ યૌવનાવસ્થા પામ્યા. વિન્ગતિએ તેને પ્રાર્થનાપૂર્વક પેાતાનું રાજ્ય આગ્રહથી ગ્રહણ કરાવ્યું અને પોતે શ્રુતસાગર ગુરુની પાસે વ્રત ગ્રતુણુ કર્યું. સદ્ગુદ્ધિમાન એવા તે કિરણવેગ નિર્લોભીષણે પિતાની રાજ્યસંપત્તિનું પાલન કરવા લાગ્યા અને અનાસક્તપણે વિષયસુખનું સેવન કરવા લાગ્યા. કેટલેક દિવસે તેની પદ્માવતી નામની રાણીના ઉદરથી તેજના એક સ્થાનરૂપ કિરણતેજ નામે તેને એક પુત્ર થયા. અનુક્રમે કવચધારી અને વિદ્યાને સાધનારા તે મેાટા મનવાળા પુત્ર જાણે કિરણવેગની મીજી મૂર્તિ હાય તેવા દેખવા લાગ્યા. તેવા સમયમાં સુરગુરૂ નામે મુનિમહારાજ ત્યાં સમવસર્યો. તે ખબર સાંભળી કિરણુવેગે તેમની પાસે જઈ અતિ ભક્તિથી તેમને વંદના કરી. પછી તે કરણવેગ રાજા તે મુનિના ચરણ પાસે બેઠા. તેના અનુગ્રહને માટે મુનિ ધર્મ દેશના આપવા લાગ્યા: “ રાજન્! આ સંસારરૂપ વનને વિષે ચતુર્થ પુરૂષાર્થ (માક્ષ) સાધવાને સમર્થ એવું મનુષ્યપણું ઘણું દુલ ભ છે. તે પ્રાપ્ત થયા છતાં પણ અવિવેકી અને મૂઢ પ્રાણી, જેમ પામર જન અલ્પ મૂલ્યથી ઉત્તમ રત્નને ગુમાવે તેમ, વિષયસેવામાં તેને ગુમાવી દે છે. ચિરકાળ સેવેલા તે વિષયા જરૂર નરકમાં જ પાડે છે; માટે મેાક્ષફળવાળા સર્વજ્ઞભાષિત ધર્મ જ નિરંતર સેવવા ચાગ્ય છે. ” કાનમાં અમૃત જેવી આ પ્રમાણેની દેશના સાંભળીને Page #29 -------------------------------------------------------------------------- ________________ ચેાથો ભવ ૧૭ સંસારથી વિરક્ત થએલા કિરણગે તત્કાળ પિતાના પુત્ર કિરણતેજને રાજય પર બેસાડો અને પોતે તે સુરગુરૂ મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે અંગધારી શ્રુતસ્કંધ હોય તેવા તે ગીતાર્થ થયા. - અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈને તે મુનિ આકાશગમન શક્તિ વડે પુષ્કરવર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અને નમીને વૈતાઢય ગિરિની પાસે હેમગિરિની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપ તપતાં, પરિષહોને સહન કરતાં અને સમતામાં મગ્ન રહેતાં એવા તે કિરણગ મુનિ ત્યાં રહ્યા સતા પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા. ' પેલો કુર્કટ નાગને જીવ પાંચમી નરકમાંથી નીકળીને તે જ હિમગિરિની ગુહામાં મેટા સર્ષપણે ઉત્પન્ન થયો. યમરાજને ભુજાદંડ હેય તે તે સર્પ ઘણા પ્રાણીઓનું . ભક્ષણ કરતા તે વનમાં ફરવા લાગ્યા. એક વખતે ફરતાં ફરતાં તેણે ગિરિની કુંજમાં સ્તંભની જેમ સ્થિર થઈને ધ્યાન ધરતા કિરણગ મુનિને જોયા. તત્કાળ પૂર્વ જન્મના વિરથી કેપવડે અરૂણ નેત્રવાળા થએલા તે સર્વે તે મુનિને ચંદનના વૃક્ષની જેમ પોતાના શરીરથી વીંટી લીધા. પછી તીવ્ર ઝેરવડે ભયંકર એવી દાઢથી મુનિને અનેક સ્થાને દંશ કર્યા અને દંશવાળાં બધાં સ્થાનમાં તેણે ઘણું વિષ પ્રક્ષેપન કર્યું. મુનિ ચિંતવવા લાગ્યા કે “અહો! આ સર્વે કર્મના Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ----- પરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી ક્ષયને માટે મારે પૂર્ણ ઉપકારી છે, જરા પણ અપકારી નથી. લાંબે કાળ જીવીને પણ મારે કર્મને ક્ષય જ કરવાને છે, તો તે હવે સ્વલ્પ સમયમાં કરી લઉં.” આ પ્રમાણે વિચારી આલોચના કરી, બધા જગજજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી કાળ કરીને બારમા દેવલોકમાં જંબૂઠુમાવર્ત નામના વિમાનને વિષે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાં વિવિધ સમૃદ્ધિવડે વિલાસ કરતાં અને દેવતાઓથી સેવાતાં સુખમગ્નપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા. પેલો માસપે તે હિમગિરિના શિખરમાં ફરતો ફરતો અન્યદા દાવાનળથી દગ્ધ થઈ ગયે. ત્યાંથી મરીને બાવીશ સાગરોપમની સ્થિતિવાળે તમ:પ્રભા નરકમાં નારકીપણે ઉત્પન્ન થયું. ત્યાં અઢીસો ધનુષ્યની કાયાવડે તે નરકની તીવ્ર વેદનાને અનુભવતો સુખનો એક અંશ પણ મેળવ્યા વગર કાળ નિર્ગમન કરવા લાગે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું છો ભવ આ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં તેના આભૂષણ તુલ્ય સુગંધ નામના વિજયમાં શુભંકરા નામે એક મોટી નગરી છે. તે નગરીમાં ઉત્કૃષ્ટ વિવાળો વાવીયે નામે રાજા રાજ્ય કરતો હતો. તે ભૂમિ પર આવેલા ઇંદ્રની જેમ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને મૂર્તિ વડે જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી લક્ષ્મીવતી નામે પૃથ્વીના મંડનરૂપ મુખ્ય મહિષી હતી. કિરણગનો જીવ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલોકમાંથી અવીને સરોવરમાં હિંસની જેમ તે લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં પવિત્ર આકૃતિને ધારણ કરનાર અને પૃથ્વીમાં આભૂષણરૂપ એવા પુત્રને તેણે જન્મ આપે. તેનું વજનાભ એવું નામ પાડયું. જગદ્રુપ કુમુદને ચંદ્રરૂપ અને ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે માતાપિતાના આનંદની સાથે વૃદ્ધિ પામે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી અનુક્રમે યૌવનવય પામી શસ્ત્રશાસ્ત્રમાં વિચક્ષણ થયે. પિતાએ પવિત્ર દિવસે તેનો રાજ્યાભિષેક કર્યો. પછી વાવીય રાજાએ લમીવતી રાણી સહિત વ્રત ગ્રહણ કર્યું. ત્યારપછી વજીનાભ પિતાના આપેલા રાજ્યનું સારી રીતે પાલન કરવા લાગ્યા. કેટલેક કાળે વજુનાભને પોતાની બીજી મૂર્તિ હોય તેવા અને પરાક્રમથી ચકના આયુધવાળા ચકવર્તી જેવો ચકાયુધ નામે પુત્ર થયે. ધાત્રીના હસ્વરૂપ કમળમાં ભ્રમરરૂપ એ કુમાર સંસારથી ભય પામતા પિતાની દીક્ષા લેવાની ઈચ્છા સાથે પ્રતિદિન વધવા લાગ્યો. ચંદ્રની જેમ કળાપૂર્ણ એવા તે કુમાર અનુક્રમે યૌવનવચને પ્રાપ્ત થયે, ત્યારે પિતાએ તેને પ્રાર્થના કરી કે : હે કુમાર! આ રાજ્યને ગ્રહણ કર. હું સંસારથી નિર્વેદ પામેલે છું, તેથી તને રાજ્યભાર સેંપીને હમણાં જ મેક્ષના એક સાધનરૂપ દીક્ષાને ગ્રહણ કરીશ.” ચકાયુધે કહ્યું કે: “હે પૂજ્ય પિતા ! બાળચાપલ્યથી કદી મારાથી કેઈ અપરાધ થઈ ગયા હોય તો તેથી શું તમે મારી ઉપર આવે અપ્રસાદ કરશે ? માટે મને ક્ષમા કરે અને મારી જેમ આ રાજ્યનું આપ જ પાલન કરે. આટલી વાર સુધી મારું પાલન કરીને હવે છોડી દો નહીં.” વજુનાભ બેલ્યા : “હે નિષ્પાપ કુમાર ! તારે કાંઈ પણ અપરાધ નથી, પરંતુ અધોની જેમ પુત્રનું પણ ભાર ઉતારવાને માટે જ પાલન કરાય છે, તેથી હે પુત્ર ! તું હવે કવચધારી થયે છે; માટે મારા દીક્ષાને મને રથ પૂરા કર, કેમકે તે મનોરથ તારા જન્મની સાથે જ મને ઉત્પન્ન થયે Page #33 -------------------------------------------------------------------------- ________________ છો ભવ છે. હવે તારા જેવો યોગ્ય પુત્ર છતાં પણ હું રાજ્યભારથી આક્રાંત થઈને ભવસાગરમાં ડૂબી જઈશ, તો પછી સારા પુત્રની પૃહા કેણ કરશે?” આ પ્રમાણે કહી રાજાએ આજ્ઞાથી રાજ્યને નહીં ઈચછતા એવા પણ તે પુત્રને રાજ્ય પર બેસાડ્યો. “કુલીન પુરૂષને ગુરૂજનની આજ્ઞા મહાબળવાન છે.” એ સમયે ક્ષેમકર નામે જિનેશ્વર ભગવાન તે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સમવસર્યા તેમને આવેલા સાંભળી વજનાભ રાજા અત્યંત આનંદ પામીને ચિંતવવા લાગ્યા કે : “અહો! આજે મારા મનોરથને અનુકૂળ એવા પુર્યોદયથી અહંત પ્રભુને સમાગમ પ્રાપ્ત થયો છે.” પછી મેટી સમૃદ્ધિ સાથે લઈને દીક્ષા લેવાની ઈચ્છાએ તે તકાળ ભગવંતની સમીપે ગયે. ત્યાં પ્રભુને વંદના કરીને તેમની અત્યુત્તમ દેશના સાંભળી. દેશનાને અંતે અંજલિ જોડી તેમણે પ્રભુને કહ્યું : ઘણુ કાળથી ઈચ્છલા વ્રતનું દાન કરીને મારા પર અનુગ્રહ કરે. બીજા ઉત્તમ સાધુઓ જેવા ગુરૂ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તો તમારા જેવા તીર્થકર ભગવંત મને ગુરૂપણે પ્રાપ્ત થયા તેથી હું વિશેષ પુણ્યવાન છું. દીક્ષાની ઈચ્છાથી મેં હમણાં જ પુત્રને રાજ્યાભિષેક કર્યો છે, માટે હવે દીક્ષાનું દાન કરવારૂપ તમારો પ્રસાદ મેળવવાને માટે જ હું તત્પર થયો છું. વન્દ્રનાભ રાજાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી દયાળુ પ્રભુએ પિતે તરત જ તેને દિક્ષા આપી. તીવ્ર તપસ્યા કર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨ પુરિસાઢાણી શ્રીપાર્શ્વનાથજી નારા તે રાજિષ એ પણ થોડા કાળમાં શ્રુતના અભ્યાસ કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણુ કરતાં અને તીવ્ર તપસ્યાથી કૃશ શરીરવાળા મહષિ અનેક નગર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. અખંડ અને દઢ એવા મૂલાત્તર ગુણેાથી જાણે બે દૃઢ પાંખાવાળા હાય તેમ તે મુનિને અનુક્રમે આકાશગમનની લબ્ધિ પ્રાપ્ત થઇ. એક વખતે આકાશમાર્ગે ઊડીને તપના તેજથી જાણે બીજો સૂર્ય હોય તેવા દેખાતા તે મુનિ સુકચ્છ નામના વિજયમાં આવ્યા. પેલા સર્પ જે છઠ્ઠો નરકમાં ઉત્પન્ન થએલેા હતેા તે ત્યાંથી નીકળીને સુકરછ વિજયમાં આવેલા જલનિગિરમાં મેટી અટવીમાં કુરંગક નામે ભિલ્લુ થયે.. યોવનય પ્રાપ્ત થતાં પ્રતિદિન તે ભિલ ધનુષ્ય ચઢાવીને આજીવિકાને માટે અનેક પ્રાણીઓને મારતા તે ગિરિની ગુહામાં ફરવા લાગ્યા. વજ્રનાભ મુનિ પણ ફરતા ફરતા યમરાજના નિકા જેવા અનેક પ્રકારના શીકારી પ્રાણીઓના સ્થાનરૂપ તે જ અટવીમાં આવી ચઢયા. ચમૂરુ વગેરે ક્રૂર પ્રાણીઓથી ભય પામ્યા વિના તે મુનિ જવલનગર ઉપર આવ્યા. તે વખતે સૂર્ય અસ્ત પામી ગયેા. જ્યારે સૂર્ય અસ્ત પામ્યા ત્યારે વલગિરિની કંદરામાંજ જાણે તેનું નવીન શિખર હાય તેમ મુનિ કાર્યાત્સંગ કરીને રહ્યા. તે સમયે રાક્ષસેના કુળની જેમ સર્વ દિશાઓમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ છો ભવ અંધકાર વ્યાપી ગયે. યમરાજનાં જાણે કીડાપક્ષી હોય તેવા ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, રાક્ષસોના ગાયક હોય તેમ નહાર પ્રાણી ઉગ્ર આકંદ કરવા લાગ્યા, ડંકાથી વાજિંત્રની જેમ પુછડાથી પૃથ્વી પર પ્રહાર કરતા વાઘો આમતેમ ભમવા લાગ્યા અને વિચિત્ર રૂપવાળી શાકિની, ચેગિની અને વ્યંતરીએ કિલકિલ શબ્દ કરતી ત્યાં એકઠી થઈ ગઈ તેવા સ્વભાવથી જ અતિ ભયંકર કાળ અને ક્ષેત્રમાં પણ વજનાભ ભગવાન્ ઉદ્યાનમાં રહેલા હોય તેમ નિર્ભય અને નિષ્કપ થઈને સ્થિત રહ્યા. આ પ્રમાણે ધ્યાન ધરતા તે મુનિની રાત્રી નિર્ગમન થઈ ગઈ પ્રાત:કાળે તેમના તપની જ્યોતિની જેવી સૂર્યની જ્યોતિ પ્રકાશિત થઈ, એટલે સૂર્યકિરણના સ્પર્શથી જ જતુ રહિત ભૂમિ પર યુગમાત્ર દષ્ટિ નાખતા મુનિ બીજે વિહાર કરવાને માટે ત્યાંથી ચાલ્યા. એ સમયે વાઘના જેવો ક્રૂર અને વાઘના ચામડાને ઓઢનારે પેલો કુરંગક ભિલ્લ હાથમાં ધનુષ્ય અને ભાથું લઈ શીકાર કરવા માટે નીકળ્યા. તેણે દૂરથી વજનાભ મુનિને આવતા જોયા; એટલે “મને આ ભિક્ષુકન અપશુકન થયાં.” એવા કુવિચારવડે તેને ક્રોધ ઉત્પન્ન થયે. પૂર્વ જન્મના વૈરથી અતિ ક્રોધ કરતા તે કુરંગ, દૂરથી ધનુષ્ય ખેંચીને હરણની જેમ તે મહર્ષિને બાવડે પ્રહાર કર્યો. તેના પ્રહારથી પીડિત થયા છતાં પણ આર્તધ્યાન રહિત એવા તે મુનિ “નમો સ્થ:” એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વી પર બેસી ગયા. Page #36 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી પછી સિદ્ધને નમસ્કાર કરવાપૂર્વક સમ્યમ્ આલોચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ જીવોને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં રત થઈ મૃત્યુ પામીને તે મુનિ મધ્ય રૈવેયકમાં લલિતાંગ નામે પરમદ્ધિક દેવતા થયા. કુરંગ, ભિલ તેને એક પ્રહારથી મૃત્યુ પામેલા જોઈ, પૂર્વ વૈરને લીધે પિતાના બળ સંબંધી મદને વહન કરતો અતિ હર્ષ પામ્યો. જન્મથી મૃત્યુ પર્યત મૃગયાવડે આજી. વિકા કરનાર તે કુરંગક ભિલ્લ અનુક્રમે મૃત્યુ પામીને સાતમી નરમાં રોરવ નામના નરકાવાસમાં ઉત્પન્ન થયે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું આઠમે ભવ. આ જંબુદ્વીપમાં પૂર્વવિદેહને વિષે સુરનગર જેવું પુરાણપુર નામે એક વિશાળ નગર છે. તેમાં સેંકડે રાજાઓએ પુષ્પમાળાની જેમ જેના શાસનને અંગીકાર કરેલ છે એ કુલિશબાહ નામે ઇદ્ર સમાન રાજા હતા. તેને રૂપથી સુદર્શના (સારા દર્શનવાળી) અને પરમ પ્રેમનું પાત્ર સુદર્શના નામે મુખ્ય પટ્ટરાણી હતી. - શરીરધારી પૃથ્વીની જેમ તે રાણીની સાથે કીડા કરતા તે રાજા પુરુષાર્થને બાધા કર્યા વગર વિષયસુખ ભોગવતે હતે. એ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થતાં વજનાભને જીવ દેવ સંધી આયુષ્યને પૂર્ણ કરી ગ્રેવેયકથી વીને તે સુદર્શના દેવીના ઉદરમાં ઉત્પન્ન થયે. તે વખતે રાત્રીના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચક્રવતીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્ન જોયાં. Page #38 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી પ્રાત:કાળે રાજાને તે વાત કહેતાં તેમણે તે સ્વપ્નનાં ફળની વ્યાખ્યા કહી બતાવી. તે સાંભળી દેવી અત્યંત હર્ષ પામ્યા. સમય આવતાં સૂર્યને પૂર્વ દિશા પ્રવે તેમ તેણીએ એક પુત્રને જન્મ આપે. રાજાએ તેને જન્મોત્સવ કરીને મોટા ઉત્સવથી તેનું સુવર્ણબાહુ” એવું નામ પાડ્યું. ધાત્રીઓએ અને રાજાએએ એક ઉત્સગથી બીજા ઉસંગમાં લીધેલો તે કુંવર વટેમાર્ગ નદીનું ઉલ્લંઘન કરે તેમ હળવે હળવે બાલ્યવયને ઉલ્લંઘન કરી ગયે. પૂર્વ જન્મના સંસ્કારથી તેણે સર્વ કળાએ સુખે સંપાદન કરી અને કામદેવના સદનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયે. તે સુવર્ણબાહ કુમાર રૂપથી અને પરાક્રમથી જગતમાં અસામાન્ય થયે. તેમજ વિનયલમીથી સૌમ્ય અને પરાક્રમથી અધૃષ્ય થયે. કુલિશબાહુ રાજાએ પુત્રને ચોગ્ય થએલે જાણી આગ્રહથી રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે ભવૈરાગ્યવડે દીક્ષા લીધી. તીધર્મ દેવલોકમાં ઇંદ્રની જેમ પૃથ્વીમાં અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અનેક પ્રકારના ભેગને જોગવતો તે કુમાર સુખરૂપ અમૃતરસમાં મગ્ન રહેવા લાગ્યો. એક વખતે હું જારે હાથીઓથી વીંટાએલ કુમાર સૂર્યના અધોમાં આઠમે હોય તેવા એક અપૂર્વ અશ્વ ૧. કઈ ધારણ ન કરી શકે તેવો. - ૨. સૂર્યના રથને સાત અશ્વો જોડેલા છે એવી લક્તિ છે. તેની સમાન આ અશ્વ હેવાથી આઠમો કહ્યો છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ આઠમે ભવ ર૭: ઉપર આરૂઢ થઈને કીડા કરવાને નીકળી પડ્યો અશ્વને વેગ જેવાને માટે રાજાએ તેને ચાબૂક મારી; એટલે તત્કાળ પવનવેગી મૃગની જેમ તે સત્વર દોડ્યો. તેને ઊભે રાખવા માટે જેમ જેમ રાજા તેની લગામ ખેંચે તેમ તેમ તે વિપરીતશિક્ષિત અશ્વ અધિક અધિક દોડવા લાગ્યા. માનનીય ગુરુજનને દુર્જન ત્યજી દે તેમ મૂર્તિમાન પવન જેવા તે અવે ક્ષણવારમાં સર્વ સિલિકોને દૂર છોડી દીધા. અતિ વેગને લીધે તે અશ્વ “ભૂમિ પર ચાલે છે કે આકાશમાં ચાલે છે તે પણ કઈ જાણી શકાયું નહીં અને રાજ પણ તેની ઉપર જ ઉદ્દગત થએલા હોય તેમ લેકે તર્ક કરવા લાગ્યા. ક્ષણવારમાં તે અશ્વ સહિત રાજા વિચિત્ર વૃક્ષોથી સંકીર્ણ અને વિવિધ પ્રાણીઓથી આકુળ એવા દૂરના વનમાં આવી પહોંચ્યા. ત્યાં પિતાના આશય જેવું નિર્મળ એક સરોવર રાજાના જોવામાં આવ્યું. તેને જોતાં જ તૃષાતુર અને શ્વાસપૂર્ણ થએલે અશ્વ પિતાની મેળે ઊભે રહ્યો. પછી અશ્વ ઉપરથી પણ ઉતારી તેણે અને ન્ડવરાત્રે અને જળ પાયું. પછી પોતે સ્નાન કરીને જળપાન કર્યું. સરોવરમાંથી નીકળીને ક્ષણ વાર તેના તાર ઉપર વિસામે લઈ રાજા આગળ ચાલ્યા. ત્યાં એક રમણિક તપોવન જોવામાં આવ્યું. તેમાં તાપસનાં નાનાં નાનાં બાળકો ઉત્સંગમાં મૃગનાં બચ્ચાઓ લઈને કયારામાં રહેલાં વૃક્ષોનાં મૂળને જળવડે પૂરતાં હતાં, તે જોઈને રાજા ઘણે ખુશી થયે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી તપવનમાં પ્રવેશ કરતાં વિચારમાં પડેલા તે રાજાનું જાણે નવીન કલ્યાણ સૂચવતું હોય તેમ દક્ષિણ નેત્ર ફરક્યું. પછી હર્ષયુકત ચિત્તે આગળ ચાલતાં દક્ષિણ તરફ સખીએની સાથે જળના ઘડાથી વૃક્ષોનું સિંચન કરતી એક મુનિકન્યા તેમના જેવામાં આવી. તેને જોઈને રાજા વિચારવા લાગ્યો કે “અહો ! આવું રૂપ અપ્સરાઓમાં, નાગપત્નીમાં કે મનુષ્યની સ્ત્રીઓમાં જોવામાં આવ્યું નથી. આ બાળા તે ત્રણ લેકમાં પણ અધિક રૂપવંત છે.” આવો વિચાર કરીને તે વૃક્ષોની ઓથમાં રહી તેને જોવા લાગ્યું. તેવામાં તે બાળા સખીઓ સહિત માધવમંડપમાં આવી. પછી પહેરેલાં વકલવસ્ત્રનાં દઢ બંધને શિથિલ કરીને બકુલ પુષ્પના જેવા સુગંધી મુખવાળી તે બાળા બોરસલીના વૃક્ષને સિંચન કરવા લાગી. રાજાએ ફરી વાર ચિંતવ્યું કે “આ કમળ જેવાં નેત્રવિાળી રમણનું આવું સુંદર રૂપ કયાં અને એક સાધારણ સ્ત્રીજનને યોગ્ય એવું આ કામ કયાં? આ તાપસકન્યા નહીં હોય, કારણ કે મારું મન તેના પર રાગી થાય છે, તેથી જરૂર આ કોઈ રાજપુત્રી હશે અને કયાંકથી અહીં આવી હશે.” . રાજા આવો વિચાર કરતો હતો તેવામાં એ પદ્માવતીના મુખ પાસે તેના શ્વાસની સુગંધથી ખેંચાઈને એક ભમરે આવ્યા અને તેના મુખ પર ભમવા લાગે એટલે તે બાળા ભયથી કરપલ્લવ ઘજાવતો તેને ઉડાડવા લાગી પણ જ્યારે ભમરાએ તેને છેડી નહીં ત્યારે તે સખીને ઉદ્દેશીને કહેવા Page #41 -------------------------------------------------------------------------- ________________ આઠમે ભવ લાગી કે “આ ભ્રમરરાક્ષસથી મારી રક્ષા કરે, રક્ષા કરે.” સખીએ કહ્યું: “બેન ! સુવર્ણબાહુ રાજા વગર તારી રક્ષા કરવાને બીજે કેણ સમર્થ છે? માટે જે રક્ષા કરાવવાનું પ્રજન હોય તે તે રાજાને અનુસર.” પદ્માવતીની સખીનાં આવાં વચન સાંભળી “ જ્યાં સુધી વજુબાહુનો પુત્ર પૃથ્વી ઉપર રાજ્ય કરે છે ત્યાંસુધી કે ઉપદ્રવ કરનાર છે ?” એમ બેલતો પ્રસંગ જાણનાર સુવર્ણબાહુ તત્કાળ પ્રગટ થયે. તેને અકસ્માત પ્રગટ થએલ જોઈ અને બાળા ભય પામી ગઈ, તેથી ઉચિત પ્રતિપત્તિ કંઈ કરી શકી નહીં તેમ કાંઈ બેલી પણ શકી નહીં. “આ બને ભય પામી છે.” એવું જાણીને રાજા પુનઃ બેલ્યો કે: “હે ભદ્ર! અહીં તમારૂં તપ નિર્વિન ચાલે છે?” આવા પ્રશ્નને સાંભળીને સખીએ ધીરજ ધરીને કહ્યું કે “જ્યાં સુધી વજબાહુના કુમાર રાજ્ય કરે છે ત્યાં સુધી તાપસના તપમાં વિદન કરવાને કેણ સમર્થ છે? હે રાજન! આ બાળા તે માત્ર કમળની બ્રાંતિથી કઈ ભ્રમરે તેના મુખ પર ડંસ કર્યો, તેથી કાયર થઈને “રક્ષા કરે, રક્ષા કરે” એમ બેલી હતી. ” આ પ્રમાણે કહીને તેણુએ એક વૃક્ષની નીચે આસન આપી રાજાને બેસાડ્યો. પછી તે સખીએ સ્વચ્છ બુદ્ધિવડે અમૃત જેવી વાણીથી પૂછયું કે: “તમેનિદોષ મૂર્તિથી કેઈ અસાધારણ જન જણાઓ છે, તથાપિ કહે કે તમે કેમ છો? કઈ દેવ છે કે વિદ્યાધર છો?’ Page #42 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાનાથજી પેાતાની જાતે પાતાને આળખાવવુ અાગ્ય ધારીને હું સુવર્ણ બાજુ રાજાને માણસ છું અને તેમની આજ્ઞાથી આ આશ્રમવાસીઓના વિશ્નનું નિવારણ કરવા માટે અહીં આવ્યા છું; કેમકે આવા કાર્ય માં તે રાજાના મહાન કહ્યું કે પ્રયત્ન છે. ૩૦ આવા ઉત્તરથી આ કે સખીને રાજાએ કહ્યું કરીને પેાતાના દેહને શા પાતે જ તે રાજા છે એમ ચિતવતી આ માળા આવું અશકય કામ માટે કષ્ટ આપે છે? " કે સખીએ નિ:શ્વાસ મૂકીને કહ્યુ કે “ રત્નપુરના રાજા ખેંચરેદ્રની આ પદ્મા નામે કુમારી છે. તેની માતાનું નામ રત્નાવળી છે. આ બાળાનેા જન્મ થતાં જ તેના પિતા મૃત્યુ પામ્યા. પછી રાજ્યપદને અર્થે તે રાજાના પુત્રો પરસ્પર લડવા લાગ્યા, તેથી તેના રાજ્યમાં મેટા અવે થયે. તે વખતે રત્નાવળી રાણી આ માળાને લઈને પેાતાના ભાઈ અને તાપસેાના કુળપતિ ગાલવ મુનના આશ્રમમાં નાસી આવી. ' એક સમયે કાઈ દિવ્ય જ્ઞાની મુનિ અહીં આવી ચઢયા. તેને ગાલવ તાપસે પૂછ્યુ કે “ આ પદ્માકુમારીના પતિ કાણુ થશે ? ’ એટલે તે મહામુનિએ કહ્યું કે હું વજ્રમા ુ રાજાને ચક્રવતી પુત્ર અશ્વથી હરાઇને અહીં આવશે તે આ ખાળાને પરણશે. ” તે સાંભળી રાજાએ મનમાં વિચાર્યું કે ‘ વકામજે મને અહીં અકસ્માત્ હરી લાગ્યે તે વિધિએ આ રમણીની સાથે મેળવવાને ઉપાય જ રચેલેા હશે. ’ Page #43 -------------------------------------------------------------------------- ________________ આઠમો ભવ ૩૧ રાજાએ આ પ્રમાણે કહ્યું કે “ભદ્ર! તે કુળપતિ ગાલવ મુનિ હાલ ક્યાં છે? તેમનાં દર્શનથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થશે.” તે બોલી: “પૂર્વોક્ત મહામુનિએ આજે અહીંથી વિહાર કર્યો છે, તેથી તે મુનિને વળાવવા માટે ગાલવ મુનિ ગએલા છે. તે હમણાં તેમને મૂકીને અહીં આવશે.” તેવામાં “હે નંદા! પદ્માને અહીં લાવ, કુળપતિને આવવાને સમય થયે છે.” આ પ્રમાણે એક વૃદ્ધ તાપસીએ કહ્યું. તે જ વખતે ઘોડાની ખરીઓના અવાજથી પોતાના સૈન્યને આવેલું જાણીને રાજાએ કહ્યું કે “તમે જાઓ, હું પણ આ સૈન્યના ક્ષોભથી આશ્રમની રક્ષા કરૂં.” પછી નંદા સખી, સુવર્ણ બહુ રાજાને વાંકી ચીવાથી અવલોકતી, પદ્માને ત્યાંથી માંડમાંડ લઈ ગઈ. કુળપતિ આવ્યા એટલે નંદાએ તેમને અને રત્નાવળીને હર્ષથી સુવર્ણબાહુ રાજાનો વૃત્તાંત કહી જણાવ્યું. તે સાંભળો ગાલવ ઋષિ બોલ્યા કે “તે મુનિનું જ્ઞાન ખરેખરૂં પ્રતીતિવાળું સિદ્ધ થયું. મહાત્મા જૈન મુનિઓ કદી પણ મૃષા ભાષણ કરતા નથી. હે બાળાઓ ! એ રાજા અતિથિ હવાથી પૂજ્ય છે. વળી રાજા વર્ણાશ્રમના ગુરૂ કહેવાય છે અને આપણું પદ્યાના તો પતિ થવાના છે, માટે ચાલે, આપણે પઘાને સાથે લઈને તેની પાસે જઈએ.” પછી કુળપતિ ગાલવ રત્નાવળી, પડ્યા અને નંદાને સાથે લઈને રાજા પાસે ગયા. રાજાએ ઊભા થઈને તેમને Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પુરિસાદાણી શ્રીપાશ્વનાથજી સત્કાર કર્યો. રાજાએ કહ્યું કે “હું તમારા દર્શન કરવાને ઉત્કંઠિત હતો અને મારે તમારી પાસે આવવું જ જોઈએ તે છતાં તમે પોતે અહીં કેમ આવ્યા?” ગાલવ બેલ્યા: “બીજા પણ જે કઈ અમારે આશ્રમે આવે તો તે અમારે અતિથિપણાથી પૂજ્ય છે, તેમાં પણ તમે તો વિશેષ પૂજ્ય છે. આ પદ્મા જે મારી ભાણેજ છે, તેને જ્ઞાનીએ તમારી પત્ની કહેલી છે. તેના પુણ્યગે તમે અહીં આવી ચડ્યા છે, માટે હવે આ બાળાનું પાણિગ્રહણ કરે.’ ગાલવ મુનિનાં વચનથી જાણે બીજી પદ્મા (લક્ષ્મી) હોય તેવી પદ્માને સુવર્ણબાહ ગાંધર્વ વિવાહથી પરણ્યા. પછી રત્નાવલીએ હર્ષિત ચિત્તવાળા સુવર્ણબાહુને કહ્યું કે “હે રાજનું તમે આ પદ્માના હૃદયકમળમાં સદા સૂર્ય જેવા થઈ રહે.' એ સમયે રત્નાવણીનો પત્તર નામે એક સાપત્ન પુત્ર જે ખેચરપતિ હતા તે કેટલોક ભેટ લઈ વિમાનેથી આકાશને આચ્છાદન કરતે તે પ્રદેશમાં આવ્યું. રત્નાવળીએ તેને બધી હકીક્ત નિવેદન કરવાથી તે સુવર્ણબાહુને નમ સ્કાર કરી, અંજલિ જોડીને કહેવા લાગ્યું: “હે દેવ ! આ તમારે વૃત્તાંત જાણીને હું તમને સેવવાને માટે જ અહીં આવ્યો , માટે હે રાજન્ ! મને આજ્ઞા આપો. અને હું પ્રતાપી! વૈતાઢ્યગિરિ ઉપર મારું નગર છે ત્યાં આપ પધારો. ત્યાં આવવાથી વિદ્યાધરની સર્વ અર્ધલક્ષ્મી આપને પ્રાપ્ત થશે.” - તેના અતિ આગ્રહથી રાજાએ તેનું વચન સ્વીકાર્યું. Page #45 -------------------------------------------------------------------------- ________________ 33 આઠમો ભવ એ સમયે પડ્યાએ પિતાની માતાને નમન કરીને ગદગદ વાણીએ કહ્યું કે “હે માતા ! હવે મારે પતિ સાથે જવું પડશે, કેમકે એમના સિવાય મારું હવે બીજું સ્થાન હાય જ નહીં, માટે કહે કે હવે ફરી વાર તમે કયારે મળશે? આ બંધુ જેવાં ઉદ્યાનવૃક્ષેને, પુત્ર સમાન મૃગશિશુઓને અને આ બહેનો જેવી મુનિકન્યાઓને મારે છોડવી પડશે. આ વહાલો મયૂર મેઘ વર્ષમાં પન્ન સ્વરે બોલી પોતાનું તાંડવા હવે કોની આગળ બતાવશે ? આ બેરસલી, અશેક અને આંબાનાં વૃક્ષોને, વાછડાને ગાયની જેમ, મારા વિના પયપાન કોણ કરાવશે ?” રત્નાવળી બોલી: “વત્સ! તું એક ચક્રવતી રાજાની પત્ની થઈ છે, તે હવે ધિકકારભરેલા આ વનવાસના વૃત્તાંતને ભૂલી જજે અને આ પૃથ્વીના ઇંદ્ર-ચક્રવતી રાજાને અનુસરજે, તેથી તું તેની પટ્ટરાણી થઈશ. આવા હર્ષને વખતે હવે તું શક કરે છોડી દે.” આ પ્રમાણે કહી તેણીના મસ્તક પર ચુંબન કરી, ભરપૂર આલિંગન આપી અને ઉત્સંગમાં બેસાડીને રત્નાવળીએ શિખામણ આપવા માંડી કે “હે વત્સ! હવે તું પતિગૃહે જાય છે, તેથી ત્યાં હમેશાં પ્રિયંવદા થશે, પતિના જમ્યા પછી જમજે અને તેના સૂતા પછી સૂજે. ચક્રવતીની બીજી સ્ત્રીઓ કે જે તારે સપત્ની (શ ) થાય તે કદી સાપ ન્યભાવ બતાવે, તે પણ તું તેમને અનુકૂળ જ રહેજે, કેમકે મહત્વવાળા જનાની એવી ગ્યતા છે.” “હે વત્સ ! હમેશાં મુખ આડું વસ્ત્ર રાખી, નીચી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પુરિસાદા શ્રી પાર્શ્વનાથજી દષ્ટિ કરી પિયણની જેમ અસૂર્યપશ્ય (સૂર્યને પણ નહીં જેનારી) થજે. હે પુત્રી ! સાસુનાં ચરણકમળની સેવામાં હંસી થઈને રહેજે અને કદી પણ હું ચક્રવતીની પત્ની છું એવો ગર્વ કરીશ નહીં. તારી પત્નીનાં સંતાનને સર્વદા પોતાના જ પુત્ર માનજે અને તેઓને પોતાનાં સંતાનની જેમ પોતાના ખેળારૂપ શસ્યામાં સુવાડજે.” આ પ્રમાણે પિતાની માતાનાં અમૃત જેવા શિક્ષાવચનાનું કર્ણ જલિવડે પાન કરી નમીને તેની રજા લીધી. પછી તે પોતાના પતિની અનુચરી થઈ. પદ્મોત્તર વિદ્યાધરે પોતાની માતા રત્નાવળીને પ્રણામ કરીને ચક્રવર્તીને કહ્યું કે “હે સ્વામિન ! આ મારા વિમાનને અલંકૃત કરો.” પછી ગાલવ મુનિની રજા લઈ સુવર્ણબાહુ રાજા પોતાના પરિવાર સહિત પોત્તરના વિમાનમાં બેઠા. પક્વોત્તર પિતાની બહેન પા સહિત સુવર્ણબાહુને વૈતાઢયગિરિ ઉપર પોતાના રત્નપુર નગરમાં લઈ ગયો. ત્યાં દેવતાના વિમાન જેવા અનેક ખેચર યુક્ત એક રત્નજડિત મહેલ સુવર્ણબાહુને રહેવા માટે સેંગે અને પોતે હમેશાં દાસની જેમ તેમની પાસે જ રહીને તેમની આજ્ઞા ઊઠાવવા લાગ્યું તેમજ સ્નાન, ભેજનાદિકવડે તેમની એગ્ય સેવાભક્તિ કરવા લાગ્યો. ત્યાં રહીને સુબાહુએ પિતાની અત્યંત પુણ્યસં૫ત્તિથી બને શ્રેણીના સર્વ વિદ્યાધરનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું અને વિદ્યાધરોની ઘણી કન્યાઓ પરણ્યા. વિદ્યાધરેએ સર્વ વિદ્યાધરોના સંદર્ય તરીકે તેમને અભિષેક કર્યો. પછી Page #47 -------------------------------------------------------------------------- ________________ આઠમો ભવ ૩૫ પડ્યા વગેરે પિતાની પરણેલી સર્વ ખેચરીઓને સાથે લઈ સુવર્ણબહુ સપરિવાર પોતાના નગરમાં ગયા. સુવર્ણ બાહુ રાજાને પૃથ્વી પર રાજ્ય કરતાં અનુક્રમે ચૌદ રત્ન પ્રાપ્ત થયાં. દેએ પણ સેવેલા સુવર્ણબાહુ ચક્રવતીએ ચક્રરત્નના માગે અનુસરીને ષખંડ પૃથ્વીમંડળને લીલામાત્રમાં સાધી લીધું. પછી સૂર્યની જેમ પોતાના તેજથી સર્વના તેજને ઝાંખા કરતા સુવર્ણબાહુ ચક્રવર્તી વિચિત્ર કીડાથી કીડા કરતા આનંદમાં રહેવા લાગ્યા. એક વખતે ચક્રવર્તી મહેલ ઉપર બેઠા હતા તેવામાં આકાશમાંથી દેવતાના વૃંદને ઊતરતું અને નીચે જતું જોયું. તે જોઈને તે વિસ્મય પામ્યા. તે વખતે જ તેના સાંભળવામાં આવ્યું કે “ જગન્નાથ તીર્થકર સમવસર્યો છે. તે સાંભળતાં જ શ્રદ્ધાબદ્ધ મનવાળા રશકવર્તી તેમને વાંદવા ગયા. ત્યાં જઈ, પ્રભુને વાંદી, ચગ્ય સ્થાને બેસી તેમની પાસેથી અકસ્માત્ અમૃતના લાભ જેવી દેશના સાંભળી. પછી ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો અને સુવર્ણબાહુ ચકવતી પોતાના સ્થાનમાં આવ્યા. પછી તીર્થકરની દેશના સાંભળવાને આવેલા દેવતાઓને વારંવાર સંભારીને “મેં કઈ વાર આવા દેવો જોયા છે.” એ ઊહાપોહ કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે ચિંતવવા લાગ્યા કે “જ્યારે હું મારા પૂર્વ ભવ જોઉં છું ત્યારે પ્રત્યેક મનુષ્યપણુને પ્રાપ્ત થયે હાય, તે પ્રાણુ મનુષ્યપણુમાં પણ પાછો તૃપ્તિ ઈચ્છે છે. અહે! કર્મથી જેને સ્વભાવ ઢંકાઈ ગયે છે એવા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથજી આત્માને આ શો મેહ થયે છે? જેમ માર્ગ ભૂલેલો મુસાફર બ્રાંત થઈને બીજે માળે જાય છે, તેમ મેક્ષમાર્ગને ભૂલી ગએલે પ્રાણું પણ સ્વર્ગ, મત્ય, તિર્યંચ અને નરકગતિમાં ગમનાગમન કર્યા કરે છે, માટે હવે હું માત્ર મોક્ષમાર્ગને માટે જ વિશેષ પ્રયત્ન કરીશ, કેમકે “સામાન્ય પ્રજનમાં પણ કંટાળે પામે નહીં, તે જ કલ્યાણનું મૂળ છે.” આ પ્રમાણે સુવર્ણબાહુ ચક્રવતીએ પોતાના પુત્રને રાજ્ય પર બેસારી ત્યાં પધારેલા જગન્નાથ જિનેશ્વર પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપસ્યા કરીને અનુકમે ગીતાર્થ થયા. પછી અહંતભક્તિ વગેરે કેટલાંક સ્થાનકોને સેવીને તે સદબુદ્ધિ સુવર્ણબાહુ મુનિએ તીર્થ કરનામકર્મ ઉપાર્જન કર્યું. એક વખતે વિહાર કરતા તે મુનિ ક્ષીરગિરિની પાસે આવેલી વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓથી ભયંકર એવી ક્ષીરવ નામની અટવામાં આવ્યા. ત્યાં તેજથી સૂર્ય જેવા સુવર્ણબાહુ મુનિ સૂર્યની સન્મુખ દષ્ટિ રાખી કાર્યોત્સર્ગ કરીને આતાપના લેવા લાગ્યા. તે વખતે પેલો કુરંગક ભિલ નરકમાંથી નીકળી તે જ પર્વતમાં સિંહ થયો હતો તે ભમતે ભમતે દૈવગે ત્યાં આવી ચડ્યો. આગલે દિવસે પણ ભક્ષ્ય મળેલું નહીં હોવાથી તે ક્ષુધાતુર હતો, તેવામાં યમરાજ જેવા તે સિંહે આ મહર્ષિને દૂરથી જોયા. પૂર્વ જન્મના વિરથી મુખને ફાડતો અને પુચ્છના પછાડવાથી પૃથ્વીને ફેડ હેય તે તે ક્ષુદ્ર પંચાનન મુનિ કરીને મને પલે તાલે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૭ - આઠમો ભવ ઉપર ધસી આવ્યું. કાન અને કેશવાળી ઊંચી કરી, ગજનાથી ગિરિગુહાને પૂરતા તેણે મોટી ફાળ ભરીને મુનિ ઉપર થાપો માર્યો. સિંહના ઉછળીને આવ્યા અગાઉ દેહ ઉપર પણ આકાંક્ષા રહિત તે મુનિએ તત્કાળ ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ કરી, આલોચના કરી, સર્વ પ્રાણીને ખમાવ્યાં અને સિંહના ઉપર હૃદયમાં કિંચિત્ પણ વિકાર લાવ્યા વગર ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. પછી કેશરીસિંહે વિદીર્ણ કરેલા તે મુનિ મૃત્યુ પામીને દશમા દેવલોકમાં મહપ્રભ નામના વિમાનને વિષે વીશ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા. પેલે સિંહ મૃત્યુ પામીને દશ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળી ચોથી નરમાં ગયા અને પાછો તિર્યંચ યોનિમાં આવી બહુ પ્રકારની વેદના ભોગવવા લાગ્યા. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ . પૂર્વોક્ત સિંહને જીવ અસંખ્ય ભવેમાં દુઃખનો અનુભવ કરતા અન્યદા કે ગામડામાં એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે. તેને જન્મ થતાં જ તેનાં માતાપિતા અને બ્રાતા વગેરે સર્વ મૃત્યુ પામ્યા. લોકોએ કૃપાથી તેને જીવાડ્યો અને તેનું કમઠ એવું નામ પાડ્યું. બાલ્યવયને ઉલ્લંઘન કરીને તે યૌવનવયને પ્રાપ્ત થયે; પરંતુ નિરંતર દુઃખી સ્થિતિને ભેગવતે અને લેકેથી હેરાન થતો તે માંડમાંડ ભેજન પામતો હતો. એક વખતે ગામના ધનાઢયોને રત્નાલંકાર ધારણ કરતા જોઈ તેને તત્કાળ વૈરાગ આલે. તેણે ચિંતવ્યું કે “હજારેના પેટને ભરનારા અને વિવિધ આભૂષણને ધારણ કરનારા આ ગૃહસ્થો દેવ જેવા લાગે છે, તેથી હું ધારું છું કે તે પૂર્વ જન્મના તપનું જ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ ફળ છે. હું માત્ર ભજનની અભિલાષા કરતો આટલે દુઃખી થાઉં છું, માટે મેં પૂર્વે કાંઈ તપ કરેલું જણાતું નથી, તેથી જરૂર આ ભવમાં તપ આચરૂં.” આવો વિચાર કરીને તે કમઠે તાપસવ્રત ગ્રહણ કર્યું અને કંદમૂળાદિકનું ભજન કરતા પંચાગ્નિ તપ કરવા લાગ્યો. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણ જેવી ગંગા નદી પાસે વારાણસી નામે નગરી છે. તે નગરમાં ચિત્યની ઉપર ગંગાના કલેલ જેવી દવાઓ અને પદ્મકોશ જેવા સુવર્ણન કુંભ શોભે છે. તે નગરીના કિલ્લા ઉપર અર્ધ રાત્રે જ્યારે પૂર્ણિમાના ચંદ્ર આવે છે ત્યારે તે જેનારને રૂપાના કાંગરાનો ભ્રમ કરાવે છે. ઈંદ્રનીલ મણિથી બાંધેલી ત્યાંના વાસગૃહની ભૂમિમાં અતિથિઓની સ્ત્રીઓ જળની બુદ્ધિથો હાથ નાખે છે. એટલે તેમનું ઉપહાસ્ય થાય છે. તે નગરનાં ચામાં સુગંધી ધૂપને ધૂમ્ર એટલે બધા પર્યા કરે છે કે જાણે દૃષ્ટિદોષ ન લાગવા માટે નીલ વઢા બાંધ્યું હોય તેમ જણાય છે. સંગીતમાં થતા મુરજ શબ્દોથી તે નગરમાં મેઘધ્વનિની શંકા કરતા મયૂર હમેશાં વર્ષાઋતુની જેમ કેકાવાણું બોલ્યા કરે છે. એવી સુશોભિત વારાણસી નગરીમાં ઈક્વાકુ વંશને વિષે અશ્વસેન નામે રાજા થયા. તેમણે અશ્વસેનાથી દિશાએના ભાગને રણગણ જેવા કયાં હતાં. તે રાજા સદાચારરૂપ નદીને ઉપ થવાના ગિરિ હતા, ગુણરૂપ પક્ષીઓને આશ્રય વૃક્ષ હતા અને પૃથ્વીમાં લક્ષ્મીરૂપી હાથણીના બંધન સ્તંભ તુલ્ય હતા. Page #52 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી રાજાઓમાં પુંડરીક જેવા તે રાજાની આજ્ઞાને રસ જેવા દુરાચારી રાજાઓ પણ ઉલ્લંઘન કરી શકતા નહીં. તે રાજાને સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ અને સપનીઓમાં અવામા (પ્રિય) વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે પોતાના પતિના યશ જેવું નિર્મળ શીળ ધારણ કરતી હતી અને સ્વાભાવિક પવિત્રતાથી જાણે બીજી ગંગા હોય તેવી જણાતી હતી. આવા ગુણોથી વામદેવી પતિને અતિ વલલભ હતી, તથાપિ એ વલ્લભપણું જરા પણ બતાવતી નહિ, અર્થાત્ તે સંબંધી અભિમાન ધરાવતી નહીં. અહીં પ્રાણુત ક૫માં ઉત્તમ દેવસમૃદ્ધિ ભગવી સુવર્ણબાહુ રાજાના જ પિતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ચિત્ર (ગુજરાતી ફાગણ) માસની કૃષ્ણ ચતુથોએ વિશાખા નક્ષત્રમાં ત્યાંથી અવીને તે દેવ અર્ધ રાત્રે વામાદેવીના ઉદરમાં અવતર્યો તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનાર ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ઇદ્રોએ, રાજાએ અને તત્તા સ્વપ્ન પાઠકેએ સ્વપ્નના ફળની વ્યાખ્યા કહી બતાવી. તે સાંભળી હર્ષ પામેલા દેવી તે ગર્ભ ધારણ કરતા સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. અનુક્રમે પિષ માસની કૃષ્ણ દશમી (ગુજરાતી માગશર વદ દશમે)એ અનુરાધા નક્ષત્રમાં રત્નને જેમ વિઠ્ઠરગિરિની ભૂમિ પ્રસવે તેમ વામદેવીએ સર્ષના લાંછનવાળા નીલવણ પુત્રને જન્મ આપ્યો. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છડું જન્મ મહોત્સવ છપ્પન દિકુમારીઓએ આવી પ્રભુનું અને તેમની માતાનું સૂતિકાકર્મ કર્યું. પછી શકે ત્યાં આવી દેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પિતે પાંચ રૂપ વિકવ્યાં. તેમાં એક રૂપે પ્રભુને લીધા, બે રૂપે બે બાજુ ચામર ધારણ કર્યા, એક રૂપે પ્રભુના ઉપર છત્ર ધર્યું અને એક રૂપે વજ ઉછાળતા સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ તરફ દ્રષ્ટિ રાખતા ઉતાવળે મેગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેગિરિની અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પહોંચ્યા. ત્યાં પ્રભુને ઉત્કંગમાં લઈને કેન્દ્ર સિંહાસન પર બેઠા. તે વખતે અશ્રુત વગેરે ત્રેસઠ ઈદ્રો પણ સત્વર ત્યાં આવ્યા અને એમણે વિધિપૂર્વક પ્રભુને જન્માભિષેક કર્યો. Page #54 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી પછી સૌધર્મેન્દ્ર ઈશાનેદ્રના ઉલ્લંગમાં પ્રભુને બેસાડીને વૃષભનાં શૃંગમાંથી નીકળતા જળવડે સ્નાન કરાવ્યું. પછી ચંદનાદિકથી પ્રભુનું અર્ચન કરી, અંજલી જેડીને ઇંદ્ર પ્રભુની સ્તુતિ કરવાનો આરંભ કર્યો. પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા ! જગતના પ્રિય હેતુભૂત અને દસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ! એવા તમને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના કોશ (ભંડાર) રૂપ, વિકસિત કમળ જેવી કાંતિવાળા અને ભવ્ય પ્રાણીરૂપ કમળમાં સૂર્ય જેવા હે ભગવંત! હું આપને નમસ્કાર કરું છું. ફળદાયક એવાં એક હજાર ને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મરૂપ અંધકારનો નાશ કરવામાં ચંદ્ર જેવા તમને મારે નમસ્કાર છે. ત્રણ જગતમાં પવિત્ર જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર, કમરૂપ સ્થળને ખોદવામાં ખનિત્ર (કોદાળી) સમાન અને શ્રેષ્ઠ ચારિત્રના ધારક એવા તમને મારે નમસ્કાર છે. " સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાન અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હે પરમાત્મન ! તમને મારે નમસ્કાર છે. કષાયને દૂર કરનાર, કરૂણાના ક્ષીરસાગર અને રાગદ્વેષથી વિમુકત એવા હે મેક્ષગામી પ્રભુ! તમને મારે નમસ્કાર છે. હે પ્રભુ! જે તમારા ચરણની સેવાનું ફળ હોય તે તે ફળવડે તમારા ઉપર ભવભવમાં મને ભકિતભાવ પ્રાપ્ત થજે. » Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જન્મ મહેાત્સવ “ આવી રીતે પ્રભુની સ્તુતિ કરોને તેમને લઇ વામાદેવીના પડખામાં મૂકયા અને તેમને આપેલી અવસ્વાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઇ ઇંદ્ર પેાતાને સ્થાનકે ગયા. અશ્વસેન રાજાએ પ્રાત:કાળે કારાગૃહસેાક્ષ (કેદીઓની મુકિત પૂર્ણાંક તેમના જન્માસન્ન કર્યા. જ્યારે પ્રભુ ગર્ભોમાં હતા ત્યારે માતાએ એકદા કૃષ્ણ પક્ષની રાત્રિએ પણ પડખે થઇને એક સર્પને જતા જોયા હતા. પછી તે વાર્તા તરતજ પતિને કહી હતી, તે સભારીને અને એ ગર્ભના જ પ્રભાવ હતા એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાર્શ્વ એવું નામ પાડયું. ઇંદ્ર આજ્ઞા કરેલી અપ્સરારૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખાળે ખાળે સંચરતા વૃદ્ધિ પામવા લાગ્યા. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમુ પાણિગ્રહણ અનુક્રમે નવ હસ્ત ઊંચી કાયાવાળા થઇને કામદેવને ક્રીડા કરવાના ઉપવન જેવા અને મૃગાક્ષીએને કામણુ કરનારા ચૌવનવયને પ્રાપ્ત થયા. જાણે નીલમણિના સારથી કે નીલેાપલની લક્ષ્મીથી બનેલા હોય તેમ પાપ્રભુ કાયાની નીલ કાંતિવડે શાલવા લાગ્યા. મેાટી શાખાવાળા વૃક્ષની જેમ મેટી ભુજાવાળા અને મેાટા તટવાળા ગિરિની જેમ વિશાળ વક્ષ:સ્થળવાળા પ્રભુ વિશેષ શેાલવા લાગ્યા. હસ્તકમળ, ચરણુકમળ, વનકમળ અને નેત્રકમળવડે અશ્વસેનના કુમાર, વિકસ્વર થએલાં કમળે ના વનવડે મેટા દ્રહ ોભે તેમ, શેાલવા લાગ્યા, તેમજ વ જેવા દૃઢ, સર્પના લાંછનવાળા અને વજ્રના મધ્યભાગ સમાન કૃશ ઉત્તરવાળા પ્રભુ વઋષભનારાચ સહનન ધારણ કરતા સવા લાગ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ પ્રભુનું આવું સ્વરૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે “આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય છે.” એક વખત અશ્વસેન રાજા સભામાં બેસી જિનધર્મની કથામાં તત્પર હતા તેવામાં પ્રતિહારે આવીને વિજ્ઞપ્તિ કરી કે: “હે નરેદર! સુંદર આકૃતિવાળા કે પુરુષ દ્વારે આ છે તે સ્વામીને કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે, માટે પ્રવેશની આજ્ઞા આપીને તેના પર પ્રસન્ન થાઓ.” રાજાએ કહ્યું, “તેને સત્વર પ્રવેશ કરાવ.” “ન્યાયી રાજાઓ પાસે આવીને સવે વિજ્ઞપ્તિ કરે છે.” દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યું, એટલે તેણે પ્રથમ રાજને નમસ્કાર કર્યો અને પછી પ્રતિહારે બતાવેલા આસન ઉપર તે બેઠે. રાજાએ પૂછયું કે “હે ભદ્ર! તમે કોના અને પછી પ્રતિહારે બતાવેલા આસન ઉપર તે બેઠે. તે પુરુષ બોલ્યાઃ “હે સ્વામિન! આ ભરતક્ષેત્રમાં લક્ષમીઓના કીડાસ્થાન જેવું કુશસ્થળ નામે એક નગર છે. તે નગરમાં શરણાથને કવચરૂ૫ અને યાચકેને કલ્પવૃક્ષરૂપ નરવર્મા નામે પરાક્રમી રાજા હતો. તે પિતાના સીમાડાના ઘણા રાજાઓને સાધી પ્રલયકાળના સૂર્યની જેમ તીવ્ર તેજથી પ્રકાશતો હતો. જેન ધર્મમાં તત્પર એ રાજાએ મુનિરાજની સેવામાં સદા ઉદ્યત રહીને અખંડ ન્યાય અને પરાક્રમથી ચિરકાળ પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉઠેગ પામી રાજ્યલક્ષમીને તૃણવત્ છેડી દઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ પુસિાદાણી શ્રી પાર્શ્વનાથજી સુસાધુ ગુની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી.” તે પુરુષે આટલી અર્ધ વાર્તા કહી ત્યાં તે ધર્મવત્સલ અશ્વસેન રાજા હર્ષ પામી સભાસદેને હર્ષ પમાડતા વચમાં બેલી ઊઠયા કે “અહા ! નરવર્મા રાજા કેવા વિવેકી અને ધર્મજ્ઞ છે કે જેણે રાજ્યને તૃણવત્ ત્યાગ કરી વ્રત ગ્રહણ કર્યું. રાજાએ પ્રાણસંશયમાં પડી, મેટા યુદ્ધના વિવિધ ઉદ્યમ આચરીને જે રાજ્યને મેળવે છે, તે રાજ્ય પ્રાણુતે પણ તજવું મુશ્કેલ છે. પિતાની અને સંપત્તિથી પ્રાણ જેવા વહાલા પુત્રાદિકની જે રક્ષા કરવામાં આવે છે, તેઓને તજવા તે પણ પ્રાણીઓને અશક્ય છે. તે સર્વને રાજા નરવર્માએ સંસાર છોડવાની ઈચ્છાથી એક સાથે જોડી . દીધા, તેથી તેને પૂરી શાબાશી ઘટે છે. હે પુરૂષ! તારી વાત આગળ ચલાવ.” તે પુરૂષ બે કેઃ “તે નરવર્માના રાજ્ય ઉપર હાલ તેમના પુત્ર પ્રસેનજિત્ નામે રાજા છે. તે સેનારૂપ સરિતાએના સાગર જેવા છે. તેને પ્રભાવતી નામે એક પુત્રી છે, જે યૌવનને પ્રાપ્ત થએલી હોવાથી ભૂમિ પર આવેલી દેવકન્યા હોય તેવી અદ્વૈત રૂપને ધારણ કરનારી છે. વિધાતાએ ચંદ્રના ચૂર્ણથી તેનું મુખ કમળથી નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથપગ, કદલીગથી ઉરુ, શેણમણિથી નખ અને મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ દેખાય છે. અતિ રૂપલાવણ્યવતી તે બાળાને યૌવનવતી જઈને પ્રસેનજિત રાજા તેણના વરને માટે ચિંતાતુર Page #59 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ ૪૭ થયા, તેથી તેમણે ઘણા રાજકુમારની તપાસ કરી, પણ કઈ પિતાની પુત્રીને યંગ્ય જોવામાં આવ્યા નહીં. એક વખતે પ્રભાવતી સખીઓની સાથે ઉદ્યાનમાં આવી ત્યાં કિન્નરેની સ્ત્રીઓનાં મુખથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું: “શ્રી વારાણસીના સ્વામી અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીના તે ભત્ત થશે તે સ્ત્રી જગતમાં જયવતી છે. તેવા પતિ મળવા દુર્લભ છે, કારણ કે એ પુણ્યને ઉદય ક્યાંથી હોય?” આ પ્રમાણે શ્રી પાર્શ્વકુમારનું ગુણકીર્તન સાંભળી, પ્રભાવતી તન્મય થઈને તેમના રાગને વશ થઈ ગઈ. તે વખતે પાકુમાર રૂપથી કામદેવને જીતી લીધું છે તેનું વિર લેતો હોય તેમ તેની પર અનુરાગવાળી પ્રભાવતીને નિર્દયતાથી બાણવડે પ્રહાર કરવા લાગ્યા. બીજી વ્યથા અને લજજાને છોડી દઈને હરિણીની જેમ પ્રભાવતી તે ગીતને જ વારંવાર એકમનથી સાંભળવા લાગી, તેથી સખીઓએ તેને પાકુમાર ઉપર રાગ જાણી લીધું. ચતુર જનથી શું ન જાણી શકાય? કિન્નરીએ તો ઊઠીને ચાલી ગઈ, પરંતુ પ્રભાવતી તે કામને વશ થઈ ચિરકાળ શૂન્ય મને ત્યાં જ બેસી રહી. એટલે બુદ્ધિમતી તેની સખીઓ મનવડે ચેગિનીની જેમ પાર્શ્વકુમારનું ધ્યાન કરતી તેને યુક્તિવડે સમજાવીને ઘેર લાવી. ત્યારથી તેનું ચિત્ત પાકુમારમાં એવું લીન થયું કે તેને પિશાક અગ્નિ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પુરિસાદાણી શ્રીપા નાથજી જેવા લાગવા માંડયો. રેશમી વસ્ત્ર અંગારા જેવા લાગવા માંડવા અને હાર ખડ્ગની ધાર જેવા જણાવા લાગ્યા. તેના અંગમાં જળની પસલીને પણ પચાવે તેવા તાપ નિરંતર રહેવા લાગ્યા અને પ્રસ્થ પ્રમાણુ ધાન્ય રંધાય તેવા કટાહને પણ પૂરે તેટલી અશ્રુધારા વહેવા લાગી. કામાગ્નિથી જર્જરિત થએલી તે ખાળા પ્રભાતે, પ્રદોષે, રાત્રે કે દિવસે સુખ પામતી નહેાતી. પ્રભાવતીની આવી સ્થિતિ જાણીને સખીઓએ તે વૃત્તાંત તેના રક્ષણને માટે તેનાં માતાપિતાને જણાવ્યેા. પુત્રીને પાર્શ્વ કુમાર ઉપર અનુરક્ત થએલી જાણી, તેને આશ્વાસન આપવાના હેતુથો તેઓ વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા કે ‘ પાર્શ્વ કુમાર ત્રણ જગતમાં શિરામણિ છે અને આપણી સદ્ગુણી દુહિતાએ પેાતાને ચાગ્ય વર શેાધી લીધેા છે; તેથી આપણી પુત્રી મહાશય જનેામાં અગ્રેસર જેવી છે.’ માતાપિતાનાં આવાં વચનથી મેઘધ્વનિવડે મયૂરીની જેમ પ્રભાવતી હર્ષ પામવા લાગી, અને કાંઇક સ્વસ્થ થઈને પાર્શ્વ કુમારના નામરૂપ જાપમત્રને યોગિનીની જેમ આંગળી પર ગણતી ગણતી આશાવડે દિવસેાને નિર્ગમન કરવા લાગી; પરંતુ ખીજના ચંદ્રની રેખાની જેમ તે એવી તા કૃશ થઈ ગઈ કે જાણે કામદેવના ધનુષ્યની ખોજી વિષ્ઠ હોય તેવી દેખાવા લાગી. દિવસે દિવસે તે ખાળાને અતિ વિધુર થતી જોઈ ને તેનાં માતાપિતાએ તેને પાર્શ્વ કુમારની પાસે સ્વયં વરા તરીકે મેકલવાને નિશ્ચય કર્યો. એ ખબર કલિંગાદિ દેશના નાયક યવન નામે અતિ Page #61 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ ૪૯ દુદ્દત રાજાએ જાણ્યા, એટલે તે સભા વચ્ચે બોલ્યા કે હું છતાં પ્રભાવતીને પરણનાર પાધકુમાર કોણ છે? અને તે કુશસ્થળનો પતિ કેણ છે કે જે મને પ્રભાવતી ન આપે? જે યાચકની જેમ કે તે વસ્તુ લઈ જશે, તો વીરજનો તેઓનું સર્વસ્વ ખૂંચવી લેશે.” આ પ્રમાણે કહીને અનન્ય પરાક્રમવાળા તે યવને ઘણું સિન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેની ફરતો ઘેરો નાખે તેથી ધ્યાન ધરતા યેગીના શરીરમાંથી પવનની જેમ તે નગરમાંથી કેઈને પણ નીકળવાનો માર્ગ રહ્યો નહિ. આવા કષ્ટને સમયે રાજાની પ્રેરણાથી અર્ધરાત્રે તે નગરમાંથી ગુપ્તપણે નીકળી હું, સાગરદત્તને પુત્ર અને પુરૂષોત્તમ રાજાને મિત્ર, એ વૃત્તાંત કહેવા માટે અહીં આવ્યો છું, માટે હવે સ્વજન અને શત્રુજનના સંબંધમાં જે યોગ્ય લાગતું હોય તે કરો.” આવાં તે પુરૂષનાં વચન સાંભળી અશ્વસેન રાજા ભ્રકુટિથી ભયંકર નેત્ર કરીને વજના નિર્દોષ તુલ્ય ભયંકર વચન બેલ્યા કે: “અરે ! એ રાંક યવન કેણુ છે? હું છતાં પ્રસેનજિતને શે ભય છે? કુશસ્થળની રક્ષા કરવાને માટે હું જ તે યવનની ઉપર ચઢાઈ કરીશ.” આ પ્રમાણે કહી વાસુદેવ જેવા પરાક્રમી અધસેન રાજાએ રણુભભાને નાદ કરાવ્યું. તે નાદથી તત્કાળ તેનું સર્વ સન્ય એકઠું થયું. તે વખતે કડાગૃહમાં રમતાં પાકુમારે તે ભંભા નાદ અને સૈનિકોને માટે કેળાહળ સાંભળે : એટલે “આ શું?” એમ સંભ્રમ પામી પાર્શ્વકુ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પરિસાદાણી શ્રી પાર્શ્વનાથ માર પિતા પાસે આવ્યા. ત્યાં તો રણકાર્ય માટે તૈયાર થએલા સેનાપતિઓને તેમણે જોયા. પાર્શ્વકુમાર પિતાને પ્રણામ કરી બોલ્યા કેઃ “હે પિતાજી! જેને માટે તમારા જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે તે શું દૈત્ય, યક્ષ, રાક્ષસ કે બીજે કઈ તમારે અપરાધી થયે છે? તમારા સરખે કે તમારાથી અધિક કઈ પણ મારા જોવામાં આવતો નથી.” તેમના આવા પ્રશ્નથી અંગુળીથી પુરૂષોત્તમ નામના પુરૂષને બતાવીને રાજાએ કહ્યું કે : “હે પુત્ર! આ માણસના કહેવાથી પ્રસેનજિત રાજાને યવન રાજાથી બચાવવા માટે મારે જવાની જરૂર છે.” કુમારે ફરીથી કહ્યું કે : “હે પિતા! યુદ્ધમાં તમારી આગળ કોઈ દેવ કે અસુર પણ ટકી શકે તેમ નથી, તે મનુષ્ય માત્ર એ યવનના શા ભાર છે? પરંતુ તેની સામે આપને જવાની કાંઈ જરૂર નથી, હું જ ત્યાં જઈશ, અને બીજાને નહીં ઓળખનારને શિક્ષા કરીશ.' રાજા બેલ્યા : “હે વત્સ! તે કાંઈ તારે કીત્સવ નથી. વળી કણકારી રણયાત્રા તારી પાસે કરાવવાનું માસ મનને પ્રિય લાગતું નથી. હું જાણું છું કે મારા કુમારનું ભુજાબળ ત્રણ જગતને વિજય કરવાને સમર્થ છે, પરંતુ તે ઘરમાં ક્રીડા કરે તે જેવાથી જ મને હર્ષ થાય છે.” પાકુમાર બેલ્યા: “હે પિતાજી! યુદ્ધ કરવું તે મારે કીડારૂપ જ છે, તેમાં જરા પણ મારે પ્રયાસ કરે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાણિગ્રહણ પડે તેમ નથી, માટે હે પૂજ્ય પિતાજી! તમે અહીં જ રહો.” પુત્રના અતિ આગ્રહથી તેના ભુજબળને જાણનારા અવસેન રાજાએ તેનું તે અનિંદ્ય વચન સ્વીકાર્યું. પિતાએ આજ્ઞા આપી એટલે પાકુમાર શુભ મુહૂર્વે હાથી ઉપર બેસીને તે પુરૂષોત્તમની સાથે ઉત્સવ સહિત નગર બહાર નીકળ્યા. પ્રભુએ પ્રયાણ કર્યું ત્યાં તો ઇંદ્રનો સારથિ આવી, રથમાંથી ઉતરી અંજલિ જોડીને કહેવા લાગ્યું: “હે સ્વામિન્! તમને ક્રોડાથી પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા જાણુને ઈ આ સંગ્રામમેગ્ય રથ લઈને મને સારથિ થવા માટે મેકલ્ય છે. હે સ્વામિન્ ! તે ઇંદ્ર “તમારા પરાક્રમ પાસે ત્રણ જગત્ પણ તૃણરૂપ છે” એમ જાણે છે, તથાપિ આ સમય પ્રાપ્ત થવાથી તે પિતાની ભક્તિ બતાવે છે.” પછી પૃથ્વીને નહીં સ્પર્શ કરતાં અને વિવિધ આયુધથી પૂરેલા એ મહારથમાં પ્રભુ ઈદ્રના અનુગ્રહને લીધે આરૂઢ થયા. પછી સૂર્યના જેવા તેજથી પાર્વકુમાર આકાશગામી રવિડે ખેચરોથી સ્તુતિ કરાતાં આગળ ચાલ્યા પ્રભુને જેવા માટે વારંવાર ઊંચા મુખ કરી રહેલા સુભટોથી શોભતું પ્રભુનું સર્વ સૈન્ય પ્રભુની પછવાડે પછવાડે ચાલ્યું. પ્રભુ એક ક્ષણવારમાં ત્યાં પહોંચી જવાને અને એકલા જ તે ચવનને વિજય કરવાને સમર્થ છે; પણ સૈન્યના ઉપધથી તેઓ ટુંકા ટુંકા પ્રયાણવડે ચાલતા હતા. કેટલેક Page #64 -------------------------------------------------------------------------- ________________ પર પુરિસાદાણુ શ્રીપાધનાથજી દિવસે તેઓ કુશસ્થળ સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં દેવતાએ વિકુલા સાત ભૂમિવાળા મહેલમાં આવીને પાર્વકુમાર વસ્યા. પછી ક્ષત્રિયોની તેવી રીતિ હોવાથી તેમજ દયાને લીધે પ્રભુએ પ્રથમ યવન રાજાની પાસે એક બુદ્ધિવાળા દૂતને શિક્ષા આપીને મોકલ્યા. દૂત યવનરાજ પાસે જઈ તેને પ્રભુની શક્તિથી સારી રીતે માહિતગાર કરવા માટે કહેવા લાગ્યો કે : “હે રાજન! શ્રીપાકુમાર મારા મુખથી તમને આ પ્રમાણે આદેશ કરે છે કે આ પ્રસેનજિત્ રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેને રોધથી અને વિરોધથી છોડી દે. મારા પિતા પિતે યુદ્ધ કરવાને આવતા હતા, તેમને મહાપ્રયાસે નિવારીને આ હેતુ માટે જ હું અહીં આવેલું છું. હવે અહીંથી પાછા વળીને શીધ્રપણે તમારા ઠેકાણે ચાલ્યા જાઓ. જો તમે જલદી ચાલ્યા જશે તો તમારો અપરાધ અમે સહન કરશું ” દૂતનાં આવાં વચન સાંભળી લલાટ ઉપર ભયંકર અને ઉગ્ર બ્રકુટી ચઢાવી અવનરાજ બોલ્યો : “અરે દૂત! આ તું શું બોલે છે? શું તું મને નથી ઓળખતો? એ બાળક પાર્વકુમાર અહીં યુદ્ધ કરવા આવ્યા તેથી શું? અને કદી વૃદ્ધ અવસેન રાજા પોતે જ આવ્યો હોત તો તેથી પણ શું ? તે બન્ને પિતા પુત્ર અને બીજા તેના પક્ષના રાજાઓ પણ મારી પાસે કોણ માત્ર છે? માટે રે દૂત ! જા, કહે કે પાવકુમારને પિતાના કુશળની ઈચ્છા હોય તે ચાલ્યા Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૩ પાણિગ્રહણ જાય. તું આવું નિષ્ફર બોલે છે, તે છતાં દૂતપણાને લીધે અવય છે, માટે અહીંથી જીવતે જવા દઉં છું, તેથી તું જા અને તારા સ્વામીને જઈને બધું કહે.” દૂતે ફરીથી કહ્યું કે : “અરે દુરાશય! મારા સ્વામી પાકકુમારે માત્ર તારા પર દયા લાવીને તેને સમજાવવા માટે મને મોકલ્યા છે, કાંઇ અશક્તપણથી મોકલ્યા નથી. જે તું તેમની આજ્ઞા માનીશ તો જેમ તેઓ કુશસ્થળના રાજાનું રક્ષણ કરવાને આવ્યા છે તેમ તને પણ મારવાને ઈચછતા નથી, પરંતુ જે પ્રભુની આજ્ઞા સ્વર્ગમાં પણ અખંડ પણે પળાય છે તેને ખંડન કરીને હે મૂઢબુદ્ધિ! જો તું ખુશી થતો હે તે હું ખરેખર અગ્નિની કાંતિના સ્પર્શથી ખુશી થનાર પતંગના જેવો છે. શુદ્ધ ખદ્યોત (ખજો) ક્યાં અને સર્વ વિશ્વને પ્રકાશિત કરનાર સૂર્ય ક્યાં? તેમ એક શુદ્ધ રાજા એ તું કયાં અને ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર કયાં?” દૂતનાં વચન સાંભળી યવનના સૈનિકે કોધથી આયુધ ઊંચાં કરીને ઊભા થયા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા : “અરે ! અધમ દૂત, તારે તારા સ્વામીની સાથે શું વૈર છે કે જેથી તેનો દ્રોહ કરવાને માટે તું આવાં વચન બોલે છે ? તું સારી રીતે સર્વ ઉપાયને જાણે છે. ' આ પ્રમાણે કહેતાં એવા તેઓ રેષવડે તેને પ્રહાર કરવાને ઈરછવા લાગ્યા. તે સમયે એક વૃદ્ધ મંત્રીએ આક્ષેપવાળા કઢાર અક્ષરે કહ્યું કે: “આ હૃત પિતાના સ્વામીને વૈરી નથી, પણ તમે તમારા સ્વામીના વેરી છે કે જે સ્વેચ્છાએ વર્તવાથી સ્વામીને અનર્થ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી ઉત્પન્ન કરે છે. અરે મૂઢ! જગત્પતિ શ્રી પાર્શ્વનાથની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, તે પણ તમારી કુશળતાને માટે નથી, તો પછી આ દૂતને ઘાત કરવાની તો વાત જ શી કરવી? તમારા જેવા સેવકો દુર્ઘત ઘેડાની જેમ પિતાના સ્વામીને ખેંચીને તત્કાળ અનર્થરૂપ અરણ્યમાં ફેકી દે છે. તમે પૂર્વે બીજા રાજાઓના દૂતોને ઘર્ષિત કર્યા છે તેમાં જે તમારી કુશળતા રહી છે તેનું કારણ એ હતું કે આપણા સ્વામી તેમનાથી સમર્થ હતા, પણ આ પાર્શ્વનાથ પ્રભુના તે ચોસઠ ઈંદ્રો પણ સેવક છે; તે તેવા સમર્થની સાથે આપણા સ્વામીને તમારા જેવા દુર્વિનીત મનુષ્યકીટવડે જે યુદ્ધ કરવું તે કેટલું બધું હાનિકારક છે?” મંત્રીનાં આવાં વચન સાંભળી સર્વે સુભટો ભય પામીને શાંત થઈ ગયા. પછી તે તેનો હાથ પકડી મંત્રીએ સામ વચને કહ્યું: “હે વિદ્વાન દૂત! માત્ર શસ્ત્રોપજીવી એવા આ સુભટોએ જે કહ્યું તે તમારે સહન કરવું; કેમકે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છે. અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનને મસ્તક પર ચડાવવાને તમારી પછવાડે જ આવશું, માટે એમનાં વચને તમે સ્વામીને કહેશે નહીં.” આ પ્રમાણે સમજાવી અને સત્કાર કરી મંત્રીએ એ તને વિદાય કર્યો. પછી તે હિતકામી મંત્રીએ પોતાના સ્વામીને આ પ્રમાણે કહ્યું કે: “હે સ્વામિન ! તમે વિચાર્યા વિના જેનું માઠું પરિણામ આવે તેવું કાર્ય કેમ કર્યું ? પણ હજુ સુધી કાંઈ બગડી ગયું નથી, માટે સરવર જઈને તે શ્રી પાકુમારને આશ્રય કરે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ પપ જેનું સૂતિકાકર્મ દેવીઓએ કરેલું છે, જેનું ધાત્રીકમ પણ દેવીઓએ કરેલું છે, જેનું જન્મસ્નાત્ર અનેક દેવો સહિત ઈંદ્રોએ કરેલું છે અને દેવો સહિત ઇંદ્ર પોતે જેના સેવક થઈને રહે છે તે પ્રભુની સાથે જે વિગ્રહ કરવો તે હાથીની સાથે મેંઢાએ વિગ્રહ કરવા જેવો છે. પક્ષીરાજ ગરુડ કયાં અને કાકલ પક્ષી ક્યાં ? મેરૂ ક્યાં અને સરસવને દાણે કયાં? ક્ષુદ્ર શેષનાગ કયાં અને સપે કયાં? તેમ તે પાર્શ્વનાથ કયાં અને તમે કયાં? તેથી જ્યાં સુધી લોકેના જાણવામાં આવે નહીં, ત્યાં સુધીમાં આત્મહિત કરવાની ઈચ્છાએ કંઠ પર કુહાડે લઈને તમે અશ્વસેનના કુમાર પાર્શ્વનાથને શરણે જાઓ અને વિશ્વને શાસન કરનાર તે પાનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરે. જેઓ તેમના શાસનમાં વતે છે, તેઓ આ લેકમાં અને પરલોકમાં નિર્ભય થાય છે.” પોતાના મંત્રીનાં વચન સાંભળીને યવનરાજ ક્ષણવાર વિચારીને બેલ્યો કે: “હે મંત્રી! તમે મને બહુ સારો બાધ આપે. જેમ કે અંધને કૂવામાં પડતાં બચાવી લે તેમ જડબુદ્ધિવાળા મને તમે અનર્થ માંથી બચાવી લીધો છે.” આ પ્રમાણે કહી યવનરાજ કંઠમાં કુહાડે બાંધી પાર્શ્વનાથે અલંકૃત કરેલા ઉદ્યાનમાં પરિવાર સહિત આવ્યા. ત્યાં સૂર્યના અ જેવા લાખ ઘેડાઓથી, ઐરાવત હસ્તી જેવા હજારે ભદ્ર ગજેન્દ્રોથી, દેવવિમાન જેવા અનેક રથોથી અને ખેચર જેવા સંખ્યાબંધ પાયદળથી સુશોભિત એવું પાશ્વકુમારનું સૈન્ય જોઈ યવનરાજ અતિ વિમય પામી ગયે. સ્થાને Page #68 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાશ્વનાથજી સ્થાને પાવકુમારના સુભટો વડે વિસ્મય અને વિજ્ઞાથી જેવાયેલ તે યવનરાજ અનુક્રમે પ્રભુના પ્રાસાદના દ્વાર પાસે આવ્યો. પછી છડીદારે રજા મેળવીને તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાવ્યો, એટલે તેણે દૂરથી સૂર્યની જેમ પ્રભુને નમસ્કાર કર્યો. પ્રભુએ તેને કંઠ ઉપરથી કુહાડે મૂકાવી દીધું. પછી તે યવન પ્રભુ આગળ બેસી, અંજલિ જોડીને આ પ્રમાણે છે કે: “હે સ્વામિન્ ! તમારી આગળ સર્વે ઇંદ્રિ પણ આજ્ઞાકારી થઈને રહે છે, તો અગ્નિ આગળ તૃણમૂ હની જેમ હું મનુષ્યકીટ તો કેણ માત્ર છું? તમે શિક્ષા આપવાને માટે મારી પાસે દૂતને મેક, તે મોટી કૃપા કરી છે; નહીં તો તમારા ભ્રકુટીના ભંગ માત્રથી હું ભસ્મીભૂત કેમ ન થઈ જાઉં? હે સ્વામિન! મેં તમારે અવિનય કર્યો તે પણ મારે તે ગુણકારી થયે, જેથી ત્રણ જગતને પવિત્રકારી એવાં તમારાં દર્શન મને થયાં. “તમે ક્ષમા કરે” એમ તમારા પ્રત્યે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે તમારા હૃદયમાં કેપ જ નથી, “હું તમને દંડ આપું” એમ કહેવું પણ ઉચિત નથી, કારણ કે તમે જ સ્વામી છે. ઈંદ્રોએ સેવેલા એવા તમને “હું તમારે સેવક છું” એમ કહેવું તે પણ અઘટિત છે, અને “મને અભય આપે” એમ કહેવું પણ ચોગ્ય નથી; કારણ કે તમે સ્વયમેવ અભયદાતા છે. તથાપિ અજ્ઞાનને લીધે હું કહું છું કે મારા પર પ્રસન્ન થાઓ, મારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરો અને હું તમારે સેવક છું માટે Page #69 -------------------------------------------------------------------------- ________________ પs = પાણિગ્રહણ ભય પામેલા એવા મને અભય આપો.” યવનનાં આવાં વચન સાંભળી પાર્શ્વનાથ બેલ્યા કે: “હે ભદ્ર ! તમારું કલ્યાણ થાઓ, ભય પામે નહીં, પોતાનું રાજ્ય સુખે પાળે, પણ ફરી વાર હવે આવું કરશે નહીં.” પ્રભુનાં આવાં વચન સાંભળીને તથાગતુ એમ કહેતા યવનરાજને પ્રભુએ સત્કાર ક્યો. “મહાજનોના પ્રસાદદાનથી સર્વની સ્થિતિ ઉત્તમ થાય છે.” પછી પ્રસેનજિત રાજાનું રાજ્ય અને કુશસ્થળ નગર શત્રુના વેઇન (ઘેરે) રહિત થયું, એટલે પુરૂષોત્તમ પાર્વકુમારની આજ્ઞા લઈને નગરમાં ગયો. તેણે પ્રસેનજિત્ રાજા પાસે જઈને બધો વૃત્તાંત સંભળાવ્યું. આખા નગરમાં હર્ષના છત્રરૂપ મહોત્સવ પ્રવર્યો. પ્રસેનજિત્ રાજા પ્રસન્ન થઈને વિચારવા લાગે કે: “હું સર્વથા ભાગ્યવાન છું અને મારી પુત્રી પ્રભાવતી પણ સર્વથા ભાગ્યવતી છે. મારા મનમાં આ મનોરથ પણ ન હતો કે સુરાસુરપૂજિત પાવનાથકુમાર મારા નગરને પવિત્ર કરશે. હવે ભેટની જેમ પ્રભાવતીને લઈને હું ઉપકારી એવા પાર્વકુમારની પાસે જાઉં.” આ પ્રમાણે વિચાર કરો પ્રસેનજિતુ રાજા પ્રભાવતીને લઈને હર્ષિત પરિવાર સહિત પાકુમારની પાસે આવ્યા અને પ્રભુને નમસ્કાર કરી અંજલિ જેડોને બોલ્યા: “હે સ્વામિન! તમારું આગમન વાદળાં વગરની વૃષ્ટિની જેમ ભાગ્યચોગે અચાનક થયું છે. તે યવનરાજ મારે શત્રુ છતાં ઉપકારી થો કે જેની સાથેના વિગ્રહમાં ત્રણ જગતના પતિ એવા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ તમેએ આવીને મારે અનુગ્રહ કર્યો. હે નાથ ! જેમ દયા લાવી અહીં આવીને મારે અનુગ્રહ કર્યો, તેમ આ મારી પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરીને તેવી જ રીતે ફરી વાર અનુગ્રહ કરે. આ પ્રભાવતી દુપ્રાપ્ય વસ્તુની (આપની) પ્રાર્થના કરનાર છે અને આપ દૂર છતાં પણ આપની જ અનુરાગી છે, માટે તેની ઉપર કૃપા કરે કેમકે તમે સ્વભાવથી જ કૃપાળુ છો.” એ વખતે પ્રભાવતીએ ચિંતવ્યું કે મેંપૂર્વે કિન્નરીઓ પાસેથી જેમને સાંભળ્યા હતા તે પાર્શ્વકુમાર આજે મારા જેવામાં આવ્યા છે. અહે! દષ્ટિથી જોતાં તે સાંભળવા પ્રમાણે જ મળતા આવે છે. દાક્ષિણ્યયુકત અને કૃપાવંત જેવા સંભળાય છે તેવા જ જોવામાં આવે છે. એ કુમારને મારા પિતાએ મારે માટે કયા તે બહુ સારું કર્યું છે, તથાપિ ભાગ્યની પ્રતીતિ નહીં આવવાથી તે પિતાશ્રીનું વચન માનશે કે નહીં એવી શંકાથી આકુળ એવી હું શક્તિ રહ્યા કરું છું.” પ્રભાવતી આમ ચિંતાતુર રહેતી હતી અને રાજા પ્રસેનજિત્ ઉન્મુખ થઈને ઊભે હતો, તે વખતે પાર્વકુમાર મેઘના નિર્દોષ જેવી ધીર વાણવડે બેલ્યા: “હે રાજન ! હું પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા કરવાને માટે અહીં આવેલ છું, તમારી કન્યા પરણવાને આવેલ નથી, માટે હે કુશસ્થળપતિ ! તમે એ વિષે વૃથા આગ્રહ કરશો નહીં. પિતાનાં વચનનો અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઈશું.” Page #71 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ પાથર્વકુમારનાં આવાં વચન સાંભળીને પ્રભાવતી ખેદ પામી અને વિચારવા લાગી કે: “આવા દયાળુ પુરૂષના મુખમાંથી આવું વચન નીકળ્યું તે ચંદ્રમાંથી અગ્નિ ઝર્યા જેવું છે. આ કુમાર સર્વની ઉપર કૃપાળુ છે અને મારી ઉપર કૃપા રહિત થયા, તેથી હા! હવે કેમ થશે? આ પરથી એમ જણાય છે કે હું મંદભાગ્યા જ છું. સદા પૂજન કરેલી છે કુળદેવીએ ! તમે સત્વર આવીને મારા પિતાને કાંઈક ઉપાય બતાવે, કેમકે એ હમણાં ઉપાય રહિત થઈ ગયા છે.” રાજા પ્રસેનજિતે વિચાર્યું કે “આ પાર્શ્વનાથ પિતે. તે સર્વત્ર નિઃસ્પૃહ છે, પરંતુ તે અશ્વસેન રાજાના આગ્રહથી મારો મને રથ પૂર્ણ કરશે, માટે અશ્વસેન રાજાને મળવાને મિષ કરીને હું આમની સાથે જ જાઉં, ત્યાં ઈચ્છિતની સિદ્ધિને માટે હું પોતે જ અશ્વસેન રાજાને આગ્રહ કરીશ.” આ પ્રમાણે વિચાર કરી તેણે પાર્શ્વનાથકુમારના વચનથી યવનરાજા સાથે મૈત્રી કરીને તેને વિદાય કર્યો. પાર્શ્વનાથ પ્રભુને વિદાય કરતાં પ્રસેનજિત બે કે: હે પ્રભુ! અશ્વસેન રાજાના ચરણને નમવાને માટે હું તમારી સાથે જ આવીશ.” પાર્થકુમારે ખુશી થઈને હા પાડી એટલે પ્રસેનજિત રાજા પ્રભાવતીને સાથે લઈને તેમની સાથે વારાણસીમાં આવ્યા. ત્યાં શરણાગતના રક્ષણથી અશ્વસેનને રંજિત કરતા પાર્શ્વનાથે પિતાના દર્શનથી સર્વને અત્યંત આનંદ આપે. ' Page #72 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી પછી અશ્વસેન રાજાએ ઊભા થઈ ને પગમાં આળેાટતા પ્રસેનજિત્ રાજાને ઊભા કરી એ ભુજાવડે આલિંગન આપી સભ્રમથી પૂછ્યું કે: “હે રાજન! તમારી રક્ષા સારી રીતે થઈ ? તમે કુશળ છે? તમે પોતે અહીં આવ્યા, તેથી મને કઈ પણ કારણની શંકા રહે છે.” ૬૦ પ્રસેનજિત્ ખેલ્યા: “પ્રતાપવડે સૂર્ય જેવા તમે જેના રક્ષક છે, એવા મારે સદા રક્ષણ અને કુશળ જ છે, પરંતુ હે રાજન ! એક દુષ્પ્રાપ્ય વસ્તુની પ્રાર્થના મને સદા પીડે પણ તેપ્રાર્થના તમારા પ્રસાદથી સિદ્ધ થશે. હે મહારાજા! મારે પ્રભાવતી નામે કન્યા છે; તેને મારા આગ્રહથી પાર્શ્વ કુમાર માટે ગ્રહણ કરી. આ મારી પ્રાર્થના અન્યથા કરશે! નહીં.” ປີ່ າ અશ્વસેને કહ્યું: · આ મારા પાર્શ્વ કુમાર સદા સંસારથી વિક્ત છે, તેથી તે શું કરશે, તે હજુ મારા જાણવામાં આવતું નથી. અમારા મનમાં પણ સદા એવા મનારથ થયા કરે છે કે આ કુમારને! ચેાગ્ય વધૂ સાથે વિવાહાત્સવ કયારે થશે ? જો કે તે મલ્યવયથી સ્ત્રીસંગને ઇચ્છતા નથી, તે પણ હવે તમારા આગ્રહથી તેના પ્રભાવતી સાથે જ સમજાવીને વિવાહ કરીશુ.’ અશ્વસેન રાજા પ્રસેનજિત્ને સાથે લઈ પાવ કુમારની પાસે આવ્યા અને કહ્યું કે “હું કુમાર ! આ પ્રસેનજિત્ રાજાની પુત્રી સાથે પરણા.” 6. પાર્શ્વ કુમાર મેલ્યા: હું પિતાજી! સ્ત્રી વગેરેને પરિગ્રહ ક્ષીણુપ્રાય થએલા સંસારરૂપ વૃક્ષનું જીવનૌષધ છે, તેા એવા ત્યાજ્ય સંસારના આરંભ કરનાર એ કન્યાને હું Page #73 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ શા માટે પરણું? હું તો મૂળથી પરિગ્રહ રહિત થઈને આ સંસાર તરી જઈશ.” અશ્વસેન બોલ્યાઃ “હે કુમાર! આ પ્રસેનજિત રાજાની કન્યાનું પાણિગ્રહણ કરીને એક વાર અમારે મને રથ પૂરે કરે. હે પુત્ર! જેના આવા સદ્દવિચાર છે તે સંસારને તો તરી ગએલ જ છે, માટે વિવાહ કરીને પછી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તે પ્રમાણે સ્વાર્થને સિદ્ધ કરજે.” આ પ્રમાણેનું પિતાનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ પાથર્વકુમારે ભાગ્યકર્મ ખપાવવાને માટે પ્રભાવતીનું પાણિગ્રહણ કર્યું. પછી લેકેના આગ્રહથી ઉદ્યાન અને કીડાગિરિ વગેરેમાં પ્રભાવતીની સાથે કોડા કરતાં પ્રભુ દિવસે નિર્ગમન કરવા લાગ્યા. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું પાકમારની દીક્ષા એક દિવસ પાર્વપ્રભુ મહેલ ઉપર ચઢી, ગેખમાં બેસીને કૌતુકથી સમગ્ર વારાણસી પુરીને જોતા હતા તેવામાં પુના ઉપહાર વગેરેની છાબડીઓ લઈને ઉતાવળે નગર બહાર નીકળતા અનેક સ્ત્રીપુરુષને તેમણે દીઠા; એટલે પાસેના લેકને પૂછયું કે: “આજે ક મહત્સવ છે કે જેથી આ લોકે ઘણુ અલંકાર ધારણ કરીને સત્વર નગર બહાર જાય છે?” ઉત્તરમાં કઈ પુરુષે કહ્યું: “હે દેવ! આજે કોઈ મહોત્સવ નથી, પણ બીજું કારણ ઉત્પન્ન થએલું છે. આ નગરની બહાર કમઠ નામને એક તપસ્વી આવ્યું છે, તે પંચાગ્નિ તપ કરે છે, તેની પૂજા કરવાને માટે નગરજને ત્યાં જાય છે.” તે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ તે કૌતુક જેવાને માટે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પાકુમારની દીક્ષા પરિવાર સહિત ત્યાં ગયા, એટલે કમઠને પંચાગ્નિ તપ કરતો દીઠા. પછી ત્રિવિધ જ્ઞાનધારી પ્રભુએ ઉપગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ટના અંતરભાગે રહેલા એક મોટા સર્ષને બળતે જે. કરુણાનિધિ ભગવાન બેલ્યા કેઃ “અહો ! આ કેવું અજ્ઞાન ! જે તપમાં દયા નથી તે તપ જ નથી જેમ જળ વિના નદી, ચંદ્ર વિના રાત્રિ અને મેઘ વિના વર્ષો તેમ દયા વિના ધર્મ પણ કેવો? પશુની જેમ કદી કાયાના કલેશને ગમે તેટલું સહન કરે, પરંતુ ધર્મતત્ત્વને સ્પર્શ કર્યા વિના નિર્દય એવા પ્રાણીને શી રોતે ધર્મ થાય? ” તે સાંભળી કમડ બે કેઃ “રાજપુત્ર તે હાથી, ઘોડા વગેરે ખેલાવી જાણે અને ધર્મ તે અમારા જેવા તપસ્વીએ જ જાણે.” પ્રભુએ તત્કાળ પોતાના સેવકને આજ્ઞા કરી કે “આ કુંડમાંથી આ કાષ્ટ ખેંચી કાઢે અને તેને સાચવીને ફાડા કે જેથી આ તાપસને ખાત્રી થાય” પછી તેઓએ કુંડમાંથી તે કાષ્ટને બહાર કાઢી સાચવીને, ફાડ્યું, એટલે તેમાંથી એકદમ એક મેટ સ નીકળે. પછી જરા બળેલા તે સપને પ્રભુએ બીજા પુરુષો પાસે નવકાર મંચ સંભળાવ્યો અને પચ્ચખાણ અપાવ્યાં. તે સમાધિવાળા નામે પણ ભગવાનની કૃપાદ્રષ્ટિથી સિચાતાં શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળે અને પચ્ચખાણ ગ્રહણ ૧. ચાર દિશાએ અગ્નિકુંડ અને મસ્તક પર તપતો સૂર્ય એમ પંચાગ્નિ. Page #76 -------------------------------------------------------------------------- ________________ १४ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી કર્યા. પછી તત્કાળ આયુ પૂર્ણ થવાથી નવકારમંત્રના પ્રભાવથો અને પ્રભુનાં દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજ થયે. પછી “અહો! આ પાકુમારનું જ્ઞાન અને વિવેક કોઈ અસાધારણ છે” એમ લેકોથી સ્તુતિ કરાતાં પ્રભુ પાતાને સ્થાનકે ગયા. આ બનાવ જોઈ અને સાંભળી કમઠ તાપસે વિશેષ કણકારી તપ કરવા માંડયું; પરંતુ “મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભગવ્યા છતાં પણ જ્ઞાન કયાંથી હોય?” અનુક્રમે તે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવાની મેઘ (સ્વનિત) કુમારનિકામાં મેઘમાળી નામે દેવ થયો હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પિતાનાં ભેગફળવાળાં કર્મને ભગવાઈ ગએલ જાણુને દીક્ષા લેવામાં મન જોડ્યું. તે વખતે તેમના ભાવને જાણતા હોય તેમ લેકાંતિક દેવતાઓએ આવીને પાર્વકુમારને વિજ્ઞપ્તિ કરી કેઃ “હે નાથ! તીને પ્રવર્તા” તે સાંભળી પ્રભુએ કુબેરની આજ્ઞાથી જાંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા માંડ્યું. પછી શકાદિક ઇડ્રોએ અને અવસેના પ્રમુખ રાજાઓએ પરમપ્રભુ શ્રી પાર્શ્વનાથને દીક્ષાભિષેક કર્યો. પછી દેવ અને માનવોએ વહન કરવા યોગ્ય એવી વિશાળ નામની શિબિકામાં બેસીને પ્રભુ આશ્રમપદનામના ૧. ભુવનપતિની નાગકુમાર નિકાયના ઇંદ્ર. Page #77 -------------------------------------------------------------------------- ________________ પાકુમારની દીક્ષા ૬પ ઉદ્યાન સમીપે આવ્યા. મરૂબક (મરવા)નાં ઘાટાં વૃક્ષેથી જેની ભૂમિ શ્યામ થઈ ગઈ હતી, જે ડેલરની કળીઓથી જાણે કામદેવની પ્રશસ્તિ (પ્રશંસાપત્ર)ને ધારણ કરતું હોય તેવું દેખાતું હતું, જેનાં મુચકુંદ અને નિકુરનાં વૃક્ષોને ભ્રમરાઓ ચુંબન કરતા હતા, આકાશમાં ઊડતા ચાળી વૃક્ષના પરાગથી જે સુગંધમય થઈ રહ્યું હતું અને જેમાં ઈશુદંડનાં ક્ષેત્રમાં બેસી ઉદ્યાનપાલિકાઓ ઊંચે સ્વરે ગાતી હતી એવા ઉદ્યાનમાં અવસેનના કુમાર શ્રી પાર્વનાથે પ્રવેશ કર્યો. પછી ત્રીશ વર્ષની વયવાળા પ્રભુએ શિબિકા ઉપરથી ઉતરીને આભૂષણદિક સર્વ તજી દીધું અને ઇંદ્ર આપેલું એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. માગશર માસની કૃષ્ણ એકાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ અષ્ઠમ તપ કરીને ત્રણ રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. “એ જ્ઞાન સર્વ તીર્થકરોને દીક્ષા મહોત્સવ વખતે ઉત્પન્ન થાય છે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું પાથપ્રભુને વિહાર આ કેવલજ્ઞાન બીજે દિવસે કોપકટ નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ પાયસન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પંચ દિવ્ય પ્રગટ કર્યો અને ધન્ય પ્રભુનાં પગલાંની ભૂમિ પર એક પાદપીઠ કરાવી. પછી વાયુની જેમ પ્રતિબંધ રહિત એવા પ્રભુ યુગમાત્ર દષ્ટિ કરતાં અનેક ગ્રામ, આકર અને નગર વગેરેમાં છવાસ્થપણે વિહાર કરવા લાગ્યા. એક વખતે વિહાર કરતાં પ્રભુ કઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપે આવ્યા, ત્યાં સૂર્ય અસ્ત થઈ ગયે, એટલે રાત્રિ થવાથી એક કૂવાની પાસે વડવૃક્ષ નીચે જગદ્ગુરુ તેની શાખાની જેમ નિષ્કપણે કાર્યોત્સર્ગ મુદ્રાએ સ્થિત રહ્યા. ૧. યુગ એટલે ઘોંસરું, એટલે ઘેસરા જેટલી (ચાર હાથ) પિતાની આગળની જમીન જોવાવડે ઈસમિતિ પાળીને ચાલતા. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્વપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન હવે પેલા મેઘમાળી નામના મેવકુમાર દેવને અવધિજ્ઞાનવડે પોતાના પૂર્વભવન વ્યતિકર જાણવામાં આવ્યા, તેથી પાર્શ્વનાથના જીવ સાથે પ્રત્યેક ભવમાં પોતાનું વિર સંભારીને વડવાનળથી સાગરની જેમ તે અંતરમાં અત્યંત કોલવડે પ્રજ્વલિત થશે. પછી પર્વતને ભેદવાને હાથો આવે તેમ તે અધમ દેવ અમર્ષ ધરીને પાર્શ્વનાથને ઉપદ્રવ કરવા આવ્યો. પ્રથમ તેણે દાઢેરૂપ કરવતથી ભયંકર મુખવાળા વજ જેવા નાનાંકુરને ધારણ કરનારા અને પિંગલ નેત્રવાળા કેશરીસિંહ વિકુવ્યું. તેઓ પંછડાવડે ભૂમિપીઠ પર વારંવાર પ્રહાર કરવા લાગ્યા, અને મૃત્યુના મંત્રાક્ષર જેવા ધુત્કાર શબ્દ કરવા લાગ્યા; તથાપિ ધ્યાનમાં નિશ્ચળ લોચન કરીને રહેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, એટલે ધ્યાનાગ્નિથી ભય પામ્યા હોય તેમ તેઓ ક્યાંઈ ચાલ્યા ગયા. પછી તેણે ગર્જના કરતાં અને મદને વર્ષતાં જગમ પર્વત જેવા મોટા હાથીઓ વિકુવ્ય. ભયંકરથી પણ ભયંકર એવા તે ગજેન્દ્રોથી પ્રભુ જરા પણ ક્ષેભ પામ્યા નહીં; તેથી તેઓ લજજા પામ્યા હોય તેમ તત્કાળ નાસી ક્યાંઈ ચાલ્યા ગયા. પછી હિકાનાદથી દિશાઓને પૂર્ણ કરતા અને દયા વિનાના અનેક રીંછ, યમરાજાની સેના જેવા ક્રૂર અનેક ચિત્તાઓ, કંટકના અગ્રભાગથી શિલાઓને પણ ફેડનારા વિડીઓ અને દષ્ટિથી વૃક્ષને પણ બાળી નાખે તેવા દષ્ટિવિષ સર્પો વિકુવ્યું. તેઓ સર્વે ઉપદ્રવ કરવાની ઈચ્છાથી પ્રભુ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬. પુરિસાદાણી શ્રીપાનાથજી પાસે આવ્યા; તથાપિ સરિતાએથી સમુદ્રની જેમ પ્રભુ ધ્યાનથી હિત થયા નહીં. પછી વિદ્યુત સહિત મેઘની જેમ હાથમાં કૃતિકા(શસ્ત્ર)ને રાખનારા, ઊંચી દાઢાવાળા અને કિલકિલ શબ્દ કરતાં વેતાળેશ વિષુવ્યો. જેની ઉપર સર્પ લટકતાં હાય તેવાં વૃક્ષાની જેમ લાંખી જિહ્વા અને શિશ્નવાળા અને દીર્ઘ જંઘા તથા ચરણથી તાડ વૃક્ષ પર આરૂઢ થયા હોય તેમ લાગતા તેમજ જાણે જઠરાગ્નિની જ હેાય તેવી મુખમાંથી વાળા કાઢતાં તે વૈતાળા હાથી ઉપર શ્વાન દોડે તેમ પ્રભુ ઉપર ઢાડી આવ્યા. પરંતુ ધ્યાનરૂપ અમૃતના દ્રુહમાં લીન થએલા પ્રભુ તેમનાથી જરા પણ Àાભ પામ્યા નહીં, તેથી દિવસે ઘુવડ પક્ષીની જેમ તે નાસીને કાંઈ ચાલ્યા ગયા. પ્રભુની આવી દઢતા જોઇને મેઘમાળી અસુરને ઊલટા વિશેષ ક્રોધ ચઢયો, તેથી તેણે કાળરાત્રિના સહેાદર જેવા ભયંકર મેઘ આકાશમાં વિષુવ્યો. તે વખતે આકાશમાં કાળજવા જેવી ભયંકર વિદ્યુત થવા લાગી. બ્રહ્માંડને ફાડે તેવી મેઘગર્જના દિશાઓમાં વ્યાપી ગઈ અને નેત્રના વ્યાપારને હરણુ કરે તેવું ઘાર અધકાર છવાઈ ગયું; તેથી અંતરિક્ષ અને પૃથ્વી જાણે એકત્ર પરોવાઈ ગયાં હોય તેમ થઈ ગયાં. પછી આ મારા પૂર્વ વૈરીના હું સંહાર કરી નાખું.” એવી દુર્બુદ્ધિથી મેઘમાળીએ કલ્પાંત કાળના મેઘની જેમ વવા માંડ્યુ. મુશળ અથવા ખાણુ જેવી ધારાઓથી જાણે પૃથ્વીને કાદાળીવડે ખેાદતા હાય તેમ તે તાડન કરવા લાગ્યા. તેના ૧. લિંગ-પુરુષચિન્હ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાથપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન પ્રહારથી પક્ષીઓ ઉછળી ઉછળીને પડવા લાગ્યા, તેમજ વરાહ અને મહિષ વગેરે પશુઓ આમતેમ નાસભાગ કરવા લાગ્યા. અતિ વેગવડે ભયંકર એવા જળપ્રવાહો અનેક પ્રાણીઓને ખેંચી જવા લાગ્યા અને મેટાં મોટાં વૃક્ષોને પણ મૂળમાંથી ઉમૂલન કરવા લાગ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ક્ષણવારમાં તો તે જળ ઘુંટણ સુધી આવ્યું, ક્ષણવારમાં જાનુ સુધી પહોંચ્યું, ક્ષણવારે કટિ સુધી થયું અને ક્ષણમાં તો કંઠ સુધી આવી ગયું. મેઘમાળી દેવે જ્યારે તે જળ બધે પ્રસરાવ્યું ત્યારે પદ્મદ્રહમાં લક્ષમીના સ્થાનરૂપ મહાપદ્મની જેમ પ્રભુ તે જળમાં શેમવા લાગ્યા. રત્નશિલાના તંભની જેમ તે જળમાં પણ નિશ્ચળ રહેલા પ્રભુ નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ રાખી રહ્યા, જરા પણ ચલિત થયા નહીં. છેવટે તે જળ પાર્વનાથની નાસિકાના અગ્ર ભાગ સુધી આવ્યું. તે વખતે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે “અરે ! પેલે બાળતાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરે છે.” પછી તત્કાળ પિતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણે, વેગથી મનની સાથે સ્પર્ધા કરતો હોય તેમ, ઉતાવળો પ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમીને ધરણે કે તેમના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા નાળવાવાળું એક સુવર્ણકમળ વિકુછ્યું. પછી તે નાગરાજે પિતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને એ પડખાંને ઢાંકીને સાત ફણાવડે પ્રભુને માથે છત્ર કર્યું, Page #82 -------------------------------------------------------------------------- ________________ ge પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી જળની ઊંચાઈ જેવડા લાંખા નાળવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઇને સુખે સ્થિત રહેલા પ્રભુ રાજહંસની જેવા દેખાવા લાગ્યા. જીએ મુખ પૃષ્ઠનું ચિત્ર. ભક્તિભાવ સુકત ચિત્તવાળી ધરણેન્દ્રની સ્ત્રીએ પ્રભુની આગળ ગીત નૃત્ય કરવા લાગી. વેણું વીણાના તાર ધ્વનિ અને મૃદંગના ઉદ્ધૃત નાદ વિવિધ તાળને અનુસરતા વૃદ્ધિ પામવા લાગ્યા અને વિચિત્ત ચારૂં ચારીકવાળું, હસ્તાદિકના અભિનયથી ઉજ્જવળ અને વિચિત્ર અંગહારથી રમણિક એવું નૃત્ય થવા લાગ્યું. એ વખતે ધ્યાનમાં લીન થએલા પ્રભુ નાગાધિરાજ ધરણેદ્ર ઉપર અને અસુર મેઘમાળી ઉપર સમાન ભાવે રહેલા હતા. એમ છતાં પણ કેપથી વષતા એવા મેઘમાળીને જોઈ નાગરાજ ધરણેદ્ર કાપ કરી આક્ષેપથી એલ્યા કે: “અરે દુર્મતિ ! પેાતાના અનર્થને માટે તું આ શું આરભી બેઠો છે? હું એ મહાકૃપાળુને શિષ્ય છું; તથાપિ હવે હું સડુન કરીશ નહીં. તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી મળતા સર્પને મતાવીને તને ઊલટા પાપ કરતાં અટકાવ્યા હતા; તેથી તેમણે તારો શે। અપરાધ કર્યા ? અરે મૂઢ! ખારી જમીનમાં પડતું મેઘનુ જળ પણ જેમ લવણ (મીઠુ)ને માટે થાય, તેમ પ્રભુને સદુપદેશ પણ તારા વેરને માટે થયા છે. નિષ્કારણબંધુ એવા આ પ્રભુની ઉપર નિષ્કારણ શસ્ત્ર થઇને તે જે આ કાર્ય આરજ્યું છે તે હવે દૂર કરી દે; નહીં તે હવે તું આ સ્થિતિમાં રહી શકીશ નહીં. ” ધરણેદ્રના આવાં વચન સાંભળી મેઘમાળીએ નીચી ષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્રે સેવિત શ્રીપાર્શ્વનાથ પ્રભુને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શ્રી પાર્શ્વપ્રભુનો વિહાર અને કેવલજ્ઞાન દીઠા, તેથી તેણે ચિંતવ્યું કે “ચક્રવતીની ઉપર તેને ઉપદ્રવ કરનારા પ્લેચ્છોના આરાધેલા મેઘકુમારની શક્તિ જેમ વૃથા થાય તેમ આ પાર્શ્વનાથની ઉપર મેં મારી જેટલી હતી તેટલી શક્તિ વાપરી તો પણ તે વૃથા થઈ છે. આ પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ છે; તથાપિ એ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી; પણ આ ધરણે દ્રથી મને ભય લાગે છે. આ વૈલોક્યપતિને અપકાર કરીને લાક્યમાં પણ મારી સ્થિતિ થઈ શકશે નહીં, તે પછી હું કને શરણે જઈશ? માટે જે આ પ્રભુનું શરણ મળે તે જ હું ઉગરી શકીશ ને મારું હિત થશે.” આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ મેઘમંડળને સંહરી લઈ ભય પામતે મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને નમસ્કાર કરીને બે કેઃ “હે પ્રભુ ! જે કે તમે તો અપકારી જન ઉપર પણ ક્રોધ કરતા નથી, તથાપિ હું મારા પિતાના દુષ્કર્મથી દૂષિત થએલો હેવાથી ભય પામું છું. આવું દુષ્કર્મ કરીને પણ હું નિર્લજ્જ થઈ તમારી પાસે યાચના કરવા આવ્યું છું; માટે હે જગન્નાથ! દુર્ગતિમાં પડવાની શંકાવાળા આ દીનજનની રક્ષા કરે, રક્ષા કરે.” આ પ્રમાણે કહી, પ્રભુને ખમાવી, નમસ્કાર કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતો કરતે સ્વસ્થાનકે ગયે. પછી પ્રભુને ઉપસર્ગ રહિત થએલા જાણી સ્તુતિ અને પ્રણામ કરીને નાગરાજ ધરણે પણ પિતાને સ્થાનકે ગયા. એટલે રાત્રિ પણ વીતી ને પ્રભાતકાળ થયો. Page #84 -------------------------------------------------------------------------- ________________ ७२ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ભગવંત ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પુરી સમીપે આવી આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાત્સગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાશી દિવસે વ્યતીત થયે શુભ ધ્યાનથી પ્રભુનાં ઘાતકર્મો તૂટી ગયાં અને ફાગણ માસની કૃષ્ણ ચતુથીએ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં પૂર્વાલંકાળે શ્રી પાર્શ્વ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ' - તે વખતે શક પ્રમુખ દેવતાઓએ આસનકંપથી તે હકીક્ત જાણું, ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વદ્વારથી તે સમવરણમાં પ્રવેશ કર્યો. પ્રથમ સમવસરણની મધ્યમાં આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને, મેરૂને સૂર્યની જેમ, પ્રભુએ પ્રદક્ષિણા કરી. પછી તીર્ધાય નમ એમ કહીને શ્રી પાર્શ્વપ્રભુ પૂર્વાભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન ઉપર બિરાજમાન થયા. વ્યંતરેએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના જ પ્રભાવથી પ્રભુની જેવાં બીજાં ત્રણ પ્રતિબિંબ વિકુવ્ય. ચારે નિકાયના દેવ, દેવીઓ, નરે, નારીઓ, સાધુ અને સાધ્વીઓ એમ બારે પર્ષદા પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને યોગ્ય સ્થાનકે બેઠી. તે વખતે પ્રભુને આવો અપૂર્વ વૈભવ જોઈ વનપાળે આવી અશ્વસેન રાજાને આ પ્રમાણે કહ્યું કે: “હે સ્વામિન ! એક વધામણી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને હમણાં જગતના અજ્ઞાનને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થએલ છે અને મહાઅતિશયસંપન્ન એવા જગત્પતિ શક્રાદિક ઈંદ્રોના પરિવારથી પરવર્યા સતા દિવ્ય સમવસરણમાં બેઠા છે.” તે સાંભળી રાજાએ તેને યોગ્ય પારિતોષિક આપ્યું Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાર્થપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન અને પ્રભુના દર્શનની ઈચ્છાથી ત્વરાવાળા થએલા રાજાએ એ ખબર તરત વામાદેવીને કહ્યા. પછી અશ્વસેન રાજા વામદેવી રાણીને તથા પરિવારને લઈને સંસારસાગરથી તારનાર સમવસરણમાં આવ્યા. હર્ષથી પૂર્ણ મનવાળા રાજા પ્રભુને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને શકેંદ્રની પછવાડે બેઠા. પછી શકેંદ્ર અને અશ્વસેન રાજા ઊભા થઈ, ફરી વાર પ્રભુને નમી, મસ્તક પર અંજલી જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ! સર્વત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના ભાવને પ્રકાશ કરનારું તમારું આ કેવળજ્ઞાન જય પામે છે. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં પ્રાણીઓને વહાણુરૂપ તમે છે અને નિયમક પણ તમે જ છો. હે જગત્પતિ! આજનો દિવસ અમારે સર્વ દિવસમાં રાજા જેવો છે, કારણ કે જેમાં અમારે તમારા ચરણદર્શનને મહોત્સવ પ્રાપ્ત થએલ છે. આ અજ્ઞાનરૂપ અંધકાર કે જે મનુષ્યની વિવેકદષ્ટિને લૂંટનારે છે, તે તમારા દર્શનરૂપ ઔષધિના રસ વિના નિવૃત્ત થતો નથી. આ મહત્સવ નદીના નવા આરાની જેમ પ્રાણીઓને આ સંસારમાંથી પાર ઊતારવાને એક નવા તીર્થ (આરા)રૂપ છે. અનંત ચતુષ્ટયને સિદ્ધ કરનારા, સર્વ અતિશયોથી શેભનારા, ઉદાસીપણામાં રહેનારા અને સદા પ્રસન્ન એવા તમને નમસ્કાર છે. પ્રત્યેક જન્મમાં અત્યંત ઉપદ્રવ કરનારા એવા દુરાત્મા મેઘમાળી ઉપર પણ ૧. વહાણને પાર ઊતારનાર. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી તમે કરણા કરી છે માટે તમારી કરૂણા ક્યાં નથી ? (અર્થાત સર્વત્ર છે.) હે પ્રભુ ! જ્યાં ત્યાં રહેતા અને ગમે ત્યાં જતા એવા અમને હમેશાં આપત્તિને નિવારનાર એવું તમારા ચરણકમળનું સ્મરણ હજો.” આ પ્રમાણે સ્તુતિ કરી શકે અને અશ્વસેન રાજા વિરામ પામ્યા. પછી શ્રી પાર્શ્વનાથ ભગવંતે આ પ્રમાણે દેશના આપવા માંડી: “અહો ભવ્ય પ્રાણીઓ ! જરા, રેગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મેટા અરણ્યમાં ધર્મ વિના બીજે કઈ ત્રાતા નથી, માટે હમેશાં તે જ સેવવા ગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકાર છે. તેમાં અનગારી સાધુઓને પહેલા સર્વવિરતિ ધર્મ છે. તે સંયમાદિ દશ પ્રકારને છે, અને આગારી–ગૃહસ્થને બીજે દેશવિરતિ ધર્મ છે. તે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ બાર પ્રકાર છે. જે તે વ્રત અતિચારવાળાં હોય છે તે સુકૃતને આપતા નથી, તેથી તે એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર છે તે તજવા યોગ્ય છે. પહેલું વ્રત જે અહિંસા, તેમાં ક્રોધવડે બંધ, છવિચ્છેદ, અધિક ભારનું આરોપણ, પ્રહાર અને અન્નાદિકને રેધ–એ પાંચ અતિચાર છે–બીજું વ્રત સત્ય વચન તેના મિથ્યા ઉપદેશ, સહસા અભ્યાખ્યાન, ગુહ્ય ભાષણ, વિશ્વાસીએ કહેલા રહસ્યને ભેદ અને ફૂટ લેખએ પાંચ અતિચાર છે. ત્રીજું વ્રત અસ્તેય (ચોરી ન કરવી) તેના Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાર્શ્વપ્રભુના વિહાર અને કેવલજ્ઞાન ૭૧ ચારને અનુજ્ઞા આપવી, ચારેલ વસ્તુનું ગ્રહણ કરવું, રાજય વિરૂદ્ધ કરવું, પ્રતિરૂપ વસ્તુના ભેળસ ભેળ કરવા અને માન, માપ, તાલ ખોટાં રાખવાં-એ પાંચ અતિચાર છે. ચેાથું વ્રત બ્રહ્મચર્ય તેના અપરિગૃહીતાગમન, ઇરપરિંગૃહીતાગમન, પરિવવાહકરણ, તીવ્ર કામભાગાનુરાગ અને અનંગ ક્રીડા-એ પાંચ અતિચાર છે. પાંચમુ વ્રત અપરિગ્રહું ( પરિગ્રહનું પ્રમાણ ) તેમાં ધન ધાન્યનું પ્રમાણાતિક્રમ, તાંખા પીત્તળ વગેરે ધાતુનું પ્રમાણાતિક્રમ, દ્રિપદ, ચતુષ્પદનું પ્રમાણાતિક્રમ, ક્ષેત્ર વસ્તુનું પ્રમાણાતિક્રમ અને રૂખ્ય સુવર્ણનું પ્રમાણાતિક્રમ એ પાંચ અતિચાર છે. તે અતિચાર અનાજનાં નાનાં મોટાં માપ કરવાથી, તામ્રાદિકનાં ભાજને નાનાં મેાટાં કરવાથી, દ્વિપદ, ચતુષ્પદના ગર્ભ ધારણવડે થએલ વૃદ્ધિથી, ઘર કે ક્ષેત્ર વચ્ચેની ભીંત કે વાડ કાઢી નાખીને એકત્ર કરી દેવાથી, અને રૂખ્ય સુવર્ણ કાઈને આપી દેવાથી લાગે છે; પણ તે વ્રત ગ્રહણુ કરનારને લગાડવા યોગ્ય નથી. સ્મૃતિ ન રહેવી, ઉપર, નીચે અને તીર્છા ભાગે જવાના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું અને ક્ષેત્રની વૃદ્ધિ હાનિ કરવી—એ પાંચ છઠ્ઠા દિવિરતિત્રતના અતિચાર છે. ચિત્તભક્ષણ, સચિત્તના સંબંધવાળા પદાર્થ નું ભક્ષણ, તુચ્છ ઔષધિનું ભક્ષણ તથા અપકવ અને દુ:પકવ વસ્તુના આહાર એ પાંચ અતિચાર ભાગાપભાગપ્રમાણ નામના સાતમા વ્રતના છે. એ પાંચ અતિચાર ભાજન આશ્રી ત્યાગ કરવાનો છે અને ખીજા પંદર કર્મ થી ત્યજવાના છે. તેમાં ખર કર્માંનેદ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ત્યાગ કરવો. એ ખર કર્મ અંદર પ્રકારનાં કર્માદાનરૂપ છે. ' તે આ પ્રમાણે અંગારજીવિકા, વનજીવિકા, શકટ જીવિકા, ફેટજીવિકા, દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, ચંપીડા, નિર્ધા છન, અસતીપષણ, દવદાન અને સર:શેષ–એ પંદર પ્રકારનાં કર્માદાન કહેવાય છે. અંગારાની ભઠ્ઠી કરવી, કુંભાર, લુહાર તથા સુવર્ણકા૨૫ણું કરવું અને ચુનો તથા ઇંટે પકાવવી, એ કામ કરીને જે આજીવિકા કરવી તે અંગારજીવિકા કહેવાય છે છેદેલાં ને વગર છેદેલાં વનનાં પત્ર, પુષ્પ અને ફળને લાવીને વેચવાં, અને અનાજ દળવું–ખાંડવું, એ કામ કરીને જે આજીવિકા કરવી તે વનજીવિકા કહેવાય છે. શકટ એટલે ગાડાં અને તેનાં પૈડાં, ધરી વગેરેનાં અંગને ઘડવાં, ખેડવાં અને વેચવાં, એથી જે આજીવિકા કરવી તે શકટજીવિકા કહેવાય છે. ગાડાં, બળદ, પાડા, ઊંટ, ખર, ખચ્ચર અને ઘોડાઓને ભાડે આપી, ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટકજીવિકા કહેવાય છે. સરોવર તથા કૂવા વગેરે ખોદવા અને શિલા પાષાણને ઘડવાં, એમ પૃથ્વી સંબંધી જે કાંઈ આરંભ કરવા અને તે વડે આજીવિકા કરવી તે ફેટજીવિકા કહેવાય છે. પશુઓનાં દાંત, કેશ, નખ, અસ્થિ, ત્વચા અને રૂંવાડાં વગેરે તેનાં ઉત્પત્તિસ્થાનથી ગ્રહણ કરીને તે ત્રણ અંગેને જે વ્યાપાર કરવો તે દંતવાણિજ્ય કહેવાય છે. લાખ, મણ તેનાં પૈડાં, ખેડવાં અને કરવી તે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૭ , શ્રી પાર્થ પ્રભુના વિહાર અને કેવલજ્ઞાન શીલ, ગળી, ધાવડી અને ટંકણખાર વગેરે વસ્તુને જે વ્યાપાર કરવો તે પાપના ગૃહરૂપ લાક્ષવાણિજ્ય કહેવાય છે. માખણ, ચરબી, મધ અને મદિરા વગેરેને વ્યાપાર કર તે રસવાણિજ્ય કહેવાય છે, અને બે પગવાળાં મનુષ્યાદિ અને ચાર પગવાળાં પશુ આદિને જે વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય છે. કોઈ પણ જાતનું ઝેર, કોઈ પણ જાતનું શસ્ત્ર, હળ, યંત્ર, લેહ અને હરિતાળ વગેરે જીવિતને નાશ કરનારી વસ્તુઓને જે વ્યાપાર કરવો તે વિષવાણિજ્ય કહેવાય છે. તલ, શેરડી, સરસવ અને એરંડ વગેરે જળચંત્રાદિક યંત્રોથી જે પીલવાં તથા પત્રમાંથી તેલ–અત્તર કાઢીને તેને જે વ્યાપાર કરવો તે યંત્ર પીડા કહેવાય છે. પશુઓનાં નાક વધવા, ડામ દઈને આંકવાં, મુષ્કછેદ (ખાસી કરવા), પૃષ્ઠ ભાગને ગાળ અને કાન વગેરે અંગ વીંધવાં તે નિલીંછન કર્મ કહેવાય છે. દ્રવ્યને માટે મેના, પોપટ, માજ, કૂતરા, કુકડા અને મોર વગેરે પક્ષીને પાળવાં પિષવા અને દાસીઓનું પોષણ કરવું તે અસતીપિષણ કહેવાય છે. વ્યસનથી અથવા પુણ્યબુદ્ધિથી એમ બે પ્રકારે દાવાનળનું આપવું તે દવદાન કહેવાય છે. અને સરેવર, નદી તથા દ્રહો વગેરેના જળને શેષો લેવાના ઉપાય કરવા તે સર:શેષ કહેવાય છે. આ પ્રમાણે પંદર કમોદાન સમજવાં અને તેને ત્યાગ કરવો. સંયુકત અધિકરણતા, ઉપભેગઅતિરિક્તા, અતિવાચાલતા, કોકુચી અને કંદર્પચેષ્ટા-એ પાંચ અનર્થદંડવિરમણ નામના આઠમા વ્રતના અતિચાર છે. મન, વચન અને વીંધવી ૨, કૂતરા, કે પાષણ કરવું એમ બે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી કાયાથી દુષ્ટ પ્રણિધાન, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાન-એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. પ્રેષ્ય પ્રયાગ, આનયન પ્રયોગ, પુદ્ગલના પ્રક્ષેપ, શબ્દાનુપાત એ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે. ૧-૨ સંથારાદિ અને ઉચ્ચારાદિ ખરાખર જોયા વિના કે પ્રમાજ્યાં વિના મૂકવાં ને લેવાં. ૩ અનાદર, ૪ પારણાદિકની ચિંતા અને ૫ સ્મૃતિનું અનુપસ્થાન-એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે. સચિત્તની ઉપર મૂકી દેવું, સચિત્તવડે ઢાંકવું, કાળનું ઉલ્લંઘન કરીને આમંત્રણુ કરવા જવું, મત્સર રાખવા અને મિથ્યા વ્યપદેશ કરવા એ પાંચ ચેાથા અતિથિસ વિભાગ નામના શિક્ષાવ્રતના અતિચાર છે. આ પ્રમાણે અતિચારાએ રહિત એવા વ્રતને પાળનારા શ્રાવક પણ શુદ્ધાત્મા થઈ અનુક્રમે ભવખંધનથી મુક્ત થઈ જાય છે. "" આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાએએ દીક્ષા લીધી અને ઘણા શ્રાવક થયા. · અંતની વાણી કદી પણુ નિષ્ફળ થતી નથી.' મોટઃ મનવાળા અશ્વસેન રાજાએ પણ પ્રતિબેાધ પામી તત્કાળ પેાતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સોંપીને દીક્ષા લીધી. વામાદેવી અને પ્રભાવતોએ પણ પ્રભુની દેશનાવડે સંસારથી વિરક્ત થઇ મેાક્ષસાધન કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આર્યવ્રુત્ત વગેરે દશગણુધરા થયા. પ્રભુએ ૧ આ ખારે વ્રતના વિશેષ અતિચારા પ્રતિક્રમણુ સૂત્રના અર્થ વગેરેમાંથી જોઈ સમજી લેવા. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાર્થ પ્રભુને વિહાર અને કેવલજ્ઞાન તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીના સાંભળવા માત્રથી તેમણે સર દ્વાદશાંગીની રચના કરી. “બુદ્ધિમાનને કરેલો ઉપદેશ જળમાં તેલના બિંદુની જેમ પ્રસરી જાય છે. ” પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાસ કરી. બીજી પૌરૂષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. પછી શકેંદ્ર વગેરે દેવતાઓ તથા મનુષ્ય પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાને સંભારતા પિતપતાને સ્થાનકે ગયા. પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળે, કૃષ્ણવર્ણ ધરનારે, હસ્તી જેવા મુખવાળે, નાગની ફણના છત્રથો શેભતો, ચાર ભુજાવાળે, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં બીજેરૂં અને સર્પ ધારણ કરનારે પા નામે યક્ષ શાસનદેવતા થયા. કુર્કટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે ચક્ષણ શાસનદેવી થઈ તે બને શાસનદેવતા જેમની પાસે નિરંતર રહે છે અને બીજા પણ અનેક દે અને મનુષ્ય વિનીત થઈને જેમની સેવા કર્યા કરે છે એવા પાર્શ્વપ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દસમુ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ. સર્વ વિશ્વના અનુગ્રહને માટે વિહાર કરતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એક વખતે સંસારમાં પુંડ્ર (તિલક) જેવા પંડ્ર નામના દેશમાં આવ્યા. તે અરસામાં પૂર્વ દેશમાં તામ્રલિસી નગરીમાં સાગરદત્ત નામે એક કળાઝ અને બુદ્ધિમાન યુવાન વણિપુત્ર રહેતે હતો. તેને જાતિસ્મરણ થએલું હોવાથી તે સર્વદા સ્ત્રી જાતિને વિષે વિરક્ત હતા, તેથી સ્વરૂપવતી સ્ત્રીને પણ પરણવાને ઈચ્છતે નહીં. પૂર્વ જન્મમાં તે બ્રાહ્મણના પુત્ર હતું. તે ભવમાં કઈ બીજા પુરૂષ સાથે આસક્ત થએલી તેની પત્નીએ તેને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શ્રીપાર્શ્વ પ્રભુના વિહાર અને કેવલજ્ઞાન ઝેર આપી, સંજ્ઞા રહિત કરી કાઇ ઠેકાણે છેાડી દીધા હતા. ત્યાં એક ગેાકુળી સ્ત્રીએ તેને જીવાડચો હતા. પછી તે પરિવ્રાજક થઈ ગયા. ત્યાંથી મૃત્યુ પામી આ ભવમાં તે સાગરદત્ત નામના શ્રેષ્ઠીપુત્ર થયા હતા; પરંતુ પૂર્વ જન્મના સ્મરણુધી તે સ્ત્રીઓથી વિમુખ થયા હતા. 6 હવે પેલી લેાકધમાં તત્પર એવી ગાકુળી સ્ત્રી મૃત્યુ પામીને અનુક્રમે તેજ નગરીમાં એક રૂપવતી વિષ્ણુપુત્રી થઇ. આ સ્ત્રીમાં આની 'દિષ્ટ રમશે ’ એવી સંભાવના કરીને મધુજનાએ સાગરદત્તને માટે તેને પસંદ કરી અને ગૌરવ સહિત તેને પ્રાસ પણ કરી, પરંતુ સાગરદત્તનું મન તેની ઉપર પણ વિશ્રાંત થયું નહીં; કારણ કે પૂર્વ ભવના અભ્યાસથી તે સ્ત્રીઓને યમી જેવી માનતા હતા. C બુદ્ધિમાન વણિપુત્રીએ વિચાર્યું કે: આને કાંઈક પૂર્વભવનું સ્મરણ થયું જણાય છે, અને તે જન્મમાં કાઈ પુÃલી ( વ્યભિચારી ) સ્ત્રીએ આ પુરૂષને હેરાન કર્યાં જણાય છે.' આવા હૃદયમાં વિચાર કરી તેને સમજાવવાને અવસર જાણી તેણે એક પત્રમાં લેાક લખીને તેની ઉપર માટલાન્યા. તે શ્લાકમાં આ પ્રમાણે ભાવાર્થ હતા: “ દૂધથી દાઝેલા પુરુષને દધિના ત્યાગ કરવા ઘટિત નથી, કેમકે અલ્પ જળમાં સભવતા પૂરાએ શું દૂધમાં પણ હાય ? ” આ àાક વાંચી તેના ભાવાર્થ હૃદયમાં વિચારીને સાગરદત્ત પણ એક ક્ષ્ાક લખી મોકલ્યા. તેના આ પ્રમાણે 1 Page #94 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણુ શ્રીપાશ્વનાથજી ભાવાર્થ હિતે: “સ્ત્રી કુપાત્રમાં રમે છે, સરિતા નીચા સ્થાનમાં જાય છે, મેઘ પર્વત ઉપર વર્ષે છે અને લક્ષમી નિર્ગુણ પુરૂષને આશ્રય કરે છે.” - વણિકસુતાએ આ લેક વાંચી તેને ભાવાર્થ જાણ લીધો. પછી તેના બેધને માટે બીજે લોક લખી મોકલ્યા. તેમાં આ પ્રમાણે ભાવાર્થ હતો: “તેમાં પણ શું કેઈ સ્ત્રી દેષ રહિત હોતી નથી ? જે હોય છે તો રાગી સ્ત્રીને શું જોઈને ત્યાગ કરવો? રવિ પિતાની ઉપર અનુરકત થએલી સંધ્યાને કદી પણ છોડતો નથી.” આ લોક વાંચીને તેના આવા ડહાપણભરેલા સંદેશાઓથી રંજીત થએલો સાગરદત્ત તેની સાથે પરણ્યો અને હર્ષયુક્ત ચિત્તે પ્રતિદિન ભોગ ભેગવવા લાગે. એક વખતે સાગરદનને સાસરે પુત્ર સહિત વ્યાપારને માટે પાટલાપથ નગરે ગયે. અહીં સાગરદત્ત પણ વ્યાપાર કરવા માંડયો. અન્યદા તે મેટું વ ણ ભરીને સમુદ્રને પરતીરે ગયો. સાત વાર તેનું વહાણ સમુદ્રમાં ભાંગી ગયું, તેથી “આ પુણ્યરહિત છે” એમ કહી કે તેને હસવા લાગ્યા. એટલે તે પાછો આવ્યો, પણ નિર્ધન થઈ ગયા છતાં તેણે ઉદ્યમ છેડક્યો નહીં. એક વખતે આમતેમ ભમતાં કૂવામાંથી જળ કાઢતે કેઈ એક છોકરે તેના જેવામાં આવ્યું. તે છોકરાને સાત વાર પાછું આવ્યું નહીં, પણ આઠમી વાર પાણી આવ્યું, તે જોઈ સાગરદને વિચાર્યું કે “માણસને ઉદ્યમ અવશ્ય ફળદાયક છે.” જેઓ અનેક વિઘ આવે તો પણ અખલિત Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૩. શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ ઉત્સાહવાળા થઈને પ્રારંભેલું કાર્ય છોડતા નથી, તેઓને દૈવ પણ વિદન કરતાં શંકા પામે છે.” આ પ્રમાણે વિચારી, શુકનગ્રંથિ બાંધો વહાણ લઈને સિંહલદ્વીપ તરફ ચાલે, પરંતુ પવનને યોગે તે રત્નદ્વીપે આ . ત્યાં પિતાને સર્વ માલ વેચીને તેણે રત્નોને સમૂહ ખરીદ કર્યો. તેનાથી વહાણ ભરીને તે પિતાની નગરી તરફ ચાલ્ય; તે રને જોઈને લુબ્ધ થએલા ખલાસીઓએ તેને રાત્રે સમુદ્રમાં નાખી દીધો. દેવયોગે પ્રથમ ભાંગેલા કઈ વહાણનું પાટિયું તેને હાથ આવવાથી તેનાથી તે સમુદ્ર ઉતરી ગયે. ત્યાં કિનારા ઉપર પાટલાપથ નગર હતું. તે નગરમાં પ્રવેશ કરતા ત્યાં રહેલા તેના સસરાએ તેને જે, એટલે તે તેને પોતાના આવાસમાં લઈ ગયો. પછી સ્નાન ભજન કરીને વિશ્રાંત થએલા સાગરદત્ત મૂળથી માંડીને ખલાસીઓ સંબંધી વૃત્તાંત પિતાના સસરાને કહ્યો. સસરાએ કહ્યું કે “હે જામાતા ! તમે અહીં જ રહે. એ કુબુદ્ધિવાળા ખલાસીઓ તમારા બંધુજનની શંકાથી તામલિસી નગરીએ નહીં જાય, પણ ઘણું કરીને તે અહીં જ આવશે. સાગરદત્ત ત્યાં રહેવાનું કબૂલ કર્યું. પછી તેના સસરાએ એ વૃતાંત ત્યાના રાજાને જણાવ્યું. “દીર્ઘદશી પુરૂષને એવો ન્યાય છે.” કેટલેક દિવસે પેલું વહાણ તે જ બંદરે આવ્યું, એટલે સાગરદન પાસેથી જેમણે બધાં ચિન્હ જાણ્યાં હતાં એવા રાજ્યના આરક્ષક પુરૂષએ તે વહાણને ઓળખી લીધું. પછી Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી તેમણે તેના સર્વ ખલાસીઓને મેલાવીને પૃથક્ પૃથક્ પૂછયું કે ‘આ વહાણુના માલિક કાણુ છે ? તેમાં શું શુ' કરિયાણાં છે? અને તે કેટલાં છે ?’ તેવી રીતે ઊલટપાલટ પૂછવાથી તેએ સર્વ ક્ષેાસ પામીને જુદું જુદું મેલવા લાગ્યા, તેથી તેમને દગા કરનાર તરીકે જાણી લઈને આરક્ષકાએ તત્કાળ સાગરદત્તને ત્યાં મેલાન્ચે. સાગરદત્તને જોતાં જ તેએ ભય પામીને મેલ્યા કે : “ હું પ્રભુ ! અમે કમ ચ’ડાળાએ તે મહાદુષ્કર્મ કર્યું. હતુ, તથાપિ તમારા પ્રમળ પુણ્યથી તમે અક્ષત રહ્યા છે. અમે તમારી ધ્યકેાટિને પ્રાપ્ત થયા છીએ, માટે આપ સ્વામીને જે યાગ્ય લાગે તે કરા. ” કૃપાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા સાગરદત્ત રાજપુરૂષાથી તેમને છેડાવ્યા અને કાંઈક પાથેય (ભાતુ) આપીને તેમને વિદાય કર્યાં. તેના આવા કૃપાળુપણાથી ‘ આ પુણ્યવાન છે” એમ વિચારનારા ત્યાંના રાજાના મહામતિ સાગરદત્ત ઘણા માનીતા થયા અને તે વહાણનાં કરિયાણાં વેચવાવડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. 6 પછી પુષ્કળ દાન આપતા તે ધર્મની ઈચ્છાએ ધર્મતીર્થ કા ( ધર્માચાર્ય ) ને પૂછવા લાગ્યા કે · જે દેવના દેવ હાય તેને રત્નમય કરવાની મારી ઇચ્છા છે” માટે તે મને જણાવેા. દેવતત્ત્વ સુધી નહીં પહોંચેલા તે ધમ તીર્થંકાએ તેના જે ઉત્તર આપ્યા તેમાંનું એકે વાકચ તેને યાગ્ય લાગ્યુ નહીં, એટલે તેમાંથી કાઈ આસ પુરૂષ કહ્યું કે ‘અમારા જેવા Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીયા નાથપ્રભુના વિહાર અને નિર્વાણ ૮૫ મુગ્ધને એ વાત શું પૂછે છે ? તમારે પૂછવું હાય તા એક રત્નને અનુસરીને તપસ્યા કરવામાં તત્પર થાએ. એટલે તેના અધિષ્ઠાયક દેવતા આવીને તમને જે ખરા દેવાધિદેવ હશે તે જણાવશે. ’ સાગરદત્તે તે પ્રમાણે કરીને અષ્ટમ તપ કર્યું, એટલે રત્નના અધિષ્ઠાયક દેવે આવી તેને તીર્થ'કરની પવિત્ર પ્રતિમા અતાવીને કહ્યું કે: “હું ભદ્ર! આ દેવ જ પરમાર્થ સત્ય દેવ છે. આનું સ્વરૂપ ક્રુતિઓ જ જાણે છે, ખીજા કાઈ જાણુતા નથી.” આ પ્રમાણે કહી મૂર્ત્તિ આપીને તે દેવ સ્વસ્થાને ગયે. સાગરદત્ત તે પ્રતિમાને જોઇને પહુ ખુશી થયે. તે સુવર્ણ વણી અર્હત પ્રતિમા તેણે સાધુએને ખતાવી. એટલે સાધુઓએ તેને જિનવરે કહેલા ધર્મ કહી સ`ભળાવ્યા, તેથી સાગરદત્ત શ્રાવક થયે.. એક વખતે સાગરદત્ત મુનિઓને પૂછ્યું કે હું ભગવંત! આ કા તીર્થંકરની પ્રતિમા છે? અને મારે તેની કેવી વિધિએ પ્રતિષ્ઠા કરવી તે મને કહેા.' મુનિએ મેલ્યા: ‘હાલ પુંડ્રવન દેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમવસર્યા છે, માટે તેમની પાસે જઈ ને તે વાત પૂછે.’ તત્કાળ સાગરદત્ત શ્રીપાર્શ્વપ્રભુની પાસે ગયા અને નમસ્કાર કરીને તે રત્નપ્રતિમા વિષે સર્વ હકીકત પૂછી. પ્રભુએ પોતાના સમેાસરણને ઉદ્દેશીને સર્વે અંતના 4 Page #98 -------------------------------------------------------------------------- ________________ પુરિસાનાણી શ્રીપાલ્વનાથજી અતિશયા સમધી અને તીર્થંકરની પ્રતિમાની સ્થાપના સબંધી સ હકીકત કહી મતાવી. પછી શ્રી જિનાકત વિધિવડે તે તીર્થંકરની પ્રતિમાની તેણે પ્રતિષ્ઠા કરાવી. અન્યદા તે સાગરદત્ત પાર્શ્વ પ્રભુની પાસે જ દીક્ષા લીધી. પછી સુર અસુરે એ સેવાતા અને સ અતિશયવડે સપૂર્ણ એવા પ્રભુએ પરિવાર સાથે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. નાગપુરીમાં નાગેન્દ્રની જેમ નાગપુરી નામની નગરીમાં યશસ્વીઓમાં અગ્રેસર સૂરતેજ નામે રાજા હતા. તે નગરીમાં ધનપતિ નામે એક ધનાઢય શ્રેષ્ઠી રહેતા હતા. તે રાજાને ઘણા પ્રિય હતા. તેને ઘેર સુંદરી નામે એક શીલવડે સુંદર સ્રો હતી. પિતામહના નામ પ્રમાણે નામવાળા મદત્ત નામે તેને એક વિનીત અને ગુણવાન પુત્ર હતા. તે અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા. તે સમયે વત્સ નામના વિજયમાં કૌશાંબી નગરીને વિષે શત્રુઆનું માનભંગ કરનાર માનભંગ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જિનધર્મમાં તત્પર જિનદત્ત નામે એક ધનાઢય શ્રેષ્ઠી વસતા હતા. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેએને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ હતી. અંગદ નામના વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા નામે તેની રાખી હતી. તે જૈનધર્મમાં લીન હતી. તે બન્ને સખીએ દેવપૂજા, ગુરુની ઉપાસના અને ધર્માખ્યાન વગેરે કૃત્યેાવડે જ દિવસેા નિર્ગમન કરતી હતી. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ એક વખતે કઈ સાધુ ગોચરીએ જતા હતા. તેમણે પ્રિયદર્શનને ઉદ્દેશીને બીજા સાધુને કહ્યું કે “આ મહાત્મા સ્ત્રો પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે. તે સાંભળી મૃગાંકલેખા હર્ષ પામી, પણ તે વાર્તા તેણે કઈને કહી નહીં. અન્યદા ધનપતિ શ્રેષ્ઠીએ પિતાના પુત્રને માટે નાગપુરીના જ કહેનાર વસુનંદ નામના શ્રેષ્ઠીની ચંદ્રલેખા નામની કન્યાની માગણી કરી. તેણે પોતાની પુત્રી તે શ્રેષ્ઠીપુત્રને આપી. પછી શુભ દિવસે મોટા ઉત્સવથી બંધુદત્ત અને ચંદ્રલેખાને વિવાહ થયે. બીજે દિવસે હજુ જેને હાથ મંગળકંકણથી અંતિ છે એવી તે ચંદ્રલેખાને રાત્રિએ સપે આવીને કરડી, જેથી તે તત્કાળ મૃત્યુ પામી. આ પ્રમાણે “કના પરિણામથી અભાગી પુરૂષને વિવાહ કર્યા પછી બીજે દિવસે પરણેલી સ્ત્રી મરી જાય છે. આ બનાવ બનવાથી બંધુદત્તનો હસ્ત જ વિષમય છે” એ તેને માથે અપવાદ આવ્યું, તેથી ત્યાર પછી તેણે ઘણું કન્યાઓની માગણી કરી અને ઘણું દ્રવ્ય આપવા માંડ્યું; છતાં તેને બીજી સ્ત્રી પ્રાપ્ત થઈ નહીં. એ પ્રમાણે સ્ત્રી રહિત હોવાથી સ્ત્રી રહિત મારે આ સંપત્તિ શા કામની છે?” એમ ચિંતા કરતો બંધુદત્ત કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષય પામવા લાગ્યું. તેને દુર્બળ થતા જોઈને દુઃખી થએલા ધનપતિ શેઠે વિચાર્યું કે મારો પુત્ર આ ચિંતામાં મરી જશે, માટે તેને દુઃખનું વિસ્મરણ થવા માટે કોઈ વ્યાપારમાં જોડી દઉં? આવો નિર્ણય કરીને ધનપતિ શ્રેષ્ઠીએ બંધુદત્તને બેલા અને Page #100 -------------------------------------------------------------------------- ________________ = પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ આજ્ઞા કરી કે “હે વત્સ! તું વ્યાપાર કરવાને માટે સિંહલકીપે અથવા અન્ય કોપે જા.” પિતાની આજ્ઞાથી બંધુદત્ત ઘણાં કરિયાણું લઈ, વહાણ પર ચઢી, સમુદ્ર ઉલ્લંઘીને સિંહલદ્વીપે આવ્યા. કિનારેઊતરી સિંહલપતિ પાસે જઈ ઉત્તમ ભેટ ધરીને તેને રાજી કર્યો, એટલે સિંહલ રાજાએ તેનું દાણ માફ કર્યું અને પ્રસન્ન થઈને તેને વિદાય કર્યો. ત્યાં સર્વ કરિયાણું વેચી મનને ધાર્યો લાભ મેળવી, બીજ કરિયાણાં ખરોદીને તે પિતાના નગર તરફ પાછો ચાલ્ય. સમુદ્રમાર્ગે ચાલતાં અનુક્રમે તે પિતાના દેશની નજીક આવ્ય, તેવામાં પ્રતિકૂળ પવનથી ડાલતું તેનું વહાણ ભાંગી ગયું, પરંતુ કાંઈક અનુકૂળ દેવથી તેના હાથમાં એક કાઠનું પાટિયું આવ્યું, તેથી તેનાથી તરત બંધુદત્ત સમુદ્રતટના આભૂષણરૂપ રત્નદીપે આવ્યો. ત્યાં એક વાપિકામાં સ્નાન કરી, પાકેલાં આમ્રફળવાળા વનમાં ગયા. ત્યાં સુધારેગના ઔષધરૂપ સ્વાદિષ્ટ આમ્રફળાનું તેણે ભક્ષણ કર્યું. એવી રીતે માર્ગમાં વનફળને આહાર કરતો બંધુદત્ત અનુક્રમે રત્નપર્વત પાસે આવ્યો. પછી તે પર્વત ઉપર ચઢો. ત્યાં એક રત્નમય ચૈત્ય તેના જેવામાં આવ્યું; એટલે તેણે તે ચત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં રહેલી અરિષ્ટનેમિની પ્રતિમાને વંદના કરો અને ત્યાં કેટલાક મહામુનિઓ હતા તેમને પણ વાંદ્યા. સર્વેમાં જયેષ્ઠ મુનિએ તેને પૂછ્યું એટલે બંધુદત્ત સ્ત્રીનું મરણ અને વહાણનો ભંગ ઈત્યાદિ પિતાને સર્વ વૃત્તાંત મૂળથી માંડીને કહી સંભળાવ્યું. Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ ૮૯ પછી મુનિએ તેને પ્રતિબંધ પમાડશે, એટલે પિતાનું અહીં આવવું સફળ થયું, એમ અનુદન કરતાં બંધુદ્દત જૈનધર્મનો સ્વીકાર કર્યો. તે વખતે ત્યાં રહેલા ચિત્રાંગદ વિદ્યારે તેને કહ્યું કે “જેનધર્મના સ્વીકારથી હવે તમે મારા સાધમી થયા તે સારું થયું. હવે કહો તો હું તમને આકાશગામિની વિદ્યા આપું, કહે તો તમને ઈષ્ઠસ્થાને પહોંચાડું, અથવા કહો તે કઈ કન્યા પરણાવું.” બંધુદરે કહ્યું કે “જે તમારી પાસે વિદ્યા છે, તે મારી જ છે અને જ્યાં આવા ગુરૂનાં દર્શન થાય તે સ્થાન જ મારે ઈષ્ટ છે. આ પ્રમાણે કહીને તે મૌન ધરી રહ્યો. વિદ્યાધરે વિચાર્યું કે, “જરૂર આ બંધુદત્ત કન્યાને ઈચ્છે છે, કેમકે તે વાતને તેણે નિષેધ કર્યો નહિ, પરંતુ જે કન્યા આને પરણીને તરતમાં મૃત્યુ પામે તેમ ન હોય તે કન્યાને આ મહાત્મા સાથે પરણાવું.' આવો નિશ્ચય કરીને તે બંધુદત્તને પિતાને સ્થાનકે લઈ ગયા અને ઉચિત સ્નાનભોજનાદિકવડે તેની ભકિત કરી. પછી ચિત્રાંગદે પિતાના સર્વ ખેચને પૂછયું કે આ ભારતવર્ષમાં તમે કોઈ એવી કન્યા દીડી છે કે જે આ પુરૂષને યોગ્ય હોય?” તે સાંભળી તેના ભાઈ અંગદ વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા બોલી કે “હે પિતાજી! શું તમે મારી સખી પ્રિયદર્શનાને નથી જાણતા? તે મારી સખી કૌશાંબીપુરીમાં રહે છે, સ્ત્રીરત્ન જેવી રૂપવંત છે અને જિનદત્ત શેઠની પુત્રી છે. હું પૂર્વે એક વાર તેની પાસે Page #102 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી ગઈ હતી, તે વખતે કાઇ મુનિએ તેને ઉદ્દેશીને કહ્યું હતું કે • આ પ્રિયદર્શીના પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે.’ 6 આ વાકય મારા સાંભળવામા આવ્યું હતું. આ પ્રમાણે હકીકત સાંભળીને ચિત્રાંગદે અદત્તને ચેાગ્ય પ્રિયદર્શના તેને અપાવવાને માટે અમિતગતિ વગેરે ખેચરાને આજ્ઞા કરી; એટલે તે ખેચરી અદત્તને લઈ ને કૌશાંખીનગરીએ ગયા. ત્યાં નગરની બહાર શ્રીપાર્શ્વનાથના ચૈત્યથી વિભૂષિત એવા ઉદ્યાનમાં નિવાસ કર્યો. પછી અદત્તે ખેચરાની સાથે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં પાર્શ્વનાથ પ્રભુને અને મુનિઆને તેણે વંદના કરી. પછી તેમની પાસેથી ધર્મદેશના સાંભળી. એવામાં ત્યાં સાધર્મિપ્રિય એવા જિનદત્ત શ્રેષ્ઠી આવ્યા. તે સ ખેચર સહિત ખદત્તને પ્રાર્થના કરીને પોતાને ઘેર લઈ ગયેા. પછી જિનદત્ત શેઠે બંધુદત્ત અને ખેચાના ગૌરવતાથી સ્નાન, અશનાદિવડે સત્કાર કરીને તેમના આગમનનું કારણુ યુ'. એટલે “ કામનું પ્રયાજન તેા આમની સાથે જ છે છતાં તે હેતુને ગેપવીને ( અસત્ય) કહેવું પડે તેમ છે. S એવે વિચાર કરીને તે ખેંચા આ પ્રમાણે એલ્યા: “ અમે તીર્થયાત્રાની ધારણા કરી રત્નપ તથી નીકળ્યા છીએ. પ્રથમ અમે ઉજ્જયંગર ગયા. ત્યાં નેમિનાથને વંદના કરી. ત્યાં આ અદ્રુત્ત શ્રેષ્ઠીએ અમને સાધર્મિક જાણીને પેાતાના અધુની જેમ ભેાજનાદિકવડે અમારી ભકિત કરી. આ અંધુદત્ત ધાર્મિક, ઉદાર તેમજ વૈરાગ્યવાન છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ એથી અમારે તેમની સાથે અધિક પ્રીતિ થઈ છે. અહીં પાર્શ્વપ્રભુને વાંદવાને માટે અમે ઉજજયંત (ગિરિનાર) ગિરિથી આવ્યા છીએ. આ બંધુદત્ત પણ અમારા નેહથી નિયંત્રિત થઈને અમારી સાથે આવેલ છે. ” બેચરોનાં આવાં વચન સાંભળી અને બંધુદત્તને નજરે જોઈ જિનદત્ત શેઠે ચિતવ્યું કે “આ વર મારી પુત્રીને યોગ્ય છે.” પછી જિનદતે ખેચને આગ્રહથી શેક્યા અને બંધુદત્તને કહ્યું કે “મારી પુત્રીને પરણે.” બંધુદતે પરણવાની અનિચ્છાને ડેળ કર્યા બાદ તે વાત સ્વીકારી. તે સમાચાર અમિતગતિએ ત્રિાંગદને પહોંચાડયા; એટલે ચિત્રાંગદ જાન લઈને ત્યાં આવ્યું. પછી જિનદત્ત બંધુદાની સાથે પિતાની પુત્રી પરણાવી. ચિત્રાંગદ પણ બંધુદત્તને શિક્ષા આપીને પિતાને સ્થાનકે ગયો. બંધુદત્ત પ્રિયદર્શન સાથે કીડા કરતા ત્યાં જ રહ્યો. તેણે ત્યાં શ્રી પાર્શ્વનાથની રથયાત્રા કરાવી. એવી રીતે ધર્મમાં તત્પર થઈ તેણે ત્યાં ચાર વર્ષ નિર્ગમન કર્યા. કેટલોક કાળ ગયા પછી પ્રિયદર્શનાએ ગર્ભ ધારણ કર્યો. તે વખતે તેણીએ સ્વપ્નમાં મુખકમળને વિષે પ્રવેશ કરતા એક હાથીને જે. બીજે દિવસે બંધુદત્ત પોતાના સ્થાન તરફ જવાને મનોરથ પોતાની પત્નીને જણાવ્યું. તેણીએ પોતાના પિતા જિનદત્તને જણાવ્યું, એટલે શેઠે ઘણી સંપત્તિ આપીને બંધુદત્તને પ્રિયા સહિત વિદાય કર્યો. બંધુત “હું નાગપુરીએ જઈશ.” એવી આઘોષણા કરાવી; તેથી ઘણા લેકે તેની સાથે ચાલ્યા. તેઓને બંધુ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી વત્ ગણીને તેણે આગળ કર્યાં. સન્માર્ગના મહાપાંધ તુલ્ય ખંધુદત્ત હળવે હળવે ચાલતા અનુક્રમે અનર્થના એક ગૃહરૂપ પદ્મ નામની અટીમાં આપ્યા. સાની રક્ષા કરતાં તેણે ત્રણ દિવસે તે અટવીનું ઉલ્લઘન કરી એક સરાવરના તીર ઉપર આવી પડાવ કરાવ્યે, ત્યાં સાથે રાત્રિવાસેા રહ્યો. તે રાત્રિના છેલ્લા પહારે ચડસેન નામના એક પલ્લીપતિએ ધાડ પાડી. પછીપતિના સુભટોએ સાથેનું સર્વસ્વ લૂંટી લઈ, પ્રિયદર્શીનાને પણ હરી લઈને પેાતાના સ્વામી ચડસેનને સોંપી. દીન મુખવાળી પ્રિયદર્શીનાને જોઈને તે ચડસેનને પણ દયા આવી; તેથી તેણે ચિંતવ્યું કે ‘શું આ દીન સ્રોને પાછી તેને ઠેકાણે પહોંચાડુ ’ એવી ચિતા કરતા તેણે આમ્રલતા નામની પ્રિયદર્શનાની દાસીને પૂછ્યું કે • આ સ્ત્રી કેાની પ્રિયા છે? અને કેાની પુત્રી છે? તે સ વૃત્તાંત જણાય. ' એટલે દાસી એલી કે: કૌશાંણીના રહેનાર જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ પ્રિયદર્શી ના છે. ’ . આટલું સાંભળતાં જ ચડસેનને મૂર્છા આવી, ઘેાડીવારે સંજ્ઞા મેળવીને તેણે પ્રિયદર્શનાને કહ્યું કે : “ હું બાળા! તારા પિતાએ મને પૂર્વ જીવાડચો છે, માટે તું ભય પામીશ નહીં. તું મારા વૃત્તાંત મૂળથી સાંભળ. હું ચારના રાજા તરીકે પ્રસિદ્ધ છું. એક વખત હું ચારી કરવાને માટે નીકળ્યા. પ્રદોષકાળે વસદેશના ગિરિ નામના ગામમાં ગયેા. ત્યાં ચારલેાકેાથી વીંટાઇને હું મદ્યપાન કરવા બેઠા. તેવામાં રક્ષકાએ આવીને મને પકડયો અને ત્યાંના રાજા માનલગ પાસે રજૂ કર્યાં. તેણે મને મારી નાખવાના આદેશ કર્યાં. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાર્શ્વનાથપ્રભુના વિહાર અને નિર્વાણ પછો મને મારવાને લઈ જતા હતા તેવામાં તારા માતાપિતા પોષધ કરી પારણાને માટે ઘેર જતાં હતાં તે ત્યાંથી નીકળ્યાં. મારો હકીકત સાંભળીને તે કૃપાળુ શેઠે મને છેડાવ્યે. પછી કેટલાંક વસ્ત્રો અને ધન આપીને તેમણે મને વિદાય કર્યું, તેથી તું મારા ઉપકારીનો પુત્રી છે; માટે મને આજ્ઞા કર કે હું તારું શું કામ કરું? ” પ્રિયદર્શીના ખેલો : ‘હું ભ્રાતા ! તમેએ ધાડ પાડવાથી વિયુકત થએલા મારા પતિ મધુદત્તની સાથે મને મેળવા. ’ ‘હું એ પ્રમાણે કરીશ.” એમ કહી પટ્ટીપતિ પ્રિયદર્શીનાને પેાતાને ઘેર લાવ્યેા અને પેાતાની ઈષ્ટદેવતા હાય તેમ તેને અતિ ભક્તિથી જોવા લાગ્યું. પછો અભયદાનવડે પ્રિયદર્શીનાને આશ્વાસન આપીને ચડસેન પેાતે બંધુદત્તને શેાધવા નીકળ્યે. અહી. બંધુદત્ત પ્રિયાના વિયેાગ થવાથી ચિંતાલવનના મધ્યમાં આવી સ્વસ્થ થઈને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે ‘ મારા વિચેગથી મારી વિશાળàાચના પ્રિયા એક દિવસ પણ જીવી શકે તેમ નથી, તેથી જરૂર તે મૃત્યુ પામી હશે; તે હુવે હું શી પ્રત્યાશાથી જીવું ? માટે મારે પણ મરણનું શરણુ છે, કેમકે તેથી મને કાંઈ વિશેષ હાનિ નથી. ’ આ પ્રમાણે વિચારીને સપ્તછંદના મોટા વૃક્ષ ઉપર ચઢી, કાંસા ખાઈ ને મૃત્યુ પામવા માટે તે તૈયાર થયે.. સપ્તઋદ વૃક્ષની પાસે આવતાં તેણે એક મેાટું સરાવર જોયુ. તેમાં પ્રિયાના વિરહથી દુ:િખત એવા એક રાજહંસ તેના જોવામાં આવ્યા. પેાતાની પેઠે તેને દુઃખો અને Page #106 -------------------------------------------------------------------------- ________________ હેક - પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી દીન જોઈને તે વધારે દુઃખી થયે, કેમકે “દુઃખી જનની માનસિક પીડા દુ:ખી જન જ જાણે છે.” બંધુદત્ત ત્યાં થોડીવાર ઊભે રહ્યો, તેવામાં કમળની છાયામાં બેઠેલી રાજહંસીની સાથે તે રાજહંસને મેળાપ થયો. તેને એ પ્રમાણે પ્રિયાને મેળાપ થએલો જોઈ બંધુદત્ત વિચાર્યું કે “જીવતા નરને ફરી વાર પણ પ્રિયાને સંગમ થાય છે, માટે હમણાં તે હું મારી નગરીએ જઉં. પણ આવી નિર્ધન સ્થિતિએ ત્યાં શી રીતે જવાય? તેમ પ્રિયા વિના કૌશાંબીપુરીએ જવું તે પણ ગ્ય નથી. તેથી હમણું તે વિશાળાપુરીએ જાઉં. ત્યાં મારા માતુલ પાસેથી દ્રવ્ય લઈ, તે ચાર સેનાપતિને આપીને મારી પ્રિયાને છોડાવું. પછી પ્રિયા સાથે નાગપુરી જઈ, મારા ઘરમાંથી - દ્રવ્ય લઈને માતુલને પાછું આપી દઈશ. સર્વ ઉપાયમાં આ ઉપાય જ મુખ્ય છે.” આવો વિચાર કરીને તે બંધુદત પૂર્વ દિશા તરફ ચાલે. બીજે દિવસે અતિ દુખાર્તપણે ગિરિસ્થળ નામના સ્થાનમાં આવ્યું. ત્યાં માર્ગની નજીકમાં વૃક્ષોથી ઢંકાયેલા એક યક્ષના મંદિરમાં તેણે વિશ્રામ કર્યો. તેવામાં શ્રમથી પીડિત એક વટેમાર્ગુ ત્યાં આવ્યું બંદરે પૂછયું કે “તમે કયાંથી આવો છો?” તેણે કહ્યું કે “હું વિશાળાનગરીથી આવું છું.” - બંધુદને પૂછ્યું કે “ત્યાં ધનદત્ત સાર્થવાહ કુશળ છે?” એટલે તે મુસાફરે દીનવદને કહ્યું કે “ ધનદત્ત વ્યાપાર Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ ટપ કરવાને બહાર ગામ ગયા હતા, તેવામાં એક દિવસ તેના મોટા પુત્રે ઘેર પત્ની સાથે કીડા કરતા સતા ત્યાંથી ચાલ્યા જતા રાજાની અવગણના કરી. તે અપરાધથી ક્રોધ પામેલા રાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું અને તેના પુત્ર, કલત્ર વગેરે સર્વ કુટુંબને કેદ કર્યું, ધનદત્ત ઘેર આવ્યું ત્યારે રાજાને અરજ કરતાં અને પિતાની પાસેનું દ્રવ્ય દંડમાં આપતાં બાકી રહેલા કોટી દ્રવ્યને માટે તે પિતાની બેનના પુત્ર બંધુદત્તને શેધવા નીકળે છે. રાજાએ તે શરતે તેને છેડ્યો છે.” આ પ્રમાણેની હકીક્ત સાંભળીને બંધુદને ચિંતવ્યું કે “અહે દેવે આ શું કર્યું! જેને માટે મને પૂર્ણ આશા હતી તેને પણ દેવે વ્યસન (કચ્છ) સમુદ્રમાં પાડી દીધું છે, પણ હવે જે થયું તે ખરૂં. હવે તો અહીં રહીને જ મારા માતલની રાહ જોઉં અને તેને મળી નાગપુરીએ જઈ તેનો અર્થ સત્વર સાધી આપું.” આ વિચાર કરીને તે ત્યાં જ રહ્યો. પાંચમે દિવસે કેટલાકની સહાય લઈ સાથે સાથે ખેડ્યુત મનવાળો માતુલ ધનદત્ત ત્યાં આવ્યું અને તે જ વનમાં યક્ષમંદિરની પાસે રહેલા એક તમાલવૃક્ષ નીચે બેઠે. દરથી બરાબર ઓળખાયો નહીં, એટલે બંધુદતે તેને ઓળખવાને માટે તેની નજીક જઈને પૂછયું કેઃ “તમે કે છે? અહીં કયાંથી આવે છે? અને ક્યાં જવાના છે ? તે કહે.” ધનદત્ત બેઃ “હે સુંદર ! હું વિશાળાપુરીથી આવું છું અને અહીંથી મહાપુરી નાગપુરીએ જવાનું છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ બંધુદત્ત બે કે: “મારે પણ ત્યાં જ જવાનું છે, પણ ત્યાં તમારું સંબંધી કેણું છે? તે કહે.” તે બે કે “ત્યાં બંધુદત્ત નામે મારે એક ભાણે જ છે.” બંધુદત્ત કહ્યું: “હા, તે મારે પણ મિત્ર છે.” પછી. બંધુદતે પિતાના માતુલને ઓળખ્યા, પણ પોતાની ઓળખાણ પાડ્યા વિના તે તેની સાથે મળી ગયે. પછી તે બન્નેએ સાથે ભજન કર્યું. બીજે દિવસ પ્રાત:કાળે બંધુદત્ત શૌચ કરવાને નદીતીરે ગયે, ત્યાં એક કદંબના ગર્લરમાં રત્નની છાયાવાળી પૃથ્વી દીઠી, એટલે તેણે તીણ શંગવડે તે પૃથ્વી ખેદી, તે તેમાંથી રત્ન આભૂષણોથી ભરપૂર એક તાંબાને કરંડીઓ નીકળે. તે કરંડીઆને છાની રીતે લઈને બંધુદત્ત ધનદત્તની પાસે આવ્યા, અને તે કરંડીએ મળવાની બધી હકીકત કહી બતાવી. પછી નમ્રતાથી કહ્યું કે: “હે મારા મિત્રના માતુલ! મેં એક કાપડી પાસેથી તમારી બધી હકીક્ત જાણું છે; માટે તમારા પુણ્યથી પ્રાપ્ત થએલે આ કરંડીઓ તમે જ ગ્રહણ કરે. આપણે બને અહીંથી વિશાળાનગરીએ જઈ, રાજાને ધન આપી કારાગૃહમાંથી આપણે માણસને છોડાવીએ. પછી આપણે નાગપુરી જઈશું.' આ પ્રમાણે કહી આગળ કરંડીઓ ધરીને બંધુદત્ત મૌન રહ્યો. ધનદત્ત બેલ્યો કેઃ “મારે અત્યારે તરત મારાં મનુખેને છોડાવવાની કાંઈ જરૂર નથી. હમણા તો તમારા મિત્ર બંધુદત્તને મળવું છે. પછી તે જેમ કહેશે તેમ કરીશ” પછી બંદર પોતાની મેળે પ્રગટ થયે, અર્થાત પિોતે જ બંધુદત છે એમ કહ્યું. Page #109 -------------------------------------------------------------------------- ________________ છેવ પ્રથમ આપણને સાંભળીને બંધુત્તે પેલા છે શ્રી પાર્શ્વપ્રભુને વિહાર અને નિર્વાણ એટલે તેને ઓળખીને ધનદત્ત બે કે “અરે ! તું આવી દશાને કેમ પ્રાપ્ત થયે?” પછી બંધુદત્તે પિતાને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. તે સાંભળીને ધનદત્ત કહ્યું કે : “હે વત્સ ! પ્રથમ આપણે ભિલ્લ લોકો પાસેથી પ્રિયદનાને છોડાવી, પછી બીજું કામ કરશું.” આ પ્રમાણે તેઓ વાત કરે છે તેવામાં અકસ્માત રાજાના સુભટ હથિયાર ઉગામતા ત્યાં આવ્યા. તેઓએ જેઓ ત્યાં રહેલા હતા તે સર્વને તસ્કર જાણને પકડ્યા. ધનદત્ત અને બંધુદત્ત પેલે કરંડીઓ કઈ ગુપ્ત સ્થાને મૂકી દેતા હતા, તેવામાં જ રાજપુરૂષે તેમને પકડયા અને “આ શું છે? ” એમ પૂછ્યું, એટલે તેમણે કહ્યું કે “તમારા ભયથી અમે આ અમારું દ્રવ્ય ગાવતા હતા.” પછી રાજ સુભટો તે કરંડોઆ સહિત તેમને તથા બીજા મુસાફરોને પણ રાજભય બતાવતા સતા ન્યાયકારક રાજમંત્રીની પાસે લઈ ગયા. ન્યાયમંત્રીએ પરીક્ષા કરીને બીજા મુસાફરોને નિર્દોષ જાણે છેડી મૂક્યા. પછી આ મામા ભાણેજને આદરથી પૂછયું કે : “તમે કોણ છે? કયાંથી આવે છે? અને આ શું છે?” તેઓ બેલ્યા કે –“અમે વિશાળાનગરીથી આવીએ છીએ. આ દ્રવ્ય અમારૂં પ્રથમનું જ ઉપાર્જન કરેલું છે તે લઈને હવે અમે લાટ દેશ તરફ જઈએ છીએ.” - મંત્રીએ કહ્યું કે: “જે આ દ્રવ્ય તમારૂં હોય તે આ Page #110 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી કરડીઆમાં શુ શુ ચીજ છે તે ખધુ નિશાની સાથે જલદી કહી બતાવે. ’ ૯૮ પછી મને અજ્ઞાત હાવાથી ક્ષેાભ પામીને મેલ્યા કે: હું મંત્રીરાજ ! આ કરડીએ અમે હરણ કરેલા છે, માટે તમે યાતે જ ઉઘાડીને જીવા ’ પછી મંત્રીએ તે કરડીએ ઉઘાડીને જોયા, તેા રાજનામાંકિત આભૂષણુ જોવામાં આવ્યાં. ઘણા વખત અગાઉ ચેરાયેલાં તે આભૂષણાને સંભારીને મંત્રીએ વિચાર્યુ કે · પ્રથમ ચારાયેલું દ્રવ્ય લઈને આ બન્નેએ પૃથ્વીમાં નિધિરૂપ કરેલું હશે, માટે મન્નેને કબજે કરવાથી ખીજા ચાર લાકા પણ પકડાઈ આવશે.’ એવું ધારી મત્રોએ અધા સાથને પોતાના પુરૂષાની પાસે પા પકડી મગાળ્યા. પછી તેણે યમદૂત જેવા રક્ષકાની પાસે તે મામા ભાણેજને ઘણું તાડન કરાવ્યું. જ્યારે ગાઢ માર પડવા લાગ્યા ત્યારે તે વિધુર થઈને બેલ્યા કે : ‘અમે આ સાથે ગયે દિવસે જ આવ્યા છીએ. જો એમ ન હેાય તે પછી તમારે વિચારીને અમેને મારી નાખવા. સાની પછી તે સ્થાનના પુરૂષે મદત્તને ઉદ્દેશીને કહ્યું : 6 આ પુષ તે રમા સામાં પાંચમા દિવસે મારા જોવામાં આવ્યા હતા. ' પછી મત્રીએ સાર્થ પતિને પૂછ્યું કે ‘તમે આ પુરૂષને જાણે છે ? ’ એટલે સાર્થ પતિ એલ્યે કે આવા તા ઘણા માણુ સામાં આવે છે ને જાય છે તેને કાણુ આળખી શકે? ” આ પ્રમાણે સાંભળોને મંત્રી અહુ કપાય Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાશ્વપ્રભુને વિહાર અને નિર્વાણ માન થયે, તેથી તેણે તે મામા ભાણેજને નરકાવાસ જેવા કારાગૃહમાં કેદ કર્યો. અહીં ચંડસેન ઘણું વાર સુધી બંધુદત્તને શેધવા માટે પક્વાટવીમાં ભમે, પણ તેને બંધુદત્ત મળે નહીં એટલે તે વિલ થઈ પાછા ઘેર ગયે. પછી તેણે પ્રિયદ નાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું છ માસની અંદર તારા પતિને ન શોધી લાવું તે પછી મારે અગ્નિમાં પ્રવેશ કરે.” આવી પ્રતિજ્ઞા લઈને ચંડસેને કૌશાંબીમાં અને નાગપુરીમાં બંધુદત્તને શોધવાને માટે ગુણ પુરૂષ મેકલ્યા. તેઓ પણ કેટલેક દિવસે પાછા આવ્યા અને તેમણે ચંડસેનને કહ્યું કે “અમે ઘણું ભમ્યા તો પણ બંધુદત્ત અમારા જેવામાં આવ્યું નહીં.” ચંડસેને ચિંતવ્યું કે પ્રિયાના વિરહથી પીડિત એ બંધુદત્ત ભૂગુપાત (ભૈરવજપ) કે અશ્ચિપ્રવેશ વગેરેથી જરૂર મૃત્યુ પામ્યા હશે. મારી પ્રતિજ્ઞાને પણ ચાર માસ વીતી ગયા છે, માટે હું હમણાં જ અગ્નિમાં પ્રવેશ કરે; કેમકે બંધુદત મળ દુર્લભ છે અથવા તે જ્યાં સુધી પ્રિયદર્શનને કંઈ પ્રસવ થાય ત્યાં સુધી રાહ જેઉં અને તેના પ્રસૂત પુત્રને કૌશાંબીમાં પહોંચાડીને પછી અગ્નિમાં પ્રવેશ કરું.” આ પ્રમાણે ચંડરસેન ચિંતવતું હતું તેવામાં દ્વારપાળે આવીને વધામણી આપી કે “પ્રિયદર્શનાને પુત્ર અવતર્યો.” પલીપતિએ હર્ષ પામી દ્વારપાળને પારિતોષિક આપ્યું Page #112 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ પછી પવાટવીની દેવી ચંડસેનાને કહ્યું કે “જે આ મારી બેન પ્રિયદર્શના પુત્ર સાથે એક માસ સુધી કુશળ રહેશે, તે હું તમને દશ પુરુષનું બલિદાન આપીશ” પછી જ્યારે પ્રિયદર્શનને કુમાર સાથે કુશળતાથી પચીશ દિવસ વ્યતીત થયા ત્યારે ચંડસેને પ્રત્યેક દિશામાંથી બલિદાન ચગ્ય પુરૂષને પકડી લાવવા પુરૂષોને મોકલ્યા. અહીં બંધુદતે પોતાના માતુલ સાથે કારાગૃહમાં નારકીના આયુષ્ય જેવા છ માસ નિર્ગમન કર્યા. તેવામાં એક દિવસે રાજસુભટોએ રાત્રિએ મોટા સપને પકડે તેમ પુષ્કળ દ્રવ્યયુક્ત એક સંન્યાસોને પકડ્યો અને તેને બાંધીને મંત્રોને અર્પણ કર્યો. સંન્યાસીની પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી હોય? એવું ધારી તેણે નિશ્ચય કર્યો કે “જરૂર આ પણ ચાર છે? એટલે તેને મારી નાખવાનો હુકમ કર્યો. જ્યારે તેને વધ કરવા લઈ ચાલ્યા ત્યારે તેને પશ્ચાતાપ થયો અને તેણે વિચાર્યું કે “મુનિનું વચન અન્યથા થતું નથી.” આ પ્રમાણે ચિંતવીને તેણે આરક્ષકોને કહ્યું કે: “મારા વગર કોઈએ આ શહેરમાં ચોરી કરી નથી. મેં ચોરી કરી કરીને પર્વત, નદી, આરામ વગેરે ભૂમિમાં ચેરીનું ધન દાટેલું છે, માટે જેનું જેનું દ્રવ્ય હાયતે ત્યાંથી લાવીને તેની થાપણ મૂકી હોય તેમ પાછું મેંપી દે અને પછી મને શિક્ષા કરો.” રક્ષકએ આવીને તે ખબર મંત્રીને કહા, એટલે Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભુને વિહાર અને નિર્વાણ ૧૦૧ મંત્રીએ તેણે બતાવેલી સર્વ ભૂમિમાંથી દ્રવ્ય મંગાવ્યું તે તેમાં પેલા રત્નના કરંડીઓ વગર બધું દ્રવ્ય મળી આવ્યું. પછી મંત્રીએ તે સંન્યાસીને કહ્યું: “હે કૃતિન્ ! તારાં દર્શનથી અને આકૃતિથી વિરૂદ્ધ એવું તારું આચરણ કેમ છે તે નિર્ભય થઈને કહે. સંન્યાસી બેલ્યો કે: “જેઓ વિષયાસકત હોય અને પોતાના ઘરમાં નિર્ધન હોય તેઓને આવું કામ કરવું એગ્ય લાગે છે. તે વિષે જે તમને આશ્ચર્ય લાગતું હોય તો મારૂં વૃત્તાંત સાંભળે. પુંવર્ધન નગરમાં સોમદેવ નામના બ્રાહ્મણને નારાયણ નામે હું પુત્ર છું. હું “જીવઘાતના માર્ગથી સ્વર્ગ મળે છે.” એવું કોને કહેતો હતો. એક વખતે ચરબુદ્ધિએ પકડેલા અને દીનવદનવાળા કેટલાક પુરૂષે મારા જેવામાં આવ્યા. તેને જોઈને આ મોટા ચોર છે માટે તેને મારી નાખે.” એમ હું બોલ્ય. તે સાંભળી નજીક રહેલા એક મુનિએ કહ્યું કે: “અરે! આ કેવું કષ્ટકારી અજ્ઞાન છે?” તે સાંભળીને મેં નમસ્કાર કરી તે મુનિને પૂછ્યું કે: “શું અજ્ઞાન છે?” ત્યારે મુનિ બોલ્યા કે “બીજાને અતિ પીડાકારી વચન બોલવું અને ખોટા દોષનું આપણું કરવું તે જ અજ્ઞાન છે. પૂર્વ કર્મના પરિપકવ થએલા વિપાકથી આ મનુષ્ય તો બિચારા દુઃખમાં પડ્યા છે. તેમને ઓળખ્યા સિવાય મોટા ચેર હોવાને ખોટે દેષ તું કેમ આપે છે? પૂર્વ જન્મમાં કરેલાં કર્મનું અવશેષ ફળ તને થોડા વખતમાં મળશે; માટે તું બીજાની ઉપર મિથ્યા દોષને આરે૫ કર નહીં.” Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી પછી મેં તે મુનિને પૂછયું કે “મારા પૂર્વ કર્મનું અવશેષ ફળ શું છે? ” એટલે અતિશય જ્ઞાનવાળા અને કરૂણાનિધિ તે મુનિ બોલ્યા કે “આ ભરતક્ષેત્રને વિષે ગર્જન નામના નગરમાં આષાઢ નામે એક બ્રાહ્મણ હતો. તેને અછુકા નામે સ્ત્રી હતી. આ ભવથી પાંચમે ભવે ચંદ્રદેવ નામે તું તેને પુત્ર હતેતારા પિતાએ તેને ઘણું ભણાવ્ય; એટલે તું વિદ્વાન થવાથી ત્યાંના વીર રાજાને માન્ય થઈ પડ્યો. તે સમયે ત્યાં ગાત્મા નામે એક બુદ્ધિવાનું નિપાપ સંન્યાસી રહેતો હતો. ત્યાંના વિનીત નામના એક શ્રેષ્ઠીની વીરમતી નામે એક બાળવિધવા પુત્રી હતી. તે એક સિંહલ નામના માળીની સાથે નાસી ગઈ. પેલા ગાત્મા સંન્યાસીની તે વીરમતી પૂજા કરતી હતી. દેવગે નિ:સંગપણને લીધે કોઈએ કહ્યા વગર તે જ દિવસે તે સંન્યાસી પણ ત્યાંથી કઈ ઠેકાણે ચાલ્યા ગયે. પ્રથમ તે “વીરમતી નાસી ગઈ. એમ બધા લેકે કહેવા લાગ્યા, પણ ગાત્માના જવાની ખબર પડવાથી તેં વિચાર્યું કે: “જરૂર વીરમતી ગાત્માની સાથે નાસી ગઈ હશે.” એ વાર્તા રાજદ્વારમાં થઈ કે: “વીરમતી નાસી ગઈ છે.” ત્યારે તેં કહ્યું કે: “તે તે ચોગાત્માની સાથે ગઈ છે. તે સાંભળી રાજાએ કહ્યું કે: “યેગાત્મા સંન્યાસીએ તે સ્ત્રી વગેરેને ત્યાગ કર્યો હતો. એટલે તે જઈને કહ્યું કે: “વીરમતી તેની પૂજા કરતી હતી, માટે તે બંને સાથે જ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાદ્ય પ્રભુના વિહાર અને નિર્વાણ ૧૦૩ ગયાં છે.' આ હકીકતના વિસ્તારથી યાગાત્મા પાખંડધારો કહેવાયે. એ સાંભળીને લેાકેા તેના તેવા દોષથી ધર્મ ઉપર શ્રદ્ધારહિત થયા અને ખીજા સન્યાસીએએ ચેગાત્માને પોતાના સમુદાયથી દૂર કર્યો. આવાં દુર્વચનથી નિકાચિત તીવ્રત્ર કર્મ માંધી મૃત્યુ પામીને તું કલ્લાક નામના સ્થાનમાં બકરા થયે. પૂર્વ કર્મીના દોષથી જિહ્વા કુંઠિત થઈ ગઈ. ત્યાંથી મૃત્યુ પામીને કાલ્લાક નામની મોટી અટવીમાં તું શિયાળ થયેા. ત્યાં પણ જિહ્વા સડી જવાથી મૃત્યુ પામેને તુ સાકેત નગરમાં રાજમાન્ય મદનદાતા નામની વેશ્યાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. જ્યારે તું યુવાન થયા ત્યારે એક વખતે મદિરાયાન કરી મત્ત થઇને તુ રાજમાતા પર આક્રોશ કરવા લાગ્યું. રાજપુત્રે તને વાય, એટલે તે તેને પણ ઊંચે સ્વરે આક્રોશ કાં; તેથી તેણે તારી જિવા છેદી નાખી. પછી લજ્જા પામી, અનશન લઇને તું મૃત્યુ પામ્યા. ત્યાંથી આ ભવમાં તુ બ્રાહ્મણ થયા છે; પરંતુ અદ્યાપિ તારે પૂર્વ કર્મ ભાગવવું ચૈાડુ ખાકી છે.” તે સાંભળી મને વરાગ્ય થયા, તેથી તત્કાળ કે!ઇ સારા ગુરૂની પાસે જઇ ને હું સંન્યાસી થયા અને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. ગુરૂએ મૃત્યુ વખતે તાલુદ્ઘાતિની વિદ્યા સાથે આકાશગામિની વિદ્યા મને આપી અને આદરથી શિક્ષા Page #116 -------------------------------------------------------------------------- ________________ ---- - - -- ૧૦૪ પુરિસાદા શ્રી પાર્શ્વનાથ આપી કે “ધર્મ અને શરીરના રક્ષણ વિના બીજા કોઈ કામમાં આ વિદ્યાને યોજવી નહીં. હાસ્યમાં પણ અસત્ય બેલિવું નહીં. જે પ્રમાદથી અસત્ય બોલાઈ જાય તો નાભિ સુધી જળમાં રહી, ઊંચા હાથ કરી આ બે વિદ્યાને એક સહસ ને આઠ વાર જાપ કરવો.” વિષયની આસક્તિથી ગુરૂની એ શિક્ષા હું ભૂલી ગયે. મેં અનેક વિપરીત કામો કર્યા. પિલા ઉદ્યાનમાં દેરાલય પાસે રહ્યો રાતે હું તમારી પાસે મૃષા છે. ગઈ કાલે સ્નાન કર્યા વગર દેવાર્શન કરવાને કઈ દેવાલયમાં આવેલ, તેણે મને તપોવ્રત ગ્રહણ કરવાનું કારણ પૂછયું, એટલે મેં પ્રમાદથી ઈચ્છિત પત્નીના વિરહનું ખોટું કારણ બતાવ્યું. - ત્યાર પછી ગુરૂના કહેવા પ્રમાણે જળમાં રહી તે વિદ્યાને જાપ કર્યો નહીં. અર્ધરાત્રે સાગર શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરવાને ગયે, દેવગે દ્વાર ઊઘાડાં જ હવાથી શ્વાનની જેમ હું તેમાં પેસી ગયું અને તેનું રૂપું અને સુવર્ણ ચારીને નીકળે, એટલે દેવગે રાજપુરૂએ મને પકડી લીધે. તે વખતે મેં આકાશગામિની વિદ્યાને ઘણી સંભારી, પણ તેની ફુરણા થઈ નહિ” આ પ્રમાણે બધી વાત સાંભળ્યા પછી મંત્રીએ પૂછયું કેઃ “તને બધી વસ્તુઓ મળી પણ રત્નનો કરંડીઓ કેમ ન મળે? શું તેનું સ્થાનક ભૂલી ગયે છું?” તેણે કહ્યું: “જ્યાં મેં તે કરંડીઓ દાટયો હતો ત્યાંથી દૈવયોગે તેને કેઈએ હરી લીધે જણાય છે.” Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાર્થપ્રભુને વિહાર અને નિર્વાણ ૧૦૫ આ પ્રમાણે સાંભળીને મંત્રીએ તે સંન્યાસીને છે મૂકો. પછી પેલા મામા ભાણેજને યાદ કર્યા અને ચિંતવ્યું કે “જરૂર તેઓએ અજાણતાં આ રત્નને કરંડીઓ લીધે હશે. પણ ભયથી તેઓ બરાબર જવાબ દઈ શકયા નહીં હોય, માટે હવે અભય આપીને તેમને ફરી વાર પૂછવું.' પછી મંત્રીએ તેમને બેલાવી અભય આપીને પૂછ્યું; એટલે તેઓએ જે યથાર્થ હતું તે કહી બતાવ્યું, તેથી નીતિમાન મંત્રીએ તેમને છોડી મૂક્યા અને તેઓને ખમાવ્યા. પછી ત્યાંથી છૂટી બે દિવસ રહીને તેઓ આગળ ચાલ્યા; એટલે ત્રીજે જ દિવસે પેલા ચંડસેનના પુરુષો જે બળિદાનને માટે પુરુષોને શોધતા હતા તેઓના હાથમાં આવ્યા, તેથી તેમને પણ બીજાની સાથે બંદીવાન કરી ચંડસેના દેવીની પાસે બળિદાન માટે તેઓ લઈ આવ્યા. પછી ચંડસેન દાસી અને પુત્ર સહિત પ્રિયદર્શનાને લઈને ચંડસેના દેવીનું અર્ચન કરવા આવ્યા. તે વખતે આ ભયંકર દેવીને જેવાને વરિફ સ્ત્રી સમર્થ થઈ શકશે નહિ” એવું ધારી ચંડસેને પ્રિયદર્શનાનાં નેત્રને વસ્ત્રવડે ઢાંકી દીધાં. પછી ચંડસેને પોતે પુત્રને લઈને નેત્રની સંજ્ઞાએ બલિદાનના પુરૂષને લાવવા સેવકને કહ્યું. દેવગે પ્રથમ બંધુદને જ લાવવામાં આવ્યા. પછી પુત્રને દેવીને પ્રણામ કરાવી, રક્તચંદનનું પાત્ર હાથમાં આપી, ચંડસેને પ્રિયદર્શનાને કહ્યું કે “દેવીની પૂજા કરે.’ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથ * પછી નિર્દય ચંડસેને પિતે જ સ્થાનમાંથી ખનું કાઢયું. તે વખતે પ્રિયદર્શના દીન થઈ વિચાર કરવા લાગી કે: મને ધિક્કાર છે, કેમકે મારે માટે જ આ દેવીને આ પુરૂષનું બલિદાન અપાય છે, તે તેમાં મારી જ અપકીર્તિ છે. ત્યારે તેવી અપકીતિ શા માટે લેવી? અરે હું શું નિશાચરી થઈ? ” - તે વખતે શુદ્ધ બુદ્ધિવાળે બંધુદત્ત મૃત્યુને નજીક આવેલું જાણી નવકારમંત્રનું પરાવર્તન કરવા લાગ્યો. નવકારમંત્રને ધ્વનિ સાંભળીને પ્રિયદર્શનાએ તત્કાળ પિતાનાં નેત્ર ઊઘાડ્યાં, ત્યાં તે પિતાના પતિને જ પિતાની આગળ છે. તેથી તેણે ચંડસેનને કહ્યું કે “ભ્રાતા ! તમે હવે સત્યપ્રતિજ્ઞ થયા છે, કેમકે આ તમારા બનેવી બંધુદત્ત જ છે.” પછી ચંડસેન બંધુદાના ચરણમાં પડી બોલ્યા કેઃ “આ મારે અજ્ઞાનપણે થએલા અપરાધ ક્ષમા કરો અને તમે મારા સ્વામી છે, માટે હવે મને આજ્ઞા આપો.” પછી બંધુદત્તે હર્ષ પામી પ્રિયદર્શનાને ઉદેશીને કહ્યું કે: “આ ચંડસેને તો તમારી ને મારે મેળાપ કરાવ્યો છે, માટે તેમને શે અપરાધ છે? કાંઈ પણ અપરાધ નથી.’ પછી બંધુદતે ચંડસેનને કહીને બીજા જે પુરૂષને બલિદાન માટે કેદ કર્યા હતા તેમને છોડાવ્યા અને ચંડસેનને પૂછયું કેઃ “ તમે આવું કામ શા માટે કર્યું?” એટલે. ભિલેના રાજ ચંડસેને પુરૂષબલિની માનતા વગેરેને બધે પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ ૧૦૭ તે સાંભળીને બંધુદત બે કેઃ “હે ચંડસેન! જીવઘાતવડે પૂજા કરવી યોગ્ય નથી, માટે હવે પછી પુષ્પાદિકવડે દેવીની પૂજા કરજે. આજથી જ તમે હિંસા, પરધન અને પરસ્ત્રીનો ત્યાગ કરે, મૃષાવાદ છેડી દો અને સંતોષનું પાત્ર થાઓ.” ચંડસેને તેમ કરવાનું કબૂલ કર્યું. તે વખતે દેવી પ્રગટ થઈને બેલી કે: “આજથી પુષ્પાદિક પદાર્થોવડે જ મારી પૂજા કરવી.” તે સાંભળીને ઘણા ભિલ્લે ભદ્રકભાવી થયા. પ્રિયદર્શનાએ બાળપુત્ર બંધુદત્તને અર્પણ કર્યો. બંધુદત્તે તે પુત્ર ધનદત્તને આપે અને પિતાની પત્નીને કહ્યું કે: “આ મારા મામા થાય છે. તત્કાળ પ્રિયદર્શના મુખ આડું વસ્ત્ર કરીને પોતાના શ્વશુરરૂપ મામાજીને નમી. ઘનદત્ત આશીષ આપી અને કહ્યું કે આ પુત્રનું નામ પાડવું જોઈએ. ” એટલે “આ પુત્ર જીવિતદાન આપવાવડે બાંધવને આનંદદાયક થયો છે, એવું ધારીને તેનાં માતાપિતાએ તેનું બાંધવાનંદ” એવું નામ પાડયું પછી કિરાતરાજ ચંડસેને માતુલ સહિત બંધુદત્તને પિતાને ઘેર ભેજન કરાવ્યું અને તેમનું લૂંટી લીધેલું સર્વ ધન તેમને અર્પણ કર્યું. પછી અંજલિ જોડી ચિત્રકનું ચર્મ, ચમરી ગાયના વાળ, હાથીદાંત અને મુકતાફળ વગેરેની ભેટ આપી. પછી બંધુદત્તે પેલા કેદ કરેલા પુરૂષોને બંધુવતુ ગણી, યોગ્ય દાન આપીને વિદાય કર્યા અને ધનદત્તને દ્રવ્યવડે કૃતાર્થ કરીને તેને ઘેર મોકલ્ય. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પુરિસાદાણે શ્રી પાર્શ્વનાથજી સમર્થ બંધુદત્ત પ્રિયદર્શના અને પુત્ર સહિત ચંડસેનને સાથે લઈને નાગપુરી આવ્યો. તેના બંધુઓ પ્રસન્ન થઈને સામા આવ્યા. રાજાએ બહુમાનથી હસ્તી પર બેસાડીને તેને નગરીમાં પ્રવેશ કરાવ્યું. પુષ્કળ દાન આપતે બંધુદત્ત પિતાને ઘેર આવ્યું અને ભજન કર્યા પછી બંધુઓને પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી છેવટે તેણે સર્વને જણાવ્યું કે “આજ સુધીમાં મને જે અનુભવ મળે છે, તે ઉપરથી હું કહું છું કે: “શ્રી જિનશાસન વિના સર્વ અસાર છે.” બંધુદત્તની આવી વાણીથી સર્વ જન જિનશાસનમાં રક્ત થયા. પછી બંધુદ ચંડસેનને સત્કાર કરીને તેને વિદાય કર્યો અને પોતે બાર વર્ષ સુધી સુખમાં રહ્યો. એક સમયે શર૬ તુમાં શ્રી પાર્શ્વપ્રભુ ત્યાં સમવસર્યા. બંધુદત્ત મટી સમૃદ્ધિ સાથે પ્રિયદર્શનાને અને પુત્રને લઈ તેમને પ્રણામ કરવા ગયો. પ્રભુને વંદના કરોને તેણે ધર્મ, દેશના સાંભળી. પછી બંધુદત્ત પૂછયું કે: “હે પ્રભે ! મારી છે સ્ત્રીઓ પરણતાં જ ક્યા કર્મથી મૃત્યુ પામી? આ પ્રિયદશનાનો મને કેમ વિરહ થયે? અને મારે બે વખત કેમ બંદિવાન થવું પડ્યું? તે કૃપા કરીને કહે.” પ્રભુ બેલ્યા છે. પૂર્વે આ ભરતક્ષેત્રને વિષે વિધ્યાદ્વિમાં શિખાસન નામે તું ભિલો રાજા હતો. તું હિંસા કરનાર અને વિષયપ્રિય હતે. આ પ્રિયદર્શના તે ભવમાં Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ ૧૦૯ શ્રીમતી નામે તારી સ્ત્રી હતી. તેની સાથે વિલાસ કરતો તું પર્વતના કુંજગૃહમાં રહેતો હતો. એક વખતે કેટલાક સાધુઓને સમૂહ માર્ગ ભૂલી જવાથી અટવીમાં આમતેમ ભમતું હતું, તે તારા કુંજગૃહ પાસે આવ્યા તેને જોઈને તને હૃદયમાં દયા આવી. તેં જઈને તેમને પૂછ્યું કે: “તમે અહીં કેમ ભમે છે?” * તેઓ બેલ્યા કેઃ “અમે માર્ગ ભૂલ્યા છીએ.” પછી શ્રીમતીએ તને કહ્યું કે: “આ મુનિઓને ફળાદિકનું ભોજન કરાવીને પછી માર્ગે ચડાવી આવે, કારણ કે આ અટવી. દુસ્તરા છે.” તે પછી તેં કંદફળાદિક લાવીને તેમની પાસે મૂક્યાંક એટલે મુનિઓ બેલ્યા કે: “આ ફળ અમારે ક૫તાં નથી, માટે જે વર્ણ, રસ અને ગંધાદિકથી રહિત હેય તે અમને આપે. જે લાંબો કાળ થયા લીધેલાં હોય તેવાં નિરસ (અચિત્ત) ફળાદિક અમારે કલ્પ છે.” તે સાંભળી તે તેવાં ફળાદિક લાવીને તેમને વહેરાવ્યાં. પછી સાધુઓને માર્ગ બતાવ્યું. એટલે તેઓએ તને ધર્મ સંભળાવી પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્ર આપીને કહ્યું કે: “હે ભદ્ર! પખવાડીઆમાં માત્ર એક દિવસ સર્વ સાવદ્ય કર્મ છેડી એકાંતે બેસી આખો દિવસ તારે આ મંત્ર સંભાર, પણ તે વખતે કદી કોઈ તારો દ્રોહ કરે તે પણ તારે તેની ઉપર કેપ કરે નહીં.” આ પ્રમાણે ધર્મનું આચરણ કરતાં તારે સ્વર્ગની લક્ષમી પણ દુર્લભ નથી. પછી તેમ કરવાને તે સ્વીકાર્યું હામંત્ર આપી છોડી એકાંતે વાડીઆમાં માત્ર Page #122 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૦ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી એટલે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે તું એકાંતે બેસી તે મંત્રનું સ્મરણ કરતો હતો તેવામાં ત્યાં એક કેશરીસિંહ આવ્યું. તેને જોઈને તત્કાળ શ્રીમતી ભય પામી. એટલે “ભય પામીશ નહીં.” એમ બોલતાં જ તે ધનુષ્ય ગ્રહણ કર્યું. તે વખતે શ્રીમતીએ ગુરૂએ આપેલા. નિયમને સંભારી દીધે, તેથી તું નિશ્ચળ થઈ ગયે. પછી તે સિંહ તારું અને મહામતિ શ્રીમતીનું ભક્ષણ કરી ગયા. ત્યાંથી મરણ પામીને તમે બંને સૌધર્મ દેવલેકમાં પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચ્યવને અપરવિદેહક્ષેત્રમાં ચકપુરીના રાજા કુરૂમૃગાંકને ઘેર બાલચંદ્રા રાણીથી તું પુત્રપણે ઉત્પન્ન થયા અને શ્રીમતી ત્યાંથી ચવીને તે કુરૂમૃગાંક રાજાના સાળા સુભૂષણ રાજાની કુરૂમતી નામની રાણથી પુત્રીપણે ઉત્પન્ન થઈ તમારાં બંનેનાં શબરમૃગાંક અને વસંતસેના એવાં નામ પાડ્યાં. અનુકને પોતપોતાના સ્થાનમાં તમે બંને યૌવનવયને પ્રાપ્ત થયાં વસંતસેના તારા ગુણ સાંભળીને તારા પર આસક્ત થઈ અને એક ચતુર ચિત્રકારે ચિત્ર લાવીને બતાવેલા તેણના રૂપને જોઈને તું પણ તેના પર આસક્ત થયે. પરસ્પર અનુરાગ થએલે જાણીને તારા પિતાએ તેને તેની સાથે પરણાવ્યું. પછી તારે પિતા તાપસ અને તું રોજ થયેલ. હે બુદ્ધિમાન ! પૂર્વે ભિલના ભાવમાં તે તિયાને વિયોગ પમાડીને જે કર્મ બાંધેલું, તે એ ભવમાં તને ઉદય આવ્યું. તે યથાર્થ રીતે સાંભળ:– Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો વિહાર અને નિર્વાણ ૧૧૧ - તે જ વિજયમાં એક મહાપરાક્રમી વર્ધન નામે જયપુર નગરનો રાજા હતા. તેણે નિષ્કારણ તારા પર કપાયમાન થઈ માણસ મોકલીને તને કહેવરાવ્યું કે “તારી રાણી વસંતસેના મને સોંપી દે, મારૂં શાસન અંગીકાર કર અને પછી સુખે રાજ્ય ભોગવ; નહીં તે મારી સાથે યુદ્ધ કર.” - તે સાંભળતાં જ તને ક્રોધ ચડે, તેથી લોકોએ તે વખતે અપશુકન થતાં જોઈને તને ઘણે વાર્યો તે પણ તું સભ્ય સહિત ગજેન્દ્ર ઉપર બેસીને તેની સાથે યુદ્ધ કરવા નીકળે. વર્ધન રાજા તારાથી પરાભવ પામીને નાસી ગયે. પણ તપ્ત નામનો એક બળવાન રાજા તારી સાથે યુદ્ધ કરવા આવ્યું. તેણે યુદ્ધ કરીને તારી સેનાને ક્ષીણ કરી દીધો અને તને જીવથી મારી નાખ્યો. તે વખતે સેદ્રધ્યાનના વશથી તું મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં નક્કી થયો. તારા વિરહથી પીડિત વસતસેના પણ અગ્નિમાં પ્રવેશ કરોને મૃત્યુ પામી અને તે પણ તે જ નરક ભૂમિમાં ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળીને તું પુષ્કરદ્વીપના ભરતક્ષેત્રમાં એક નિર્ધન પુરુષને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા અને તારા જેવી જ જાતિમાં સંતસેના પણ નરકમાંથી નીકળીને પુત્રીપણે ઉત્પન્ન થઈ. યોવનવયમાં તમારા બંનેનો વિવાહ થયો. દુઃખનું દ્વાર દારિદ્રય છતાં પણ બંને નિરંતર કીડા કરવા લાગ્યાં. Page #124 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાનાથજી એ વખતે તમે મને ઘરમાં હતાં તેવામાં જૈન સાધ્વીઆ તમારા જોવામાં આવો, એટલે તમે ઊઠી આદર અને ભક્તિથી અન્નપાનવડે તેમને પ્રતિલાભિત કરી. પછી તેમને તેમના સ્થાન સંબંધો પૂછવાથી તેએ એટલી કે ‘ખાલચંદ્રાનામે અમારા ગણિની છે અને વસુશ્રેષ્ઠોના ઘર પાસે અમારા ઉપાશ્રય છે.’ ૧૧૨ પછી દિવસને અંતભાગે મનમાં શુભ ભાવ ધારણ કરીને તમે ત્યાં ગયાં; એટલે ગણુની ખાલચદ્રાએ તમને સારી રીતે ધર્મ સંભળાવ્યો, તેથી તેમની પાસે તમે ગૃહસ્થધર્મ ગ્રહણ કર્યાં. ત્યાંથી મૃત્યુ પામીને તમે અને બ્રહ્મ દેવલાકમાં નવ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને તમે અહી ઉત્પન્ન થયા છે. પૂર્વે ભિલ્લુના ભવમાં તે તિય ́ચ પ્રાણીઓના વિયાગ કરાવ્યેા હતેા તેમજ દુ:ખ દીધું હતું અને તે વખતે આ તારી સ્ત્રીએ અનુમેાદના કરી હતી, તે કર્મના વિપાકથી આ ભવમાં તને પરણેલી સ્ત્રીઓના વિનાશ, વિરહ, ધન અને દેવીના બલિદાન માટે મંદી થવા વગેરેની વેદના પ્રાપ્ત થઇ; કેમકે “ કર્મના વિપાક મહા કષ્ટકારો છે.” પછી બંદરો ફરીવાર પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે: 'હુવે અહીથી અમે કયાં જઈશું...? અને અમારે હજી કેટલા ભવ કરવા પડશે ? ? પ્રભુએ કહ્યું કે: ‘તમે અને અહીથી મૃત્યુ પામીને સહસ્રાર દેવલેાકમાં જશે. ત્યાંથી ચવીને તું પૂર્વ વિદેહમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ. ૧૧૩ ચકવતી થઈશ અને આ સ્ત્રી તારી પટ્ટરાણી થશે. તે ભવમાં તમે બંને ચિરકાળ સુધી વિષયસુખ ભેગવી દીક્ષા લઈને સિદ્ધિને પ્રાપ્ત થશે.” પ્રભુનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંધુદત્ત પ્રિયદશના સાથે તત્કાળ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યો. તે ખબર સાંભળીને તે રાજા પ્રભુને વાંદવા આવ્યો. પ્રભુને વંદન કરીને તેણે પૂછ્યું કે: “હે પ્રભો ! પૂર્વ જન્મના કયા કર્મથી હું આવી મેટી સમૃદ્ધિને પ્રાપ્ત થયેલ છું?” પ્રભુ બોલ્યા: “મહારાષ્ટ્ર દેશમાં હેલ્વર નામના ગામને વિષે પૂર્વ ભવે તું અશોક નામે માળી હતો. એક દિવસે પુપે વેચીને તું ઘેર જતો હતો ત્યાં અર્ધમાગે કેઈ શ્રાવકને ઘેર અર્હતની પ્રતિષ્ઠા થતી હતી. તે જોઈને તું તેના ઘરમાં પેઠે. ત્યાં અહંતનું બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોધવા લાગ્યું. તે વખતે તને નવ પુષ્પો હાથમાં આવ્યાં. તે પુષ્પો તેં ઘણું ભાવથી તે પ્રભુની ઉપર ચડાવ્યાં તેથી તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તે પ્રિયંગુ વૃક્ષની મંજરી લઈને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈને રાજાએ તને લકશ્રેણીના પ્રધાનની પદવી આપી. ત્યાંથી મૃત્યુ પામીને તું એલપુર નામના નગરમાં નવ લાખ દ્રમ્મ (એક જાતના સિક્કા) નો સ્વામી થયો. ત્યાંથી ૧. આને સ્ત્રીરત્ન સમજવું નહીં; બીજી પટ્ટરાણી સમજવી. કારણ કે સ્ત્રીરત્ન તો મરણ પામીને છઠ્ઠી નરકે જાય છે.. Page #126 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કેટી દ્રવ્યને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ણ પથ નગરમાં નવ લાખ સુવર્ણને સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવકેટી રત્નને સ્વામી થશે. ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવમાં નવ નિધિને સ્વામી રાજા થયો છે. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈશ.” પ્રભુની આવી વાણીથી રાજાના મનમાં શુભ ભાવના ઉત્પન્ન થઈને તત્કાળ તેણે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સળ હજાર મહાત્મા સાધુઓ, આડત્રીસ હજાર સાધવીઓ, ત્રણસો ને પચાસ ચૌદપૂર્વધારી, એક હજાર ને ચારસો અવધિજ્ઞાની, સાડાસાતસો મન:પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસો વૈક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને સત્તોતેર હજાર શ્રાવિકાઓ–આ પ્રમાણે કેવળજ્ઞાનના દિવસ પછી પરિવાર થ. પછી પિતાને નિર્વાણ સમય નજીક જાણ શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમેતશિખરગિરિએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીશ મુનિએની સાથે ભગવતે અનશન ગ્રહણ કર્યું. પ્રાંતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં જગદગુરૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેત્રીશ મુનિઓની સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા. ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સીતેર વર્ષ–એમ સો વર્ષનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ભેગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્રાશી હજાર, સાતસો Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીયાધુપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન ૧૧૫ અને પચાસ વર્ષ ગયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્ષે પધાર્યા. તે વખતે કાદિક ઇંઢો દેવતાઓને સાથે લઈ સમેતગિરિ પર આવ્યા અને અધિક શેકાકાંતપણે તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઊંચે પ્રકારે નિર્વાણમહોત્સવ કર્યો. ત્રણ જગતમાં પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને જેઓ શ્રદ્ધાળુ થઈને સાંભળે છે તેઓની વિપત્તિઓ દૂર જાય છે અને તેઓને અદ્ભુત સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, એટલું જ નહીં છેવટે પરમપદ પણ પ્રાપ્ત થાય છે. ઈતિ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સંપૂર્ણ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પવિત્ર તીર્થસ્થાને શ્રી કેસરીયાજી પાર્શ્વનાથ. (ભાંડકજી) (૧). આકલાના રહીશ શેઠ ચત્રભુજ પુંજાભાઈને સંવત ૧૯૬૬ ના માહા સુદ પાંચમને સોમવારે રાતના સ્વપ્ન આવ્યું કે “ પોતે ભાદકની આસપાસ જંગલમાં રખડે છે, તેવામાં દશ હાથ લાંબે એક કાળો નાગ તેમની પાછલા પડ્યો. ચત્રભુજ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં નાગ પણ તેમની પાછળ પાછળ જતો. આખરે તે ફરી ફરીને થાકયા પણ નાગરાજે તેમને કેડે છોડ્યો નહિ. છેવટે નાગને તેમને વિનંતિ કરી કે “હે નાગરાજ ! મેં તમારો કાંઈ અપરાધ કર્યો નથી છતાં તમે શા માટે મારી પાછલ પડ્યા છો?” “મય તુઝે કુછ ચમત્કાર બતલાઉં તું પાંચસો રૂપૈયાકા ખરચા કર.” નાગે મનુષ્ય ભાષામાં જણાવ્યું. Page #129 -------------------------------------------------------------------------- ________________ - - ---- - શ્રીકરારીયા પાર્શ્વનાથજી ૧૧૭ આપ કહતે હે વહ ઠીક હય લેકીન મય તો કંગાલ હાલતમેં હું. નેકરી કરકે ઉદર પિષણ કરતા હું. પાંચ રૂપિયા કહાંસે લાવું?” તેમણે જવાબ આપે. કયા તું ઈતના રૂપૈયા નહીં ખરચ સકતા હય.” નાગે કહ્યું. “મય સચ કહતા હું અબી મેરી પાસે કુછ નહીં હય” તેમને કહ્યું. અચ્છા ! તું તેરી પી દેખ!” નાગરાજે જણાવ્યું. તે માણસ નાગનાં આવાં વચન સાંભળીને મનમાં ઘણે મુંઝાયો કે જરૂર હું પાછલ જોઈશ એટલે નાગ મને કરડી ખાશે, છતાં પણ આખરે જ્યારે તેણે બીતાં બીતાં પાછલ જોયું તે આશ્ચર્ય ! તે ઊભું હતું ત્યાં જંગલ નહેાતું પરનું એક મેટુ નગર હતું. તેમજ તેની સામે પશ્ચિમ સુખી દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પીળા રંગની પ્રતિમા જોવામાં આવી. તરત જ તે તો ત્યાં ભગવંતની સ્તુતિ કરવા લાગ્યો. , નાગરાજ એ અરસામાં બેલ્યા. “દેખ યહ ભદ્રાવતી નગરી ઓર કેસરીયા પાર્શ્વનાથજીકા બડા તીર્થ ય સો અભી વિરછેદ હવા હય. યહ તીર્થંકા ઉદ્ધાર કરને કા તું પ્રયત્ન કર?” નાગરાજ અદશ્ય થતાં જ તરત તેની આંખ ઉઘડી ગઈ - પ્રાત:કાલે સવાલ પૃથ્વીરાજ બબ્લાવરમલને સર્વ હકીકત નિવેદન કરી. પછી માહાસુદી નોમને દીવસે તે Page #130 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ચત્રભુજ ભદ્રાવતી (ભાંદક) જવાને રવાને થયા. ત્યાં ભાદકની આસપાસ આખું જંગલ જોતાં જોતાં છેક સાંજના સાડા ચાર વાગે ભગવંતની પ્રતિમાનાં દર્શન થયાં. પછી સરકારમાં અરજી વગેરે કરી તેની આસપાસની જમીનને કબજો મેળવ્યો. - જે ઠેકાણે ભગવાન પ્રગટ થયા, તે મુખ્ય ગભારે કાયમ રાખ્યો અને જ્યાં પબાસણ તુટી ગયું હતું તે નવું કરાવ્યું, તેમજ બીજું પણ રીપેર કામ કરાવીને તરતજ પૂજા વગેરેને બંદોબસ્ત કર્યો. ભગવાનની પ્રતિમા સાડા છ ફુટ ફણા સહિત ઉંચી લગભગ છે. પૂજાનો બંદોબસ્ત કરી સાત મહીને તે તીર્થ ચાંદાના સંઘને સુપરત કર્યું. હાલમાં ત્યાં શ્રી સંઘ તરફથી દેરાસર બંધાઈ પ્રતિષ્ઠા પણ થઈ ગએલ છે. ભદ્રાવતી નગરીમાં આ પ્રતિમા ર૩૦૦ તેવીસસો વરસ પહેલાંની છે. આ જગ્યાએ ખેદકામ કરતાં બીજી પ્રતિમાઓ પણ નીકળે તેમ છે. આજુબાજુ ઘણું પ્રાચીન અવશેષે છે. શેઠ ચત્રભુજ પુંજાભાઈ પ્રથમ અંતરીક્ષ પાર્શ્વનાથના કારખાનાના મુનીમ હતા, તેઓ ભાંદજીને તથા અંતરીક્ષજીને વહીવટ કરતા હતા. શેઠ કીશનચંદજી હીરાલાલ વર્ધાવાલા પણ દેખરેખ ભાંદજીની રાખે છે. કેસરીયા પારસનાથજીના દેરાસરની સામે બીજું દેરાસર નાગપુરવાલા શેઠ હીરાલાલજી કેશરીમલજી તરફથી પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ છોકલિકુંડ પાર્શ્વનાથજી ૧૧૯ બંધાયું છે ત્યાં ધર્મશાલા વગેરેની જોગવાઈ સારી છે. હાલમાં તો વિશાલ ધર્મશાલા તથા રસોડુ પણ ચાલુ છે. બેંગાલ નાગપુર રેલવેના વધુ સ્ટેશનથી ભાદક તરફ બીજી નાની રેલવે જાય છે તેમાં ભાંચક સ્ટેશનથી લગભગ માઈલ જેટલું દૂર થાય છે. આ તીર્થની આબોહવા બહુ સારી છે. શ્રીકલિકુંડ પાર્શ્વનાથજી (૨) પ્રભુ શ્રી પાર્શ્વનાથ ભગવંતના વખતમાં અંગદેશને ધણું ચંપાનગરીને કરકંડુ નામે રાજા હતો તેની રાજ્યધાનીની નજીક કાદંબરી અટવીમાં કલિ નામે પહાડ અને નીચે કુંડ નામે સરેવર હતું. તે અટવીમાં યુદ્ધ કરવામાં ચપલ એવો મહીધર નામે હાથી હતો. એકદા શ્રીપાનાથ ભગવંત છદ્મસ્થાવસ્થામાં વિચરતા છતા કુંડ સાવર પાસે કાઉસગ્ગ મુદ્રાએ ધ્યાનમાં રહ્યા. તે વખતે તે પ્રભુને જોઈને ઉહાપોહ કરતાં હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે તેને જણાવ્યું કે “પૂર્વ ભવને વિષે તે હેમદંર નામે બ્રાહ્મણ હતો અને તેણે એક સાધુ મહારાજની મશ્કરી કરી, જેથી નમી રાજાએ તેને બાંધે. એટલામાં સુપ્રતિષ્ટ નામના એક શ્રાવકે આવીને પૂછયું કે “આને કેમ બાંધ્યું છે?” તે વારે રાજાએ જેવી વાત હતી તેવી કહી સંભળાવી. તે બ્રાહ્મણ વામન હતે લોકો તેથી તેની મશ્કરી કરતા Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી જેથી તે મનમાં મોટા શરીરને પણ ઈચ્છતે. પછી શ્રાવક હેમંદરને લઈને ગુરૂ પાસે ગયે. ગુરૂએ ધર્મોપદેશ આપીને તેને સમતિ પમાડ્યું. કાળાંતરે અનશન કરી નિયાણું કરી આર્તધ્યાનથી હું હાથીના ભવમાં આવ્યો છું. આવી રીતે જાતિસ્મરણ જ્ઞાનથી તેણે પોતાનો પાછલા ભવ જાણ્યા પછી ભકિતએ કરીને હાથોએ તલાવમાંથી કમલે લાવીને ભગવંતની પૂજા કરી. અનુક્રમે ત્યાંથી કાલ કરી ભગવંતની ભક્તિના પ્રભાવે તે હાથી વ્યંતર લોકમાં (નિકાયમાં) મહર્થિક વ્યંતર થયે. અહીં ભગવાન આવેલા જાણી અંગ દેશને રાજા કરઠંડુ પ્રભાતના વાંદવા આ; પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગએલા હોવાથી રાજાને દર્શનને લાભ થયે નહીં. જેથી પિતાના આત્માની તે નિંદા કરવા લાગ્યું. “ધન્ય છે આ હાથીને કે જેણે ભગવાનની પૂજા કરી. હું તે ભાગ્યહીન છું કે જેથી મને તે ભગવાનનાં દર્શન પણ થયાં નહીં.” રાજાના આવા આંતરિક પશ્ચાતાપથી ધરણેન્દ્રના પ્રભાવે નવ હાથની પારસનાથની પ્રતિમા ત્યાં પ્રગટ થઈ જેથી રાજા ખુશી થયો, પછી ભવ્ય દેરાસર બંધાવી ત્રિકાલ જિનપૂજન, નાટક વગેરે કરતો તે કાલ નિર્ગમન કરવા લાગ્યો આ જગ્યા કલિકુંડ તીર્થ તરીકે પ્રગટ થઈ હાથીને જીવ જે મહદ્ધિક વ્યંતર થયે હતો તે રેજ ભગવંતની સેવા ભકિત કરનારા સંઘને સહાય કરવા લાગ્યો. તાવના યંત્ર તથા કલિકુંડ પાર્શ્વનાથના મંત્ર લોકોમાં પ્રકાશ કરવા લાગ્યા. નજીકના ગામડાના ગામડીયા લેકે, ગોકુળી Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરેડા પાર્શ્વનાથજી ૧૨૧ તથા શહેરના લેકે કલિકુંડ તીર્થવાસી તરીકે ઓળખાવા લિાગ્યા. કલિકુંડ તીર્થ કલીકેટ પાસે હતું. હાલમાં આ તીર્થને કાંઈ પત્તો નથી. પાટણમાં ઢંઢેરવાડે શ્રી કલિકુંડ પાર્શ્વનાથની પ્રતિમા છે. જે માણસ દર વર્ષે એક હાર પ્રભુને ચડાવે તેને વીંછી કરડતા નથી એવી માન્યતા હાલમાં પ્રચલિત છે. અમદાવાદમાં હઠીભાઈની બહારની વાડીની ભમતીમાં કલિકુંડ પાર્શ્વનાથની કુંડ સહિત કાઉસગ્ગ ધ્યાને ઊભી મૂર્તિ છે. અમદાવાદમાં ચામુખજીની પિળમાં ચામુખજીના દેરાસરમાં કલિકુંડ પાર્શ્વનાથની માટી પ્રતિમા છે. - પાટણમાં કુમારપાલ રાજાએ બંધાવેલ કુમાર વિહાર છે, જેમાં ચામુખજીની ચાર પ્રતિમામાં એક કલિકુંડ પાર્વનાથની મૂર્તિ છે. કલિકુંડ પાર્શ્વનાથના મંત્રમય સ્તોત્રો તથા યંત્ર માટે મારા તરફથી પ્રકાશિત “જેન યંત્રાવલિ” જેવા ભલામણ છે. શ્રી કરેડા પાર્શ્વનાથજી (૩) માંડવગઢના મંત્રી પેથડકુમાર તથા તેમના પુત્ર ઝાંઝણ કુમારે તીર્થ યાત્રા કરવા જવાને માટે સંઘ કાઢયે. તેમાં શ્રીધર્મઘોષસૂરિ વગેરે વીશ તો આચાર્ય હતા. સિંઘના મંત્રી Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પુરિસાદાણી શ્રીપાવ નાથજી એ હજાર ઘેાડેશ્વાર સહિત સંઘની રક્ષા કરતા હતા. માર્ગમાં યાત્રાઓ કરતાં કરતાં સંઘ અનુક્રમે વાસપુરા-ચીતાડ આવ્યા. વાસપુરામાં ચાવીસ તીર્થ કરાની પ્રતિમાઓની સ્થાપના કરાવી, ચીતાડમાં અનેક દેરાસરેશનાં દર્શન કરી સઘ કરેડા આન્યા. ઉપસર્ગ ને હરવાવાલી શ્રીકરેડા પાર્શ્વનાથની શ્યામ મૂર્તિનાં દર્શન કરી ત્યાં મેટા ઓચ્છવ કર્યા. તે પછી આચાર્ય મહારાજે સંઘપતિને કહ્યું કે “ જે સધપતી હાય તે સધ જ્યાં પડાવ નાખે તે ગામમાં દેરાસર ન હેાય તે નવું કરાવે અને જે તેટલી શિક્ત ના હાય તે! જ્યાં તિલક થાય વામી વાત્સલ્ય થાય તે જગાએ તા અવશ્ય પ્રાસાદ કરાવે. ” એવી રીતે ગુરૂ મહારાજની વાણી સાંભળીને ઝાંઝણુ કુમાર તે ગામમાં દેરાસર કરાવા લાગ્યા. દીવસ જેટલું કામ થતું તેટલું રાતના પડી જતું. બીજે કીવસે બીજી જગ્યાએ તૈયાર કીધું તે તે પશુ પડી ગયુ. એવી રીતે ત્રણ સ્થાનકે અદમાં પણ દીવસના કામ કરે ને રાતના પડી જાય. વલી કરેડા પાનથાનું જીણું પ્રાચ: થએલું દેરાસર સુધરાવવાનું શરૂ કર્યું તે તે પણ ક્ષેત્રપાલ પાડી નાખવા લાગ્યા. એટલુ જ નહીં પણ સંઘમાં રાગાદિક ઉપસર્ગ કરવા લાગ્યા. તે વખતે લેાકેા કહેવા લાગ્યા કે “ આ ફાઈ દેવતાના ઉપદ્રવ છે તેા તેને શાંત કરી પછી કામ ચલાવે. આગલ "" તે પછી અનેક રીતે અધિષ્ઠાયક દેવને શાંત કરી ઝાંઝણ કુમારે અરજ કરી કે “ હું દેવ! તમે ખીજી જગ્યા Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રાકલ્યાણ પાર્શ્વનાથજી ૧૨૩ ન આપે તે ખેર ! પણ આ જુનું દેરાસર નવું કરવાની તે આજ્ઞા આપે ?” મ ત્રિીની એવી નમ્ર વાણી સાંભળીને દેવતાએ પ્રસન્ન થઈને તેમનું વચન માન્ય રાખ્યું. પછી સાત માળ સહિત અને અનેક મંડપે કરીને યુક્ત એ શીખરબંધ પ્રાસાદ કરાવ્યું. એવી રીતે કહેડા પાર્શ્વનાથનું ચિત્ય ઝાંઝણ કુમારે સુધરાવ્યું. પછી ત્યાંથી સંઘ આહલપુર આવ્યો.૪ અનેક પ્રકારના ત્યાં ઓચ્છવ વગેરે કરી ત્યાંથી નાગદા ગામે આવ્યો. ત્યાં નવખંડા પાર્શ્વનાથની અનેક પ્રકારે ભક્તિ કરી ત્યાંથી જીરાવલી ગામે આવ્યું. ત્યાં જીરાવલા પાનાથની ભક્તિ કરીને અનુક્રમે સંઘ આબુજી આવ્યા. ત્યાંથી સંઘ તારંગા થઈ શત્રુંજય તીર્થની યાત્રા કરી અનુક્રમે પિતાને વતન આવ્યા. મંત્રી પેથડ કુમારે ચોરાસી દેરાસર બંધાવેલા છે. વલી છત્રીસ હજાર સેનૈયા ઝાન ખાતે છત્રીસ હજાર સેનૈયા ગુરૂભક્તિ ખાતે અને લાખો સેનેયા સ્વામી વાત્સલ્યમાં ખરચેલા છે. આ તીર્થનું નજીકનું રેલવે સ્ટેશન પાલસાગર છે. શ્રી કલ્યાણ પાશ્વનાથજી (૪) વીશનગરના દેરાસરજીમાં તીર્થ રૂપ પ્રતિમા છે. તેના મેડા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથ છે. બીજે માળે ગડી પાશ્વનાથ છે. ત્યાં સંવત ૧૮૬૫ ના ફાગણ માસમાં જીણે x ઉદેપુર સ્ટેશનની નજીક આ શહેર હાલમાં આયડ નામથી પ્રસિદ્ધ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ - પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથ દ્ધાર થયે હતું. વડોદરામાં મામાની પિળમાં કલ્યાણ પાર્શ્વનાથજીનું દેરાસર છે. પ્રતિમા શ્યામ સ્વરૂપ જાત્રા કરવા લાયક છે. પેટલાદમાં કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર છે. રાધનપુરમાં કલ્યાણ પાર્શ્વનાથનું મેટું દેરાસર છે. પન્યાસ પદ્યવિજયજી તથા રૂપવિજયજી મહારાજે પેટલાદમાં કેટલીક વિદ્યાનું સાધન કર્યું હતું. કલ્યાણ પાર્શ્વનાથનું આગલેદમાં સં. ૧૮૬૨ માં શ્રી સંઘ તરફથી દેરાસર બંધાવ્યું છે. આગલેદ વિજાપુરથી પાંચ ગાઉ થાય છે. કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર ઉંદરામાં સંવત ૧૯૫૧ ની સાલમાં બંધાવેલું છે. શ્રીકાપરડા પાર્શ્વનાથજી પ્રાચીન સમયમાં જોધપુર રાજ્યમાં કઈ મેટા હોદ્દા ઉપર જેતારણ નામે શેઠ અધિકારી હતા. કેટયાધીશની ત્રાદ્ધિ તેમની પાસે હતી. અન્યદા રાજ્યના ગુન્હામાં આવવાથી રાજ્યના કરે તેમને બેડીઓ નાખીને બાંધીને લઈ જતા હતા. રસ્તામાં કાપરડા ગામે રાત પડી જવાથી રાજપુરૂએ ત્યાં મુકામ કર્યો. ત્યાં રાતના જેતારણ શેઠને કાલભૈરવ દેવે સ્વપ્ન આપ્યું કે “તારી સવા મણની બેડીઓ તુટી જશે અને રાજા તારે સત્કાર કરી તારી ઉપર પ્રસન્ન થઈ આબરૂ ઈજજતમાં વધારે કરે તે આ કરંડાના ઝાડ નીચે નીલવર્ણ શ્રી પાર્શ્વ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી કાપરડા પાનાથજી નાથજીની પ્રતિમા છે, તે ઘણું પ્રભાવવાળી અને ચમત્કારીક હોવાથી તું તેને પ્રગટ કરી મોટું દેરાસર બંધાવી મોટા મહોત્સવ પૂર્વક સ્થાપન કરજે.” એમ કહી ભેરવ અદ્રશ્ય થઈ ગયે. પછી પ્રભાતના જેતારણુ શેઠને જોધપુર લઈ ગયા. રાજસભામાં ખુદ રાજાની સન્મુખ રજુ કરવામાં આવ્યા. આ વખતે જેતારણ સ્વપ્ન ચીંતવવા લાગ્યા અને પાર્વનાથનું હદયમાં ધ્યાન ધરવા લાગ્યા, ત્યાં રાજસભામાં સના જતાં છતાં તેમની બેડીઓ તુટી ગઈ. રાજા તેમજ સભા આશ્ચર્ય પામી, પછી રાજાએ પણ તેમનું સન્માન સત્કાર કરી ઘણું માન સહિત તેમને વિદાય કર્યા. પછી તેમણે કાપરડા ગામે આવી કરંડાના ઝાડ પાસેથી પ્રતિમાજી પ્રગટ કર્યા. ત્યાં મોટું દેરાસર બંધાવી મોટા ઓચ્છવ પૂર્વક પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૭૫ માં દેરાસર બંધાવતાં જમીનમાં ખોદ કામ કરતાં માંહે ધનથી ભરેલો. સુવર્ણને ચરૂ દેખાયે. યક્ષે પણ સ્વપ્નમાં જેતારણને કહ્યું કે “આ ચરૂ ઉધો કરીશ નહીં તો એમાંથી ધન કદાપિ ખૂટશે નહીં.” દેરાસરની નીચે ભેંયરામાં કાલભૈરવની પણ સ્થાપના કરી. દેરાસરનું કામ ચાલતું હતું, તેવામાં જેતારણ શેઠ રાજ્ય સંબંધી કાર્ય પ્રસંગે જોધપુર ગયા. તે વખતે તેમના કુટુંબમાંથી કેઈએ ચરૂને ધન કહાડવા સારૂ ઉંધો કર્યો. તે દીવસથી શેઠ પાસેથી ધન જતું રહ્યું, ને દેરાસર પણ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પુરિસાદાણી શ્રીપા નાથજી અધુરૂ રહ્યું. એક ભાંયરૂં લાંબુ છગાઉ સુધોનુએ દેરાસરજીમાં છે ને ત્યાંથી આજરગઢ પાસે ડુંગરામાં નીકલાય છે. મારવાડમાં એક એવી કહેવત છે કે ‘ આ દેરાસરજીના શીખર ઉપર જે વસે મેર એસે તે વરસે દુકાળ પડે.’ આ દેરાસરજીના સ્થલ એટલા તેા માટા છે કે જેથી જોનારને એમ લાગે કે આ દેરાસર કાર્ય દેવ સાનિધ્યથી ખંધાયુ હશે. કાલભૈરવની આજે પણ બહુ માનતા ચાઢે - છે. ઓલાડાવાલા આ તીર્થ સાચવે છે. કાપરડામાં પરકર સહિત પ્રતિમાજી નીલવણે ઘણાજ મનેાહર છે. દેરાસર ચાર મજલાનું શીખરમધ પત્થરનું ચાર મુખવાળુ છે. પણુ પ્રતિમાજી એક છે. શ્રી ક્લાધી પાર્શ્વનાથના તીર્થની પાસે પીપાડ નામે ગામ છે તેની પાસે કાપરડા ગામ છે, જે જોધપુર રાજ્યમાં આવેલુ છે. કાપરડા પાર્શ્વનાથને સ્વયંભુ પાર્શ્વનાથ પણ કહે છે. કાપરડા ગામ હાવાથી કાપરડા પાર્શ્વનાથ નામ પડ્યુ છે. આ તીર્થ જોધપુર સ્ટેટ રેલ્વેના પીપાડ સ્ટેશનથી છ માઈલ દૂર છે. ત્યાં જવા માટે ગાડાનું વાહન મલે છે. યાત્રાળુને ઉતરવાની તથા પૂજન વગેરે કરવાની સગવડ છે. અત્રેના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણુજીના નામથી ખીલાઠાના મારવાડી ભાઈએ કરે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ શ્રીપાનાથજી શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મભૂમિ. વાણુરસી. (કાશી) જન્મભૂમિ ગંગા નદીના કિનારા ઉપર આ શહેર આવેલું છે. અહીંયાં શ્રી પાર્શ્વનાથનાં ચાર કલ્યાણક થયાં છે. તેમજ બીજા ત્રણ તીર્થકરેનાં પ્રત્યેકનાં ચાર ચાર મલીને બાર કલ્યાણ થયાં છે એમ કુલ સોળ કલ્યાણ કે અહીંયાં થયાં છે. અહીં રામઘાટ ઉપર બાલચંદ્રજીના ગુરૂ કુશલાજીએ મહા પરિશ્રમે શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર બંધાવેલું છે. જે કુશલાજીનું દેરાસર કહેવાય છે. તેમજ બીજા આઠ દેરાસર જુદાં જુદાં જાત્રા કરવા લાયક છે. ૧ ભેલપુરમાં–ભગવાન પાર્શ્વનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે. તેમનું દેરાસર છે તથા દાદાનાં પગલાં છે. ૨ ભદેનીમાં–સાતમા સુપાર્શ્વનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ કલ્યાણક એમ ચાર કલ્યાણક થયાં છે, તેમનું ગંગાનદીને કિનારે રાજા વચ્છરાજનું બંધાવેલું રમણીય દેરાસર છે. હાલમાં જીર્ણોદ્ધાર થાય છે. ૩સિંહપુરીમાં–અગિયારમા શ્રેયાંસનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ એ ચાર કલ્યાણક સિંહપુરીમાં થયાં છે ધર્મશાલા, બાગ દેરાસર વગેરે સારું છે. કાળે કરીને આજે તે કાશીથી બે કેશ હર છે. આ ગામ હીરાપુરના નામથી ઓળખાય છે અને સારનાથ સ્ટેશનની પાસે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી ૪ ચંદ્રાવતીમાં આઠમા ચંદ્રપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ કલ્યાણક, એ ચાર કલ્યાણક ચદ્રાવતીમાં થયા છે. આજે તે કાશીથી લગભગ છકેાશ દૂર અને સિંહપુરીથી લગભગ ચાર કેાશ દૂર થાય છે. ધર્મશાળા, દેરાસર, ગઢ વગેરે બધાવેલા છે, ચ'દ્રાવતી ગંગાનદીને કીનારે જગલમાં તીર્થ છે. રમણીય અને જંગલની કુદરતી ભૂમિથી ઘણું જ રમણીય અને જોવા યાગ્ય છે. વસ્તી તેની આસપાસ થાડીક છે અને ઝુંપડાં બાંધીને રહે છે પણ આપણા તીર્થ થી દૂર છે. ૧૨૮ આ પ્રખ્યાત કાશી શહેરમાં ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ આજથી લગભગ ૨૮૦૦ વર્ષ પહેલાં કાશી નરેશ અશ્વસેન રાજા અને તેમની રાણી વામાદેવી માતાની કુખે દશમા દેલેાકમાંથી પેાતાનુ દેવ આઉથ્ય સોંપૂર્ણ થવાથી ત્યાંથી ચવીને અહીંયાં મનુષ્યપણે ઉત્પન્ન થયા હતા. તેમનુ સપૂર્ણ જીવનચરિત્ર આગળ આવી ગએલ છે કટેશ્વર પાર્શ્વનાથ (૭) ભગવાન શ્રીપાર્શ્વનાથ છદ્મસ્થાવસ્થાએ વિચરતા વિચરતા રાજપુર નગરી સમીપે કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા. તે વખતે રચવાડીથી પાછા ફરતાં ઇશ્વરરાજાએ રસ્તામાં શ્રીપાર્શ્વનાથને કાઉસગ્ગ ધ્યાને રહેલા જોઇ ભગવંતની સ્તુતિ કરવા માંડી. “હે ભગવંત! હે અશ્વસેન રાજાના કુમાર ! હૈ પાર્શ્વનાથ હૈ જિનરાજ તમે જ્યવતા વર્તો !” એ પ્રમાણે મનમાં તેમની સ્તુતિ કરતા ઇશ્ર્વર રાજા હાથી ઉપરથી ઉતરીને ભગવંતને નમન કરી સ્તુતિ કરવા Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુટેશ્વર પાર્શ્વનાથ ૧૨૯ લાગ્યા. ભગવંતને જોતાં ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ને તરત જ મૂચ્છી આવી. મંત્રી વગેરે રાજપુર રૂએ અનેક ઉપચાર કરતાં જ્યારે રાજાને મૂરછ વળી, ત્યારે પ્રધાને પૂછયું કે “હે સ્વામિન્ ! આપને કેમ મૂચ્છ આવી ? રાજાએ કહ્યું કે “હે પ્રધાન ! મૂછનું કારણ સાંભળ! હમણાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. જેના પ્રભાવથી હું મારા પૂર્વના ભવ જોઈ શકું છું, પૂર્વભવમાં હું ચારૂદત્ત નામે મનુષ્ય હતો. મને આખા શરીરે, કઢને રેગ નીકળ્યા હતા. દુઃખથી કંટાળી હું ગંગા નદીમાં પડતું મૂકતો હતો. તેવામાં કઈ વરસી નામના મહાત્મા સાધુ પુરૂષે આવી મને બેધ પમાડ્યો અને પાંચ અનુવ્રત આપ્યાં. પછી ધર્મ ધ્યાનમાં જેનું ચિત્ત છે એવો હું પાંચ અનુવ્રતને પાલતે ઈન્દ્રોનું દમન કરતો કષાયને જીત કાલ નિર્ગમન કરતે હતો. અન્યદા હું દેરાસરમાં જઈ પ્રભુને પ્રણામ કરતે હતો. તે અરસામાં પુષ્કળી નામના શ્રાવકે ગુણસાગર નામના મુનિને પૂછયું કેઃ “આ કેઢીયે દેરાસરમાં આવે છે તેને દેષ ખરો કે નહીં ?” " ત્યારે મુનિરાજે કહ્યું કે “આજેજ એ મરીને કુકડે થશે.” .. તે એ વાત સાંભળવામાં આવવાથી મને ઘણો ખેદ થયે. પછી ગુરૂ મહારાજે મને કહ્યું કે “મહાનુભાવ! તું ખેદ કર નહિ! કુકડાના ભાવમાં પણ તું જાતિસ્મરણ જ્ઞાન પામશે, Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પુરિસાદાણી શ્રીપા નાથજી તે વખતે તું અણુસણુ કરી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી રાજપુર નગરમાં ઇશ્વર નામે રાજા થશે. ત્યાં પ્રભુને જોતાં તને જ્ઞાન થશે.” હું સતાષ પામ્યા. પછી અનુક્રમે તે સર્વ મેં અનુભળ્યું ને હાલ ઇશ્વર નામે રાળ થયા. પ્રભુને જોતાં જ મને જાતિસ્મરણુ જ્ઞાન થયું છે. ” એવી રીતે મંત્રી આગળ ખુલાસા કરી ભગવતને વંદન નમસ્કાર કરી પેાતાને ઠેકાણે આવ્યા. અને ભગવાન્ પણુ વિહાર કરી ગયા. તે જગ્યાએ રાજાએ માટે પ્રાસાદ ધાવી પાર્શ્વનાથના મખની સ્થાપના કરી તેમને કુકડાનું ચિન્હ કરાવ્યું. તે કુટેશ્ર્વર તી પ્રસિદ્ધ થયું. ઇશ્ર્વર રાજા પણ અનુક્રમે સિદ્ધિ પદને વરસે. જિનપ્રભસૂરિએ વિવિધ તીર્થંકલ્પમાં લિકુંડ અને કુટેશ્વર એ એ તીર્થનું વર્ણન કરેલું છે. શ્રીકાકા પાર્શ્વનાથજી. (<) પાટણની ગાદીએ સિદ્ધરાજ રાજ્ય ચલાવી રહ્યો હતા. એક દિવસ હાથી ઉપર એસી તે રચવાડોચે ફરવા જતા હતા ત્યાં માર્ગમાં મલીન વયુક્ત અભયદેવસૂરિને જોતાં તેમની સ્તુતિ કરી તેમને ગીમટામાં ઉતાર્યા ને મલધારીનુ બિરૂદ આપ્યુ'. તેમની પાટે ગાઁધહસ્તી સમાન મલધારી હેમચંદ્રસૂરિ થયા, તે પ્રતિદિવસ ચામાસામાં ગીમટામાં જઈ વ્યાખ્યાન આપતા હતા. Page #143 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - શ્રીકા પાશ્વનાથ ૧૩૧ એક દિવસ હેમચંદ્રસૂરિ ગીમટામાં વ્યાખ્યાન આપવા આવ્યા. તે વખતે ત્યાં ગઠીયો બળી બકુલાની તૈયારી કરતા હિવાથી મલ્લધારીને વ્યાખ્યાન વાંચવાની ના પાડી. અને જણાવ્યું કે “આ ઠેકાણે અમારે બલીબાકુલાને માંડવો રચવે છે.” મલધારીએ જણાવ્યું કે: “ચોમાસામાં વ્યાખ્યાન બંધ રહે નહીં, જેથી ડીવાર સુધી વાંચીશ.”ગઠીએ તે વાત પણ અંગીકાર કરી નહીં, ને વ્યાખ્યાન વાંચવાની મનાઈ કરી. ગુરૂ નારાજ ચિત્ત પાછા ઉપાશ્રય આવ્યા. એવી રીતે ગુરૂનું ચિત્ત ઉદાસ જાણીને સોનાર વંશના દેવનાયક શેઠે દેરાસર બંધાવવાને જગ્યા માગી પણ જગ્યા મળી શકી નહીં. ત્યારે કેકા શેઠ પાસે જગ્યા માગી. ગોઠીએની મના છતાં કેક શેઠે રૂપિયા આપવાથી જમીન આપી. પછી પરીવાર સહીત ગુરૂ કેકા શેઠના ઘેર આવવાથી શેઠે ઘણું ભક્તિ કરી. કોકા શેઠે જણાવ્યું કે “ગઠીયાની મના છતાં મેં તમને જમીન આપી છે પણ મારું નામ રહે તેમ કરજો.” શ્રાવકો અને આચાર્યે તેમની એ વાત કબુલ કરી, ગામટામાં દેરાસર બંધાવ્યું. પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન કરી, કેમ પાર્શ્વનાથ નામ સ્થાપન થયું, અને ગીમટામાં તે પાડાનું નામ પણ કેકાને પાડે એવું રાખી કેકાશેઠનું નામ કાયમ રાખ્યું. એક વખતે માળવાના રાજા ભીમદેવને હરાવીને પાટણ ભાગ્યું ને પાર્શ્વનાથની પ્રતિમા ખંડિત કરી તેવખતે સેનાકુલમાં ઉત્પન્ન થએલા એવા રામદેવ અને આશાધન Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પુરિસાદાણી શ્રીપાનાથજી એ બને શ્રાવકોએ તેના ઉદ્ધાર કરવાના આરંભ કર્યો. અને વિચાર કર્યો કે આરાસન પહાડમાં સ્ફટિક રત્નના ત્રણ કકડા છે જે રત્નનાં ભગવાન માટે બિંબ ભરાવશું તેા વિનાશ થશે નહીં. એમ ત્રણ ખિંબ કરાવા ધાર્યું પણ તેમને સ ંતાષ થયા નહીં, જેથી અભિગ્રહ કર્યો કે “ પાર્શ્વનાથનાં બિબ ન ભરાય ત્યાં સુધી ભેાજન કરવું નહીં. ” એવી રીતે ગુરૂએ પણ અભિગ્રહલા.. આઠમા ઉપવાસથયા તે વખતે સ્વપ્નામાં એવું દેખાયું કે “ દેરાસરની પાસે કુલ તથા અક્ષત દેખાય ત્યાંથી આરાસનની ખાણુના ત્રણ ટુકડા ખાદી કાઢીને તેના ખિંખ ભરાવજો.” પછી ત્યાંથો તેઓએ સ્ફટિકના ત્રણ ટુકડા કાઢીને તેનાં મિષ્મ ભરાવી સંવત ૧૨૬૨ ની સાલમાં દેવાનંદસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી કાકા પાર્શ્વનાથ એવું પૂર્વ તું નામ કાયમ રાખ્યુ. રામદેવના પુત્રનું નામ ત્રિભાવન તેના પુત્ર જાજા, જાજાના પુત્ર મલ ને મલના પુત્રનું નામ દેલન જેએ પ્રતિ દિવસ કાકા પાર્શ્વનાથજીની સેવા ભક્તિ કરે છે. ઢેલનને કેસરીયા પાર્શ્વનાથના અધિષ્ઠાયકે સ્વત્તુ આપ્યુ કે શંખેઔર પાર્શ્વનાથને પૂજવાથી જે કુલ મલે છે તે જ કુલ આ ષિ અને પૂજવાથી પણ મલશે ” જેથી લેાકેા શ ંખેશ્વર પાર્શ્વ - નાથની માફક અધિકાધિક પૂજવા લાગ્યા. ને તેમને ફૂલ પણ મલવા લાગ્યુ. શ ખેશ્વર પાર્શ્વનાથની પૂજાથી જે લાભ થાય તેવા જ લાલ કાકા પાર્શ્વનાથને પૂજવાથી થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીગોડી પાર્શ્વનાથ શ્રીકંકણ પાર્શ્વનાથજી, આ પ્રતિમાજીને કુલને હાર ચડાવવાથી વીંછી કરડતા નથી. આ તીર્થ પાટણમાં આવેલું છે. શ્રી મનમોહન પાર્શ્વનાથજી. (૧૦) કઈ ગામે મનમોહન પાર્શ્વનાથનું દેરાસર છે. મળનાયક ભગવાનનું નામ મનમેહન પાર્શ્વનાથજી છે. મહેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈનમાં કંબઈ સ્ટેશન છે. યાત્રાળુઓને ઉતરવા માટે ધર્મશાળા તથા જમવા માટે ભોજનશાળા પણ છે. ' શ્રીખામણ પાર્શ્વનાથજી. ' (૧૧) રતલામથી વિશ ગાઉ પાવર ગામે ખામણ પાર્વનાથજીનું દેરાસર છે. તે ઘણું જુનું અને ચમત્કારીક છે. શ્રીયામંડન પાર્શ્વનાથજી. (૧૨) જયપુર પાસે પહાડમાં બેહ નામે ગામ છે ત્યાં હા મંડન પાર્શ્વનાથનું દેરાસર છે. શ્રીગોડી પાર્શ્વનાથજી. * (૧૩) પાટણ નગરમાં એક શ્રાવક અંજનશલાકા કરાવતે હતે તેની વિધિ શ્રી હેમચંદ્રસૂરિ કરાવતા હતા. તે વખતે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પરિસાદાણું છીપાશ્વનાથજી ઘણું પ્રતિમાઓ ત્યાં અંજન શલાકા કરાવવાને લાવવામાં આવી હતી. પણ એમના બાલચંદ્ર નામના શિષ્ય મુહૂર્ત ચૂકાવ્યું. તે અવસરે એક શ્રાવક ત્રણ પ્રતિમાઓ ભરાવી અંજન શલાકા કરાવવાને ત્યાં લાગે. તે પ્રતિમાઓની અંજન શલાકા બરાબર મુહુર્ત થઈ. જેથી તે મહાપ્રભાવિક થઈ તે પ્રતિમાઓને શ્રાવકે એક ભયરામાં પધરાવી હતી. તેની નજીક એક મુસલમાનનું ઘર હતું. તે મુસલમાન યમાં ખોદીને તેમાંથી એક મૂર્તિને પિતાને ઘેર લઈ ગયો. ને પિતાના ઘરમાં ખાડે છેદીને છુપાવી દીધી. ને રાતના રોજ તે ખાડા ઉપર સૂઈ રહેવા લાગ્યો. એક દિવસે તે પ્રતિમાના અધિષ્ઠાયકે મુસલમાનને રાતે સ્વપ્નામાં કહ્યું કે “એ પ્રતિમા બહાર કાઢી મેઘાશાહ શ્રાવક પાંચસે ટકા લઈને આવે તે વારે તું પાંચ ટકા લઈ આ પ્રતિમા આપજે. નહીતર તને હું મારી નાખીશ.” મુસલમાને ભયથી ખાડામાંથી પ્રતિમાજી કાઢીને એક ઠેકાણે મેઘાશાહને આપવાને રાખી, ને મેઘાશાહની રાહ જેવા લાગે. હવે પારકર (સિંધ) દેશમાં ખેંગાર પરમાર જાતને રાજા રાજ્ય કરતો હતો. તે દેશમાં ધન ધાન્યથી ભરપુર એવા મોટા મોટા વ્યવહારીયાઓ વસતા હતા. ત્યાં કાજલશાહ નામે મોટો વ્યવહારી હતો. તેની બેન મેઘાશાહને પરણાવી હતી. એક દિવસે મેઘાશાહને કાજલશાહે કહ્યું કે “તમે ગુજરાત દેશમાં મુસાફરી કરે.” મેઘાશાહે હા પાડી; પછી ટકા લઈને કાતર તને જ કાઢીને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રીગાડી પાર્શ્વનાથજી મા ખીજા દીવસે ઘણાં ઊંટ અને દ્રવ્ય સાથે લઇને તેએ ત્યાંથી સારા શુકને નીકળતાં અનુક્રમે પાટણુ આવ્યા, ત્યાં ઉતારા કર્યા. રાતના મેઘાશાહને સ્વપ્ન આવ્યું ગામમાં કોઇ મુસલમાન તમને પ્રતિમા આપશે તમે પાંચસે ટકા આપી તે લઇ લેજો ” પછી પ્રભાતના પાંચસે ટકા આપી તેની પાસેથી તે પ્રતિમા લઈ લીધી, અને હમેશ તે પ્રતિમાની સેવા પૂજા ભકત કરવા માંડી. એક દિવસ પેાતાના વતન જવા સારૂ રૂની ગાંસડીયેાથી વીશ ઊટ ભરીને રાધનપુરના રસ્તે ચાલ્યા; અનુક્રમે રાધનપુર આવ્યા. તે વારે ત્યાં પ્રથમ દાણુ ચૂકવવાના વખત આવ્યે તે વારે દાણુ ચૂકવનાર જે ઊંટ ઉપર પ્રતિમાજી છે તે ઊંટ ગણતરીમાં ભૂલી જાય. વારવાર ગણે છતાં ભૂલ નીકલે નહી. દાણુ લેનારે પૂછ્યું કે કેટલાં ઊંટ છે ? ” “ મારી સાથે વીથ ઊંટ છે.” શેઠે કહ્યું. વળી પાછાં ફરીને દાણુ ચૂકવનારે ગણી જોયાં તા આગણીશ થયાં. આ ચમત્કારથી તે અજા થયા. પછી મેઘાશાહે કહ્યું કે “ જે ઊટમાં પાર્શ્વનાથની પ્રતિમા છે તેના પ્રભાવ છે કે જેથી તમે તે ઊંટ ભૂલીજાએ છે.” શેઠનાં એ પ્રકારનાં વચન સાંભળી દાણુ ચૂકવનારે પ્રભુના દર્શન કરવાની ઇચ્છા જણાવી. પછી મેઘાશાહે પ્રતિમાજીને અહાર કાઢી તેને દર્શન કરાવ્યાં. દાણુ ચૂકવનાર દાણીએ પ્રતિમાજીનાં દર્શન કરી દાણુ માફ કર્યું. ને પેાતાને ઘેર ચાલ્યા ગયા. પછી મેઘાશાહ શેઠ પારકરમાં પેાતાને નગરે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી આવ્યા ત્યારે પ્રથમથી કાજલશાહને વધામણી મોકલાવી. જેથી કાજલશાહ પિતાના બનેવીને વાજતે ગાજતે સામેયું કરી ઘેર લાવ્યા. પછી સંવત ૧૪૩૨ ના કાર્તિક માસમાં તે પ્રતિમાજી પધરાવ્યાં. કાજલશાહે કહ્યું કે “કેટલું ખરચ થયું છે તેનો હિસાબ આપે.” - જ્યારે મેઘાશાહે જણાવ્યું કે “પાંચ ટકા આ પ્રતિમાજીના આપ્યા છે” વગેરે બધો હિસાબ કાજલશાહને આપી દીધો. તે વારે કાજલશાહે કહ્યું કે એ “પ્રતિમાજીના પાંચસો ટકા શા કામના છે? વગેરે કહી મેઘાશાહને ઠપકો આપે.” હવે અહીં મેઘાશાહની વહુ “મોતીબાઈ અને તેમને મઈયે” અને “મહે” એ નામે બે છોકરા હતા. મેઘાશાહે ધરરાજજી નામના કોઈ પોતાના સંબંધીને બેલાવી પ્રતિમાં તેમને સુપરત કરી. તેમણે બાર વરસ સુધી પૂજા કરી. તે અરસામાં એક દિવસે રાતના યક્ષે સ્વપ્ન આપ્યું કે “બે નાના બળદની વહેલ જોડી તેમાં પ્રતિમાજી પધરાવી બેડાથલ તરફ ચાલજે પણ પાછું વળીને જોઈશ નહીં.” એવું સ્વપ્ન જોઈ પછી પ્રભાતના પ્રતિમાજી હેલમાં પધરાવી બેડાથલ તરફ ચાલ્યા, માર્ગમાં એક ઉજજડ ગામ આવ્યું ત્યાં આગળ મેઘાશાહે પાછું ફરીને જોયું કે તરત હેલ ચાલતી અટકી ગઈ. તેથી શેઠને ઘણજ પશ્ચાતાપ થયે, Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીગેડી પાર્શ્વનાથજી ૧૩૭ એમ કરતાં રાત પડી અને પસ્તાવો કરતા નિંદ્રાવશ થયા અને સ્વપ્ન આવ્યું કે “આ ગોડીપુર ગામ છે અહીંથી દક્ષિણ દિશાએ કુવે છે. પાસે પત્થરની ખાણ છે. માટે ત્યાં ગામ વસાવી દેરાસર બંધાવે. ત્યાં નજીક ધોળે આકડે છે. તેની આગળ ચોખાના સાથીઓ વગેરે કરી તેનું પૂજન કરે એટલે ઘણુંજ ધન પ્રગટ થશે. શહીથી સલાટ બેલાવજે.” પછી શેઠ તુરત જાગૃત થયા, અને ધર્મ ધ્યાનથી બાકીની રાત વીતાવી. પછી પ્રાત:કાલથી શેઠે તે પ્રમાણે કરવા માંડ્યું. અનુક્રમે ત્યાં ગામ વસાવ્યું. ભવ્ય દેરાસર ગામની અંદર બંધાવવા માંડ્યું. તેમને ધન પણ ઘણું જ મલ્યું. પિતાના સગાં સંબંધી તેમજ સર્વ લોકને ત્યાં વસાવ્યા અને એવી રીતે દેશાંતરમાં તેમની ઘણી કીર્તિ ફેલાણી. તેમની કિર્તિ સાંભળીને તેમના સાળા કાજલશાહ પણ ત્યાં આવ્યા. અને મેઘાશાહને કહેવા લાગ્યા કે: “તમે દેરાસર કરાવે તેમાં ખરને અધભાગ અમારો ગણજે.” “મારી પાસે એ પ્રતિમાજીના પ્રભાવથી હમણાં ઘણુંજ ધન આવેલું છે. તમે તે પ્રતિમાજીના પાંચસો ટકા આપેલા તે પણ મારી પાસે માગતા હતા. અને કહેતા હતા કે આ પત્થરને ટુકડે શું કામને છે.” મેઘાશાહે કાજલશાહને રોકડું પરખાવ્યું. મેઘાશાહનાં આવાં તીખાં વચન સાંભળી કાજલશાહને બહુજ રીસ ચડીને આરોદ્ર સ્થાનમાં પડ્યા, મેઘાશાહ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩: જી પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી પેાતાના અનેવી થાય તેને કેવી રીતે મારી નાંખવા એમ ચીતવવા લાગ્યા. છેવટે નિણ્ય કીધા કે, “ મારી નાની છેકરીનાં લગ્ન કરૂં તે પ્રસંગે મેઘાશાને તેડું, આખી ન્યાત જમાડુ અને મેઘાશાહને ઝેર આપું.” એમ નક્કી કરી પેાતાને ઘેર આવ્યા. પછી જ્યારે પેાતાની નાની કરીનાં લગ્ન આવ્યાં તે પ્રસ ંગે મેઘાશાહને પણ તેડુ કર્યુ” તેમાં મેઘાશાહે પેાતાનું આખું કુટુંબ મોકલ્યું પણ પાતે ગયા નહી. જેથી કાજલશાહ પોતે તેડવાને ગયા તે વખતે ચન્ને સ્વપ્નામાં જણાવ્યું કે-“તું તારે સાસરે જઈશ નહીં, નહીતર ત્યાં દૂધમાં ઝેર આપી તને મારી નાખશે. તેમ છતાં પણુ જો જાય તે પાર્શ્વનાથજીની પ્રતિમાનું નવણ લઈ લેજે.” હવે સવારના કાજલશાહના અતિ આગ્રહથી ાણતાં છતાં પણ ભાવી ભાવના યાગે તેએ કાજલશાહ સાથે ગયા. ત્યાં ઘેર આવ્યા પછી કાજલશાહે પોતાના વિચાર પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યે. ઓએ તેને ઘણાય સમજાવ્યા, પણ શેઠે માન્યું નહીં. પછી જમવા સમયે દૂધમાં ઝેર નાખી અને સાથે જમવા બેઠા. અને ઝેર સહીત દૂધ મૈત્રાશાહને કાજલશાહની વહુએ મુકયું. કાજલશાહે જણાવ્યું કે “ મારે તે દૂધની ખાધા છે.” “ હવે અહીં ભાણામાં દૂધ આવતાં જ યક્ષની વાત યાદ આવી. પણ પોતાના ભાણામાં આવ્યું તે એઠું ન મૂકવાના તેને નિયમ હતા. જેથી ઝેરવાળુ દૂધ પણ પોતે પી ગયા. એટલે તરતજ ઝેર બધા શરીરે વ્યાપીગયું. શ્રી પાર્શ્વનાથનું Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીગેડી પાર્શ્વનાથ ૧૩૦ નવણ પણ સાથે લેવાનું ભૂલી ગયા હતા. જેથી ઝેરની અસરથી મેઘાશાહે કાલ કર્યો, પછી શાક મૂકી કાજલશાહે અધુરું દેરાસરનું કામકાજ સંપૂર્ણ કરાવ્યું. દેરાસરમાં ભગવાનને પધરાવ્યા પછી જ્યારે વજા ચડાવવાનો વખત આવ્યું ત્યારે કાજલશાહે ધજા ચડાવી પણ પડી ગઈ. એવી રીતે ત્રણ વખત ચડાવીને ત્રણ વખત પડી ગઈ. કાજલશાહ ચિંતામાં પડ્યો. રાતના યક્ષે મેઘાશાહના પુત્ર મેરાશાહને સ્વપ્ન આપ્યું કે “તારા બાપને તારા મામા કાજલશાહે માયો છે તે તેને યશ કેમ લેવા દઉં, માટે મારૂ ચીંતવન કરતાં તું ધ્વજા ચડાવજે.” એમ કહી અદ્રશ્ય થઈ ગયા. સંવત ૧૪૪ની સાલમાં પછી મેરાશાહે બીજે દીવસે ધ્વજા ચડાવી. તે ગોડીપુરનો ઠાકોર સોઢા છે તે પણ ભગવાનની ભક્તિ કરે છે. આ પ્રતિમા ત્યાં કેટલાક , કાલ પુજાયા પછી પ્રતિમાજી અદશ્ય થઈ ગઈ. કેટલાક વરસ પછી કેઈને સ્વપ્ન આપ મોરવાડામાં પ્રગટ થયાં. તે વખતે રૂપૈયા સવા લાખ લઈ જેરામલજી પટવાએ ખીજડીના ઝાડ ઉપર બેસીને પ્રતિમા ખોળામાં લઈ સર્વને દર્શન કરાવ્યાં હતાં. તેનું ચિત્ર હાલ અમદાવાદમાં દોસીવાડાની પિાળમાં મંદીર દવામીના દેરાસરજીના ઓટલા ઉપરની ભીંતે ચોતરેલું છે. આહાર મારવાડમાં ગોડી પાધનાથનું તીર્થ છે. સાદડી પાસે ધાનેરામાં ગેડી પાર્શ્વનાથનું દેરાસર છે. નાડલાઈમાં ટેકરી ઉપર ગેડી પાર્શ્વનાથજીનું દેરાસર છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રીપ નાથજી બીકાનેર મારવાડમાં ગાડી પાનાથ અને ચીંતામણી પાર્શ્વનાથનાં એ મેટાં દેરાસર છે. ૧૪૦ થરાદમાં ગેાડી પાર્શ્વનાથનું દેરાસર છે. રાધનપુરમાં પણ ગાડી પાર્શ્વનાથનું મોટું દેરાસર છે. સુરતમાં નગરશેઠનું જે દેરાસર કહેવાય છે તે પ્રતિમા કે જે મેારવાડામાં ગાડી પાર્શ્વનાથની પ્રતિમા સંવત ૧૮૬૨ માં પ્રગટ થયાં હતાં ત્યાં શેઠે યાત્રા કરવા સારૂ સંધ કાઢ્યા. ભાવીની મરજીથી શેઠાણીને તે વખતે સુવાવડ હતી અને શેઠે ચાક્કસ મુહૂત્તે તા સઘ કાઢયા. જેથી શેઠાણીને હૈયામાં અહુ વàાપાત થયો. “ પૂના પાપ કર્મના ઉદયયો મને સુવાવડ આવી અને ભગવંતના દનમાં મને અંતરાય થયા ” એમ બહુ જ પશ્ચાત્તાપ કરતાં અધિષ્ઠાયકના પ્રભાવથી ત્યાં પ્રતિમાજી પ્રગટ થયાં અને શેઠાણીને દન થયાં. શેઠાણીએ દČન કરી ભક્તિના ઉલ્લાસથી પોતાના મૂલ્યવત હાર ભગવંતને કૐ પહેરાવ્યેા. તે હાર સાથે જ પાછાં પ્રતિમાજી પોતાના મૂળ સ્થાનકે મારવાડામાં પ્રગટ થયાં. ત્યાં સઘવી ડાહ્યાભાઈ સધ લઈને મારવાડે આવ્યાં અને ભગવતનાં દર્શોન કર્યાં. તે વખતેતેમણે પેાતાનેા હાર એળખ્યા અને વિચાર્યું કે “આ હાર મારા જણાય છે તે પ્રભુને કાણે પહેાત્મ્યા હશે ? ” ,, પછી અનુક્રમે ઘેર આવી તપાસ કરી તેા તેમને ખબર પડી કે પ્રભુએ પેાતાની સ્ત્રીને પ્રગટ થઇ દ ન દીધાં. જેથી કિતએ કરીને પેાતાની સ્ત્રીએ પહેરાવ્યેા હતા એમ ખખર Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રીગંભીરા પાર્શ્વનાથ જી પડી એ યાદ સ્મરણમાં રાખવાને શેઠે ત્યાં એક ભવ્ય દેરાસર બંધાવી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા પ્રતિસ્થાપીત કરી. સેજતમાં ગોડી પાર્શ્વનાથજીનું દેરાસર છે. મોરવાડામાં ગેડીજીની વરખડી કહેવાય છે. મુંબાઈમાં પાયધૂની પર પણ ગેડો પાકનાથજીનું દેરાસર છે. શ્રીગુપ્ત પાર્શ્વનાથજી. " (૧૪) વિંધ્યાચલમાં ગુપ્ત પાર્શ્વનાથનું પૂર્વે જૈન તીર્થ હતું. | શ્રીગંભીરા પાર્શ્વનાથજી. ' | પાટણ તાબે ધણેજથી ચાર માઈલ દ્વર ગાંભુ નામે ગામ છે ત્યાં ગંભીરા પાર્શ્વનાથનું દેરાસર છે. અહીંયાં ગંભીરા પાર્શ્વનાથની પ્રતિમા સફેદ પાષાણુની છે. પૂર્વે ત્યાં તે પ્રતિમાજીની હથેલીમાંથી રોજ એક ચાખંડ રૂપિયે સવારના નીકળતા. તે વાત એક યતિને જાણવામાં આવી જેથી પ્રથમ તે તેણે તે વાત સાચી માની નહીં. અને જે ખરી વાત હોય તે ખાતરી કરી આપવા કહ્યું. પછી જે વારે રાતના દેરાસર મંગલિક કરવાનો અવસર થયે તે વારે યતિએ ભગવંતની આજુ બાજુ વગેરે બધે તપાસ કરી. દેરાસર પોતાના હાથે મંગલિક કરી બહાર ચોકી કરતો સુ કે રાતના કોઈ ઉઘાડીને મૂકી જાય નહીં. પછી પ્રભાતના જોયું તે ભાગવતની હથેલીમાંથી રૂપિયે કિલ્ય, પછી તિએ બારીક તપાસ કરી તો જણાયું કે “ભગવાનના Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પુરિસાદાણી શ્રીપાનાથજી તિલકમાં ચમત્કાર છે” પછી ગઠીને સમજાવી તિલક બદલાવી નાખ્યું. ત્યારથી રૂપૈયે નીકલતી બંધ થઈ ગયો. શ્રી ગાલીયા પાર્શ્વનાથજી. માંડલમાં પ્રતિમા ઘણું જ ચમત્કારીક છે. પબાસણ ગાલીને આકારે છે. શ્રીધૃતકલોલ પાર્શ્વનાથજી. (૧૭) કચ્છ દેશમાં સુથરી નામે ગામ છે. ત્યાં ઉરે શીશાહ કરીને એક વણિક વસતો હતો. તેને સ્વપ્ન આવ્યું કે આજથી પાંચમાં દિવસે એક પાલીના જેટલા બાંધી તારા ગામની પૂર્વ દિશાએ ખારીના કિનારા ઉપર તું જઈશ. ત્યારે ત્યાં દિવસ ઉગશે એટલામાં જે માણસ તને મલે તેને રોટલાનું પટકું આપી તેની પાસેથી પિોટકું લઈ લેજે, અને તારા ઘેર આવજે.” અનુક્રમે પાંચમા દિવસે તેણે તે પ્રમાણે કીધું. પિતાનું રિટલાનું પોટલું આપી તે માણસ પાસેથી પિટલું લઈ તે પિતાને ઘેર આવ્યા. પછી તે પોટલું ઘેર લાવોને છોડી જોયું તો અંદરથી પાર્શ્વનાથની પ્રતિમા નીકલી. પરંતુ તેને મહિમા નહી જાણવાથી તેણે તે પ્રતિમાજીને રેટલા રાખવાના ગેખલામાં મૂકી અને તેને માથે એક પાલીના જેટલા કરીને ગોખલામાં મૂક્યા. પછી રોટલા તેમાંથી વપરાય છતાં પણ રોટલા ખૂટે નહીં. આ વાતની યતિ મહારાજને ખબર પડવાથી Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રીઘતકલેલ પાર્શ્વનાથ ૧૪૩ તે વણકને પ્રતિબંધ આપીને પ્રતિમાજી ઉપાશ્રયે પધરાવ્યાં. જેથી તે વણીકના પરિણામ સારા રહ્યા નહીં. એટલે રાતના પ્રતિમા પાછાં પિતાના સ્થાનકે ગોખલામાં આવીને હાજર થયાં. ફરી સંઘની મદદથી નાની છત્રી કરાવી તેમાં પ્રતિમાજી પધરાવ્યાં. પ્રતિષ્ઠા કરતાં સંઘ જમાડવો જોઈએ, પણ પોતાની શક્તિ નહીં હોવાથી ધીને બંદોબસ્ત બની શક્યો નહીં. તેથી બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યું. તે વારે સંઘના માણસો એક દુકાનવાલા પાસેથી ઘીનું એક કુલ્લ લાવ્યા. ઉદ્દેશીશાહ આ હકીકત જાણીને હૃદયમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યું. “અરે! મારી પાસે પિસા હેત તે આ કુલ્લાથી થી સંઘને પીરસત. હે ભગવંત! તમે મારા ઘેર આવ્યા છતાં હું નિધન રહ્યો.” એવી રીતે અનેક પ્રકારે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. હવે અહીંયાં કુલ્લામાંથી ઘી ઘણું જ નીકળવા માંડયું. ઘીનું કુલ્લ પાંચ મણનું છતાં પોશ મણથી પણ વધારે નીકળ્યું. જેથી બધાને વહેમ આવ્યું કે “આ શું? પ્રતિમાજી છત્રીમાંથી કુલ્લામાં તે નથી આવ્યાં?” જ્યારે કુલલામાં હાથ ઘાલી તપાસ કરી તે પ્રતિમાજી કુલ્લામાં હતાં. જેથી કુલ્લાનું મેં કાપીને પ્રતિમાજી બહાર કાઢી માટે ઓચ્છવ કરીને દેરાસરમાં પધરાવ્યાં. પછી દેરાસરજીને ફરીથી બીજે ઘુમટ કરીને મેટું દેરાસર કર્યું. ત્યારથી તે ધૃતકલોલ પાર્શ્વનાથ જગતમાં ગવાયા. ત્યાં કારતકી પૂર્ણિમા અને ચિત્રોને માટે મેળો ભરાય છે. તે વખતે ચાર પાંચ હજાર માણસ લગભગ એકઠું થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પુરિસાદાણી છોપાનાથજી આ પ્રતિમા સંબંધી એવી લેક વાયકા છે કે પ્રતિમાજી પારકરથી આવેલાં છે અહીં બીજા ભાઈઓએ પણ મદદ કરીને દેરાસરજીને મોટું કીધું છે ત્યાં જાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ બંધાવો છે. મોટું માહાત્મ વધાર્યું છે. શ્રીઘીયા પાર્શ્વનાથજી. (૧૮) પાટણમાં એક માણસને ઘોને વેપાર હતો. તેણે ઘીમાં ઘણા પૈસા પેદા કીધા. તેણે પાર્વનાથની ઉપર આસ્થા હતી. હંમેશાં તેમની સેવા પૂજા કરતો જેથી તેણે પાટણમાં દેરાસર બંધાવી પાનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી તેનું ધીયા પાર્શ્વનાથ એવું નામ પ્રખ્યાત થયું. શ્રીચારૂપ મંડન પાર્શ્વનાથજી. ' (૧૯) શામલા પાર્શ્વનાથની પ્રતિમા તે પાટણથી ચાર ગાઉ ઉપર પાટણથી જતી ગાડીનું પ્રથમ ચારૂ૫ સ્ટેશન છે ત્યાંથી દશ મીનિટમાં ચારૂ૫ ગામે જવાય છે. ત્યાં ગામના સુંદર દેરાસરજીમાં શ્યામવર્ણ બિરાજમાન ફણા સહિત આશરે વાર જેટલી ઉંચી છે. ડાબી બાજુયે એક સફેદ આદિશ્વરની પ્રતિમા છે. આ પ્રતિમા સંબંધી દંતકથા આ પ્રમાણે છે. શ્રીકાંત નગરના ધનેશ શ્રાવક કે જેનાં વહાણ સમુદ્રમાં જતાં હતાં તેનાં વહાણને વ્યંતર દેવે થંભાવ્યાં, જેથી ધનેશે સેવા ભકિતય દેવને પ્રસન્ન કરી. તેની પાસેથી સમુદ્રમાંથી શ્યામવર્ણની ત્રણ પ્રતિમાઓ મેલવી. તેમાંથી એક ચારૂપ Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૧૪૫ નગરમાં પધરાવી. બીજી શ્રી પટ્ટણનગરમાં આમલીના ઝાડ નીચે દેરાસર કરાવી અરિષ્ટનેમિની ત્યાં પધરાવી. અને ત્રીજી પ્રતિમા કાંતિપુર નગરમાં પધરાવી. જેના પ્રભાવથી શાલિન વાહનના વખતમાં નાગાર્જુન નામના મહા બુદ્ધિવાન જેગીએ રસસિદ્ધિ કરી ત્યાં સ્થંભન નગર વસ્યું. તે પ્રતિમા હાલમાં ખંભાતમાં બિરાજમાન છે. પ્રતિમાના પાછલા ભાગમાં લેખ છે એમ પરંપરાથી સંભળાય છે. જિર્ણોદ્ધાર વખતે તપાસ કરતાં લેખ બીલકુલ મળી આવ્યું નથી. - આ ચાવીસીમાં મુનિસુવ્રત તીર્થકર પછી બે હજાર બસે બાવીશ વર્ષો ગયે છતે અષાઢ નામના એક ગોડ દેશના રહેવાસીયે તે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી. તેમાંની તે (ચારૂપની) એક છે. બીજી થંભણુપાર્શ્વનાથની આને લગતી હકીકત શ્રી વિજયાનંદસૂરિએ પોતાના તત્વ નિર્ણય પ્રાસાદમાં પ્રસિદ્ધ કરેલી છે. તેમજ પ્રભાવક ચરિત્ર અને પ્રવચન પરીક્ષામાં પણ કહેલી છે. શ્રીચિંતામણી પાર્શ્વનાથજી. કચ્છ દેશમાં રાપર ગામે એક કળીના ખંડેરમાં ખોદ કામ કરતાં સ્ફટીક રત્નની પ્રતિમા નીકળી હતી. કોળીએ “ કંઈક પુતળું ધારીને વિચાર્યું કે ગામના શેઠને આપી દઇશું.” એમ ધારી રાતના પોતાના ઘરમાં રાખી પછી પ્રભાતના શેઠને આપવા આવ્યા તે વારે શેઠે પોતાના દેવને ઓળખીને ઘણુ જ આદર સત્કારથી લીધી. અને તેને કાંઈક આપ્યું. તે વાતની જ્યારે લોકોને ખબર પડી ત્યારે તેમણે Page #158 -------------------------------------------------------------------------- ________________ १४६ પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી કેળને ચડાવ્યું કે તે ઘણી જ કમતિ ચીજ છે માટે તે પાછી લઈ લે” પછી કોળી શેઠ સાથે લડી જગડીને તે પ્રતિમા પાછો લઈ ગયે. ને પોતાને ઘેર એક જગ્યાએ સ્થાપન કરી, રાતના સુઈ ગયે તે વખતે રાતના તેને મહા વેદના પ્રગટ થઈ ને ઘણી જ બીક લાગવા માંડી. જેથી ભય પામી સવારના તે પ્રતિમા પાછો શેઠને આપી ગયે. શેક ઘર દેરાસર બનાવી પ્રતિમાજી પધરાવી હમેશ તેની પૂજા કરવા લાગ્યું. પછી ગામમાં મેટું દેરાસર બંધાવી તેમાં પ્રતિષ્ઠા પૂર્વક પધરાવી. આ પ્રતિમાજીનો લેખ વગેરે દેરાસરજીમાં છે. અહમદાવાદમાં અસારવા નાનું પરૂં છે. હાલનાં બધાં પર પ્રથમ આશાપુરી નગરી હતી તેના પછી તુટક તુટક પરા બની ગયાં. પ્રથમ બધી વસ્તી આશાપુરી નગરીમાં હતી. અહીં રાજપુરનું દેરાસર લગભગ ૭૦૦ સાતસો વર્ષ પહેલાનું છે. પ્રથમ પરાઓમાં ચાર મુખજીની પ્રતિમા શ્યામવર્ણની ચિંતામણી પાનાથની હતી તેમાંથી એક રાજપુરમાં, બીજી ઝવેરીવાડે, વાઘ પ ળમાં ચિંતામણું પાર્શ્વનાથની છે. ત્રીજી કાલુશાની પિળમાં અને ચોથી- દેવસાને પાડે એ પ્રમાણે પધરાવવામાં આવેલી કહેવાય છે. આગ્રામાં રોશન મહોલ્લામાં ચિંતામણી પાર્શ્વનાથજીનું દેરાસર છે. શ્રીમદ્દ હીરવિજયસૂરિવરે તેમની પ્રતિષ્ઠા કરેલી છે. સાદરીમાં ભવ્ય દેરાસર બાવન જિનાલયનું છે. ગુજરાતમાં વિજાપુરમાં ભાટવાડામાં ચિંતામણી પાર્વનાથજીનું દેરાસર છે. આ પ્રતિમા જુના વિજાપુર ગામે ભેટ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગવલલભ પાર્શ્વનાથ રામાં હતી ને શ્રાવકને સ્વપ્ન આવવાથી ત્યાંથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. અહીંયા ઘણું જ માનતા કરવામાં આવે છે. પંજાબમાં રામનગરમાં ચિંતામણું પાર્શ્વનાથજીનું દેરાસર છે. શ્રીજગવલલભ પાર્શ્વનાથજી. (૨૧) કેસરી આજી તીર્થમાં પણ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીની શ્યામસુંદર ભવ્ય મૂર્તિ છે. મારવાડમાં બીકાનેર તાબે ફોધી પાસે સુજાણગઢ ગામ છે. જ્યાં ચારસે ઘર તેરાપંથીઓનાં છે. તેમાં શેઠ પનેચંદજી સંઘવી તેરાપંથી હતા. પણ યતિને ત્યાં જતા આવતા તેથી મૂર્તિ ઉપર આસ્થા રાખતા. પછી યતિજીએ રૂપિયા ૧૦૦) માં પાર્શ્વનાથજીની પ્રતિમા લેવરાવી. હમેશ તેનાં દર્શન કરતાં શેઠને ઘણું આસ્થા બેસી ગઈ ને તે વખતે ત્રીસ હજારને પોતાને જીવ છતાં તેમના મોટાભાઈ જશરાજજીએ નિયમ કર્યો કે “હવેથી જેટલી પેદાશ થાય તેમાંથી સેંકડે દશ ટકા ધર્મ માર્ગે વાપરવા.” પછી પિતે સારા મુહૂ દેરાસરજીને પાયે નાખ્યો ને કલકત્તે ગયા ત્યાં શણને વ્યાપાર કર્યો તે વરસે આઠ લાખ પિદા કર્યા, બીજે વરસે સાત લાખ પેદા ક્ય. કલકત્તામાં રાય બહાદુર બદ્રીદાસજીના બગીચાના દેરાસરજીના નમૂના પ્રમાણે દેરાસર કરાવવાનું શરૂ કોયું. ચાર લાખ રૂપિયા ખર્ચીને ભવ્ય Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પુસિાદાણી પાર્શ્વનાથજી દેરાસર તૈયાર કર્યું. તેની પ્રતિષ્ઠા સંવત ૧૯૭૬ ના માહા સુદી ૧૩ ના રેજે કરો. તે વખતે પાંત્રીસ હજારનો ખર્ચ થયે. ત્યાં પોતાના જ ખરચે જૈનવેતાંબર કોન્ફરન્સ ભરી. તે દેરાસરજીની પ્રતિષ્ઠા વડેદરા વાળા શેઠ ગોકલદાસ દુર્લભરામે કરાવી, ત્યાં ખાર કુ હતો તે પણ મીઠે થઈ ગયે. યતિજી પ્રમાણુવિજયજીના ઉપદેશથી તે પ્રતિમાજીનું જગવલ્લભ પાવનાથ એવું નામ રાખ્યું. દરસાલ મહાસુદી ૧૩ તથા ભાદરવા સુદી ૧૩ ના રેજે મેળો ભરવાનું ને ઓચ્છવ કરવાનું નકકી કર્યું. - મીરજથી કોલ્હાપુર જતી લાઈનમાં હાથ કાંગડા સ્ટેશન છે. ત્યાંથી પગ રસ્તે ગાઉ ઉપર એ ક ડુંગર છે તેમાં જગવલ્લભ પાર્શ્વનાથનું તીર્થ છે. ત્યાં વેતાંબર અને દીર્ગબરનાં જુદાં જુદાં મંદીર છે. ડુંગરને વેતાંબરએ પગથીયાં બંધાવ્યાં છે. ત્યાં ચિત્રી પુનમનો મેળે ભરાય છે. સુરતમાં જગવલ્લભ પાર્શ્વનાથની માટી મૂર્તિ નાનપરામાં મંદીરસ્વામીના દેરાસરજીના ભેંયરામાં છે. ત્યાં હિમણું થડા વખતથી લેપ કરાવેલ છે. અમદાવાદ જીલ્લે મેરઈયા ગામે જગવલ્લભ પાર્વનાથનું દેરાસર છે. પુનામાં જગવલલભ પર્વનાથની પ્રતિમા મોટા દેરાસરજીમાં છે. તેમાં નીચે ભેંયરામાં ચિંતામણી પાર્શ્વનાથ છે અને ઉપરના ભાગે શંખેશ્વર પાર્શ્વનાથ છે. અમદાવાદ નીશાપોળમાં ભેંયરામાં જગવલ્લભ પાનાથની માટી મૂર્તિ બિરાજમાન છે. બાદશાહના ભયના Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાનાથજી ૧૪૯ વખતમાં એક મહોર સેનાનો આપતા ત્યારે દર્શન કરાવતા હતા. આ પ્રતિમાજી બહુ જ ચમત્કારીક છે અને તીથ રૂપ છે. આ ગ્રંથના સંપાદકે પોતાની જાતે આ પ્રતિમાજીના ઘણા ચમત્કારો અનુભવેલા છે અને આ ગ્રંથ તથા બીજા ગ્રંથોના સંપાદનની શકિત શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીની શ્રદ્ધાને આભારી છે, તેમ માને છે. શ્રીજીરાવલા પાશ્વનાથજી. (૨૨) મારવાડમાં આબુના પાસે ખેરવાડા અને જીરાવલી ગામની વચ્ચે એક પાણીને વહે છે. તેમાંથી ઘણા વર્ષ ઉપર આ પ્રતિમાજી નીત્યાં હતાં, તે વખતે ખબર પડવાથી બને ગામના લેકે લેવાને આવ્યા, ને તકરાર કરવા લાગ્યા, છેવટે નિર્ણય કરી આકાકાની ગાલ્લી કરી તેમાં પ્રતિમાજી પધરાવ્યા, ને નાના વાછરડાઓ જોડયા. પછી ગાલી જીરાવલી ગામ તરફ વળી. જેથી જીરાવલી ગામમાં લાવીને ત્યાં પધરાવ્યા. અત્યારે આ દેરાસર ભરજંગલમાં છે પણ તેને ચમત્કાર જેને તે જ છે. હાલ પણ તે દેરાસરમાંથી કોઈ ચીજ લઈ શકતું નથી. ભાદરવા સુદ ૪ના વિરેજ આ દેરાસરજી ઉપર ધ્વજા ચડાવે છે ને સુદી ૬ દર વર્ષે મેલો ભરાય છે તેમાં તમામ વર્ગના લોકો આવે છે. શ્રી જગન્નાથપુરીમાં જરાવલા પાર્શ્વનાથજી. (૨૩) ઓરી (એડીયા) દેશના રાજાએ પૂર્વે અહીંયાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પુરિસાદાણી શ્રીપાર્શ્વ નાથજી જીરાવલા પાર્શ્વનાથનું દેરાસર બંધાવેલુ અને તે જીરાવલા પાર્શ્વનાથના તીર્થ તરીકે પ્રગટ થયું હતું. પાછલથી અલાત્યારે શંકરાચાયે રાજાની મદદથી તેને પેાતાના કબજામાં લઈ પારવનાથજીની પ્રતિમા ઉપર ભેરવનુ ચક્ર ગોહલીને પછી તે શૈવ, વૈષ્ણવ વગેરે સમગ્ર હીદુઆના તીર્થ તરીકે તેને પ્રગટ કર્યું. ત્યાં સર્વ જાતના હ્રીદુએ સાથે જમે છે, છતાં આભડછેટ ગણતા નથી, અને તે તેને પવિત્ર સમજે છે. શકરાચાર્યના વખતથી આ તીર્થ હિંદુઓના તી તરીકે પ્રવતુ, જે આજે જગન્નાથપુરી તરીકે ઓળખાય છે. જ્યાં કલકત્તેથી રેલ તથા સ્ટીમરને રસ્તે જવાય છે. મારવાડમાં સાદરી ધાનેરા છે. ત્યાં ધાનેરા ગામમાં જવા કરવા લાયક જીરાવલા પાર્શ્વનાથનું દેરાસર છે. રાણી સ્ટેશનથી ત્યાં જવાય છે. નાડલાઇમાં પણ ચમત્કારીક દેરાસરજી ડુંગર ઉપર છે. જીરાવલી ગામ શીરાહી ઇલાકામાં મઢારથી સાત ગાઉ થાય છે. જીરાવલા પાર્શ્વનાથની શ્યામ મૂર્તિ મૂલનાયકની હતી તે ઘણા જુના વખતની હેવાથી શરીરના કેટલેાક ભાગ જીગુ થયા હતા. તે મૂર્તિ બાજુએ બેસાડી ત્યાં હાલ ખીજી પ્રતિમા બેસાડેલ છે. જીરાવલાનું દેરાસર જીરાવલી ગામથી અડધા માઇલ ઇંટે છે. તે માવત જીનાલયનું ભવ્ય વિશાલ દેરાસર છે. અર્થાત્ ભમતીમાં પણ મૂર્તિ આ બિરાજમાન છે એવી રીતે દેરાસર ઘણુ શિાલ છે. પણુ વ્હાલ ત્યાંના શ્રાવકોના ઘરોની ઘણી સામાન્ય સ્થીતિ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ૧૫૧ જીરાવલા ગામ આબુજીની પાસે છે ત્યાં પણ જીરાવલા પાશ્વનાથની મૂર્તિ છે. સાથી થોડેક છેટે જીરાપલી નામે ગામ છે ત્યાં પણ જીરાવલા પાર્શ્વનાથજીનું દેરાસર છે. દરેક જૈન દેરાસરમાં પ્રતિ વખતે જીરાવલા પાનાથનો મંત્ર આલેખાય છે. બલેલમાં જીરાવલા પાનાથનું દેરાસર ધાબાબંધી સં. ૧૮૪૧ ની સાલમાં સંઘે બંધાવેલું છે. સ્ટેશન જોટાણા થઈને ત્રણ ગાઉ બલેલ જવાય છે. શ્રી જોટવા પાર્શ્વનાથજી. ( ૨૦ ) પાટણ પાસે ધીણેજ નામે ગામ છે. તે રેલવેનું સ્ટેશન છે. ત્યાં ચોધરી શેરીમાં એક ઘુમટવાલું જેટલા પાર્વનાથનું દેરાસર છે, વેળુની પ્રતિમા છે. ફાગણ સુદી ૬ ની વરસ ગાંઠે મેળો ભરાય છે. દેરાસર ઘણું જુનું છે જેથી કોણે બંધાવ્યું છે તે જણાતું નથી પણ અહીંયાં એક કહેવત ચાડ્યું છે. ધીરજ ગામને ધનજી શેડ, લાખ રૂપિયા કણજી હેડ; તીર આઘા કે તીર પાછા, કરી ત્યે ઉસકી તલાસા. અર્થ–પીણેજ ગામમાં ધનજી શેઠના ઘર આગળ કણજીનું ઝાડ છે, ત્યાં તીર આઘા કે તીર પાછા લાખ રૂપીયા જમીનમાં છે એવી કહેવત છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પુસિાદાણી શ્રી પાર્શ્વનાથજી શ્રીજોધરા પાર્શ્વનાથજી. (૨૫) ભરૂચમાં જશે ધરા પાનાથનું ભવ્ય દેરાસર છે તે તીર્થસ્થળ ગણાય છે. સિંહલદ્વીપના રાજાની કુંવરીએ સમળી વિહાર નામનું દેરાસર પૂર્વે ભરૂચમાં બંધાવેલું હતું. જેમાં મુનિસુવ્રતસ્વામી બિરાજમાન હતા. કુમારપાલના વખતમાં ઉદયન મંત્રીના પુત્ર આદ્મભટે તેનો ઉદ્ધાર કરાવેલ હતો, જેને શકુનીવિહાર પણ કહે છે પણ બાદશાહના વખતમાં તે જગ્યાએ મજીદ બંધાણી છે. સુદર્શનાએ રામળી વિહાર બંધાવ્યો તેને પણ આજે મુનિસુવ્રતસ્વામી જેટલો જ લગભગ કાળ થયા છે. એટલે આજે તેને અગિયાર લાખ અને સાઢીયાસી હજાર વર્ષ જેટલો કાલ થયે હશે. આઝભટે તેને ઉદ્ધાર કરાવ્યું તે વખતે હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ પણ ભરૂચમાં આવ્યા હતા. આમ્રભટને વ્યંતર દેવીએ ઉપસર્ગ કર્યો પણ આચાર્ય મહારાજે મંત્રના બળે કરીને દેવીને વશ કરી આમ્રટને દેવીના ઉપસર્ગથી રહીત કર્યા હતા. શ્રીજગીયા પાર્શ્વનાથજી. (૨૬) એમ સંભળાય છે કે પ્રથમ જગડીયાજી પાર્શ્વનાથનાં ૧૦૮ તીર્થસ્થાનોમાંનું એક તીર્થસ્થાન ગણાતું હતું. પહેલાં તે મોટું નગર હતું. ૧૦૮ જાત્રા કરવા લાયક પાર્શ્વનાથના સ્થામાં જગડીયાજી પણ કહ્યું છે એમ વિજયસેનસૂરિના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧પ૩ શ્રી સલા પાર્શ્વનાથજી શિષ્ય સ્તવન રચ્યું તેમાં જણાવ્યું છે. તે પછી આદિશ્વર જીની પ્રતિમા સં. ૧૯૨૧ માં નીકળી તે એક લાખ રૂપિયા બચીને મોટું દેરાસર કરી તેમાં પધરાવી છે. હાલમાં મુખ્ય આદિધરભગવાન મૂળનાયક તરીકે છે. ચમત્કારીક પ્રભાવવાળા છે. તેમની એક બાજુએ પાર્શ્વનાથજીની પ્રતિમા છે. શ્રીટાંકલા પાર્શ્વનાથજી. (ર૭) પાટણમાં ઢંક મેતાના પાડામાં ટાંકલા પાર્શ્વનાથજીનું દેરાસર છે. એ પ્રતિમાજી ઘરના ટાંકામાંથી મળેલી તેથી ટાંકલા પાર્શ્વનાથ નામ પડયું છે. શ્રીઓંસલા પાર્શ્વનાથજી. ( ૮ ) ધલકામાં ભેંયરામાં પ્રતિમા ઘણીજ ચમત્કારીક છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે તેમની આગળ મંત્ર વિદ્યાઓ સિદ્ધ કરી હતી. સુરતવાળાઓએ ડોસલા પાર્શ્વનાથજીને સુરત લઈ જવાના રૂપિયા પાંચ હજાર આપવા માંડ્યા, પણ ગામના સંઘે આપી નહીં. ધોળકા પહેલાં વિરાટ નગરી તરીકે પ્રસિદ્ધ હતું. વીરધવલ રાજાનું રાજ્ય અહીં ધોળકામાં જ હતું. તેમજ વસ્તુપાલ અને તેજપાલ વરધવલ રાજાના મુખ્ય પ્રધાન હતા. તેમણે આબુજી ઉપર નેમનાથ ભગવંતનું બહુજ કોતરકામવાલું કીમતી દેરાસર બંધાવ્યું છે. અને તેમની સ્ત્રીઓએ ગોખલા ત્યાં બંધાવ્યા છે. તેમાં લાખે રૂપિયા ખર્ચ થયો છે. ધોળકા હાલ નાનું ગામ છે ને જેનોની Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પુરિસાદાણી શ્રી નાથજી વસ્તી પણ તુટી ગઈ છે. દશા વિશાના ભેદ વસ્તુપાલ તેજપાલના વખતમાં થયા તે સંબંધી વિરોષ હકીકત માટે જુઓ વસ્તુપાલ તેજપાલ ચરિત્ર. પાલણપુર જલે ઘોટાસલા ગામે ડેલા પાનાથનું પુરાણું દેરાસર છે. દર વરસે કાર્તિક સુદી ૧૫ નો મેળો ભરાય છે. શ્રીડેકરીઆ પાર્શ્વનાથજી ( ૨૦ ) પ્રભાસપાટણમાં ડેકરીયા પાનાથનું દેરાસર છે. પ્રભાસપાટણને દેવપાટણ પણ કહે છે. પાર્શ્વનાથની પ્રતિમા શ્યામ વર્ણની છે. તેના હાથમાં રૂપાની કેરી ચડેલી છે.. પ્રથમ રેજ એક કેરી હાથમાંથી નીકળતી હતી. શ્રીદાદા પાર્શ્વનાથજી. ( ૩૦ ) વડોદરામાં નરસીંહજીની પિળમાં દાદા પાર્શ્વનાથજીનું દેરાસર રાજા કુમારપાલે બંધાવ્યું હતું, તે દેરાસરજીને જીર્ણોદ્ધાર સં. ૧૯૭૩ માં લગભગ રૂ. એક લાખ ખરચીને કરવામાં આવ્યું છે. પાવાગઢમાં સંપ્રતિ રાજાની ભરાવેલી ભીડભંજન પાર્શ્વનાથજીની પ્રતિમા ત્યાં શ્રાવકોનાં ઘર નહીં હોવાથી વડોદરા લાવીને દાદા પાર્શ્વનાથજીના દેસરમાં પધરાવી છે. વેળુની લેપમય મૂતિ દાદા પાર્શ્વનાથની ઘણી જ ચમત્કારીક છે. વડોદરાને પહેલા વટપદ્રપુર કહેતા હતા. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ . શ્રી તીવરી પાર્શ્વનાથજી શ્રીદેલતી પાકનાથજી. ( ૩૧ ) પાટણમાં દોલતી પાનાથજીનું દેરાસર છે. શ્રી તીવરા પાર્શ્વનાથજી. (૩૨) જોધપુરથી એસિયાના રસ્તામાં તીવરી ગામમાં પાર્વનાથનું દેરાસર ઘણું જ જુનું છે. પૂર્વે તે એસિયા નગરીની અંદર હતું. ત્યાં આગળ ઘાંચી ઘાણી પીલતા હતા દેરાસર ભયમાં દટાઈ ગયું છે અને પગથીયાં ધૂલથી ઢંકાઈ ગયાં છે. દેરાસરમાં કાઉસગીયા જમીનમાંથી નીકળેલા છે. દેરાસરના ઘુમટે જીર્ણ થઈ ગયા છે. આ દ્વારની જરૂર છે. સંવત ૧૬૨૭ માં વિજયસેનસૂરિના શિષ્ય વિનયકુશલના સ્તવનમાં હકીક્ત જણાવી છે. એક દેરાસરનાં દશથી પંદર પગથીયાં જમીનમાં દટાઈ ગયાં છે, તો તેનાં બિંબ જમીનમાં હોવાં જોઈએ. આ દેરાસરનું સ્થાપત્ય જોવા લાયક છે. શ્રીનવખંડા પાર્શ્વનાથજી. (૩૩) ઘોઘા શહેરમાં નવખંડા પાર્શ્વનાથ છે, જેને જુદા જુદા નવ સાંધા જણાય છે. એ મૂત્તિ કેઈ તેઓએ ખંડીત કરી હતી, પણ પછી તેના અધિષ્ઠાયકે સ્વન આપ્યું કે “તેના નવખંડ એકઠા કરી રૂ ના પિલમાં ભારી રાખી Page #168 -------------------------------------------------------------------------- ________________ પ૬ પુરિસાદાણું ટીપાર્શ્વનાથ (કોઈ લાબસોમાં કહે છે) તેને છ માસ પછી કાઢજે એટલે સાંધા મલી જઈ પ્રતિમાજી અખંડીત થશે.” જેથી શ્રાવકેએ તે પ્રમાણે કર્યું. પણ તેમને અધિરાઈ આવી કે સાંધા મલશે કે નહીં, જેથી છ માસ અગાઉ તે મૂર્તિને જોઈ જેથી તેના સાંધા આજ પણ હજી જુદી જણાય છે તે ઉપરથી નવખંડા નામ પડ્યું છે. વિક્રમ સંવત ૧૧૬૮ માં મહેંદ્રસૂરીના ઉપદેશથી ઘોઘા બંદરે શ્રીમાલી ન્યાતી નાણાવટીએ નવખંડા પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું છે. આ ખંભાત શહેરમાં માણેકચોક પાસે અતિ પૂરાણું અદભૂત પ્રતિમા છે તેનાં પણ સાંધા જુદા જુદા દેખાય છે. તે નવખંડા પાર્શ્વનાથજી કહેવાય છે. શ્રીનવલખા પાર્શ્વનાથજી. (૩૪) પાલી (મારવાડ)ના મોટા દેરાસરજીમાં મેટી પાર્વનાથની મૂર્તિ છે. આ મૂર્તિને નવ અંગના તિલકની જગ્યાએ નવ યંત્ર બેદી તેમાં અક્ષરો લખ્યા છે તે મંત્રાક્ષ છે. તે સિવાય તેની આસપાસ ઘણું યંત્ર મંત્ર ખોદેલા છે. ભમતીવાળું દેરાસર છે તે નવલખા પાનાથનું દેરાસર છે. બાવન જિનાલય છે. દીવમાં પણ નવલખા પાર્શ્વનાથનું દેરાસર છે. મારવાડ જંકશનથી જોધપુર જતાં પાલી રેલ્વે ટેશન છે. પાલીના જેન દેરાસરોમાં ધાતુ પ્રતિમાઓ પ્રાચીન છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપલ્લવીયા પાર્શ્વનાથ ૧પ૭ શ્રીનવપલ્લવીઆ પાર્શ્વનાથજી. (૩૪) કાઠીઆવાડમાં માંગરોળ બંદર છે. તેને શાસ્ત્રમાં મંગલપુર કહે છે, ત્યાં નવપલ્લવ પાથર્વનાથ છે. પ્રતિમાજી પ્રાચીન સમયનાં સફેદ ને ચમત્કારીક છે. પાંચ વર્ષ ઉપરનાં છે. પ્રતિમાજી ગળાના ભાગે ખંડીત થએલા હોવાથી ત્યાં સેનાને લેપ કરે છે. કુમારપાળના વખતમાં દેરાસરની સ્થાપના થએલી લગભગ સંભળાય છે. પ્રતિમાજી સંપ્રતિ રાજાના વખતની છે. બાદશાહી વખતમાં પ્રતિમાજી ખંડીત થએલા હોય તેમ લાગે છે. પ્રસંગે ચમત્કાર દેખાય છે સેમસુંદરકાવ્યમાં તે સંબંધી વિશેષ હકીકત છે. ખંભાતમાં સાબલી પિળમાં નવપલ્લવ પાર્શ્વનાથનું દેરાસર છે. સુરતમાં પણ નવપલ્લવ પાથર્વનાથ છે. શ્રીનરોડા પાર્શ્વનાથજી. . (૩૬) - નરેડામાં પાર્વનાથજીનું દેરાસર તથા પદ્માવતીનું સ્થાનક છે ત્યાં પ્રાય: વર્ષમાં બે વાર અમદાવાદથી જેને સંઘ લઈને જાય છે. દેરાસરની નજીક શેઠ હઠીભાઈની ધર્મશાળા છે, બીજી પણ ધર્મશાળાઓ શૈઠ હીમાભાઈની તેમજ શેઠ મગનભાઈ કર્મચંદની છે. અમદાવાદના ઘણું જેને દરેક મહિનાની પૂર્ણિમાએ નરેડા જાય છે. અમદાવાદથી લગભગ ત્રણ ગાઉ દૂર અને અમદાવાદથી પ્રાંતીજ જતાં રેલવેનું બીજુ સ્ટેશન છે. ' Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી નરેડા સ્ટેશનની પાસે શેઠ જમનાભાઈ ભગુભાઈના સ્મરણાર્થે રૂ. પિણ લાખના ખર્ચે એક સેનેટોરીયમ બાંધવામાં આવ્યું છે. શ્રીનાકોડા પાર્શ્વનાથજી. (૩૭) પૂર્વે અહી વીરમપુર નામે મેટું નગર હતું. સંવત ૧૫૦૦ માં અહીયાં ૧૫૦૦ શ્રાવકનાં ઘર હતાં, હાલ ૧૫૦ ઘરની વસ્તી છે. આ નગરની ચારે બાજુએ કોટ હતો. તેમજ એક મોટું તળાવ પણ છે તે હાલ તૂટી ગયું છે અહીંયાં ત્રણ મંદીર છે. પાર્શ્વનાથની પ્રતિમા વિરમપુરથી દશકોશ દૂરના નાકેડા ગામના એક શ્રાવકને પત્થર નીચે દટાએલી હતી તે ખેદતાં સવાહાથ ઉંચી શ્યામ પ્રતિમા નીકલી. કઈ કહે છે કે નાકડા પાસે નદી પાસેના મકાનમાંથી એ પ્રતિમા પ્રગટ થઈ. ત્યાંથી વિરમપુર લઈ જઈ ત્રણ શિખરવાળું દેરાસર કરાવી સંવત ૧પ૦૦ ની આસપાસમાં પધરાવી. આ પ્રતિમા તથા તેની બાજુની બે પ્રતિમા પ્રાચીન છે. દરવાજે સં. ૧૯૨૧ માં કરાવ્યું તેવો તે ઉપર લેખ છે. આ મંદિરની બાજુમાં બે ભેંયરાં છે. કાઉસગીયા ઉપર સં. ૧૨૦૩ નો લેખ છે. આ તીર્થના મહીમાને એક છંદ સમયસુંદરસૂરીએ બનાવ્યું છે, તે નાકોડા તીર્થ વર્ણનની ચેપડીમાં છપાઈ ગયો છે. આ તીર્થ સાળમાં સૈકામાં બહુ પ્રખ્યાત હતું. આ તીર્થ મારવાડમાં લુણથી કરાંચી જતાં રસ્તામાં આવતા બોલેતરા Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રીનાગફણા પાર્શ્વનાથજી ૫૩ સ્ટેશનથી ત્રણ કાશ દૂર પગરસ્તે આવેલું છે. સંવત ૧૯૪૬ થી પાષ દશમના મેટેડ મેળા ભરાય છે. શ્રીનાગફણા પાર્શ્વનાથજી. ( ૩૮ ) ચિત્તોડ—મેવાડનું રાજ્ય પ્રતાપ પાસેથી અકબર બાદશાહે જ્યારે જીતી લીધું. ત્યારે પ્રતાપને નાશી છુટવું પડ્યું ને જંગલમાં ગુપ્ત પ્રવાસ કરવા પડતા એક વખત તેમને જૈન સાધુ મહારાજના સમાગમ થયા. તેમને રાજાએ પૂછ્યું કે “આપ મને મારૂ રાજ્ય પાછું મળે તેવા કાઈ ઉપાય બતાવેા.” : આચાર્ય મહારાજે કહ્યું કે “ ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રીપાનાથજીની પ્રતિમાનું આરાધન કરવાથી તમારા મનારથ સાલ થશે.” પછી તેમણેટી ટાઇથી ખારગાઉ ક્રૂર ગરાસીયાઓનુ ગામ છે, ત્યાં ડુંગર પાસે વીમ્બુવાડાથી ત્રણ ગાઉ ધમાસાની નેળમાં થઈ ને જવાય છે, ત્યાં પદ્માવતીને માથે પાશ્ર્વ નાથની મૂર્તિ છે. ત્યાં જઈને આચાર્યના કહેવા પ્રમાણે રાણાએ આરાધન કર્યું. જેથી તેમને પેાતાનું રાજ્ય થાડા કાલમાં પાછું મળ્યું. નાગક્ક્ષા પાર્શ્વનાથનું આરાધન કર્યા પછી ભામાશાહની મદદથો પેતે સજ્જ થઇ લડાઇ કરી અને પેાતાના આવન કિલ્લાએ જીતી લીધા, તે પછી પેાતાની રાજધાનીમાં મેટું દેરાસર કરાવી ધરણે પદ્માવતી સહિત પાર્શ્વનાથની Page #172 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ પ્રતિમા પધરાવી, વિધિ સહિત ઓરછવ મહત્સવ પૂર્વક સ્થાપના કરી. તેમનું નાગફણા પાર્શ્વનાથ નામ સ્થાપ્યું, આજે પણ તેમને ઘણો પ્રભાવ છે. પાલન સંઘ ત્યાં ગયો હતો તે વારે એક અડચણવાળી બાઈ ત્યાં ભગવાનના મંદીરમાં ગઈ, આશાતના થવાથી દેરામાંથી ભમરા છુટયા. આવા ઘણું ચમત્કારે ત્યાં બને છે. ત્યાં કઈ રાત રહી શકતું નથી. તે પ્રતિમાની નીચેથી પાણે વહે છે, તેને કુંડ ભરાય છે. જે સંઘ ગુજરાતથી ઈડરના રસ્તે કેસરીયાજી જાય છે તે અવશ્ય અહીંયાં જાત્રા કરવા આવે છે. જ્યારે વધારે જાત્રાળુ હોય તો વધારે પાણી નીકળે છે. આ તીર્થ ઈડરથી જતાં જંગલમાં બે ડુંગરની તલાટીમાં છે, ગાયના મુખમાંથી પાણી નીકલી કુંડ ભરાય છે. કેસરીયાજી પાસે સમીના ગામમાં નાગફણા પાર્વનાથનું દેરાસર હતું પણ હાલ જણાતું નથી. શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી. (૩૯) , પાલનપુર જેનું અસલ નામ પ્રહલાદનપુર છે. તે નગર પૂર્વે પ્રહલાદે (પાલ્ડણે) વસાવેલ છે; પામ્હણ આબુ દેશને રાજા હતા. તે પરમાર વંશમાં ઉત્પન્ન થયે હતે, એક દિવસ રાજાએ પલવીયા પાર્શ્વનાથની મૂર્તિ સોનાની હતી તે ધર્મવી બની ગળાવી તેના પલંગના પાયા કરાવ્યા, જેના પાપથી કુષ્ટીનો રેગ રાજાને થયે-(કયાંય પીતલની પ્રતિમા રાજાએ ગળાવી નાંખ્યાનું પણ લખ્યું છે.)ને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીપલવીયા પાર્શ્વનાથજી ત્રીઓએ (ભાયાતેએ) તેની પાસેથી રાજ્ય પડાવી લીધું, રાજા મેતના ડરથી નાસતો પરદેશમાં ભટકવા લાગ્યું. ભમતાં ભમતાં તેને એક દિવસ શીલધવલ આચાર્યને મેલાપ થયે. તેમની પાસે તેણે પોતાનું પાપ કહી બતાવ્યું. પછી ગુરૂએ તેને પ્રતિબંધ આપે. તે વારે પશ્ચાત્તાપ કરતાં થએલા અપરાધનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત માગ્યું. ત્યારે ગુરૂએ કહ્યું કે “રાજન ! તમે જિનમંદીર તથા જિનપ્રતિમા કરાવજે ને અહર્નિશ તેમની સેવા ભક્તિ આદિ પુણ્યનાં કામ કરો.” ' અનુક્રમે તેણે પોતાના નામે પ્રહલાદનપુર નગર (હાલનું પાલણપુર) વસાવ્યું, પછી તેણે સુવર્ણના સળ કાંગરાવાળું પાલ્પણ વિહાર નામનું જિનમંદીર બંધાવ્યું. તેમાં પાન નાથની પ્રતિમા સ્થાપન કરી, તેના પુણ્યના પસાયથી તેને કેઢ રેગ પણ નાશ પામ્યા. જીવીત પર્યત જિનભક્તિ કરી પોતે દેવલોક ગ. પાલનપુરમાં ચોરાસી શેઠીયાઓ રેજ દર્શન કરવા આવતા. તેમજ ત્યાં એક મુંડા પ્રમાણુ રોજના ચેખા આવતા, પરમ પવિત્ર શ્રીમદ્ હીરવિજયસૂરિ તથા સેમસુંદરસૂરિ પણ અહીંયાં જ ઉત્પન્ન થયા છે. હીરવિજયસૂરિના વ્યાખ્યાનમાં ચોરાસી શેઠીયાઓ પાલખીમાં બેસીને આવતા તે બધા ઈક્ય એટલે અતિ ધનાઢય ઋદ્ધિવંત હતા. ઈભ્ય એટલે જેની લક્ષ્મીનો ઢગલો કરે ને તેમાં અંબાડી સહીત હાથી ટાઈ જાય ત્યારે તે ઈભ્ય શેઠ કહેવાય; એવા અદ્ધિવંa શ્રીમંતો તે જમાનામાં પાલનપુરમાં વસતા હતા. હાલમાં એક હજાર ઘર વિશા ઓશવાલનાં છે. આગળ તે શહેર બાર Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ગાઉ ફરતું હતું. ત્યાં અનેક દેરાસરે હતાં. હાલમાં પણ પાલનપુર આસપાસ ખેદ કામ કરતાં ઘણી પ્રતિમાઓ નીકળે છે. પલ્લવીયા પાર્શ્વનાથની મૂર્તિ પ્રથમ સેનાની હતી, તે મુસલમાનોના જુલમ વખતે કયાં ભંડારી તેની ખબર નથી પણ એમ દંતકથા ( લોક વાયકા ) સંભળાય છે કે “બકરીની ખરીથી તે પ્રતિમાજી પ્રગટ થશે.” પલવીયા પાર્શ્વનાથની સુવર્ણની મૂર્તિ પ્રહલાદન રાજાએ ભરાવી હતી તે અધિષ્ઠાયકના પ્રભાવથી ઘણું જ પ્રભાવવાળી થઈ સંભળાય છે જેના નવણથી તેને (રાજા) કોઢ રેગ દૂર થયે હતો. તે વખતે સેળ મણ સેપારી રોજની આવતી હતી. હાલમાં તેની જગાએ બીજી પ્રતિમા છે. પ્રહલાદન રાજાને પુત્ર ધારાવર્ષાદેવ હતું, તેને કઢને રેગ થયો હતો તે પણ પલ્લવીયા પાર્શ્વનાથના નવણી મટ હતે. પલવીયા પાનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા (ફરીને) કસવંત ૧૨૭૪ ના ફાગણ સુદ ૫ ને ગુરૂવારના દિવસે કરંટ ગચ્છાચાર્ય શ્રીકક્કસૂરિના મુબારક હસ્તે આંબડ સંઘવીએ કરાવ્યાને લેખ છે. શ્રીપસલીયા પાર્શ્વનાથજી (૪૦) એરણપુરની છાવણીથી બાર ગાઉ દૂર પિસલીયા પાર્ધ. નાથનું દેરાસરજી છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી પસીના પાર્શ્વનાથ શ્રીપાલી પાર્શ્વનાથજી (૪૧) ગોધરા લાઈનમાં વડાદરેથી જતાં છાણીઅલ બીજું સ્ટેશન આવે છે. ત્યાંથી બે ગાઉ દૂર પરેલી ગામમાં પા. નાથની મૂર્તિ છે. અઢારે વર્ણ તેને માને છે. માનતા પણ કરે છે તે ગામમાં શ્રાવકનું ઘર નથી. મૂતિ દર્શન કરવા લાયક છે તેમજ ચમત્કારીક છે. - શ્રીપસીના પાર્શ્વનાથ (૪૨) ઈડર છલામાં પિસીના ગામમાં પ્રાચીન પિસીના પાનાથનું દેરાસર છે. પ્રતિમા મહા મને હર જાત્રા કરવા લાયક છે. દેરાસર રમણીય છે. ધર્મશાળાઓ તેમજ કારખાનું છે. ઈડરના ઘણા માણસે દક્ષિણમાં ગયા છે. તે ભગવાન ઉપર આસ્થા રાખી વેપારના નફામાંથી અમુક ભાગ કાઢીને મોકલાવે છે. પિસોના ખરેડી સટેશનથી પંદર માઈલ છે. હાલમાં આ દેરાસરને જિર્ણોદ્ધાર ચાલે છે અને ખેડબ્રહ્માથી મેટરે પણ જાય છે. શ્રીપંચાસરા પાર્શ્વનાથજી (૪૩). હાલ પાટણમાં તીર્થરૂપ દેરાસર છે. આ દેરાસરમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદેણી શ્રી પાર્શ્વનાથજી ગૂર્જરેશ્વર વનરાજ ચાવડાની પણ મૂર્તિ છે. આ પંચાસરા પાનાથની મૂર્તિ પંચાસરા ગામથી લાવ્યા હતા, જ્યાં વનરાજના પિતા જયશિખરીનું રાજ્ય ચાલતું હતું. ભાવીભાવે જયશિખરીને કલ્યાણીના રાજા ભૂવડ સાથે લડાઈ થઈ તેમાં આખરે તે મરાયે ને પંચાસર ભાગ્યું. અને પંચાસરા પાર્શ્વનાથની મૂર્તિ જયશિખરીને પુત્ર વનરાજ જ્યારે મેટે થયા અને પાટણ વસાવ્યું ત્યાર પછી ત્યાં લાવવામાં આવી. પંચાસર ગામમાં હાલ ભૈયરું જણાય છે. તે ભેંયરું પંચા-" સરથી પાટણ સુધી છે એમ કહેવાય છે. પંચાસરા પાશ્વનાથની સ્થાપના સં. ૮૦૨ માં પાટણમાં (અંચળગચ્છવાસી કલ્યાણસાગરસૂરિએ સ્તવન રચ્યું છે તેમાં કહ્યું છે કે, વૈશાખ સુદી ૩ ના રેજે કરેલી છે અને નાગૅદ્ર ગચ્છના શ્રી શિલગુણસૂરિએ વનરાજ ચાવડાને પ્રતિબોધ કર્યો હતે. વનરાજ પોતાની માતાને દર્શન કરવાને કારણે પંચાસરથી ભેચરાને રસ્તે એ મૂર્તિ લાવ્યા જણાય છે. . હાલમાં વિશાળ દેરાસર આરસનું લાખ રૂપિઆના ખરચે તૈયાર થાય છે. શ્રીફલેધી પાર્શ્વનાથજી (૪૪) જોધપુરથી બીકાનેર જતી રેલ્વેમાં મેડતા રેડ સ્ટેશનની નજીકમાં જ ફલેધી પાર્શ્વનાથનું દેરાસર ઘણું મોટું અને ચમત્કારીક છે. દર વર્ષે માગશર વદી ૧૦ મે માટે મેળે ભરાય છે. પાછળ ભમતીમાં ૨ દેરીઓ છે. આ દેરાસરની Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રીફલેધી પાર્શ્વનાથજી , પાસે બીજું દેરાસર છે. તેમાં પાંચ કલ્યાણકની સ્થાપના છે. પાર્શ્વનાથની પ્રતિમા વેલની છે. ફોધી પાર્શ્વનાથને શાસ્ત્રમાં કલવદ્ધી પાર્શ્વનાથ કહે છે. ધર્મશાળા છે. સંવત ૧૨૨૧ માં દેરાસર કરાવી ધ ષસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિમા શ્યામ લેપમય અઢી હાથ ઉંચી છે. ' ધુંધલ કુમારને સ્વપ્ન આવી પ્રતિમા ઝાડ નીચેથી પ્રગટ થયાં હતાં. ફલોધી ગામ હવાથી ફલવધી પાર્શ્વનાથ નામ કહેવાયું.' શ્રીબલેજા પાર્શ્વનાથજી (૪૫) માંગરોલથી બાર ગાઉ બલેજા ગામ છે ત્યાં બલેજા પાર્વનાથનું દેરાસર છે તે તીર્થ સ્થળ ગણાય છે. કેટલાક લેકે દરીયામાં વહાણે બેસીને જતા હતા તે વખતે વહાણ āયું. ને પ્રતિમાજી પ્રગટ થયાં તેમને બલેજા ગામમાં પધારાવ્યાં, કે આસ્થા સારી રાખે છે. બલેજા પોરબંદર અને માંગરેલની વયમાં આવેલું છે. શ્રીવહી પાર્શ્વનાથ આ તીર્થ મંદિરમાં માળવા જીલ્લામાં આવેલું છે. રતલામની પાસે આ તીર્થસ્થાન ઘણું રમણીય છે. શ્રી ભટેવા પાર્શ્વનાથજી. - (૪૩) કઈ શેઠને એવો નિયમ હતો કે “જિનપુજન કર્યા Page #178 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદા શ્રી પાર્શ્વનાથજી વગર પોતે જમવું નહીં, કઈ પ્રસંગે તે દેશાવર જવા સારૂ નીકળ્યા પણ ત્રણ દિવસ સુધી કોઈપણ ગામે રસ્તામાં પૂજનને જેમ બન્યું નહીં, જેથી તેમને એવી રીતે અઠ્ઠમનો તપ થયે. હવે તેમણે એવો વિચાર કર્યો કે પાંચ સાત ગાઉમાં કઈ બીજું નામ નથી, જેથી તે ભટેવા ગામમાં આવ્યા. ત્યાં તલાવમાંથી છાણ માટી લઈ પ્રતિમા બનાવી, તે સુકાયા પછી પિતાની પાસે અષ્ટ દ્રવ્ય રાખ્યાં હતાં તેના વડે પૂજા કરી, અત્યંત ભાવના ભાવી. તેની આવી ભાવનાથી તે ખેતરને યક્ષ પ્રગટ થયે. અને શેઠને કહ્યું કે “તારી ભાવનાથી હું પ્રસન્ન થયો છું જેથી આ તારી કરેલી પ્રતિમા વમય થશે.” તે વારે શેઠે જણાવ્યું કે “તે પ્રતિમા માટે દેરાસર કરાવવું જોઈએ પણ મારી પાસે ધન નથી.” આજે આ ખેતર તું લે કાલે સવારે આવીશ ત્યારે તને ઘણું ધન મળશે. એમ જણાવી ક્ષેત્રદેવ અદશ્ય થઈ ગયે. પછી શેઠે ખેતર લઈ લીધું અને બીજે દિવસે ખેતરમાં ગયો એટલે તેની ભકિતના પ્રભાવે ત્યાં ઘણું જ ધન પ્રગટ થયું. પછી તેના વડે ભટેવામાં દેરાસર બંધાવી પ્રતિમાજી ત્યાં પધરાવ્યાં તેનું નામ ભગતીયા પાર્શ્વનાથ રાખ્યું. કાળે કરીને તે શબ્દ અપભ્રંશ થતાં તેનું ભટેવા પારસનાથ નામ પડ્યું. ચાણસ્મામાં શ્રીભટેવા પારસનાથની છાણમાંથી પ્રગટ થએલી પ્રતિમા છે તે તીર્થરૂપ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાભા પાર્શ્વનાથ શ્રીભાભા પાર્શ્વનાથજી. ( ૪૮ ) અમદાવાદમાં ડેાસીવાડાની પેાળમાં ભાભા પાર્શ્વનાથનુ દેરાસર છે. આ પ્રતિમાજી મહેરામપરના આરેથી નીકળ્યાં હતાં. વેલુની પ્રતિમા છે. લાલ લેપ કરે છે. તે દેરાસર લાકડાનું હતું હાલ આરા પત્થરનું બંધાવ્યું છે. ૧૬૭ જામનગરમાં ચારીવાળા દેરાસરમાં ભાલા પાર્શ્વનાથની લેપમય ચાર ફુટ ઉંચી ફેણવાળી ભાભા પાર્શ્વનાથની શ્યામ મૂત્તિ છે. શ્રોભીડભંજન પાર્શ્વનાથજી. ( ૪ ) ખેડાથી આથમણી દિશાએ નદીની પારે હરીયાલા ગામ છે. ત્યાં નદી નજીક એક મેટા વડ હતા, તેની નીચે એક દિવસ શ્રીવિજયરાજ આચાર્ય વિહાર કરતા આવીને બેટા હતા. તે વખતે ખબર પડતાં ગામના લેાકેા-સભ્યજના આવીને વિનંતિ કરવા લાગ્યા કે “ ‘ગુરૂ મહારાજ ! આપ ગામમાં પધારા ! અહિયાં શા માટે રહેલા છે.” મહારાજશ્રીએ જણાવ્યું કે “ અમારા શ્રાવક લેાકેાના સમુદાયને જોગ ત્યાં હાય તા અમે આવીયે.” “આપના શ્રાવકા શું ધર્મ પાળે છે, ધર્મની શું સ્થિતિ છે, તેનું સ્વરૂપ કેવું છે. વગેરે શ્રાવક ધર્મનુ ં સ્વરૂપ અમને સમજાવેા.” Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પુરિસાદા શ્રી પાર્શ્વનાથજી , પછી ગુરૂએ જૈન ધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. દેવગુરૂ ધર્મનું સ્પષ્ટીકરણ કરી તેમનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવ્યું. તે વખતે લેકે ગુરૂવચન સ્વીકારી કહેવા લાગ્યા કે “અમારે હવે પૂજન કરવા માટે જિનેશ્વરની પ્રતિમા કેવી રીતે મેળવવી?” તે વખતે ગુરૂએ કહ્યું કે “હું જ્યાં બેઠે છું ત્યાં દશે, એટલે તમને પ્રતિમા મળશે.” પછી તેમણે દવા માંડ્યું તો ત્યાંથી ભીડભંજન પાર્શ્વનાથ સંવત ૧૫૧૬ ની સાલમાં પ્રગટ થયા. તેમની સાથે બે કાઉસગ્ગીયા જે હાલમાં મેટા દેરાસરજીમાં તેમની બન્ને બાજુએ બેસાડેલા છે તે તથા પિત્તલની દીવી અને એક ત્રાંબાની કુંડી નીકળી હતી. એ પ્રમાણે ત્યાંથી ખેદતાં નીકળ્યું પછી તેમણે પૂછયું કે ભગવાન ! અમે આ ભગવાનને ક્યાં સ્થાપીયે” ગુરૂ મહારાજે જણાવ્યું “આ નદી પાર ટેકરી છે. તેની ઉપર દેરાસર બંધાવી તમે પ્રતિષ્ઠા કરાવે, આગળ તે શહેરને મધ્ય ભાગ થશે.” આ વખતે પ્રસ્તુત સમયે ખેડા કંઈક પડતીમાં આવી ગયું હતું. અને હાલ જે મકાને છે તે તે વખત પછી થયાં હશે. તે પહેલાં પણ કવચિત ખેડાની સ્થીતિ સારી હાય એમ અનુમાન થાય છે. કારણ કે સિધ્ધેશ્વરી માતાની જગ્યા જે સિદ્ધેશ્વરીને ટેકરે કહેવાય છે, તે જગ્યાએથી સેનાને સર્પ જડ્યો હતો. એક સોનએ તે ગળાવી નાખે, સોનીનું નખેદ ગયું. તે વગેરે ઘણી હકીકત છે. સંવત Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીભીલડીયા પાશ્વનાથજી ૧૬૯ ૧૬૧૫ થી ૧૮ર૬ સુધી ખેડાની સ્થતિ ઘણી જ સારી હતી. પછીથી પડતી થતી આવી. રેલવે સંવત ૧૯૧૮ માં આવી ત્યારથી ખેડાને વેપાર પણ મંદ પડતે ગયે. ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા પ્રાચીન સમયની છે. જે વખતે ભીડભંજન પાર્શ્વનાથ પ્રગટ થયા તે વખતે હરીયાલા ગામના ચાવડા રજપુત કંઠી તોડાવી શ્રાવક થયા તેઓ પછી શેઠ કહેવાયા. જેથી હાલના શેઠના વંશજો ચાવડા રજપુતામાંથી થએલા છે. પછીથી જે પ્રતિબંધ પામી શ્રાવકો થયા તે પણ શ્રાવકે છે. સંવત ૧૭૯૪ માં ફરીને પ્રતિષ્ઠા થયાને લેખ છે. પાટણમાં ભાણાભાઈના દેરાસરમાં કંચનમથી એક ભીડભંજન પાર્શ્વનાથની મૂર્તિ છે. ઉદયપુરમાં પણ ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર છે. સુરતમાં ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર છે, તે ભીડભંજન પાર્શ્વનાથ કુવામાં લીંબુના ટોપલામાંથી નીકળ્યા હતા, તે કુવા આગળ મેળો ભરાય છે. પાવાગઢમાં ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર તીર્થસ્થળ જેવું હતું, ત્યાં ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા હતી. પણ પછીથી શ્રાવકનાં ઘર નહીં રહેવાથી વડેદરામાં દાદા પાનાથના મંદિરમાં પધરાવેલી છે. શ્રીભીલડીયા પાર્શ્વનાથજી. ડીસાથી આઠ ગાઉ ભીલડીયા ગામે ભીલડીયા પાર્થ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર પુરિસાદાણી શ્રીપાનાથજી નાથનું ત્રણ શિખર સહિત દેરાસર છે, પ્રતિમા શ્યામવર્ણ છે. તે પ્રતિમાજી ઉપર લેખ નથી. ભીલડીયા ગામમાં કુવા પરબે પત્થરના બાંધેલાં છે, તેના ઉપર સંવત ૧૫ ને લેખ છે. તે ગામમાં ગૌતમ સ્વામીની પ્રતિમા પંદર વર્ષ પહેલાં નીકળેલી તેની ઉપર પણ સંવત ૧૧ ને લેખ છે. હાલ દેરાસર છે તે પણ સંવત ૧૧માં પ્રથમ બંધાયેલ હશે. પણ વખતો વખત જિર્ણોદ્ધાર થયા કરે છે. આ ગામમાં માગસર વદી ૧૦ (પોષ દશમ) નો મોટો મેલો ભરાય છે, કેમકે તે દિવસે શ્રી પાર્શ્વનાથજીનું જન્મ કલ્યાણક છે. ત્યાં શ્રી ભીલડીયાજી સીવાય બે પ્રતિમા બીજી પણ છે. તેમાં એક નેમિનાથની ને બીજી પણ પાર્શ્વનાથની છે. તે પણ સંવત ૧૧ ના પહેલાની છે. ભીલડીયા પ્રથમ મોટું શહેર હતું હાલમાં તે તે ઘણુ વરસોથી ભાગી નાનું ગામ બન્યું છે. દંતકથા છે કે ત્રણે પ્રતિમા પ્રથમ મેંયરામાં હતી. પ્રતિમાઓ ચમત્કારી છે. ઘણા અન્ય લોકો તો બાધા આખડીઓ પણ રાખે છે. ડીસાથી ભીલડીયે જવાય છે. ડીસાથી ભીલડીયા સાત આઠ કેશ ટૂર છે ત્યાં નેમ રાજુલનું ચિત્ર છે. ભીલડીયાજી તીર્થની દેખરેખ ડીસાવાલા રાખે છે. શ્રીમનરંજન પાર્શ્વનાથજી. - ૧) મહેસાણામાં મોટું શિખરબંધી દેરાસર મનરંજન પાર્શ્વનાથજીનું છે. મસાજી નામના ચાવડા રજપુતે મહે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શ્રી મનરંજન પાર્શ્વનાથજી સાણા વસાવ્યું છે ને ત્યાં તેમણે ચામુંડા દેવીનું મંદીર પણ બંધાવ્યું છે. પણ મસાજીને પુત્ર ન હોવાથી તેમનું મન રાજી રહેતું નહીં. પુત્ર માટે અનેક પ્રકારના ઉપાય મસાજ ઠાકરે કર્યો, પણ તેમને દીકરો થતો નહીં. એક વખત કેઈન કહેવાથી કેઈ જેન આચાર્ય પાસે મસાજ ઠાકોર ગયા. ધર્મોપદેશ શ્રવણ કર્યા પછી પુત્ર પ્રાપ્તિ માટે ઠાકોરે આચાર્યશ્રીને જણાવ્યું. આચાર્યે પાર્શ્વનાથની મંત્ર વિધિ પૂજન વગેરેથો આરાધના કરવાની વિધિ બતાવી. તે પ્રમાણે પિતાના મકાનમાં શુદ્ધ જગ્યાએ પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરીને વિધિ સહિત આરાધન કર્યું, રાજાને પુત્ર થયે, જેથી તેમનું મન બહુ રંજન થયું. તે વખતે ભગવાનનું નામ પણ મનરંજન પાર્શ્વનાથ સ્થાપ્યું. આ પ્રતિમાજી મહેસાણાના મેટા શિખરબંધી દેરાસરજીમાં છે. શ્રી મહાદેવા પાર્શ્વનાથજી. (પર) પાટણમાં ખરતરવસીના પાડામાં મહાદેવા પાર્શ્વનાથ જીનું દેરાસર આવેલું છે. શ્રીમક્ષીજી પાર્શ્વનાથજી. (૫૩) મક્ષીજી પાર્શ્વનાથની મૂર્તિ દેરાસર નીચે યરામાંથી. પ્રગટ થઈ હતી, તે વખતે ત્રણ હજાર માણસે એકઠાં થયાં હતાં. ઉજનથી પાળ જતાં માળવામાં મક્ષીજી ગામમાં તેમનું ઘણું જ મોટું ભવ્ય દેરાસર છે. લાખના ખરચે તે Page #184 -------------------------------------------------------------------------- ________________ - - ૧૭૨ પુરિસાદાણી શ્રીપાનાથજી બંધાવેલું છે, તેને ઘુમટ ઘણું જ ઉંચે છે. દેરામાં માનભદ્રજી અતિ ચમત્કારીક છે. તે મક્ષીજીમાં સંવત ૧૯૧૪ માં ડીજી પાર્શ્વનાથે નીકળ્યા હતા. તે જગા દેરા પાછળ બાગમાં છે, ત્યાં દેરીઓ કરાવી તેમાં તેમનાં પગલાં સ્થાપેલાં છે. મક્ષીજી પાનાથની પ્રતિમા વેલની છે. ગેડીજી પાર્શ્વનાથ નીકળ્યા તે વખતે સંઘના ત્રણ લાખ માણસે ભેગાં થયાં હતાં. પ્રતિમાજી ૧૧ દિવસ પ્રગટ રહી અદશ્ય થયાં હતાં, જેથી તેમનાં પગલાં પધરાવ્યાં છે. અહીં બાવન જિનાલયનું દેરાસર છે. હાલમાં વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હિસ્તક છે. અહીં યાત્રાળુને ઉતરવાની તથા જમવાની પણ - સગવડ છે. તીર્થ રમણીય છે. મક્ષી રેલ્વે સ્ટેશન છે. શ્રીમનમેહન પાર્શ્વનાથજી. (૫૪) પાટણમાં મનમેહન શેરીમાં મનમેહન પાર્શ્વનાથનું દેરાસરજી છે. બુરાનપુરમાં મનમેન પાનાથનું મંદીર છે તે ઘણું ચમત્કારી છે, તેમાં સમેતશીખરના પહાડની લાકડાની રચના ઘણું જ સુંદર જોવા લાયક છે. મીયાગામમાં મનમોહન પાર્શ્વનાથનું દેરાસર દર્શન કરવા લાયક છે. સુરતમાં મનમોહન પાર્શ્વનાથનું દેરાસર છે. ખંભાતમાં મનમેહન પાવ નાથનું દેરાસર સંઘે બંધાવેલું છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુવા પાનાથજી ૧૭૩ - મેઢેરામાં મનમેહન પાર્શ્વનાથનું દેરાસર છે. . વીજાપુરથી ત્રણ ગાઉ દૂર લાડલમાં શિખરબંધી શ્રી સંઘનું બંધાવેલું મનમેહન પાર્શ્વનાથનું દેરાસર છે. શ્રીમનરંજિત પાર્શ્વનાથજી. ગામનેર ગામમાં મનરંજિત પાર્શ્વનાથના મંદિરને બસો વર્ષ ઉપર કલ્યાણ શ્રાવકે જીર્ણોદ્ધાર કરાવ્યો. તે દેરાસર પાંચસો વર્ષ ઉપરનું હશે એમ અનુમાન થાય છે. શ્રીમંડેવા પાર્શ્વનાથજી, મારવાડમાં સેજતથી છગાઉ દૂર મુંડાવા નામે ગામ, છે. ત્યાં પાર્શ્વનાથનું મેટું દેરાસર છે. ત્યાંના એક શ્રાવકને એ નિયમ હતો કે દર્શન કર્યા વગર તેને જમવું નહીં. તે ગામથી ત્રણ ગાઉ વગડી ગામ છે તે વગડીથી રોજ દર્શન કરવા જતો કેમકે તે શ્રાવક વગડીમાં રહેતા હતા. એક દિવસ અધિષ્ઠાયકે સ્વન આપ્યું કે “તારા ગામની બહાર કેરડાનું ઝાડ છે ત્યાં પાર્શ્વનાથની પ્રતિમા છે, તે પ્રગટ કરી દેરાસર કરાવ.” . તે વખતે તેણે જણાવ્યું કે “મારી પાસે ધન નથી તે દેરાસર કયાંથી કરાવું.” ત્યારે યક્ષે કહ્યું કે “તારા ઘરમાંથી જવને ટોપલે ભરી ત્યાં રાંતના મૂકી આવી સવારના લઈ આવજે.” Page #186 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૪ પુરિસાદાણ શ્રી પાશ્વનાથજી પછી તેમ કરવાથી સવારના જવ બધા સોનાના થઈ ગયા. પછી તેણે દેરાસર બંધાવવું શરૂ કર્યું. ખોદ કામ કરાવતાં પૂર્વ દિશા તરફથી મકરાણા જે આરસ નીકળે. જેથી સફેદ આરસનું દેરાસર કરાવ્યું. ને કેરડાના ઝાડમાંથી પ્રતિમાજી બહાર કાઢેલાં તેમને સ્થાપન કરી મુંડેવાજી તેમનું નામ પાડયું, તે ઘણું જુનું અને જીર્ણ થવાથી નવા શહે૨ના શ્રાવકેએ તેને જીણોદ્ધાર કરાવ્યો છે, આસો વદી ૧૦ ને મેલો ભરાય છે. અમદાવાદમાં મુડેવા પાર્શ્વનાથજીનું દેરાસર મુંડેવાની ખડકીમાં છે જેને જીર્ણોદ્ધાર શેઠ મનસુખભાઈ ભગુભાઈએ કરાવ્યું છે. શ્રી મુકેવા પાકનાથજીનું દેરાસર પાંજરાપોળ પાસે છે. અમદાવાદના જેન વ્યાપારીઓ પૈકીના ઘણાખરા આ દેરાસરે દર્શન કરવા દરરોજ જાય છે. શ્રીમુહરી પાર્શ્વનાથજી.. (પ૭) મુહરી નગર પૂર્વે બાર ગાઉં ફરતું એવું મોટું શહેર હતું. ત્યાં પ્રભુજી હતા પણ હાલમાં તે ગામ શામળાજી પાસે છે. પ્રથમ ત્યાં જેનેની લાખે માણસોની વસ્તી હતી, જ્યારે અલ્લાઉદ્દીન બાદશાહ આવ્યું ત્યારે અગાઉથી અધિઉઠાયકે સ્વમ આપવાથી તે પ્રતિમાજી ટેઈ લઈ જવામાં આવી હતી. તે પછી અલાઉદ્દીન બાદશાહે આવી તે નગરને નાશ કર્યો હતે. સફેદ વર્ણની ગજ ઉંચી તે ભગવાનની પ્રતિમા દર્શન Page #187 -------------------------------------------------------------------------- ________________ = = શ્રીમુહરી પાર્શ્વનાથજી ૧૭૫ કરવા યોગ્ય છે. શ્રી ગૌતમસ્વામીએ જગચિતામણુના ચૈત્યવંદનમાં “મુહરી પાસ દુહ દરિએ ખંડણ” એ પાઠ પણ મૂકેલો છે. આ પ્રતિમા સંવત ૧૨૮ માં શ્રી શામલાજીના ડુંગરના ખંડેરમાંથી લાવેલા. તે જગ્યા આગળ હરીચંદ પુરી હતી, તેવી દંતકથા છે, ત્યાં દેરાસરજી વગેરેનાં ખંડેરે આજે પણ દેખાય છે. હાલ તે સત્તાવીશ ઈંચ આશરેની છે. તે પ્રતિમાજી ઉપર લેખ નથી તે સાથે સિંહાસન ચોવીશ વટા સાથે લાવેલા હતા. પ્રથમ એક મહોર મૂકતા ત્યારે દર્શન કરાવતા હતા. ટેટેઈ ડુંગરપુર પાસે છે, ત્યાં પ્રતિમા લાવવામાં આવી હતી. મહીકાંઠા તાલુકે ટેટેઈ, ત્યાંના ઠાકોર ઈડરના રાજ્યના ફટાયા (ભાયાત) કહેવાય છે. શ્રીમેઢેરા પાર્શ્વનાથજી. (૫૮) ચાણસ્મા જીલે પાટણથી પાંચ ગાઉ મેઢેરા ગામમાં મોટું દેરાસર છે તેમાં મેરા પાર્શ્વનાથ છે. નજીકમાં જ પ્રાચીન સૂર્ય મંદિર છે, જે પહેલાં જૈન દેરાસર હશે એમ લાગે છે. આ સૂર્યમંદિરનું સ્થાપત્ય કામ ખાસ જોવાલાયક છે. શ્રીમહીમાપુરા પાર્શ્વનાથજી. (૫૯) પ્રખ્યાત નવાબ સિરાજુદ્દોલાની રાજ્યધાની મુર્શિદા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ - પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથજી બાદ પાસે મહીમાપુર નામે ગામ છે, અહીંયાં નદીને કિનારે જાગશેઠનું કટીના પથરથી બંધાવેલું પાર્શ્વનાથનું મંદીર હતું. તે દેરાસર તથા જગતશેઠનાં મકાને ગંગા નદીમાં તણાઈ ગયાં. પણ દેરાસરની પ્રતિમા કટીની શ્રી પાર્શ્વનાથની, એક રૂપાની ચોવીસી અને એક કુંથુનાથ ભગવાનની રત્નમય પ્રતિમા એ હાલના જગડશેઠના નવા મકાનમાં છે. બાકીની આદેશ્વર ભગવાનની બે શ્યામ પ્રતિમાઓ તથા બીજી ધાતુની શ્યામ પ્રતિમાઓ નદી કિનારે અસલ સ્થાનકે એક ખંડેરમાં છે. જગતશેઠના દેરાસરની રત્નની કેટલીક પ્રતિમાઓ રાય. લક્ષમીપતસિંહજીએ પિતાના બાગમાં મેટું દેરાસર બંધાવ્યું ને તે પ્રતિમાઓ પધરાવી. બંગલા વગેરે બંધાવ્યા તેમાં નવલાખ રૂઆ ખર્ચો છે. શ્રી રાવણ પાર્શ્વનાથજી. (૬૦) રાવણ પાર્શ્વનાથનું દેરાસર હાલમાં અલવરની પાસે જંગલમાં છે. જેને જીર્ણોદ્ધાર હમણાં થાય છે. સમુદ્રની મધ્યે રાક્ષસ દ્વીપની સુવર્ણની લંકાના અધિપતિ રાવણ આઠમા પ્રતિવિષ્ણુની રાજ્યધાની હતી. એકદા રાવણ અને મંદોદરી 'વિમાનમાં બેસીને કયાંય જતાં હતાં, તે બીજે દિવસે અલવર નજીક આવતાં એક ઠેકાણે તેમણે વિશ્રામ કર્યો. ભેજનનો અવસર થતાં પ્રતિમા પૂજવાનો નિયમ હોવાથી પ્રતિમા સાંભર્યા પણ પ્રતિમાજી સાથે લીધેલાં હતાં, જેથી મંદ 5::'. : Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રીલોઢવા પાર્શ્વનાથજી ૧૭૭ દરીએ વેલની મૂર્તિ નિપજાવીને તેની રાવણ તથા મંદદરીએ પૂજા કરી, તે પ્રતિમાજી અલવરમાં છે. અધિષ્ઠાયકના તેમજ મંદોદરીના શીયલને પ્રભાવે તે પ્રતિમા વ્રજમય થઈ ગઈ. તે આજે રાવણ પાર્શ્વનાથ કહેવાય છે. શ્રી લેવા પાર્શ્વનાથજી. (૬૧) જેસલમેરથી બે ગાઉ ચાર માઈલ દૂર અમરસાગર નામે ગામ છે. ત્યાં શેઠ ગણેશમલ સૌભાગ્યમલ મુંબઈવાલા તથા રતલામવાલા કેશરી મલજી વગેરેનું બંધાવેલું દેરાસર છે. તેમાં આદેશ્વર ભગવાનની પ્રતિમા ઘણું ચમત્કારીક છે. દેરામાં ત્રણ ત્રણ માળ સુધી એક થાંભલાના મુખજીની પ્રતિમાઓ છે. આ અમરસાગર ગામથી ત્રણ કેશપર લેદ્રવા પાશ્વનાથજીનું દેરાસર છે. પ્રતિમાજીની એક ફેણમાંથી નીકળતી એક હજાર ફેણ બહુ જ શુભાકારક છે. તેની પાસે અષ્ટાપદજીનું દેરાસર છે. તેમાં પણ ઘણી મનહર પ્રતિમાઓ છે. તે ઉપર કલ્પવૃક્ષનું મોટું ઝાડ છે. તે બનાવતાં રૂ. પાંચ હજાર લાગ્યા છે, ને તે પાંચ કોશ દૂરથી દેખાય છે. તે દેરાસરના ઘુમટની બાજુમાં મેટા ફણધર અધિષ્ઠાયક છે. તે આશાતના થવા દેતા નથી, અહીંયાં ઓશવાળનાં પહેલાં ત્રણ હજાર ઘર હતાં. આ દેરાસરમાં પેસતાં જે ઉંચું તારણ છે, તેનું શિ૯૫ ખાસ જોવા લાયક છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પુરિસાદાણી શ્રીપાનાથજી શ્રીલઢણ પાર્શ્વનાથજી. (૬૨) દર્શાવતી નગરીમાં ( ડભેાઈ ) અ પદ્માસને ઘણી જ ચમત્કારીક લે!ઢણુ પાર્શ્વનાથની પ્રતિમા છે. સાગરદત્ત નામે સાર્થવાહ ફરતા ફરતા દર્શાવતી આવ્યા, તેને પેાતાને રાજ પૂજન કરવાના નિયમ હતા. ને પ્રતિમાજી વિસરી જવાથો તેણે ભેાજન કર્યું નહી, પછી વેલુની પ્રતિમા બનાવી પૂજન કરી ભાજન કર્યું. પ્રતિમાજી કુવામાં પધરાવી, પણ કુવામાં તે પ્રતિમાજી પીગળી નહીં ને અખંડ રહી. પાછો સાર્થવાહ ક્રૂરતા કરતા ત્યાં આળ્યે, તે વખતે રાતના અધિષ્ટાયકે સ્વત આપ્યુ, જેથી સુતરને તાંતણે માંધીને પ્રભુને પ્રભાતમાં બહાર કાઢયા, સર્વને અતિ આનંદ થયા, પછી મેટું દેરાસર બંધાવી આ પ્રતિમાજી પધરાવ્યાં તે લેાહની માફક વજ્ર સમાન હાવાથી લાઢણુ પાર્શ્વનાથ નામ રાખ્યુ. ડભેઇ સિદ્ધરાજ જયÝિહું વસાવ્યું હોય તેમ લાગે છે. અહીયાં કુલ આઠ દેરાસર છે. શ્રીલાટાણા પારવનાથજી, (૬૩) મારવાડમાં લાટાણા ગામમાં લાટાણા પાર્શ્વનાથનું દેરાસર વગડામાં આવેલુ છે. તેમાં પ્રતિમાજી સાત છે. દેરાસર તીમય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાડી પાર્શ્વનાથ શ્રીવાડી પાર્શ્વનાથજી. પાટણમાં ઝવેરીવાડામાં પ્રાચીન લેખ છે, ત્યાં વાડી પાનાથનું દેરાસર છે. આ દેરાસર શિલ્પજ્ઞ શ્રી હિંમતવિજયજીની દેખરેખ નીચે બંધાવેલ છે. શ્રી વિજયચિંતામણી પાર્શ્વનાથજી ખંભાતમાં માણેકની પાસે બેર પીપળે વિજય ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર છે. અમદાવાદમાં કાળુશીની પળમાં સેંયરામાં વિજય ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિમાજી શ્યામ સ્વરૂપ છે. તથા તેમની બે બાજુએ શ્યામ મૂર્તિ છે. આ પ્રતિમાઓનાં શિપ સુંદર છે. શ્રીસમેતશિખરજી અથવા પાર્શ્વનાથ પહાડ ગીરડીથી મધુવન અઢાર માઈલ થાય છે. ગીરડીથી હજુવાલુકા આઠ માઈલ થાય છે. મધુવનમાં વેતાંબરી ધર્મશાળા છે. તેની પાસે અમદાવાદવાલા શેઠ હઠીસીંગભાઈની. ધર્મશાળા હરકુંવર શેઠાણીએ સં. ૧૯૨૦ માં સમેતશિખર જાત્રાએ ગએલાં તે વખતે બંધાવેલી છે. જેમને ગવર્નમેન્ટ “નેક નામદાર સખાવતે બહાદુર”ને ખિતાબ આપે હતે. તથા સંઘ તરફથી પણ બીજી ધર્મશાલા બંધાવેલી છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણુ શ્રીપાશ્વનાથ દેરાસરે જગતશેઠનાં, રાય ધનપતસિંગજીનાં, રાય લક્ષમીપતસિંગજી બહાદુરનાં તથા બીજાઓનાં ભવ્ય અને રમણીક છે. ધર્મશાળાના પાછલા બારણું પાસે વડના ઝાડ નીચે સમેતશિખરજી તીર્થના અધિષ્ઠાયક ભેમીયાજીની સ્થાપના કરેલી છે. ત્યાંથી તીર્થની શરૂઆત થાય છે. ત્યાં મેતી અક્ષત વગેરે વધાવીને ડુંગર ઉપર ચડવું, ઘણું ભાગમાં સડક બાંધેલી છે. ઉપર ચડાવ ઘણે ભાગે કઠણ છે. મધુવનમાં વિશપંથી અને તેરાપંથીની પણ ધર્મશાળા છે. પહાડ ઉપરની સર્વ સંભાળ વેતાંબરી જેનેની છે. ત્યાંથી ઉપર ચડતાં બે માઈલ પર ગાન્ધર્વ નાહુ આવે છે. ત્યાં ધર્મશાલા છે અને ત્યાં સંઘ તરફથી જાત્રાળુઓને ભાતું અપાય છે, ત્યાંથી બે રસ્તા આવે છે, જેવા શત્રુંજય પર વિસામા છે, તેવા અહીંયાં પણ બંધાવા જોઈએ, બીજા તીર્થોમાં ચોમાસામાં વરસાદ આવે છે. પણ અહીંયાં તે શિયાળામાં પણ ઘણી વખત માવઠાં થયા. કરે છે, તેથી યાત્રાળુઓને હરકત પડે છે. જેમ ગુજરાતના તીર્થોમાં પૂજાને માટે ન્હાવાના કપડાં વગેરેની અલગ રાખવાની વ્યવસ્થા છે. તેવો અહીંયાં હોય તે સારૂ. - મધુવનની ધર્મશાળામાં પાછલી રાતે નાહીને પૂજાનાં કપડાં પહેરી ત્યાંથી ઉપર ચડે છે, ચાલવાની શક્તિ ન હોય તે પૂજાનાં કપડાંએ ડાળીમા બેસી જવાય છે. ને પગલાંની તથા દેરાસરજીમાં પૂજા કરે છે. આ પહાડની પ્રદક્ષિણા ૧૮ થી ૨૦ માઈલ થાય છે, પહાડ ઉપર રાતના રહેવાતું નથી. જેથી ઉપર જઈ દરેક ટુંકનાં દર્શન કરી આવતાં ૧૮ માઈલ થાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રીસાવલીયા પાશ્વનાથજી પાર્શ્વનાથ ભગવાન જે ટેકરી ઉપર મેક્ષે ગયા તેને પારસનાથ પહાડ કહે છે ત્યાં રાયબદ્રિદાસજીએ બંધાવેલું દેરાસર છે, ત્યાંથી ઉતરવાની સડક છે. માટે ત્યાંથી નીચે ઉતરાય છે. આ પહાડ ઉપર યાત્રાળુઓએ ગંધર્વ નાલાની ઉપર સર્વત્ર પિસાબ પાણ કરવાં નહીં. આ પહાડ ઉપર શિકાર નહીં કરવા અથવા હિંસા નહીં કરવાને ગવર્નમેન્ટે જાહેરનામાં ચેડેલ છે, જેની નકલ પત્થરમાં કેતરાવીને નીચે મધુવનની ધર્મશાળામાં જડેલી છે. આ પહાડ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ખરીદી લીધેલ છે. શ્રીસાવલીયા પાર્શ્વનાથજી ( ૭ ) રતલામથી નીમલો સ્ટેશન આવે છે. ત્યાંથી બે ગાઉ સાવલીયા પાનાથ થાય છે, ભાદરવા સુદી ૨ ના દીવસે દેરાસરમાંની ભીંતોમાંથી તથા થાંભલામાંથી અમી ઝરે છે. પ્રતિમા શ્યામ અને મનોહર છે, દેરાસરજીને જિર્ણોદ્ધાર શકે છે. ધર્મશાલા અધુરી છે, તીર્થ જાત્રા કરવા લાયક છે. શ્રીશામળા પાર્શ્વનાથજી. (૬૮) પાટણ જગીવાડે જાગતા હજરા હજુર છે, જ્યાં દરરોજ સાંજરે સેંકડે માણસો દર્શન કરવા જાય છે, મૂત્તિ ઘણું જ ચમત્કારીક છે. સમેતશિખર ઉપર તથા નીચે શામલા પાર્શ્વનાથજી છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પુરિસાદણ શ્રીપાજી ચારૂપ મંડન પાર્શ્વનાથનું બીજું નામ પણ શામલા પાર્શ્વનાથ છે. અમદાવાદમાં સામલાની પોળમાં પણ શામલા પાર્શ્વ નાથજીનું દેરાસર છે. પિળનું નામ પણ ભગવાનના નામ ઉપરથીજ શામળાની પળ પડેલું છે. અહીં લાકડાનું કેતરકામ સારું છે. બનારસ કુસલાજીના મંદિરમાં પણ શામલીયા પાર્શ્વનાથજી મૂલનાયક છે. મુર્શિદાબાદમાં પણ શામલા પાર્શ્વનાથજીનું દેરાસર છે, કીરતી બાગમાંના દેરાસરમાં જગતશેઠની બહેનની ભરાવેલી શામલીયા પાર્શ્વનાથજીની પ્રતિમા કટીના પત્થરની છે. આબુ પાસે દાંતરાઈમાં સંવત ૧૭૦૨માં બંધાવેલું શામલીયા પાર્શ્વનાથનું દેરાસર છે. શામળીયાજીનું તીર્થ કેશરીયાજથી પાંચ ગાઉ ઉપર છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું ડભોઈ વસાવેલું છે એવી દંતકથા છે. તે ડઈ પીલાજીરાવ ગાયકવાડે ગુજરાત લેતા પહેલાં લીધું હતું. ત્યાં શામલા પાર્શ્વનાથનું જૂનામાં જુનું દેરાસર છે. લોઢણ પાર્શ્વનાથ તેમજ પ્રગટ પાર્શ્વનાથની પ્રતિમા પણ ડભેઈમાં છે. પ્રગટ પાશ્વનાથની સફેદ પ્રતિમા આશરે રપ ફુટ ઉંચી ભેંયરામાં ઘણું જીર્ણ હોવાથી ભંડારેલી છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુરજમડન પાર્શ્વનાથ ૧૮૩ વરાડ દેશમાં એલીચપુરથી સાત ગાઉ નુક્તાગીરી નામે પહાડ છે, તેની ઉપર શામળા પાનાનુ` મેટું દેરાસર છે. પ્રતિમાજી શ્યામરગે શા ફુટ ઊંચી પદ્માસનવાળી ફણા સહિત છે. સંવત ૧૯૩૨ સુધી તે તીર્થ શ્વેતાંબરના કબજામાં હતું. તે વખતે કૅનેર ગામના રહીશ ઓશવાલ માણેકજી ડાહ્યા શ્વેતાંબરી તેના વહીવટ કરતા હતા. તેઓના વંશજો અતુલ જીલ્લે અન્નાર ગામમાં હાલ વસે છે. આ તીર્થ હાલમાં દીગ’ખરાના કબજામાં છે. આ તીર્થ ખાસ દર્શન કરવા લાયક છે. શ્રીસુરજમંડન પાર્શ્વનાથજી, (૯) પ્રખ્યાત સુરત નગરમાં ગેાપીપુરામાં સૂર્ય મંડન પાર્શ્વનાથની ઘણી મનેાહર સાડા ચાર ફુટ ઉંચી સફેદ પાષાણની પ્રતિમા ડાહ્યાભાઈ વકીલના ઘરની જોડે ખાંચામાં ભોંયરામાં બિરાજમાન છે. એક વખત સુરતમાં શાંતિદાસ શેઠ તિ મહારાજની ઘણીજ ખાતર અરદાસ્ત કરતા ને રૂપૈયા ચાર પાંચ હજાર તેમના વતી ખરચ પણ કરેલે હતા. તેથી યતિજી પ્રસન્ન થયા હતા. તે વખતે શેઠ શાંતિદાસ ઝવેરાતના ધંધા કરતા હતા. શેઠને યતિજીએ કહ્યું કે તમે મારા ઉપર ઘણા ઉપકાર કર્યો છે. તેા તેના બદલે આપવાની મારી ઈચ્છા થઇ છે. જેથી હું સુરજમંડનપા - નાથના ભેાંયરામાં છ માસ સુધી બેસીને મંત્રની સાધના કરીશ. તમે રાજ એક માણસ સાથે પાંચશેર દૂધ તથા ' Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી એકશેર સાકર મેકલજો.” તે પ્રમાણે વ્યવસ્થા કરી પછી તિજીએ ચિંતામણીમંત્રનું એકાગ્ર ચિત્ત આરાધન કર્યું. એક દિવસ શેઠે આવીને પૂછ્યું કે “ કેમ મંત્ર સિદ્ધ થયા.” ગુરૂએ કહ્યું કે “કાલે સિદ્ધ થશે માટે કાલે તમે આવજો” પછી બીજા દિવસે શેઠ કામમાં પડી જવાથી તેમના શાંતિ નામને ગુમાસ્તા અઢાર વરસની ઉમ્મરના હતા, તેને શેઠે ખબર કાઢવાને મેકલ્યા. અહીં હવે યતિજીને ઘેડીજવાર હતી. જેથી તેણે પૂછ્યું “ કાણુ શાંતિ ? ' ,, <6 જી હા ! ” શાંતિએ હાજર થતાં તરતજ જવાબ આપ્યા. કેમકે તેનું પણુ તેજ નામ હતું. ગુરૂ મંત્રના ધ્યાનમાં લયલીન હેાવાથી કહ્યુ કે “ આવ ! પાસે, ભગવાનની સામેા ઊભેા રહે, જરા પણ ભય પામીશ નહિ. એક કાલે નાગ તારા પગની એડીથી ચડશે તે માથા ઉપર આવી જીભ કાઢી તારા માં સુધી લાવશે તું તારી જીભ તેની જીભ સાથે ભેગી કરી દે, મંત્રના પ્રભાવથી તને કાંઈ અડચણુ થશે નહીં.” અંધારામાં શેઠને બદલે શાંતિ ગુમાસ્તા છે એવું ગુરૂએ જાણ્યુંજ નહી. પછી શાંતિ તરતજ ગુરૂના કહેવા મુજમ્મૂ ભગવાન આગળ સ્થીર ઊભે! રહ્યો. તેને માથા સુધી સાપ ચડયે, પણુ ભય પામ્યા નહીં, પણ તેની સાથે જીભ લેગી કરવાનો તેની હિંમત થઈ નહીં, ને લગાર ધ્રુજી ઉઠયો. જેથી સાપ તરતજ ઉતરી ગયા. યતિજીએ પણ મંત્ર પૂર્ણ કર્યા. તેમણે જણાવ્યું કે “ તેની અને તારી જીભ એક થઈ હાત તે વશ પરપરા ધન ખુટત નહીં. મહા ઋદ્ધિવાન રહેત પણ હવે તેા તારી સાત પેઢી સુધી કુટુ ખ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુરજમ’ડને પાર્શ્વનાથજી બહુ સુખી રહેશે પછી જરા નરમ ગરમ થશે. પછી શાંતિ શાંતિદાસ શેઠની ખ્વીકથી પરદેશ ચાલ્યા ગયા. તે ખંભાત થઈ દિલ્હી ગયા, ત્યાં ખાદશાહના ઝવેરાત વગેરેની કીમત કરવાથી બાદશાહ ખુશી થયા. તેમજ મીજી વખતે માટીના ચાર ગાળાઆમાં ગુપ્ત રીતે રત્ન સાનુ મૂકી જહાંગીર માદશાહે શાંતિ પાસે પરીક્ષા કરાવી. તેમાં પણ મત્રના મળે શાંતિને જશ કીર્તિ મળો, ને બાદશાહ ઘણાજ પ્રસન્ન થયા, જેથી તેમણે શાંતિને નગરશેઠની પદવી આપી, અને પાંચ તીની સનદ આપી. પછી અમદાવાદ આવી ત્યાંના નગરશેઠ થયા, ત્યાં સાગરગચ્છ સ્થાપન કર્યો, નવ લાખ રૂપી ખરચી ચિંતામણી પાર્શ્વ નાથજીનું દેરાસર હાલમાં જ્યાં શેઠ મંગલદાસ ગીરધરની મીલ છે ત્યાં મધાવ્યું હતું. તેના "ડેર હાલ ત્યાં છે તે દેરાસર ઔર ગકેમ મદશાહના વખતમાં ખંડીત થવાથી રૂપીઆ સાડા પાંચ લાખ માદશાહે આપ્યા. તેનું ખરચ કરી વાઘણુ પાળમાં અજીતનાથ વગેરેનુ તથા આદ્રેશ્વર ભગવાનનું દેરાસર, ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર વગેરે કરાવ્યાં. શાંતિદાસ શેઠને વંશ સુરતમાં પણ છે. તેમના ગુમાસ્તા શાંતિ અમદાવાદના જે શાંતિદાસ નગરશેઠ થયા, તેમના પિતાનુ નામ શેષકરણ ! જુઓ શાંતિદાસ શેઠની વાંશાવલી ! હાલમાં તેમના વંશજો હયાત છે. ૧૮૧ નગરશેઠ શાંતિદાસની પ્રતિકૃતિવાળું એક પતરૂં મને વડાદરાની ગુજરીમાંથી મળ્યું હતુ, જે હાલ પણ માર કલાસંગ્રહમાં છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી શ્રીસુલતાના પાર્શ્વનાથ. (૭૦ ) દિલ્હીથી બાદશાહ અલાઉદ્દીન લડત લડતે અને દેવળો તોડતો તોડતો સિદ્ધપુર આવ્યું. ત્યને રૂદ્રમાળ ભાગીને પછી પાર્શ્વનાથના દેરાસર આગળ આવ્યું, ત્યાં ભેજકે પૂજા ભણાવતા હતા તેમને પૂછ્યું. “અરે ઓ કોન દેવ હય.” સુલતાને જણાવ્યું. ભેજકો બેલ્યા, “યહ જેનકા બડા દેવ હય” અચછા કુછ ચમત્કાર હે તો બતલાવ, અભી મૂર્તિ તેડ તે હય.” સુલતાને કહ્યું. તે વખતે ભેજકોએ ડીવાર બાદશાહને થોભવા અરજ કરી અને કહ્યું કે “યહ દેવ બડા ચમત્કારીક હય.” એમ કહી માટીના કેડીયામાં ઘી પૂરી એક આઠ દીપક તૈયાર કર્યા પછી દીપક રાગ ગાવા માંડ્યો, જેથી દીવાઓ પિતાની મેળે પ્રગટ થયા. તરતજ એક નાગ પ્રગટ થઈ ત્યાં આગળ. ફણટેપ કરતો સુલતાન સામે ફણું હલાવતો સન્મુખ બેઠો. બાદશાહ અલાઉદ્દીન ચમત્કાર પામીને કહેવા લાગ્યો કે “યહ ત બડા દેવ હય, બાદશાહાકા બાદશાહ સુલતાન હય” જેથી તેમનું સુલતાના પાનાથે એવું નામ પડ્યું. તે વખતે ત્યાં દર વર્ષે મેળો ભરાતો હતો. ને હજારો લેક આવતા હતા. તે બાદશાહ ઔરંગઝેબના વખત સુખી ચાલ્યું. પછી ઔરંગઝેબ ત્યાં આવ્યો તેણે પણ ચમત્કાર દેખી દેરા Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રીસેરીસરા પાનાથ ૧૮૭ સર પડાળ્યું નહીં. સિદ્ધપુરમાં એ હાર શ્રાવકાનાં ઘર હતાં. ને હેમચંદ્રાચાર્ય મહારાજ પાટણમાં વખાણ વાંચતા તે પછી આકાશ માર્ગે સિદ્ધપુર દર્શન કરવા જતા હતા. એ પ્રતિમાના અહુ ચમત્કાર હતા. પણ ત્યાં આશાતના વધવાથી ચમત્કાર હાલ ઘટી ગયા. સિદ્ધપુરનું દેરાસર સિદ્ધરાજ જયસિંહનું કરાવેલ છે. સિદ્ધપુરના દેરાસરમાં રૂપીઆ પાંચ હજાર આપીને એ માટી પ્રતિમાજી તથા ખીજી નવ નાની પ્રતિમાઓને શ્રીપાનસર તીર્થમાં લાવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહૈ સિદ્ધપુર વસાવેલું છે. શ્રીસેરીસરા પાર્શ્વનાથજી, (૭૧) ગુજરાત દેશમાં પૂર્વે સેરીસરા નામે શહેર હતું. તે બાર ગાઉ માટુ અને વખાણવા લાયક હતું. પણ ત્યાં જિનેશ્વરનું દેરાસર નહતુ. તે શહેરમાં વિદ્યાસાગર નામે જૈનાચાર્ય પાંચસે શિષ્યને પરીવારે પરવર્યા છતા આવ્યા. આચાર્ય પાસે એક અતિ ચમત્કારીક મયંત્રનું પુસ્તક હતું. એક વખત વિદ્યાસાગર મુનિ જ્યારે સ્થ'ડીલ જવા ગયા, ત્યારે તેમના એ વિદ્વાન શિષ્યે તે પુસ્તક વાંચ્યું, કેમકે તે પેથી ગુરૂ પાસેની પાસે રાખતા હતા. જેથી તેમને નવાઇ લાગતી, તેથી એક દીવસ ગુરૂ સ્થ ́ડીલ ગએલા છે તેવા અવસર સાધી તેનુ પહેલું પાનું વાંચ્યું તે તેમાં ખાવન નીરને સાધવાના મંત્ર હતા તે ખરાખર ધારી લીધેા, ને Page #200 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથ પુસ્તક હતું તેમ પાછું બરાબર મૂકી દીધું. રાતે ગુરૂ સાથે પ્રતિક્રમણ કરી રહ્યા પછી રાત પહેાર ગઈ એટલે સંથારા પારસી ભણાવી સર્વ સાધુ સૂઈ ગયા, ગુરૂ પણ સૂઈ ગયા, એટલે તે અને ચેલા બાવન વીરને મંત્ર સાધવા એકાંતમાં બેઠા, તેમના મંત્ર બળથી બાવન વીર આવીને હાજર થયા અને વિનંતિ કરવા લાગ્યા કે “શું હુકમ છે.” પછી બને ચેલાઓએ જણાવ્યું કે “આ શહેર ઘણું મેટું અને સુંદર છે, પણ જૈન દેરાસર એક પણ નથી માટે તમે એક સુંદર દેરાસર ઝટ અહીંયાં લાવે.” * તે પછી બાવન વીરે રંગમંડપ ભેંયરા ગભારા સહિત સુંદર મેટું દેરાસર પ્રતિમાઓ યુક્ત લઈ આવ્યા. તે દેરાસરની બાંધણી એટલી મોટી હતી કે જેનારને આશ્ચર્ય જેવું થતું. પછી સર્વ વીર બહાર વડ આગળ બેઠા બીજે પહેરે ગુરૂ મહારાજ જાગૃત થયા છે તેમણે ત્યાં મોટી પ્રતિમાઓવાલું વિશાલ દેરાસર જોયું. ને આશ્ચર્ય પામ્યા. પછી ખબર પડવાથી તે ચકેશ્વરીને સ્મરણ કરીને તેને બોલાવીને કહેવા લાગ્યા કે, “આ ચેલા તો મૂર્ખ છે તેમણે આ કામ કરાવેલ છે. પણ તેમને ખબર નથી કે આગળ વખત ખરાબ આવશે ને શ્લેષ્ઠ લોકે દેરાસર ખંડીત કરશે.” પછી ચકેશ્વરીએ બાવન વીરને કંઈક કહ્યું અને દેરાસરનાં મૂળ બિંબે સ્થીર અદશ્ય કરી દીધાં. પછી ચકેશ્વરીએ બને ચેલાઓને ઝાડે ઉંચા બાંધ્યા ને કહ્યું કે: “તમે ગુરૂની આજ્ઞા વગર ગુપ્તપણે આવું અધિકવંત કામ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રીસેરીસરા પાર્શ્વનાથજી ૧૮૯ કેમ કર્યું?” તો મારા ક્રોધથી તમે કેમ છુટશે, જે ઉપરથી અને ગુરૂને ખમાવા લાગ્યા, જેમાં એક આરાધક હતો. પછી ગુરૂને દયા આવવાથી ચકેશ્વરીને કહીને તેમને બંધન મુકત કરાવ્યા. પ્રભાતમાં શ્રાવકે દેરાસર જોઈ વિચારવા લાગ્યા કે આ દેરાસરજીમાં મૂળનાયકજી નથી. માટે શું કરવું ? તે પછી કેટલેક કાલે દેવચંદ્ર આચાર્ય ત્યાં આગળ પધાર્યા તેમને સંઘે વિનંતિ કરી તે વારે દેવચંદ્ર આચાર્ય મંત્રના બલથી ધરણેને બોલાવીને મૂળનાયકજી તથા બીજી પ્રતિમાજી લાવવાની આજ્ઞા કરી, જેથી ધરણે પાર્શ્વનાથજી તેમજ બીજી પ્રતિમાઓ લાવ્યા, વલી કેઈ ઠેકાણે ચકેશ્વરી દેવી લાવ્યાં એમ પણ કહ્યું છે. તે પ્રતિમાજીની નાગદેવે પૂજા કરીને તેમનું લેઢણ પાર્શ્વનાથ નામ પાડ્યું હતું. ચાર મોટી પ્રતિમાઓ પણ લાવ્યા હતા. ચોવીસ તીર્થંકરની ધ્યાનવાલી પ્રતિમાઓ પણ કાઉસગ્ગ ધ્યાને રહેલી તે લાવ્યા હતા. દેરાસર ત્રણ માળનું એકજ રાતમાં ઉત્પન્ન થએલું હતું. તે પછી ઘણા કાળે પાટણના રહેનારા પોરવાડ ચંદ્રપ્રસાદના વંશ જ વસ્તુપાલ, તેજપાલે ત્યાં નેમનાથનું બિંબ કરાવ્યું. ને ના ગચછના વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી એ પ્રમાણે ત્યાં લેખ છે. બીજા લેખમાં તે પ્રતિમાની સ્થાપના કરતી વખતે માલદેવને અમરસિંહના રાજ્યમાં ફાગણ વદી ૩ ના વૃશ્ચિક રાશિમાં ધનપાલ નામના શેઠના હાથે પ્રતિષ્ઠા સ્થાપન કરેલી છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી આ દેરાસરની પ્રતિષ્ઠાની પ્રાચીનતા વિષે શ્રી લાવણ્યસમય મહારાજે સંવત ૧૫૬૨ માં સ્તવન રચ્યું છે તે ઉપરથી સમજાય છે. તેમજ સમયસુંદરે રચેલું તીર્થમાળાનું સ્તવન તેમાં સેરોસરે શંખેસ એ પાઠ છે તેમજ તેમને રચેલે ચાર પ્રત્યેક બુદ્ધને રાસ તેમાં પણ તેમની વ્યાખ્યા છે. ઉપદેશ તરંગિણી સંસ્કૃતમાં છે. તેમાં પણ સેરીસરાની વ્યાખ્યા છે. તેમજ તીર્થકલ્પમાં પણ તે સંબંધી હકીકત છે. હાલ કલોલ સ્ટેશનથી બે ગાઉ દુર સેરીસા ગામ છે. બીજી પદ્માસને પાષાણની, આરસન, તથા અંબિકાદેવી વગેરેની પ્રતિમાઓ, ખંડેરમાંથી નીકળેલી તે ગામમાં પધરાવેલી હતી. તે દેરાસરનું ખંડેર બદાવી તેનો ઉદ્ધાર કરવામાં આવ્યું છે. - શ્રીમદ વિજયનેમિસૂરિના ઉપદેશથી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ આ દેરાસરને ઉદ્ધાર કરવા માંડેલ હતું. પરંતુ શેઠ સારાભાઈનું અચાનક અવસાન થવાથી દેરાસરનું બાકી રહેલું કાર્ય અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પુરૂં કરાવેલ છે. હાલમાં વહીવટ પણ પેઢીને જ છે. - શ્રીસોગટીયા પાર્વનાથજી. (૭૨) નાડલાઈમાં સોગટીયા પાર્શ્વનાથ તથા જીરાવલા પાન નાથનું દેરાસર છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખસાગર પાર્શ્વનાથજી શ્રીસેામ ચિંતામણી પાર્શ્વનાથજી, (૭૩) આ નામનું જીનું દેરાસર ખંભાતમાં સંઘવીની પેાળમાં છે. ૧૯૧ શ્રીસુખસાગર પાર્શ્વનાથજી, ( ૭૪ ) સુખસાગર પાર્શ્વનાથની પ્રતિમા ધાતુનાં છે. પંદરમાં સૈકામાં ભરાવેલી છે. તેમની આજીબાજુ બે કાઉસ્ગીયા પ્રાચીન ધાતુના છે. આ પ્રતિમા અમદાવાદ ડોસીવાડાની પેાળમાં સીમંધર સ્વામોના દેરાસરમાં આવેલી છે. શ્રીસેસલી પાર્શ્વનાથજી. (૭૫) સેસલી ગામે સફેદ પ્રતિમા પ્રાચોન છે. જીલ્લે વાડી કુંઢેરા સ્ટેશનથી સેલી પગ રસ્તે જવાય છે. તે સેસલી પાર્શ્વનાથ કહેવાય છે. શ્રીસેસફણા પાર્શ્વનાથજી. (૭૬) સણવાલ ગામે સેસા પાર્શ્વનાથનું દેરાસર સવત ૧૩૦૦ ની સાલમાં અંધાવેલું છે. ડીસા કેમ્પથી સણવાલ પર મેલ છે. રાધનપુરમાં સંવત ૧૯૪૫ ની સાલમાં શેષ પાર્શ્વનાથનું દેરાસર બધાવેલું છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ -- - ૧૯ર શ્રીપુરિસાદાણી પાશ્વનાથજી અમલસાડથી પાંચ માઈલ દુર પાનાર ગામે શેષફણ પાર્શ્વનાથનું દેરાસર છે. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજી. (૭૭) રાધનપુર જીલ્લામાં શંખેર પાશ્વનાથનું મેટુ તીર્થસ્થળ છે. ગઈ ચાવીસીમાં નવમા તીર્થંકરના વારામાં આષાઢી શ્રાવકે તે પ્રતિમા ભરાવી હતી. તે ત્યાર પછી દેવ. વિમાનમાં અનુક્રમે પૂજાઈને બાવીશમાં તીર્થકર શ્રી નેમીનાથના કહેવાથી શ્રી કૃષ્ણ વાસુદેવે યાદો ઉપર પ્રતિવાસુદેવ જરાસંઘે જરા મુકેલી હોવાથી તે જરા નિવારવા માટે અઠ્ઠમ તપ કરી પાર્શ્વનાથનું એકાગ્ર ચિત્ત ધ્યાન કરવાથી ત્રીજી રાત્રીએ પદ્માવતીએ પ્રગટ થઈ તે પ્રતિમા તેમને આપી તેના નમણના પ્રભાવથી જરા રાક્ષસી સર્વ યાદવોની દૂર થઈ. તે પ્રતિમા શ્રીકૃષ્ણ શંખ પૂરી ત્યાં પધરાવી. શ્રી શંખેશ્વર નગર વસાવી શંખેશ્વર પાર્શ્વનાથ નામ સ્થાપ્યું. ત્યાં ચિત્ર કાર્તિક પુનમ ઉપર સંઘ જાય છે. ધર્મશાળાઓ વગેરેની સગવડ હાલમાં સારી છે. હવે તે પ્રતિમા ગઈ ચોવીસીમાં નવમા તીર્થંકરના વારામાં આષાઢી શ્રાવકે ભરાવી તેણે કેટલાક કાળ પૂજી પછી સૌધર્મ દેવકે પૂજાઈ ત્યાર પછી આ ચોવીસીમાં રૂષભદેવ સ્વામીના સમયમાં વૈતાઢય પર્વત ઉપર નમિ વિનમિ વિદ્યાધરોએ ઘણે કાલ પૂછ, ફરી તે પછી સુધર્મ દેવકના ઇંદ્ર પૂજી. ત્યાર બાદ સૂર્યના વિમાનમાં તે પ્રતિમાં ઘણો Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થભન પાર્શ્વનાથજી ૧૯૩ કાળ પૂજાણી, ત્યાંથી નાગકુમારના સ્વામી નાગરાજે ( નાગ લેાકમાં) ઘણા કાલ પૂછ, એમ દેવતા વિદ્યાધર વગેરેમાં ઘણા કાલ પૂજાયા પછી નાગકુમારના સ્વામીએ ગીરનાર પતની સાતમી ટુકે રાખો, ત્યાં દેવા પૂજન કરવા લાગ્યા. ત્યાંથી કૃષ્ણ વાસુદેવના ભાગ્યથી દેવતાએ તેમને આપો તેમણે શંખેશ્વર તીર્થ સ્થાપ્યું. તે શ ંખપુરમાં પ્ ચ્યાસી હજાર વર્ષથી અધિક સુધી પૂજાણી. તે પછી ઉદયરત્ન સ્વામીએ ખાવાની મનુષમાંથી પ્રગટ કરી; વળી સવત ૧૧૫૫ માં સજ્જન શેઠે દેરાસર કરીને પધરાવીને દુ નશલ્ય નામે રાજાના કોડ રાગ ગયે, તેથી તેઓએ મળીને દેરાસર કરાવ્યું. હાલ પણ સમા સહિત પાર્શ્વનાથ ત્યાં બીરાજે છે. શ ખેશ્વરજી તીર્થને અંગે ત્યાં કારખાનું છે તેના વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઇ કરે છે. હારીજ સ્ટેશનથી નવ ગાઉ થાય છે. પગ રસ્તે જવાય છે. સ્ટેશન ઉપર વાહનની જોગવાઈ સારી હાય છે.મેટરી પણ જાય છે. હાલમાં તે ભેાજનશાળાની તથા પાણી વગેરેની સગવડ પણ સારી છે. આ પ્રાચોન તીર્થની યાત્રા કરવા જેવી છે. શ્રીસ્થ'ભન પાર્શ્વનાથજી. ( ૭૮ ) તે સમયને આજે ઘણા વર્ષો વહી ગયાં છે કે જે સમયની આપણે હમણાં વાત કરીએ છીએ. વીશમા તીર્થં કર મુનિસુવ્રત સ્વામીની હયાતીમાં કૈાશલ દેશની અયેાધ્યા નગરીમાં વિજયરાજા હતા. તેમના વંશથકો લગભગ ત્રીશમી પેઢી પછી ઈક્ષ્વાકુ વંશમાં આઠમા વાસુદેવ (વિષ્ણુ ) રામ ૧૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી લક્ષ્મણ ઉત્પન્ન થયા આ વખતે ત્રિખંડાધિપ પ્રતિ વિષ્ણુ રાવણની આજ્ઞા જગતમાં દુર્લધ્ય મનાતી એવા સમર્થ રાવ ની બુદ્ધિમાં વિપર્યાસ થયો અને રામ લ૯મણ વનમાં ગયા ત્યારે સીતાજીનું છળ પ્રપંચથી હરણ કરી રાવણ તેમને લંકામાં ઉપાડી ગયા. તે વખતે સૈન્ય સહિત રામ લક્ષ્મણ લંકાની આસપાસ વીંટાએલા સમુદ્રના કિનારે આવ્યા આ સમય આજથી અંદાજે સાત લાખ વરસ અથવા તો તેની આસપાસને હશે એમ અનુમાન થાય છે પણ વધારે ફરક નથી. મહા ભયંકર સમુદ્રને જોઈ રામ બંધુ લમણ સહિત વિચારમાં પડયા કે સકલ સિન્ય સહિત આ સમુદ્રની પાર આપણે કેવી રીતે ઉતરવું! એમ વિચાર કરતાં ત્યાં પડાવ નાખી આસપાસ જોતાં સમુદ્રના કિનારા ઉપર નજીક પાર્વ નાથજીનું ભવ્ય મંદિર તેમના જેવામાં આવ્યું. આવા નિર્જન પ્રદેશમાં ભગવંતનું આવું અપૂર્વ ચૈત્ય જોઈ તેમને (બંને બાંધને) હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ, બંને બાંધવ ભગવં. તનાં દર્શન કરી તેમની અલૌકિક પ્રતિમા જોઈ પ્રસન્ન થઈ તેમની આરાધના કરવાને તૈયાર થયા પછી રામ લક્ષ્મણ બંને બાંધવાએ ભગવંતની સેવા, ભક્તિ, ધ્યાન, તપ જપથી આરાધના કરવા માંડી અને ભગવંતને અરજ કરી કે “હું વિવ વત્સલ! હે વિવ વંદ્ય! તમારા પ્રભાવ થકી આ સમુદ્રનું જલ થંભી જાવ ! કે જેથી અમે તેની ઉપર પાજ બાંધી લંકામાં જઈ રાવણને જીતી સીતાજીને છોડાવીએ આવી રીત અભિગ્રહ કરી બંને બાંધવ (રામ લમણ) Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થ'ભન પાર્શ્વનાથજી લાગ્યા. પ્રભુનું ધ્યાન ધરતા છતાં તેમનું આરાધન કરવા એમ કરતાં રામ લક્ષ્મણુને રાત માસને નવ દિવસ થયા તે વખતે તરત જ સમુદ્રનું જળ થભાઈ ગયું અને તાફાની સમુદ્ર શાંત થઇ ગયા. આવું અપૂર્વ દ્રશ્ય નેઇ સકલ સૈન્ય સહિત રામ લક્ષ્મણુ આશ્ચર્ય પામ્યા ને ભક્તિથી પાર્શ્વનાથનું નામ તેમણે સ્થંભન પા નાથ પાડ્યું. તરત જ સમુદ્ર ઉપર પોજ ખાંધી લંકામાં જઈ રાવણને મારોને લક્ષ્મણ ને રામ જગતમાં આઠમા વાસુદેવ અને મળદેવ તરીકે પ્રગટ થયા. પછી તેઓ સીતાજીને લઈને પાછા આવ્યા તે વખતે અહીં યાં અઠ્ઠાઈ મહાત્સવ કરી ભગવાનની ભક્તિ કરી રામ શુદ્ધ શ્રાવક થયા અને લક્ષ્મણ સમિતવત થયા. પછો અને આંધવા સકલ સૈન્ય સાથે અયેાધ્યા ગયા, ત્યાં ઘણા કાલ તેમણે વિષ્ણુ વાસુદેવપણાની રૂદ્ધિ ભાગવી; પ્રતિમા પણ અહીંયાં નાગ દેવતાઓથી પૂવા લાગી. * ×. × X આઠમા વિષ્ણુના જમાનાને આજે લાખા વરસ વહી ગયાં છે, લગભગ છ લાખ વરસ અંદાજના ગાળા હશે. આજે માન સમયમાં શ્રી નેમીનાથ ભગવાનનું શાસન ચાલે છે; હમણાં ખુદ્દ તેઓશ્રી હજારા ભવ્ય જીવને ઉપદેશ કરી રહ્યા છે તેમના સમયમાં નવમા ( છેલ્લા ) વિષ્ણુ શ્રી કૃષ્ણ શ્રી ત્રિખડાધિપ અર્ધ ચક્રી વાસુદેવ હતા. તેએ એક દિવસ ચાત્રા કરતા સમુદ્રને કિનારે થંભન પાર્શ્વનાથને વઢન કરવાને આવ્યા. જંગલ અને સમુદ્રને કિનારે નિર્જન પ્રદેશમાં પ્રભુની તાજી પૂજા જોઈ વિષ્ણુ વિચારમાં પડયા કે “ આવા ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી નિર્જન પ્રદેશમાં ભગવાનને કણ પૂજતું હશે તે તપાસ કરવી જોઈએ.” એમ ધારી પાતે છુપાઈ ગયા. તે વખતે પછી પાતાલ વાસી નાગકુમાર વાસુકી દેવતાએ આવીને ભગવતની પૂજા ભકિત કરી નાટારંગ કરવા લાગ્યા. પછી શ્રી કૃષ્ણુ પ્રગટ થયા. તે વખતે વાસુકીદેવ પણ શ્રીકૃષ્ણુને આળખી સાધર્મી કપણાએ કરીને મળ્યા. વાસુકીદેવે ભગવ’તના મહિમાની સ્તુતિ કરા તેમના હેવાલ કહી બતાવ્યો કે પૂર્વે એસી હાર વરસ સુધી ઇન્દ્રે પૂછ, પછી ધરણે પ્રાસાદ કરાવીને ભગવંતને અહીંયાં થાખ્યા, આઠમા વાસુદેવ અહી આવ્યા ત્યારે સમુદ્રનાં જળ ભગવતના પ્રભાવથી થભી ગયાં હતાં જેથી ભણુ પાર્શ્વનાથ નામ તેમણે આપ્યું છે. પછી કૃષ્ણનું મન પણ તે પ્રતિમાજીને દ્વારિકામાં લાવવાને લલચાણુ કે આ ભગવાન દ્વારિકામાં આવે તે જ મારા જન્મ સલ થાય. વાસુકી દેવતાએ પાતાળમાં ગયા. તેમની રા મેળવી શ્રીકૃષ્ણે ભણુ પાર્શ્વનાધને દ્વારિકામાં લાવ્યા. ત્યાં સુવર્ણ મ ંદિરમાં ભગવાનને સ્થાપીને નવમા વિષ્ણુએ ઘણા કાળ પર્યંત થભન પાર્શ્વનાથની પૂજા ભક્તિ કરી. પછી દ્વારિકાના દહેન કાલ અવસરે દેવતાએ સ્વપ્ન આપવાથી પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવ્યા. શ્રીકૃષ્ણજીનું આયુષ્ય એક હજાર વરસનું હતુ. છેલ્લાં દ્વારિકાને અગ્નિ કુમાર નિકાયના ધ્રુવે ખાળી નાખો તે ઉપર સમુદ્રનુ પાણી ફરી વળ્યુ. અને કૃષ્ણજી તે ખળભદ્ર ત્યાંથી ચાલ્યા ગયા. રસ્તામાં કેાઈ ઝાડને નીચે શ્રી કૃષ્ણે સુતા હતા અને ખળદેવ તમને માટે પાણી લેવા ગયા તે અવસરે તેમના ભાઇ જરાકુમારના માણુથી તેમનુ માત થયું. આવા વિશ્ર્વ વત્સલ પુરૂષના જન્મ અને Page #209 -------------------------------------------------------------------------- ________________ મસ્થિભન પાર્શ્વનાથજી ૧૯૭ મરણુ વખતે પણ પાસે કાઇ નહેાતુ. અ` ચકી, મહા સમથ મહાભૂજ વિષ્ણુની છેવટની પાણી પોવાની ઈચ્છા પણ પૂરી ન જ થઇ અને બળભદ્ર પાણી લઇને આવતાં તે શ્રી કૃષ્ણના આત્માએ શરીર છે!ડી દીધું. સમયની અલિહારી છે. કમ નો ગતિ વિચિત્ર છે. આઠમા અને નવમા વિષ્ણુમાં અંદાજે લગભગ છ લાખ વરસનું અંતર જણાય છે. × X × પંચમ કાળનાં કેટલાંક વરસે પસાર થઈ ગયાં છે. પૂર્વના સમયને ને આજના સમયના વચમાં લગભગ ચૌરાસી હજાર કરતાં વધારે વર્ષાતુ અંતર પડયું છે, તે અરસામાં કાંતિપુર નગરમાં ધનદત્ત નામે શ્રાવક વસે છે તે વહાણે ભરી વેપાર અર્થે પરદેશમાં જવાને તૈયાર થયા. શુભ મુહૂતૅ તેનાં વહાણુ સમુદ્ર માગે ચાલ્યાં. અને જ્યાં સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા હતી ત્યાં ઉપર આવીને અટકી ગયાં. જેથી X સર્વ કાઇ ઉદાસ થયા. એમ કરતાં સમુદ્રમાં એક માસ એવી સ્થિતિમાં વીતી ગયે, તે વખતે દેવતા પ્રગટ થઈને આકાશમાં ખેલવા લાગ્યું- અર્થાત આકાશ વાણો થઈ. “તમારા વહાણ છે ત્યાં સમુદ્રમાં શ્રીલન પાર્શ્વનાથની મહાપ્રભાવિક પ્રતિમા છે તે તે પ્રતિમાને પ્રગટ કરી કાંતિપુર નગરમાં જૈન ચૈત્ય કરાવી મૂળનાયક તરીકે તેને પૂજાએ ! તે પ્રતિમા છેલ્લા વિષ્ણુ પછો વરૂણથી ધૃજાણી, ત્યારબાદ નાગલેાકમાં જાણી હમણાં મનુષ્ય લેકમાં આવી છે. પછી પ્રતિમા પ્રગટ કરી ધનદત્ત શ્રાવકે કાંતીપુર નગરમાં મંદિર કરીને Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પધરાવી, કેટલેાક કાલ ત્યાં પૂજાણી X પુરિસાદાણી શ્રીપા નાથજી X X હમણાં વિક્રમની પહેલી સદીને! સમય છે તે અરસામાં નાગદેવતાના પુત્ર નાગાર્જુન નામે એક જોગી થયે. તેની પાસે આકાશગામિની, આણી વગેરે વિદ્યાએ હતી. વળી તે અનેક પ્રકારના યત્નાવર્ડ રસ સિદ્ધિપણુ કરવા લાગ્યે પણ રસ સિદ્ધિ થતી નહિ કાઈ દેવતા તેને વિઘ્ન કરવા લાગ્યા, તે વખતે મહા સમર્થ પાદલિપ્તસૂરિ નામે જૈનાચાર્ય યુગપ્રધાન એવા આકાશગામિની વિદ્યાવડે દરરાજ ૫ચ તીર્થાંમાં વંદન કરતાં અનુક્રમે નાગા ન સુવર્ણ સિદ્ધિ કરે છે તે નગરમાં આવ્યા. પછી નાગાર્જુન યાગી તેમને શિષ્ય થયા, અને તેમને વિનંતિ કરી કે “ભગવંત કાઈ રસ્તા બતાવા કે જેથી મારી રસ સિદ્ધિ થાય” તે વખતે આચાર્ય તેને મેગ્ય જાણી મરજી નહીં. છતાં ભાવી ભાવને ચેાગે જણાવ્યું કે: “ જેની સુર અસુર અને દેવતાઓ સેવા કરે છે એવા થંભન પાર્શ્વનાથ હાલ શ્રી કાંતિ નગરમાં ખીરાજે છે. સ યક્ષ વૈતાલ વ્યંતર તેની સેવા કરે છે એવા ભગવતની દૃષ્ટિ સમક્ષ પદ્મિની સ્રીરસમન કરે તે તમારૂં કાર્ય સિદ્ધ થશે.” નાગાર્જુને પછી પેાતાની આકાશગામિની ને આકષીણી વિદ્યાવડે કરીને તે પ્રતિમાને કાંતિપુરથી લાવી પેાતાની પાસે આણી. તેમની દૃષ્ટિ આગળ શાલિવાહનની સ્રો પદ્મિનીના રસ મનથી નાગાર્જુનના સેવન રસ છ માસે સિદ્ધ થયે, પછી નાગાર્જુને તે પ્રતિમા સેઢી નદીને કિનારે ખાખરાના ઝાડ તળે જમીનમાં ભંડારી. તે પણ X Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થંભન પાર્શ્વનાથ રસ ભેગવવા જીવતો ન ર ને દગાથી માર્યો ગયે. અને સંભળાય છે કે થંભનક નગર તે અરસામાં યા તો તેની આસપાસમાં વસ્યું હોય ! નાગાર્જુન શાલિવાહન રાજાને ગુરૂ હતો. વિક્રમ રાજા પછી શાલિવાહન રાજા થએલા છે નાગાર્જુન પછી પાંચસો વર્ષ વચમાં પ્રતિમા પક્ષેથી પણ પૂજાઈ પછી વિક્રમ સંવતના બારમા સૈકાનો સમય હતો. મહા સમર્થ અભયદેવસૂરિ તે રામયે પ્રખર વિદ્વાન ગણાતા હતા. એક વખત અભયદેવસૂર ગુજરાતની જાત્રા કરવા નીકળ્યા. કર્મ સંગે તેમને કુદ્ધિને રોગ ઉત્પન થયો, ગની દુસહ પીડાથી સૂરિ વ્યાધિ ગ્રસ્ત થતાં વિહાર કરવાને પણ અશક્ત થયા. અનુક્રમે સૂરિ સજાણ ગામે આવ્યા. રોગની દિન પ્રતિદિન વૃદ્ધિ થવાથી આચાર્યની અનશન કરવાની ઈચ્છા થઈ. એ અરસામાં ત્રદશીની રાત્રે સ્વપ્નામાં શાસન દેવીએ આવીને કહ્યું કે “ભગવાન ! જાગે છે કે ?” આચાર્યશ્રી મંદ સ્વરે બોલ્યા: “હા જાગું છું ” દેવીએ કહ્યું. “ભગવન્! આ નવ કોકડાં છે તે તમે ઉકેલો ” “હું હવે જીવી શકીશ નહીં તો કકડાં કેવી રીતે ઉકેલીશ. શરીર તે અશક્ત થયું છે.” આચાર્યે કહ્યું. “સૂરીશ્વર! એ તમારાથી જ બની શકશે. તમે જ ઉકેલી શકશે. હજી તમે વીર ભગવાનના શાસનને શોભા Page #212 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી વશે. નવ અંગની વૃત્તિ કરીને જગતમાં તમે જેનધર્મ (શાસન) ને દીપાવશે! મારા નવ કેકડા ઉકેલવાથી તમે નવ અંગની વૃત્તિ કરવાવાળા થશે.” શાસન દેવોએ જણાવ્યું. તમારી સર્વ હકીકત ખરી છે પણ હું તે હવે અનશનની ઇરછાવાળો છું. શાસનનું કાર્ય મારાથી કેવી રીતે બની શકશે.” અભયદેવસૂરિએ જણાવ્યું. ભગવંત! નિરાશ થશે નહિ! સેઢી નદીને કિનારે હાલમાં જ્યાં થંભનપુર નગર છે ત્યાં ખાખરાના ઝાડ નીચે જમીનમાં થંભન પાર્શ્વનાથની પ્રતિમા છે તે તમારા પ્રભાવ થકી પ્રગટ થશે અને તેનાં દર્શન માત્રથી તમારે કેડ રેગ (કુષ્ટિ રોગ) નાશ પામી જશે.” એમ જણાવી દેવી અદશ્ય થઈ ગઈ - પ્રભાતના નજીકને સંઘ તેમને વાંદવા આવ્યા. ત્યારે સર્વ સંઘને પોતે થંભનપુર જવાને જણાવ્યું. શ્રાવકે વિચારમાં પડ્યા કે આચાર્યશ્રીનું શરીર અશક્ત છે અને થંભનકપુર અહીંયાંથી ઘણું દુર છે તો કેવી રીતે લઈ જવાશે.” છેવટે જવાનું નક્કી કરી શ્રાવકે સાથે આચાર્ય થંભનપુર જવાને રવાને થયા. મહારાજજીનું શરીર અશક્ત હોવાથી પ્રથમ તો વાહનમાં બેસાડવામાં આવ્યા. પણ આશ્ચર્ય ! તેમને શરીરે આરામ થતું હોય તેમ તેમને માલુમ પડયું. એટલે ધૂળકેથી તેમણે પગે વિહાર કર્યો અનુક્રમે થંભનપુર આવ્યા. દર્શનાતુર શ્રાવકે સેઢી નદીને કાંઠે જ્યાં ત્યાં ભગ વાનને જોવા લાગ્યા પણ કાંઈ ભાળ મળી નહીં. ત્યારે આચાર્યે તેમને જણાવ્યું કે “તમે નિરાશ થશે નહિ, Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્થભન પાર્શ્વનાથજી ૨૦૧ પણ નદીને કાંઠે ખાખરા અને પલાસની ઝાડીમાં જુએ, એટલે તમને દર્શન થશે.” પછી આચાર્યના કહેવા પ્રમાણે તેમણે તપાસ તા કરવા માંડી, પણ પાર્શ્વનાથની પ્રતિમા જણાઇ નહિ. કિંતુ દરરોજ એક ગાય આવીને જ્યાં પ્રતિમાજી જમીનમાં હતાં ત્યાં દુધ ખેરવતી જોઇ જેથી સહુ તિ થયા અને આચાર્ય મહારાજને તે જણાવ્યું. પછી અભયદેવસૂરિએ ત્યાં આગળ આવી ‘ જયતિહુઅણુ સ્તોત્રવડે ભગવાનની સ્તુતિ કરવા માંડી. સ્તંત્રના પ્રભાવે અકસ્માત્ દેદીપ્યમાન એવી ભગવાનની પ્રતિમા જમીનમાંથી પ્રગટ થઈ, ત્યાં આગળ આચાર્ય શ્રીએ સંધ સાથે કિત સહિત ચ ંદન કર્યું. પછી શ્રાવકાએ ત્યાં સુંદર મંદિર અધાવ્યું ને ત્યાં પ્રભુની પ્રતિષ્ઠા કરી. તરતજ સ્થંભન પાર્શ્વ - નાથના દનના પ્રભાવથી સૂરિશ્વરનું શરીર રોગ રહિત થયું. અને પછી તેમણે આ શહેરમાં રહીને અત્યંત કઠીણુ એવી નવોંગની વૃત્તિઓ રચી. પેાતાનું તથા આ શહેરનું નામ સમસ્ત જૈન કામના હૃદયમાં કાતરાઈ રહે તેવું મહા સમર્થ કામ કર્યું. સ્થંભનક શહેર હાલના ખંભાત શહેરથી પાંચ માઈલ દુર આવેલું હતું. અભયદેવસૂરિએ થંભન પાર્શ્વનાથને પ્રગટ કરવાને જયતિ ુઅણુ સ્તંત્ર રચ્યું હતું, તેની ખત્રીસ ગાથાએ હતી. પણ એક વખતે પદ્માવતીએ ગુરૂ આગળ પ્રગટ થઈને કહ્યું કે “છેલ્લી એ ગાથા આપ ભંડારી રાખા તે અતિ કષ્ટ વગર ગણવી નહીં, કારણ કે એ ગણવાથી વારંવાર ઈંદ્રને આવવું પડે છે, માટે અતિ દુષ્કર પ્રયેાજન સિવાય ગણવી Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી નહીં. પછી સૂરિશ્વરે એ છેલ્લી બે ગાથા ભંડારમાં ભંડારી દીધી. હાલ “જયતિહઅણ” સ્તોત્રની ત્રીસ ગાથા પ્રગટ છે, જે ભણનારને વાંછિત અર્થની સિદ્ધિ કરનારી છે. અહીંયાં લગભગ ૧૦૦ દેરાસરે ખંભાતમાં છે. કેટલેક કાલે મ્લેચ્છના આવાગમનથી આ મૂર્તિને ખંભાત નગરમાં લાવવામાં આવી. હાલમાં તે મૂર્તિ ખંભાતમાં બિરાજમાન છતી સકલ ભક્તજનોના મનોરથને પૂરા કરવામાં સાવધાન છે. અભયદેવસૂરી સંવત ૧૧૩૫ માં કપડવણજમાં કાળ ધર્મ પામ્યા છે. સરહદ પ્રાંતના કાલાબાગ નામના ગામની ભાગોળે સિંધુ નદીના કિનારે નાગારજની નામની ટેકરી છે, તેના ઉપર ગુફા છે, જે સ્થંભન પાર્શ્વનાથની ગુફાના નામે ઓળખાય છે. વળાની પાસે ઢાંક પર્વતમાં પણ એક ગુફામાં લગભગ બીજા અથવા ત્રીજા સૈકાની પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે. તે સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા આ ત્રણ પૈકી કઈ તે વિચારણીય પ્રકન છે. આ તત્વ તુ કેવલિગમ્યમ” શ્રીસ્વયંભુ પાર્શ્વનાથજી. ( ૭૯ ) જોધપુર રાજ્યમાં એશીયા, ફલેધી, (મેડતા રેડ) રાણકપુર, વાકાણા, નાડેલ, નાડલાઈ, મુછાળા મહાવીર, Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વયંભુ પાર્શ્વનાથજી २०३ ( ઘણેરાવ) રાતા મહાવીર ( મોન્તપુર, મારવાડ) પાલીમાં પાનાથ, સેસલી પા નાથ, સાંડેરાવ આદિ જૈન તીર્થો પ્રસિદ્ધ છે. તેવું જ જોધપુર !કાનેર રેલવેના પીપાડ જંકસનથી ખીલાડા જતી રેલવેના સેલારી સ્ટેશનથી ચાર માઇલ દૂર કાપરડા ગામ છે. આ ગામમાં હાલ તે બહુ જ ઓછી વસ્તી છે. પણ આસપાસ નજર કરતાં કાઇ જમાનામાં કાપરડા ગામ બહુજ આખાદી ભરેલું શહેર હેવું જોઇ એ. આ ગામમાં સ્વયંભુ પાર્શ્વનાથનું પ્રાચીન જૈન મંદિર જોવાય છે. તે તારણના રહેવાશી આશવાલ ભાનાજી ભડારીએ સ ંવત ૧૬૭૫ માં મનાવ્યુ છે. ભાનાજી ભંડારી જેતારણ શહેરમાં જોધપુર રાજ્ય તરફથી કોઇ મેટા અધિકાર ઉપર નિયુક્ત હતા. એવા સમયમાં તેમના કોઈ દુશ્મનાએ રાજાના કાન ભંભેરવાથી ભાનાજી ઉપર રાજાને કાપ ઉતર્યા. તુરત જ રાજાએ રાજ સેવકને હુકમ કર્યો કે “ ભાનાજીને પકડી એકદમ અહીયાં હાજર કરશ.” રાજ સેવકા છુટયા અનેજેતારણ આવી ભ!નાજીને રાજાને! હુકમ કહી સંભળાવ્યા, અને તેમને તાકીદે જોધપુર આવવા રાજસેવકાએ અરજ કરો. ભાનાજી ભંડારી પણુ પાતાના માણસે સાથે જેતા રણુથી જોધપુર આવવાને નીકળ્યા. માર્ગમાં કાપરડા ગામે આવ્યા, ત્યાં આગળ રાજ્યના અધિકારીએ સેવકે વગેરેએ ભેાજન કરવા અર્જ કરી ને પછી આગળ ચાલવા ક્રમાવ્યું. ભડારીજીએ કહ્યું કે: “તમે સર્વે ભાજન કરા પણુ હું તેા ખાઈ શકીશ નહીં.” Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી કર્મચારીએ પૂછ્યું “આપ શા માટે ભોજન કરવાની ના પાડે છે!” ભંડારીએ જવાબમાં જણાવ્યું કે, “હું જૈન છું જેથી ભગવંતનાં દર્શન કર્યા વગર હું જમીશ નહીં, એ મારે નિયમ છે.” સાથીઓએ તેમને જોજન કરવા માટે ઘણો જ આગ્રહ કર્યો પણ ભંડારીજી પિતાના નિયમથી ચલાયમાન થયા નહીં. તેમની એવી શ્રદ્ધા જાણુને સેવકોએ ગામમાં તપાસ કરી તે એક ઉપાશ્રયમાં યતિજીની પાસે જિન પ્રતિમા છે તેવી ખબર મળી. જગતમાં એવો નિયમ છે કે વૈર્યની અંતમાં ઈષ્ટ ફલની સિદ્ધિ થયા જ કરે છે.” સેવકોએ ભંડારીને ખબર આપવાથી ભંડારીજી પ્રસન્ન વદને ઉપાશ્રયમાં ગયા. ત્યાં ભગવાનના દર્શન કરી કૃત્ય કૃત્ય થઈને પછી તિજીને પણ વંદના કરી યતિજીએ પૂછયું, “આપ કહાં જા રહે હે ! ઓર આપ ઉદાસ કયું હય? આપકે ચહેરે પર નિરાશા કે ચિન્હ કર્યો દિખતે હય?” ભંડારીએ તેના જુવાબમાં પોતાની હકિકત યતિજીને સંભળાવી દીધી. અને આવા કદમાંથી મુક્તિ કેવી રીતે થાય તે માટે પણ પૂછ્યું, યતિએ જણાવ્યું કે “તુમ સત્યનિષ્ટ નિર્દોષ હો, ખુશીસે રાજાકી સામને જાઓ. ધર્મક પ્રભાવશે તમારા વિજય હોગા! તમારા બાલ બાંકા ન હોગા!” ગુરૂનું વચન Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્વયંભુ પાર્શ્વનાથજી ૨૦૫ મસ્તકે ચડાવીને ભંડારીજી જોધપુર ગયા. ત્યાં રાજાની સામે તેમને ઊભા કરવામાં આવ્યા. રાજા એમની ધર્મ પ્રિયતાની વાત અધિકારીઓ પાસેથી સાંભળી મનમાં ઘણા ખુશી થયા, અને અધિક માન સન્માનથી રાજાએ તેમને વિદાય કર્યા. પછી ભંડારીજી જેવારણ જતાં રસ્તામાં કાપરડા ગામે ભગવાનનાં દર્શન અને ગુરૂ વંદન કરવાને આવ્યા. ભગવાનનાં દર્શન કરીને યતિજીને વંદન કરી સર્વ હકીકત કહી સંભળાવી અને વધારામાં કહ્યું કે “મહારાજ ! કાંઈ મારા લાયક કામ ફરમાવો !” યતિજીએ જણાવ્યું કે “તમે શ્રદ્ધાલુ છે, અહીંયાં એક જૈન મંદિરની જરૂર છે.” આપનું વચન સત્ય થાઓ ! અને આપના વચન પ્રમાણે મંદિર બનાવવાને હું ઝટ લાયક થાઉં એવો સમય જલદી આવે. હાલ તો હું પાંચસે રૂપીઆ ખર્ચ કરી શકું તેમ છું.” તે વખતે યતિજીએ કહ્યું: “તમે મંદિરનું કામ શરૂ કરે ને તમારા પાંચ રૂપીઆ એક વાસણમાં રાખે અને મરજી મુજબ તેમાંથી કાઢી કાઢીને ખુલ્લે હાથે ખર્ચ કરે; કારીગરે મજુર વગેરેને વગર ગયે દામ આપે! દેતી વખતે લેવા વાળાના હાથમાં એટલા જ પૈસા જશે કે જેટલો તેને હક્ક હશે ! - પછી સંવત ૧૬૭૪ માં દેરાસર બંધાવાનું કામકાજ શરૂ થયું. અને સંવત ૧૬૭૮ માં સ્વયંભુ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ પાનાથજીની પ્રતિમાની પલાંઠી ઉપર લેખ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પુરિસાદાણ શ્રીપાનાથજી છે કે “ સંવત ૧૬૭૮ ના વૈશાખ સુદી ૧૫ ને સોમવારે સ્વાતી નક્ષત્રે મહારાજાધિરાજ મહારાજશ્રી ગજસિંહ વિજય રાજ્ય ઉકેશ વશે રાય લાબ્રણ સંતાનો ભંડાર ગેત્રે ભાનાકેન ભા ભકતા. પુત્રરત્ન નારાયણ નરસિંહ સેઢા પોત્ર તારાચંદ ખેંગાર નેમિદાસાદિ પરિવાર સહિતેન શ્રીપેટહેટકે સ્વયંભૂ પાર્શ્વનાથ ચેત્યે શ્રી પાર્શ્વનાથ..ઈત્યાદિ. બીજે લેખ–“ સંવત ૧૬૮૮ મેં વરસે શ્રી કાપરડામાં સ્વયંભુ પાર્શ્વનાથસ્ય પરિકરસ્ય કારિતા: પ્રતિષ્ઠિતઃ શ્રી જિનચન્દ્રસૂરિભિઃ” ઉપરના બનને લેખો ઉપરથી માલૂમ પડે છે કે દેરાસરજીનું કામ કંઈ વર્ષો સુધી ચાલુ રહ્યું હતું. યતિજીએ જણાવ્યું હતું કે “રૂપીઆ લગાયે જાવ પણ ગણતા નહીં.” દેવવશાત રૂપીઆ કેટલા લગાયા એને હીસાબ મેળવવા ભાજનમાંથી રૂપીઆ કાઢી ગણું જોયા તો પાંચસો જ નીકળ્યા. તે કયાં સુધી ચાલે તરતજ ખલાસ થઈ ગયા. ભંડારીજી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પણ હવે શું થાય બtડેલી બાજી સુધરી શકે તેમ નહોતું. મંદિરનાં ભોંયરા સહિત પાંચ ખંડ ચાર મંડપ ૧૦૮ સ્થંભ તૈયાર થઈ ગયા હતા, બાકીનું કામ અધુરૂ રહ્યું. કેમકે હાથીને ભાર હાથી વગર કોણ ઉપાડી શકે. ત્યાર પછી આ તીર્થને કઈ વખતે કોણે ઉદ્ધાર કર્યો તેને માલુમ પડતી નથી. કાપરડા પાર્શ્વનાથ તેજ સ્વયંભુ પાર્શ્વનાથ છે. તત્સબંધી કેટલીક હકીકત કાપરડા પાર્શ્વનાથમાં લખી છે તે સાંભળેલી દંતકથા ઉપરથી લખી છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજાહરા પાર્શ્વનાથજી ૨૭ શ્રી અજાહરા પાર્શ્વનાથજી. (૮૦). અયોધ્યાની ગાદી ઉપર ઈવાકુ વંશના સૂર્ય વંશમાં અસંખ્ય રાજાઓ થઈ ગયા. તેમના વંશમાં અનુક્રમે કેટલાક મોક્ષે ગયા, કેટલાક સર્વાર્થસિદ્ધ વિમાને તેમજ કેટલાક દેવલેકે ગયા. કાળાંતરે તેમના વંશમા મુનિસુવ્રતસ્વામીના શાસનમાં રઘુરાજા થયા, તેમની પછી તેમના પુત્ર અજયપાલ (અનરણ્ય) રાજા થયા. તેમણે પિતાના પ્રભાવથી સમસ્ત શત્રુઓને જીતી લીધા અને વીર તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા. હવે એક દિવસે પૂર્વ કર્મના ઉદયથી તેમના શરીરમાં એકને સાત રે ઉત્પન્ન થયા. સમકાલે તેઓ રાજાને પીડા દેવા લાગ્યા રેગથી પીડા પામેલા છતાં બાહુબલી એવા મહાભૂજ અજય રાજાએ કંઈક ઉદ્ધત રાજાઓને જીતી લીધા, એમ અખંડ આજ્ઞા પ્રવર્તાવતો અને અનેક રાજાઓના મુકુટ રૂપ એ અજય રાજા સૌરાષ્ટ્ર દેશમાં આવ્યું. ત્યાં શત્રુંજય તીર્થમાં જઈ જાત્રા કરીને (દીપપત્તન) દીવ નગરમાં રહેવા લાગે. એ અરસામાં રત્નસાર નામે વ્યવહારીઓ મનુષ્ય અને વરતુઓથી વહાણે ભરીને સમુદ્રમાં ચાલતાં અનુક્રમે કેટલોક માગે ઉલ્લંઘન કરીને દીવ બંદરના કિનારા નજીક આવ્યો, દૂરથી પર્વતો જોવામાં આવ્યાં, અને લોકે ખુશી થયા. એવામાં અગ્નિ દિશા તરફથી પ્રતિકુલ એ પવન વાવા લાગ્યો અને તત્કાળ યેગીની કંથાની જેમ મેઘથી Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી સર્વ દિશાએ વ્યાકુળ થઈ ગઈ ને આકાશને ઢાંકી દીધું. સમુદ્ર પણ અત્યંત ખળભળવા–ઉછળવા લાગ્યા. તે વખતે નાવિકો વિચારવા લાગ્યા કે “ આ જીવન હારક વંટોળીયા છે અને વહાણમાં ઘણું માણસો છે, હવે શું થશે.” રત્નસાર વ્યવહારીઓ પણ ફિકરમાં પડે. “અરે! કિનારે આવીને બાજી બગડે છે મેં દ્રવ્યના લોભથી ઘણા માણસોને વહાણમાં બેસાડયા છે તે ઠીક કર્યું નહીં. વહાણ હવે જરૂર ડુબી જશે માટે જ્યાં સુધી વહાણ ડૂબે નહીં અને લોકેને નાશ ન થાય તે પહેલાં હું જ દરીયામાં ઝંપાપાત કરું.” એમ સંકલ્પ કરી દરીયામાં પડવાને શેઠ વહાણના અગ્ર ભાગ ઉપર આવ્યા. ત્યાં આકાશવાણી થઈ: “હે ભદ્ર! સમુદ્રમાં પડવાનું સાહસ કરીશ નહીં. તારી આવી દશા મેં કરેલી છે. આ સમુદ્રની અંદર કલ્પવૃક્ષના પાટીયાના સંપુટમાં રહેલી ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે, એ પ્રભાવિક પ્રતિમાને પ્રથમ લાખ વર્ષ ધરણે દ્ર પૂજી હતી. પછી છ વર્ષ કુબેરે પૂજી હતી. ભક્તિવંત એવા વરૂણદેવે તેમની પાસેથી પ્રાર્થના કરીને મેળવી પિતાના ભુવનમાં લઈ જઈ સાત લાખ વર્ષ પયંત પિતે તે અભૂત પ્રતિમાજી પૂજી હતી. હમણું અજય રાજાના ભાગ્ય થકી તે પ્રતિમા અહીં આવેલી છે. માટે તેને બહાર કાઢો તું તે ઈવાકુ રાજાને આપ. તે રાજા હાલ સર્વ દિશાઓને જીતી ( દ્વીપ પત્તન) દીવ નગરમાં રહેલો છે, માટે ત્યાં જઈ તારે તે પ્રતિમા અજય રાજાને આપવી. જે વખતે રાજા આ પ્રતિમાનું દર્શન કરશે તે વખતે તેના હુવણથી તેના એકસેને સાતે Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજાહરા પાર્શ્વનાથજી ૨૦૯ વ્યાધિઓ દુષ્ટ કર્મ સહિત તરતજ નાશ પામી જશે, અને બીજાઓને પણ તેવી જ રીતે ફળ મળશે આ પ્રતિમાની પાસે રહેનારી હું પદ્માવતી નામે દેવી છું. આ બધો દેખાવ મેં જ કરેલ છે. ” આ પ્રમાણે આકાશ વાણી સાંભળી ચતુર એવા રત્નસાર વ્યવહારીએ નાવિકેને બેલાવી બરાબર સમજાવી દરીયામાં ઉતાર્યો, તેઓ પ્રતિમાને લઈને તરતજ ઉપર આવ્યા. એટલે તેમણે પ્રતિમાને નાવમાં લઈ લીધી, પછી તત્કાલ દુર્જનની મૈત્રીની જેમ મેઘ વાદળ નષ્ટ થયું. સમુદ્રનું તોફાન શાંત થયું વટેળીયે વિખરાઈ ગયા. સમુદ્ર પણ અનુકુળ થયે અને વહાણે ચાલવા માંડયાં, થોડા જ સમયમાં તે દીવ બંદરના કિનારે આવ્યાં. વ્યવહારીએ એક પુરૂષને આગળથી રાજા પાસે વધામણ મોકલાવી. રાજા અજયપાલ પણ રેગવાળે છતાં ભગવંતનાં દર્શન કરવાને ભક્તિથી રોમાંચિતવાળે થયે છતે એક ઘેડા ઉપર સ્વાર થઈ ત્યાં આવ્યા. નગરમાંથી પણ ખબર પડતાં અનેક વ્યવહારીયા વગેરે ત્યાં આવ્યા. લોકોએ પણ વહાણમાંથી રાજાના નયનકમલ વિકસ્વરીત કરવાને સૂર્ય સમાન એવો પ્રતિમાને સંપુટ કિનારે ઉતાર્યો. તે વખતે અનેક પ્રકારે રાજાએ દાન દેવા માંડયું. રૂડા પ્રકારે મંગલમય ત્યાં આગળ વાદિ વાગવા લાગ્યાં, આખું શહેર શણગારવામાં આવ્યું. મેટા આડંબર મહોત્સવપૂર્વક પ્રતિમાના સંપુટને રાજા નગરમાં પ્રવેશ કરાવતા હવા. પછી રમણીય સિંહાસન ઉપર તે પ્રતિમાના સંપુટને મૂકીને રાજાએ ભક્તિથી પૂજા કરીને તે ઉવાડ, અને શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જોવામાં આવી. તે ૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી પાનાથના પ્રભાવથી, સ્મરણચી, પૂજનથકો, ધ્યાનથી, શાકિની ડાકીની, ભૂત, પ્રેત, વૈતાળ, યક્ષ, રાક્ષસ વગેરે ઉપસર્ગો નાશ પામી જાય છે. અને મનુષ્યોનાં દુ:ખે પણ દુર થાય છે. આ પ્રતિમાની જે કોઈ સેવા પૂજા ભક્તિ કરશે તેનાં સર્વ પાપ લય પામી લક્ષ્મી સ્ત્રી પુત્ર સુખ આદિ સકલ મને રથો સિદ્ધ થશે. જે જિનબિંબ સે વર્ષનું હોય તે તીર્થ ગણાય છે તે આ ભગવાનનું બિંબ તો લાખ વર્ષ દેવતાએ સ્વર્ગમાં અને સમુદ્રમાં પૂજેલું છે. જેથી આ તીર્થ કહેવાય તેમાં શું નવાઈ છે! આ પ્રતિમાથી પ્રથમ તે તમારી એકસેને સાત વ્યાધિઓ નાશ પામો અને સુવર્ણમય કાયા થઈ વળી અહીં આપેલું દાન પણ અધિક ફળને દેનારૂં થશે. આ પ્રમાણે રાજાને કહી કોઈ ચારણ મુનિ આકાશ માર્ગે પ્રતિમાનાં દર્શન કરી ચાલ્યા ગયા. રાજાના રેગો પણ તે દિવસે નાશ પામ્યા. જેથી સર્વ રેગે સ્વપ્નામાં આવી કહેવા લાગ્યા કે “હે રાજન ! પાર્શ્વનાથના દર્શનથી હવે અમે તમારી પાસે રહી શકશું નહી. પણ હજી થોડા વખત (છ માસ) અમારે તમારી પાસે રહેવાનું છે, તો તમે એક કામ કરશે. આ શહેરના પરામાં શૂર નામે પશુ પાલ રહે છે તેને ઘેર વેત વર્ણવાલી બકરી છે તેના શરીરમાં અમે તેટલે કાળ રહીશું, માટે તે બકરીને તમે પાળજે, અમે તેટલા દિવસ તેના શરીરમાં રહીશું, તમે બકરીનું ઘાસ પાણીથી બરાબર પાલણ કરજે.” એમ કહી રિગે અદશ્ય થઈ ગયા. વિશેષ હકીક્ત માટે જુઓ શત્રુંજય માહાસ્ય ? Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજાહરા પાર્શ્વનાથજી ૨૧૧ રાજા પણું જેન ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયે. તેમના મોટા પુત્ર અનંતરશે વ્રત ગ્રહણ કર્યું. જેથી તેમને બીજો પુત્ર દશરથ રાજ્યને અધિપતિ થયા. તે દશરથને જગત વિખ્યાત એવા આઠમા વાસુદેવ શ્રી લક્ષ્મણ (નારાયણ) તથા (બળદેવ) રામચંદ્ર ત્રણ ખંડના અધિપતિ આદિ ચાર પુત્ર થયા તેમજ લક્ષ્મણ (નારાયણ) ના હાથથી રાવણ (દશાનન)નો નાશ થયો હતે, તે માટે જુઓ જૈન રામાયણમાં અથવા ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્રમાં. ઉના અને દેલવાડા વચ્ચે અજારા ગામમાં આ તીર્થ હમણાં થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું છે એમ તેના સ્તવનમાં લખ્યું છે. આ બિંબને શાસન દેવતાએ સાગર નામે શેઠને આપ્યું હતું. જેથી તેમના સકળ મનોરથ પૂરા થયા હતા. જગત ગુરૂ હિરવિજયસૂરિએ છેલ્લું ચોમાસું ઉનામાં જ કર્યું હતું. તેમને અગ્નિ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવ્યો હતે. પ્રતિમા ચમત્કારીક છે, લેપ કરવો પડે છે. લેપ લાલ રંગને છે એક ચેતરે પણ ત્યાં છે થોડા વખત પહેલાં એ કાઉસગ્ગીયા એક માણસ જેટલા ઉંચા છે તે નીકળ્યા છે. બીજી પ્રતિમાઓ નીકળે તેવો સંભવ છે, ચાતરા પાસેથી પ્રતિમાજી પ્રગટ થઈ હતી. તે જગાએ છ દેરાસરનું એક દેરાસર છે. તે ઉપર એક ઘંટ છે. તેના ઉપર “સંવત ૧૧૪ માં અમરચંદ જેચંદ” એ લેખ છે. જે સ્થળે હીરવિજયસૂરિને અગ્નિ સંસ્કાર કર્યો તે જગ્યાએ આંબા સારા ફળે છે. ભાદરવા સુદી ૧૧ ના દિવસ પર્યત ત્યાં કેરી આવી હતી. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીપુરિસાદાણું પાશ્વનાથજી અજારા ગામમાં અજાહરા પાર્શ્વનાથનું દેરાસર તીર્થ સ્થળ છે. અજય રાજાએ પોતાના નામથી “અજયપુર” એવું નગર વસાવી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. ઉના રેલ્વે સ્ટેશનથી દેઢ માઈલ દુર અજારા આવેલું છે. અહીં ધર્મશાળા વગેરે સગવડ સારી છે. અજયપાલના ચારા પાસે પ્રતિમાઓ છે. આ બાબતનું સ્વપ્ન મને પણ આવેલ હતું. શ્રી અમીઝરા પાર્શ્વનાથ (૮૧) અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા રૂપાલ ગામમાં નીકળી હતી. ત્યાં આગળ ખબર પડવાથી ચાર પાંચ ગામના લેકે તેને લેવાને આવ્યા હતા. તેમનામાં ચીઠીઓ નંખાણી તે ખેડાના શ્રાવકે લઈ જાય તેવી ચીઠી નીકળો, જેથી ખેડામાં લાવી દેરાસર નવું તૈયાર કરાવેલું તેમાં પ્રતિષ્ઠા કરાવી. ખેડાના સંઘ તરફથી શિખરબંધી દેરાસર જે ભીડભંજનના દેરાસરની જોડે છે, એ દેરાસરજીમાં પધરાવવાને પ્રતિમાજીની શેષમાં જ હતા ત્યાં રૂપાલના ખેતરમાં ખોદકામ કરતાં પ્રતિમાજી નીકળ્યાં. તેની ખબર તેઓનાં જાણવામાં આવવાથી અત્રેથી શ્રાવકે રૂપાલ ગયા, તે ત્યાંથી લાવીને આ તૈયાર દેરાસરજીમાં પધરાવવામાં આવ્યાં. તે વખતે તે પ્રતિમાને અમી ઝરતી હતી, જેથી અમીઝરા પાર્શ્વનાથ કહેવાયા. સંવત ૧૮૭૧ ના શ્રાવણ સુદી ૬ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને તે પ્રતિષ્ઠા પુન્યરત્નસૂરિએ કરી છે.” એ પ્રમાણે દેરાસરજીમાં લેખ છે. આ પ્રતિમાજી પ્રાચીન છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅમીઝરા પાર્શ્વનાથજી ૨૧૩ કુવા ગામમા દેરાસર છે ત્યાં દર વરસે મેળો ભરાય છે. થરાદમાં પણ અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે. ખેરાલુમાં અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે. સરદારપુર રતલામ છલે પણ દેરાસર છે. સાણંદમાં શિખરબંધી દેરાસર સં. ૧૪૦૦ માં સંઘે બંધાવેલું છે. ગીરનારના પહાડ ઉપર સેંયરામાં અમીઝરા પાર્શ્વનાથની ઘણજ ચમત્કારીક મૂર્તિ છે. વડાલીમાં અમી ઝરતી હતી. પણ ઓપટીવાળી બાઈના આવવાથી આતના થવાથી બંધ થઈ ગઈ છે. ગંધારમાં અમીઝરા પાર્શ્વનાથનું મેટું દેરાસર છે. ત્યાં પણ ભગવાનને અમીઝરતી હતી, તેથી અમીઝરા પાર્શ્વનાથ નામ પડયું. ગેલવાડ જીલ્લે ખેડામાં અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે શત્રુંજય ઉપર વાઘણ પળમાં પેસતાં જમણા હાથ પર અમીઝરા પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમા છે. શ્રીઅહિ છત્રા પાર્શ્વનાથજી ( ૨ ) ભરતક્ષેત્રને વિશે કુરૂ જંગલ દેશમાં શંખાવતી નામે નગરી છે. ત્યાં વડલાના વૃક્ષ નીચે પાર્શ્વનાથ ભગવાન દીક્ષા લઈને વિચરતા વીચરતા એક વખત કાઉસગ્ગ ધ્યાને રહ્યા. હવે રાતના ભગવાન નિષ્કપણે ધ્યાનમાં WWW Page #226 -------------------------------------------------------------------------- ________________ શ૧૪ શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી રહેલા છે તે અવસરે કમઠ જોગી બાલ તપસ્યા કરીને મરી ભૂવનપતિ દેવલોકની અસુર કુમારનિકામાં (અસુર લેકમાં) મેઘમાળી નામે દેવ થયે છે, તે પૂર્વના વેરને યાદ કરતો ત્યાંથી અસુર લેકના દિવ્ય ભાગ છોડી ભગવાનને ઉપદ્રવ કરવાને મનુષ્ય લેકમાં આવ્યો. તેણે ભગવત ઉપર પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી, છેવટે થાક એટલે તેણે હાથી, વ્યાઘ, સિંહ, સર્પ વગેરે વિવી પ્રભુને દુઃખ દેવા તત્પર થયે ને તેમની ઉપર તે ક્ષુદ્ર જીવોને છેડી મૂકયા પણ ભગવાન તો ધ્યાનથી લેશ પણ ચલાયમાન થયા નહીં. પછી ભયંકર પ્રેત અને વૈતાળ પિતાની શક્તિથી તેણે (મેઘમાલીએ) ઉત્પન્ન કર્યા. તે પણ ભગવાન તેનાથી ભાયમાન થયા નહીં. છેવટે તેણે જળ વરસાવવાનો સંકલ્પ કર્યો કે જળથી તેમને ડુબાવી દેવા. એમ વિચારી આકાશમાં વાદળાં વિકુવી મુશળધાર જળ વરસાવા માંડ્યું. એવી રીતે દેવતાએ જળ અગાધ વરસાવ્યું. પૃથ્વી જળથી આર્દમય થઈ ગઈ, જ્યાં ત્યાં જળ જળ થઈ રહ્યું. જંતુઓ, વૃક્ષાદિકે વગેરે જળમાં તણાવા લાગ્યા. અને જળ વધતાં વધતાં ભગવંતની નાશીકા પર્યત આવ્યું તે વખતે સકળ પૃથ્વી જળ જળ મય થઈ ગઈ તેવા અવસરે નાગલોકના સ્વામી નાગરાજ (ના ) નું આસન સમુદ્રમાં વહાણની માફક કંપાયમાન થયું. તે પછી ત્યાં આગળ અહિ છત્રા નગર વસાવ્યું. અને શ્રી સંઘે પાનાથનું દેરાસર કરાવ્યું, દેરાસરની પૂર્વ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રીહિછત્રા પાર્શ્વનાથજી ૨૫ દિશાએ સાત કુંડ છેતેનુ પાણી પીવામાં મીઠુ છે. તે પાણી વડે ન્હાવાથી શરીરના રાગેા નાશ પામે છે. સારાં લબ્ધિવાળા પુરૂષષ સિદ્ધ રસની પીએ ત્યાં દેખે છે. તે કુંડાના પાણોથી ધાતુવૃંદીને ધાતુની સિદ્ધિ થાય છે. નગરમાં અને નગર બહાર મળી સવા લાખ કુવા તથા વાવા છે. પાર્શ્વનાથના દેરાસરની પાસે સિદ્ધ ક્ષેત્ર છે. ત્યાં ધરણે' પદ્માવતી, પાર્શ્વનાથની સેવા ભકિત કરે છે. ત્યાં નેમીનાથનું દેરાસર છે ત્યાં સિદ્ધિ અને બુદ્ધિ એ બે દેવીએ સિંહ ઉપર બેઠેલી છે. વળી જેના હાથમાં આંબાની લુમ છે એવી સિંહ વાહિકા અમિકા દેવી પણ છે. તેની ઉત્તર દિશા તરફ એક વાવ છે. જેનું પાણી ચંદ્રના કિરણ સરખુ ચેાખ્યું છે, ત્યાં ન્હાવાને આવતા માણસાના તે વાવની માટી શરીરે ચાળવાથી કાડ રાગ પણ મટી જાય છે. વળી ધનવંતી નામે કુવા છે તેની માટી કાળી ચૌત્રી છે, ગુરૂ ઉપદેશથી તેનુ કચન થાય છે. એક ભ્રમ કુંડ ત્યાં આગળ છે. તે કુંડમાં ઉગેલું બ્રામી વનસ્પતિનુ એક પાંદડુ લઈને એકજ રંગની ગાયના દૂધ સાથે પીવાથી કદરૂપા પણ સારા શરીરવાળા અને મનેાહર કઠવાળા થાય છે. તે જગ્યાએ સર્વ જાતની ઔષિધઓનાં ઝાડ થાય છે. જેવાં કે નાગદમની, સહદેવી, અપરાજીતા, લક્ષ્મણા, તીવરણી, નકુલી, સતલી, સપક્ષો. સુવર્ણ સીલા મેાહીની, શામળી, રવિભગ્ગા, નિર્વિષા, મેારશીખા, શલ્યા, વિશલ્યા આદિ ઘણી ત્યાં થાય છે. તે ઠેકાણે લોકિક પણ અનેક દેવ છે. એ નગરી તપસ્વીઓની જન્મભૂમિ ગણાય છે. ઔષધિ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી શ્રીઅવતી પાર્શ્વનાથજી (૮૩) મુકુંદ પંડિત રાતે બ્રાહ્મણ હતા, વળી વિક્રમ રાજાના પુરોહિતના વિદ્વાન પુત્ર એટલે રાજાને માનવા ચેાગ્ય પણુ ખરા! તેમને પેાતાની પડિતાઇનુ એવું અભિમાન હતું કે તેમની આગળ સર્વ કાઇ વિદ્વાનને તે તુચ્છ સમજતા. એકદા જૈનાચાર્ય વૃદ્ધવાદિસૂરિની ખ્યાતિ તેમણે ઘણી સાંભળી જેથી તેમને જીતવાને તે લાટદેશમાં ભરૂચ તરફ ચાલતા થયા. ભરૂચ પાસે આવતાં રસ્તામાં વૃદ્ધવાદિસુરિ મળ્યા તેમને પૂછતાં જણાવ્યુ કે “ પંડિત ! જ્યારે તમે વૃદ્ધવાદિસૂરિ સાથે વાદ કરવા જાએ છે તે અનાયાસે જંગલમાં આપણા મેળાપ થયા છે તે આપણે વાદ કરીએ.” પછી ગાવાળાને સાક્ષી રાખ્યા અને વાદવિવાદ શરૂ કર્યો. નગર પડિતે સંસ્કૃત ભાષામાં પેાતાના પૂર્વપક્ષ સ્થાપન કર્યા. પણ ગાવાળીયાએ તેા કાઈ સમજ્યા નહીં. તે તેમનું માથું દુઃખવા આવ્યું. પછી સૂરિજીએ કમરમાં આઘા વગેરે ખરાખર બાંધી એ હાથે તાળીઓ ભજાવતા ગાવા માંડ્યું. “ નવી મારીયે ને નવી ચારીયે, પરદ્વારાગમન નિવારીયેજી હા.” વગેરે૦ ગાવાળીયાઓ વગેરે એધદાયક ભજનીયું સાંભળીને તા ખુશી થયા ને તેમની સાથે તે પણ તાળીઓ પાડી Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી અવંતી પાશ્વનાથજી ર૭ ગાવા લાગ્યા. આખરે ગોવાળીયાઓ બોલ્યા કે “મહારાજ જીત્યા, સાધુ જીત્યા.” તરત જ પંડિત મુકુંદ ઝંખવાણે પડી ગયો ને આચાચને કહેવા લાગ્યું કે મને તમારે શિષ્ય બનાવે.” પણ આચાર્ય તેને સમજાવ્યું “સબૂર! આ તે ગોવાળીયાઓને દરબાર છે તે સાક્ષીભૂત છે તે કાંઈ પ્રમાણ કહેવાય નહીં, પણ ભરૂચ નગરમાં જઈ ત્યાં રાજાને સાક્ષીભૂત રાખી આપણે વાદ કરશું; માટે થોભી જાવ.” ગમે તેમ છે પણ સમય જાણવાની જેની શક્તિ નથી તે પંડિત થયો તે પણ શું? અમુક અવસરે શું ઉચિત છે તે પ્રથમ સમજવું જોઈએ અને મારામાં તે ખામી છે માટે મને દીક્ષા આપે.” પણ સૂરિજી તેમને સમજાવી પછી રાજસભામાં લાવ્યા ને વાદવિવાદ શરૂ થયે અને મુકુંદ પંડિતની હાર થઈ. પછી સર્વના દેખતાં વૃદ્ધવાદિસૂરિજીએ તેમને ચારિત્ર આપ્યું. અને કુમુદચંદ્ર નામ પાડ્યું. એક વખત તેમણે નવકારને બદલે “નમોટ્ટરિદ્વાચવાય નવ પુષ્પઃ” એવું સંસ્કૃતમાં પદ બનાવ્યું. પછી ગુરૂને કહ્યું કે આપણું સર્વ પ્રાકૃત શાસ્ત્રો હું સંસ્કૃતમાં રચી દઉં.” તે વખતે ગુરૂ મહારાજે જણાવ્યું કે, “બાળ, સ્ત્રી, વૃદ્ધ, લાન અને મંદ બુદ્ધિવાળાને માટે તત્વોએ તેમને સુગમથી બાધ થઈ શકે અને એવા પણ ચારિત્ર લઈને સહેલાઈથી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીપુરિસાદાણું પાર્શ્વનાથજી અભ્યાસ કરી શકે, તે માટે તેમણે શાસ્ત્રો પ્રાકૃત (માગધી) ભાષામાં રચ્યા છે, તમે એવા મહાપુની ઉથાપના કરી જેથી મોટું પ્રાયશ્ચિત લાગ્યું. માટે આજથી તમે ગ૭ બહાર છે ” એમ કહી સૂરિજીએ તેમને ગચ્છ બહાર કર્યો. પછી સંઘે આવીને આચાર્યને વિનતિ કરી કેઃ “કુમુદચંદ્ર મહા વિદ્વાન અને પ્રભાવિક છે તેથી ગરછ બહાર કરવા ચોગ્ય નથી.” છેવટે આચાર્યશ્રીએ જણાવ્યું કે “અઢાર રાજાઓને પ્રતિબધી જેન કરશે તો સંઘમાં લઈશું.” કુમુદચંદ્રનું બીજું નામ સિદ્ધસેન દિવાકરસૂરિ પણ છે. તે પદવી વિક્રમ રાજાએ આપેલી હોય તેમ લાગે છે. હવે કુમુદચંદ્ર અબધુતના વેશમાં ફરતાં ફરતાં અનુક્રમે ચિત્રકુટ ગયા. ત્યાં એક સ્થંભનું દ્વાર ઉઘાડી જોયું તો મંત્રનું પુસ્તક તેમના જેવામાં આવ્યું. તેમાંથી પહેલા પાને બે મંત્ર જોવામાં આવ્યા, તે બરાબર વિધિ સહિત ધારી લીધા. પછી જેવા આગળ પાનું ફેરવવા જાય છે કે તરતજ મંત્રાધિદાયક દેવતાએ પુસ્તક ખેંચી લીધું ને કહ્યું કે એ બે વિદ્યા તમારા ભાગ્યમાં છે વધારે મહેનત કરશે નહીં.” એમ જણાવી અદશ્ય થઈ ગયે. અનુક્રમે કુમુદચંદ્ર ફરતા ફરતા ઉજ્જયની નગરીએ આવ્યા. ત્યાં વિક્રમ રાજા જોડે ખેલાવતા જતા હતા. રાજાએ જઈને તેમને પૂછયું કે “તમે કેણ છો?” “સર્વસને પુત્ર છું.” કુમુદચંદ્ર જણાવ્યું. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી અવંતી પાર્શ્વનાથજી ૨૧૯ આવો જવાબ સાંભળીને રાજાએ મનમાં જ નમસ્કાર કર્યો. એટલે આચાર્ય કુમુદચંદ્ર ધર્મલાભ આપે. રાજાએ પૂછ્યું “કેને ધર્મલાભ આપે છે? શું તમારામાં ધર્મલાભ આવા સસ્તા છે ?” રાજન ! જેણે મનથી નમસ્કાર કર્યો છે, તેને માટે જ એ ધર્મલાભ છે. એ ખાલી ખ્યાલ નથી. દેવ ગુરૂ અને ધર્મને વંદન નમસ્કાર કરવા વડે પ્રાણીને ધર્મને લાભ એટલે ધર્મની પ્રાપ્તિ થાય છે તે પ્રાણી સંસાર સાગરને પાર પામી મુક્તિપદને પામે છે. રાજાએ સંતેષ પામી કોડ સોનિયા આપવા માંડયા. તે ન લેતાં ધર્મ સ્થાનકે વપરાવ્યા. પછી એક દિવસ કુમુદચંદ્ર ચાર લોક લઈ વિક્રમરાજાની સભામાં આવ્યા, ને પ્રતિહારી દ્વારા રાજાને કહેવરાવ્યું કે “ચાર લોક લઈને એક ભિક્ષુક આવેલો છે તે તે તમારી પાસે આવે કે જાય.” પ્રતિહારે રાજાને જઈને તે જણાવ્યું. પછી રાજાએ કહ્યું કે “દશ લાખ નૈયા આપો અને ચૌદ હાથી આપ તે છતાં તેને આવવું હોય તો ભલે આવે. પછી કુમુદચંદ્ર રાજા પાસે જઈ ચાર કલાક કહ્યા, જેથી રાજાએ ચારે દિશાનું રાજ્ય આપવા માંડયું. પણ રાજ્ય નહીં લેતાં “હું જ્યારે આવું ત્યારે તમારે ધર્મોપદેશ સાંભળ.એટલું માગી લીધું. પછી રાજા હમેશ ધર્મ શ્રવણ કરવા લાગ્યા. એક દિવસ કુમુદચંદ્ર મહાકાલના મંદિરમાં શિવ પિંડિકા Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીપુરિસાદા પાર્શ્વનાથજી ઉપર પગ મુકીને સૂતા. ત્યાં ઘણા લોકોએ ઉઠાડવા માંડયા, પણ ઉઠયા નહીં. પછી લોકેએ રાજા આગલ ફર્યાદ કરી. રાજાએ તરતજ માણસને હુકમ કર્યો ને બલાત્કારથી કાઢવા કહ્યું. માણસે આવીને ફડાફડ સાધુને ચાબુકે લગાવવા લાગ્યા. તરત જ રાણીવાસમાં રાણીઓને તેના પ્રહારે લાગવા માંડયા ને અત્યંત કોલાહલ મચ્ચે. આ સાંભળી રાજા વિક્રમ તરતજ ત્યાં દોડી આવ્યો. ને તેમને ઓળખ્યા પછી રાજાએ જણાવ્યું કે “મહાદેવ પૂજવાને એગ્ય છે. છતાં તેમના મસ્તક ઉપર તમે પગ કેમ રાખ્યા?” સાધુએ કહ્યું કે : “એ મહાદેવ તો જુદા છે. તેમને હું તમારી આગળ હમણાં સ્તુતિ કરવા વડે કરીને પ્રગટ કરીશ !” પછી તેમણે “કલ્યાણ મંદિર” સ્તોત્ર રચવા માંડયું. અગીયારમે કલેક બેલતાં ભૂમિકંપ થયે, ધુમાડો નીકળવા માંડ. તરતજ શિવલિંગ ફાટીને ધરણેન્દ્ર સહિત પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ, પછી ચુંમાલીશ ગાથાવડે મહારાજે સ્તોત્ર પૂર્ણ કર્યું. પછી કુમુદચંદ્ર જણાવ્યું કે “હે રાજન પૂર્વે અહીંયાં ભદ્રા શેઠાણીને પુત્ર અવંતિસુકુમાર અનશન કરીને કાઉસગધ્યાને ઉપસર્ગથી મરણ પામીને નલિની ગુમ વિમાનને વિષે દેવ થયા છે. તે સ્થાને પિતાની યાદગીરીમાં તેના પુત્ર મહાકાલે પોતાના નામનું ચૈત્ય બંધાવી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. ત્યાં કેટલેક કાલે અન્ય ધમીઓએ મહાદેવનું લિંગ પધરાવી મૂળ પ્રતિમાને ગોપવી દીધી. તે આજે ભદ્રા શેઠાણ મરણતાની યાદગીર Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅવતી પાર્શ્વનાથજી તમારી નજર આગળ પ્રગટ થઈ છે ” તે સાંભળી રાજાએ હર્ષ પામીને મંદીર માટે સે ગામ આપ્યાં. અને પિતે સમ્યકત્વ અંગીકાર કર્યું. પછી ત્યાં મોટું દેરાસર બંધાવી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. કલ્યાણ મંદિર” સ્તોત્રના યંત્ર, મંત્ર તથા તેના વિધિ વિધાન માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલ “મહાપ્રાભાવિક નવસ્મરણ” ગ્રંથ જુઓ. આ પ્રતિમાનું અવંતીકુમારના નામ ઉપરથી અવંતી પાર્શ્વનાથ નામ પાડ્યું. - હવે સિદ્ધસેનસૂરિએ વિક્રમ રાજાના અનુયાયી બીજા અઢાર રાજાઓને પ્રતિબેધ્યા. પછી તેએ અઢાર રાજાઓને પ્રતિબધી ઉજજૈનમાં રહેવા લાગ્યા. રાજાએ રાજસભામાં આવવા જવા માટે તેમને સુખાસન આપ્યું. તેમાં બેસીને સિદ્ધસેનસૂરિરાજસભામાં આવવા જવા લાગ્યા, અહીં આચાર્ય કંઈક શિથિલ થઈ ગયા. " સિદ્ધસેન અઢાર રાજાઓને પ્રતિબાધવા ગએલા છે તે પોતાનું કામ પૂરું કરી અત્યારે કાંઈક પ્રમાદમાં પડેલા છે એમ જાણીને તેમને પ્રતિબંધવાને ગુરૂ વૃદ્ધવાદિસૂરી ઉજજૈન આવ્યા. ત્યાં સુખાસન ઉપાડનાર ભેઈની જગાએ ભોઈ બનીને પોતે ઊભા રહ્યા. હવે જ્યારે સિદ્ધસેનસૂરિ પાલખીમાં બેસીને રાજદરબારે જતા હતા, તે વખતે વૃદ્ધવાદીસૂરિએ એક ભોઈને ઠેકાણે રહી પાલખો ઉપાડી લીધી. અને વૃદ્ધ હેવાથી ધીમે ધીમે ચાલવા લાગ્યા. ત્યારે સિદ્ધસેનસૂરિએ કહ્યું. રિમા માળારતઃ અધ: જિં તવ વધતિ” અહીયાં વાતિ ને બદલે વાઘ આત્મને પદ વાપરવું જોઈએ, જેથી ગુરૂ બોલ્યા: ર તથા વાધ જો વા વાધતિ યાદ” Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી એવી રીતે પોતાની ભૂલ જા સિદ્ધસેનસૂરિ વિચારમાં પડ્યા કે પોતાની ભૂલ કાઢનાર આ કોણ હશે, તરતજ પાલખી ઊભી રખાવી અને જોયું તે પિતાના ગુરૂ માલુમ પડ્યા પછી પાલખીમાંથી ઉતરી ગુરૂને વંદન કરી ખમાવ્યા. ગુરૂએ તેમને પ્રતિબોધી સંઘમાં લીધા, તે મહાન કવિ થયા છે, તેમના જેવા ત્યારપછી બીજા કોઈ કવિ થયા નથી. શ્રીઉપસર્ગહર પાર્શ્વનાથજી. (૮૪) કરહેટકમાં ઉપસર્ગહર પાર્શ્વનાથનું તીર્થ હતું પણ હાલ જણાતું નથી. શ્રીઉમરવાડી પાર્શ્વનાથજી. (૮૫) સુરત ગોપીપુરામાં એશવાલ મહોલ્લામાં ઉમરવાડી પાર્શ્વનાથનું જુનું દેરાસર સંઘનું બંધાવેલું છે. શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી. મારવાડમાં સાર નગરને વિષે રાજમલ નામે ધનાઢય શ્રાવક રહેતા હતા, જ્ઞાતે ઓશવાલા હતા, તેમને મુળી નામે સ્ત્રી હતી, ભાનુરામ નામે તરૂણ પુત્ર હતો. એક દિવસ તે નગરમાં ઘણું સાધુઓથી પરવરેલા શ્રી વિજયદેવસૂરિ પધાર્યા, તેમના ઉપદેશથી ભાનુ વૈરાગ્યવંત થયે ને માતા પિતાની અનુજ્ઞા મેળવી શ્રીવિજ્યદેવસૂરિ પાસે Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ ૨૩. તેમણે (ભાનુરામે) દીક્ષા ગ્રહણ કરીને ભાવવિજય એવું તેમનું નામ રાખ્યું. આચાર્યની સાથે તેઓ વિહાર કરતા અનુક્રમે ભણી ગણે વિદ્વાન થયા. સૂત્રશાસ્ત્રોના જાણકાર થયા, તેમજ વિનય વૈયાવચ્ચ, વિવેક વગેરેથી ગુણવંત થયા. જેથી ગુરૂએ પ્રસન્ન થઈ જોધપુરના સંઘની સમક્ષ તેમને “ગણિ” પદ આપ્યું. પછી આચાર્ય અનુક્રમે ઉગ્રવિહાર કરતા ગુજરાતમાં આવ્યા, ભાવવિજય ગણિ પણ સાથે આવ્યા. પરંતુ તે ઘણું સુકમળ હોવાથી તેમને ઘણું મુશ્કેલી પડી, અને તેમની આંખેને દરદ થયું. વળી એવા ગ્રીષ્મરૂતુના તાપમાં પણ સૂરિશ્વર તે વિહાર કરતા કરતા અનુક્રમે પાટણ આવ્યા. ને ભાવવિજય ગણિ પણ આવ્યા તો ખરા પણ આંખો તેમની નબળી પડી અને તે દર્દમાં આંખે પણ તેમની જતી રહી અને પડ વળી ગયાં. પછી સૂરિશ્વર ચોમાસુ વિત્યાબાદ તેમને પાટણમાં રાખી ને એક બે સાધુઓ તેમની વૈયાવચ્ચમાં મૂકી આચાર્યશ્રી આગલ વિહાર કરી ગયા. ભાવવિજયગણિ પિતાના પૂર્વકૃત દુષ્કૃતની નિંદા કરવા છતાં ને કિંકર્તવ્ય મૂઢ થયા છતાં પોતાના ગુરૂને ઉપદેશ યાદ કરવા લાગ્યા. સંઘે અનેક પ્રકારની દવા કરાવી પણ તેથી નેત્રને કાંઈ અસર થઈ નહીં. આચાર્ય મહારાજે પદ્માવતીદેવીનું આરાધન કરી તેને ઉપાય પૂછશે. તે વખતે દેવીએ તેમને ખુલાસો કર્યો, તે ખુલાસે આચાર્ય ભાવવિજયજીગણીને જણાવી વિહાર કરી ગયા હતા. હવે ભાવવિજયગણિને એ અરસામાં એક રાતના સ્વમામાં શાસનદેવીએ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીપુરિસાદાણુ પાર્શ્વનાથજી અંતરીક્ષ પાર્શ્વનાથ સંબધી સર્વ હકીક્ત કહી સંભળાવી. સમય મુનિસુવ્રતસ્વામીના શાસનને હતો. અને આશરે આજથી લગભગ તે સાત લાખ વર્ષ પહેલાનો હતો. જ્યારે રાક્ષસક્રીપમાં લંકાધિપતિ આઠમા પ્રતિવાસુદેવ (પ્રતિ વિષ્ણુ) મહાભૂજ રાવણ ત્રણ ખંડાધિપતિ હતાં. વિશ્વમાં જેમની આજ્ઞા તે વખતે દુર્લભ ગણાતી હતી. સમસ્ત જગતને જીતવાને તે પિતે એકલાજ મહાસમર્થ હતા. તેમને ભગિનીપતિ પરદુષણ પાતાલ લંકાને રાજા હતા. તેમને રાવણે કેઈ કાર્ય પ્રસંગે કોઈ ઠેકાણે જવાની આજ્ઞા કરી. જેથી તેઓ પિતાના સ્વામીના કાર્ય માટે પોતાના સેવક પરિવાર સહિત વિમાનમાં બેસીને ચાલ્યા. અનુક્રમે વિમાન વિંગેલી દેશમાં (વરાડ) આવ્યું. ત્યાં વિમાનથી નીચે ઉતરી કેઈ સુંદર જગ્યાએ ખાનપાનની તિયારી કરવાને રાજાએ સેવકને ફરમાવ્યું. ખાનપાન તૈયાર થતાં ખરદુષણ રાજા જૈન હોવાથી સ્નાન કર્યા પછી પૂજન કરવાને તેમને નિયમ હતો. તેમને સેવક પૂજારી ભગવંતની પ્રતિમા લેવી ભૂલી ગ હોવાથી ગભરાણે, અને રાજાને વિનંતિ કરી કે “હે પ્ર! પ્રતિમાજી હું પાતાલ લંકામાં ભૂલી ગયે છું. તો હવે શું થશે ?” પછી રાજાએ ગાયનું છાણ અને નદીની વેલું મેળવીને ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા બનાવી ઘણી ભાવ ભક્તિ કરીને તેને પૂછ પછી પોતાના ગયા Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ ૨૨૫ પછી અન્ય ક્ષુદ્ર જી ભગવંતની આશાતના કરશે એવા ભય થકી ખરદુષણ રાજાએ પોતે ભગવંતની પ્રતિમાને ઉપાડીને નજીકના જળાશયમાં પધરાવી. ત્યાં ક્ષેત્ર દેવતાના પ્રભાવથી વામય બની ગઈ, ને હમેશ તે તેની પૂજા કરવા લાગ્યો. પછી રાજા ભોજનકાર્ય સમાપ્ત કરી ત્યાંથી રવાને થઈ પિતાના સ્વામીનું કાર્ય કરી પાતાલ લંકામાં ચાલ્યા ગયે. મહાભૂજ રાવણના રાજ્યત્વ કાળમાં જ શ્રીમંદીરસ્વામી પ્રમુખ વિશ તીર્થકરને દીક્ષા મહોત્સવ થએલે છે. | ગઈ વાતને આજે લાખો વરસ (અંદાજે સાત લાખ) વહી ગયાં છે. ચાલુ હકીકતને સમય તે વિક્રમ સંવત બારમા સિકાને છે. પૂર્વના સમયમાં જ્યારે વીશમાં મુનિસુવ્રત સ્વામીનું શાસન હતું તે પછી નમોનાથ એકવીશમા તીર્થકર દશ હજાર વર્ષના આયુષ્યવાળા થયા, તેમનું શાસન પાંચ લાખ વરસ ચાલ્યું. તે પછી બાવીશમાં નેમનાથ ભગવાન એક હજાર વર્ષના આયુષ્ય થયા, તેમનું શાસન ત્યાસી હજાર સાડી સાત વર્ષ પર્યત ચાલ્યું. તે પછી ત્રેવીસમાં. તીર્થકર શ્રી પાર્શ્વનાથ કે જેમની પ્રતિમા ખરદુષણ રાજાએ પૂજી હતી તે વાત ઉપર આવી ગઈ છે. તે ભગવાન સે વરસને આયુષ્ય ઉત્પન્ન થયા, તેમનું શાસન અઢોસો વરસ પર્યત ચાલ્યું. તે પછી મહાવીર સ્વામી ચોવીસમા તીર્થંકર થયા, હાલમાં શ્રી વીર ભગવાનનું શાસન ચાલે છે. તેમના શાસનમાં વિક્રમના બારમા સૈકામાં તેની શરૂઆત પછીના મધ્યકાળમાં હિંગળી દેશમાં (વાડ) એલેચપુર નગરમાં ૧૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ રર૬ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથ એલચ નામે (બીજું નામ શ્રીપાલ) રાજા થયે. રાજા ન્યાયી, ધમી અને પ્રજાપાલક મહા સમર્થ હતો. એકદા પૂર્વ કર્મના ઉદયે કરીને તેને કોઢને રેગ ઉત્પન્ન થયે. અનેક વૈદ્ય, મંત્રવાદીઓ, તંત્રવાદીઓ, ગારૂડીઓ વગેરેને બેલાવી ઉપચાર કરાવ્યાં, પણ રાજાને લેશ પણ આરામ થયે નહીં. કુષ્ટિપણાથી રાજા કિકર્તવ્ય મૂઢ બની ગયા. શું કરવું શું ન કરવું વગેરે વિચારથી શૂન્ય થઈ ગયે. એક દિવસ રાજા કંટાળીને પોતે ઘોડેસ્વાર થઈને ફરવા ગયે, સેવક વર્ગ પણ તેની પાછળ ચાલ્યા પણ રાજા તે આગળ ચાલી નીકળ્યો. તે વખતે તાપ પડતો હોવાથી રાજાને તરસ લાગી, અને જંગલમાં પાણીને માટે આમતેમ ધ કરવા લાગ્યું. ફરતાં ફરતાં અનુક્રમે જે જગ્યાએ પાર્થ નાથની પ્રતિમા ખરદુષણરાજાએ જલકુપમાં પધરાવી હતી: ત્યાં આગળ આવ્યો. અત્યારે કુવે પૂરાઈ ગયા હતા, પણ પ્રતિમા અંદરખાને હતી, ઉપર એક નાનું જાંબડુ (ખાબોચીયું) હતું. તેમાં સ્વચ્છ અને ભગવંતની પ્રતિમાથી પવિત્ર થએલું પાણી હતું. રાજાએ ઘોડા ઉપરથી ઉતરી તે જાંબડા પાસે આવી હાથ પગ ધોઈ તે પાણીથી મોં સાફ કરી પાણીનું પાન કરી તરસ છીપાવી. તરત જ તે ઘોડેસ્વાર થઈ પોતાની શીબીરમાં (છાવણમાં) ચાલે ગયે. ત્યાંથી પિતાના નગરમાં ગ, રાતના રાજાએ નિરાંતે નિદ્રા કરી રાજાને ભરઉંઘમાં દેખી પટરાણી આશ્ચર્ય પામી, તેમજ રાજાના હાથ, પગ, મહે સ્વચ્છ રોગ રહિત જોઈ પ્રસન્ન થઈ. પછી પ્રભાતમાં રાણીએ રાજાને વિનંતી કરી “હે પ્રાણવલ્લભ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રીમંતરીક્ષ પાર્શ્વનાથજી ૧૨૭ કાલે આપ રમવાને કાં પધાર્યા હતા? જુઓ ! આપનું શરીર હાથ, પગ, મ્હાં? કાઢ ત્યાંથી ભાગી ગયા છે. ફરમાવા ? એ શાથી ગયા છે? રાજાએ કહ્યું : “ પ્રિય ! ગઇ કાલે એક નાના જામડામાં ઘેાડુંક સ્વચ્છ પાણી જોયું તેમાં હાથ, પગ, મ્હાં સાફ્ કરો પેટ ભરી પાણી પીધું, મને તે તે પાણીના જ ચમત્કાર જાય છે. ” P “ સ્વામિન ! આપનું કહેવું સત્ય છે, આજે પણ ત્યાં પધારે અને સમસ્ત અંગે સ્નાન કરી પવિત્ર થઇ પાપને ટાળે. ” રાજાએ પણ પટરાણીનું વચન માન્ય કરી ત્યાં જવાની તૈયારો કરવા માંડી, રાણી પણ સાથે જવાને તૈયાર થઈ. પછી રાજા સર્વ સાથે ત્યાં આવી છાવણી નાખો, ને ત્યાં જાખડામાંથી પાણી લઈને સ્નાન કર્યું, તરત જ રાજાનું શરીર કાઢ રહિત થયું, અને સુવર્ણમય કાયા થઈ. સ કાઈને આશ્ચર્ય થયું. રાજાએ જણાવ્યુ કે “ આ કાંઈ પાણીના ગુણ નથી પણ તે કાઈ દેવાધિષ્ટિત હાવું જોઇએ. શણીએ પણ રાજાને તેમાં અનુકુળ સંમતિ આપી. પછી અળી ખાકુલા ઉછાળી રાજાએ ઉદ્ઘાષણા કરી કે “હું આ જળાશયના અધિષ્ઠાયક દેવતાઓ! હું ક્ષેત્ર દેવતા! તમે ગમે તે હા પણ મને દર્શન આપે.” એવી રીતે અન્ન પાણીના ત્યાગ કરી રાજાએ તેની આરાધના કરવા માંડી. અનુક્રમે ત્રણ ઉપવાસ થતાં રાતના સ્વમામાં ક્ષેત્ર દેવતા આવી તેના ઢંઢ પરિણામ જોઈને રાજાને કહેવા લાગ્યા હૈ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી હે રાજા ! ખરદુષણ રાજાએ બનાવેલું અને અહીં પધરાવેલું એવું પાર્શ્વનાથનું બિંબ તેનાથી પવિત્ર થએલા એવા જળના સ્નાનથી તમારે કોઢ રોગ દુર થયો છે, એ તો શું! પણ અસાધ્ય એવા બીજા રે જેવા કે કાસ, વાસ, વર, શૂળ, કુષ્ટિ, ક્ષય, ભગંદર વગેરે મહાન ભયંકર વ્યાધિઓ પણ નિ:સંશયપણે તેમના પ્રભાવથી નાશ પામી જાય છે. તે ભગવંતના પ્રભાવથી નેત્ર રહિત નેત્ર પામે છે. બહેરે. સાંભળી શકે છે. શું બોલી શકે છે. પાંગળા માણસને પગ આવે છે. વીર્યહીન માણસ મહા સમર્થ થાય. છે! દરિદ્રી ધન મેળવી શકે છે. સ્ત્રીને અથી સ્ત્રી મેળવે છે, રાજ્ય ભ્રષ્ટ થએલે મહારાજ્ય પામે છે, અને પદવી હીન ઉત્તમ પદ્ધો પામે છે. જયને અભિલાષા મટી જીતે મેલવી શકે છે. વિદ્યાના અથી ઉપર સરસ્વતી તુષ્ટ માન માન થાય. વલી ભૂત, તાલ, રાક્ષસ, ડાકિની, શાકિની વગેરે ભયે તેમનાથી ભાગી જાય છે. એવી રીતે સર્વ રેગ, શોક, સંતાપે આ ભગવાનના પ્રભાવે કરી શમી જાય છે. કિ બહુના ! ચિંતામણી રત્નના સરખી સાક્ષાત આ મૂર્તિ ઈચ્છિતને દેનારી છે, હે રાજન! નાગરાજ ધરણેને હું સેવક છું અને તેમના હુકમથી હું અહીંયાં તેમની સેવા કરૂં છું.” : ક્ષેત્ર દેવતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને અને પાનાથની પ્રતિમાના માહાસ્યથી પ્રસન્ન થએલા રાજાએ પછી તે દેવતા પાસે સ્વપ્નામાં પ્રતિમાની માગણી કરી. - તે વખતે દેવતાએ કહ્યું “પ્રતિમા સિવાય બીજું કાંઈ છે. જિ અને ર તેમની Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ ૨૯ માગે તે આપવાને હું તયાર છું, જય, વિજય, સૌભાગ્ય, સવે કાંઈ દેવા હું હ" < છું ! પણ આ પ્રતિમા આપવાને હું લાચાર છું' રાજાએ હઠ છેડી નહીં તે વખતે દેવતા અદશ્ય થઈ ગયા, અને પ્રતિમા પિતાને ન મળે ત્યાં સુધી અન્ન પાણીને ત્યાગ કરીને બેઠે, એમ કરતાં સાત દિવસ થયા તે વખતે તેના તપોબળથી સ્વપ્નામાં ધરણેન્દ્ર આવ્યા. અને તેને સમજાવવા લાગ્યા કે “હે રાજન! શા માટે હઠ કરે છે ! આ પ્રતિમાથી તારું કાર્ય સિદ્ધ થયું છે. તારૂં શરીર રેગ રહીત થયું છે ! હજી શું અધુરૂ રહ્યું છે? માટે કષ્ટ છેડી ઘેર જા, ને તારું રાજ્ય સુખેથી ભેગવ !” દેવ! આપ ગમે તે હો? પણ જગતને ઉપકાર કરવાની ખાતર એ પ્રતિમા મને આપો ! જગતમાં પિતાનું પેટ ભરવાવડે કરીને શું? પણ મારી માફક જગતના પ્રાણીઓ પણ એ પ્રતિમાથી લાભ મેળવે તે માટે મારે તે પ્રતિમા મેળવવી જોઈએ.” રાજાએ કહ્યું. - આ પ્રતિમા મહા ચમત્કારીક છે, એમની પૂજા વિધી તારાથી બરાબર બની શકશે નહીં, માટે તું હઠ છોડી દે. હું ધરણે તને સમજાવું છું કે આ હઠ તું છોડી દે. ” ણિરાજ ! મારા પ્રાણ એ પ્રતિમાની ખાતર જ છે. જ્યાં સુધી એ પ્રતિમા ન મળે ત્યાં સુધી મારે સર્વ અન્ન પાણી હરામ છે. નાગરાજ! પ્રતિમા આપવી ન આપવી તે આપનું કામ છે.” “રાજન ! તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. મારા Page #242 -------------------------------------------------------------------------- ________________ २३० રિસાદાણી શ્રીપાલનાથજી પ્રાણ થકી પણ અધિક પ્રિય એવી એ પ્રતિમાને હું તમને આપીશ, પણ તમે તેની આશાતના કરશે! નહી. નહીતર મને ઘણું દુઃખ થશે કમળનાળની ગાલ્લી મનાવી કાચા સુતરના તાંતણે ખાંધી તમે તેને કુવામાં ઉતારજો, એટલે તેમાં હું પ્રતિમા મૂકીશ, પછી બહાર કાઢી કમળ નાળીના રથમાં ( ગાડીમાં ) પધરાવી સાત દિવસના ગાયના વાછરડા જોડી તમે આગળ ચાલજો, ગાડી તમારી પૂઠેપૂરું તમે જ્યાં જથ્થા ત્યાં ચાલી આવશે, પણ તમે પાછળ જોશે નહી. જે વખતે પાછળ જોશેા કે તરત પ્રતિમાજી ત્યાં અટકી જશે. આ પાંચમ કાળમાં પણ હે રાજન ! જે કાઇ પ્રાણી આ પ્રતિમાનું આરાધન કરશે! તે આરાધકની ઈચ્છા અમે અદૃશ્ય રહ્યા થકી પણ પૂરણુ કરશું. ” એમ કહી ધરણેદ્ર ( નાગલેાકના સ્વામી) અદશ્ય થઈ ગયા. પ્રભાતમાં રાજાએ નાગરાજના કથન મુજબ ભગવાનને પ્રગટ કર્યો. પછી નાલી રથમાં બેસાડી સાત દિવસના વાછડાઓ જોતો ને રાજા આગળ ચાલવા લાગ્યા. એવી રીતે ચાલતાં ચાલતાં ઘણીક ભૂમિ ઉલ્લંઘન કરી ગયા. તે વખતે રાજાને વિચાર થયેા કે રચના અવાજ સરખે! પણ સભ ળાતા નથી તે ભગવાન આવતા હશે કે નહીં. ” રાજાએ શકા થતાં વજ્રષ્ટિથી લગાર પાછળ જોયું, એટલે ભગવાન ત્યાં અટકી ગયા અને ગાડી નીચેથી નીકળી ગઈ. ત્યાં આગળ વડલાનું ઝાડ હતું, ત્યાં ભગવાન જમીનથી સાત હાથ ઉંચા રહ્યા રાજા આશ્ચર્ય પામ્યા, અને મનમાં બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “ હવે શું કરવું ? ” ફરીને નાગેને સભા . Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી ૨૩૧ ળવા લાગે તે વખતે નાગરાજે સ્વપ્નમાં આવીને કહ્યું કે અહીયાં જ ચૈત્ય બંધાવો ! ભગવાન હવે અહીંથી જશે નહીં.” રાજાએ ત્યાં આગળ મોટું વિશાળ એક લાખ મુદ્રા (તે જમાનાને સકો) ખરીને રંગમંડપથી સુશોભિત મનહર દેરાસર કરાવ્યું. આવું ગંજાવર ચૈત્ય જેઈને રાજાને અભિમાન ઉત્પન્ન થયું. “આ જગતમાં મને ધન્ય છે કે મારા કરાવેલા ચિત્યમાં ભગવાન પધારશે ખરે! જગતમાં મારા જેવો કોઈ નથી, હું જ ધન્યવાન છું! હું જ પુણ્યવાન છું.” આવા વિચારવાળે રાજા પછી પ્રભાત સમયે મુહૂર્ત વેળાએ ભગવાનને પધરાવવા માટે પ્રાર્થના કરવા લાગે, પણ ભગવાન ચેત્યમાં પધાર્યા નહીં, રાજાના અભિમાનના કારણથી પોતાના સ્થાનકેથી લેશ પણ ખસ્યા નહીં. અનેક ઉપાય કરવામાં આવ્યા પણ ભગવાન તે લેશ પણ ચલાયમાન થયા નહીં, હવે રાજાને પારાવાર ખેદ થયે ને ધરણેદ્રનું આરાધન કર્યું પણ આ વખતે તો તે પણ આવ્યા નહીં. તેથી રાજાને ઘણે પશ્ચાત્તાપ થયે અને પિતાના મંત્રીઓને પૂછવા લાગ્યું “હે મંત્રિનું ! ભગવાન્ ! ચૈત્યમાં કેમ પધારતા નથી, તેનું કારણ તપાસ કરીને મને કહો?” તે વખતે મંત્રીએ જણાવ્યું “સ્વામિન! તે માટે એક ઉપાય છે તે હું જણાવું છું, આપ સાભળે. સંભળાય છે કે હાલ જૈન શાસનમાં અભયદેવસૂરિનામે મહાસમર્થ આચાર્ય જૈન તત્વશાસ્ત્રના પારગામી છે. જેમને અનેક રાજાઓ માને છે, નમે છે. વળી ગુર્જર દેશના અધિપતિ અને કર્ણના Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી જેવા પ્રતાપી કરણ રાજાએ તેમને માલધારીનું બિરૂદ આપેલું છે. તેમજ સૂરિ બળે કરીને યુક્ત એવા તે સૂરિ ગયે વર્ષે દેવગિરિ નગરમાં (દૌલતાબાદ) રૂષભદેવ ભગવાનને નમવાને આવેલા છે. તે મહા સમર્થ પુરૂષ જે અહીંયાં આવે તો આપનું કાર્ય સિદ્ધ થાય એ નિ:સંશય છે. પછી રાજાએ પ્રધાનને મોકલીને તેમને ત્યાં તેડાવ્યા. આચાર્ય પણ પ્રતિમાજીને સાત હાથ ઉંચા રહેલાં જોઈને આશ્ચર્ય પામ્યા. અને આ ભગવાનને આ પ્રભાવ જોઈ પ્રસન્ન થયા પછી તેમણે ત્યાં અઠ્ઠમતપ કરવા વડે નાગરાજની આરાધના કરી. તે વખતે નાગાધિપે સ્વપ્નમાં આવીને જણાવ્યું કે “રાજાના અભિમાનના કારણે કરીને પ્રતિમાજી ચેત્યમાં પ્રવેશસે નહીં. પણ જે સંઘ તરફથી ચિત્ય તૈયાર થશે તે ભગવંત ત્યાં પધારશે.” એમ કહી નાગરાજ અદશ્ય થયા. પછી સવારના સંઘને એકઠા કરી સૂરીજીએ જણાવ્યું કે “હે શ્રાવકે! રાજાના અભિમાનના કારણે ભગવાન એ ચૈત્યમાં પધારશે નહિ, પણ તમે સર્વ સંઘ સમસ્ત મળીને એક ચત્ય તૈયાર કરાવે તે ભગવાન ત્યાં પધારશે.” રસૂરિશ્વરનાં આવાં વચન સાંભળી શ્રાવકોએ ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થયા છતાં ત્યાં આગળ સારી જગ્યા જોઈને એક નવીન ચત્ય તૈયાર કરાવ્યું. (હાલમાં ભગવાન બિરાજે છે ત્યાં) પછી અભયદેવસૂરિની સ્તુતિથી ભગવાન સર્વ લેકે જોતાં છતાં નીચે ઉતરી ત્યાં નવીન ચિત્યમાં પધાર્યા ને ભૂમિથી સાત આંગુલ અધર રહ્યા. અભયદેવસૂરિએ વિધિપૂર્વક સંવત ૧૧૪૨ ના મહા સુદી ૫ ને રવીવારે વિજય મુહૂ પ્રતિષ્ઠા Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી ૨૩૩ કરી. પછી ત્યાં પ્રભુની આગળ ડાબી બાજુએ અધિષ્ઠાયક દેવ એટલે શાસનદેવની તીર્થ રક્ષણને માટે સ્થાપના કરી. હવે રાજાએ પણુ ભગવાનને માટે નાના પ્રકારનાં રત્નાથી વિભૂષિત એવા મુકુટ તૈયાર કરાબ્યા, અન્ને કાને કુંડલ, કઠમાં મેાતીના હાર તથા અંગનાં ખીજા આભૂષણા તેમજ ભામંડલ, છત્ર વગેરે ઉપકરણેા તૈયાર કરાવ્યાં, ને ભગવાનની પૂજાને માટે અર્પણ કર્યાં. ત્યાં સીરપુર નામે નગર વસાવ્યું. અને જ્યાં આગળથી ભગવાન નીકળ્યા ત્યાં કુંડ ખંધાવ્યા. તે સીરપુર નગરમાં આચાર્ય ચતુર્માસ રહ્યા. ત્યાં ભવ્ય જીવાને પ્રતિખાધ કરી ચામાસુ પૂર્ણ થયે છતે ગુરૂરાજ અન્યત્ર વિહાર કરી ગયા. આજે વિક્રમની અઢારમી શતાબ્દિની શરૂઆત ચાકે છે. સમય ચાલ્યેા જ જાય છે, તે કાંઈ કાઈ ને માટે થેાલતા નથી. ભગવાનને બીરાજમાન થયાને આજે પાંચસેા કરતાં પણ વધારે વર્ષો વહી ગયાં છે, હમણાં અઢારમા સકાની શરૂઆતમાં શ્રી વિજયદેવસૂરિ પાસે ભાવવિજયગણિએ દીક્ષા લીધેલી છે. તેઓશ્રી હમણાં પાટણમાં રહેલા છે, ને આંખાથી રહિત થએલા છે એ વાત પ્રથમ આવી ગઈ છે. તેમની આગળ દેવી આ બધા અંતરીક્ષજીના ઇતિહાસ કહી સંભળાવી અદૃશ્ય થઈ ગઈ. પછી જાગૃત થતાં પ્રભાતમાં ભાવિવજય નિણુએ પાટણના સંઘના આગેવાનાને મેલાવી પેાતાને અંતરીક્ષજી જવું છે માટે વ્યવસ્થા કરી આપવાની સૂચના કરી તે વખતે સથે એક નાના અંતરીક્ષના સધ કાઢી ભાવિજય ગણિને બંદોબસ્ત કરી આપ્યા. હવે Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ = પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ભાવવિજય ગણિ હૃદયમાં અંતરીક્ષજીનું ધ્યાન ધરતા છતા સંઘ સાથે અનુક્રમે સીરપુર (અંતરીક્ષજી) આવ્યા. ત્યાં સકલ સંઘે ભગવાનના દર્શન કર્યો પણ ભાવવિજયગણિને તેમના અંધપણાથી દર્શન થયાં નહીં. જેથી પિતાના મંદ ભાગ્યની નિંદા કરવા લાગ્યા. પછી અન્નપાણીનો ત્યાગ કરીને પ્રભુના દર્શનની ઈચ્છાવાળા થયા છતાં “પ્રભુ! તમારા દર્શન થાય તો જ મારે આહાર પાણ કરવા” એ અભિગ્રહ કરીને તપ કરવા લાગ્યા ને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અનુક્રમે ત્રણ ઉપવાસ થયા. “હે ભગવાન! હે પાર્શ્વજિનરાજ ! તમે વિના સ્વાર્થે બળતા નાગને દર્શન આપી નવકાર સંભળાવવાવડે ભુવનપતિ નિકાયના નાગકુમાર દેવકને સ્વામી બનાવ્યા. વૈરી અને અતિ ક્રૂર એવા સાત સાત વિના દુશ્મન કમઠને તમે સમતિ આપી દીધું. હે પ્રગટ પ્રભાવી! ચિરકાળ પર્યત તમારી સેવા કરનારા અષાઢાભૂતિ શ્રાવકને તમે મુક્તિનું સુખ આપ્યું. હે વિશ્વમાં અદ્વિતીય પુરૂષ ! હે કરૂણ સાગર! તમારી ભકિત કરનારા એવા હાથીને તમે વ્યંતર લોકની અપૂર્વ રૂદ્ધિ આપી ને કલિકુંડ તીર્થ ત્યાં પ્રગટ થયું. વળી તે વિશ્વ વત્સલ નવાંગ વૃત્તિના કરનાર એવા અભયદેવસૂરિને કેઢ રેગ તમારાજ પ્રભાવ થકી દૂર થયે, બલકે તેમની સુવર્ણ સરખી કાયા થઈ. હે વિશ્વમાં વીર પુરૂષ! એલચપુરના એલચ રાજાને કુષ્ટિને રોગ તમેજ દૂર કર્યો! રાજ્યભ્રષ્ટ થએલા એવા પાલણ રાજાએ તમારાજ પ્રભાવ થકી ફરીને રાજ્ય પ્રાપ્ત કર્યું. તેમજ ઉદેશી નામને શ્રાવક, તેના ઘરને વિષે તમારા પ્રભાવ થકી ઘીની વૃદ્ધિ થઈ. તેથી જ તમે જગતમાં Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી ૨૩ય વૃતકલોલ પાર્શ્વનાથ કહેવાયા. હે વિશ્વવત્સલ પુરૂષ! પુત્રના ફળની ઈચ્છાવાળાને ત્યાં પુત્રની વૃદ્ધિ થવાથી તમે ફેલવધી પાર્શ્વનાથ તરીકે દુનિયામાં ગવાયા હે જગવત્સલ! જગતમાં આશ્ચર્યકારક એવા તમે સર્વ લોક સમક્ષ અદ્ધર રહેવાથી દુનિયામાં અંતરીક્ષ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયા. હા! ભગવંત! હજારે જીહા છતાં તમારૂ વર્ણન કરવાને કેણુ શક્તિમાન છે ! આઠમા વિષ્ણુ (નારાયણ) રામ લક્ષણ પણ તમારા જ પ્રભાવ થકો સમુદ્ર ઉલંઘી રાવણને છતી સીતાજીને છોડાવી લાવ્યા. મહા ભયંકર એ તોફાની સમુદ્ર તેનું જળ રામ લક્ષમણના આરાધનાથી તમારાજ પ્રભાવ થકી થંભાઈ ગયું હતું. જેથી રામ લક્ષમણે આશ્ચર્ય પામી સ્થંભન પાર્શ્વનાથ તરીકે તમારી જગતમાં સ્તુતિ કરી. નવમા વિષ્ણુ (નારાયણ) શ્રીકૃષ્ણનું સન્ચ જરાસંઘ (પ્રતિવિષ્ણુ) ની જરા નામે આસુરી વિદ્યાથી જ્યારે જર્જરીત થયું તે વખતે તમારા સ્નાત્રજલથી જરા નાશ પામી અને તમે શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે ભૂમિતલ ઉપર પ્રગટ થયા. હે! ભગવાન! તમારે કેટલે પ્રભાવ કહું હે જગતમાં વીર પુરૂષ! વિશ્વના અદ્વિતીય બંધે ! તમારા પ્રત્યક્ષ ચમત્કારો જોઈને જગતમાં આશ્ચર્ય થાય છે કે તમે દુન્યામાં મહા સમર્થ છો તે પછી મારી આંખે ઉઘાડવી તે કાંઈ મુશ્કેલ નથી. હા ! સ્વામિન ! હા તાત ! હા ! ભૂમિનાથ ! હા! વામાનંદન! હા! અશ્વસેન વંશ દીપક! મને પ્રત્યક્ષ દર્શન આપ! દર્શન આપે ! મારાં કષ્ટ કાપ! હા! વિશ્વમાં વિજયંત પુરૂષ! પુત્રને તેની ઈચ્છિત વસ્તુ પિતા નહીં આપે તે કોણ આપશે! હા! દેવાધિદેવ! વિશ્વવંદ્ય! Page #248 -------------------------------------------------------------------------- ________________ - ૩૬ પુરિસાદાણી શ્રી પાશ્વનાથજી મને નેત્ર આપો! નેત્ર આપ!” એમ ભક્તિમાં ભાવવિજયજી તલ્લીન થયા, છતાં નેત્ર પ્રગટ થયાં નહીં. ત્યારે તેમને બહુ દુઃખ થયું અને પોતાની નિંદા કરવા લાગ્યા. આંખમાંથી તરતજ અશ્ર વહેવા માંડ્યાં અને એમ પશ્ચાત્તાપ કરતાં કરતાં આંખના પડલ ભાવવિજયગણિના ખુલી ગયાં. ભગવંતનાં સાક્ષાત દર્શન થયાં. ગએલાં નેત્રે ફરીને પ્રગટ થયાં. પછી યથા સમયે સકલ સંઘમાં જયજયકાર થયો, અને ભગવાનને મહિમા ગવાણ, ભાવવિજયગણિએ પારણું કર્યું, પણ ભાવવિજય ગણિ વારંવાર ભગવાનનાં દર્શન કરવા લાગ્યા. તે દિવસે રાતના શાસન દેવતાએ આવીને સ્વપ્નામાં ભાવવિજયગણિને દેરાસર મેટું બનાવવાને જણાવ્યું. પછી ભાવવિજયગણિએ સવારમાં તે વાત સંઘની આગળ નિવેદન કરી. સંઘે મંદિર બંધવાનું શરૂ કર્યું, પછી સંઘ ત્યાં વ્યવસ્થા કરી પાટણ તરફ વિદાય થયા. થોડા શ્રાવકે ત્યાં રહ્યા અને દેરાસરનું કામકાજ ચાલુ રાખ્યું. અનુક્રમે વરસ દિવસમાં દેરાસર ત્યાં તૈયાર થયું તે વખતે ભાવવિજ્યગણિએ ફરીને સંવત ૧૭૧૫ ના ચત્ર સુદી ૬ ને વાર રવીવારે પ્રતિષ્ઠા કરી તે વખતે પણ ભગવાન એક - આંગલ જમીનથી અદ્ધર રહ્યા. પૂર્વાભિમુખે ભગવાનની પ્રતિષ્ઠા કરી દેરાસર ત્યાંને ત્યાં જ ફરીને પણ બંધાવવામાં આવ્યું હતું. તેને નાનામાંથી મોટું કરવામાં આવ્યું હતું. ભાવવિજય ગણિ પણ બેધિબીજ ઉત્પન્ન કરી કૃત કૃત્ય થયા. પછી ત્યાં કેટલાક કાલ રહીને ભાવવિગણિ ફરીને - અહીંયાં આવવાની ઈચ્છા કરતા હતા અન્યત્ર વિહાર કરી Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરીક્ષ પાશ્વનાથજી ૨૩૭ ગયા. શ્રીવિજયદેવસૂરિ અને ભાવવિજય ગણિનાં પગલાં ભેંયરામાં માણભદ્રજીના સ્થાનકમાં છે. અકબર બાદશાહને પ્રતિબંધ કરનારા શ્રીહીરવિજયસૂરિ જેમને બાદશાહે તામ્રપત્ર ઉપર સાત તીર્થોના લેખ કરી આપ્યા છે. તેમના શિષ્ય શ્રીમદ્ વિજયસેનસૂરિ તેમણે જહાંગીર બાદશાહને પ્રતિબધી જીવદયાનો ડંકે વગડા. તેમના શિષ્ય શ્રીમદ્ વિજયદેવસૂરિએ યવન આદિને પ્રતિબધી જીવદયાનો ડંકો વગડાવ્યું. તેમના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિ થયા તેમના સમયમાં ભાવવિજયગણિ થએલા છે. *. વર્તમાન વિક્રમની વીસમી સદીમાં માલેગામ નિવાસી દશાશ્રીમાળી વણિક ગ્રહસ્થ બાલચંદ હીરાચંદને સ્વદેશી હલચાલને કારણે સંવત ૧૯૭૮ માં કેદખાનાની પાંચ વરસની સજા થઈ હતી, જ્યાં તેમને અત્યંત હાડમારી હતી, કેદખાનામાં તેમના પર જુલમ સખ્ત હતો. પછી કેદખાનામાં તેમણે અંતરીક્ષજી પાર્શ્વનાથનું સ્મરણધ્યાન કરવા માંડયું. અને પોતે છુટા થતાં ભગવાનનાં દર્શન કરે ત્યારે જ અમુક દ્રવ્ય ખપે એ અભિગ્રહ કર્યો. પછી એકદા રાતના અર્ધ નિંદ્રીત સ્થીતિમાં ભગવાનના ધ્યાનમાં લીન થએલા તે સ્થીતિમાં તેમને જણાવ્યું કે પિતાની પલાંઠી ઉપર એક બાજુએથી સર્પ ચડીને બીજી બાજુએ ઉતરી ગયે એમ તેમને ભાસ થયો. પ્રભાત થતાં તેમને સરકાર તરફથી નિર્દોષ ગણું છોડી દેવામાં આવ્યા. શ્રી. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી ખાલચંદને ' જેલરે સરકારના હુકમ સંભળાવી તેમને છુટા કરી રેલગાડીની ટીકીટ કપડાં વગેરે આપોને પેાતાના વતન રવાના કર્યો. પાંચ વર્ષની સજા છતાં ત્રણુ માસમાં તે કેદખાનામાંથી છુટા થયા. પછી તેઓ પેાતાના વતન જઈ ત્યાંથી અંતરીક્ષજી આવ્યા અને ભાવથી ઉલ્લાસ ચિત્તે ભગવાનની પેાતાની શક્તિ અનુસાર સેવાકિત કરી. સવત ૧૯૭૮ માં આ બનાવ બનવા પામ્યા છે. - આ તીર્થીની યાત્રા મે પેાતે પણ એ વાર કરી છે. હાલમાં પ્રતિમાજી જમીનથી એ દારાવાર અહર ત્રણ આજુથી રહેલાં છે. પ્રતિમાજીની નીચેથી પાતળુ' અગલુછણું આજે પણ આરપાર નીકળે છે. - 12 -સારાભાઇ, નવાબ Page #251 -------------------------------------------------------------------------- ________________ [૧] શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામગર્ભિત શ્રીગોડી પાર્શ્વનાથનું સ્તવન. દાહશે. વન અનેપમ ચંદલેગોડી મંડન પાસ; પ્રત્યક્ષ પરચા પૂરે, સકલ મારથ ખાસ. - ઢાલ. 'શારદ નામ સેહામ, મન આણી હા અવિહડ રંગ; પાસ તણે મહીમા કહું, જસકીર્તિ ગાજે હે ગંગ. ડી. ૧ પરચા પૂરે ચિંતામણી, હે તું લીલ વિલાસ અંતરિક મેરે મન વસે, વકાણે હો તું સેહે પાસ. ગાડી. ૨ અલવર રાવણ રાઇ, જીરાવેલો હે તું જાગે દેવ, કલિજુગ પાસ સંખેશ્વર, બલિહારી હે તેરી કીજે સેવ, ગેડી૩ ચારવાડ મક્ષીજીયે, દેવપાટણ હે ડેકરી પાસ દાદ નવખંડ જાણીયે, ફલેધી હે રાય રાણે દાસ ગેડી. ૪ પંચાસરે મહીં મંડલે, ભલે ભાવે હે નારંગે નામ; નવપલ્લવ કેકે કહે, અજારે હે તું સોહે ઠામ. ગોડી. ૫ લઢણ તીવરી જાય, ઉથમણે હે મહીમા ભંડાર સીડી ત્રેવીસમો, કુકડેસર હે સેવક સાધાર. બોડી- ૬ યણ પાસ ઝૂંબાવટી, નાકડા તું હા વૃતકલોલ, સહસફને સામેલે, પાસ પરગટ હો તું કુંકુમલ. ડી. ૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ -- પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ ચારૂપ આરાસણે, ગંગાણ હો વાંદુ નિશદિશ; ભીન્નમાલ ઉજેણી, નીંબાજે હો જાણે જગદીશ. ગોડી, ૮ ભીડભંજન ભવે સાંભળે, કરહેડા હો નાદ્રો જોય; જેસલમેરે તું જ, અમીઝરે હો મડવર હોય. ગોડી, ૯ સાદડી ગામે તું વ, કલિકડે હૈ સોજત પરિણામ પલ્લવિહારે આગરે, સારણ સમે હા બેડે અભિરામ. ગોડી. ૧૦ ૫ડવણજ કેરટે. હમ રપરે હા પીપાડે વાસ; સસલી કાંસલીયે, મેહસાણે હો મેડતે નિવાસ. ગોડી) ૧૧ તું ભરૂચ તું ઈરે, બુહારે હૈ તુંહીં જગડીયા ગામ; તું દેલવાડે વડોદર, ડુંગરપુર હો ગંધારે વખાણું. ગોડી) ૧૨ કડી આહેરે આબુએ, શત્રુંજય હે વાંદું ગીરનાર; વિજુવે રાધનપુર, વડાલી છે સામેરા સાર. ગેડી. ૧૩ વીસલનગરે હાલ હે, ડભાઈ હો બડે જિનરાજ; વાડી ચલણ પાસજી, વેરાવલ હો વડલી શીરતાજ. ગોડી. ૧૪ મુહરી પાસ યેવલા, અહિછો હે આનંદ રાય; નાગપુર બીબીપુરે, નાડલાઈ હો ભીલડીયે મન જાય. ગડી. ૧૫ ગાડરીયે માંડવગઢ, તંજાવર હો પીરેજાબાદ, કુંભલમેરે ગાજી, રાણપુરે હો સર્યા દે સાદ. ગોડી૧૬ તું નાડોલે માંડી, સિદ્ધપુરે હે તું દીવ મેઝાર; ચિત્રકુટે ચંદ્રાવતી, આશાઉલે હો વંશવાલે પાસ. ગોડો. ૧૭ મરહદૃ મથુરા જાણીયે, વણારસી હે તું પાસજીણુંદ તું સમીયાણે સાંભલ્યા, તીજારે તુઠા જિનચંદ. ડો. ૧૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથનાં સ્તવને વિકાનેરે વાંકલા, અજમેરે હે ડેડીઆલે પાસ ઈંદ્રવાડે કંટાલીયે બાંટે હે તું લીલવિલાસ. ગેડી. ૧૯ આગર મેરી આંતરે, જવાબી હે કર ભાલ; છિન્ન હવે ખલચીપુર, બ્રહ્મસર હે વાસે મન વાળ. ગેડી ૨૦ સલખપુરે સીંધુ જયે, મુંજપુરે છે ઝેટીંગે પાસ; અમદાવાદ મને હરૂ, કંઈ હે તું પાલી પાસ. ગોડી૨૧ એકસે આઠે આગલે, નામે કરી હે ગુણીયા જિનરાજ આરતિ ટલે અમેગીયા, આશફલી હો મનની આજ. ડી. ૨૨ પાસ પ્રભાવક પ્રગટ, મહિમા નિધિ હે તું દેવ દયાલ; એક મને ક્યું આદરે, તો પામે છે લચ્છી વિલાસ. ગોડી૨૩ તું મેવાસી ઉજજલે, તે માંડી હે પ્રભુ મટી જાત, ભવના ભાજે આમલા, તુજ આગળ હો નાશે પાસ. ગોડી, ૨૪ એશવંશે તું વસે, રાણુ વામા હે તાહરી માત, અશ્વસેન કુલ ચંદ, મુજ હાલો હે ત્રણ જગવિખ્યાત. ગો૨૫. છત્રધરે ચામર ઢળે, ઠકુરાઈ હે ત્રિગડે જિનભાણ ભામંડલ તેજે તપે, વંચ્છ હો દરિસણ દિવાણું. ગોડી૨૬ ભરવ દૈત દેવાલીયે, જક્ષ જોગણ હે ડાકણ વિક્રાળ; ભૂત ના માગે બાકુલા, તું સમરથ હો ગોડી રખવાલ. ગોડીર૭. તું મરૂઘરને બાદશાહ, એકલમલ હે તું ધીંગડ ધીગ, બાર ન રાખે બારણે, તો સામા હૈ કોણ કરે સીંગ. ગોડી) ૨૮ તરક સબર બીંજ માંગેકર ઝાલે હે તું લાલ કબાણ; નીલડે ઘડે તું ચઢે, ફેજામાં હે તું ફેર કેકાણુ, ગેડી ર૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી નવ નવ રૂપે તું રમે, અરવડીયા હે તુંહી જ આધાર; સંઘ તણું સાનિધ કરે, વોલાવો હા તું મલે સાર. ગેડી ૩૦ અલખ નિરંજન તું જે, અતુલોબલ હૈ તું ભૂતલભાણ, શાંતિકુશલ એમવિનવે, તું સાહેબ હે ઠીકેર સુલતાન ગેડી૩૧ તપગચ્છનાયક ગુણની, પાયે પ્રણમ્યા હે વિજયસેનસૂરીશ; સંવત સોલ અડસઠે, વિનવીય હો ગોડી જગદીશ. ગેડી ૩૨ ત્રેવીસમા જિનરાજ જાણી, હૈયે આણું વાસના, નર અમર નારી સેવ સારી, ગાઈએ ગુણ પાસના; વિનયકુશલ ગુરૂ ચરણ સેવક, ગેડી નામે ગહ ગહે, કલિકાલ માહે પાસ પ્રગટ, સેવા કરતાં સુખ લહે. ડી. ૩૩ શ્રી પાર્શ્વનાથજીને છંદ. રાગ પ્રભાતી કડ. પાસ જિનરાજ સુણી આજ સંખેસરા, પરમ પરમેસરા વિશ્વ વ્યાપે ભીડ ભાગી જરા જાદવાની જઈ, થીર થઈ શંખપુરી નામ થા. પાસ. ૧ સાર કરી સારી અને હારી મહારાજ તું, માની મુજ વિનતિ મન માચી, અવર દેવા તણી આશી કુણકામની, - સ્વામીની સેવના એક સાચો. પાસવ ૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાઘનાથનાં સ્તવને તુહી અરિહંત ભગવંત ભવ તારણેા, વારણા દુઃખ ભય વિષમ વાટે; તુહી સુખ કારણેા સારણે! કાજ સૌ, તુહી મનેાહારણે સાચ માટે. અંતરીક અમીજરા પાસે પંચાસરા, ભાયડા પાસ ભાભા ભટેવા; વિજય ચિંતામણી સામ ચિંતામણી, સ્વામી શ્રી પાસ તણી કરીયે ચરણ સેવા. લવધી પાસ મનમેાહના મગસીયા, તારસલ્લા નમુ' નાહી તેાટા; હુલધરા સામલા પાસ પ્યારી; સુરસરા કુકણા પાસ દાદા વલી, સુરજમંડન નમું તરણું તારા. જગતવલ્લભ કલિકુંડ ચિંતામણી, એક મલેચા પ્રભુ આસગુલ અરજીયા, ખંભણુ થભણુ પાસ મેાટા. પાસ ગેમી ગાડી પ્રભુ નીલકંઠા નમું, લેાઢણુ સેરીસા સ્વામી નમીયે; કાપડી ઢોલતી પ્રમશીયા મુજપરા, પાસવ પાસ નાકેાડા ઉન્હાવલા કલીયુગા રાવણુા, પેાસીના પાસ નમી દુઃખ દમીયે. પાસ॰ સ્વામી માણેક નમું નાથ સીરોડીયા, નાકેાડા જોરવાડી જગેસા; પાસ ૨૪૩ ગાડરીયા પ્રભુ ગુણુ ગરેસા, પાસ 3 . Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ થળ શ્રીપુસિાદાણી પાર્શ્વનાથ હમીરપરે પાસ પ્રણમું વલી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાગે; દુઃખભંજન પ્રભુ ડેકરીયા નમું, પાસ જીરાઉલા જગત જાશે. પાસ ૯ અવંતી ઉજજોયે સહસણી સાહેબા, મહીમાવાદે કેકે કરેડા, નારંગા ચંચુચલા ચવલેસર, તીવરી કલવિહાર નાગૅદ્ર નેડા. પાસ ૧૦ પાસ કલ્યાણ ગંગાણ પ્રમીયે, પલ્લવિહાર નાગૅદ્ર નાથા; કુર્કટેસરા પાસ છત્રાઅહિ, કમઠ દેવે નમ્યા સહુ સાથા. પાસ. ૧૧ - તમરી ગેગે પ્રભુ દુધીયા વલ્લભા, સંખલ વૃતકલ્લોલ બુઢા, ધીંગડમલા પ્રભુ પાસ ઝેટીંગજી, જાસ મહિમા નહીં જગત ગુઢા પાસ. ૧૨ ચારવાડી જિનરાજ ઉંડામણી, પાસ અજાહરા નેવનંગા; કાપરડા વજેઓ પ્રભુ છેછલી, સુખસાગર તણું કરીએ સંગા. પાસ) ૧૩ વિજુલા કરકંડુ મંડલીકાવલી, મહુરીયા ફોધી અણદા, અઉઆ કુલપાક કંસારીયા ઉંબરા; અણુયાલા પાસ પ્રણમું આનંદા. પાસ૦ ૧૪ - નવસારી નવપલવા પાસજી, શ્રીમાહાદેવ વરકાણ વાસી, Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથનાં સ્તવને ૨૪૫ --- - - - - -- - - - પકલા ટાંકલા નવખંડા નમે, ભવ તણી જાય જેથી ઉદાસી. પાસ) ૧૫ મનવાંછિત પ્રભુ પાસજીને નમું, વલી નમું નાથ સાચા નગીના દુ:ખ દેહગ તજી સાધુ મારગ ભજી, કરમના કેસરીથી ના બીહના. પાસ. ૧૬ અશ્વસેન નંદ કુલચંદપ્રભુ અલવર, બીંબડા પાસ કલ્યાણરાયા; હાય કલ્યાણ જસ નામથી જય હવે, જનની વામાના જેહ જાયા. પાસ૧૭ એકસત આઠ પ્રભુ પાસનામથુ, સુખ સંપત્તિ લહે સર્વ વાતે દ્ધિ જસ સંપદા સુખ શરીરે સદા, નહીં મણ માહરે કઈ વાતે. પાસ૧૮ સાચ જાણ સ્તબે મન્નમાહરેગમે, પાસ હૃદયેર પરમ પ્રીતે; સમીહીત સિદ્ધિ નવનિધિ પામ્ય સૌ, મુજ થકી જગતમાં કે ન જીતે. પાસ. ૧૯ કાજ સૌ સારજે શત્રુ સંહારજે, પાસ સંખેસરા મોજ પાઊં; નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી, તુજ વિના અવર કુણુ કાજે ધ્યા. પાસ) ૨૦ સંવત અઢાર એકાસીયે ફાલ્ગન માસે, - બીજ ઉત્તલ પખે છંદ કરીયે, ગોતમ ગુરૂ તણું વિજયખુશાલને, 1 ઉત્તમે સંપદા સુખ વરીયે. પાસના ૨૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૩૫ નામ ગર્ભિત સ્તવન. ઢાલ એકવીશાની પ્રભુ પ્રણમુંરે સુખદાયક શંખેશ્વરો (૧) ગેડી મંડન (૨) રે પલ્લવિહાર (3) પંચાસર (૪); કરસ્યારી (૫) રે ભાભે (૬) તિમ અજાહરે (૭), જીરાઉલે (૮) રે ફલવધિ (૯) ને અમીઝરે (૧૦). મુકુસરે (૧૧) કલિકુંડ (૨) શામલ (૩) અંતરીક (૧૪) ને થંભણ (૧૫), નવખંડ (૧૬) મહુયરી (૧૭) પાસ સેગુંજે (૧૮) કુકકુડેસ (૧૯) ખંભણ (૨૦); નાગદ્રહો (૨૧) નવપલ (૨૨) તિમ અવંત (૨૩) ચિંતામણિ (૨૪), નારિંગપુર (૨૫) કરહેડ (૨૬) દાદ (૨૭) પાર્શ્વજિન ત્રિભુવન ધણી. ૧ નમું મગસી (૨૮) રે ગાડરોએ (૨૯) રાધનપુર પિસીના (૩૦) રે નવલખે (૩૧) દીવ બંદરે; મેરવાડે (૩ર) રે ચારવાડી (૩૩) ઈડરગઢ (૩૪), બહેલ (૩૫) રે બરડે (૩૬) તિમ જુનાગઢે. ત્રાટક છંદ તેમ ગઢ પાવાપુર (૩૭) વિલડે (૩૮) ખેરાળુ (૩૯) કાલાવડે (૪૦), ઘેલકે (૪૧) ગધારે (૪૨) ગાજે થંભતીરથ (૪૩) કોરડે (૪૪), નાહૂલ (૪૫)ને નાલાઈ (૪૬) નયે આબુ (૪૭) ચૌમુખ ચિત્તહર, Page #259 -------------------------------------------------------------------------- ________________ ન શ્રી પાર્શ્વનાથનાં સ્તવને દિગવાટી (૪૮) પાંડવઘાટ (૪૯) સહારે સહસ કણે (૫૦) સોવનગર (૫૧)૨ ભલે ભારે ભટેવો (૫૨) જે જાપુરે (૫૩), કાપરડા (૫૪) રે સાદડીયે સાંડેસરા (૫૫); તેવરકા (૫૬) રે ઉજેણી (૫૭) વણારસી (૫૮), ભિન્નમાલે (૫૯) રેવેઝિવે (૬૦) બેઠા હસી. ત્રાટક છંદ. તિમ વશી (૬૧) કુંભલમેર (૬૨) કુંતીનયરે(૨૩) જોધપુરે (૬૪) જયે, નાગરિ (૬૫) ઝંઝુવાડિ (૬૬) સૂરત (૬૪) મેડને (૬૮) જિનવર ; વડનગરે (૬૯) આરાસણ (૭૦) સહારે નવેનગરે (૭૧) ઉદયગીરે (૭૨), કાલિ (૭૩) માંગરેલ (૭૪) ચંપાપુરે (૭૫) તિમ રાણિકપુરે (૭૬)-૩ ગંગાણી (૭૭) રે પીપાડે (૭૮) રાજગૃહી (૭૯), ચિતેડે (૮૦) રે જેસલમેર (૮૧) માંહિ સહિ; નાકેડો (૮૨) રે સિદ્ધપુરે (૮૩) વીજાપુર (૮૪), બિલાડે (૮૫) રે કાપડવાડી (૮૬) પુરબંદરે (૮૭). ત્રાટક છંદ. મનહર (૮૮) માણિકસામી (૮૯) વાડો (૯૦) ભીડભંજન (૯૧) અતિ ભલે, સુલતાન (૯૨) દેવકપટ્ટણે (૩) તિમ નાંદીએ (૯૪) પ્રભુ નિરમ; સીડી (૯૫) એ સમેતશિખરે (૬) સિરોહી (૭) ગોપાચલે (૮), Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીપુરિસાદાણી પાર્શ્વનાથજી ધંધુકા (૯) ગામે દિલ્હી (૧૦૦) નયરે રાવણે (૧૦૧) મહીમંડલે-૪ મહિસાણે (૧૦૨)રે ધૃતકલેલ (૧૦૩) વડાલીઓ (૧૦૪), તિમ કેટકે (૧૦૫) રે તિવારી (૧૦૬) લઢણ (૧૦૭) ભડલિઓ (૧૦૮); તિમ મેડે (૧૯) રે બાહડમેર (૧૧૦) જુહારીએ, બુહારી (૧૧૧) રે બીકાનેર (૧૧૨) જુહારીએ. ત્રાટક છંદ. જુહારોએ પ્રભુ રામસેણે (૧ ૧૩) માંડેલે (૧૧૪) અચલેપુરે (૧૧૫), અહિતિ (૧૧૬) ગામે ભલે ઠામે તિમ વળી તાપસપુરે (૧૧૭); વટપદ્રમંડન (૧૮) નાગપુર (૧૧૯) વરે સમીઆણે (૧૨૦) બીબીપુરે ૧૨૧), જાખેલ (૧૨૨) કુંકુમરોલ (૧૨૩) સલખણપુરે (૧૨) તિમ ફતેપુરે (૨૫).–૫ ચારૂપે (૧૨૬) રે મહિમદાવાદી (૨૭) હમીરપુરે (૧૨૮), સાંગાનેરે (૧૨૯) રે માલાપરે (૧૩૨) મથુરા (૧૩૧) પુરે; જગવલ્લભ (૧૩૨) રે સુખસાગર (૧૩૩) ચિત્ત ધારીએ, ઝેટિંગે (૧૪) રે ભીલડીઓ (૩૫) સંભારીએ. ત્રાટક છંદ. પાંત્રીશ અધિક નામ એક શત (૧૩૫) નિત્ય પ્રતિ સમરે સદા, - સુગતિ સુખસંગ સઘળા પામીયે બહુ સંપદા પાસ પ્રભુના નામ ધ્યાવે શુદ્ધ સમકિત તે લડે, કવિરાજ શ્રી ધીરવિમલ શિષ્ય નવિમલ ઈમ કહે. ૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ - છપાતાં ગ્રંથા ૧ સૂરિમંત્રક૯૫ સંદેહ ૨ પવિત્ર કલ્પસૂત્ર (સચિન) ૧૭૫-૦-૦ છે કાલકકથા (સચિત્ર) ૪-૦૦ અમારાં પ્રકાશના નીચેનાં સ્થળાએથી મેળવી શકશે શ્રી મેઘરાજ પુસ્તક ભંડાર ડીજીની ચાલ, પાયધુની . સુંખાઈ-૨ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, ૨તનપાળ - અમદાવાદ ભૂ ર્જર ગ્રન્થરત્ન ક્રાર્યાલય ગાંધી રસ્તા અમદાવાદ અહંતા નાગરદાસ પ્રાગજીભાઈ હૈશીવાડાની પેળ - અમદાવાદ સામદ ડી. શtહું જીવન નિવાસ સામે પાલીતાણુ. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેનું પ્રાચીન સાહિત્યવ્હાર ગ્રંથાવલિ તરફથી પ્રગટ થયેલાં નવાં પ્રકાશન જેન સામુદ્રિકનાં પાંચ ગ્રંથા મૂ૯ય સેલ પિયા શ્રી હીરકલશ ન જાતિષ મૂલ્ય વીસ રૂપિયા જૈનાચાર્ય નબુંદાચાર્ય વિરચિત કાકાા છે. મૂલ્ય રામગિયાર રૂપિયા શ્રીસુરિમંત્રક૯૫ સંદેહ ત્રીસ રૂપિયા પુ રિસા દાણી શ્રી પાવું ના થ જી Serving Jinshasan અમારા પ્રકાશનો 080844 છ છતિહાસ અને પુરાતત્ત્વ gyanmandir@kobatirth.org @ સાહિત્ય ને કળાને! સમન્વય જ ધુએ તે જીવનના સંગમ gyanmandir@kobatirth.org