________________
"
છતાં દર્શનાભિલાષીઓનું મારા તરફથી પ્રસિદ્ધ થએલ “ભારતનાં જૈન તીર્થા અને તેમનું શિલ્પ સ્થાપત્ય ” ( મૂલ્ય વીસ રૂપિયા) નામના પુસ્તક તરફ લક્ષ ખેંચવાની રજા લઉં છુ. આ ગ્રંથમાં જુદાં જુદાં જૈન તીર્થોને લગતાં પેણા ત્રણસે ઉપરાંત ફાટાએ આપવામાં આવેલાં છે.
૩
વળી શ્રીપાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમય સ્નેાત્રા, યંત્રા તથા તેનાં વિધિવિધાન માટે મારી સીરીઝમાં પ્રસિદ્ધ એલ “ શ્રી મંત્રાધિરાજ ચિંતામણી ” ગ્રંથ પણ મડું જ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથનું મૂલ્ય સાડા સાત રૂપિયા છે.
"
નાગજીભૂદરની પાળ અમદાવાદ તા. ૮-૩-૪૮
Jain Education International
સારાભાઈ નવાબ
For Private & Personal Use Only
www.jainelibrary.org