________________
પુરિસાદાણી શ્રીપાનાથજી
પેાતાની જાતે પાતાને આળખાવવુ અાગ્ય ધારીને હું સુવર્ણ બાજુ રાજાને માણસ છું અને તેમની આજ્ઞાથી આ આશ્રમવાસીઓના વિશ્નનું નિવારણ કરવા માટે અહીં આવ્યા છું; કેમકે આવા કાર્ય માં તે રાજાના મહાન
કહ્યું કે
પ્રયત્ન છે.
૩૦
આવા ઉત્તરથી આ
કે
સખીને રાજાએ કહ્યું કરીને પેાતાના દેહને શા
પાતે જ તે રાજા છે એમ ચિતવતી
આ માળા આવું અશકય કામ માટે કષ્ટ આપે છે?
"
કે
સખીએ નિ:શ્વાસ મૂકીને કહ્યુ કે “ રત્નપુરના રાજા ખેંચરેદ્રની આ પદ્મા નામે કુમારી છે. તેની માતાનું નામ રત્નાવળી છે. આ બાળાનેા જન્મ થતાં જ તેના પિતા મૃત્યુ પામ્યા. પછી રાજ્યપદને અર્થે તે રાજાના પુત્રો પરસ્પર લડવા લાગ્યા, તેથી તેના રાજ્યમાં મેટા અવે થયે. તે વખતે રત્નાવળી રાણી આ માળાને લઈને પેાતાના ભાઈ અને તાપસેાના કુળપતિ ગાલવ મુનના આશ્રમમાં નાસી આવી.
'
એક સમયે કાઈ દિવ્ય જ્ઞાની મુનિ અહીં આવી ચઢયા. તેને ગાલવ તાપસે પૂછ્યુ કે “ આ પદ્માકુમારીના પતિ કાણુ થશે ? ’ એટલે તે મહામુનિએ કહ્યું કે હું વજ્રમા ુ રાજાને ચક્રવતી પુત્ર અશ્વથી હરાઇને અહીં આવશે તે આ ખાળાને પરણશે. ”
Jain Education International
તે સાંભળી રાજાએ મનમાં વિચાર્યું કે ‘ વકામજે મને અહીં અકસ્માત્ હરી લાગ્યે તે વિધિએ આ રમણીની સાથે મેળવવાને ઉપાય જ રચેલેા હશે. ’
For Private & Personal Use Only
www.jainelibrary.org