________________
શ્રીયાધુપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન
૧૧૫ અને પચાસ વર્ષ ગયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્ષે પધાર્યા. તે વખતે કાદિક ઇંઢો દેવતાઓને સાથે લઈ સમેતગિરિ પર આવ્યા અને અધિક શેકાકાંતપણે તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઊંચે પ્રકારે નિર્વાણમહોત્સવ કર્યો.
ત્રણ જગતમાં પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને જેઓ શ્રદ્ધાળુ થઈને સાંભળે છે તેઓની વિપત્તિઓ દૂર જાય છે અને તેઓને અદ્ભુત સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, એટલું જ નહીં છેવટે પરમપદ પણ પ્રાપ્ત થાય છે.
ઈતિ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org