Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Chotalal Mohanlal Shah Catalog link: https://jainqq.org/explore/011632/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ stomers...visit usse she - piece $ " ... Sead or badal 13 === *?B**__*tsap ......---------- · મહામહેાપાધ્યાય મેઘવિજયજી ગણિવરકૃત લઘુ ત્રિષાર ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર 1 વિશિષ્ટ અનુવાદ * [ પવ ૧-૨ ૩ ૪~!~૬-૭-૮-૯-૧૦ ] તીર્થંકર ચરિત્ર, રામાયણ, મહાભારત, ચક્રવત, મળદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ ચરિત્ર. - HE H • અનુવાદક અને સંપાદક પડિત મફતલાલ વેરચંદ, ખેતરપાળની પાળ અમદાવાદ. -- ------------------- ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀11.::::.:: :::*:*:::::::::: Page #2 -------------------------------------------------------------------------- ________________ , સર્વ હક અનુવાદક અને સંપાદકને સ્વાધીન છે , વીર સં. ૨૪૭૫ વિક્રમ સં. ૨૦૦૫ 'મૂલ્ય રૂ. ૧૨-૮-૦. - પ્રતિ પ૦૦ werown ing innan man miramenrannan mana પ્રકાશકઃ ઇટાલાલ મોહનલાલ શાહ – ઉનાવા. [ઉ. ગુજરાત સદ્ધક ગોવિદલાલ મોહનલાલ જાની, કીક્ષા કિજરીરતનપળ-અમદાવાદ. -~- ~- ~ ~---- ---------- ---- - --~-----~-------- . બે બાલ વર્ષો અગાઉ “ ભવિષ્યદત્તચરિત્ર” અને “સતવ્યસન નિષેધ' છપાવ્યું. ત્યારે હવે પછી છપાનારા ગ્રંથ” તરીકે “કય પ્રકાશ” અને “લઘુ ત્રિષષ્ટિનું નામ છાપ્યું હતું. આ પછીતે કેટલાંક પુસ્તક છપાયાં. પણ તેને વારે ન આવ્યો. કારણકે “લઘુત્રિષષ્ટિ' સંસ્કૃતમા જે મળ્યું તે ત્રુટક અને અતિપ્રયત્ન સાધ્યું હતું, “ કય પ્રકાશ જ્યોતિષને ગ્રંથ હોવાથી વધુ સ્પષ્ટ કર્યા વિના છપાય તેમ ન હોવાથી તે છાપી શકાણું નહિં. આમ છતાં તેને મુદ્રિત કરવાની ઈચ્છા હૃદયથી વિસરાઇ ન હતી. | વિ. સં. ર૦૦૪માં પરમપૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ પંન્યાસ શ્રીમદ્ ચરણવિજયજી ગણિવરનુ લુવારની પળે ચાતુમસ થયું અને ચાતુર્માસના છેલ્લા ભાગમાં તેમણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ટિનું સાતમુ પર્વ (રામાયણ) છપાવવાને વિચાર કર્યો. અને તેને માટે તેમણે સહાયક અને બધી સામગ્રી એકઠી કરી. પરંતુ પ્રતાકારના કાગળ અને ટાઈપ માટેની પુરતી સગવડ ન થવાને લઈ તે વિચાર તુર્ત માટે મકુફ રાખે. લઘુત્રિષષ્ટિના મુદ્રણ માટે વિચાર હદયમાં ઘોળાતે લેવાથી આ વાત મેં પૂજ્ય શ્રી પન્યાસ ચરણવિજયજી ગણિવરને કહીં અને તેમણે તાબડતોબ તે કામ શરૂ કરવાની સૂચના આપી. વિ. સં. ૨૦૦૪ના ચાતુર્માસ દરમિયાન ૫ પૂ. મુનિરાજશ્રી ન્યાયવિજયજી સાથે આવશ્યક, આવશ્યક નિર્યુક્તિ, જ બુદ્વીપપ્રજ્ઞપ્તિવિગેરે આગમ ગ્રંથે જેવાતા હતા. અને તેના ઉપથી આગમ ની વિષયસૂચિ વિગેરે થતી હતી તેથી લઘુત્રિષષ્ટિ છાપવાની પુરી સામગ્રી મળ્યા છતા સન ચળચિત બન્યું અને એ વિચાર ઉદ્દભવ્યો કે ત્રિષષ્ટિ કે લઘુરિષષ્ટિ કેઈને નહિં લેતા આવશ્યકાદિ ગ્રંથ ઉપરથી જ તીર્થકર ચરિત્ર વિગેરે લઈએ તે સ૩. આ માટે કેટલાક દિવસ સુધી તે તે તે ગ્રંથ જોયા પણ આ વાંચતાં મુશ્કેલીમાં વધારો થયે. અને ત્રણ મુશ્કેલી ઉભી થઈ. - 1 (૧) આગમને અનુસરીને શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામિ શિવાયના તીર્થંકર અને ભરત ચકી કે ત્રિપૃષ્ઠ Page #3 -------------------------------------------------------------------------- ________________ કેત r, - - - - - - * - * - * P જે ? ... એક : . .* 3.. . 4 * * જ ક ... - . . ** * દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી [ શ્રી જૈન સત્યપ્રકાશના સૌજન્યથી Page #4 -------------------------------------------------------------------------- Page #5 -------------------------------------------------------------------------- ________________ નગીનલાલ ઐસ કાપડિયા વાસુદેવ સિવાય ચક્રવર્તિ, વાસુદેવ અને બળદેવનું ચરિત્ર માત્ર યંત્રના કોઠા કે ટુંકી નેંધ સિવાય વધુ આપી શકાય તેમ ન લાગ્યું. અને તેવી રીતે ગુજરાતીમાં આપેલ ગ્રંથ રસપ્રદ કે વધુ ઉપયોગી ન નીવડે તેમ સમજાયું. બૃહત્ ત્રિષષ્ટિના ઉપદેશ સ્થળ અને વર્ણનને સંક્ષિપી પ્રસંગોના સંગ્રહરૂપ ત્રિષષ્ટિ આપવામાં ગૃહત ત્રિષષ્ટિને ખંડિત કરવાનું અને સંક્ષેપ કે વિસ્તારમાં જરૂરી અજરૂરીને પિતાની મતિકલ્પનાને પ્રાધાન્ય આપવામાં પિપ દેખાયુ. આથી એકજ નિર્ણય ઉપર અવાયું કે લઘુત્રિષષ્ટિને અનુર્વાદ આપે. ૩ લઘુ ત્રિષષ્ટિના મંગલાચરણના અનુવાદ બાદ આગળ વધતાં મૂળ ત્રિષષ્ટિની અપેક્ષાએ આ લપુત્રિષષ્ટિ અતિ સંક્ષિપ્ત લાગવા માંડ્યું અને જણાવા લાગ્યું કે વર્ણન અને ઉપદેશ સેલિને ઓછી કર્યા છતાં મૂળ ત્રિષષ્ટિમાં આવનાર કઈ કથા પ્રસંગ કે મહત્વની વાત જતી તે નજ કરવી. ચરિત્રના પ્રસંગમાં લઘુત્રિષષ્ટિકારે મેરૂપર્વત ઉપરનો જન્માભિષેક પ્રસગે વિગેરે ઘણા ટુકાવેલા તે સર્વને આમાં વિસ્તૃતરૂપે આળખ્યા. અર્થાત આ લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં મૂળ ત્રિષષ્ટિને સામે રાખી તેના એકે એક પ્રસંગને દાખલ‘કરવામાં આવ્યા છે વધુમાં મૂળ ત્રિષ્ટિમાં ન હોય તેવા પ્રસંગો પણ તે તે ભગવાનની સ્વતંત્ર ચરિત્રમા હોય તે તે પ્રસંગને પણ સંક્ષેપમાં દાખલ કર્યા છે. . આ ગ્રંથના પ્રકાશન અને લેખનમાં આદિથી અંત સુધી સંપૂર્ણપણે પૂર્ણ સહકાર , આપનાર પરમ પૂજ્ય પંન્યાસ શ્રીમદ્ ચરવિજયજી ગણિવરને ઉપકાર વિસરી : શકાય તેમ નથી. આ ગ્રંથ જલદી લખાઈ મુદ્રિત થાય તેને માટેની સવિશેષ કાળજી તેમની ન હોત તો હજી બે વર્ષે પણ હું મુદ્રિત કરી શકત કે કેમ તે શંકાસ્પદ હતું. અ તે પરમ પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ વિર્ય પંન્યાસ પ્રવર ચરણુવિજયજી, ગણિવર તથા અગાઉથી ગ્રાહક થનાર લુવારની પોળના ઉપાશ્રયના વહીવટદાર ભાઈઓ તેમજ સો પ્રથમ ગ્રાહક થનાર ભદ્રિક પરિણામી. શ્રી શેઠ નેમચંદભાઈ (તનમનવાળા)ને વિશેષ આભાર માનીએ છીએ. કારણ કે તેઓની આવા પ્રકારની સહાનુભૂતિ ન હોત તે આ ગ્રંથ અમે પ્રગટ ન કરી શકત. તદુપરાત શ્રી ચીનુભાઈ વાડીલાલ (વાવવાળા), શ્રી સારાભાઈ મેહનલાલ દલાલ વિગેરે અગાઉથી ગ્રાહકો થઈ પ્રોત્સાહન આપનાર સર્વે ભાઈઓના આભાર સાથે ' આ પુસ્તક પ્રકાશનમાં સતત ધગશ રાખનાર ચીનુભાઈ શોકનો આભાર માનીએ છીએ પરમ પૂજ્ય રત્નપ્રભવિજયજી મહારાજ, આગમાદય સમિતિ અને શ્રી જેન, સત્ય પ્રકાશક સમિતિનો આ પુસ્તકમાં દાખલ કરેલ ચિત્રોનો બ્લોકે આપવા બદલ અને આ પુસ્તકના મુદ્રણમાં સવિશેષ કાળજી રાખવા બદલ ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક ભાઈશ્રી વિદલાલ જાનીને તેમજ આ પુસ્તકના પ્રકાશન દરમિયાન મુફ વિગેરેમાં મારી સાથે, અવિરત કામ કરનાર શ્રી લાલચંદ છોટાલાલનો આભાર માનીએ છીએ. * * અંતે આ ગ્રંથ વાચી વિચારી સૌ કઈ ચોગ્ય લાભ મેળવે તેમજ તેમાં રહેલ ખ લના કે ત્રુટિ જણાવી આભારી કરે છે જેથી ભવિષ્યમાં સુધારી શકાય એજ. વિજ્ઞપ્તિ. : પંડિત મફતલાલ ઝવેરચંદ Page #6 -------------------------------------------------------------------------- ________________ 0000000COCO $ hone ......... ន આભાર દર્શન ....... COD પરમ પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ વિદ્વન્દ્વય ચરણવિજયજી ગણિવર સંસારીપણામાં અમદાવાદ સુરદાસ શેઠની પાળના વતની છે અને તેમણે સ'સારની કડવી મીઠી છાંયડી અનુભવી કાઈ કલ્પે પશુ નહિ કે તે દીક્ષા લેશે તે સમયે સ્વર્ગસ્થ તીર્થોદ્ધારક આચાર્ય દેવ વિજયનીતિસૂરીશ્વરજી, અહારાજની પ્રતિભાથી માકર્ષાઇ વૈશગ્ય પામી તેમની પાસે વિ. સ. ૧૯૯૧ના મહા મહિનામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. પરંતુ આશ્ચર્યની વાત તા એ છે કે (જેમનું સૌંસારિક જીવન ધાર્મિક અભ્યાસથી બહુ દૂર હૈાવા છતાં) મહુજ અલ્પ સમયમાં સુંદર ધાર્મિક અભ્યાસ, અસરકારક વક્તૃત્વશકિત અને અનેકને ધર્મમાર્ગે દોરવાની પ્રવીણુતા તેમણે સરસ ઉત્પન્ન કરી છે. દીક્ષાખાદ્ય તેમણે જ્યા જ્યાં ચાતુર્માસ કર્યો છે. તે તે ક્ષેત્રને તેમણે સદાને માટે પોતાનું બનાવ્યું છે. અને અનેકને ધર્મમાગે ઢાર્યો છે, એટલુંજ નહિ પણ રાજનગર જેવા પ્રસિદ્ધ શહેર કે જ્યાં વિદ્વાન મુનિરાજેના સદા સંપર્ક રહે છે તે ઠેકાણે પણ તેમણે તેમની વ્યાખ્યાન શક્તિ અને કાર્ય કરવાની શક્તિથી સૌરભ ફેલાવી છે. તેમના અપદીક્ષા કાળમાં તેમણે કેસરીયાજી તીર્થ જેવા તીર્થના સંઘ કઢાવ્યા છે. ઉપધાન કરાવ્યા છે. અને ચાતુર્માસે ચાતુર્માસે પીસ્તાલીશ ...ખાગમ, અક્ષયમહાનિધિ જેવા તપા કરાવવા તે તેા તેમના સદાનેા ક્રમ રહ્યો છે. X યુદ્ધ દરમિયાન અસહ્ય માંઘવારીના સમયમાં દરેક વર્ષે તેના ઉપદેશથી ’ હજારા રૂપિમા કાઇ પણ ન જાણે તેવી રીતે સીદાતા શ્રાવકને અપાય છે આવાં વાં તે અનેક પૂનિત કાર્યો તેએાના પૂનિત હસ્તે હંમેશા થાય છે. અતિપરિશ્રમ, લાગણી પ્રધાન જીવન, તમન્ના અને દયાદ્ન પણું તે તેમના જીવનનું વિશિષ્ટ ઘણું છે. શા છેટા ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના ઉપદેશથી આ ગ્રંથનું પ્રકાશન કાર્ય આરભાયું હતું. અને તેમની તમન્ના, લાગણી અને પ્રેરણાથી જ અલ્પ સમયમાં પૂર્ણ થયું છે. આ ગ્રંથમાં અગાઉથી ગ્રાહક થનાર સર્વ સગૃહસ્થા તેમના ઉપદેશ અને પ્રેરણાને લઈને થયા છે. આથી તેઓશ્રીને અમે ભૂરિભૂરિ આભાર માનીએ છીએ. ; Page #7 -------------------------------------------------------------------------- ________________ . પ્રસ્તાવના - પૂર્વકન કરવામાં આવે છતાં આપ સાપ જે પ્રવૃત્તિ થાય તેને સંસ્કાર ખે છે - સંસ્કારના અતિ પ્રજાતિ રીતિ સર્વ એઈવાચી શબ્દો છે. પ્રત રાખી અને દુઃખના ત્યાગને ઝંખે છે. તેમજ બાળક જન્મતાં બા વિના સ્તનપાન કરે છેઆ સર્વ ભવભવના સંસ્કાર છે. તે જ પ્રમાણે આર્યા હત્તમાં જનાર પ્રત્યેક પ્રાણી જતાં જતાં પણ ધર્મમાગે વિના પ્રયત્ન ડાય છે ને તેની સતિને પ્રતાપ છે. આથી જ શાસમાં ધર્મના મુખ્ય સાધનોમાં આર્યદેશમાં જન્મવું તે પ ર ભાગ્ય સૂચક જણાવ્યું છે. હારતીય સંસ્કૃતિ એટલે ધનસંસકૃતિ. તેનું શહેરથી માંડીને નાનામાં નાનું ગામડું કે નાનામાં નાનું રઘળ ધર્મ પ્રતીક વિનાનું નહિ હેય. કઈ જગ્યાએ શિવનું મંદિર તે કે જયા મહાદેવનું સ્થાનક અને છેવટે દેવદેવીને ગોખલે પણ જયા વિના નહિં રહે. પસંસ્કૃતિ ભારતમાં વેદધર્મ-છાદાણ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધધર્મથી વિત છે. અને તે બ્રાહ્મણરાંતિ–વેદસંસ્કૃતિ અને શ્રમણસંરતિના નામે રૂઢ બનેલ છે તે પમના-બાદલ ધર્મના સંચાલકે બ્રાહ્મણે હેવાથી તે બ્રાહ્મણ સંસ્કૃતિના નામે અને નિયમ તથા બૌદ્ધર્મના વિરાટ પરિપાલકે શમણ હોવાથી શ્રમણ સંસ્કૃતિના નામે પ્રસિદ્ધ છે. આ ત્રણે ધરૂપ બને સંસ્કૃતિએ ભારતવર્ષને ચિંતનપ્રધાન, પરોપકારી અને પરમાર્થી બનાવેલ છે. પ્રાચીનકાળથી આપણે જાણીએ છીએ કે પૂર્ણ રાજયઋદ્ધિ અને વૈભવ છતાં તે સર્વ અગી જગતરિસ્થતિનું પરિશીલન કરતા અને અપસાધને જીવન નિહ કરતા રાજર્ષિઓને ભારતને ખોળે ટેટો નથી પડો. વચનસિદ્ધિ અને સુવાસિદ્ધિ જેવી મહાન લબ્ધિઓને ધારણ કર્યા છતાં ઘર ઘર ભિક્ષા માગી જીવન નિર્વાહ કરી નિરીહભાવે લોકોને ઉપદેશ આપતા ત્યાગીએ ભારતની વસુધરામાં સદાકાળ રહ્યા છે. ધર્મની ખાતર કોડની મિલ્કત અને રાજ્યના રાજ્ય કુરબાન કરનારા હજારે માન ભારતવર્ષના ઈતિહાસમાં ઠેર ઠેર સેંધાએલા છે. આ સર્વ પ્રતાપ જે કોઈનો હોય તે તે ભારતની ધર્મ સંસ્કૃતિને. ભારતમાં સેંકડે અને હજારે ધર્મભેદો હોવા છતાં તે ધર્મથી જરૂર કોઈ ને કોઈ લાભ જ છે, તેમજ તે સર્વભેદ બ્રાહ્મણુસકૃતિ અને શ્રમણરતિમાં સમાઈ જાય છે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ આ ત્રણે ધર્મમાં જૈનધર્મનું વધુ વિશિષ્ટતર તે એ છે કે બીજા ધર્મોનાં પરાવર્તનેએ તેના મૂળની સમગ્ર કાયા પલટી છે. જ્યારે જૈનધર્મે ફેરફાર Page #8 -------------------------------------------------------------------------- ________________ કરનારાઓને આઘે રાખી મૂળ પ્રવાહને બરાબર સાચવ્યા છે. ૧ , ૨ ઉપવેદ, ૩ પુરાણુ, તે ૪ સ્મૃતિ, ૫ ઉપનિષદ આ સર્વ ઉપર નજર નાંખતાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે જેમ જેમ કાળ જતો ગો તેમ તેમ તેમાં ફેરફારે થતા ગયા અને કાળને અનુરૂપ કલ્પનાઓ દાખલ થતી ગઈ. તેમજ બ્રાહ્મણ ધર્મમાં તેને સંચાલકવર્ગ ત્યાગી કરતાં ગૃહસ્થ વધુ હોવાથી તેણે પોતપોતાના સ્વાર્થને અનુરૂપ ફેરફાર અને નવીનતા પણ દાખલ કરી. આથી મૂળનાં મૂળ તેમાં બદલાતાં ગયાં. જેમ બ્રાહાણુધર્મમાં બન્યું તેમ બૌદ્ધ ધર્મમાં પણ બન્યુ, બૌદ્ધધર્મ રાજ્યાશ્રયવાળા હોવાથી તે દિવસે રાજાઓ અને શ્રીમ, તેની અસરતળે પરાવર્તન પામતે પામતે તેને મૂળ સિદ્ધાંત ભૂલી જુદે જ રૂપે ગ. અને તે દિવસે તે ભારતવર્ષમાં ઉત્પન્ન થએલ હોવા છતાં અદશ્ય થઈ વિદેશ ગયે. અને તે જતાં શ્રમણસંસ્કૃતિ એટલે જૈનસંસ્કૃતિ માત્ર રહી. ધર્મશાસ્ત્રના પૂરા જ્ઞાનવિનાના કેટલાક જૈનધમને અર્વાચીન કહીને તે કોઈક બૌદ્ધ યમના પેટાલેદવાલે કહીને વગેરે છેપણ ખરી રીતે જૈનધર્મ હિંદુધર્મ અને બૌદ્ધધ. મને વધુદઢ અને પનિત સંસ્કાર આપી પ્રેરણાના ઉમ સ્થાનરૂપ હરહંમેશ રહેલ છે. કેટલીએ અગમઅગોચર વસ્તુઓનું જ્ઞાન તેમણે તેની પાસેથી મેળવ્યું છે. વેદમાં, પુરાણમાં અને બીજે કેટલેય ઠેકાણે તીર્થકર ભગવતેનાં સૂતો નજરે પડે છે. આથી સંખ્યાએ અલ્પ છતાં તત્ત્વથી દઢ જૈનધર્મ ચિરંજીવ અને ઉપલા થરમાં તેને તે રહ્યો છે, વેદધર્મ–બ્રાહ્મણધર્મમાં રામાનુજ-શૈવ-વૈશેષિક તૈયાયિક જૈમિનિ, સાંખ્ય, ચોગ અને શાંકરદર્શન વિગેરે તેનો અવાંતર દશાને સમાવેશ થાય છે. જૈનધર્મમાં–વેતાંબર, દિગંબર વિગેરે. અને બૌદ્ધમાં માધ્યમિક,ગાચાર, સત્રાન્તિક વિગેરે અવાંતર સમાય છે.. દર્શન સમુચ્ચયમાં છ દર્શનેની વ્યાખ્યા કરતાં હરિભદ્રસૂરિ મહારાજે દરેક દર્શનના દેવ, ગુરૂ, ધર્મ અને પ્રમાણને બતાવી કરેલ છે. આ ચારમાં ધર્મનું આંતરતરવ એ તેને તત્વવાદ છે. ચર્ચામાં તે તવવાદને સિદ્ધ કરી સામાને ગળે ઠસાવવામાં પ્રમાણ વાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. છતાં પણ આ સર્વ કરતાં તે તે ધમનું અસ્તિત્ત્વ અને ટકાવ તે દેવ અને ગુરૂતરા ઉપર જ અવલંબે છે. દેવ, ગુરૂ, તાવ અને પ્રમાણુ આ ચારમાંથી દરેક ધર્મના ઉપાસકને મુખ્યપણે ઉપાસ્ય તરીકે તે દેવ અને ગુરૂજ રહેવાના. અને તેથી દરેક ઉપાસક તેની ઉપાસનામાં રત રહી, પિતાને કૃતકૃત્ય માને તે સ્વાભાવિક છે. " બ્રાહ્મણધર્મમાં શંકર-વિષ્ણુ-મહેશરૂપ દેવત્રી અને અવતારે વિગેરે દેવરૂપ મનાયેલ છે. બુદ્ધધર્મમાં દીપંકર, કૌડિન્ય, મંગળ, સુમન વિગેરે ચોવીશ બુદ્ધો દેવરૂપ મનાએલ છે. તેમ જનધર્મમાં શ્રી ઋષભદેવ વિગેરે જેવીશતીર્થકર દેવ તરીકે મનાએલ છે. અને તે સર્વ જૈનધર્મને ઉપાસ્ય અને સેવ્ય છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણધર્મની દેવકલ્પના કરતાં જૈનધર્મની દેવમાન્યતા જુદા પ્રકારની છે. બ્રાહ્મણ ધર્મમાં તેનો ઉપાસક કેઈ દીવસ દેવ બની શકતું નથી. મીરાં, નરસિંહ કે બીજા લગવાનના ભક્ત ભગવાનને ભલે ખેંચી શકે પણ સ્વયં ભગવાન બની શકતા નથી. જ્યારે જૈનધર્મમાં તે જીવમાત્ર પ્રયત્નથી શિવ થઈ શકે છે. જેનધર્મ તે માને છે કે જીવમાત્ર કર્તા ભોક્તા અને પરિનિવતા સ્વયં છે. તેને ઈશ્વર કે પરમેશ્વર નિર્વાણ અપાવી શકતા નથી. દેવની આરાધના તેની કૃપા માટે નહિ પણ તેમના આલંબને જીવનશુદ્ધિ કરી કલ્યાણ સાધવા માટે છે. બૌદ્ધધર્મ ક્ષક્ષણિક વસ્તુને માનતે હોવાથી તેને ત્યાં નિર્વાણ જેવી વસ્તુજ સંભવતી નથી. દેવ અને ગુરૂતવ ઉપાસ્ય હોવા છતાં તેની ઓળખાણું અને સાચી સમજ તે તેના ધર્મતત્વથી જ પડે તેમ છે. બ્રાહ્મણધર્મના મૌલિકથી ચાર વેદ, ઉપવેદ, પુરાણ, મૃતિ, આરણ્યક, ઉપનિષદે વિગેરે છે. બૌદ્ધધર્મના મૌલિક ઈ મઝિમ નિકાય, ગણિપિટક અને વિનયપિટક છે. તેમ જૈનધર્મના મૌલિક ગ્રન્થ દ્વાદશાંગી ગણાય છે. આ દ્વાદશાંગીમાં બારમું અંગ કે જેને મોટે ભાગ ચંદપૂર્વેએ કર્યો હતે. તે તે આજે ઉપલબ્ધ નથી. પણ હાલ ૫ આગમ ગ્રંથો ઉપલબ્ધ છે. આ પીસ્તાલીસ આગમમાંથી આપણને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ભગવતી, આવશ્યક વિગેરે ગ્રંથામાંથી તીર્થકર ભગતેની માહિતી મળી શકે છે, જીવ માત્રની ખના સુખની પ્રાપ્તિની અને દુઃખથી દુર રહેવાની હોય છે. છતાં સુખ અને દુખની તેની કલ્પના ભિન્ન ભિન્ન હોય છે. ખણુજની વ્યાધિવાળે ઘડીક ખણવામાં સુખ પામે છે. પણ ખણું રહ્યા પછી લેહી નીકળતાં જેને સુખ માનતો હતો તેનાથી તે અટકી દુઃખ માને છે. તેમ ધનસંપત્તિ, વિષય અને પરિવાર આ સૌ દુન્યવી સુખે અણજનાં સુખ સરખાં છે. નિધન ધન ન હોવાથી ધનસંપત્તિને સુખ માને છે. પણ તે પ્રાપ્ત થતાં તેને કેઈ ભેગવનાર ન હોય ત્યારે ધનસંપત્તિ કરતાં પુત્રની પ્રાપ્તિને તે સુખમય માને છે. ધન સંપત્તિ અને પુત્રપ્રાપ્તિ થયા છતાં રૂંવે રૂંવે રેગ ફાટી નીકળતાં આરોગ્ય તેને મન કિમતી બને છે. આમ આ જગતની સુખ માન્યતા એક મળતાં બીજામાં અને બીજું મળતાં ત્રીજામાં ફેરફાર પામે છે. આથી આ માનવ લોકમાં ગમે તેટલી સંપત્તિ, વૈભવ અને પરિવાર હોય છતાં ક્ષેત્રજન્ય કોઈકને કોઈક તે દુખ રહે. વાજ માટે જ્યાં ક્ષેત્રજન્ય સુખજ હોય તેવું સ્થાન તે સ્વર્ગ અને ક્ષેત્રજન્ય જ્યાં અત્યંત દુખ હોય તે નરક. ક્ષેત્રજન્ય વર્ગના સુખને મેળવ્યા છતાં તે સુખ નિત્ય કે શાશ્વત નથી. તેવું જ્યારે તેને ભાન થાય છે ત્યારે માણસને આપોઆપ મોક્ષ પ્રત્યે ભાવના જાગે છે. અને તે સમજે છે કે જે સુખ પામ્યા પછી ફરી જવાનું નથી. અને ફરી ફરી જન્મ મરણ કરવાનાં નથી તે મેસજ ખરેખર ઉપાદેય છે. કત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એટલે અનુત્તર- સુખ, સંસારિક સુખ અને દુઃખ જીવનને જીવે કઈ રીતે પામે છે તેને જણાવનાર ચરિત્ર. આ ત્રિષષ્ટિ શલાકા ચરિત્રમાં ૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર, ૨ ચક્રવર્તિ ચરિત્ર અને ૩ બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ ચરિત્ર. આ ત્રણ વસ્તુઓ સમાય છે. તીર્થંકર ચરિત્ર એ સમજાવે છે કે “જેને દે, ઈદ્રો, ચક્રવર્તિ રાજાઓ અને સમગ્ર જગત પૂજે છે, તે તીર્થંકર પૂર્વભવે તમારા જેવા જ સંસારમાં રાચ્ચા માચ્ચા અને પ્રકૃતજન હતા. છતાં દિવસે દિવસે તેમણે વિકાસ સાધ્યું. વીસપદની આરાધના કરી અને “સવિ જીવ કરૂં શાસન રસી.” ની સર્વ અને ઉચ્ચ માગે દરવાની ભાવના જગાવી, સંસારના રાજ્ય અને ચક્રવતિ સુખને તજી મોક્ષનું અનુત્તર સુખ મેળવ્યું ” ચક્રવર્તિ ચરિત્ર એ સમજાવે છે કે “બારી બારણુ અને ઓસરી માટે લઢનાર, રૂપીઆ અને પૈસા માટે ધમપછાડા કરનાર તું વિચાર કે જેણે પખંડ સાધ્યા, સેળ હજાર ચ પિતાના સ્વાધિન કર્યું અને દુનીયામાં એક છત્રી રાજ્ય ચલાવ્યું છતાં તેનું તે સંસારિક સુખ દીક્ષા વિના વિલય પાયુ તે મરી તે ચક્રવત્તિઓ નરકે ગયા અને તેમણે ઈચ્છાથી સંસાર છેડી ત્યાગ્યું અને દીક્ષા અંગીકાર કરી તે કલ્યાણ મેળવ્યું.’ વાસુદેવ અને પ્રતિવાસુદેવનું ચરિત્ર વાંચકને સમજાવે છે કે “પૂર્વભવની ગાઢવૈર પરંપરા આભમા અપૂર્વ શકિત અને સંપત્તિ પામ્યાં છતાં વેર રૂપે પરિણમી અનર્થ ઉત્પન્ન કરે છે. અને મરતાં સુધી માણસને જંપ વળવા દેતી નથી. આ વૈર પરંપરાથી વાસુદેવ અને પ્રતિવાસુદેવે અને નરકે જાય છે. બળદેવ ચરિત્ર એ સમજાવે છે કે “બાંધવા બાંધવા કરતા સમગ્ર જીવન પસાર કરતા અને બાંધવના રાગમાં લડાઈ, યુદ્ધ અને ઘોર કુકર્મ કરતા બળદને જ્યારે સાચી સમજ આવે છે ત્યારે તે તેમના જીવનને વિસ્તાર પામે છે.” આ સમગ્ર “વિષષ્ટિ શલાકા પુરૂષ' એ સમજાવે છે કે “તીર્થકર ભગવતે તે જગતનું કલ્યાણ કરી મોક્ષ મેળવી જગવંદ્ય બન્યા. પણ બાકીના છે કે જેમણે સંસારમાં સુખ જોગવ્યાં. યુદ્ધો ખેલ્યાં છતાં તે અને તે તીર્થકર ભગવાનની દેશનાથી સમક્તિ મેળવી પિતાનુ મોક્ષ સ્થાને નિયત બનાવ્યું છે. તેથી શલાકા પુરૂષ કહેવાયા. અને જગવંદ્ય ન્યા. આ રેસઠ શલાકા પુરૂનું વ્યવસ્થિત ચરિત્ર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિ સં. ૧૧૭૦–૭૨ માં ૩૬૦૦૦ હજાર શ્લોક પ્રમાણુ મહારાજા કુમારપાળના બેધમાટે બનાવેલ છે. તે ગ્રથ અતિ અપૂર્વ અને શ્લેકબદ્ધ છે. અને તે આ ગ્રંથ ભાષાંતર સાથે પ્રસારક સભા તરફથી બહાર પડી ચૂકેલ છે. આ ચરિત્રની પહેલાંના બાવરી' પુ ”િ વિગેરે પ્રાકૃત સંદર્ભે આપણુ ભંડારમાં છે. તે સર્વ સંદર્ભો અને આગમ થાના અવકન બાદ આ ગ્રંથ રચાયેલ જણાય છે. તીર્થકર ચરિત્ર, રામાયણ, મહાભારત વિગેરે જુદા જુદા ગ્રંથે અનેક છે, પણ બીજે કઈ ત્રિષષ્ટિ શલાકા ગ્રંથ આપણે ત્યાં મળતું નથી. સેમપ્રભાચાર્ય કૃત લઘત્રિષ્ટિ અને મહામહોપાધ્યાય મેઘવિજયજી દુત લઘુ ત્રિષષ્ટિ એમ બે લઘુત્રિષષ્ટિ ગ્રથ ભંડારામાં ઉપલબ્ધ છે. છતાં આજે તે બેમાંથી એકે મુદિત થયો નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ મેઘવિજયજી ઉપાધ્યાયકૃત આ લઘુત્રિષષ્ટિગ્રંથની રચના બૃહત્ ત્રિષષ્ટિને અનુલક્ષીને કરેલ હેવાથી બૃહત્ ત્રિષષ્ટિને અનુલક્ષીને જ તેમણે અહિં પણ દશે પર્વ આપ્યાં છે. લઘુત્રિષષ્ટિની વર્ણનશલિ જુદા પ્રકારની છે. તેમણે કેઈક ભગવંતના ચરિત્રમાં દિકુમારિકા મહત્સવનું વિસ્તૃત વર્ણન આપેલું છે. તે કઈકમાં દીક્ષા મહોત્સવનું વિસ્તૃત સ્વરૂપ આપ્યું છે. તે બીજે સમવસરણની રચનાનું અતિવિસ્તૃત સ્વરૂપ આપ્યું છે. સંક્ષેપમાં મુખ્યત્વે ઇદ્રોની સ્તુતિ અને ભગવંતની દેશનાને સંક્ષેપી છે. તેમજ અવાંતર કથાઓને પણ સંક્ષેપી છે. મહા મહોપાધ્યાય મેઘવિજ્યજીએ બૃહત ત્રિષષ્ટિને અનુલક્ષી લઘુત્રિષષ્ટિ કર્યા છતાં શાંતિનાથ ચરિત્ર, નેમનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર અને મહાવીર ચરિત્રની સંકલના અને રચનામાં બૃહત ત્રિષષ્ટિ તરફ ધ્યાન આપવા કરતાં તે તે તીર્થકરેના વતંત્ર ચરિત્રોને સામે રાખી અહિં ચરિત્ર આપેલું છે. અને તેથી કેટલાએ પ્રસંગે બૃહત ત્રિષષ્ટિમાં ન હોય તે અહિં દાખલ કરેલ છે. બૃહતત્રિષષ્ટિ અને લઘુત્રિષષ્ટિમાં જ્યાં વિશેષ નામનો ફેરફાર કે મતાન્તર જણાયે છે ત્યાં ત્યાં અમે કુટનેટમાં તેની નેંધ પણ આપી છે. આ ત્રિષષ્ટિગ્રંથ ના હેવા છતાં તેમાં ઘણું ઘણું સંગ્રહ છે. તીર્થકર ચરિત્ર, રામાયણ, મહાભારત, ચક્રવર્તિ ચરિત્ર, બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવચરિત્ર અને તેને અનુરૂપ અનેક કથા પ્રસંગો અને એતિહાસિક પ્રસથી ભરપૂર છે. આ ચરિત્ર પુસ્તક ખુબ જલદી પૂર્ણ કરી છાપવાનું હોવાથી આ ગ્રંથનો અનુવાદ કરાવવા શરૂઆતમાં અમે ત્રણ ભાગ પાડ્યા હતા. પણ સદભાગ્યે મહારે એકલાને જ તે કરવાનું આવ્યું તેથી વિર વરિય વ vira૦ ગાથા મુજબ આત્મિક લાભ સાથે આ વિષયનું મનન ચિંતવન રૂપ જ્ઞાન લાભ પણ મળે. મહાવીરચરિત્ર લખતાં પહેલાં ત્રિષષ્ટિ, મહાવીરચરિયા, શ્રી નંદલાલભાઈનું મહાવીરચરિત્ર અને પૂ. પં. કલ્યાણ વિજ્યજી કૃત. શ્રમણ ભગવાન મહાવીર જોયું હતું. આ પુસ્તકમાં બૃહત ત્રિષષ્ટિના સર્વે પ્રસંગો અને પરંપરાગત કથાઓને દાખલ કર્યા છતાં કાળ ગણના અને વર્ષને ક્રમ તો પૂ ૫. કલ્યાણુવિજયજી મહારાજના બનાવેલ શ્રમણ ભગવાન મહાવીરને જ અપનાવ્યો છે. અને અવશ્ય કહેવું જોઈએ કે તેઓશ્રીની “મહાવીર કાળ ગણના? અને આ પુસ્તક બહાર પડયા પછી ઘણા ખરા લેખકેએ તેમના મને જ અપનાવ્યું છે. આથી તે તે ગ્રંથકારોનો આભાર માનીએ છીએ. ત્રિષષ્ટિ શલાકાપુરૂષ ચરિત્ર ઉપર દીગંબર સમાજમાં પણ બે ગ્રંથ ઉપલબ્ધ છે. ૧ જિનસેનના સંસ્કૃતમાં બનાવેલ આદિપુરાણ અને ઉત્તરપુરાણુ. ૨ તેમજ કવિ પુષ્પદંતત મહાપુરાણુ ઉર્ફે ત્રિષષ્ટિ મહાપુરૂષ ગુણાલંકાર, પ્રથમ ગ્રંથને જિનસેને પ્રારંભ કર્યો પણ અધુરે મુકી તે મૃત્યુ પામ્યા તેથી બાકીને ગ્રંથ તેમના શિષ્ય ગુણભદ્ર પૂર્ણ કર્યો છે. બીજે રથ કવિ પુષ્પદંતરે રચેલ ૨૦૦૦૦ હજાર શ્લોક પ્રમાણુ અપભ્રંશ ભાષામાં છે. આમ શ્વેતાંબર અને દિગંબર અને સંપ્રદાયમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂષનું ખુબ મહત્ત્વ Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ સ્થાન છે. જો કે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના અને ગ્રંથમાં કેદ કેઈ જગ્યાએ ઘેડો ડે ફેર આવે છે છતાં તેની મહત્વતામાં કે વિશિષ્ટતામાં જરાપણ ફેર નથી. આ ગ્રંથનું નામ અમે પણ “લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર' રાખેલ છે. કારણકે આ ગ્રંથ મહામહોપાધ્યાય મેઘવિજયજીકૃત લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રને સામે રાખીને તૈયાર કરાયેલ છે. જો કે મૂળ લઘુત્રિષ્ટિમાં ન હોય તેવા ઘણા પ્રસંગે આમાં દાખલ કર્યો છતાં દળ અને કદની દષ્ટિએ લઘુજ રહેલ છે એથી લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રજ નામ રાખેલ છે. આ “લઘુષિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના રચયિતા મહામહેપાધ્યાય મેઘવિજયજી ક્યારે થયા અને તેમણે કયા કયા ગ્રન્થ રચ્યા છે વિગેરે વૃત્તાંત ભવિષ્યદત્ત ચરિત્રની અમારી પ્રસ્તાવનામાં આપેલ હોવાથી અહિં તે સંબંધી વધુ ચર્ચા કે ઉલ્લેખ કરતા નથી. છતાં આ ગ્રંથમાં મહામહોપાધ્યાય મેઘવિજ્યજીએ ગ્રંથને અંતે સુધર્માસ્વામિથી પિતાના સુધીની પટ્ટ પરંપરા આપી છે અને અંતે કોના શિષ્ય વિગેરે છે તેને ખ્યાલ આવે છે તેથી તેમના સમયને પણ ખ્યાલ આવે તેમ છે. તેમણે જણાવ્યુ છે કે જાયનામ........ जिनपवित्रचरित्रम् હીરવિજયસૂરિને કનકવિજય શિષ્ય થયા. આ કનકવિજયજીને કમલવિજય નામના શિષ્ય થયા તેમને શીલવિયે, સિદ્ધિવિજય અને કૃપાવિજય નામના ત્રણ શિષ્ય થયા. અને કૃપાવિજયજીના શિષ્ય મેઘવિજયજીએ આ ગ્રંથ રચે. આ મહોપાધ્યાય મેઘવિજયજીની ગ્રંથકૃતિઓ વિ. સં. ૧૭૨૩ થી વિ. સં. ૧૭૬૦ સુધીની મળે છે આ મહામહોપાધ્યાય પ્રસિદ્ધ ગ્રંથકાર અને તે કાળના ગણુના ચેપગ્ય મહાપુરૂષ હતા તેમની કૃતિઓમાં દેવાનંદાયુદય મહાકાવ્ય, માઘપૂર્તિ, મેઘદૂતપૂર્તિ, ચદ્રપ્રભાવ્યાકરણ, સસસંધાન મહાકાવ્ય, ભવિષ્યદત્ત ચરિત્ર, હરતસંજીવન, અષ્ટાંગતિનિમિત, વિજયપ્રભસૂરિના જીવન વૃત્તાંતરૂપ દિગવિજય મહાકાવ્ય, પટ્ટાવલી નિષધની પાદપૂર્તિરૂપ શાંતિનાથ ચરિત્ર, ભક્તામર સ્તોત્ર ટેકા વગેરે અનેક ગ્રંથ રચ્યા છે. આ મહામહાપાધ્યાયના વ્યાકરણ, કાવ્ય, તિષ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રી આમ દરેક વિષય પર લખેલા ચમત્કારિક ગ્રથા ઉપલબ્ધ થાય છે. સંક્ષેપરૂચિ અને અતિ ઉપકારક આ લઘુત્રિષષ્ટિ ગ્રંથની તેમણે કરેલ રચના અદભૂત પ્રકારની છે પણ તેની પ્રતિઓ ભંડારમાં બહેજ કવચિત્ જોવામાં આવે છે. અમે જેના ઉપરથી ગુજરાતી કર્યું છે. તે પ્રતિ પરમપૂજ્ય સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી પૂણયવિજયજી પાસેથી મેળવેલ મુરબ્બીવર્ય પંહિતવર્ય શ્રી ભગવાનદાસભાઈ પાસેથી મળેલ લઘુ ત્રિષષ્ટિની પેસ કેપી ઉપરથી કરેલ છે. આથી તે છાનેને એસપી, આપવા બદલ આભાર માનીએ છીએ. આ પ્રેસ કેપીમાં સ્થળે શ્લેકે ગુટક હતા ત્યાં હતુ ત્રિષષ્ટિની ધ્યાનમાં રાખી સંબંધને મેળવી ગુજરાતી કરેલ છે. આ લઘુ ત્રિષષ્ટિમાં પર્વ દીઠ કેટલા પ્લેકે છે તેની નોંધ આ પ્રમાણે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ના ગરિત્ર ' » » ૮૯ : ૧૨૩૯ પવું પહેલું. છઠ્ઠ પર્વ. ૧ શ્રી જયદેવ ચરિત્ર ક ૨૩૩ ! શ્રી કુંથુનાથ ચરિત્ર ક્ષે ૩૪ ૨ શ્રી ભારતચકી છે કે ૧૦૯ ! ૨ એ અરનાથ 5 ) ૩૬ પર્વ બીજું. ૩ છઠ્ઠી બલદેવ વાસુદેવ અને ૧ શ્રી સગરચકી સહિત ની અજિત પ્રતિવાસુદેવ ચરિત્ર , ૨૧ ૪ શ્રી સુભમ ચક્રવતિ ચરિત્ર ક્ષેક ૪૩ પર્વ ત્રીજું. ૫ સાતમા બલદેવ, વાસુદેવ અને ૧ શ્રી સ ભવનાથ ચરિત્ર શ્લોક પ્રતિવાસુદેવ ચરિત્ર ૨. અભિનંદન સ્વામિ , , ૬ શ્રી મલિનાથ ૩ , સુમતિનાથ , ૭ ઇ મુનિસુવ્રતસ્વામી છે ૪ છે પદમપ્રભ છે ૮, મહાપદ્મચક્રવતિ , ૫ , સુપાર્શ્વનાથ છે સાતમું પર્વ. ૬ , ચંદ્રપ્રભસ્વામિ , ૧ રામાયણ ૭ , મુવિધિનાથ છે , ૩૭ ૨ શ્રી નેમિનાથ ચરિત્ર ક ૫૯ ૮ અ શીતલનાથ છે ૩ - હરિપેણ ચક્રવતિ છે , ૧૩ ચેથું પર્વ ૪ , જય ચકવતિ • • ૧૧ ૧ શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર લેક આઠમું પર્વ. ૨, વાસુપરસવામી બે ૧૨૯ ૧ બળરામકૃષ્ણસહિતશ્રીનેમિનાથચરિત્ર૫૫ ૩ ,, વિમલનાથ છ ૫૮ નવમું પર્વ. ૪ , અને તનાથ ઇ ૬૫ ૧ શ્રી બ્રહ્મદત્ત ચક્રવતિ ,, ૧૨ ૫ , ધર્મનાથ ચરિત્ર કઇ છે. અધુરૂ છે ૨ શ્રી પાર્શ્વનાથ પ્રથમવિશ્રામ ૬૯ દ પાંચમાં બળદેવ વાસુદેવ દ્વિતીય વિશ્રામ ૧૯૦ પ્રતિવાસુદેવ ચરિત્ર નથી. તૃતીય વિશ્રામ ૫૭ ૭ ત્રીજા મઘવા ચકવતિ ચરિત્ર નથી. ચતુર્થ વિશ્રામ ૮૭ ૮ ચોથા સનકુમારચક્રી ચરિ નથી. પાચમો વિશ્રામ ૯૬ પાંચમું પર્વ દસમું પર્વ, ૧ શ્રી શાંતિનાથ ચરિત્ર શ્લોક ૪૧૨ | શ્રી મહાવીર ચરિત્ર પ્રમાણુનયતત્ત્વ અને પંચનિર્ચથી પ્રકરણને અનુવાદ સહિત બહાર પાડયાં છે. પરંતુ લેકચિ થાય તેવું કથા સાહિત્ય અને તે પણ પ્રાચીન પરંપરા અને મૂળ ગ્રંથનોં સીમાને જરાપણ ઉલંધ્યા વિના લખવું તે ખુબ કઠિન કાર્ય છે. આ કઠિન કાયને મારા હાથે કે ન્યાય મળ્યો છે તે તે વાંચકો જ નિર્ણય કરશે. આ ગ્રંથના પ્રકાશનમાં સાવંત પ્રેરણાદાયક પરમપૂજય પં. શ્રીમદ્ ચરણુવિજયજી ગણિવરને આભાર માની દષ્ટિદોષ, પ્રેસષ, ઉતાવળ અને બીજી કે મતિષથી થયેલ સ્કૂલના બદલ ક્ષમા માગી વિરમું છું એ જ લિ. ૫, મફતલાલ ઝવેરચંદ ગાંધી. Page #14 -------------------------------------------------------------------------- ________________ * ૨૨ ૨૫ લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર વિષયાનુમણિકા ! ઈન્ડે રિલ લગ્નવિધિ BSષભદેવ અને ભરતકી ચરિત્ર પૃષ્ઠ ૧-૬૦ પુત્ર પુત્રી આદિ પરિવાર પ્રથમ ભાવ ધનસાર્થવાહ રાજ્યકાળ અને પ્રથમ રાજા બીજે ભવ દેવ અને ત્રીજે ભવ યુગલિક ૪ અગ્નિની ઉત્પત્તિ અને કુમકાર આદિ કલાનું ચોથે ભર-મહાબળ વિદ્યાધર ભગવાને કરેલ પ્રવર્તન ૨૩ પાંચમો ભવ-લલિતાંગ દેવ લેના વિભાગની રચના - ૨૪ છઠ્ઠો લવ-વજYધ રાજા ભગવાન તીર્થ પ્રવર્તાની લાક્ષનિક દેવની સાતમે આ ભવ-યુગલિક અને દેવભવ વિજ્ઞપ્તિ, ભગવાને ભરતને રાજ્યગાદિ પર નવમે શવ-જીરાનંદ વૈદ્ય સ્થાપિત કર્યો અને બીજા પુત્રને જુદા ૧૦મે ભવ અમૃત દેવલોકમાં દેવ અને જુદા દેશ આપ્યા ૧૧મો ભવ વજુનાલ ચક્રવત વર્વારિકાનું સાંવકિ ઇન - ૨૫ બાર -અનુત્તર વિમાનમાં દેવ ૧૦ ૪ દીક્ષા ગ્રહણ , ૨૬ થી ૨૭ જન્મકાળ અને સાત કલાકની ઉત્પતિ૧૦-૧૩ દીક્ષા મહોત્સવ પ્રથમ કુલકર વિમળવાહનને પૂર્વભવ ૧૦ કેશનાલચ વખતે ચોટલીને લોચ નહિ કાળચક્ર અને આરાનું સ્વરૂપ ૧૧ કરવાની ઈન્દ્રની વિજ્ઞપ્તિ, * ૨૬ સાત કુલકરે તથા ત્રણ નીતિનું વર્ણન ૧૨ સર્વ સાવધનો ત્યાગની પ્રતિજ્ઞા પૂર્વક કરણ : અષભદેવ ભગવાનને જન્મ ૧૭ થી ૨૧ મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓની સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી એવી પ્રભુનું મરૂદેવા સાથે દીક્ષા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થવુ અને માતાને તેજ ભરત બાહુબલિનું ખિન્નતા પૂર્વક સ્થાને રાતિએ ચૌદ સ્વપ્નનું દર્શન ૧૩ ગમન ૨૭ ચૌદે રખના ફળનુ કહેવુ ૫ શ્રમણ અવસ્થા દીક્ષા બાદ ર૭ થી ૫૦ ચોસઠ દિકુમારિકાઓનું આગમન ૧૪ શુદ્ધ આહારની અપ્રાપ્તિ જન્મ મહેત્સવ માટે સૌધર્મેન્દ્રનું આવાગમન કચછ મહાનું વિચારણુ બાદ તાપસ થવું ૨૮ અને પાંચ રૂપ કરી મેરૂ પર્વત ઉપર ભગવા- નમિ વિનમિની ભગવાન આગળ રાજ્યની ' નને લઈ જવું માગણી * * * સડે ઇન્દ્રોનું પિતાના પરિવાર સાથે ભગવાન નમિ વિનમિની ભક્તિ દેખી ધરણે સોળ નના જન્મ મહોત્સવમાં આવવું ૧૭ , હજાર વિદ્યા આપી તેમનેવિદ્યાધર બનાવ્યા રે દેવે કરેલ ભગવાનની સ્તુતિ ૧૮ ભગવાનનું ગપુર નગર તરફ પ્રયાણું ૩૦ બાયકાળ અને ગૃહસ્થાશ્રમ ૨૧થી ૨૫ શ્રેયાંસકુમારે ભગવાનને વહેરાવેલ ઈક્ષરસે ૩૧ wગવાનના વંશ અને ગેત્રનું સ્થાપન ૨૧ ભગવંતના દર્શન નહિ પામવાથી બાહુબલિને ૩૫વસના ફળ અને ક્ષીર સમુદા પાઈને * પશ્ચાતાપ ભગવાન પીતા હતા ભગવતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ જમવાનની સનદા અને સુમલાની સાથે કેવળજ્ઞાન મહોત્સવ અને દેવોનું આગમન ૩૪ ૧૪ * ૨૭ ૨૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ સમવસરણુની રચના ભગતના સમન્સઝુમાં પ્રવેશ દેરેની વિગેરેનું સ્થાસ્થાને ખેમનુ અને ઈન્દ્રની વિજ્ઞપ્તિ મા ગાતા અને ભરત રાજા દેવળજ્ઞાન અને ચક્રની ઉત્પત્તિની વધામણી જગતના સમવસરણમાં મરૂદેવી માતા સાથે ભરતેશ્વરનું જવુ અને માર્ગમાં મરૂદેવા માતાને કેવળજ્ઞાન ભગવાનની દેશનાનુ શ્રવણુ અને ચતુવિધ સુધની સ્થાપના ૩૪ ૩૫ ઉત્તર ભરતાના મધ્યખડ અને ઉત્તરસ નિષ્કુટની સાધના ક્ષુલ હિમવર્યંત દેવની સાધના અને ઋષભકુટ ૩૫ ૩૬ ૩૭ હર ૩૮ ૪૧ ૪૩ ભશ્ર્વતના અણ પુત્રાનો દીક્ષા બન્તની બાહુબલી પ્રત્યે ક્ષમા યાચના બાહુતિનું તપ અને કેવળજ્ઞાન પાનાના માંધાતે ગેાચરી માટે આમ ત્રણુ ૪૨ ન્દ્ર અને ભરતે મુનિઓ માટે આપેલ વસતી છૂટ ઈન્દ્રના મૂળરૂપ નિટી અકુલિનું કરેલું ભરત દાન માહન-ધબગાની ઉ પત્ત તીર્થંકરાનું વર્ણન ખાર ચક્ર'નું વધુ ન વાસુદેવ ખદેવ વિગેરેનું વસ્તુન ભરત ચક્રવત્તિ ચરિત્ર માગશ્વતીર્થ તરફ પ્રયાણુ અને માગ દેવની સાધના વરામતીથ અને વરદામ દેવની સાધના પ્રભાદેવની સાધના સિદેવીની સાધના વૈતાઢયદેવ અને કુનમાદેવની સાધના સેનાપતિ સુષેણે સાધેશ સિંધૂ નિષ્કુટ તમિત્રા ગુફાના દ્વારનું ઉદ્ઘાટન અને ઉત્તર ભરતાપમાં પ્રવેશ Y. ૪૧ ૪૩ ૪૩ ૪ સ્પ ४८ ૫૧૦ ૫૧ પર પર ૫૩ ૧૩ ૧૩ ૫૪ ૧૪ ઉપર નામેાલે ખન. નમિ વિનમિ વિદ્યાધરાતે સ્વાધિન કર્યાં ઉત્તર નિષ્કુટ, ગ’ગાદેવી અને નાયમાલ દેવની સાધના પ્રથમ દ્વિતીય ભત્ર-વિમલવાહનરાજા અને અનુત્તર દેવ અજિતનાથ ભગવાન ચક્રવતિની દ્િ ૧૮ સુંદરી અને અટ્ઠાણું. ભાઈની દીક્ષા મરીચિનુ ઉત્ર વચન ઋષભદેવ ભગવાનનું નિર્વાણુ અજિતનાથ ભગવાન ચરિત્ર ૬૦ થી ૯ ૫૯ શ્રી અભિનદન સ્વામિ અભિનદન સ્વામિ ચરિત્ર પૂર્વ ભવ વર્ણન પ્રથમ દ્વિતીયભવ–મહા અક્ષ રાજા અને દેવ ૫૫ ૫૫ સુમતિનાથ ચરિત્ર પૂર્વ ભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ—— વિજયસેન રાજા અને દેવ. ૫૬ }} સવરી દાન અને દીક્ષા કેવળજ્ઞાન અને નિર્વાણુ સગર ચક્રવ્રુતિ ચરિત્ર ૬૯ થી ૭૬ જન્તુ વિગેરે સાઠ હજાર પુત્રોનું પ્રયાણુ અને મૃત્યુ ૧ ઈન્દ્રનું બ્રાહ્મણુ વેષે આવી સગરને આશ્વાસન ૭૩ ગંગાના ભાગીરથી નામની સ્થાપના શ્રી સભવનાથ જિન ચરિત્ર ૭૬ થી ૮૦ પૂર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-વિપુલ વાહનરાજા અને દેવ ૪ શ્રી સભવનાથ ભગવાન ૫૭ ૬૦ ૬૨ થી છૂટ પા e ૮૬ થી ૨૮ ૮૫ થી ૯૦ st ७७ ૮૦ થી ૮૪ ८० ૮૦થી૮૨ ૮૨ થી ૨૬ ર શ્રી સુમતિનાથ ભગવાન ૨૪ થી ૮ શ્રી પદ્મપ્રભુ જિન ચરિત્ર ૮૬ થી ૮૨ પૂ*ભવ વર્ણન પ્રથમ દ્વિતીયલ, અપરાજિતરાજા અને ત્રૈવેયક દેવ શ્રી પદ્મપ્રભ જિનેશ્વર શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પૂર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીયભવ—નદીષેણુ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૧૧૧ ૧૧૪ રાજા અને છઠ્ઠા સૈવેયકમાં દેવ ઉત્પત્તિ, યુદ્ધ અને દિપૃષ્ઠને વાસુદેવપણને સુપાર્શ્વનાથ ભગવાન ૮૮ થી ૯૦ રાજ્યાભિષેક શ્રી ચંદ્રપ્રભ રવામિ ચરિત્ર. ૯૦ થી ૯૨ ભગવાનનું કેવળજ્ઞાન અને મેક્ષ ૧૦૮ પૂર્વભવ વર્ણન. પ્રથમ દ્વિતીયભવ– વાસુદેવનું નરકગમન અને બળદેવની મુક્તિ ૧૧૦ પદ્મરાજા અને વૈજયંતવિમાનમાં દેવ ૯૦ શ્રી વિમલનાથ ચરિત્ર ૧૧૧ થી ૧૧૪ ચંદ્રપ્રભુ વાસ, ૯૧ થી ૯૨ પૂર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-પદ્દમસેન શ્રી સુવિધિનાથ ચરિત્ર ૯૩ થી ૫ રાજા અને સહસ્ત્રાર દેવલોકમાં દેવ ૧૧૧ પ્રથમ દ્વિતીયભવ-મહાપદ્મરાજા અને શ્રી વિમલનાથ ભગવાન ૧૧૧ વૈજયંત વિમાનમા દેવ ૯૩ ત્રીજા વાસુદેવ સ્વયંભ, બલદેવ ભદ્ર અને તૃતીયભવ શ્રી સુવિધિનાથ ભગવાન ૯૩ થી ૮૫ પ્રતિવાસુદેવ મેરક ચરિત્ર ૧૧૧થી૧૧૪ શ્રી શીતલનાથ ચરિત્ર ૮૫ થી ૯૮ ત્રીજા બળવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વધૂ વર્ણન-પ્રથમદ્વિતીયભવ–પવોત્તર પૂર્વભવ રાજા અને પ્રાણુત દેવલોકના ઈન્દ્ર ૯૫ ત્રીજા પ્રતિવાસુદેવ, બળદેવ અને વાસુદેવની શ્રી શીતલનાથ ભગવાન ૯૬ થી ૮ ઉત્પત્તિ, યુદ્ધ અને સ્વયંભૂને વાસુદેવ શ્રી યાસનાથ ચરિત્ર ૮૮ થી ૧૦૫ પણને અભિષેક ૧૧૨ પૂર્વભવવર્ણન પ્રથમ દિતીયભવ-નલિની ગુફલ્મ વિમળનાથ ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણ ૧૧૩ રાજા અને મહાશુક્ર દેવલેકમાં દેવ ૯૮ વાસુદેવનું નરક ગમન અને બળદેવનું મુક્તિ શ્રેયાંસનાથ ભગવાન ગમને પ્રઘમ વાસુદેવ ત્રિપૃષ્ણ, બલદેવ અચલ શ્રી અનંતનાથ ચરિત્ર ૧૧૪ થી ૧૧૮ અને પ્રતિવાસુદેવ અશ્વચીવ પૂર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ–પદમરથ ચરિત્ર ૯૮ થી ૧૦૫ રાજા અને પ્રાણુત દેવલોકમાં દેવ ૧૧૪ પ્રશ્ન બલદેવ અને પ્રતિવાસુદેવદિને પૂર્વભવટ શ્રી અનંતનાથ ભગવાન ૧૧૫ પ્રથમ વાસુદેવ બલદેવ પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, ચતુર્થ વાસુદેવ પુરૂષોત્તમ, મલદેવ સુપ્રભ, યુદ્ધ અને પૂિષને વાસુદેવપણને અભિષેકલ૦૦ પ્રતિવાસુદેવ સધુ ચરિત્ર ૧૧૫ થી ૧૧૮ ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણ * ૧૦૩ ચોથા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવનો ! વાસુદેવનું નરક ગમન અને બલદેવનું મુક્તિ પૂર્વ ભવ ૧૧૫ ગમન ૧૦૫ ચાચા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવની શ્રી વાસુપૂજ્ય સ્વામિ ચરિત્ર ૧૦૫ થી ૧૧૦ ' ઉત્પત્તિ, યુદ્ધ અને વાસુદેવ પુરૂષોત્તમ પૂર્વભવવર્ણન-પ્રથમદ્વિતીયભવ–પવોત્તર રાજા વાસુદેવપણને અભિષેક અને દસમા દેવલોકમાં દેવ. ૧૦૫ ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણ ૧૧૭ શ્રી વાસુપૂજ્ય સ્વામિ વાસુદેવનું નરકગમન અને બળદેવની મુકિત ૧૧૮ દ્વિતીય વાસુદેવ દ્વિપૃષ્ઠ બળદેવ વિજયે અને શ્રી ધર્મનાથ ચરિત્ર ૧૧૯ થી ૨૨ પ્રતિવાસુદેવ તારક ચરિત્ર, ૧૦થી૧૧. પૂર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-દદરથ - બીજ બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવને રાજા અને વૈજયંત વિમાનમાં દેવ ૧૧૯ પૂર્વભાવ ૧૦૭ શ્રી ધર્મનાથ ભગવાન બજ પ્રતિવાસુદેવ, વાસુદેવ અને બળદેવની પાંચમા "વાસુદેવ પુરૂપસિંહ, બળદેવ - ૧૧૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ચરિત્ર ૧૨૩ ૧૨૪. સુદાન અને પ્રતિવાસુદેવ નિશુભ ચરિત્ર ૧૧થી૧૨૨ બલદેવ વાસુદેવ પ્રતિવાસુદેવનો પૂર્વભવ ૧૯ પાંચમા પ્રતિવાસુદેવ, વાસુદેવ અને બળદેવ ની ઉત્પત્તિ યુદ અને વાસુદેવ પુરૂષસિંહનો અર્ધચી અભિષેક ૧૨૦ ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણું ૧૨૧ વાસનું નરકગમન અને બલદેવની મુક્તિ ૧૨ તૃતીયશ્રી મઘવા ચકવતિ ચરિત્ર ૧રરથી ૨૪ પૂર્વભવ વર્ણન નરપતિગજા તથા વેયકદેવ ૧૨૨ બાલ્યાળ, યુવાકાળ, ચકીપર અને સ્વર્ગમન ચતુર્થી સનમાર ચક્રવતિ ચરિત્ર ૧૨૪ થી ૧૨૮ પૂર્વભવ-વિકમયશા રાજા, જિનધર્મો અને સૌધર્મેન્દ્ર સનકુમાર ચકે બાલ્યકાળ, યુવાકાળ, કીપદ અને સ્વર્ગગમન ૧૨૫થી૧૨૮ સેળમાં જિનેશ્વર અને પાંચમા ચક્રવતિ શ્રી શાંતિનાથ ચરિત્ર ૧૨૮ થી ૧૪પ પૂર્વભવ વર્ણન ૧૨૮ થી ૧૪૨ પ્રથમ ભવ-પ્રાણુ રાજા ૧૨૮ બીજોભવ-યુગલિક મનુષ. ૧૩૦ ત્રીજે ભવ-સૌધર્મ દેવલોકમાં દેવ ૧૩૦ થે ભવ-અમિતતેજ વિદ્યાધર પાંચમો ભવ-દામા દેવલોકમાં દેવ ૧૩૪ ધ્રોલ–અપરાજિત બળદેવ ૧૩૪ સાતમો ભવ-અમૃત દેવલોકમા દેવ ૧૩૭ આઠમોભવ-વાયુધ ચક્રવર્તિ ૧૩૭ નવમો ભવ ચેયકમાં દેવ ૧૩ દશમો અગિયારમે ભર–મેઘરથ રાજા અને અનુત્તર વિમાનમાં દેવ ૧૩૮ શ્રી શાંતિનાથ ભગવાન ૧૪૨ થી ૧૪૫ જન્મ, બાલ્યકાળ, ગૃહસ્થાવસ્થા અને ચીપદ, ૧૪૨ દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ૧૪૩ છ ચક્રવર્તિ અને સત્તરમા તીર શ્રી કુંથુનાથ સ્વામિ ચરિત્ર ૧૪૫થી૧૪૭ પ્રથમ દિની ભવ-સિંહાવહ રાજા અને | સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ. શ્રી કુંથુનાથ ભગવાન ૧૪૫ સાતમા ચકવતિ અને અઢારમા તિર્થંકર શ્રી અરનાથ ભગવાન ચરિત્ર ૧૪૭થી૧૪૯ પ્રથમ દ્વિતીયભવ–ધનપતિ રાજ અને નવમા દેવલોકમા દેવ ૧૪૭ અનાથ સ્વામિ ૧૪૮ છ આનંદ બલદેવ, પુરૂષપુંડરિક અને વાસુદેવ અને બલિપ્રતિવાસુદેવનું ૧૪-૧૫૦ છઠ્ઠા બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ ૧૪૯ છઠ્ઠા બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને મૃત્યુ ૧૫૦ આઠમા શ્રી સુભમ ચક્રવતિ ચરિત્ર ૧૫૧ સુમૂમ ચક્રવતિને પૂર્વભવ પરશુરામ ચરિત્ર ૧૫૧ સુભૂમ ચર્તિ. ૧૫૩ સાતમા નન બલભદ્ર, દત્તવાસુદેવ અને પ્રહલાદ પ્રતિવાસુદેવ ચરિત્ર ૧૫૪ બલભદ્ર, વાસુદેવ અને પ્રતિવાસુદેવ પૂર્વભવ પ્રતિવાસુદેવ, વાસુદેવ અને બલદેવની ઉત્પત્તિ યુદ્ધ અને મૃત્યુ ૧૫૪ શ્રી મલિનાથ ચરિત્ર ૧૫૫થી૧૫૯ પ્રથમ દ્વિતીય ભવ મહાબત રાજા અને અનુત્તર વિમાનમાં દેવ ૧૫૫ શ્રી મલ્લિનાથ ભગવાન ૧૫૬ શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર ૧૫૯થી૧૬૩. પ્રથમ દ્વિતીય ભવ શરષ્ઠ રાજા અને પ્રાણુત દેવલોકમા દેવ ૧૫૯ હરિવશ ઉત્પત્તિ ૧૬૦ શ્રી મુનિસુવ્રત સ્વામિ ૧૬૦ નવમા શ્રી મહાપદ્મ ચક્રવર્તિ ૧૬૩થી૧૬૬ ચક્રવર્તિને પૂર્વભવ ૧૬૩ મહાપદ્મ ચવર્તિ ૧૫૧ ૧૩૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૫ ૫૫ મ R ર૯ s ઉત્તરાર્ધ બલદેવ રામ, વાસુદેવ લક્ષમણ અને પ્રતિવાસુદેવ રાવણું ચરિત્ર પૃ. ૧ થી ૪ રાવણનો જન્મ પૃષ્ઠ ૧ થી ૭ વિશલ્યાના પાદ જળથી લક્ષ્મણ બેઠા થવું.૫૧ વિજયી રાવણ ૭ થી ૨૮ ૫૧ રાવણનો વધ સીતાને ત્યાગ પર થી ૬૧ સકના અર્થ ભેથી થએલ યજ્ઞ હિંસા ૧૯ સુદર્શન ચકની પ્રાપ્તિ કુંભકર્ણદિની દીક્ષા અને રામલંકા પ્રવેશ પર રાવણ અને ઈન્દ્ર વચ્ચે યુદ્ધ ૨૪ ઈન્દ્રજિત મેઘવાહન અને મદદરીને પૂર્વભવ ૫૩ પવન જયને અંજના સાથે વિવાહ રામ લક્ષ્મણે સીતા વિગેરેનું અધ્યામાં પવનંજયનું રાવણની મદે જવું આગમન અને ભરતની દીક્ષા અજનાના માથે આવી પડેલ દુખ લક્ષમણુને અર્ધચદી અભિષેક હનુમાનને જન્મ શત્રુઘને મધુગનું રાજ્ય અજના અને પવન જ્યનો મેળાપ રામ લક્ષ્મણને સ્ત્રી પરિવાર દશરથને જન્મ કાપવાથી રામે કરેલ સીતાને ત્યાગ પહ દશગ્યનું છુપાવેશે પરિભ્રમણ રામને અનંગલવણ અને મદનાપુરના રામ-લક્ષ્મણ જન્મ પરામનો પરિચય મીતાનો જન્મ સીતાને અનલ પ્રવેશ રામનું પરાક્રમ રામનું નિવણ દર થી ૬૬ રામનું પરિવાર સહિત જયભૂષણ સુનિ પાસે સીના સ્વયંવર જવું. દશરથના પૂર્વભવ રામ, લક્ષ્મણ, સીતા, સુગ્રીવ અને વિભીરામના વનવાની તૈયારી પણના પૂર્વભવની પૃચ્છા દર રામ વનવાર કાળ ૩૫ થી ૫૨ લવણ અંકુશન પૂર્વભવ કાણમાળા કથની ૩૫ ભામંડળનું મૃત્યુ અને હનુમાનની મુક્તિ ૪ કપિલની અજ્ઞાનતા લણનું મૃત્યુ વનમાળા સાથે લક્ષમણને વિવાહ ૩૭ રામની દીક્ષા અતિવીરને થએલે પરાભવ ૩૭ સીતેન્દ્ર ઉપસર્ગ અને રામ મુક્તિ કુભૂલણ મુનિ ૨૮ શ્રી નમિનાથ ચરિત્ર ૬૬ થી ૭ દંડકારણ્યની ઉત્પત્તિ ૨૯ દશમા ચક્રવતિ શ્રી હરિફેણનું ચરિત્ર ૬૮ લમણે શબુ કરેલ શિરચ્છેદ પૂર્વભવ વર્ણન - સીતા હરણ ૪ બાલ્યકાળ, યુવાકાળ ચકીપદ અને મોક્ષ ૬૮ સમીવની શરમ કથા અને રામની મદદ કરી અગ્યારમા જયચક્રવતિનું ચરિત્ર ૬૯ હનુમાનની પરાક્રમ ગાથા શ્રી નેમિનાથ ચરિત્ર ૭૦ થી ૧૨૨ કુંભકર્ણ અને સુગ્રીવનું યુદ્ધ પ્રયમદ્વિતીયભવ–ધનકુમાર અને સૈધર્મ ભામડળ, સુગ્રીવ અને હનુમાનની મુક્તિ ૪૮ દેવલોકમાં દેવ ઉલણ વિભણ વચ્ચે સંવાદ ત્રીજે ચે ભવ-ચિત્રગતિ વિદ્યાપર અને રાવણના શક્તિ થી લમણની મૂછ પર મહેન્દ્ર દેવલેમાં દેવ ૩૪ ર Page #19 -------------------------------------------------------------------------- ________________ ---૩૩ રાક શરૂ કરી * *~ ! I M * ક 5. . , ? * * * * * : ! S, :: I Page #20 -------------------------------------------------------------------------- Page #21 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પામે છે ભર અપરાજિત રાજા અને પારણું દેવલેપમાં દેવ સાતમ આઠમો ભવ-ખરાજા અને અપરાજિત વિમાનમાં દેવ ૭૫ શ્રી વસુદેવ ચરિત્ર ૭૦ થી ૯૦ હરિવંશની ઉત્પત્તિ કસની ઉત્પત્તિ વસુદેવનું રૂપ દેખી એનું આકર્ષણ ૮૦ વસુદેવ પ્રયાણ ૮૦. સ્થામા વિગેરે સ્ત્રીઓ સાથે લગ્ન ૮૧ નકવતી ૮૪ કનારતીર પૂર્વભવ યાને નદમયંતી ચરિત્ર ૮૫ કૃષ્ણ વાસુદેવ અને બળભદ્ર રામને જન્મ તથા બાળકીડા નેમિનાથ ભગવાનને જન્મ કૃષ્ણ બલદેવરામનું પરાક્રમ અને કસનો વધ ૯૪ શ્રી નેમિનાથ પ્રભુનું બાલ્યજીવન ૯૭ પાંચ પાંડવોની ઉત્પત્તિ અને દ્રૌપદીને સ્વયંવર ૯૯ પ્રદ્યુમ્ન મેળાપ ૧૦૦ પ્રદ્યુમ્નના લગ્ન તથા શામ્બ ચરિત્ર ૧૦૧ પ્રતિવાસુદેવ જરાસંઘ અને શિશુપાળ વધ ૧૦૩ શ્રીકૃષ્ણ રાજ્યાભિષેક શ્રી નેમિવિવાહ, દીક્ષા અને કેવળજ્ઞાન ૧૦૮ દ્રૌપદી હરણ ૧૧૨ તીર્થસ્થાપન પછીના પ્રસંગે ૧૧૩ થી ૧૧૮ દેવકીના છ પુત્રોને મેળાપ ૧૧૩ ગજસુકુમાલ ૧૧૪ નભને સાગરચંદ્રને કરેલ ઉપસર્ગ ૧૧૫ શ્રી કૃષ્ણ અને વીર સાળવી ૧૧૬ શ્રી કૃષ્ણ ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મ ૧૧૬ ઢઢણુ કવિ ૧૭ રથનેમિ અને રાજુલા ૧૧૭ પાલક અને શાસ્ત્રનું પ્રથમ વદન ૧૧૮ દ્વારિકા દાહ ૧૧૮ થી ૧૨૦ પાયને કરેલ નિયાણું ૧૧૮ દ્વારિકાને અગ્નિથી નેશ ૧૧૮ બળદેવ દીક્ષા અને સવગમન ૧૨૦ શ્રી નેમિનાથ ભગવાનનું નિર્વાણ ૧૨૧ શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચરિત્ર ૧૨૨ થી ૧૩૨ પૂર્વભવ વર્ણન ૧૨૨ થી ૧૨૫ બ્રહ્માનું વિદેશગમન અને સ્ત્રીઓનું પાણિગ્રહણ ૧૨૬ દીર્ઘ સાથે યુદ્ધ અને ચક્રવર્તિ અભિષેક ૧૨૯ પૂર્વભવના મિત્ર ચિત્રમુનિ મેળાપ ૧૩૦ પશુપક્ષીની ભાષા સમજવાનું નાગે આપેલ વરદાન ૧૩૧ બ્રહ્મદત્તને અંધત્વની પ્રાપ્તિ અને નરકગમન ૧૩૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩૩ થી ૧૪૮ પ્રથમ, દ્વિતીય અને તૃતીયભવ–મરૂભૂતિ હસ્તિ અને દેવ ૧૩૩ છે અને પાંચમે ભવ-કિરણગવિદ્યાધર અને દેવ ૧૩૫ છો અને સાતમે ભવ-વજનાભ અને રૈવેયકમાં દેવ ૧૩૬ આઠમો અને નવમો ભવ-સુવર્ણ બહુ ચક્રવર્તિ અને દેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ યવનને પરાભવ અને પ્રભાવતીદેવી સાથે લગ્ન કમઠ તાપસ સાથે સમાગમ અને દીક્ષા કલિકા તીર્થ અહિછત્રા નગરી અને અહિછત્રા તીર્થ કુર્કટેશ્વર તીર્થ ૧૪૪ મેઘમાળીને ઉપસર્ગ ૧૫ કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા ચતુર્વિધ સધની સ્થાપના સાગરદત્તની દીક્ષા ભગવાનના ચાર શિષ્ય બધુદત અને અશોકમાલીની દીક્ષા ૧૪૮ ભગવાનને પરિવાર અને નિર્વાણ ૧૪૮ શ્રી મહાવીર ચરિત્ર ૧૪થી ૨૮ પૂર્વભવ વર્ણન ૧૪૯ થી ૧૫૧ ૧૭ ૧૦૭ ૧૪૦ ૧૪૩ ૧૪૪ ૧૪૭ १४७ Page #22 -------------------------------------------------------------------------- ________________ १७१ ૧૮૬ પ્રથમ દ્વિતીયભવ-ગ્રામચિંતક નયસાર અને સૌધર્મદેવલોકમા દેવ ૧૪૯ ત્રીજે ભવ–મરિચિ અને બ્રહ્મલોકમાં દેવ ૧૪૯ પાચમા ભવથી પંદરમા ભવ સુધી ૧૫૦ સેલમ સત્તરમો ભવ ૧૫૧ અઢારમા ભવથી ચોવીશમા ભવ સુધી ૧૫૧ પચીસમે અને છતીસમો ભવ શ્રમણ ભગવાન મહાવીર ૧૫૨ થી ૨૨૮ જન્મ બાલ્ય અને ગૃહાવાસ ૧૫૨ થી ૧૫૬ સત્તાવીશમે સવ-દશમા દેવલેકથી અવી દેવાનંદાની કક્ષમાં ૧૫ર ગર્ભપરાવર્તન, ચ્યવન કલ્યાણક અને જન્મ ૧૫ર મેરૂ કપાવી ઈન્દ્રની શંકાનું કરેલ નિરસન ૧૫૪ નામકરણ ૧૫૫ આમલકી કીડા તથા નિશાળ ગમન ૧૫૫ ગુઠાવાસ, માતાપિતાનુ સ્વર્ગગમન અને દીક્ષા ૧૫૬ શમણુ અવસ્થા ૧૫૭ થી ૨૨૮ પ્રથમ વર્ષ દીક્ષાને પ્રથમ દિવસ ૧૫૭ શળપણ યક્ષને ઉપસર્ગ ૧૫૮ દ્વિતીય વર્ષ ૧૬૧ ચકૌશિકસપનો ઉપસર્ગ ૧૬૨ સુખદેવને ઉપસર્ગ ૧૬૩ ત્રીજુ વર્ષ ચેથું વર્ષ ૧૬૫ પાંચમું વર્ષ ૧૬ છઠું વર્ષ કટપૂતનાને શીત ઉપસર્ગ ૧૬૮ સાતમું વર્ષ ૧૬૮ આઠમું વર્ષ ૧૬૮ નવમું વર્ષ દશમું વર્ષ ૧૬૯ અગિયારમું વર્ષ ૧૭૦ સંગમદેવને ઉપસર્ગ ૧૭૦ બારમું વર્ષ ૧૭૩ અમર ઉત્પાત ૧૭૩ ગવાનને આકરે અભિગ્રહ ૧૭૪ ૧૫૭ તેરમું વર્ષ ઉત્કૃષ્ટ ઉપસર્ગ १७१ તીર્થસ્થાપન બાદ ૧૭૭ પ્રથમ ગણધર શ્રી ઈન્દુભૂતિ ૧૭ દ્વિતીય ગણધર શ્રી અગ્નિભૂતિ ૧૮૦ તૃતીય ગણધર શ્રી વાયુભૂતિ ૧૮૧ ચતુર્થ ગણધર શ્રી અવ્યક્ત ૧૮૨ પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામિ ૧૮૨ છઠ્ઠા ગણધર શ્રી મડિત ૧૮૨ સાતમા ગણધર શ્રી મૌર્યપુત્ર - ૧૮૩ આઠમા ગણધર શ્રી અકપિત , ૧૮૩ નવમા ગણધર શ્રી અચલબ્રિાતા ૧૮૪ દશમા ગણધર શ્રી મેતાર્થ ૧૮૪ અગિયારમા ગણધર મા પ્રભાસ ૧૮૪ શ્રેણિકનો પૂર્વભવ ૧૮૫ અભયકુમાર ૧૮ જુલસી શ્રાવિકા ચેલ્લભુરાણું ૧૮૭ કેણિક ૧૮૮ ચંડાલ પાસે ચેણિકનું વિદ્યા-ગ્રહણ, કુશંકાથી અત પુર બાળવાની આશા, ૧૮૯ દુગધા રાણી અનાથી મુનિ ૧૯૦ મેષકુમાર ૧૯૦ નદિષણ ચૌદમું વર્ષ ૧૩. પંદરમું વર્ષ-જયંતિશ્રાવિકા અને મૃગાવતી ૧૯૫ સુપ્રતિષ અને સુમને ભદ્ર ૧૯૬ પ્રથમ આનદ શ્રાવક સોળમું વર્ષ ધના શાલિભદ્રનું વૃત્તાંત ૧ ૧૯૭ સત્તરમું વર્ષ–મહત્યક ૧૯૮ ભગવાન મહાવીરને બીજો શ્રાવક કામદેવ ૧૯૮ અતિમ રાજર્ષિ ઉદાયના ૧૯૯ અઢારમું વર્ષ–ભગવાનના ત્રીજા તથા ચોથા શ્રાવક ચુલની પિતા અને સુરદેવ ૨૦૧, ૧૯૦ ૧૮૨ ૧૯૭ - ૧૯૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ પિગલપરિવ્રાજક, ચુલશતક શ્રાવક વિગેરે ૨૦૧ ઓગણીસમું વર્ષ–શ્રેણિકના પુત્રની અને સ્ત્રીઓની દક્ષા ૨૦૨ હાસિક ૨૦૨ પ્રસન્નચક રાજર્ષિ ૨૦૩ વિમાલિદેવ ૨૦૩ દુરાંક દેવ ૨૦૩ અભયકુમારનું પડવું ૨૦૫ સગીતકલારસિક શતાનીક પુત્ર ઉદાયનરાજા ૨૦૭ ચડપ્રદ્યોતનું હરણ ૨૦૮ કઠિઆરો ૨૦૮ આદ્રકુમાર, ૨૦૦ અભયકુમારની દીક્ષા. ૨૧૦ વીસમું વર્ષ એકવીસમું વર્ષ ધન્ય, સુનક્ષત્ર, કડકાલિક શ્રાવક, સાલપુત્ર વિગેરે ૨૧૧ બાવીસમું વર્ષ-શ્રાવક મહાશતક અને રાહ અણુગાર વિગેરે તેવીસમુ વર્ષ—પરિવાજક સ્કદક, નદીની પિતા અને સાલડી-પિતા વગેરે. ૨૧૨ ચોવીસમું વર્ષ ૨૧૨ પચીસમું વર્ષ–શ્રેણિકનું મૃત્યુ, પદ્દમકુમાર વિગેરેની દીક્ષાઓ. ૨૧૨ છવીસમું વર્ષ-હલ વિહલ, વૈશાળીનું યુદ્ધ અને ચેટકનું સ્વર્ગગમન વિગેરે ૨૧૭ સત્યાવીસમું વર્ષ ગોશાળકનો ઉપસર્ગ ૨૧૫ અયાવીસમું વર્ષ– કેશી ગૌતમ સવાદ, શિવરાજર્ષિ વિગેરે ૨૧૮ ઓગણત્રીસમું વર્ષ ૨૧૯ ત્રીસમુ વર્ષ–શાલ, મહાશાલ. દશાર્ણ ભદ્ર અને સેમિન વિગેરે એકત્રીસમુ વર્ષ—બડ પરિવ્રાજક અને સુલાસા શ્રાવિકા બત્રીસમું વર્ષ-ગાયમુનિ તેત્રીસમુ વર્ષગાંગલી રાજાને પ્રતિબોધ. ચોત્રીસમું વર્ષ–પંદરસો તાપસને પ્રતિબંધ અને કાળદાયી વિગેરે ૨૨૨ પાંત્રીસમુ વર્ષ-સુદર્શન શ્રાવક અને ગૌતમ સ્વામિને મિચ્છામિ દુક્કડ ૨૨૨ છવીસમું વર્ષ ૨૨૨ સાડત્રીસ થી બેંતાલીસ વર્ષ સુધી ૨૨૩ પાંચમા, છઠા આરાનું સ્વરૂપ ૨૨ ૩ ઈન્દ્રની આયુષ્ય વધારવાની વિનતિ, રર૫ ભગવાનનું મોક્ષગમન અને ગૌતમ સ્વામિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણુ. ૨૨૬. પ્રશરિત ૨૨૭ મહાવીર ભગવાનના વિહાર સ્થાન ૨૨૮ ૨૧૧ ૨૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ વીસ તીર્થંકર ભગવાનના જન્મ દીક્ષા વિગેરે વિગત સ્થાને નબર તીર્થકર ભગવાનના સમ્યક્તપ્રાપ્તિ પછીના ભવ તીર્થંકરના | જન્મ તથા નામ કર્મ દિક્ષા સ્થાન બધ ભવ માતા પિતા વંશ | ગાત્ર નામ છ વસ્થા છ છ છ પુરૂષસિંહ છ શ્રીધર છ હ ૧ કષભદેવ વજનાભ | વિનીતા | મરૂદેવા નાભિકુલકરઈક્ષવાકુવંશ કાશ્યપ ૨ અજિતનાથ વિમલવાહન અધ્યા જિતશત્રુ ૩ રાંભવનાથ વિપુલવાહન શ્રાવસ્તિ સેના જિતારી ૪ અભિનદન સ્વામી મહાબલ અયોધ્યા સિદ્ધાર્થ સંવર ૫ સુમતિનાથ મંગલા ૬ પદ્દમપ્રલ અપરાજિત કાશની સુસીમાં ૭ સુપાર્શ્વનાથ નદીપેણ વારાણસી પૃથ્વી પ્રતિષ્ઠ ૮ ચંદ્રપ્રભુ પઘરાજા ચંદ્રપુરી ] લક્ષ્મણ ! મહાસેન ૮ સુવિધિનાથ મહાપદ્મ કાકદી ! રામાગણી] સુગ્રીવ ૧૦ શીતળનાથ પદ્દમેત્તર | ભદ્દિલપુર ના દરથ ૧૧ શ્રેયાંસનાથ. નલિનીગુલ્મ સિંહપુર | વિષ્ણુદેવી | વિષ્ણુ ૧૨ વાસુપૂજ્ય સ્વામી પત્તર | ચંપાપુરી જયા વસુજ્ય ૧૩ વિમલનાથ પહમસેન ! કપિલપુર સ્થામાં ૧૪ અનતનાથ પદ્મરથ | અયોધ્યા સુયશા સિંહસેન ૧૫ ધર્મનાથ રથ રત્નપુર સુત્રતા ભાનું ૧૬ શાંતિનાથ મેઘરથ હસ્તિનાપુર અચિરા વિશ્વસેન ૧૭ કુંથુનાથ સિંહાવહ શ્રીરાણી શરરાજા ૧૮ અરનાથ ધનપતિ દેવીરાણી સુદર્શન ૧૯ મલ્લિનાથ મહાબલ પ્રભાવતી કુંભરાજા ૨૦ મુનિસુવ્રતસ્વામી ગ્રેષ્ઠ રાજગૃહી ! પદ્માવતી સુમિત્ર | હરિવંશ ૨૧ નમિનાથ સિદ્ધાર્થ | મથુરા વિઝા | વિજય ઈક્વાકુવંશ | કાશ્યપ ૨૨ નેમનાથ | aખરાજા ! સૌરીપુર | શિવા સમુદ્રવિજય હરિવંશ | ગૌતમ ૨૪ પાર્શ્વનાથ ૧૦ સુવર્ણબાહુ વારાણસી | વામાદેવી | અશ્વસેન ઈક્વાકુવંશ| કાશ્યપ ૨૪ મહાવીરસ્વામી ર૭. નદન | ક્ષત્રિયકુંડ ત્રિશલા | સિદ્ધાર્થ જ મતાન્તરે સાત ભવ, * મતાન્તરે વાસુપૂજ્ય સ્વામિ વિવાહ કર્યો છે અને તે તેમને પુત્ર થયે હેવાનું જણાવે છે. કૃતવર્મ ગૌતમ Page #25 -------------------------------------------------------------------------- ________________ ક, કરડાકલા ડીજે હીરતdaasGaa%b895 * ด้วงติงได้รวดี วด้รไว้ด้วยการหวะ1ล้านสี สวาG61%%% E - C.' - - - - લાખે પતિ હેવા છતાં સાદુ સરળ જીવન જીવનાર અને લાખ રૂપીયા ધર્મ માગે ખર્ચનાર લીચનિવાસ દાનવીર શ્રેષ્ટિવર્થ પોપટલાલ કેવળદાસ Page #26 -------------------------------------------------------------------------- Page #27 -------------------------------------------------------------------------- ________________ S ૧ ૧૨ ૧૩ ૧૪. - - - - - જ નિ જન ના જન્મ રા િ કન્યા દેવ કુલ { " કા દિલ જ છે ! ઉતરાપાર ધન | માનવ મામ પદ મા ગદ ૮ | શરિણી મનું ! ! મા દિવ મા દિપ પ્રા.શૌર મિથુન . . . , , ; માન છે તેમ મા રદ ૨ | નરમ 'ખ ર ૨ { "પ . પ ( દીની શાખ સુદ ૮ | ગણા રાક્ષસ મન વદિ ૧૨. ચિત્રા છેશદ પર { વિશાખા પ-દિ ૧૨ | અનુરાધા મારાર વદિ ૫ રાક્ષસ eખ ના 1 | મહા વદિ ૧૨ પૂર્વાષાઢા માનવ – વદિ ૧૨ શ્રવણ મકર પણ વદિ ૧૪ શતભિષાખા રાક્ષસ - ૨૧ ગા શુદિ ૩ ઉત્તરાભાદ્રપદ મનુષ્ય વાખ વદિ ૧૩ પુષ્ય દેવ (ાખ મદિ ! પણ મહા શદિ ૩ ભરવા ન ! જેઠ વદિ ૧૩ મનુષ્ય જાણ વદિ ૯ નિહા વિશાખ વદિ ૧૪] કૃતિકા ની માગવાર શુદિ ૧૦ | Pવતિ માગશર શુદિ ૧૧ અશ્વિની | થાવણ શુદિ ૧ જે વદિ ૮ | શ્રવણ મકર શ્રવણ આ શુદિ ૧૫] અશ્વિનો શ્રાવણ વદ ૮ અશ્વિની ! કાર્તિક વદિ ૧૨ | ચિત્રા ૯–૮ શ્રાવણ શુદિ ૫. ચિત્રા રાક્ષસ ચિત્ર વદ ૪ ! વિશાખા) ૮- પિષ વદી ૧૦ | વિશાખા | અષાઢ શુદિ ૬ | ઉત્તરાષાઢા| --ળા | ચૈતર સુદ ૧૩ ઉત્તરાફાલ્ગની કન્યા ( મનુષ્ય ભરણી રાક્ષસ તુલા - - - - - -- - - - -- -- -- -- Page #28 -------------------------------------------------------------------------- ________________ - ૧૫ | ૧૬ ૧ ૭ / ૧૮ ની ૨૦ - - - - - - - -- લાંછન વર્ણ શરીર પ્રમાણમાં { રાજા કુમાર કે ચક્રવતિ વિવાહિત યા અવિવાહિત નકુલ વૃષભ સુવર્ણ ૫૦૦ ધનુષ્ય વિવાહિત હાથી ૪૫૦ આગ ૩૫૦ વાનર કૌચપક્ષી મહિલ પણ લાલ ૨૫૦ ૨૦૦ સુવર્ણ શ્વેત ૧૫૦ વાનર ૧૦૦ સાથીઓ ચંદ્ર મય શ્રીવલ્સ ગે પાડો સુવર્ણ વાર 때척 લા કુમારાવસ્થા રાજ અવિવાહિત વિવાહીત છાશ વરાહ સુવર્ણ હતિ સિંચાણ બિટિવ મારો હસ્તિ મૃગ બકરી બક નંદાવત ચક્રવર્તિ ૩૫ હાય ની અવિવાહિત વિવાહીત વાનર કુમારાવસ્થા રાજા કાચ ભ્યાસ અશ્વ કમળ સુવર્ણ શ્યામ કુમારાવસ્થા સ નીલે અવિવાહિત વિવાહિત નવલાય મૃગ મહિલ સિંહ સુવર્ણ સાતહાય 5 Page #29 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ ૨૨ ૨૩ | ૨૪ ૨૫. ૨૬ ૨૭ ૨૮ સના શાસન | મુખ્ય ગણધર ધક્ષા તપ દીક્ષા તિથિ દીક્ષા નક્ષત્ર કેટલા સાથે પ્રથમ પાટણ દેવા ! નામ તથા અંક યા વિનીતા ૧૦૦૦ ૧૦૦૦. શ્વેતપુર ગોમુખચકેશ્વરી પુંડરીકાદિ ૮૪ | છઠ્ઠ | ચૈત્ર વદ ૮ | ઉત્તરાષાઢા ૪૦૦૦ ગજપુર મહાયક્ષ અજિત સિંહસેન આદિ ૯૫ છે. | મહા વદિ ૯ | રહિણી ૧૦૦૦ ત્રિમુખ દુરિતારી ચારૂ આદિ ૧૦૨ માગસર સુદ ૧૫ | મૃગશિર ૧૦૦૦ શ્રાવસ્તિ નાયક | કાલિકા વજનાભાદિ ૧૧ | , ! મહા સુદિ ૧૨ | અભિજિત અયોધ્યા તુબરૂ મહાકાલી ચરમાદિ ૧૦૦ નિત્યભક્ત વૈશાખ સુદ ૯ મધા ૧૦૦૦ વિજયપુર કસમ | શ્યામા પ્રવતન આદિ ૧૦૦ ઉપવાસ કાર્તિક વદિ ૧૩. ચિત્રા ૧૦૦૦ બ્રહ્મ સ્થળ માતગ' શાંત વિદર્ભ આદિ ૯૫છ | જેઠ શુદિ ૧૩ | અનુરાધા પાટલીખંડ વિજય | કુટી | દિન આદિ ૯૩ પિસ વદિ ૧૩ | ૧૦૦૦ પદમખડ. અજિત તારીકા| વરાહક વિ ૮૮ માગશર વદિ ૬| પૂર્વાષાઢા ૧૦૦૦ બહ્મા | અશોક | નદ વિ. ૮૧ મહા વદિ ૧૨ | શ્રવણ ૧૦૦૦ રિષ્ટ ઈશ્વર | માનવી | ૭૫ વિ ૭૬ ફાગણ વદિ ૧૩, શતભિષા ૧૦૦૦ સિદ્ધાર્થ ચંડા | સુભ્રમ. વિ. ૬ ફાગણ શુદિ ૧૫ ૧૦૦૦ મહાપુર મુખ| વિદિતાનું મંદિર વિ ૫૭ મહા સુદિ ૪ | ૧૦૦૦ ધાન્યકુટ પાતાલ અંકુશા | જય વિ. ૫૦ વૈશાખ વદિ ૧૪ રેવેતિ ૧૦૦૦ વિધમાનનગર કિન્નરી કંદપ અરિષ્ટ વિ. ૪૩ મહા શુદિ ૧૩ ૧૦૦૦ સામનસપુર ગરૂડ નિર્વાણ ચqધ વિ. ૩૬ ] જે વદિ ૧૪ ભરણું ગાંધર્વ | બલા સાબ વિ ૩૫ મ | ચૈત્ર વદિ ૫ | કૃતિકા ૧૦૦૦ ચકપુર યક્ષેશ ધન કુંભ વિ. ૩૩ ! છઠ્ઠ મહા શુદિ ૧૧ રેવતિ ૧૦૦૦ રાજપુર | ધારણી| અભિક્ષક વિ રબઠ્ઠમતપ માગશર શુદિ ૧૧/ અશ્વિની ૩૦૦ વરૂણ | નરદત્તા | મલ્લિ વિ. ૧૮ | છઠ્ઠ ફાગણ શુદિ ૧૨ | શ્રવણ ૧૦૦૦ રાજગૃહિ ભ્રકુટી | ગધારી શુભ વિ. ૧૭ ! - અષાડ વદિ ૯ ! અશ્વિની ! ૧૦૦૦ વીરપુર ગામે અંબિકા વરદત્ત વિ. ૧૧ , શ્રાવણ સુદિ ૬ | ચિત્રા ગેષ્ઠ પાશ્વ પદમાવતી આર્યદિન વિ ૧૦| - પિસ વદિ ૧૧ | અનુરાધા કપટ માતબસિદ્ધાયિકા ઈન્દ્રભૂતિ વિ. ૧૧ , | માગસર વદિ ૧૧ | હસ્તારો] ૧ પિતે | કેલોગ કુમાર ઉ.ભાદ મુખ્ય ૧૦૦૦. મદિંરપુર કુબેર મિથિલા ૩૦૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રથમ પાણ કાને ત્યાં કઇવસ્તુથી સુરેન્દ્રદત્ત મુન્ત પદ્મા સામસેન માહેન્દ મેામદત્ત પુષ્પને પુર્નવ સુ નદ શ્રેયાસ સર્જાશડીના રસ ૧૦૦૦ વર્ષ પ્રઞાન્ત ૧૨ વર્ષ ખસત્તગા ૧૪ વર્ષ ૧૮ વર્ષ ૨૦ વ સુનદ યરાનું વિજયરાજા ધનસિંહ ३० સુમિત્ર વ્યાઘ્રસિંહ અપરાજિત વિસેન બાદત્ત દિનકુમાર વરત્ત કુમાર ધન્યકુમાર આવા માહ્મણ . 19 ક્ષીર 39 "" .. 99 "" 39 > .. 37 95 39 "" "" 27 " . 99 ૩૧ 39 ૩૨ છમસ્યા કુવળજ્ઞાન વસ્થા સ્થાન " ૨૦ પુરિમતાલ અયાખ્યા શ્રાવસ્તી અયાખ્યા . ૬ માસ કાશાળી ૯ માસ | વાણીરસો ૩ માસ ચંદ્રપુરી ૪ માસ કાદિ ૩ માસ ૨ માસ ૧ બલિપુર સિંહપુરી ચંપાપુરી કાંપિટ્યપુર અધ્યા ૩૩ ૩૫ ૩૬ દેવળજ્ઞાન તિથિ કેવળદાન કેવળજ્ઞાન કયા વૃક્ષ નક્ષત્ર વર્ષ નીચે . ફાગણુ : ૧૧ પેષ વિદ ૧૧ કાર્તિક વદિ પ પોષ સુદિ ૧૪ ચૈત્ર સુદ ૧૧ → સુદ ૧૫ ફાગણુ વંદ૬ ફાગણુ વદિ ૭ કાતિ ક * સુદ ૩ પેાસ વદિ ૧૪ મહા દિ૩ મહા સુદિ ૨ ૨ માસ ૩ વર્ષ ૨ વ રૈનપુર એક વર્ષ હસ્તિનાપુર ૧૬ વર્ષી ૩ વર્ષ એક દિન રાત ૧૧ માસ ૯ માસ ૫૪ દિવસ ૮૪ દીવસ વાાસી ૧૨વર્ષ મા મનુવાલુકાના વૈશાખ સુદિ ૧૦ પાષ સુદ ૬ વૈશાખ વિદ ૧૪ પેષ સુદ ૧૫ પાષ સુદ ૯ ચૈત્ર સુદિ ૩ કાર્તિક સુદિ ૧૨ 73 મિથિલી માગશર સુદ ૧૧ રાજગૃહિ | ફાગણું વદિ ૧૨ મથુરા માગસર શુદ્ધિ ૧૧ ગિગ્નાર '1 આસા દિ ૦)) ચૈત્ર વદ ૪ ૩૪ ઉત્તરાશાઢા | અટ્ટમ શહિણી છઠ્ઠ ' મૃગશીર અભિજિત અનુરાધા મૂલ પૂર્વાષાઢા મા 39 ચિત્રા ચોય ભક્ત વિશાખા છઠ્ઠ શ્રવણ શતભિષા ઉત્તરાભાદ્રપદા રતિ પુષ્યનક્ષત્ર ભરણી કૃતિકા રતિ અશ્વિની ' શ્રવણું અશ્વિની ચિત્રા વિશાખા ' હસ્તે।ત્તરા .. "3 .. 39 92 .. .. " در .. ', "" 17 17 એડમ . . છઠ્ઠ r વટવૃક્ષ સાલવૃક્ષ [પ્રયંગું પ્રિયંગુ સાલ ત્ર શીરીશ નાગ શાલી પ્રિય*ગુ તદુક પોટલ જર્યું અશાક દધિપણું 'નદી, ભીલક આમ્રવૃક્ષ અશકિ ૨ પકવૃક્ષ મુકુલ નેતસ - લિકી શાહ * Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૮ - ૩૯ ૪૦ Po ૪૩ - - - - ગેરસ્થાન' ગેલ તિથિ |શ તપ | મોક્ષ નક્ષત્ર કેટલા સાથે સંપૂર્ણ આંતરૂ | ૧૦૦૮ ૧૦૦૦ ૩૦૮ ૧૦૦૦ ધનિષ્ઠા ૦૦૦ માપદ ! મહા વદ ૧૩ ૬ ઉપવાસ અભિજિત ૧૦૦૦ ૮૪ લાખ પૂર્વ મેતશિખ ચિત્ત શુદિ ૫ | એક માસ | પૃગશીર ૭૨ લાખ પૂર્વ ૫૦ લાખ કાટી સા ૧૦૦૦ ૬૦ લાખ પૂર્વ ૩૦ » | વૈશાખ શુદિ ૮ ] » પુષ્ય પૂર્વ ૧૦ , ગૌત્ર શુદિ ૯ મધા માગશર વદ ૧૧, ચિત્રો ૯૦ હજાર કેટી સા, ફાગણ વદિ ૭ | મળ ભાદરવા વદ ૭ શ્રવણ ૧૦૦ ટી સાગર | ભાદરવા સુદ ૯ મૂળ ૯૦ વૈશાખ વદિ ૨ પૂર્વાષાઢા ! " | શ્રાવણ વદિ ૩ ૬૬૨૬ કે.વ ૧૦૦ ચંપાપુરી | અષાડ શુદિ ૧૪ ઉત્તરાભાદ્રપદા | ૭૨ ,, | ૫૪ સાગર સંમેત શિખ અષાડ વદિ ૭ પુષ્પ ૩૦ સાગરેપમ ચિત્ર શુદિ ૫ પુષ્ય નક્ષત્ર જેઠ શુદિ ૫ જે વદિ ૧૩ ભરણું ના પ ન્ય૩ સા. વૈશાખ વદ ૧ કૃતિકા અડધો પલ્યોપમાં માગશર સુદ ૧૦) રવતિ |૧૦૦૦ ૮૪ - પા પલ્યોકાટી.વ. ફાગણ શુદિ ૧૨ ભરણ | ૫૦૦ ૫૫ એકહજાર કોણી વ. જે વદિ ૯ ; શ્રવણ ૧૦૦૦ ! ૧૪ લાખ વર્ષ વૈશાખ વદિ ૧૦ અશ્વિની ૧૦૦૦ ૬ લાખ વર્ષ ગિરનાર | અષા શુદિ ૮ ચિત્રા ૫૩૬, ૧ , ૫ લાખ વર્ષ સંમેતશીખ| શ્રાવણ શુદિ ૮ | , વિશાખા | ૩૩ [ ૧ સે વર્ષ ૮૩૭૫૦ વર્ષ અપાપાપુરી કાતિક વદ ૦))| બે દિવસ હસ્તોત્તરા એક પિત ૨ વર્ષ | ૨૫૦ વર્ષ ૧૦૮ ] હ૦૦ હજાર વર્ષ ૦૦ . ૫૦૦. ૧૦ ઇ Page #32 -------------------------------------------------------------------------- ________________ Uજીલ009 (2(poppipજીજી/ (Dorem (grouploymom paytm in | | પ્રાપ્તિસ્થાન. மாருமுறை மருதம் ૧ પંડિત મફતલાલ ઝવેરચંદ ખેતરપાળની પોળ-અમદાવાદ, ૨ મેઘરાજ જેલ પુસ્તક ભંડાર ગોડીજીની ચાલ, પાયધુનીસુંબઈ ૩ સોમચંદ ડી. શાહ. બાબુ બીલ્ડીંગ-પાલીતાણુ. ૪ નાગરદાસ પ્રાગજી બુકસેલર, મહાવીર સ્વામિના દેરાસર પાસે–અમદાવાદ, ૫ સરસ્વતી પુસ્તક ભંડાર. રતનપોળ હાથીખાના-અમદાવાદ, ૬ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રીચીડ-અમદાવાદ ૭ માસ્તર નગીનદાસ નેમચંદ. ' ડેશીવાડાની પિળ–અમદાવાદ, ૮ માસ્તર જશવંતલાલ ગીરધરલાલ રૂપાસુરચંદની પિળ-અમદાવાદ, ૯ માસ્તર રતિલાલ બી. શાહ, ડોશીવાડાની પિળ-અમદાવાદ, ૬ ૧૦ શ્રી પાનાચંદ તારાચંદ. જૈનાનંદ પુસ્તકાલય ગોપીપુરા-સુરતகோவை மறைமுகமாக Sற்றை மேற்பரப்பிறவற்றும்முரமாக முடி நாறு மாற்றிய நாருருருருருகுற்றருரு முருருருருருருருய Page #33 -------------------------------------------------------------------------- ________________ 00000000000000000000 ©©©©©©©©©©©©©DI© (@@@@@@G પ્રાચીન તાડપત્રની પ્રતિ ઉપરથી પ્રાચીન તાડપત્રની પ્રતિ ઉપરથી = = = -- જામાં -- . S પર... * P ' ક Tહતા. 6 * * * * --- , . : , આ : જ છે છે કે * ઇ. . છે -મ - 1 - - ..* * * - ક; * *. ' * * Lદ કે - - * 12, Sછે . S IS * - F*, - * == - - = = 1 -- . - - - - - - - - - - - - - સાંવત્સરિક દાન. દીક્ષા મહત્સવ. Page #34 -------------------------------------------------------------------------- Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમઃ શ્રી લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ ચારિત્ર પહેલું પર્વ -- -- -- મંગલ જેમને વાણીરૂપ અમૃતથી જીતાયેલ ઈક્ષુરસપારણાને વિષે મળ્યો. તે કલ્યાણ લક્ષ્મીના સ્થાનરૂપ શ્રી કષભદેવ ભગવાન જયવતા વર્તો. જેમના નામના ધ્યાનથી સાધ્ય વસ્તુના વિહ્વો નાશ પામે છે તે શાન્તિનાથ ભગવાન જિનેશ્વરની ભક્તિવાળા ભવ્યજીના વિશિને નાશ કરનારા થાઓ. જે ભગવાનના ચરણકમળની સેવા સર્વ અર્થની સિદ્ધિને આપનાર છે તે શ્રી પાશ્વનાથ ભગવાનરૂપ શાશ્વત્ સૂર્ય કમલરૂપ મારા ઉદયને વિસ્તારે. નિષષ્ટિ શલાકા પુરૂષ. ૨૪ તીર્થકર ભગવાન. ૧૨ ચક્રવત્તિ, ૯ વાસુદેવ. ૯ બળદેવ. ૯ પ્રતિવાસુદેવ એ રીતે કુલ ૬૩ ત્રિષષ્ટિશલાકા પુરૂ થાય છે. ૨૪ તીર્થકરનાં નામ. ૧ શ્રી ઋષભદેવ, ૨ શ્રી અજીતનાથ, ૩ શ્રી સંભવનાથ, ૪ શ્રી અભિનંદન સ્વામી, ૫ શ્રી સુમતિનાથ, ૬ શ્રી પદ્મપ્રભુ, ૭ શ્રી સુપાર્શ્વનાથ, ૮ શ્રી ચંદ્રપ્રભુ, ૯ શ્રી સુવિધિનાથ, ૧૦ શ્રી શીતળનાથ, ૧૧ શ્રી શ્રેયાંસનાથ, ૧૨ શ્રી વાસુપૂજ્યસ્વામી, ૧૩ શ્રી વિમળનાથ, ૧૪ શ્રી અનંતનાથ, ૧૫ શ્રી ધર્મનાથ, ૧૬ શ્રી શાંતિનાથ, ૧૭ શ્રી કુંથુનાથ, ૧૮ શ્રી અરનાથ. ૧૯ શ્રી મલ્લિનાથ, ૨૦ શ્રી મુનિસુવ્રત સ્વામી, ૨૧ શ્રી નેમિનાથ, ૩૨ શ્રી નેમિનાથ, ૨૩ શ્રી પાર્શ્વનાથ, ૨૪ શ્રી મહાવીર સ્વામી. ૧૨ ચક્રવત્તિના નામ. ૧ ભરત, ૨ સગર, ૩ મઘવા, ૪ સનસ્કુમાર, ૫ શાંતિ, ૬ કુંથ,૭ અર, ૮ સુબૂમ ૯ પવ, ૧૦ હરિણ, ૧૧ જય, ૧૨ ખાદત્ત Page #36 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, કેવળજ્ઞાન સંપન અને સર્વ સેવક ઉપર પ્રસન્ન એવા શ્રી વર્ધમાનસ્વામિ મને હમેશાં શિવસંપત્તિ માટે થાઓ. પરમેષિપદ પ્રાપ્ત અને જગતભરના સર્વજ્ઞાનથી વ્યાસ અજિતનાથ વગેરે સર્વ જિનેશ્વરેને હું વિધિપૂર્વક પ્રણિધાન કરૂં છું. ઉત્પત્તિ-નાશ-અને ધ્રુવ એ ત્રણ પદથી વિસ્તાર પામેલ, પવિત્ર અને હિતકર જિનેનાગમરૂપ સરસ્વતી અને સાનિધ્ય થાઓ. તાત્વિક સર્વ અર્થોના જાણ શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામિ વિગેરે ગણધરને નમીને થી ત્રાષભદેવ વિગેરે જિનેશ્વરનાં ચરિત્રને હું સંક્ષેપથી કહીશ. શ્રી ગઇષભદેવ ચરિત્ર સમ્યક્ત્વમાસિ-પ્રથમભવ–ધનસાર્થવાહ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ક્ષિત પ્રતિષ્ઠિત નામનું નગર હતું. આ નગરમાં પ્રિયંકેર (પ્રસન્નચંદ્ર) નામે રાજા રાજ કરતે હતે. તેનગરમાં રહેતા ધન સાર્થવાહે વસંતપુર જવાની ઈચ્છા કરી પહો વજડા કે ધન સાર્થવાહ વસંતપુર જવાના છે માટે જેની ઈચ્છા હોય તે ચાલે વસંતપુર જવાને ઈચ્છિતા ધર્મઘોષસૂરિ મહારાજ પણ સાથે ૯ વાસુદેવના નામ. ૧ ત્રિપૃષ્ઠ, ૨ દ્વિપૃષ્ઠ, સ્વયંભુ, ૪ પુરૂષોત્તમ, ૫ પુરૂષસિંહ, ૬ પુરૂષપડરિક, ૭ દત્ત, ૮ લમણું, ૯ કૃષ્ણ, - ૯ બળદેવના નામ ૧ અચળ, ૨ વિજય, ૩ ભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ પ, ૯ રામ (બળભદ્ર) ૯ પ્રતિવાસુદેવના નામ. ૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરાક, ૪ મધું, ૫નિષ્કુભ, ૬ બલિ, ૭ પ્રલાઇ, ૮ રાવણું, ૯ જરાસંધ. આ ત્રેસઠ શલાકા પુરૂષે એટલા માટે કહેવાય છે કે તે મોક્ષે જરૂર જવાના છે. ૨૪ તીર્થકરે તે તેજ ભવે મોક્ષે જાય છે. ચક્રવત્તિમાં જે તે ભવમાં ચારિત્રગ્રહણ કરે છે તે સ્વર્ગો અથવા મેસે જાય છે. અને જે ચારિત્ર' નથી ગ્રહણ કરતા તે ચોક્કસપણે નરકે જાય છે. બાર ચક્રવત્તિમાંથી ૮ તે તે ભવે મોક્ષે ગયા છે. અને સુભૂમ તથા બ્રહાદત્ત નરકે ગયા છે પણ આગામિ ભવે મેક્ષે અવશ્ય જશે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે તે ભવે ચારિત્ર નહિ ગ્રહણ કરી શકવાથી ત્યાંથી મૃત્યુ પામી નિયમે નરકે જાય છે. પણ તે પછીના ભવમાં મોક્ષે જેનાર છે. નવ બળદેવ વાસુદેવના મૃત્યુ પછી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી રવ અથવા ક્ષે જાય છે. સ્વર્ગે જનારા તે પછી માનવભવ પામી અવશ્ય મેક્ષ પામે છે.. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] સાથે નીકળવા તૈયાર થયા. ધનસાર્થવાહે ધર્મઘોષસૂરિને આમ્રફળ વહેરી પિતાને કૃતાર્થ કરવાની માગણી કરી. આચાર્યે કહ્યું કે “જૈન મુનિઓથી સચિત્ત આહાર ગ્રહણ કરી શકાય નહિં તેઓ તે બેંતાળીસ દોષથી રહિત આહારને વહેરે છે.” સાર્થવાહે કહ્યું કે આપ સાર્થમાં પધારે આપને જે ક૫તું હશે તે વહોરાવીશ.” સાર્થ સહિત ધનસાથેવાતું પ્રયાણ કર્યું. ગ્રીષ્મઋતુ પછી અનર્ગલ પાણીને વરસાવતી વર્ષા ઋતુ બેઠી અને સાથેવાતું અટવીમાં તંબુઓ નાંખી મુકામ કર્યો. લોકો પાસે ભાતું ખુટી ગયું અને તેઓ ફળાદિ અને કંદમૂળ ખાઈ પિતાને જીવન નિર્વાહ કરવા લાગ્યા, શુદ્ધ ભિક્ષા ન મળવાથી આચાર્ય અને સાધુઓએ ૪ઉપવાસ શરુ કર્યા. એક વખતે રાત્રિને સમયે સાર્થની ચિંતા કરતાં સાર્થવાહને ધર્મષસૂરિ યાદ આવ્યા. અને તેણે વિચાર્યું કે તે પૂજ્ય પુરૂષ આ વિષમ સમયે શું કરતા હશે? મેં તેમને સાચવવાનું જણાવી સાથે લીધા અને પછી તેમની મેં બીલકુલ દરકાર કરી જ નહિ, કેવળ સ્વાર્થી અને પિટભરા એવા મને ધિક્કાર થાઓ.” સવાર થતાં સાર્થપતિએ પ્રથમ ધર્મ ઘોષસૂરિને અને પછી મુનિઓને વંદના કરી પોતાની બેદરકારી માટે ખેદ દર્શાવી ક્ષમા માગી. અને તેણે આચાર્ય મહારાજની પાસે સાધુઓને આહાર લેવા પોતાની સાથે મેકલવાની વિજ્ઞાણી કરી. આચાર્ય મહારાજે બે સાધુઓને મોકલ્યા. ઘનસાર્થવાહ બીજે ચોગ ન હોવાથી સ્વહસ્તે ઘી વહેરાવ્યું અને ભાવના વૃદ્ધિથી બે મુનિઓને વંદન કર્યું. ધર્મલાભ આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષમાં જીવ ૫૯ છે. અને સ્વરૂપ ૬૦ છે, કારણ કે શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ તે ભવમાં ચક્રવતિ થયા હોવાથી ૬૦ સ્વરૂપ છે. ભગવાન મહાવીર સ્વામિને જીવ ત્રિપૃષ્ઠવાસુદેવ તરીકે થયેલ હોવાથી જીવની અપેક્ષાએ ૫૯ જીને વિચાર ત્રિષષ્ટિ શલાકામાં છે. આ ત્રિષ િશલાકા પુરૂષ ચરિત્ર વિસ્તૃતરૂપે પ. પૂ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત અતિમહર, અનુપમ અને અજોડ છે. તેમાંથી સંક્ષિસરૂચિ અને માટે મહામહેપાધ્યાય મેઘવિજયજીગણિએ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રની રચના તેમણે જણાવેલ પ્રશસ્તિ મુજબ કેકારી વનરાજની અભ્યર્થનાથી કરેલ છે. આ લઘુ ત્રિષષ્ટિની રચના અતિશય સંક્ષિપ્ત કરવામાં આવેલ હોવાથી અહિં ગુજરાતી ભાષાને અનુરૂપ સ્પષ્ટતા પૂર્વક તેમની સંકલનાને અનુસરી તેને ભાવાનુવાદ આપવામાં આળ્યા છે. આ લઘુ ત્રિષષ્ટિની રચના કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ઉપરથી કરેલ હેવાથી તેમની સંકલનાને અનુસર્યા છતાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે બહત ત્રિષsશલાકા પુરૂષ ઉપરથી કરી છે. એટલે આ ગ્રંથ લઘુ ત્રિષષ્ટિની સંક્ષિપ્ત રચનાને સામે રાખીને સંક્ષિપ્ત અને બૃહત ત્રિષષ્ટિને પણ નજર આગળ રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. લઘુ ત્રિષષ્ટિમાં જ્યાં ખુબજ સંક્ષેપ લાગ્યો ત્યાં બુહતુ ત્રિષષ્ટિને અનુલક્ષી સ્પષ્ટતા કરી છે અને બૃહત્ ત્રિષષ્ટિના સંક્ષેપમાં લઘુ ત્રિષષ્ટિને નજર સામે રાખવામાં આવેલ છે. નામૂળ ત્રિષષ્ટિમાં ઉપવાસ કર્યાને ઉલ્લેખ નથી. પણ સંઘના માણસોથી પ્રારુક અન્ન મળતું હતું તેમ જણાવ્યું છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ લઘુ ત્રિ િશલાકા પુરુષ, આપી મુનિએ પિતાના સ્થાને ગયા. ધનસાર્થવાહે આ દાનથી બોધિબીજ પ્રાપ્ત કર્યું. કારણકે આ દાન પ્રસંગે તેની ભાવના અતિ ઉલ્લસિત થઈ હતી. સાથે ચોમાસું વીત્યા બાદ પ્રયાણ કર્યું. અને તે વસંતપુર પોંચે. ધનસાથલાહ ફયાદિક વ્યાપાર કરીને છેવટે પિતાના નગર પ્રતિષ્ઠાનપુર આવ્યો. અને આયુષ્ય પૂર્ણ થતાં આરાધના પૂર્વક મૃત્યુ પામ્યા, બીજો અને ત્રીજે ભવ-યુગલિક અને દેવભવ. મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક થયે, અને ત્યાં યુગળીયાનું આયુષ્ય પૂર્ણ કરીને તે ધન શેઠને જીવ પૂર્વ જન્મના દાનના ફળથી સૌધર્મ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે. ચોથે ભવ–સહાબળ વિદ્યાધર દેવકથી અવી પશ્ચિમ મહાવિદેહની ગંધિલાવતી (બંગલાવતી) વિજયમાં વૈતાઢય પર્વત ઉપર ગંધસમૃદ્ધિ નગરને વિષે શતબલ રાજાની ભાયી ચંદ્રકાંતાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં તેનું નામ મહાબળ પાડયું. યૌવન પામતાં તેના વિનયવતી કન્યા સાથે લગ્ન કર્યા. શતબળરાજા મહાબળને રાજ્ય ગાદી ઉપર બેસાડી પ્રવજ્યા અંગીકાર કરી દેવ કે સિધાવ્યા. મહાબળરાજા વિષથી, પરસ્ત્રી લંપટ અને ધર્મરહિત બનવા લાગે આથી તેને સાચા રાહે લાવવા સ્વયં બુદ્ધ મંત્રીએ ભર રાજસભામાં નીચેની ગાથા ઉરચારી. 'सवं विलवियं गीयं, सव्वं नई विडवणा। सवें आभरणा भारा, सवे कामा दुहावदा ॥१॥ (સવે ગીતે તે વિલાપ સમાન છે અને સર્વે નૃત્યે તે વિડંબના સમાન છે. આજરોને સમુહ તે ભાર સમાન છે અને સર્વે કામચેષ્ટા તે દુખને આપનારી છે.) આ સાંભળી રાજાએ કહ્યું કે હે મંત્રીશ્વર તમે આ ગાથા ઉચ્ચારી મને જાગૃત કરવાનું સુચવ્યું તે બરાબર છે. પણ તમારું કહેવું અનવસર છે, કારણકે અત્યારે મારી યુવાવસ્થા છે અને તેમાં તે રંગરાગને પિષક જ વસ્તુ અવસરચિત છે,, મંત્રીએ કહ્યું મહારાજ! આપ યુવાવસ્થામાં છે તે હું જાણું છું, છતાં મેં આપને અવસર સિવાય ધમ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ એ છે કે “આજે નંદનવનમાં બે ચારણ મુનિ પધાર્યા હતા, મેં તેમને આપનું આયુષ્ય હાલ કેટલું બાકી છે તે પુછયુ હતું. તેમણે મને “એક માસ તમારા રાજાનું આયુષ્ય બાકી છે તેમ જણાવ્યું. આથી હે રાજન! આપને ધમ કરાવવાની હું ત્વરા કરૂં છું.” રાજા એકદમ ભયભીત બન્યો અને કર્તવ્યમઢ બની કહેવા લાગ્યો કે “હે મંત્રીકવરી તમે મારા પરમ ઉપકારી છે, આટલા અલ્પ આયુષ્યમાં હું શું ધર્મ સાધું? અને હું શું કરી તે આપ જ જણાવે.”રાજના ભય ન પામે એક દીવસનું પણું શુદ્ધ રીતે આરાધે Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી કષદેવ ચરિત્ર] - - - - ચારિત્ર વર્ગ અને મોટા અપાવી શકે છે.” એમ દીલાવ્યો આપી મંત્રીએ રાજાને સ્થિર કર્યો, રાજાએ પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપી દીન અનાથને છૂટે હાથે દાન આપી, ભકિત પૂર્વક ચામાં મહત્સવ કરી, સાતે ધર્મ ક્ષેત્રને તર્પણ કરી દીક્ષા અંગીકાર કરી. અને બાવીશ દીવસનું અણુસહુ પાની મહાબળ રાજર્ષિ સમાધિ પૂર્વક મૃત્યુ પામ્યા. પાંચમે ભવ-લલિતાંગ દેવ. મૃત્યુ બાદ બીજા દેવલોકમાં મહાબળ શ્રી પ્રભ વિમાનમાં ઈન્દ્રના સામાનિક લલિતાગ દેવપcો ઉત્પન્ન થયો. ત્યાં તેણે પ્રાણથી પણ વ્હાલી સ્વયંપ્રભા દેવીની સાથે કીડા કરતાં મણે કાળ પસાર કર્યો. સ્વયંબુદ્વ મંત્રી પણ સ્વામિના મૃત્યુથી વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી તેજ દેવલોકમાં દધર્મ નામના સામાનિક દેવપણે ઉત્પન્ન થયો. સમય જતાં સ્વયંપ્રભા દેવી ચ્યવન પામી. લલિતાગદેવ શેક વિષ્ફળ બની રવા લાગ્યો. આ અવસરે મેં તેને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે “હે મહાનુભાવ તમે ખેદ કરો નહિં મેં અવધિજ્ઞાન વડે તમારી પ્રિયા હાલ કયાં છે તે જાણ્યું છે, તમે ખેદ દુર કરી મારી વાત સાંભળે. તમારી સ્વયંપ્રભા દેવી મરીને ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં નંદી નામના ગામમાં ગરીબ નાગિલને ત્યાં સાતમી પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. પુત્રીના જન્મથી કંટાળી તેને બાપ દેશાન્તર ચાલ્યો ગ. માતાએ તેને જેમ તેમ મોટી કરી. દુખને લઈ, તેનું કાંઈ નામ નહિં પાડવાથી તે લોકમાં નિમિા તરીકે વ્યવહાર પામી. માતાની સાથે તે લેકેના ઘરકામ કરી પોતાના દીવસે પસાર કરતી હતી. એવામાં એક વખત કોઈ ધનાઢ્યના પુત્રના, હાથમાં લાડવાને દેખી તેણે પોતાની માતા પાસે લાડવાની માગણી કરી, માતાએ કહ્યું કે, તારા બાપ પરદેશ ગયા છે આવશે ત્યારે તને મોટા લાડવા આપીશ. હાલ તે તું અંબરતિલક પર્વત ઉપર જા અને લાકડાન ભરે લઈ આવ.” નિર્નામિકા દોરડું લઈ પર્વત ભણી ચાલી. તે સમયે તે પર્વત ઉપર સુગંધર મુનિને કેવળજ્ઞાન થયું હતું તેથી તે પણ ત્યાં ગઈ અને દેશનાને અંતે તેણે કેવળીભગવંતને પુછયું કે મારાથી વધુ કઈ દુખિયારું હશે? અને હું કેમ દુખી છું ” ભગવતે જવાબ આપ્યો કે “અધર્મથી દુઃખી છે. અને જગતમાં દેથી માંડીને સૌ કોઈ ધર્મ નહિ કરવાથી દુખી છે. તું પણ પૂર્વે ધર્મ નહિ કરેલ હોવાથી દુઃખી છે, તેણે કેવળી ભગવંત પાસે સમ્યકત્ર સહિત બારવ્રત સ્વીકાર્યો અને પછી ભારે લઈ ઘેર ગઈ નિનામિકા યૌવન પામી પણ દુર્ભાગી હોવાથી તેને કઈ પરડ્યું નહિ. વૈરાગ્યમાં મનવાળી તે તપ માગે વળી અને હાલમાં યુગધર સુનિ પાસે અણુસણું કરીને રહેલી છે. લલિતાંગદેવ! તમે ત્યાં જાઓ અને તમારું રૂપ દેખાડે જેથી તમારામાં આસક્તિ પામી વિયાણ પૂર્વકમૃત્યુ પામી તમારી પત્ની થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે. લલિતાગદેવે તેમ કર્યું. અને નિમિકા નિયાણું કરી મૃત્યુ પામી ફરી સ્વયંપ્રભાદેવી પણે ઉત્પન્નઈ, લલિતાંગ પિતાની પ્રિયાને પ્રાપ્ત થયેલી જોઈ આનંદ પામ્ય અને કીતામાં આસક્ત બન્ય, Page #40 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, છઠ્ઠો ભવ- વધ રાજ. સમય જતાં લલિતાંગને ચ્યવનમાં ચિન્હ જણાવા લાગ્યાં અને જોત જોતામાં તે ત્યાંથી ચ્યવી જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી નામની વિજયમાં હાર્ગલ નામના નગરમાં સુવર્ણ જ ઘ રાજાની લક્ષ્મી નામે સ્ત્રીની કુક્ષિથી પુત્રપણે જમ્યો. અહિં માતપિતાએ તેનું નામ વજબંઘ પાડયુ, સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી ચ્યવી તેજ વિજયમાં પુંડરિકર્ગિરિ નગરીના વજસેન રાજાની રાણી ગુણવતીની કુક્ષિથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. માતપિતાએ તેનું નામ શ્રીમતી પાડયુ. સમય જતાં એક વખત તે પિતાના મહેલની ગેખમાં બેઠી હતી ત્યારે તેણે નગરના ઉદ્યાનમાં એક મુનિવરના કેવળજ્ઞાન ઉત્સવમાં જતા દેવતાઓને જોયા. દેવતાઓને જોતાની સાથે જ તેને સૂચછ આવી અને તેણીને જાતિસ્મરણશાનથી પિતાને સ્વર્ગને પૂર્વભવ યાદ આવ્યું. પિતાના પૂર્વભવના જીવનના પ્રસંગેનું ચિત્રપટમાં આલેખન કરાવિ પંડિતા ધાત્રિદ્વારા ઠેરઠેર તેણે તે ચિત્રપટનું પ્રદર્શન કર્યું. ઘણા લોકેએ તે ચિત્રપટને જોયુ. કઈ એ કઈ વખાણ્યું તે કેઈએ કાંઈ, એક વખત વાજંઘકુમાર તે ચિત્રપટ આગળ આવી ચડયે ચિત્રપટ જોતાં જ તેનું મગજ ભમવા લાગ્યું અને મૂછ ખાઈ એકદમ તે ભોંય પર પડયે. શીતપચાર પછી જાગૃત થઈ તેણે જણાવ્યું કે આ ચિત્ર મારા પૂર્વ ભવનું છે. આ હું લલિતાંગ દેવ, આ મારી પ્રાણપ્રિયા સ્વયંપ્રભા અને આ તે અંતે તપશ્ચર્યા કરતી નિનમિકા. મારા જીવનનું યથાર્થ સ્વરૂપ ઓળખનાર તે સ્વયંપ્રભા દેવીજ હેવી જોઈએ આ વાત જેટલામાં કહે છે તેટલામાં વસેન ચકવતિએ વજૂજઘને બોલાવ્યો અને તેની સાથે શ્રીમતીનુ પાણિગ્રહણ કરાવ્યું. રાજાની આજ્ઞા લઈ વજજંઘને હાર્ગલ નગરે ગયો અને ત્યાં તેના પિતા સુવર્ણ જ દે તેને રાજ્યગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરી. , વાસન ચક્રવતિએ પણ પિતાના પુત્ર પુષ્કરપાળને રાજલક્ષ્મી આપી દીક્ષા ગ્રહણ કરી અને તેઓ તીર્થકર થયા. પુષ્કરપાળથી તેના સીમાના બધા સામંત રાજાઓ વિરૂદ્ધ થયા. તેઓને વશ કરવા તેણે વજઇને બોલાવ્યો. વાજંઘ શ્રીમતી સહિત પુંડરિકગિણી નગરીમાં આવ્યો. તેના બળથી પુષ્કરપાળના સર્વ સામતે વશ થયા. પુષ્કરપાળે ભગિની સહિત વજર્જઘને ખૂબ ખૂબ સત્કાર કર્યો. કેટલાક દિવસ બાદ પુષ્કરપાળની રજા લઈ વાજંઘ શ્રીમતી સાથે પિતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં પિતાના સહોદર સાગરસેન અને મહાસેનને વંદના કરી વેરાગ્ય રંગિત થઈ દીક્ષા લેવાને નિર્ણય કરી લોહાગલ નગરમાં આજો. રાત્રે તે સવારે પુત્રને ગાદી આપી મારે દીક્ષા ગ્રહણ કરવી” તેવા ચિંતન પૂર્વક સૂતો. પણ રાજ્યગાદી માટે તલપાપડ થયેલ રાજકુમારે વિષધૂમ્રથી તેના શયન ખંડને વાસિત કરી પિતાના માતાપિતાના પ્રાણ લીધા. Page #41 -------------------------------------------------------------------------- ________________ બી જામવ ચરિન ! સાતમો અને આગે વિ–ગુગલિક અને દેવભવ. એક નિયન પણ પાનેલા માતાની એક સરખી ગતિ થાય તે જ્યારે તે ૧૪ અને થીમની ને પામી ઉત્તરકુર ક્ષેત્રમાં સુગળીયાપણે ઉત્પત્ય થયાં સુમતિક આમુખ પર જે પમ દેવામાં તે બન્ને મિત્ર દેવપણે ઉત્પન્ન થયા. નવમેદવ-જીવાનંદ વેધ. ૨ક પણ જોગવી આપુખ્ય પાનું ઘએ વાઘને જીવ ત્યાંથી થવી રપતિપિત નકારમાં પિ ને ભેર છવાનંદ નામે પુત્રપણે ઉત્પન્ન થયા અને શ્રીમનોને જવ દેવકથી એવી ઈશ્વરદત્ત શેઠને ત્યાં કેશવનામે પુર થયેતે વખતે ધર્મના ચાર હોઇ છે તેમ બી ચાર બાળ ઉત્પન્ન થયાં. એમાં પ્રથમ ઇશાનચંદ્ર રાજાની કનકાવતી નામે ચીથી મહીધર ના પુત્ર થશે. બીજે સુનાશીર મંત્રીની લક્ષ્મીનામે બીજી સબ િનામે પત્ર ધો. વીએ સાગરદત્ત નામના સાર્થવાહની અભયમતી નામની સીથી પૂર્ગભ નામે પગે ઘો. અને શા ધન કિની શીપળમતી નામની આથી ગુણાકર નામે પત્ર થશે. આ છએ દેવગે પરસ્પર મિત્ર થયા. એક વખતે પુત્ર જવાનંદને ઘેર તેઓ બેઠા હતા તેવામાં એક મુનિ મહારાજ હારવા પધાર્યા તે સાધુ પૃથ્વીપાળ રાજાના ગાકર નામે પુત્ર હતા. તેમનું શરીર તપથી સુકાઈ ગયું ધ અને શરીર ને રંગ થયે હતો, તે પણ તે ઔષધની યાચના કે પૃહા કરતા નહતા. આવા નિસ્પૃહ મુનિ મઝારાજને જોઈ જીવાનંદને મહીધર કુમારે કાંઈક પરિહાસપૂર્વક કહ્યું કે “તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું જ્ઞાન છે. અને ચિકિત્સામાં પણ કુશળ છે, પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જોતી નથી તેમ દ્રવ્યવિનાના પિકિતમાગુઓની સામું તમે પણ જતા નથી. વિવેકીએ એકાંત અર્થલબ્ધ ન થવું જોઈએ અને કોઈ વખતે ધર્મ અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારૂ કુશળપણું છે તેને ધિક્કાર છે કે જે આવા રોગી મુનિની તમે ઉપેક્ષા કરે છે. એવું સાંભળી જીવાદે કહ્યું કે “તમે મને સ્મરણ કરાવ્યું તે બહુ સારું થયું. પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી, તે અંતરાયરૂપ છે. તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે, પણ ગશીર્ષ ચંદન અને રત્નકંબળ નથી તે તમે લાવી આપો.” ત્યારે બીજા પાંચ જણ બોલ્યા કે તે બન્ને વસ્તુ અમે લાવીશું. એમ કહી તે પાંચેજણા ચૌટામાં ગયા અને મુનિ તે સ્વસ્થાને ચાલ્યા ગયા. તે પાંચ મિત્રોએ પિતાની પાસેથી દ્રવ્ય એક કરી ચૌટામાં કઈવૃદ્ધ વણિક પાસે જઈને કહ્યું કે “અમને ગોશીષ ચંદન અને નબળા રોગ્ય મૂલ્ય લઈને આપે.” ત્યારે તે વણિકે કહ્યું કે “તે દરેક વસ્તુનું મૂલ્ય લાખ સૌનેયા છે તે આપીને લઈ જાઓ, પરંતુ તે પહેલાં તેનું તમારે શું કામ છે તે કહે. તેઓએ કહ્યું કે “અમારે તે વસ્તુઓ વડે એક મુનિરાજના રોગની દવા કરવાની છે. તે સાંભળી શેઠ વિચાર કરવા લાગ્યું કે “અહા! આ છોકરાઓ નાના છે, છતાં વૃદ્ધ માણસ કરતાં પણ ઘણુજ વિવેકવાળા છે. મારા જેવા ઘરડા માણસનું કરવા લાયક કામ આ લકે Page #42 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષિ શલાકા પુરુષ. - કરે છે. એમ વિચારી તેણે કહ્યું કે, “હે બાળકે! આ બે વસ્તુ લઈ જાઓ, અને રેગની દવા કરે. મારે મૂલયની કંઈ જરૂર નથી. તમારા લીધે આવું ઉત્કૃષ્ટ પૂજ્ય બાંધવાને હું પણ ભાગ્યશાળી થયો. એમ કહી તે બે વસ્તુઓ આપી અને પછી તે શેઠ ભાવવૃદ્ધિથી દીક્ષા લઈને પરમપદને પામ્યો પછી છએ મિત્રો મુનિ પાસે ગયા. તેમને નમસ્કાર કરી તેમને વિનંતિપૂર્વક કહ્યું કે, “ભગવંત! અમ દવા લાવ્યા છીએ, તેને અનુગ્રહ કરે.” મુનિએ ચિકિત્સા કરવાની આજ્ઞા આવી એટલે તેમણે મુનિના અંગમાં લક્ષપાક તેલ વડે પ્રથમ અર્દન કર્યું, તેથી તે તેલ મુનિની દરેક નસોમાં વ્યાપી ગયુ, અને મુનિ બેભાન ઘઈ ગયા, તેલના પ્રભાવથી અંદરના કીડાઓ શરીરમાંથી બહાર નીકળ્યા. એટલે જીવાનદ વેવે રત્નકંબળથી મુનિને ઢાંકી દીધા. તે રત્નકંબળમાં શીતળપણું હેવાથી સર્વ કીડાઓ તેમાં લીન થયા. પછી તે રત્નકંબળ ધીમેથી લઈને એક ગાયના મૃતક ઉપર લઈ ઈ તેમાંના કીડા તેના ઉપર નાખ્યા. કારણકે સતપુરુષે સર્વ ઠેકાણે દયાયુક્ત હોય છે. ત્યારબાદ છવાનંદે અમૃતરસ સમાન ગશીર્ષ ચંદનના વિલેપનથી મુનિની આમવાસના કરી ફરી તેલનું સર્જન કર્યું, એટલે ફરીથી પાછા જંતુઓ નીકળ્યા. તેને પણ પ્રથમની માફક રત્નકંબળથી કાઢીને ગાયના મૃતક ઉપર મૂકયા. એવી રીતે ત્રણ વખત કર્યું. મુનિનું ત્રણ રૂઝાવાથી તે નિરોગી અને કાતિવાન થયા મુનિ ત્યાંથી વિહાર કરી ગયા પછી તે છ મિત્રોએ બાકી રહેલું ગશીર્ષ ચંદન અને રત્નકંબળ વેચીને એક દેહેરાસર કરાવ્યું. કેટલેક કાળે તે છએ મિત્રોએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી અને અનશનવ્રત ગ્રહણ કરી પિતાને દેહ છોડે. ૧ ભવ-અચૂત દેવલોકમાદેવ અને ૧૧મે ભવ-વજનાભચક્રવતિ. તે છએ જણના જીવ ત્યાંથી અચૂત નામના બારમા દેવલોકમાં ઇદ્રના સામાનિક દેવ થયા. દેવકમાં સમાન સુખ ભોગવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તેમાંના પાંચ જણ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લવણસમુદ્ર નજીક પુંડરીકીણી નામે નગરીના વજન નામના રાજાની રાણી ધારિણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા તેમાં જીવાનંદ વેયને જીવ ચીત મહાને સુચિત જનાભ નામે પહેલો ચકવત્તિ પુત્ર થયે. રાજપુત્ર મહીધરને જીવ બીજે બાહુ નામે થયે, ત્રીજે મંત્રીપુત્ર સુબુદ્ધિને જીવ સુબાહુ નામે થયે અને શ્રેણી પુત્ર પુત્ર પૂર્ણભદ્ર તથા સાર્થેશ પુત્ર ગુણાકરના જીવ પીઠ અને મહાપીઠ નામે થયા. અને છઠ્ઠો કેશવને જીવ સુયશ નામે અન્ય રાજપુત્ર થયા. તે સુયશ બાળપણથી જ વજનાભને આશ્રય કરવા લાગ્યા. તે છ પુત્રો મહાબળવાન થયા. એવામાં લોકાન્તિક દેવતાઓએ આવીને વસેન રાજાને વિનંતિ કરી કે, “હે સ્વામિન ! ધર્મ તીર્થ પ્રવર્તાવે' પછી વસેન રાજાએ વજૂનાભને ગાદીએ બેસારી સાંવત્સરિક દાન આપી દીક્ષા અંગીકાર કરી, પૃથ્વીતળને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા.. અહિં વજૂના પિતાના દરેક ભાઈને જુદા જુદા દેશ આપ્યા અને સુયશ તેમને Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] 1 v s by -- - - ~ ~ સારથિ થયો. વજસેન ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ તેજ વખતે વજનાભ રાજાની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. અને તેની સાથે બીજાં તેર રત્નો પણ ઉત્પન્ન થયાં. આ ચૌદ રત્ન દ્વારા વજાનાભે સમગ્ર પુષ્કલાવતી વિજય સાધી અને સર્વ રાજાઓએ તેને ચક્વત્તિપણને અભિષેક કર્યો. એક વખત વાસેન તીર્થંકર ભગવાન સમવસર્યા. વજીના ચકવત્તિ બાંધવ અને સારથિ સહિત ભગવંતના વંદને ગયો. ભગવંતની દેશના સાંભળી વજનાભનું હૃદય વૈરાગ્ય વાસિત થયું અને ભગવાન પાસે દીક્ષાની માગણી કરી, તીર્થકર ભગવાને “સારા કામમાં વિલંબ ન કરવ” એમ જણાવી તેના શુભ કાર્યને પલ્લવિત કર્યું. વજાનાભે પુત્રને ગાદી ઉપર બેસાડી ચાર બાંધ અને સુયશ સારથિ સાથે દીક્ષા ગ્રહણ કરી. પણ થોડા જ સમયમાં વસેન તીર્થંકર નિર્વાણ પામ્યા. પાંચ ઇન્દ્રિયો સહિત આત્મા તેમ પાંચ મુનિઓ સહિત વજાનાભ મુનિ ઉત્કટવ્રતનું પાલન કરે છે. સંયમની સૌરભથી જગતને વાસિત કરતા તે દ્વાદશાંગીધારક મુનિને નહિ ઈચ્છયા છતાં આપોઆપ ખેંચાઈ અનેક લબ્ધિઓ થઈ. તપ, ત્યાગ અને કરૂણાના પ્રવાહથી તરળ બનેલ સુનિના શ્લેષ્મ વિગેરે સમગ્ર જગતના પ્રાણીઓના ભયંકર રોગોને નાશ કરનારા થયા. (ખેલૌષધિલબ્ધિ). તેમના પાદસ્પશે ભયંકર યાતનાથી પીડાતા માણસો નવીન તેજ પામી યાતના રહિત થવા લાગ્યા (આમષલબ્ધિ). વધુ શું? તે મુનિને સ્પશીને આવેલો પવન પણ જે માનવને સ્પર્શતે તે માનવ રેગ રહિત અને શુદ્ધ પરિણામવાળો બનતે. (સષિધિલબ્ધિ. આ ઉપરાંત અનેક જાતની શકિતઓ વજાનાભ મુનિને પ્રગટ થઈ એક પદ સાંભળવા માત્રથી તે આખા ગ્રંથને કહી શકતા. (પદાનુસારિણીલબ્ધિ). વજા જેવા ભારે અને રૂ જેવા હલકા શરીરને ધારે તે તે કરી શકતા, પાત્રમાં પડેલા અલ્પ ભેજનથી સેંકડો મુનિને જમાડી શકતા. કર્મરાજા જેમ રાજાને રંક અને રંકને રાય કરે તેમ મુનિ સર્વ કરી શકતા. આમ સત્યાવીસ વિગેરે અનેક શકિત છતાં તે શકિતને ઉપગ તે સુનિ કદાપિ કરતા ન હતા. સ્વાભાવિક છે કે જગતમાં ન ઈચ્છે તેને જ વસ્તુઓ મળે છે. વજનાભ મુનિ શકિતઓ–લબ્ધિઓના પાદુર્ભાવથી અટક્યા નહિ. તેમણે તો સવિ જીવ કરું શાસન રસી” ની ભાવનાને દઢ કરી ૧ અરિહંત ૨ સિદ્ધ ૩ પ્રવચન ૪ આચાર્ય ૫ સ્થવિર ૬ ઉપાધ્યાય ૭ સાધુ ૮ જ્ઞાન ૯ દર્શન ૧૦ વિનય ૧૧ ચારિત્ર ૧૨ બ્રહાચર્ય ૧૩ સમાધિ ૧૪ ત૫ ૧૫ દાન ૧૬ વૈયાવચ્ચ, ૧૭ સંયમ ૧૮ અભિનવજ્ઞાન ૧૯ શ્રુતપદ અને ૨૦ તીર્થ પર એ વીસે પદની આરાધના કરી. આ વીસ પદમાંથી એક પદની પણ ઉત્કટ ભાવે આરાધના કરવામાં આવે તે સર્વ જીવના કલ્યાણની ભાવનાને જંખતાં તીર્થંકરપદ ને જીવ મેળવી શકે છે વજનાભમુનિએ વસે પદની આરાધના કરી તીર્થકર પદ નામ કમને બંધ કર્યો. અગિયાર અગને ધારણ કરતા બાહમુનિએ સાધુઓની ગોચરી જ આવશ્યકસૂત્રમાં વાતાભ મુનિને બાર અંગના ધારક અને બીજા ચાર સુનિને અગિયાર અંગના ધારક જણાવેલ છે. જુઓ આવશ્યક નિર્યુકિત પૃષ્ઠ ૧૩૩ “તા Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, વિગેરે લાવવા રૂપ વૈયાવચ્ચેથી ચક્રવતિ પદ આપનાર કર્મ ઉપાર્જન કર્યું અને સુબાહુ મુનિએ તપમાં સદા રત રહેતા મુનિઓના હાથ પગ દબાવવારૂપ વિવિધ પરિચર્યા દ્વારા અપૂર્વ બાહુબલ મળવા રૂપ કર્મને ઉપાર્જન કર્યું. પીઠ અને મહાપીઠ હરહમેશાં પઠન પાઠનમાં સદા રકત રહેતા હતા. વજાનાભમુનિએ સાધુઓની વયાવચ્ચ અને વિશ્રામણ કરનાર બાહુ સુબાહુની પ્રશંસા કરી જણાવ્યુ કે “ આ વૈયાવચ્ચ અને વિશ્રામણ કરનાર સુબાહુને ધન્ય છે કે જે અનેક મહાત્માઓને તપ ત્યાગમાં આધાર રૂપ બને છે.” ગુરૂનું આ વચન પીઠ મહાપીઠને ન રૂગ્યુ અને તેમને લાગ્યુ કે દુનીયામાં સૌ કોઈને કાર્યજ હાલું લાગે છે? તપ ત્યાગ અને સંયમમાં રકત છતાં તેમણે આ ઈર્ષોના પ્રતાપે સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું. બાર ભવ-અનુત્તર વિમાનમાં દેવ. છ મુનિ મહાત્માઓએ ખરુંની ધારા સમાન સંયમતને ચૌદ લાખ પૂર્વ સુધી પાળી અંતે પાપગમન અણુસણુ કરી સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. આ રીતે સમ્યકત્વ પછીના ભગવાને કરેલ બાર ભવનું સંક્ષિપ્ત વર્ણન. ઋષભદેવ ભગવાન - - - જન્મકાળ-સાત કુલકરેની ઉત્પત્તિ પ્રથમ કુલકર-વિમળવાહનને પૂર્વભવ-જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં અપરાજિતા નામે નગરી હતી. આ નગરીમાં પ્રકૃતિથી સરળ સાગરચંદ નામને અને પ્રકૃતિથી વક દુખ બુદ્ધિાળો અનગ (અશેકદત્ત) નામના બે પુરૂષો વસતા હતા. સાગરચંદ્ર એક વખત કઈક ધનાઢયની રૂપવતી પ્રિયદર્શન કરીને તેના અલંકારને લુંટવાની ઈચ્છાએ પકડી મારનારા ચાર પાસેથી તેને પરાક્રમપૂર્વક છોડાવી. છોકરી તેની બહાદુરી અને પરોપકાર જોઈ તેના ઉપર મુગ્ધ બની. તેના માતા પિતાએ છોકરીની ઈરછા મુજબ સાગરચંદ્રને પરણાવી. સાગરચંદ્રની ગેરહાજરીમાં અગે (અશકદ) તેને મલિન આશય પ્રગટ કર્યો પ્રિયદર્શનાએ તેને તિરસ્કાર કર્યો. વિલ પડેલો અશકિદત્ત પાછા ફરે છે તેટલામાં સાગરચંદ્ર સામો મળે. તેણે અનંગનું (અશોકદત્તનું) સુખ પડી ગયેલ જોઈ પૂછયું કે “તું આજે કેમ આટલો બધે નિરાશ છે?” તેને કપટી અનંગે चारणामेण चोइस पुवाणि अहिज्जियाणि अवसेसा एकार संगवीचउरो' * બૃહત્ ત્રિષષ્ટિમાં અહિં અશોકદત્તના નામને ઉલેખ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] ૧૧ (અશોકદરે કહ્યું કે “મિત્ર હું શું કહું? મારી જીભ ઉપડતી નથી. તારી સ્ત્રીએ મારી પાસે આજે હેઠે ચઢીને તેણે પિતાની અયોગ્ય કામના જણાવી. મારે હવે તારે ઘેર પણ કઈ રીતે આવવું જવું?સરળ સાગરચંદ્રને એમાં કોઈ કપટ ન લાગ્યું અને તેણે અશોક દત્તને “ખેદ ન કરવાનું અને સ્ત્રીના ચરિત્ર સ્વભાવ સમજાવવા પૂર્વક પિતાની જાતને પવિત્ર રાખવાનું સૂચવ્યું. પ્રિયદર્શનાએ પણ બંને મિત્રોમાં વિક્ષેપ ન પડે માટે કાંઈ પણ વાત પિતાના પતિને જણાવી નહિ, અને આથી પૂર્વની પેઠે તેમની પ્રીતિ સચવાઈ રહી. સમય જતાં સાગરચંદ્ર અને પ્રિયદર્શના મરી આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતમાં નવર્સે ધનુષ્યના શરીરવાળા યુગલિક થયા. આ કપટી અનગ [અશોકદત્ત પણ પૂર્વે કરેલ કપટથી તેજ ક્ષેત્રમાં ચાર ખૂશળવાળો હાથી થા. એક વખત તેણે સાગરચંદ્રના જીવ ગુગલિકને જે અને તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે તુર્ત સૂઢ વડે તે યુગલિક યુગલને પોતાના ઉપર બેસાડ્યું. સુંદર વાહન કરેલ દેખી યુગલિયાઓએ ત્યારથી સાગરચંદ્રના જીવ યુગલિકને વિમલવાહન કહી સંબોધવા લાગ્યા. કાળચક અને આરાનું સ્વરૂપ આ જગત ઉપર સદા કાળચક્ર ફર્યા કરે છે, હંમેશાં સૂર્ય ઉગે છે અને આથમે છે. તે સાથે દીવસ અને રાતની ઘટમાળા પસાર થતાં સેંકડે, કોડે, અબજો અને તેથી પણ વધુ વર્ષો પસાર થાય છે અને થશે. આ રાત અને દીવસમાં કાંઈ પણ ફરક ન લેવા છતાં જગત ઉપર અમુક અમુક કાળને અંતરે થનારા ફેરફારને લઈને ચકના આરાની પેઠે કાળચક્રના એક ભાગના છ આરાને અવસર્પિણ અને બીજા ભાગના છ આને ઉત્સર્પિણી કહે છે. જે કાળમાં દીવસે દીવસે પૃથ્વીના રસ કસ ઓછા થાય, કુદરતની મહેર ખૂટે જનતામાં અવિશ્વાસ અને સ્વાર્થ ઉત્તરોત્તર વધે તેવા કાળને શાસ્ત્ર અવસર્પિણી કહે છે. અને જે સમયમાં ઉત્તરોત્તર પૃથ્વીના રસકસ વધે, જનતામાં પ્રેમ અને વિશ્વાસ વધુ પ્રગટે, કુદરત દીવસે દીવસે ઉપકારક થતી નીવડે, બળબુદ્ધિની માનવામાં વૃદ્ધિ થાય તેવા કાળને ઉત્સર્પિણી કહે છે. આ અવસર્પિણ અને ઉત્સર્પિણીમાં છ કાળ વિભાગ છે. તેને શાસ્ત્રોમાં આરા” કહેવાય છે. આ અવસર્પિણીની શરૂઆત કુદરતની પૂર્ણ મહેર અને જગતમાં જીવવા કોઈપણ જાતની માથાકુટ કે કલેશ કર ન પડે તેવા પહેલા આરાથી થાય છે. આને કાળ ચાર કડાકોડી સાગરોપમ છે. પહેલાં કરતાં જૂન છતાં પણ માનવ જાતનું ચલણ પૂર્ણ ચાલુ રહે તે બીજે આરે છે. આને કાળ ત્રણ કેવા કેડી સાગરોપમને છે. ત્રીજા આરામાં માનવને કુદરતની મહેરની ઓછાસની જાખી થાય છતાં ખાસ મુશ્કેલી ન પડે તે ત્રીજે આરે બે કલાકેડી સાગરોપમને છે. કુદરતની મહેર છતાં માનવ જાતને બધા જ પ્રયત્ન કરવા પડે તે ચોથો આરે ૪૨૦૦૦ વર્ષ જૂન એક કેડાડી સાગરોપમને છે. જેમાં કુદરતની ઘણીવાર કફા મરજી થાય તેવા અનેક ઉપદ્રવ યુકત ૨૧૦૦૦ હજાર વર્ષના પ્રમાણુવાળી પાંચમો આરો જીવન Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ લઘું બ્રિષ્ટિ શલાકા પુરૂષ. nowororomannumorurimin જીવવામાં ખૂબ કઠિન છે. અમે સુખને છાંટે પણ જેમાં ન હોય તે ભયંકર મહા દુખમય છ આરે પણ ૨૧૦૦૦ વર્ષને છે, ત્યારબાદ ઉંસર્પિણીની શરૂઆત થાય છે તેને કમ ઉલ હેવાથી તેમાં અવધિના છઠ્ઠા આરાની માફક તેનો પહેલે આ વિગેરે હોય છે. રાત અને દીવસ એક સરખાં પસાર થવા છતાં જગતમાં થનારા પરાવર્તનો અને અનુભાવને લઈને આ આરા-કાળ વિભાગની વ્યવસ્થા છે " , સાત કુલકરે તથા લેક કથા રૂપ-હકારાદિ ત્રણ નીતિનું વર્ણન: આ વિમળવાહન અવસર્પિણના ત્રીજા આરામાં ૫૫મને આમ ભાગ બાકી હતું ત્યારે થયા. અને ત્યારબાદ કેટલાક સમય ગયા પછી કલ્પવૃક્ષોને પ્રભાવ મંદ પડયે અને સ્વભાવનું પરિવર્તન થવા લાગ્યું, 'આ કલ્પવૃક્ષ પૃથ્વીકાયના છે. અને ઋષિ દત્ત ચરિત્ર ગ્રંથમાં કલ્પવૃક્ષનું વાવવાનું જણાવ્યું છે. તેથી વનસ્પતિકાયનાં છે તેમ જણાવ્યું છે પરંતુ પૂર્વાગ્રાથી તે વાત બંધ બેસતી નથી. આથી કલ્પવૃક્ષોની આ મદતને લઈ યુગલિકેને કલ્પવૃક્ષો ઉપર વિશેષ મમતા જાગી. એક યુગલિઆએ સ્વીકારેલ કલ્પ વૃક્ષને બીજો યુગલિક આશ્રય કરે તે પ્રથમ સ્વીકાર કરનારને તેમાં પિતાનો માટે પરણવ જણાવા લાગ્યા. આ બધી ફરીયાદ શ્રેષ્ઠ ગણાતા વિમળવાહન પાસે પહોંચી. વિમળવાહને કહ૫વૃક્ષો વહેંચી આપ્યાં. અને જે કંઈ પિતાને વહેંચી આપેલ ભાગને છોડી બીજાના ભાગને છે તે તેને શિક્ષા કરવા માટે “હાકાર’ નીતિ પ્રગટ કરી યુગલિઆઓ માનતા કે લાકડીથી કોઈને માર સહન કરે ત્યારે પણ “હાકાર' શબ્દ વડે તિરસ્કાર પામ સારો નહિ” જ્યારે છ માસ આયુષ્યના બાકી રહ્યા ત્યારે વિમળવાહનની નવો ધનુષ્ય ઉંચાઈવાળી પત્ની ચંદ્રયશાએ એક યુગલિકને જન્મ આપ્યો. આ ચુગલિકનું નામ ૨ ચક્ષુમાન અને ચંદ્રકાંત પાડવામાં આવ્યું. તે યુગલનું શરીર આઠસે ધનુષ્યઉંચું, શ્યામ વર્ણવાળું, પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાનવાળું હતું. છ માસ બાદ વિમળવાહન મરી સુવર્ણકુમારમાં અને ચંદ્રયશા મરી, નાગકુમારમાં ઉત્પન્ન થઈ. ચક્ષુષ્માન અને ચંદ્રકાન્તાના કાળમાં હાકાર નીતિજ રહી. અંત સમય નજીક આવ્યું ત્યારે ચંદ્રકાન્તાએ સાડા સાતસે ધનુષ્યની ઉંચાઇવાળા પિતાના સમાન વર્ણવાળા ૩ યશસ્વી અને સુરક્ષા નામના યુગલને જન્મ આપે યશસ્વીના વખતમાં હાકાર” નીતિ ઉપરાંત “માકાર ભીતિ પ્રવતી. અંતે સમયે સુપાયે સાડા છસેં ધનુષ્યની ઉંચાઈવાળા ૪ અશિચંદ્ર અને પ્રતિરૂપા યુગલને જન્મ આપે. અશિચંદ વ ઉજજવળ હતું અને પ્રતિરૂપ પ્રિયંગુ વર્ણ સદશ વર્ણવાળી હતી. આ યુગલિક પણ “હાકાર” “માકાર” બે નીતિવડે શાસન કરતા હતા અંત સમયે - પ્રતિરૂપાએ થામકાંતિવાળા, અને છસેં, ધનુષ્યની ઉંચાઇવાળા ૫ પ્રસેનજિત અને રાસુકતા યુગલને જન્મ આપે. પ્રસેનજિતે પિતાના સમયમાં જે “હાકાર “માકાર નીતિથી ન માને તેને માટે તેણે ધિક્કાર નીતિને ઉપયોગ શરૂ કર્યો. આ પછી છેલ્લે કાળે Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી યમદેવ ચરિત્ર 1 કુતાગે સાડાપાંચસેં ધનુની ઉંચાઈવાળા ૬ મરૂદેવ અને શ્રીકાંતા યુગલને જન્મ આપે. મરૂદેવને વર્ણ સુવર્ણકાંતિસમાન હતું અને શ્રીકતાને વર્ણ પ્રિયંગુના વર્ણ સમાન હતે. મરૂદેવ ત્રણે નીતિથી પિતાનું અનુશાસન કરતા હતા. અંતસમ શ્રીકાંતાએ પાંચ ધનુષ્યના પ્રમાણુવાળા નાભિ અને મરૂદેવા યુગલને જન્મ આપે. નાભિ સુવાકાંતિવાળા હતા અને મરૂદેવા પ્રિયંગુલતાના વર્ણ જેવી કાતિવાળી હતી. અને આ પ્રમાણે નાભિરાજા સાતમા કુલકર થયા. આ રીતે પહેલા બે કુલકરના વારામાં હાકાર, ત્રીજા ચાથાના વારામાં શેડા અપરાધમાં બહાકાર અને વધુ અપરાધમાં “માકાર, પાંચમા છા અને સાતમાના વારામાં ઘોડા અપરાધમાં હાકાર મધ્યમમાં “માકાર અને વધુમાં ધિકારી નીતિ પ્રવતી. આ સર્વે કુલકરેનુ સંઘયણ અને સંસ્થાન પ્રથમ હતું અને કુલકરીઓને વર્ષ પ્રિયંગુવર્ણ જે હતે. ... [૨] વપભદેવ ભગવાનનો જન્મ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી નવી પ્રભુનું મરૂદેવા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થવું અને માતાને તેજ શત્રિએ ચૌદ સ્વમનું દર્શન, ત્રીજા આરામાં ચોરાશીલાખ પૂર્વ, ત્રણવર્ષ અને સાડાઆઠ મહિના બાકી રહ્યા ત્યારે અપાડ વદી ૧૦ના દીવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાને ચગ હતું તે વખતે વજાભ ચક્રવત્તિને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેવીરા સાગરેપમનું આયુષ્ય ભોગવી નાભિકુળકારની સ્ત્રી મરૂદેવાની કુક્ષિને વિષે ઘુઝાનસહિત ઉત્પન્ન થયો. આ વખતે ચૌદે શાકમાં ઉજવાળું થયું. નારકીથી માંડીને સર્વ જીવોએ તે સમયે એકાએક સુખ અનુભ કુદરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને સર્વત્ર પ્રસન્નતા દેખાઈ મરૂદેવામાતાએ જ્યારે ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ચૌદ સ્વનાં જોયાં. પહેલે સ્વને ઉજળો, પૃણ રધવાળો, દીધે પુછવાળો અને સુવર્ણની ઘૂઘરમાળવાળો વૃષભ જોયો. બીજે સ્વને કત, ઉચા, મદથી ઝરતે, કેલાસ પર્વત છે અને ચાર દાંતવાળો હસ્તિ છે. ત્રીજે સ્વને પીળા નેત્રવાળે, માટી ભવાળ, ચપળ કેશવાળો અને પુછડાને ઉલાળતે કેશરીસિંહ દીઠ, ચોથે સ્વખે પદ્ય જેવા લોચનવાળી અને હાથીઓએ અઢથી ઉપહેલા પૂર્ણકલોથી શોભતી લક્ષ્મીદેવી દીઠી. પાંચમે રવને નાના પ્રકારના દેવના પુષ્પથી ગુંથેલી સુંદર લાંબી કુલની માળા દીઠી. છઠું સ્વને કાન્તિના સમુહથી દિશાઓને પ્રકાશ કરનારૂં ચંદ્રમંડળ દીઠું. સાતમા સ્થાને સર્વ અંધકારને નાશ કરનાર અને વિસ્તાર પામતી કાન્તિવાળે સર્ય જોયો. આઠમા સ્વપ્ન ચલાયમાન એવી પતાકાવડે શોભતો મહાવજ દીઠા. નવમા સ્વપ્ન જળથી ભરેલે સુવર્ણ કળશ દીઠા. દશમા સ્વખે અનેક કમળોથી શભતું પ સરવર દીઠું અગીયારમા સવ ઉંચા તરંગો સમુહથી ચિને આનંદ કરનાર ક્ષીરસમુદ્ર દીઠે બારમા સવપને ઘણું કાન્તિવાળું વિમાન દીધું. સેરમા સ્થાને Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૪. [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ નિર્મળ કાન્તિના સમુહવાળ રત્નને ઢગલો આકાશમાં રહેલે દીઠે. અને ચૌદમા સ્વપ્ન ધૂમાડા વિનાને અગ્નિ મુખમાં પ્રવેશ કરતો દીઠે. ચિાદે સ્વપ્નના ફળનું કહેવું. આવી રીતે ચૌદ સ્વમ જોઈ મરૂદેવા માતા જાગ્રત થયાં. અને તેમણે સર્વ વૃત્તાંત નાભિ રાજાને કહી સંભળા. નાભિ રાજાએ સ્વપ્રને વિચાર કરી કહ્યું કે, “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે. કારણકે તે સમયે નાભિકુલકર આગળ મોટામાં મોટું સ્થાન મનુષ્યલેકમાં કુલકર હતું. તે વખતે ઈન્દ્રનાં આસન કંપાયમાન થયાં. એટલે તેઓને ઉપયોગ દેતાં ભગવાનના ચ્યવનની ખબર પડી અને તત્કાળ સર્વ ઈદ્રો એકઠા થઈ ભગવાનની માતાને સ્વપ્નના અર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી બે હાથ જોડી વિનયપૂર્વક તેમને રાત્રિએ આવેલ સ્વપ્નના અર્થ કહેવા લાગ્યા. હે સ્વામિનિ ! તમે પહેલા સ્વપ્ન વૃષભ જે તેથી તમારા પુત્ર મોહરૂપી કાદવમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. હસ્તિના દર્શનથી તમારે પુત્ર ઘણા બળના એક સ્થાનરૂપ થશે. સિંહના દર્શનથી પુરૂષામાં સિંહ જેવા પરાકમવાળે થશે. લક્ષ્મીદેવીના દર્શનથી તમારે પુત્ર લોકની સામાન્ય લક્ષમીને પ્રભુ થશે. પુષ્પમાળા જે તેથી તમારા પુત્રની આજ્ઞા માળાની પેઠે આખું જગત મરતક ઉપર વહન કરશે. ચંદ્ર દીઠે તેથી મનહર અને નેત્રને આનંદ આપનાર થશે. સૂર્ય દીઠો તેથી તમારે પુત્ર મોહરૂપી અંધકારને નાશ કરી જગમાં ઉદ્યોત કરનાર થશે. મહાધ્વજ દીઠો તેથી તમારે પુત્ર આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળે ધર્મદેવજ થશે તેમ પૂર્ણ કુંભ જે તેથી તમારે પુત્ર સર્વ અતિશને ધારણ કરનાર થશે. પાસવર જોયુ તેથી સંસાર રૂપ અટવીમાં પડેલા મનુષ્યના પાપરૂપ તાપને હરશે સમુદ્ર જે તેથી તમારા પુત્ર જેની સમીપે નહિં જઈ શકાય તેમની સમીપે પણ તમે અવશ્ય જવા યોગ્ય થશે. વિમાન જોયુ તેથી તમારા પુત્રની વૈમાનિક દે પણ સેવા કરશે. રત્નને ઢગલે જે તેથી તમારે પુત્ર સર્વ ગુણરૂપ રત્નોની ખાણ તુલ્ય થશે અને મુખમાં પ્રવેશ કરતો અગ્નિ જે તેથી તમારે પુત્ર અન્ય તેજસ્વિઓના તેજને દુર કરનારે થશે. હે માતા! તમે ચૌદ સ્વપ્ન જયાં તે એવું સૂચવે છે કે, તમારે પુત્ર ચોદરાજ લોકો સ્વામી થશે.” આવી રીતે સ્વપ્નના અર્થ કહીને તેમજ મરૂદેવી માતાને પ્રણામ કરીને સર્વ ઈન્દ્રો પિતતાના સ્થાનકે ગયા. ચેસઠ દિકુમારિકાઓનું આગમન હવે મરૂદેવી માતા સૂર્યથી જેમ મેઘમાળા શોભે, સુક્તાફળથી જેમ છીપ શોભે, અને સિંહથી જેમ પર્વતની ગુફા શે તેમ શોભવા લાગ્યાં. ગર્ભના પ્રભાવથી તેમનું લાવણ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યું. એ પ્રમાણે નવ માસ અને સાડા આઠ દીવસ થયા Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર 1 ૧૫ અ પછી ચૈત્ર માસની કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે અર્ધરાત્રિએ સર્વ ગ્રહ ઉચ્ચસ્થાનમાં આવ્યા હતા અને ચંદ્રને વેગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો તે વખતે મરૂદેવી માતાએ જરાયું અને રૂધિર વગેરે કલંકથી રહિત યુગલધમિ પુત્રને સુખે કરી પ્રસવ આપ્યો. તે વખતે વિજળીના ચમકારાની પેઠે ત્રણ જગમાં ઉદ્યોત થઈ રહ્યો. અને આકાશમાં દેવતાનાં દેવ દુંદુભિ વાગવા લાગ્યાં. તે સમયે છપ્પન દિકુમારિકાઓએ આવી ભગવાનના જન્મને મહત્સવ શરૂ કર્યો. અલકમાંથી ભેગંકરા ભેગવતી, સુભેગા, ભેગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુપમાળા અને અનિંદિતા એ નામની આઠ દિકમારિકાઓ ભગવાનના સુતિકા ગૃહ પાસે આવી તિર્થંકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદના કરીને કહેવા લાગી કે હે માતા ! અમે આપને પ્રણામ કરીએ છીએ. અમે અપેકને વિષે રહેનારી આઠ દિકુમારીકાઓ છીએ. તિર્થંકરના જન્મને અવધિજ્ઞાનથી જાણી તેમના પ્રભાવથી તેમને જન્મ મહિમા કરવા માટે અહિંયાં આવ્યાં છીએ. તેથી તમે અમારાથી જરા પણ ભય પામશે નહીં, એમ કહી ઈશાન ભાગમાં જઈ તે દિકુમારીકાઓએ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર થાંભલાવાળું સુતિકાગ્રહ રચ્યું. પછી સંવત્ત નામના વાયુથી સુતિકાગ્રહની તરફ એક જન સુધી કાંકરા અને કાંટા દુર કરી સંવર્તી વાયુથી સંહરી ભગવાનને પ્રણામ કરી ગીતગાતી તેમની નજીક ઉભી રહી. તેવી રીતે મેરૂ પર્વત ઉપર રહેનારી મેઘકેરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા વારિણા અને બલાકિનામની આઠ ઉર્ધ્વ લોકવાસી દિકુમારીકાઓ ત્યાં આવી. તેમણે સુગંધિ જળની વૃષ્ટિ કરીને એક યોજન સુધી છંટકાવ કર્યો અને ઢીંચણ સુધી પચરંગી પુષ્પથી વૃદ્ધિને શોભિત કરી ઉચિતસ્થાને ઉભી રહી. પછી પૂર્વસૂચક પર્વત ઉપર રહેનારી નંદા નદત્તરા, આનંદા, નંદીવર્ધના, વિજયા, વેશ્ચંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિકકુમારીકાઓ ત્યાં આવી પોતાના હાથમાં દર્પણ રાખી માંગલિક ગીતગાતી પૂર્વ દિશામાં ઉભી રહી, તે પછી દક્ષિણ રૂચક પર્વતમાં રહેનારી સમાહાર, સુપ્રદત્તા સુપ્રબુદ્ધા, ચશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની આઠ દિકુમારિકાઓ હાથમાં કળશ ધારણ કરી ગીત ગાતી દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચક પર્વતમાં રહેનારી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામની આઠ દિકુમારીકાઓ હાથમાં પંખા ધારણ કરી. ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઉભી રહી. ઉત્તરરૂચની અલંબુસા, મિશ્રકેશી, પુંડરિક, વાણું, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી આઠ દિકુમારીકાઓ હાથમાં ચામર લઈ ગીત ગાતી ઉત્તર દિશામાં ઉભી રહી. વિદિશિમાં રહેલા રૂચક પર્વતની ચિત્રા, ચિત્રકનકે સતેરા અને સોદામિની નામની ચાર દિકકુમારીએ હાથમાં દીવા રાખી ઈશાન વિગેરે દિશાઓમાં ગીત ગાતી ઉભી રહી રૂચકદ્વીપથી રૂપા. રૂપાસિકા, સુરપા અને રૂપકાવતી નામની ચાર ફિકુમારીકાઓએ આવી ભગવાનના નાભિ નાળને ચાર આંગળ રાખી છેદન કર્યું અને Page #50 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ૪ww vy. એક ખાડે છેદી તેમાં તે નાંખી ખાડાને રત્ન અને વજાથી પુરી દીધો અને તેના ઉપર ધ્રોથી પીઠિકા બાંધી, પછી ભગવાનના જન્મગ્રહને લગતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગ્રહ કર્યો. તે દરેક ગૃહમાં મોટા સિંહાસનોથી શોભાયમાન ચેક રચ્યા. પછી જિનેશ્વરને પિતાના હાથમાં લઈ જિનમાતાને ટેકે આપી દક્ષિણ દિશાના ચોકમાં લાઈ ગઈ. ત્યાં બનેને સિંહાસન ઉપર બેસારીને સુગંધિ લક્ષપાક તેલથી મર્દન કરી લાગી. પછી દિવ્ય ઉંદવર્તન (પીઠી)થી તેમણે બંનેને ઉદ્વર્તન કર્યું અને પૂર્વ દિશાના ચકરાં લઈ જઈ સિંહાસન ઉપર બેસારી નિર્મળ જળથી બંનેને સ્નાન કરાવ્યું. પછી સુગંધિ વસ્ત્રાથી અંગ લૂછીને ગોશીષ ચંદનના રસથી તેમને અર્ચિત કર્યો અને આભરણે પહેરાવી ઉત્તર દિશાના ચેકમાં જઈ સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં અરણીના બે કાણથી અરિ ઉત્પન્ન કરી શશીર્ષ ચંદનના કાણથી હેમ કર્યો અને તેની ભસ્મની રક્ષાપેટલી કરી બંનેને હાથે બાંધી. જે કે ભગવાન મોટા પ્રભાવવાળા હતા તે પણ એ દિકકુમારીકાઓને એ ભક્તિકર છે. પછી તમે પર્વતના જેવા આયુષ્યવાળા થાઓ.” એવું પ્રભુના કાનમાં કહી પાષણના બે ગોળા અફાવ્યા અને પ્રભુને તથા માતાને સુતિકાગ્રહમાં શય્યા ઉપર સુવારી તેઓ માંગલિક ગીત ગાવા લાગી. જન્મ મહત્સવમાટે ધર્મેન્દ્રનું આવાગમન અને પાંચ રૂપ કરી મેરૂ પર્વત ઉપર ભગવાનને લઈ જવું. હવે તે સમયે સૌધર્મ દેવલોકના ઈન્દ્રનું આસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાનવડે તેણે જોયું તે જ પ્રભુનો જન્મ તેના જાણવામાં આવ્યો.તત્કાળ સિંહાસન ઉપરથી ઉઠી સાત આઠ પગલાં પ્રભુનાં સામાં ચાલી ને પંચાંગ નમસ્કાર કરી સુલુણું તેત્રવડે ભગવાનની સ્તુતિ કરી. રાધા દેવતાઓને ભગવાનના જન્મ સ્નાત્રના મહત્સવ માટે બોલાવવાની પોતાના નેગમિષિ નામના સેનાધિપતિ દેવને આજ્ઞા કરી. તે સેનાધિપતિએ એક યોજનાના વિસ્તારવાળી સુષા નામની ઘંટા ત્રણ વખત વગાડી. તેને અવાજ થતાં બીજા સર્વ વિમાનની કંટાઓને અવાજ થવા લાગ્યા. અને તેથી બત્રીસ લાખ વિમાનેન દેવતાઓ સાવધાન થઈ ત્યાં આવ્યા. તેમને ઈન્દ્રના સેનાધિપતિએ કહ્યું કે હે દેવતાઓ ! ઇંદ્ર આજ્ઞા કરે છે કે દેવી વિગેરે સર્વ પરિવાર સહિત જબુદ્વીપના દક્ષિણ ભારતની મધ્યમાં નાભિરાજાના કુળને વિષે આદિતીર્થકર ઉત્પન્ન થયા છે માટે તેમના જન્મ કલ્યાણકને મહોત્સવ કરવાને જવા સારું ચાલે. તત્કાળ ઈન્દ્રને હુકમ થતાં સર્વ દેવતાઓ ઘણા હર્ષથી તૈયાર થઈ ત્યાં આવ્યા. એટલે ઇન્દ્ર પાલક નામના આસિંગિક દેવને એક અનુપમ વિમાન રચવાની આજ્ઞા કરી. તરતજ તે દેવે ૫૦૦ એજન ઉંચું અને લાખ એજનના વિસ્તારવાળું ઈચ્છાનુગામી વિમાન રચ્યું. તે વિમાનમાં ઈદ્ધ પિતાની આઠ પટરાણીઓ સહિત સિંહાસનને પ્રદક્ષિણા દેઈ પૂર્વ તરફના પગથીએથી સિહાસન ઉપર ચઢો અને પૂર્વાભિમુખ થઈને પિતાના આસન ઉપર બેઠે, વિમાનની આગળ પતાકાઓથી શોભતે અઢાર જન ઊંચે એક ઇદ્રધ્વજ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી કષભદેવ ચરિત્ર ૧૭ ફરકી રહ્યો હતો. નદીઓના પ્રવાહથી વીંટાએલો જેમ સાગર શોભે તેમ સામાનિક વિગેરે કરોડ દેવતાઓથી વીટાએ ઈદ્ર શોભવા લાગ્યો. દુંદુભિના અવાજથી અને ગંધર્વોના તથા નાટકના વાજીંત્રોના અવાજથી ગજેનાવાળું તે વિમાન બીજા વિમાને સાથે ઈંદ્રની ઈચ્છાથી સૌધર્મદેવલોકના મધ્યમાં થઈને વાયુવેગે ચાલ્યુ ડીવારમાં અસંખ્ય દ્વીપ સમુદ્રને ઉલ્લંઘન કરીને નંદીશ્વર દીપે આવ્યું. તે દ્વીપના દક્ષિણ પૂર્વના મધ્ય ભાગમાં રતિકર પર્વતની ઉપર ઈકે તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. ત્યાંથી આગળ કેટલાએક કપ સમુદ્રને ઉલ્લંધી તે વિમાનને અનુક્રમે તેથી પણ સંક્ષેપ કરતે ઈદ્ર જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં આદિ તીર્થકરના જન્મ ભુવનને વિષે આવી પહોંચ્યા. ત્યાં તેણે તે વિમાનથી પ્રભુના અતિકાગ્રહની પ્રદક્ષિણા કરી ઈશાન ખુણામાં તે વિમાનને સ્થાપન કર્યું. પછી વિમાનમાંથી ઉતરીને તે શકેદ્ર પ્રભુની પાસે આવ્યો. અને માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીથી પ્રણામ કરી મસ્તક ઉપર અંજલિ જેડી મરૂદેવા માતાને કહેવા લાગ્યા કે “હે જગત્ માતા ! રત્નરૂપ જગદીપક પુત્રને જન્મ આપનાર એવાં તમને હુ નમસ્કાર કરું છું. હે દેવિ ! તમને ધન્ય છે. હું સૌધર્મ દેવલોકન ઈદ્ર છું તમારા પુત્ર અરિહંતને જન્મોત્સવ કરવાને હું અહિં આવેલો છું. માટે તમારે ભય રાખ નહિ.” એવી રીતે કહી મરૂદેવા માતાને અવસ્થાપિનીકા નામની નિદ્રા આપી પ્રભુનું એક પ્રતિબિંબ કરીને તેમના પડખામાં મૂક્યું, અને પિતાનાં પાંચ રૂ૫ વિકુવી એકરૂપે ભગવંતની સમીપે આવી પ્રણામ કરી વિનયથી નમ્ર થઈ લ્યો કે “હે ભગવન ! આજ્ઞા આપો.” એમ કહી ભગવાનને પોતાના બે હાથથી ગ્રહણ કર્યા. એક રૂપે ભગવાનને છત્ર ધર્યું. બે રૂપે સુદર ચારે ધારણ કર્યા અને એક રૂપે ભગવાનની આગળ વજ ધારણ કર્યું. આકાશના જેવા નિર્મળ ચિત્તવાળે ઈદ્ર આ રીતે દેવ સહિત પાંચ રૂપે આકાશ માર્ગે ચાલ્યો. અને મેરૂ પર્વત ઉપર ગયો. ત્યાં પાંડુક વનમાં દક્ષિણ ચૂલિકાની ઉપર અતિપાંકબલા નામની શિલાની ઉપર અહંત સ્નાત્રને યોગ્ય સિંહાસન ઉપર હર્ષ સહિત પ્રભુને પોતાના ખોળામાં લઈને બેઠો. ચેસઠે ઈન્દ્રનું પિતાના પરિવાર સાથે ભગવાનના જન્મમહોત્સવમાં આવવું. જે વખતે સૌધર્મેદ્ર મેરૂ પર્વત ઉપર આવ્યા તે જ વખતે મહાષા ઘંટાના નાદથી પ્રબોધિત થએલા અઠ્ઠાવીસ લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારેલે ત્રિશુળધારી વૃષભના વાહનવાળો ઈશાન દેવલોકન અધિપતિ પોતાના પુષ્પક નામના વિમાનમાં બેસી સૌધર્મેદ્રની પેઠે ત્યાં આ. સનતકુમાર ઈદ્ર પણ બાર લાખ વિમાનવાસી દેવતાઓ લઈ સુમનસ નામના વિમાનમાં, મહેન્દ્ર નામે ઇંદ્ર આઠ લાખ વિમાનવાસી દેવતાઓ સહિત શ્રીવત્સ નામના વિમાનમાં, બ્રક્ષેદ્ર નામે ઇદ્ર ચાર લાખ દેવતાઓ સહિત નંદાવર્ત નામના વિમાનમાં, લાંતક નામે ઈદ્ર પચાસ હજાર દેવતાઓ સહિત કામગવ નામે વિમાનમાં, શુક નામે ઈદ્ર ચાલીસ હજાર દેવતાઓ સહિત પ્રીતિગમ નામે વિમાનમાં, સહસ્સાર નામે ઇદ્ર છ હજાર દેવતાઓ સહિત પોતાના મરમ નામે વિમાનમાં, આનત Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ vvvvv www * ** પ્રાણત દેવલોકને ઈદ્ર ચારસેં દે સહિત વિમળ નામના વિમાનમાં, અને આપણું તથા અચૂત દેવલોકન ઈંદ્ર ત્રણ દેવતાઓ સહિત સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસી ત્યાં આવ્યા. તે જ વખતે ભુવનપતિ અને વ્યંતરના ઇદ્રોનાં આસન કપાયમાન થયાં. તેમાંના - અમરેન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનને જન્મ જાણું સર્વ દેવતાઓને જણાવવા માટે પોતાના ડ્રમ નામના સેનાધિપતિ પાસે ઘસ્વરા નામની ઘટા વગડાવી. પછી પિતાના “સઠ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીસ ગુરૂસ્થાનને ચગ્ય દે, ચાર કપાળ, પાંચ અગ્ર મહિષીઓ, અર્ચતર મધ્ય અને બાહા એ ત્રણ પર્ષદાના દે, સાત પ્રકારનું સેન્ચ, તેમ જ તેના સાત સેનાધિપતિઓ અને ચોસઠ હજાર આત્મરક્ષક દેવ તથા બીજા ઉત્તમ ઋદ્ધિવાળા અસુર કુમાર દેવોથી પરવારેલો તે આભિગિક દેવે તત્કાળ રચેલા પાંચશે જન ઉંચા મોટા વજથી શોભિત અને પચાસ હજાર ચાજન વિસ્તારવાળા વિમાનમાં બેસીને ભગવાનને જન્મોત્સવ કરવાની ઈચ્છાથી તે ચમરેન્દ્ર પણ શકેન્દ્રની પેઠે મેરૂ પર્વત ઉપર આવ્યો. તેવી રીતે બલીદ્ર પોતાની મહૌઘરવરા નામની ઘંટા પોતાના મહાકુમ નામના સેનાપતિ પાસે વગડાવી સાઠ હજાર સામાનિક દેવતાઓ, તેનાથી ચારગણા અંગરક્ષક દેવતાઓ તથા બીજા ઘણા દેવતાઓ સહિત અમરેંદ્રની પેઠે મેરૂ પર્વત ઉપર આવ્યો. તેવીજ રીતે નાગકુમાર દેવકનો ધરણં તથા ભુતાનંદ નામે નાબેંક, વિદ્યુત કુમારના ઈંદ્ર હરિ અને હરિસહ, સુવર્ણ કુમારના ઈદ્ર વેણુદેવ અને વેણુદારી, અગ્નિકુમારના ઈદ્ર અગ્નિશિખ અને અગ્નિમાયણ, વાયુકુમારના ઇદ્ર લંબ અને પ્રભંજન, સ્વનિત કુમારના ઈદ્ર સુષ અને મહારાષ, ઉદધિ કુમારના ઈ જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના ઇદ્ર પૂર્ણ અને અવશિષ્ટ, દિશિકુમારના ઈંદ્ર અમિત અને અમિતવાહન એ રીતે દશ ભુવનપતિના વીશ ઇદ્રી ત્યા આવ્યા. તથા વ્યંતરમાં પિચાશના ઈન્દ્રકાળી અને મહા કાળ, ભૂતના ઈદ્ર સુરૂપ અને પ્રતિરૂપ, યક્ષના ઈદ્રિ પૂણભદ્ર અને માણિભદ્ર રાક્ષસના ઈદ્ર ભીમ મહાભીમ, કિરેના ઈદે કિન્નર અને જિંપુરૂષ, કિપરૂષના ઈદ્ર સપુરૂષ અને માહાપુરૂષ, મહારગના ઈદ્ર અતિકાય અને મહાકાય, ગંધર્વના ઈંદ્ર ગીતરતિ અને ગીતયશ, એમ આઠ વ્યંતર નિકાયના સોળ ઈદ્રિો તથા અણુપની નામે વ્યંતર નિકાયના ઇદ્ર સનિહિત અને સામાન, પશુપનીના ઈંદ્ર ધાતા અને વિધાતા, ઋષિવાદિતના છે નષિ અને ત્રિષિપાલ, ભુતવાદિતના ઈ ઈશ્વર અને મહેશ્વર, કંદિલના ઈંદ્ર મુવસ અને વિશાલ, મહાકદિતના ઈંદ્ર હાસ અને હાસતિ, કુષ્માંડના ઈન્દ્ર શ્વેત અને મહાશ્વેત, પાવકના ઈદ્રિ પવક અને યુવકપતિ, રીતે સોળ ઈદ્ર વાણ બૂતરના તથા જ્યોતિષીના અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ બે નામના ઇકો એમ કુલ ચોસઠ ઈકો એકી સાથે મેયર્વત ઉપર આવ્યા, પછી અચૂત ઈદ્રના હુકમથી આભિગિક દેવતાઓએ એક હજારને આઠ આઠ જાતના સુદર કળશે બનાવ્યા. અને તેટલી જ સંખ્યાની સુવર્ણાદિ વસ્તુઓની ઝારી, દર્પણ, Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષભદેવ ગરિત્ર ] ૧૯ રત્નના કરંડિયા, દાબડા, થાળ, પત્રિકા અને ફુલની ચંગેરીઓ એ સર્વ તત્કાળ ત્યાં લાવ્યા. તેમજ સર્વ ક્ષેત્રમાંથી, જળ પુષ્પ અને સુગંધિ વસ્તુઓ ગ્રહણ કરી મેરૂ પર્વત ઉપર લાવ્યા. દેવાએ કરેલ ભગવાનની નાત્ર પૂજા. ત્યારબાદ અપૂત દેવલોકના ઈ ઉત્તરાસંગ કરી પારીજાત-કલ્પવૃક્ષ વિગેરેના ફુલોની કુસુમાંજલિ ગ્રહણ કરી સુગંધિ ધૂપના ધૂમ્રથી પૂપિત કરી પ્રભુની પાસે તે કુસુમાંજલિ મુકી. એટલે દેવતાઓએ પુષ્પમાળાઓથી અર્ચિત કરેલા સુગંધિ જળના કળશે ત્યા લાવીને મુક્યા. તે કળશે લઈ અચૂત ઈન્દ્ર ભગવાનને સ્નાન કરાવવાનો આરંભ કર્યો. તે વખતે દેવતાઓ દુંદુર્ભિના નાદ કરવા લાગ્યા, અને હે જગન્નાથ! હે કૃપાસાગર! તમે જય પામો. તમે આનંદ પામ” એમ ચારણ મુનિઓ બોલવા લાગ્યા. અને અનેક રાગરાગણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે અશ્વેત ઈન્દ્ર અત્યંત ભક્તિપૂર્વક ભગવાનને કુંના જળથી સ્નાન કરાવતું હતું. તે વખતે આભિયોગિક દેવતાઓ તે કુંભને બીજા કુના જળથી પૂરતા હતા. એમ વારંવાર ખાલી થતા અને ભરાતા કુલેથી અટ્યુત ઇ પ્રભુને નાન કરાવ્યું, પછી દિવ્ય વસ્ત્રવડે પ્રભુના અંગને લૂછ્યું. તે સાથે પોતાના આત્માને પણ ઈન્ડે પવિત્ર કર્યો. તે સ્નાત્રના જળમાંથી કેટલાક દેવતાઓ પિતાના મસ્તક પર સીંચન કરવા લાગ્યા અને બાકીનું પાંડુક, સુમનસ, નંદન તથા ભદ્રશાલ વન-ઉદ્યાનમાં નદીઓ પેઠે પ્રવાહ થઇ વહેવા લાગ્યું. પછી ગશીર્ષ ચંદનના રસથી પ્રભુના અંગ ઉપર વિલેપન કર્યું. તે વખતે કેટલાક દેવતાઓ ઉત્તરાસણ ધારણ કરીને ધૂપધાણા હાથમાં રાખીને ઉભા રહ્યા. કેટલાક છત્ર ધારણ કરવા લાગ્યા. કેટલાક ચામર વિંઝવા લાગ્યા. કેટલાક મણી અને સુવર્ણમય પંખાવડે પવન નાખવા લાગ્યા. કેટલાક દિવ્ય પુપની વૃષ્ટિ કરવા લાગ્યા. કેટલાક સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા. અને કેટલાક મધુર સ્વરથી ભગવાનનું સ્તવન કરવા લાગ્યા. કેટલાએક નાચવા લાગ્યા, તે કોઈ કુદવા લાગ્યા. એવી રીતે અનેક પ્રકારથી દેવતાઓ પિતાને હર્ષ પ્રદર્શિત કરી રહ્યા, તે વખતે અશ્રુત ઈન્ડે પ્રભુને વિલેપન કર્યું. ત્યાર પછી બીજા બાસઠ ઈન્દોએ પણ તેવી જ રીતે ભગવાનની સ્નાત્ર અને વિલેપનથી પૂજા કરી. પછી સૌધર્મઇન્દ્રની પેઠે ઈશાન ઈ પિતાનાં પાંચ રૂપ કર્યો. તેમાંના એક રૂપે ભગવાનને ખેાળામાં ગ્રહણું કર્યું. એકરૂપથી છત્ર ધારણ કર્યું, બે રૂપે બે બાજુએ પ્રભુ ઉપર ચામર વિંઝવા લાગ્યા. અને એક રૂપે હાથમાં ત્રિશુળ રાખી પ્રભુની આગળ ઉભો રહ્યો. પછી સૌધર્મ કે પ્રભુની ચારે દિશાએ ચાર ટિક મણિના ઉંચા વૃષભ બનાવ્યા. તેમના શૃંગમાંથી જળની ધારાઓ ચાલવા લાગી. તે જળની ધારાઓ ઉચે જઈ ભેગી થઈને પ્રભુ ઉપર પડવા લાગી. તે વડે શકે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈન્દ્ર વૃષભેને સંહરી લીધા. પ્રભુના શરીરને દેવદુષ્ય વસ્ત્રથી લુછયુ અને ઉત્તમ અંગ રાગથી વિલેપન કર્યું અને દિવ્ય વથી પૂજા કરી પ્રભુના મસ્તક ઉપર જગતના Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ લઘુ ત્રિષ િશલાકા પુરુષ, - ~- ~ ~-~~~- ~~-~મુખ્યપણાના ચિન્હરૂપ વજા માણેકને સુંદર સુગટ, કાનને વિષે કુંડળ, કંઠને વિષે દિવ્ય મોતીની માળા, હાથને વિષે બે બાજુબંધ, કાંડાને વિષે કંકણ, કમરને વિષે સેનાને કરે, તથા ચરણને વિષે સોનાનાં માણિકયમય તેડા વિગેરે આભૂષણેથી પ્રભુને અલંકૃત કર્યા. પછી તે અતિ ભક્તિવાળા ઈન્ડે પારિજાતનાં કુલેની માળા પહેરાવી. પછી પ્રભુની સન્મુખ ઉભા રહી જરા પાછા ખસી ત્રણવાર આરતી ઉતારી શકસ્તવવડે વંદન કરી પ્રભુની નીચે પ્રમાણે સ્તુતિ કરી. હે જગત્પતિ! ત્રણ લેકને વિષે સૂર્ય સમાન એવા હે પ્રભુ! હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ! આપના જન્મ મુહૂર્તને પણ હું વંદન કરૂ છું. હે નાથ ! તમારા જન્માભિષેકના જળથી આ રતનપ્રભા પૃથ્વી પવિત્ર થઈ છે. હે પ્રભુ! જે મનુષ્ય તમારૂ હંમેશાં દર્શન કરશે તેઓને ધન્ય છે. અમે તે અવસરે જ આપવાનું દર્શન કરનારા છીએ. હે સ્વામી! ભરતક્ષેત્રના પ્રાણીઓને મેક્ષમાળ બંધ થઈ ગએલો છે. તેને આપ ઉઘાડો કરશે. હે પ્રભુ! તમારા દર્શનથી પ્રાણીઓનું શ્રેય થાય છે. હે પ્રભુ! તમને કેઈની ઉપમા આપી શકાય તેમ નથી. એટલે અમે આપની વધારે સ્તુતિ કેવી રીતે કરીએ. હે પ્રભુ! તમારા અલ્પ ગુણોનું વર્ણન કરવાને પણ હું શક્તિવાન નથી, તે સ્વયંભુરમણ સમુદ્રના જળસમાન તમારા બધા અગાધ ગુણેને કેવી રીતે વર્ણવી શકું! ” મેરૂ ઉપરની સ્નાત્રવિધિ બાદ ઈન્દ્ર ભગવાનને માતા આગળ મુકયા અને તેમની રક્ષાની ઉદ્ઘેષણ કરી. આ પ્રમાણે ભગવાનની ઘણા હર્ષ સહિત સ્તુતિ કરી પાંચ રૂપ કરી સૌધર્મેન્દ્ર આકાશ માર્ગે ચાલી મરૂદેવા માતાના મંદિર પ્રત્યે આવ્યો તેણે પ્રથમ મુકેલુ તીર્થકરનું પ્રતિબિંબ લઈને તે સ્થાનકે માતાની પાસે પ્રભુને મુકયા. અને મરૂદેવા માતાની અવસ્થાપિની નિદ્રા દુર કરી. પછી દિવ્ય અને રેશમી વસ્ત્ર ચુગલ અને રત્નમય કુંડલ પ્રભુના ઓશીકે મુકયાં અને એક રત્નજડિત સેનાને ગેડી–દડો ત્યાં મુકો. પછી ઈન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે, બત્રીશ કેટી હિરણ્ય, તેટલું જ સુવર્ણ, બત્રીશ બત્રીશ નંદાસન, ભદ્રાસન તથા બીજાં અતિ મનહર વવિગેરે સંસારિક સુખને આપનારી વસ્તુઓ લાવીને પ્રભુના ભવનમાં મૂકે કુબેરે તરતજ તે પ્રમાણે જંલકનામના દેવતા પાસે સર્વ વસ્તુઓ સુકાવી. પછી ઇદ્દે આભિગિક દેવતાઓને આજ્ઞા કરી કે તમે ચારે નિકાયના દેવામાં ઉષણ કરે કે “અહંતનું અને તેમની માતાનું જે કઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અજકે મંજવીની પેઠે સાત પ્રકારે ભેદાશે. પછી તે આભિગિક દેવતાઓએ ઈદ્રના કહેવા પ્રમાણે ભુવનપતિ, વ્યંતર, તિષી, અને વૈમાનિક દેવતાઓને વિષે તે પ્રમાણે ઉઘેષણ કરી, પછી ઇન્દ્ર ભગવાનના અંગુઠામાં અમૃતને સંચાર કર્યો. કારણ કે અહંતો, સ્તનપાન અર્જકમંજરી-એક જાતના વૃક્ષની માંજર છે કે જ્યારે પાકીને ફુટે છે ત્યારે તેના કઠા થાય છે, - - Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રાષભદેવ ચરિત્ર ] કરતા નથી તેથી જ્યારે તેમને ભૂખ લાગે ત્યારે મુખમાં અંગુઠે રાખીને ચૂસે છે. પછી છેવટે ઈન્દ્ર પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રી કર્મ કરવાને પાંચ અપસરાઓને ત્યાં રહેવા આજ્ઞા કરી. જિન માત્ર થઈ રહ્યા પછી ઇન્દ્ર ભગવંતને મુકવા આવ્યા તે સમયે ઘણુ દેવતાઓ મેરૂ શિખરથી પરભારા નંદીશ્વર દ્વીપે ગયા. અને ત્યાં તેમણે જુદા જુદા અંજનગિરિ પર્વતેમાં શાશ્વતી પ્રતિમાઓને ઉત્સવ કર્યો. ઇદ્ર ભગવાનના ગૃહથી નંદીશ્વરદ્વીપે ગયે. ત્યાર પછી સર્વ દેવતાઓ જેમ આવ્યા હતા તેમ પિતા પોતાના સ્થાનકે ગયા. બાલ્યકાળ અને ગૃહસ્થાશ્રમ ભગવાનના વંશ અને ગોત્રનું સ્થાપન. હવે અહીં મરૂદેવા માતા પ્રભાતકાળે જાગ્યાં એટલે તેમણે દેવતાઓના આવાગમન સંબધી રાત્રિનું વૃતાંત નાભિરાજાને કહ્યું. પ્રભુના ઉરૂને વિષે ઋષભનું ચિન્હ હતું તેમજ માતાએ સર્વ સ્વમાં પ્રથમ ઋષભ જે હતું તેથી ગઢષભ એવું નામ પાડયું. તે સાથે યુમધમેં પ્રસવેલી કન્યાનુ સુમંગલા એવું નામ પાડયું. અનુક્રમે પ્રભુ પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતા એક વર્ષના થવા આવ્યા. એટલે પહેલા દેવકને ઇન્દ્રવંશ સ્થાપન ને ત્યાં આવ્યો. તે વખતે તે પિતાની સાથે એક શેરડીને સાઠો લેતે આવ્યો. ર ના ખેાળામાં બેઠેલા પ્રભુએ અવધિજ્ઞાનથી ઈન્દ્રનો વિચાર જાણી લઈ તે શેરડીનો હાથ લાંબો કર્યો. ઈન્ડે પણ પ્રભુને ભાવ જાણી લઈ મસ્તકવડે પ્રણામ કરી છે પ્રભુને આપે. તે “ઈશું” પ્રભુએ ગ્રહણ કરી તેથી તેમને ઈથવા મા કી શ્યપાત્ર સ્થાપન કરી ઈન્દ્ર પોતાના સ્થાનકે ગયે.. કપની અવીર સમુદ્રના પાણીને ભગવાન વાપરતા હતા, તું ભજન કરે ત થયા પછી બીજી અવસ્થાને પ્રાપ્ત થએલા તીર્થકરો થયેલા કલ્પવૃક્ષના નાભિનંદન ઋષભદેવ ભગવાન તે ઉત્તર કુરુક્ષેત્રથી ગિતા હતા, અને ક્ષીર સમુદ્રના જળનું પાન ધન કરી પ્રભુ થોવનાવસ્થાને પ્રાપ્ત થયા. નામ કરતા હતા. આ રીતે અનુક્રમે બા સુનંદાની રાષભ પત્ની તરીકે એક દિવસ બાળપણને એગ્ય ને કરી પ્રભુ યૌવના તાડ વૃક્ષ નીચે ગયું તે વખતે કમગે પડયું. તેને મસ્તક ઉપર પ્રહાર થતાં તેમને કહ્યું કે તેના માતાપિતા ઘેર લઈ આવ્યા પછી તેને ઉછેરી માટીટું ફળ તેન પાડયું. કેટલેક દિવસે તેનાં માતા પિતા મરણ પામ્યાં કાપા આ પછી માત્ર થોડા દિવસ જીવે છે. તે પ્રમાણે માત પિતા મરણ બાલિકા વનમાં ભ્રમણ કરવા લાગી. તે જે કેટલાક યુગલિયાએ આ છતાં તેમને બકરતું કેઈ યુગલિયાનું જાડું 3 ઉછેરી મેટટું ફળ તેની ઉપર તુટી પણ પામ્યાં કાયાખ્યો અને બાળકોને યાક સુગલિયાએ અપત્ય થયા પડેલી તે - Page #56 -------------------------------------------------------------------------- ________________ રર [ લઘુ ત્રિષષ્ટિ શિલાકા પુરુષ, લાવી સર્વ હકીકત કહી. નાભિરાજાએ આ આળિકા અષભની ધર્મપત્ની થાઓ એમ કહી તે ખાધિકાને પિતાને ત્યાં રાખી ભગવાનની સુનંદા અને સુમંગલાની સાથે ઈન્ટે કરેલ લગ્નવિધિ, ત્યાર બાદ એકદા સૌધર્મેન્દ્ર પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા અને પ્રભુને વિનંતિ કરી કે હે સ્વામિ ! ભુવનમાં ભૂષણરૂપ રૂપવતી અને આપને ય એવી સુનંદા અને સુમંગળાને આપ પરણવાને ગ્ય છે. તે વખતે રાષભદેવ સ્વામીએ અવધિજ્ઞાનવડે પિતાને ત્યાશી લાખ પૂરવસુધી ભેગવવાનું દઢ ભેગ કર્મ છે. અને તે અવશ્ય જોગવવું જ પડશે, એમ જાણું નીચું જોઈ રહ્યા. ઈ સ્વામીને અભિપ્રાય જાણીને લગ્નને આરંભ કર્યો. વરના પક્ષની સર્વવિધિમાં ઇન્ડે ભાગ લીધે અને વધુ પક્ષની સર્વવિધિમાં દેવાંગનાઓએ ભાગ લીધે. પુત્ર પુત્રી આદિ પરિવાર– સુનંદા અને સુમંગળાની સાથે પ્રભુને વિલાસ કરતાં જરા ન્યૂન છ લાખ પૂર્વ વીતી ગયાં. તે સમયમાં બાહ અને પીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને સુમંગળાની કૃષિમાં યુગમરૂપે ઉત્પન્ન થયા. અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ તેજ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સુનંદાની કુક્ષિને વિષે ચુમ્મરૂપ ઉત્પન્ન થયા. સુમરાળાએ ગર મહાભ્યને સુચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. તે સ્વને પ્રભુ આગળ તેમણે કર્યા. પ્રભુએ કહ્યું કે, “તમારે ચક્રવર્તિ પુત્ર થશે. અનુક્રમે સુમંગળાએ ભરત અ બેના રેડલાને જન્મ આપે. અને સુનદાએ બાહુબલિ અને સુંદરી * આખ્યો. ને ત્યાર પછી સુમંગળાને બીજા ઓગણપચાશ જોડલાં એટલે અઠ્ઠાણું રાજ્યકાળ-પ્રથમ રાજા – ધીમે ધીમે કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. અમરની નીતિનું ઉદ્ઘધન છે થવા લાગ્યું. તેઓ હાકાર, માકાર અને ધિક્કાર એને સર્વ વૃત્તાંત પ્રભા લાગ્યા. ચારે યુગલીઆએ એકઠા થઈ પ્રભુ પાડે છે તેને શિક્ષા કરતા કર્યો. તે સાંભળી પ્રભુએ કહ્યું કે, તેમાં વાઓમાં કષાય ઉત્પન્ન વા ક કરવામાં આવે છે. વળી તે ચાર ભળી પ્રભુએ કહ્યું કે, હેય છે. ત્યારે તે યુગલીઆઓએ કહ્યું છે તેને પ્રથમ ઊંચા આસન ની સમાન બીજે કોઈ અમારા જેવામાં ન્યવાળે અને ખડતલ કરી અમારા સ્વામી થાઓ. ત્યારે ભગવાને , રાભી તમે અમારા રાપાસે જઈ પ્રાર્થના કરે તે તમને રાજા આપશે.” આવતો નથીમાટે નાભિકુળકરની પાસે જઈ.યાચના કરી એટલે તેમણે કહ્યું છે તે વાતની તે પછી સર્વ યુગલીયાઓ પ્રભુ પાસે કહેવા લાગ્યા કે તે સાંભળી સઘw કે “ઋષભ - Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાષભદેવ ચરિત્ર ] ૨૩ - ~ નાભિળક તમને જ અમારા રાજ ઠરાવ્યા છે.” એમ કહી સર્વ યુગલીઆઓ પ્રભુને રાજ્યાભિષેક કરવા માટે જળ લેવા ગયા. તે વખતે ઈન્દ્રનું આસન કંપ્યું. એટલે ઈન્દ્ર પ્રભુને રાજ્યાભિષેક જાણું ક્ષણવારમાં ત્યાં આવ્યે. ત્યાં સિંહાસન રચી તેણે રાજ્યાભિષેક કર્યો અને દીવ્ય વસ્ત્રો પહેરાવ્યાં અને અંગ ઉપર મુગુટ વિગેરે અલંકારે પહેરાવ્યા. એટલામાં ચુગલીઆઓ કમળના પત્રમાં જળ લઈને આવ્યા. પ્રભુને ભૂષિત દેખી ક્યાં જળ નાખવું તેના વિચારમાં પડયા, અને છેવટે ભગવાનના ચરણ આગળ જળ નાંખ્યું. આથી ઈન્ડે કહ્યું કે, આ લોકો ખરેખર વિનીત છે, એમ જાણી વિનીતાનગરી કરવાની કુબેરને આજ્ઞા કરી, અને કુબેરે બાર જન લાંબી અને નવ જન પહોળી એવી વિનીતા નગરી બનાવી. આ નગરીનું બીજું નામ અધ્યા આપ્યુ. કુબેરે તે નગરીને ધનધાન્યથી ભરપૂર કરી. જન્મથી વીશ લક્ષ પૂર્વે ગયા ત્યારે પ્રભુ પ્રજાને પાળવા માટે તે નગરીના રાજા થયા. સર્વ રાજાઓમાં પ્રથમ રાજા એવા રાષભ પ્રભુ પોતાના અપત્યની પેઠે પ્રજાને પાળવા લાગ્યા. તેમણે અસત્ પુરૂષોને શિક્ષા આપવાને માટે અને સતપુરુષને પાળવાને માટે ઉદ્યમ કરનારા એવા પોતાના મંત્રીઓ નિમ્યા. ઈન્દ્રના લોકપાળની પેઠે મહારાજા ઋષભદેવે પોતાના રાજ્યમાં ચોરી વિગેરેથી રક્ષા કરવામાં દક્ષ આરક્ષકોની નિમણુક કરી. નવીન સામ્રાજ્યરૂપી મહેલના સ્થંભ સમાન બળવાન સેનાપતિઓને પ્રભુએ નિમ્યા. અને ગાય, બળદ, ઉંટ મહીષ, અને ખચ્ચર વિગેરે પશુઓ પણ ગ્રહણ કર્યો. અગ્નિની ઉત્પત્તિ અને કુંભકાર આદિ ક્ષાનું ભગવાને કરેલ પ્રવર્તન. તે સમયે પુત્ર વિનાના વંશની પેઠે કલ્પવૃક્ષો વિચ્છેદ પામવાથી લકે કંદમુળ અને ફલાદિક ખાવા લાગ્યા. તેમજ શાલ, ઘઉં, ચણા, અને મગ વિગેરે ઔષધિઓ પોતાની મેળેજ ઉગતી હતી તેને તેઓ કાચીને કાચી ખાતા હતા. તે કાચી ઔષધીને આહાર તેમને જીર્ણ થયે નહિ એટલે તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે તેને ચાળી ફેતરાં કાઢી નાંખીને ભક્ષણ કરે.” પાલક પ્રભુને તે ઉપદેશ લઈ તેઓ તેમ કરવા લાગ્યા. તે પણ તેમને આહાર પાચન થયે નહીં. તેથી પુનઃ તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. એટલે પ્રભુએ બતાવ્યું કે, “તેને હાથથી ઘસી જળમાં પલાળી પછી પાંદડાના પડીઆમાં લઈને ખાઓ.” એવી રીતે કરવા છતાં પણ અજીર્ણની વેદના થવા લાગી. એટલે ફરી વિનંતિ કરવાથી જગત્પતિએ કહ્યું કે “પૂર્વોકત વિધિ પ્રમાણે કર્યા પછી તે ઓષધિને મુષિમાં અથવા કાખમાં ગરમી લાગે તેમ) રાખીને ભક્ષણ કરે” એટલે તમને સુખ થશે. આમ છતાં પણ અજીર્ણ થવા લાગ્યું એટલે કે ઢીલા પડી ગયા. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો. અને તૃણ કાકાદિક બળવા લાગ્યાં. ગુગલિકોએ રત્નના ભ્રમથી તે અગ્નિને ગ્રહણ કરવાને હાથ લાંબો કર્યો. પણ ઉલટા તેઓ બળવા લાગ્યા. એટલે અગ્નિથી દગ્ધ થએલા તેઓ પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા કે, “વનમાં કોઈ નવીન વ્યંતર ઉત્પન્ન થયે છે.” સ્વામિએ કહ્યું કે, “સ્નિગ્ધ અને રક્ષ કાળને દેષ થવાથી એ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ લઘુ ત્રિષ િશલાકા પુરુષ, * : અગ્નિ ઉત્પન્ન થયા છે. તમે તેની પાસે રહી તેની સમીપ ભાગમાં રહેલા તૃણુાર્દિકને દુર કરે અને તેને ઘણુ કરા, ” ત્યારપછી પૂર્વોકત વિધિ પ્રમાણે તૈયાર કરેલી ઔષધિને તેમાં નાંખી પકવીને તેનું ભક્ષણ કરો. પછી તે લેાકાએ તેમ કર્યું. એટલે અગ્નિએ તે તે સ ઔષધિ બાળી નાંખી. તરતજ તેઓએ સ્વામી પાસે તે વૃત્તાંત નિવેદન કર્યાં અને કહ્યું કે સ્વામિન્! તે અગ્નિ તે ભુખાળવા થઇ એકલેાજ ખાઇ જાય છે. અમને કાંઈપણ પાછું આપતે નથી.’ તે અવસરે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. તેથી તરતજ યુલિકે પાસે લીલા મૃત્તિકાના પિંઢ મગાવ્યે અને તે પિ'ડને હસ્તીના કુંભ ઉપર હાથ મુકી પ્રભુએ હાથી વિસ્તારીને હાર્થીના ગડસ્થલવાળા આકારનું પાત્ર બનાવ્યુ. અને આથી શિલ્પોમાં પ્રથમ કું ભકારનું શિલ્પ પ્રગટ કર્યું. પછી તેઓને સ્વામીએ કહ્યુ કે આવી રીતે ખીજા પાત્રા પણ બનાવેા. અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ઔષિધને પકાવી પછી ભક્ષણ કરે.’ તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાંથી આરભીને પ્રથમ કારીગર કુંભકાર થયા.લાકાને ઘર બનાવવા માટે પ્રભુએ વાકિ મકાન બાંધનારને અનાવ્યા. અર્થાત તે કળા શિખવીને તૈયાર કર્યાં. મહાપુરૂષોની બનાવટા વિશ્વના સુખને માટે જ હોય છે. લાકોની વિચિત્ર કીડાના હેતુથી ત્યારબાદ પ્રભુએ ચિત્રકાર, વસ્ત્ર મનાવવા સારૂ વણુકરા, કેશ અને નખની વૃદ્ધિથી પીડિત થતા લેાકેાને માટે હજામ પણ બનાવ્યા. કેમકે તે વખતે સવ કલ્પવૃક્ષને ઠેકાણે પ્રભુ એકજ કલ્પવૃક્ષ હતા. તે પાચ શિલ્પો (કુંભકાર, ચિત્રકાર, વાકિ, વણુકર, નાપિત ) દરેકના વીશ ભેદ થવાથી લેાકેામાં સરિતાના પ્રવાહની પેઠે સો પ્રકારે પ્રવાં. અર્થાત્ સો શિલ્પો પ્રગટ થયાં. લેાકાની જીવિકાને માટે તૃણુહર, કાષ્ઠહર, કૃષિ અને વ્યાપાર વિગેરે કર્મો ભગવતે ઉત્પન્ન કર્યો. (આચાર્યના ઉપદેશથી જે કળા પ્રવર્તે તે શિલ્પ અને ઉપદેશ વિના પ્રવર્તે તેને કમ કહે છે.) ભગવાને માહાટા પુત્ર ભરતને બહેાંતેર કળા શિખવી. અને ભરતે તે કળા પોતાના બીજા સહેાદરાને તથા અન્ય પુત્રને સમ્યક્ પ્રકારે શિખવી. કેમકે પાત્રને શિખવેલી વિદ્યા શત શાખાવાળી થાય તે સ્વાભાવિક છે. ખાહુબલિને પ્રભુએ હસ્તિ, અશ્વ, સ્ત્રી અને પુરૂષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણાનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણા હાથ વડે અઢાર લીપિએ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત ખત્તાળ્યુ. વસ્તુનાં સાન, ઉન્માન, અપમાન અને પ્રતિમાન પણુ પ્રભુએ બતાવી લેાકેાને નિપુણુ બનાવ્યા. લેાકાના વિભાગની રચના. પ્રભુએ ઉગ્ર, લેાગ, રાજન્ય અને ક્ષત્રિય એવા ચાર ભેદથી લેાકાની રચના કરી. ઉગઢ ડના અધિકારી એવા આરક્ષક પુરૂષ તે ઉગ્રકુળવાળા, ઇન્દ્રને જેમ ત્રાયશ્રિંશ દેવ તાએ તેમ પ્રભુના મત્રિ વિગેરે તે ભેગળવાળા પ્રભુની સમાન વયવાળા મિત્રો તે રાજન્યકુળવાળા અને ખાકી અવશેષ રહેલા પુરૂષષ તે ક્ષત્રિય થયા. એવી રીતે પ્રભુ નવીન સ્થિતિ રચીને રાજ્ય લક્ષ્મી લેાગવવા લાગ્યા શિક્ષા કરવા લાયક લેાકાને તેઓના અપરાધ પ્રમાણે શિક્ષા કરવાનું નિર્માણુ કર્યું, વરસાદ પણ ધાન્ચની નિષ્પત્તિને માટે પેાતાના Page #59 -------------------------------------------------------------------------- ________________ થી અષભદેવ ચરિત્ર ] - - - - - - - - - કાળને અનુસરીને વર્ષ તે હતે. પ્રભુએ સર્વ કોને ત્યાજ્ય અને ગ્રાહાના વિવેકથી જાણીતા કર્યો. એવી રીતે રાષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીને પાલન કરવામાં ત્રેસઠ લક્ષ પૂર્વ ઉલંધન કર્યો. ભગવાન તીર્થપ્રવર્તા'ની લોકાંતિક દેવોની વિજ્ઞપ્તિ. એ અતુઓના સુખપૂર્વક વૈભવ, રાજ્યદ્ધિ અને પુત્રપરિવારના આનંદથી ભગવાને સઠ લાખ પૂર્વ ગૃહસ્થ અવસ્થામાં ગાળ્યા પછી તેમનુ ભોગાવળી કર્મ ક્ષીણ થયું શાને તે વખતે તેમને અવધિજ્ઞાનથી અનુત્તર વિમાનના સુખનું સ્મરણ થતાં મોહ બંધ ગળી ગયો. તેમનું હૃદય વૈરાગ્યરંગિત થયું અને મોક્ષની સાધના માટે તત્પર બન્યુ. આજ વખતે નવ કાતિક દેવતાઓ પ્રભુના ચરણ સમીપે આવી વિનંતિ કરવા લાગ્યા કે “હે પ્રભુ! તમે જેમ લેકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધ તીર્થને પ્રવત્ત આ પ્રમાણે દેવતાઓ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને બ્રહ્મદેવલોકમાં પોતપોતાના સ્થાને ગયા. અને દીક્ષાની ઈચ્છાવાળા પ્રભુ પણ તત્કાળ નંદનોદ્યાનમાંથી પિતાના રાજ્ય મહેલ તરફ પાછા ફર્યા ધ વાટ, ભગવાને ભરતને રાજ્યગાદી ઉપર સ્થાપિત કર્યા અને બીજા પુત્રોને જુદા જુદા દેશ આપ્યા. હવે પ્રભુએ તુરત જ પોતાના સામંત વિગેરેને તથા ભરત બાહુબલિ વિગેરે સર્વ પુત્રોને બોલાવ્યા અને ભરતને કહ્યું કે “હે પુત્ર! તું આ રાજ્યને ગ્રહણ કર. આ પ્રભુને સિદ્ધાદેશ થતાં તેને ઉલ્લંઘન કરવાને અસમર્થ એવા ભરતે તે અંગીકાર કર્યો પછી ભરતે સ્વામીને પ્રણામ કરી સિંહાસન અલંકત કર્યું. દેવતાઓએ જેમ પ્રભુને અભિષેક કર્યો હતો તેમ ભરતને રાજ્યાભિષેક કર્યો. મોટા મહિમાના સ્થાનરૂપ તે નવા રાજાને પિતાના કલ્યાણની ઈચ્છાથી રાજમંડળ પ્રણામ કરવા લાગ્યું. અને તેની સેવામાં હાજર રહેવા લાગ્યું. પ્રભુએ બીજા બાહુબલિ વિગેરે નવાણું પુને ચગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા • વરવારિકા"નું સાંવત્સરિક દાન પછી પ્રભુએ મનુષ્યને સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. અને એવી ઉઘાષણ કરાવી કે, “જે જેને અથી હેય તેણે આવીને તે ગ્રહણ કરવું. સ્વામીએ દાન આપવું શરૂ કર્યું. તે વખતે ઈદ્દે આદેશ કરવાથી કુબેરે સર્વ જગ્યાએથી દ્રવ્ય લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પ્રભુના આવાસમાં દ્રવ્ય પુરવા માંડયુ. હમેશાં સૂર્ય ઉદય થાય ત્યાંથી તે ભોજનના સમય સુધીમાં પ્રભુ એક કેટી અને આઠ લાખ નૈયાનું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણસેં અઠક્યાશી ક્રોડ અને એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. Page #60 -------------------------------------------------------------------------- ________________ લઇ ત્રિષણિ શલાકા પુરુષ, દીક્ષા ગ્રહણ દીક્ષા મહોત્સવ વાર્ષિક દાનને અંતે પિતાનું આસન ચલિત થવાથી ઇન્દ્ર બીજા ભરતની પેઠે ક્ષતિપૂર્વક ભગવંત પાસે આવ્યું. બીજા ઈન્દ્રોની સાથે રાજ્યાભિષેકની પેઠે તેણે જગત્પતિને દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. ભગવાને દિવ્ય અલંકાર તથા વસ્ત્રો ધારણ કર્યો અને નાજુક વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા પ્રભુને માટે તૈયાર કરી. પ્રભુ પણ જાણે કેકાગ્રરૂપી મંદિરની પહેલી નીસરણી ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યએ અને પછી દેવતાઓએ પિતાને પુણ્યભાર હોય તેમ તે શિબિકાને ઉપાડી આ લોક અને પરલોકનું મૂર્તિવંત નિર્મળપણું હોય એવા બે ચામર પ્રભુના બને પા ભાગમાં વીંઝાઈ રહ્યા હતા. એવી રીતે ભગવાનને જતા જોઈ સર્વે નગરવાસીઓ, બાળકે જેમ પિતાની પછવાડે દેડે તેમ દોડવા લાગ્યા, પ્રભુ આવે છે. એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ બાળકોને તેડી વાનર સહિત લતાઓની પેઠે ઉભી રહી હતી. કેટલીક સ્ત્રીઓ નાભિકુમાર ઉપર પાણી નાંખતી હતી, તે જાણે પિતાનાં પુણ્યબીજ નિર્ભયપણે વાવતી હોય તેમ જણાતી હતી. આ બાજુ પોતાના મોટા વિમાનોથી પૃથ્વીતલને છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતાઓ આકાશમાં આવવા લાગ્યા. પિતાના ગામે પહેલા વટેમાર્ગુની પેઠે “આ સ્વામી, આ સ્વામી” એમ પરસ્પર બોલતા તેઓ પિતાના વાહનોને સ્થિર કરતા હતા. વિમાનરૂપી હવેલીઓથી અને હાથી, ઘેડા તથા રથી આકાશમાં જાણે બીજી વનિતા નગરી વસી હોય તેમ જણાતું હતું. જગત્પતિ અનેક દેવતા અને મનુષ્યથી વીંટાઈ રહ્યા. તેમની બંને બાજુએ ભરત અને બાહુબળિ જંબુદ્વીપને વીંટાયેલા-સમુદ્રની માફક શેલતા હતા. માતા મરૂદેવા, પત્ની સુનંદા અને સુમંગળા, પુત્રી બ્રાહી, સુંદરી અને બીજી સ્ત્રીઓ જાણે હિમકણ સહિત પદ્મિનીઓ હોય તેમ અશુ સહિત પ્રભુની પછવાડે ચાલતી હતી. આ રીતે સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં જગત્પતિ પધાર્યા. મમતા રહિત મનુષ્ય જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર તે શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઉતર્યા. અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર, માલ્ય અને આભૂષણે તત્કાળ તજી દીધાં. તે વખતે ઇન્દ્ર પાસે આવી ઉર્જવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના સકંધ ઉપર આપણું કર્યું. - કેશના લેચ વખતે ચોટલીને લોચ નહિ કરવાની ઇન્દ્રની વિજ્ઞપ્તિ. * - ત્યારબાદ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રને વિષે અસંખ્ય દેવતા અને મનુષ્યો સમક્ષ પ્રભુએ ચાર સુષ્ટિથી પિતાના કેશને લોચ-કર્યો. તે પ્રભુના કેશને સૌધર્મપતિએ પોતાના વસમાં ગ્રહણ કર્યા. પ્રભુએ પાચમી મુર્ષિથી બાકીના Page #61 -------------------------------------------------------------------------- ________________ ર૭ શ્રી ભદેવ ચરિત્ર) રોટલીના કેશને લગ્ન કરવાની ઈચ્છા કરી. એટલે ઈન્દ્ર પ્રાર્થના કરી કે હે સ્વામિન! હવે તેટલી કેશવલી રહેવા દ્યો, કેમકે જ્યારે પવનથી તે તમારા સુવર્ણ જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મણીના જેવી શોભે છે. પ્રભુએ તે યાચના સ્વીકારીને તેને તેવી રીતે જ રહેવા દીધી. કેમકે સ્વામીએ પોતાના એકાંત ભક્તોની યાચનાનું ખંડન કરતા નથી.” સૌધર્મપતિએ ત્યાર બાદ તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. સર્વસાવાના ત્યાગની પ્રતિજ્ઞાપૂર્વક કચ્છ, મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓની સાથે ભગવાનની દીક્ષા. પછી નાભિકુમારે દેવ, અસુર અને મનુષ્યની સમક્ષ “જો હિ ” સિદ્ધને નમસ્કાર કરીને “સઘળા સાવદ્ય ચોગનું પ્રત્યાખ્યાન કરું છું” એમ કહી મેક્ષ માર્ગના ૨થતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુના દીક્ષા ઉત્સવથી નારકીના જીને પણ ક્ષણભર સુખ થયું. પછી દીક્ષાની સાથે સંકેત કરીને રહેવું હોય તેમ સર્વ સંસી, પંચેન્દ્રિય ના મદ્રવ્યને પ્રકાશ કરનારૂ મન:પર્યવજ્ઞાન પણ તરતજ પ્રભુને ઉત્પન્ન થયું. આ વખતે કરછ અને મહાક૭ વિગેરે ચાર હજાર રાજાઓએ પ્રભુના ચરણકમળને વિરહ નહી સહન કરી શકવાથી પોતાના પુત્ર, કલત્ર અને રાજ્યાદિ સર્વેને તૃણની પેઠે છોડી દઈને જે સ્વામીની ગતિ તે જ અમારી ગતિ એ નિશ્ચય કરીને હર્ષથી પ્રભુની સાથે દીક્ષા ગ્રહણ કરી. ભરત બાહુબલિ અને દેવેનું ખિન્નતાપૂર્વક સ્વસ્થાને ગમન, પછી ઇન્દ્ર વિગેરે દેવતાઓ અજલિ જેડી પ્રભુને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. “હે પ્રભુ! સત્ય અને પ્રિય વચનરૂપી ઈશુ રસના સમુદ્ર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ! કામદેવરૂપી અંધકારને નાશ કરનાર અને અખંડિત બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્ય સમાન આપને નમસ્કાર કરીએ છીએ.” એવી પ્રભુની સ્તુતિ કરીને દેવતાઓ જન્માભિષેક સમયની પેઠે નંદીશ્વર દ્વીપે જઈ ત્યાં અઠ્ઠાઈ મહેત્સવ કરી પોતાના સ્થાને ગયા. દેવતાઓની પેઠે ભરત અને બાહુબલિ વિગેરે પણ પ્રભુને પ્રણામ કરી મહાકક્કે પોતપોતાના સ્થાન તરફ ગયા. આ પછી ભગવાને સાથે પ્રવજિત થયેલા કચ્છ અને મહાકરછ વિગેરે રાજાઓથી પરવરી મૌન ધારણ કરી પૃથ્વીમાં વિહાર કરવાની શરૂઆત કરી. શ્રમણ અવસ્થા શુદ્ધ આહારની અમાસિ– પારણાને દિવસે ભગવંત એષણીય ભિક્ષા માટે નીકળ્યા. પણ લોકો તે વખતે શિક્ષા અને ભિક્ષાચારથી અજ્ઞાત હોવાથી તેમને નિર્દોષ ભિક્ષા ન મળી. કોઈ ભગવાનને સુંદર હરિત આપતા Page #62 -------------------------------------------------------------------------- ________________ ' લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ હતા, તે કઈ અશ્વ આપતા હતા, કેઈ ઘરેણુ તે કઈ સુર વો આપતા હતા, ભગવાન તે સર્વ છોડી આગળ વધતા હતા અને ઉપવાસ ઉપર ઉપવાસ કરતા હતા. ભગ વસ ભૂખ તૃષા કે પરિસહ ગણકાર્યા વિના સર્વ કરતા હતા. કચ્છ મહાકચ્છનું વિચારણું બાદ તાપસ થવું.. ભગવતની સાથે દીક્ષિત થયેલા રાજાએ પિતાની બુદ્ધિપ્રમાણે વિચારવા લાગ્યા કે “ભગવાન સુદરમાં સુંદર ફળના ઢગે ઢગ હોવા છતાં આરોગતા નથી. મિષ્ટ જળને સમુદ્રના પાણું સમાન માની પીતા નથી. ઉગ્રતાપમાં વિહાર કરે છે, ટાઢને ગણતા નથી. નિદ્રાનું નામ પણ લેતા નથી. ભૂખ તરસની દરકાર રાખતા નથી. અને આપણે તેમના સેવક હોવા છતાં આપણી સામે નજર સરખી નાંખતા નથી. આપણે આમ કેટલા દીવસ કાઢશું? ભગવાને પૂત્ર કલત્રે રાજયદ્ધિ સર્વ ત્યાગ્યું છે છતાં કોણ જાણે ખડે પગે શુચિતવન કરે છે? તેની પણ આપણને ખબર નથી. ધીરજ ખુટતાં તેઓ પિતાના મુખ્ય કચ્છ મહાકચ્છને કહેવા લાગ્યા કે તમે ભગવત દી પરિચયવાળા સેવક છે આથી તમને ખબર હશે કે આ ભગવંતશું ચિતવન કરે છે? અને લેકે ડગલે અને પગલે જાત જાતનાં ભેંટણું ધરે છે છતાં કેમ ભગવાન કાંઈ લેતા નથી? ભગવાન તે ભૂખ તરસ સૌ સહન કરે છે. આપણે તે અન્ન વિના મરવા પડીએ છીએ. હવે આપણે ઘેર જઈએ તે પણ આપણી ફજેતી થાય. આપણા રાજ્ય તે ભારતે લઈ લીધાં. શુ હવે આપણે ભરતને શરણે જઈ ફરી માગણી કરીએ કે અમને રાજ્ય પાછું આપે?” કચ્છ મહીએ જવાબ આપે કે “જે તને તમને વિચાર આવે છે તે જ “અમને આવે છે. ભગવાનના અમે સેવક તેથી ભગવાન જે આદેશ આપે તે મુજબ અમે કાર્ય કરીએ. પણ ભગવાન તે બીલકુલ લતાજ નથી કે કાંઈ આજ્ઞા પણ કરતા નથી, અને હવે પાછા ઘેર જવામાં આપણી મહત્તા શી રહે? સ્વયંભૂરમણ સમુદ્ર તળીશું જેમ અગાધ છે તેમ ભગવંત શું વિચારે છે તે જાણવું અમારે માટે મુશ્કેલ છે. જેમ તમે મુંઝાઓ છે તે જ પ્રમાણે અમે પણ મુંઝાઈએ છીએ ?' આખરે તે સર્વે એક વિચાર કરી ગંગા નદીની નજીક વનમાં ગયા અને ત્યાં તેઓ શુષ્ક પન્ન ફળાદિ ખાઈ જીવન નિર્વાહ કરવા લાગ્યા અને સ્ટાધારી તાપસ થઈ વિચરવા લાગ્યા. “ . નમિ વિનમિની ભગવાન આગળ રાજ્યની માગણ. તે કચ્છ મહાકચ્છને નમિ વિનમિ નામે થશે પુત્રો હતા. તે બને ભગવાનની આજ્ઞાથી ભગવાનની દીક્ષા અગાઉ દુર દેશાંતર ગયા હતા. તેઓ પાછાં આવતાં વનમાં પિતાના પિતાને જોઈ વિચારવા લાગ્યા કે “રાજ્યભવમાં રાચતા, સેવકની ખમા ખમા પોકારાતા આપણા પિતા આજે ખુલ્લા પગે, જંગલના ઘાસની પેઠે આડા અવળા વાળથી કદરૂપા બનેલા અને રેલી વ્યગ્ર શરીરવાળા જંગલમાં કેમ કરે છે?” તેમણે વિજ્ઞપ્તિ કરી પુછયુ કે અષભદેવ જેવા નાથ ક્યાં આપની આવી દુર્દશા કેમ થઈ?” જવાબમાં તેમણે કહ્યું Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર કે “ભગવાને દીક્ષા અંગીકાર કરી તેથી અમે પણ તેમની સાથે દીક્ષા અંગીકાર કરી છે. દિક્ષાના દીવસથીજ લાગવાન મૌન રાખે છે. ટાઢ, તડકે ભય વિગેરે કાંઈ ગણતા નથી. અમે પુછીએ છીએ તેને કોઈ જવાબ પણ તેમની પાસેથી મળતો નથી. આથી અમે તેમના જેવા ઉત્કટ પરિસહ નહિ કરી શકવાથી આ તપવનમાં વસીએ છીએ.” તેઓ ભગવાન પાસે ગયા. ભગવાન તે મેરૂની પેઠે નિષ્કપ કાઉસ્સગ ધ્યાનમાં ઉભા હતા. તેઓ ભગવાનને વંદન કરી કહેવા લાગ્યા કે “હે ભગવંત! અમને આપે દેશાંતર મોકલ્યા અને પછીથી આપે ભરત વિગેરે સર્વને પૃથ્વી વહેંચી આપી. હે દેવના દેવ ! આપે અમને તે યાદ જ કર્યા નહિ, આપને અમારે શો અપરાધ લાગ્યો ? હે પ્રભુ! અમને પણ કોઈને કંઇ રાજ્ય આપે. અને તે આપનેજ આધાર છે હે પ્રભુ ! અમારે બીજો કોઈ સ્વામિ નથી કે તેની પાસે માગીએ?” ભગવાન તે મુદ્દલ ઉત્તર આપતા નથી. નમિ વિનમિ ભગવાનની આગળ રેજ ત્રણકાળ પુષ્પથી અને ક્ષેત્રની શુદ્ધિથી સેવા કરી રહે ભગવંત રાજ્ય આપે” આ રીતે માગણી કરે છે.. નમિ વિનમિની ભક્તિ દેખી ધરણે કે તેમને સેળ હજાર વિદ્યા આપી વિદ્યાધર બનાવ્યા. એક વખત ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. તેમણે આ બે કુમારને રાજ્ય આપે તેવી માગણી કરતા જોઈ આશ્ચર્ય પૂર્વક પુછયું કે “તમે કેણ છે? અને નિસંગ પ્રભુ પાસે રાજ્યની આજે માગણી કરે છે તે જ્યારે ભગવાને સાંવત્સરિક દાન આપ્યું ત્યારે તમે કયા ગયા હતા? ભગવાન હવે સર્વથા આકાંક્ષા રહિત અને રાગ દ્વેષ વિનાના છે તે તમને હવે રાજ્ય કયાંથી આપે?તમારે રાજ્ય જાઈએ તે ભરતેશ્વર પાસે જાઓ, તે તેમને કંઈને કંઈ આપશે ? જવાબમાં કુમારે કહ્યું કે અમે ભગવાનના સેવક છીએ. તેમણે અમને કાર્યપ્રસંગે બહાર ગામ મોકલ્યા હતા. ભગવાન જેવા ભગવાનને સ્વામિ કર્યા પછી અમારે બીજાને શામાટે સ્વામિ કરવા જોઈએ? અને સ્વામિ પાસે છે કે નહિ તેની સેવકે શામાટે ચિંતા કરવી જોઈએ? જે મળશે તે ભગવાન પાસે જ મળશે. આપ અમારી જરા પણ ચિંતા ન કરે” ધરણેન્દ્ર તેમના જવાબથી પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો કે “તમે સત્ય કહે છે, ભગવાનની સેવા સામાન્ય રાજ્ય તે શું પણ ત્રણલોકનું સામ્રાજ્ય અપાવી શકે છે. તમારી સ્વામિની સેવા ભક્તિથી હું તમને વિદ્યાધરાની રાજ્ય ઋદ્ધિ આપું છું તેને આ રાજ્યઋદ્ધિ હવામિની સેવાભક્તિનુ ફળ છે તેમજ સમજ છે એમ કહી ગૌરી પ્રજ્ઞપ્તિ વિગેરે જળહજાર ગણવા માત્રથી સિદ્ધ થાય તેવી વિદ્યાઓ આપી. આ પ્રભુ ભક્તિને પ્રતાપ પિતાના પિતા તથા ભરતેશ્વરને જણાવી પિતાનો પરિવાર સાથે લઈ અને કુમારે વૈતાઢય તરફ ઉપડ્યા. ત્યાં વિદ્યાના બળે નમિએ વૈતાય પર્વત કઈ જગ્યાએ ૬૪ હજાર વિદ્યાઓને ઉલ્લેખ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ લઘુ બિષ્ટ શલાકા પુરુષ ઉપર દક્ષિણ એણિમાં પચાસ નગર વસાવ્યાં અને વિનમિએ ઉત્તરશ્રેણિમાં ૬૦ નગર વસાવ્યાં. નમિએ પચાસ નગરની મધ્યમાં આવેલ રથનુપૂર ચકવાલમાં પિતાની રાજધાની સ્થાપી અને વિનમિએ ૬૦ નગરની મધ્યમાં આવેલ ગગનવલ્લભમાં પિતાની રાજધાની સ્થાપી. દરેક નગરની અંદર મધ્યમાં ઋષભદેવના બિંબને સ્થાપન કર્યું. વિદ્યાધર વિદ્યાથી છકી જઈ કેઈ અનર્થ ન કરે માટે ધરણેન્દ્ર સને જણાવ્યું કે “તમેને વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે છતાં પણ તમારામાંથી કોઈ જ અભિમાનથી અક્કડ બની જિનેશ્વર ભગવાન, જિનચૈત્ય, ચરમશરીરી અને કાર્યોત્સર્ગમાં રહેલ યુનિઓની આશાતના કરશે તે આળસુને જેમ લક્ષ્મી ત્યાગ કરે તેને તમારી વિદ્યાએ વિસ્મૃત થશે. તેમજ જે કોઈ બળાત્કાર પરસ્ત્રી ગમન કરશે કે સ્ત્રી ભત્તરને વધ કરશે તેની પાસેથી વિદ્યાઓ ચાલી જશે.” આ શિખામણ હરહંમેશ સ્મૃતિમાં રહે માટે રત્નભિત્તિમાં પ્રશસ્તિરૂપે લખાવી અને વિદ્યાઘરના રાજારૂપે નમિ વિનમિતે સ્થાપન કરી ઈન્દ્ર અંતર્ધાન થયા. ગૌરી વિગેરે સોળહજાર વિદ્યાઓમાંથી જે વિદ્યાને જીવનમાં મુખ્યપણે રાખી આરાધતા હતા તે વિદ્યાના નામથી તે વિદ્યાધરનાં નામ પડયાં. ગૌરી વિદ્યાના આરાધકે ગાય, મતુ વિદ્યાના આરાધકે મg, ગાંધારીના ઉપાસક ગાંધાર, માનવી વિદ્યાને સેવનારા માન, કૌશિકિના પરિચારકે કિશિક ભૂમિ/ડના ઉપાસકે ભૂમિનું, મૂલવીર્યની આરાધના કરનારા મૂલવીર્ય, શંકુકાના આરાધકો શંકુક, પાંડકિના સેવકો પાંડુક, કાલીવિઘાના ઉપાસકે કાલિકેય, શ્વપાકી વિદ્યાના સાધનારા શ્રપાક માતંગીના ભક્તો માતંગ, પાર્વતી વિદ્યાના ઉપાસકે પાર્વત, વંશાલયા વિદ્યાના આરાધકે વંશાલય, પાંશુમૂલાના સેવકે પાંશુમૂલ, અને વૃક્ષમૂલાના આરાધકે વૃક્ષમૂલક કહેવાયા. આમાંથી આઠ નિકાયના અધિપતિ નમિ બન્યા અને આઠના અધિપતિ વિનમિ બન્યા. પરમાત્મા ઋષભદેવની ભક્તિથી આ સર્વ રદ્ધિ સિદ્ધિ મળી છે તે ખ્યાલમાં રાખી સર્વ વિદ્યાધરે હરહંમેશ ત્રિકાળsષભદેવ ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતા અને પિતાની મર્યાદા પુર્વક ધમ અર્થ અને કામને બાધા ન આવે તે રીતે રાજયરિથતિને પાલન કરવા લાગ્યા ભગવાનનું ગજપુર નગર તરફ પ્રયાણ આ તરફ કરછ મહાકછ તાપો વલ્કલ અને વાળની જટાથી સાક્ષાત્ વૃક્ષ જેવા દેખાતા ફળફળાદિનું ભક્ષણ કરતા અને ઉપવાસથી શરીરને હાડયૂજ જેવું બનાવી હરહમેશ વાગવાનનું ધ્યાન ધરતા છતાં વિચરે છે. આ તરફ ભગવંત પણ નિરાહારપણે અપ્રમત્ત ભાવે પિતાને વિહાર કરે છે. અને વિચારે છે કે “કમને દૂર કરવા, તપ સિવાય બીજો માર્ગ નથી કારણ કે સર્વ મમત્વમાં દેહનું મમત્વ પ્રબળ છે અને તે દેહને આધાર આહાર અને પાન ઉપર અવલંબે છે. પાણીને નહિ પીવાથી લીલાછમ હવાઓ પણ છેડા વખતમાં કરમાઈ જાય છે, અને રૂપુણ બળવાન મહાકાય હાથીઓ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] ૩૧ અ પણ આમારના અભાવે નરમ પડી જાય છે. આથી તપ કરતાં દેહ સમત્વને અભાવ અને તેની દ્વારા કમનેા નાશ હેજે થાય છે. છતાં પણ ખીજા મારી સાથે દીક્ષા લેનારા ખીજા રાજાએ કચ્છ મહાકળની પેઠે હતાશ થઇ મુનિપણાના ત્યાગ ન કરે માટે શુદ્ધ આહારની ગવેષણાકરી મારે તેમને ટકાવવા એઈએ.' એમ ચિતવી ભગવાન ગજપુર નગરે આવ્યા. શ્રેયાંસકુમારે ભગવંતને વ્હારાવેલ ઇક્ષુ રસ. . > ઉપવાસ ઉપર ઉપવાસ કરતા ભગવાનને વર્ષ વીત્યું. ભગવાન ઉપવાસ કરે છે અને પારણે ભિક્ષા માટે નીકળે છે. ચેગ્ય ભિક્ષા ન મળતાં ફરી ખેતપણે ઉપવાસ કરે છે. કોઈ કહે છે કે હે ભગવંત! આપ વિહારથી થાકયા છે તે સરસ સુગ ંધી જલથી સ્નાન કરા અને મા શ્રમને દુર કરે. ? કઈ ભદ્રિક આગળ આવી કહે છે કે ‘ હે ભગવંત ! આ ઉત્તમમાં ઉત્તમ અને મે' પ્રાણુથી પશુ વ્હાલાં માની સ ંગ્રહેલ કસ્તુરી, કપૂર, કેસર વિગેરે સુગંધી દ્રવ્યેાના આપ ઉપયોગ કરે.' કોઈ ભગવાન તરફ મુખ મમતા દેખાડતાં કહે છે કે ' હે નાથ ! દુનિયા માત્ર ધન પાછળ ઘેલી ગાંડી છે આપ આ મારા રત્નાશરણેાના સ્વીકાર કરી મને કૃતાર્થ કરો. * કાઈ ભગવંતને રાજ્યહસ્તિનું અપણુ કરે છે, તે કાઇ અલંકારથી શણગારી પેાતાની કન્યાને ભગવાનને આપવા અધીરા બને છે. સૌ પેાત પાતાની બુદ્ધિ મુજબ અનેક વસ્તુ ભગવાન આગળ ધરે છે, ભગવાન તે સામે નજર નાંખી તુત પાછી દષ્ટિ સહુરી લઈ આગળ વધે છે. લાકો ખેદ ચુકત સ્વરે પાકાર કરે છે કે, અરેરે ! પ્રભુ અમારા ક્રીન ઉપર કૃપા કરી અમારૂં કાંઈ પણ ગ્રહણ કરો ! આપ શું ઈચ્છો છો તે આપ જણાવા તા અમે તે હાજર કરીએ, અમે હતભાગી છીએ કે અમારે આંગણે આવેલ ભગવત પાછા ફરે છે, ” પણ સૂર્ય જેમ નક્ષેત્રે નક્ષત્રે કરે તેમ ઘેર ઘેર ફરતા ભગવાન મૌનપણે વિહાર કરે છે. ? * . " . : : ગજપુર નગરના રાજા ખાહુબલિના પુત્ર સેક્રમપ્રભના રાજકુમાર શ્રેયાંસને ગઇ રાતે એક સ્વપ્ન આવ્યું હતું, તેમાં તેણે એવું જોયુ હતું કે મેરૂ પર્વતને તેણે દૂધના ઘડાએથી અભિષેક કરી ઉજ્જવળ કર્યાં. • સામપ્રભ રાજાએ તે રાત્રે સ્વપ્નમાં એમ જોયું કે ઘણા શત્રુઓથી વીંટાયેલ કોઇ મહાન રાજાએ શ્રેયાંસની સહાયથી જય મેળળ્યે અને તે નગરના સુબુદ્ધિ શેઠે પણ સ્વપ્નમાં સૂર્યથી ચ્યવેલાં હજારા કિરણા શ્રેયાંસે પાછાં સૂર્ય માં જોડી દીધાં’ તેમ જોયુ. આ ત્રણે જણે પ્રભાતે પેાતાના સ્વમોના રાજસભામાં વિચાર કર્યાં. પશુ તેમાંથી શ્રેયાંસને કોઇ અપૂર્વ લાભ થશે એથી વધુ રહસ્ય કોઈ શેાધી શકયા નહિ. સૌ થાકી પાત પાતાના સ્થાને ગયા, શ્રેયાંસ પણ પાતાના આવાસે ગામમાં બેસી સ્વમના વિચાર કરે છે તેવામાં શ્રેયાંસની નજર દુર દુર થતા લાકાના કોલાહલ ઉપર પડી. લેાકેાનાં મધ્યમાં તેણે દુરથી મેરૂ સમાન નિષ્કપ પ્રભુને જોયા. જોતાંજ તે ગાખ છેાડીઉઘાડે પગે દોઢયા અને ભગવાનને નમ્યા. ભગવાનને જોતાંજ વિજળીના ચમકારાની પેઠે તેને કાઈ અંતરમાં ચમકાર થયા અને તેને તેની જાતનું વિસ્મરણ થવા લાગ્યું. ભગવાનના જેવા આકાર ܕ Page #66 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, મને પૂર્વ પરિચિત છે તેમ તેની નજર આગળ તરવા લાગ્યું, પણ મેં આ ભવે તે આ વેષ બીજે કયાંય જોયો નથી. ઉહાપોહ કરતાં તેણે તેનું ભાન છે, અને તેને પૂર્વભવે સ્મરણ-જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં તેણે જોયું કે “પૂર્વભવે આ ભગવાન વાનાભ ચકવતિ હતા. તેમના પિતા વજન તિર્થંકર હતા. હું તેમને સુયશ સારથિ હતે. ભગવાને દીક્ષા લીધી તેની સાથે ત્યારે મેં પણ દીક્ષા લીધી. વજાસેન તીર્થકરે તે વખતે કહ્યું હતુ કે વજીનાભ અવસર્પિણીની પહેલી વીશીના પ્રથમ તીર્થંકર થશે. વિગેરે વિગેરે સર્વ વસ્તુ તેને સ્વયં પ્રભાદેવીના ભાવથી માંડીને યાદ આવી મૂચ્છ વળી, શ્રેયાંસ બે થ. ભગવંતને તેણે પોતાની પાસે આવેલ એષણીય ઈશ્નરસ વહેરવા વિજ્ઞપ્તિ કરી. ભગવતે ચોગ્ય આહાર જાણી અંજલિ ધરી. શ્રેયાંસકુમારે સમગ્ર રસ ભગવાનની અંજલિમાં નાખ્યો તે સર્વે તેમાં સમારે પણ તેને હર્ષ તેના હૃદયમાં ન મા. શ્રેયાંસ દાન દેતાં થનથન નાચી ઉઠયો. તેને પોતાને જન્મ, વૈભવ અને રાજ્યઋદ્ધિ ભગવંતને આપેલ દાનથી કૃતાર્થ લાગ્યાં. દેવાએ “અહાદાન” “અહેદાન'ની ઉષણ પૂર્વક પંચદિવ્ય પ્રગટ કર્યા. શ્રેયાંસકુમારે આ ઇરસ ભગવંતને વૈશાખ સુદ-૩ ના દિવસે વહેરાવ્યો હતે. તેથી તે તિથિ' અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધ થઈ. અને જ્યાં આગળ ભગવંતને આ ઈષ્ફરસ દહેરાવવામાં આવ્યો ત્યાં શ્રેયાંસકુમારે રત્ન પીઠિકા (ઓટલી) કરાવી. તે રતનપીઠિકા જતે દીવસે આદિત્ય મંડળ તરીકે પ્રસિદ્ધ પામી. અને લેકે તે રનપીઠિકા ઉપર રહેલ ભગવાનના હસ્ત અને ચરણકમળને પૂજન કર્યા પછી જ ઉચિત કાર્ય કરતા હતા. ભગવતે શ્રેયાંસકુમારને હાથે ઈશુરસ વિહારી પારણું કર્યું તે સમાચાર સાંભળતાં કચ્છ મહાક૭ વિગેરે તાપસે, રાજાઓ અને તેને અત્યંત આનંદ થયો તે શ્રેયાંસ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “તમે ખરેખર ભાગ્યશાળી છે! કૃતપુય છો અમે ભગવત આગળ સુવર્ણ, રત્ન, અશ્વ, હસ્તિ, રાજ્ય, કન્યા સૌ કાંઈ ધરતા હતા પણ ભગવાને અમારૂ કાંઈ ગ્રહણ ન કર્યું. કોઈ જગ્યાએ વિસામે ન લીધે. ઉડ્યા નહિં, વધુ શું? લાખે પૂર્વે સુધી સાથે રહ્યા છતાં અમારી સામે નજર પણ ન રાખી. કછ મહાકછે ઉમેર્યું કે જે ભગવાનને વિરહ ન સહન કરવાને કારણે અમે દીક્ષા લીધી સર્વસવ ત્યાગ્યે તે ભગવાને અમારે શું કરવું તે કાંઈ કહ્યું નહિ. જાણે અમે તેમના અપરાધિ ન હિઈએ તેમ અમારી સામે નજર પણ ન મેળવી. જ્યારે તમે તે તેમને ઈક્ષરસ વહેરાવ્ય તે વાગવાને ગ્રહણ કર્યો. ભગવાને શિલ્પ વિગેરે જણાવ્યું તેમાં બીજી કોઈ અધિક વસ્તુ નહેતી જણાવી. તે તમે આ શી રીતે જાણ૩. શ્રેયાસે કહ્યું કે “ભગવાનના દર્શન માત્રથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને મને મારા પૂર્વના આઠ ભવ યાદ આવ્યા. આને મળે મેં એષણીય શિક્ષા કેને કહેવાય તે જાણી, અને ભગવાનને ઈક્ષુરસ વહેરાવ્યો. અને ગઈ તે મને, મારા પિતાને, અને સુબુદ્ધિ શ્રેષિને જે સ્વમ આવ્યું હતું તેને અર્થ અમે ઘટાવી પંચદિવ્ય, ૧ ઇંદુભિને ના ૨ રત્નની વૃષ્ટિ ૩ પુષ્પની -વૃષ્ટિ ૪ ગંદકની વૃષ્ટિ અને ૫ વસમુહની વૃષ્ટિ. ' Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ૩૩ ૮ટ - શકયા નહિ. તે હવે મને પૂરેપૂરે સમજાય છે. મારા પિતાએ શત્રુથી ઘેરાયેલ સત્ત્વશાળી વ્યક્તિ મારી સહાયથી જય પામી તેમ જોયુ હતું તેથી મારા દ્વારા કરાયેલ પારણાની સહાયથી ભગવાન કર્મરૂપી શત્રુઓને જીતવા સમર્થ થયા. સુબુદ્ધિએ સહસ્ત્ર કિરણોને મેં સૂર્યમાં ફરી જોડી દીધાં તેવું જોયું હતું તેથી કેવલજ્ઞાનરૂપ તેજ મંડળમાંથી ભ્રષ્ટ થએલ કિરણને પારણું દ્વારા ફરી સ્થાપિત કરાયાં અને દુધથી મેં મેરૂને નવરાવ્યો.” તે જોયુ તેથી ઈશુરસથી મેરૂસમાન ધીરગ ભીર તપકૃશ ભગવાનને ઈશ્કરસથી પ્રતિલાલ્યા. આ સાંભળી સૌ શ્રેયાંસની અને તેના ઘનની પ્રશંસા કરી પિતા પોતાને સ્થાને ગયા. ભગવંતના દર્શન નહિ પામવાથી બાહુબલિને પશ્ચાતાપ. શ્રેયાએ વહેરાવેલ ઈસુરસના પારણા બાદ વિહાર કરતા કરતા ભગવાન તક્ષશિલાના પરિસરમાં આવ્યા. અને તક્ષશિલાની બહાર ઉદ્યાનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે રાતે બાહુબલિને વધામણી આપી કે “સર્વજીવ ઉપર સમદષ્ટિ રાખનાર ભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે. બાહુબલિએ સર્વમૉત્સવ સાથે ભગવંતને વંદન કરવા જવાના નિર્ણયથી નગરને શણગારવા અને પિતાના લશ્કરને તૈયાર થવાને હુકમ છે. તેને એકરાત કલ્પ જેવી થઈ પડી. તેણે ભગવંતને અયોધ્યામાં જેમ ભરતેશ્વર મહોત્સવ પૂર્વક વાદ્યા હતા તેવા વાંદવાના કેડ સેવ્યા પ્રભાત થતાં રાજઋદ્ધિ સહિત બાહુબલિ નીકળ્યો ઉદ્યાને પહોંચતાં બાહુબલિને ખબર પડી કે “ભગવંતત વિહાર કરી ગયા છે. આ સાભળી બાહુબલિને પશ્ચાતાપને પાર ન રહો. તે આંસુ સાથે બોલી ઉઠો કે “ભગવંત જેવા ભગવંત મારે આંગણે પધાર્યા છતાં હું કમભાગી દર્શન ન પામે. ભગવંતને આવેલા સાંભળ્યા છતાં હું મારે પહેલે પિઢયો અને ભગવંત આ સ્થળે કાઉસ્સગ ધ્યાને રહ્યા. અત્યારે પ્રભાત છતાં મારે તે ભગવાન નહિ જેવાથી અપ્રભાતજ છે. મારું જીવન નિષ્ફળ છે કે જેમના પાદરજથી હું પવિત્ર ન થયો. ખરેખર મારું નેત્ર પણ નકામાં ગણાયાં કે જેણે ભગવાનને દેખ્યા નહિ. પ્રધાને પશ્ચાતાપ કરતા બાહુબલિને આશ્વાસન આપતાં કહ્યું કે “આ૫ શેક ન કરો. ભગવંતનું હરહંમેશ આપ ચિત્તમાં ધ્યાન ધરે છે ભગવંતની આ પાદરેખાને ભગવંતનું પ્રતીક માની તેનું પૂજન કરે. બાહુબલિએ તે પગલાને વંદના કરી અને તેને કોઈ ઉલઘન કરી આશાતનાન કરે એ બુદ્ધિથી ત્યાં હજાર આરાવાળું રત્નમય ધર્મચક્ર બનાવી પ્રતિષિત કર્યું. ત્યારબાદ બાહુબલિએ ત્યાં મહોત્સવ કરી તેની ભક્તિ માટે માણસે રેકી પિતાના નગરમાં આવ્યું. ભગવંતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ભગવાન રાષભદેવ પવનની પેઠે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા અને પિતાના દર્શનથી અનાર્ય લોકોને પણ ભદ્રિક પરિણામી બનાવતા તેમણે એક હજાર વર્ષ જોતજોતામાં અનાર્ય દેશમાં પસાર કર્યો. ત્યારબાદ અનુક્રમે વિહાર કરતા અયોધ્યાના પરિમતાલ પરામાં પધાર્યા. ત્યાં અઠ્ઠમ તપ કરી વડના ઝાડ નીચે ભગવંત કાઉસ્સગ ધ્યાને રહ્યા. ભગવંત જેમ Page #68 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ ધ્યાનશ્રેણિમાં આગળ વધવા લાગ્યા તેમ મેલની નિસરણિ સમાન ગુણસ્થાનક શ્રેણિમાં પણ ભગવાન આગળ વધ્યા. ભગવંતે દીક્ષા લીધી ત્યારે તેમને છ સાતમું ગુણઠાણું હતું પણ આ ધ્યાનશ્રેણિ ભગવંતને આઠમા, નવમા, દસમા અને બારમા ગુણઠાણાથી આગળ તેરમા ગુણઠાણે લઈ ગઈ અને ભગવાન શુકલધ્યાનાનલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયરૂપ ચાર ઘાતિકને ક્ષય કરી ફાગણ વતી અગિયારસને દિવસે પ્રભાતકાળે કેવળજ્ઞાન પામ્યા જગતમાં સર્વત્ર પ્રકાશ ફેલાય. સર્વ છે તે કાળે દુઃખરહિત થયા. નારકીના છએ પણ તે ક્ષણે સુખ અનુભવ્યું. ઈદ્રોનાં આસન કંયાં અને તેમણે ભગવંતને કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. કેવળજ્ઞાનને મહત્સવ અને દેવોનું આગમન આ વખતે સર્વ ઈદ્રોનાં આસન કંપાયમાન થયા. દેવકમાં સુંદર શદવાળી ઘંટા વાગવા લાગી. દેવતાઓ અવધિજ્ઞાનથી ભગવાનને કેવળજ્ઞાનને સમય જાણી સમવસરણમાં આવવાની તૈયારીઓ કરવા લાગ્યા. પ્રથમ સૌધર્મેન્દ્ર જવાનું ચિતવન કર્યું કે, તુરતજ એક દેવ રાવત હસ્તિરૂપે થઈ તેમની પાસે આવ્યો તેણે પોતાનું શરીર લાખ યોજન પ્રમાણ વિસ્તાર્યું. તે શ્વેત કાંતિવડે શોભને હતે. તેને આઠ મુખ હતાં, અને દરેક સુખમા આઠ આઠ દાંત હતા. એકેક દાંત ઉપર એક એક વાવ હતી. દરેક વાવમાં આઠ આઠ કમળ હતાં. એકેક કમળે આઠ મેટા પત્ર હતાં. દરેક પત્ર ઉપર ચાર પ્રકારના અભિનયથી યુક્ત એવાં જુદાં જુદાં આઠ આઠ નાટકે હતાં. અને એકેક નાટકમાં બત્રીસ પાત્રો હતાં. એવા હસ્તિ ઉપર ઈન્દ્ર પરિવાર સહિત આરૂઢ થઇ જે ઉદ્યાનમાં પ્રભુ હતા ત્યાં આવી પહોંચ્યો. અને બીજા પણ સઘળા ઈન્દ્રો ઘણી ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા સમવસરણની રચના તે અવસરે વાયુકુમાર દેવતાએ સમવસરણને માટે એક જન પૃથ્વી કાંટા-કાંકરા કાઢી સાફ કરી. મેઘકુમાર દેવતાઓએ તે જમીન ઉપર સુગંધિ જળની વૃષ્ટિ કરી વ્યંતર દેવતાઓએ સુવર્ણ, માણેક અને રત્નોના પાષાણુથી ભૂમિતળ બાંધ્યું અને તેની ઉપર નીચા સુખના ડીંટવાળા પચરંગી સુગંધિદાર પુપ વેર્યો. તેમજ રત્ન માણેક અને સુવર્ણનાં તારણે બાંધી દીધા સમવસરણનો અંદરના ભાગનો પ્રથમ ગઢ વિમાનવાસી દેએ રત્નમય બનાવ્યો. મધ્યમાં જોતિષ દેવતાઓએ સુવર્ણને બીજે ગઢ અને તેની ઉપર રત્નમય કાંગરા બનાવ્યા. ત્રીજે રૂપાને ગઢ ભુવનપતિ દેવતાઓએ બાહ્ય ભાગ ઉપર એ દરેક ગઢમાં ચાર ચાર દરવાજા હતા. તે દરવાજાને ચાર રસ્તાવાળી સુવર્ણ કમળની વાપિકાએ કરી હતી. અને બીજા ગઢમાં ઇશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવાને માટે એ દેવછંદ રયુ હતું. અંદરના પ્રથમ ગઢમાં પૂર્વ કારમાં બંને તરફ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી ઋષભદેવ ચરિત્ર ] ------------- સુવર્ણન જેવા વર્ણવાળા બે વૈમાનિક દેવતા દ્વારપાળ થઈને રહ્યા હતા દક્ષિણ દ્વારા બને બાજુએ એક બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજવળ વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા. પશ્ચિમ કારમાં સાયંકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્તવર્ણ જ્યોતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા અને ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હેય તેવા કૃષ્ણ વર્ણવાળા ભુવનપતિ દેવતાઓ બંને તરફ દ્વારપાળ થઈને ઉભા રહ્યા હતા. બીજા ગઢના ચારે દ્વારે બને તરફ અનુક્રમે અભય, પાશ, અંકુશ અને મુદુગરને ધારણ કરનારી તમણિ, શોણમણિ, સવર્ણમણિ, અને નીલમણિના જેવી કાંતિવાળી પ્રથમ પ્રમાણે ચાર નિકાયની જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીઓ પ્રતિહાર થઈને ઉભી રહી હતી. છેલ્લા બહારના ગઢના ચારે દ્વારે તુંબરૂ, ખાંગધારી, મનુષ્ય મસ્તક માલધારી અને જટા મુગટ મંડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા. સમવસરણની મધ્યમાં વ્યંતરેએ ત્રણ કોશ ઉંચું એક ચૈત્ય વૃક્ષ રચ્યું હતું. તે જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉદયને જાહેર કરતું હોય તેવું જણાતું હતું વૃક્ષની નીચે વિવિધ રત્નોની એક પીઠ રચી હતી અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છેદક રો હતે. ઈદકના મધ્યમા પૂર્વ દિશા તરફ જાણે સર્વ લક્ષમીને સારી હોય તેવું પાદપીઠ સહિત રત્ન સિંહાસન રચુ, અને તેની ઉપર ત્રણ જગતુના સ્વામીપણાના ત્રણ ચિહે હોય તેવા ઉજવળ ત્રણ છત્રો રચ્યા હતા. સિહાસનની બે બાજુએ બે ય જાણે હદયમાં નહીં સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા ઉજવળ ચામરે લઈને ઉભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર અદ્ભુત કાંતિના સમૂહવાળું, એક એક ધર્મચક્ર સુવર્ણના કમળમાં રાખ્યું હતું બીજું પણ જે જે કરવા ગ્ય હતું તે સર્વ કૃત્ય વ્યંતરેએ કર્યું હતું, કારણકે અસાધારણ સમવસરણ રચનાના તેઓ અધિકારી છે. ભગવંતને સમવસરણમાં પ્રવેશ હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના કોડે દેવતાઓથી વીંટાએલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાઓએ સહસ્ત્ર પત્રવાળા સુવર્ણના નવ કમળો રચ્યાં બે કમળ ઉપર ભગવાન પગ મુકતા હતા. અને બાકીનાં કમળ દેવતાઈ પ્રભાવથી આગળ આવતાં હતાં આ રીતે કમળ ઉપર પાદન્યાસ કરતા પ્રભુએ પૂર્વદ્વારથી પ્રવેશ કરી ત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી “ો તિરસ” કહી ભગવાન સિંહાસન ઉપર આરૂઢ થયા. આ વખતે યંતાએ બાકીની ત્રણ દિશાએ રત્નના ત્રણ સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબો કર્યો. તે પ્રભુના પ્રભાવથી પ્રભુના જેવાંજ થયા હતા. પ્રભુની સમીપે એક રત્નમય વિજ હતો તે જાણે ધર્મો આ એકજ પ્રભુ છે એમ કહેવાને પિતાને એક હાથ ઊંચો કર્યો હોય તે શોભતે હતો. દેવદેવી વિગેરેનું યથાસ્થાને બેસવું અને ઈન્દ્રની વિજ્ઞસિ – હવે વૈમાનિક દેવતાઓની ઓએ પૂર્વકારથી પ્રવેશ કરી ત્રણ પ્રદક્ષિણા દઇ, તિર્થંકર Page #70 -------------------------------------------------------------------------- ________________ [લg ત્રિષ્ટ શલાકા પુરય તથા તીર્થને નમસ્કાર કરી પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છેડી દઈ, તેઓના સ્થાનની મધ્યમાં અગ્નિખૂણે ઉભી રહી. ભુવનપતિ, જ્યોતિષ્ક અને અંતરની સ્ત્રીઓ દક્ષિણ દિશાના હારથી પ્રવેશી અનુક્રમે પૂર્વ પ્રમાણે વિધિ કરી નૈરૂત્ય ખૂણે ઉભી રહી. ભુવનપતિ, તિક અને વ્યતર દેવતા પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવતાઓ, મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા. ત્યાં પ્રથમ આવેલા અ૮૫ ઋદ્ધિવાળા જે કોઈ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હોય તેને નમીને આગળ જતા. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી. કોઈ જાતની વિકથા નથી, વિરોધીઓને પણ પરસ્પર વૈર નથી તેમ કેઈને એક બીજાને ભય નથી. બીજા ગઢની અંદર તિર્ય ચે આવીને બેઠા અને ત્રીજા ગઢના મધ્યમાં સર્વનાં વાહનો રહ્યાં. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચે, મનુષ્ય અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા. એવી રીતે સમવસરણની રચના થઈ રહ્યા પછી સૌધર્મ દેવલોકન ઈન્દ્ર બે હાથ જોડી પ્રભુને નમસ્કાર કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો “હે પ્રભુ! બુદ્ધિહીન એ હું આપના કિંચિત્ માત્ર ગુણ ગાવાને શકિતવાન નથી તોપણ ભક્તિના આવેશથી તુતિ કરૂં છું. હે રૈલોક્ય પતિ આ ભરત ક્ષેત્રમાં ઘણા કાળથી નષ્ટ થયેલા ધર્મરૂપ વૃક્ષને ફરી ઉત્પન્ન કરવામાં તમે બીજ સમાન છે વળી હે પ્રભુ! તમારા માહાભ્યને કાંઈ પાર નથી કારણ કે, પિતાને સ્થાનકે રહેલા અનુત્તર વિમાનના દેવના સંદેહને તમે અહીં રહ્યા છતાં જાણે છે અને તેનું નિવારણ પણ કરે છે મૂર્ખ માણસને પુસ્તકેને અભ્યાસ જે કલેશને અર્થે જ થાય છે તેમ તમારી ભકિત વિનાના અનુયાનાં મોટાં તપ પણ શ્રમને માટે જ થાય છે હે પ્રભુ! તમારી સ્તુતિ કરનાર અને તમારા પર દ્વેષ કરનાર એ બન્ને ઉપર તમારી સમદષ્ટિ છે તે છતાં પણ તેઓને શુભ, અશુભ એમ ભિન્ન ભિન્ન ફળ થાય છે. તેથી અમને આશ્ચર્ય થાય છે.” એમ સ્તુતિ કરી ઈન્દ્ર દેવતાઓના અગ્ર ભાગે બે હાથ જોડી રાખીને બેઠો. મરૂદેવા માતા અને ભરત રાજા – આ તરફ ભગવાન ઋષભદેવની દીક્ષા બાદ નિરંતર તેમની ઝંખના કરતાં અયોધ્યામાં મરૂદેવા માતાને અશ્રપાતથી આંખે પડળ આવી ગયાં હતાં. હવે તે મુદ્દલ આંખે દેખી શકતાં ન હતાં એક વખત પ્રાતઃકાળે માતામહીને વંદન કરવા ભરત મહારાજા આવ્યા તેમણે માતાના ચરણને સ્પર્શ કરી કહ્યું કે “હે માતા! હુ ભરત. આપને કુશળ છે ને?” આ શબ્દ સાંભળતાં માતાનું હૃદય ભરાઈ આવ્યું અને તેમને દુઃખ તાજું થયું તેમણે આંખમાં આંસુ સાથે ભારતમહારાજાને આશીર્વાદ આપ્યા અને પછી કહેવા લાગ્યો કે હે ભરત! મારે પુત્ર રાષભ મને તને અને સઘળી રાજ્યઋદ્ધિ સાથે પૃથ્વી છોડી ચાલતે થયો. હું ગહનવનમાં એકાકી ફરતે, ટાઢ તડકે સહન કરતે અને ભૂખ તરસથી Page #71 -------------------------------------------------------------------------- ________________ છે દેવ ચરિત્ર ] ૩૭. પીને એવું ; ત્યારે મને માય છે કે હું સાંભળ્યા છતાં જીવું કેમ છું? તું મને રોજ પુછે છે કે “ માતા ! કુળ દે મારી કુશળતા ઋષભની કુશળતામાં છે. હવે મે છે જેને મારે હવળ ચદ્રકાનિ જેવાં છત્ર રહેતા તેનું માથું આજે જંગલમાં સૂર્યના તાપી તા રા છે જે સદર વિંશી વિંજતી સ્ત્રીઓના કંકણનો મધુર અવાજ જેની ગામપાસ ફેલાતે તે મારા વાલાભ આજે મરછરોના ગગણામા ઘેરાયેલો છે. રથ અને સ્ત્રી ઉપર બીગ બેંકડે માણથી ગત મારે કષભ કાંટા કાંકરા અને =ામાં તેમજ પત, પી અને જંગોમાં ઉધાડે પગે રખડે છે. જેના આહાર અને પાન માટે કડવાશ ને દૂર સમુદ્રના પાઉં હાજર થતાં તે મારા યમ ઘેરઘેર ભિક્ષા માટે રખડે છે. અને તે ભિક્ષા પર્ કેહવાર મળે અને કઈવાર ન પણ મળે. મારે જ યારે વર્ષાઋતુ શિયાળા અને ઉનાળામાં નિરાધાર ભીલોની પેઠે દુઃખ સહન કરી રવો છે ત્યારે તમે ભરત બાબિલ વિગેરે રાજ્યભવમાં રાચે છે. મારા પુત્રની તમે કઈ દોડી દરકાર લે છે! ભરત! દોષ બીજા ને દઉં, મારા ભાગ્યને જ પિયર છે કે જે ગામ જેવા પુત્રને પામી તાં તેથી વિયોગી બની. તે પુત્ર પણ જ્ઞાન નિપાન અને વાઘપૂર્ણ હેવા છતા સાવ મને વિસરી ગયો છે. હું તે આજે દેડીને તેની પાછળ તેની સારસંભાળ લેવા માંડુ પણ શું કરું કે આજે મેં તેના દુઃખને લઈ અપાતી રસ ગુમાવી છે ભરત! વધુ નહિ તે તેની ખબર તે મને આપ્યા કર ” આમ બેડી મતા મુદ્દે હૃદયે રડી પડયાં. ભરત મહારાજ હૈયે ધારણ કરી માતાને કહેવા લાગ્યા કે “આપ ત્રિભુવન વામી ૧લદેવની માતા છે. ત્રણ જગતના આધાર સત્વશાળી જે પ્રસ્થમ તીર્થંકર થવાના છે તે આદીશ્વરની આપ જનેતા છે. હે માતા જેના નામના સમરણશી બીજાને ઉપ નથી થતા તે તમારા પુત્રને ઉદ્ધવ શાના થાય ? તેમને વનમાં સિહ વરૂ કે કોઈને ભય નથી. તે જંગલમાં ટાઢ તડકો વર્ષો સહન કરે છે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે છે અને તે તેમને નજીકમાં જ થવાનું છે. આપ મનમાં ઓછું ન લાવે. જાને તારનાર તેમના કાર્યની આપ અનુમોદના કરે.” કેવળજ્ઞાન અને ચકની ઉત્પત્તિની વધામણું – આ પ્રમાણે ભરત મહારાજા માતાને કહે છે તેટલામાં યમક અને સમકે નામના બે પુરૂ મહારાજા પાસે આવ્યાં. ચમકે કહ્યું કે “હે નરાધિપ! પુરિમતાલ નામના પરામાં શટાનન ઉદ્યાનમાં પરમાત્મા ઋષભદેવને ત્રણે લેકની સર્વ વસ્તુને જણાવનાર કેવળજ્ઞાન પ્રગટ થયુ છે યમક પછી તુર્તજ સમક બેલી ઉsો કે “હે મહારાજ ! આપની આયુધ શાળામાં સૂર્યમંડળ સરખું તેજસ્વી અને હજાર ભરાવાળું ચકરન ઉત્પન્ન થયું છે.” બને વધામણી સાંભળી આ બન્નેમાં પ્રથમ કોને પૂછું? તેને ક્ષણભર વિચાર કર્યા બાદ ભરત મહારાજાએ ચિંતળ્યું કે ના જીવ માત્રના અભયદાતા ત્રણ લોક પૂજ્ય તીર્થકર પિતા કયાં? અને પ્રાણુઓનું સંહાર કરનાર ચકવતિ પદ આપનાર આ ચક્ર કહ્યાં ? Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૮ . [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂધ ભગવંતના સમવસરણુમાં મરૂદેવા માતા સાથે ભરતેશ્વરનું જવું અને માર્ગમાં મરૂદેવા માતાને કેવળજ્ઞાન – તેમણે તુર્ત પિતાના સામતને કેવળજ્ઞાનના મહત્સવ માટે પ્રયાણ કરવાની આજ્ઞા આપી અને યમક સમકને વધામણી બદલ યોગ્ય ઈનામ આપ્યું. ત્યારબાદ ભરત મહારાજાએ મરૂદેવા માતાને કહ્યું કે, “હરહંમેશાં જેનું હૃદયમાં દુ ખ ધરી ચિતા કરે છે તે ઋષભદેવ કેવળજ્ઞાન પામ્યા છે. કરોડો દેવતા અને માનવ સાગર તેમના કેવળજ્ઞાનને મહત્સવ કરવા ઉલટ છે. આપ મારી સાથે તેમની અદ્ધિ જેવા પધારે” એમ કહી મરૂદેવા માતાને હસ્તિ ઉપર બેસાડી ભરતેશ્વર ચતુરંગ સેન્ચ સહિત સમવસરણ તરફ ચાલ્યા. દુરથી સમવસરણમાં રહેલ ઈદ્રધ્વજ દેખાવા લાગ્યા, તેમજ રત્નગઢની ન્યાત આકાશમાં ઝળહળતી દેખી ભરતેશ્વર માતાને કહેવા લાગ્યા કે, “હે માતા ! જુઓ આકાશમાંથી આ દેવે તમારા પુત્રને હું પહેલે જેઉં, હું પહેલો જોઉં એમ કરી સ્પર્ધાપૂર્વક વેગથી દેડી રહ્યા છે, માતા! સાભળો આ દેવદુંદુભિને મધુર અવાજ તમારા પુત્રને કેવળજ્ઞાન થયું છે તેના મહત્સવ નિમિત્તે દેવતાઓ વગાડી રહ્યા છે. માતા ! એકવાર તે તમારા પુત્રને ત્રણ ગઢના મધ્યમાં રહેલ સિંહાસન ઉપર બેસી ત્રણે જગતના પ્રાણીઓને બોધ આપતાં તે નિરખે કે જ્યાં સૌ કોઈ વેર વિરોધ ભૂલી નતમસ્તકે તેમનું દેશના મૃત પી રહ્યું છે. માતાના હૃદયમાં હર્ષપૂર આવ્યું. આંખમાંથી દડદડ હર્ષાશ્રુ ઉભરાયાં અને આંખના પડળ ખુલી ગયાં. તેમણે પુત્રની દ્ધિ નજરોનજર નિહાળી અને તેમાં એકતાન બન્યાં. સાથે મેં પુત્રને શોક ફેગટ કર્યો છે તે ત્રિભુવનને સ્વામી થ છે. તેણે રાગદ્વેષ તજી કેવળજ્ઞાન ઉપામ્યું છેહું કેવળ મહમૂઢ બની. જગતમાં કેાઈનું કઈ નથી.” આમ વૈરાગ્ય ભાવનાની શ્રેણિએ આગળ વધતાં ક્ષપકશ્રેણિએ ચડ્યાં અને કૈવલ્ય પામ્યાં કેવલ્યજ્ઞાનની સાથે જીવન કલકત્ય મરૂદેવા આયુષ્ય પૂર્ણ થયેલ હોવાથી નિર્વાણ પામ્યાં. આ રીતે અવસર્પિણીમાં મરૂદેવા માતા પ્રથમ સિદ્ધ થયા જાણું દેવતાઓએ તેમના શરીરને સત્કાર કરીને તેમના મૃતકને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું. મધ્યરાત્રિના ચઢી દય સમયે જેમ અંધકાર અને ચંદ્રિકા બને હોય તેમ ભરત મહારાજા માતાના મૃત્યુથી દીલગીર અને તેમના થયેલ નિર્વાણુથી હર્ષ આ રીતે મિશ્રિત લાગણીવાળા થયા. ભગવાનની દેશનાનું શ્રવણુ અને ચતુર્વિધ સંઘની સ્થાપના ભરત મહારાજાએ રાજચિહનો ત્યાગ કરી પગપાળા ચાલીને ઉત્તર દિશાના દ્વારે થઈ સમવસરણમાં પ્રવેશ કર્યો ત્યાં દાન, શીલ તપ અને ભાવરૂપ ધર્મના ચાર પ્રકારે સરખા ચાર પ્રકારના દેવતાઓથી વીંટળાયેલા પરમાત્મા શ્રી ઋષભદેવને ત્રણ પ્રદક્ષિણા દઈ પંચાંગ પ્રણિપાત કરી પછી સહેજ પાછા ખસી તે ઈદ્રની પાછળ બેઠી. જોતજોતામાં ભગવાનની પર્વદા સર્વે પશુ પ્રાણી વિગેરે ત્રણ લોકોના જીથી ભરપુર બની. સૌ વરભાવ તજી કેવળી ભગવાનના સુખ સામે ફષ્ટિ રાખી તેમના ઉપદેશામૃતને સાંભળવા Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] ૩૯ ૧ તત્પર થયા એટલે ભગવાને દેશના આરભી. ‘આ માનવ ભવ દુર્લભ છે અને તે માનવ ભવની સાથે કતા પરલેાકની સાધનામાં સમાયેલ છે. હું ભન્ય જીવા ! માતા, પિતા, સ્ત્રી, મંધુ, સ્વામી, સેક સ સબધા નશ્વર છે. ધમ એકજ વિશિષ્ટ છે કે જે માનવના મૃત્યુ પછી તેની પાછળ આવે છે જગતના સર્વ સચાગાના છેડે અંતમાં છે તેમ ધનવૈભવ વિગેરે સવ છેવટે નાશ પામનાર છે. માટે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ માક્ષમાગ નુ પાલન કરા. આનું પાલન સાધુધમ અને શ્રાવક ધર્મના પાલનથી થઈ શકે છે. ’ ભગવાનની આ પ્રમાણે દેશના સાંભળી ભરતના પુત્ર ઋષભસેને ભગવંતને વિજ્ઞપ્તિ કરી કહ્યું કે, • હે ભગ વંત! આપે અમારા જેવા સ`સારદાવાનલથી દગ્ધ બનેલા જીવાની શાંતિ માટે તત્ત્વાp. તની વૃષ્ટિ કરી મહાન ઉપકાર કર્યાં છે. હું યાનિધિ! આપ અમારૂં રક્ષણ કરે. આ સંસારનાં સર્વ સગાં સમંધી સંસારભ્રમણુના હેતુરૂપ છે તેથી મારે તેની જરૂર નથી. મે' આપનેાજ આશ્રય લેવાને નિર્ણય કર્યો છે માટે મને દીક્ષા આપે. * આ પ્રમાણે કહી ઋષભસેને ભરતના ખીજા પાંચસે પુત્રા અને સાતસેા પૌત્રાની સાથે દીક્ષા ગ્રહણુ કરી. ભરતના પુત્ર મરીચિએ પણુ ભગવંતને દેવા અને ઈન્દ્રોથી સેવાતા દેખી આનંદપૂર્વક દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજાની આજ્ઞાલઈ બ્રાહ્મીએ દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજાએ શ્રાવકન્નત સ્વીકર્યું અને સુંદરી દીક્ષા લેવાની ઈચ્છાવાળી હાવા છતા ભરતમહારાજાએ નિષેધ કર્યો અટલે શ્રાવિકા થઈ. આ રીતે કોઈ એ દીક્ષા, કાઈએ શ્રાવકપણું તે કોઈએ સમકિત ગ્રહણ કર્યું. કચ્છ મહાકચ્છ સિવાય બીજા સવ તાપસેાએ પણ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા ગ્રહણુ કરી. એમ ચત્તુવિધ સંઘની વ્યવસ્થા થઇ. પ્રભુએ ઋષભસેન વિગેરે ચારાશી સદ્ગુદ્ધિવાન શિષ્યાને સર્વ શાસ્ત્ર જેમાં સમાએલાં છે એવી ઉત્પાદ, વ્યય, અને ધ્રુવ એ નામની પવિત્ર ત્રિપદીને ઉપદેશ કર્યો, એટલે તે ગણુધરાએ તે ત્રિપદીને અનુસારે દ્વાદશાગીની રચના કરી. પછી ઈંદ્ર દિવ્ય ચૂર્ણથી પૂર્ણ ભરેલા એક થાળ લઇને પ્રભુના ચરણ પાસે ઉભા રહ્યો. એટલે ભગવતે ઉભા થઈ તેમની ઉપર ચૂક્ષેપ કરી સૂત્રથી, અથ થી, દ્રવ્યથી, શુષુથી, પર્યાંયથી અને નયથી તથા અનુયાગથી ગણુની અનુજ્ઞા આપી ત્યારપછી દેવતા મનુષ્ય અને તેમની સ્ત્રીઓએ દુભિના નાદપૂર્વક તેની ઉપર ચેાતરથી દિવ્યચ્ણુવાસક્ષેપની વૃષ્ટિ કરી પછી સર્વ ગણુધરી અંજિલ જોડીને ઉભા રહ્યા. ભગવતે પૂર્વાભિમુખ સિંહાસને બેસી ફરીથી દેશના આપી તે વખતે પહેલી પારસી પૂરી થઇ. ચક્રવર્તિએ કરાવેલે અને દેવતાઓએ સુગધિત કરેલા અખંડ ફાતળા સહિત મનાવેલા શાલિના મળિ ઉછાળવામાં આવ્યેા. તે મલિના અર્ધભાગને દેવતાઓએ અંતરિક્ષમાંથીજ ગ્રહણ કર્યાં અને નીચે પડયે તેમાંથી અધ ભાગ ભરતરાજાએ લીધે. અને ખાકીના લાકોએ વહેંચી લીધા. તે અલિના પ્રભાવથી રાગના નાશ થાય છે અને ફીથી છ માસ પર્યંત નવા રોગ ઉત્પન્ન થતા નથી. પછી ભગવાન સિંહાસનથી ઉઠી ઉત્તરદ્વારના માર્ગથી મહાર નીકળ્યા અને દેવ Page #74 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ વિષ્ટિ શલાકા પુરૂષ દામાં વિશ્રામ લેવાને બેઠા. તે સમયે ગણધરોમાં મુખ્ય એવા શ્રી રૂષભસેન ગણધર ભગવંતના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના દીધી. જ્યારે ગણધર ભગવંત દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વે પ્રભુને પ્રણામ કરી પિતા પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થયા બાદ પરમાત્માની પાસે રહી નિત્ય સેવા કરનાર તેમજ તીર્થની રક્ષા કરનાર ગોમુખ નામનો યક્ષ ઉત્પન્ન થયો કે જેના જમણા બે હાથમાં વરદ અને અક્ષમાળા હતી અને ડાબા અને હાથમાં બીરૂ અને પાશ હતાં. તેનું વાહન હાથીનું હતું. તેમજ સુવર્ણના વર્ણ વાળી ગરૂડના વાહનવાળી અપ્રતિચકા નામની શાસનદેવી થઈ જેના જમણા ચાર હાથમાં ચક, પાશ, ખાણ અને વરદ હતાં. અને ડાબા ચાર હાથમાં ચક્ર, ધનુષ્ય અંકુશ અને વજ હતાં. આ પછી ભગવાન જગત ઉપર ઉપકાર કરવા વાયુપેઠે અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા. ભગવંતના અઠ્ઠાણું પુત્રોની દીક્ષા. ભરત ચક્રવર્તિએ સંપૂર્ણ ભરતક્ષેત્રને સાધ્યા બાદ પિતાના ભાઈઓને પિતાની આજ્ઞા પાળવાનું કહેણ મોકલ્યું. ત્યારે તે ભગવંતને પુછવા ગયા કે “હે ભગવત ! આપે સૌને દેશના ભાગ પાડી આપ્યા છે. ભરતને સૌ કરતાં મોટું રાજ્ય આપ્યું છે છતાં તે લભી બની અમારા ઉપર તેની આજ્ઞા પાળવાનું કહેણ મોકલે છે. અમે શું કરીએ?' કરૂણાસાગર ભગવતે તેમને કહ્યું કે “જીવન ચંચળ છે. લક્ષ્મી કઈ જગ્યાએ સ્થિર રહેનારી નથી અને આ રાજ્ય પણ એક પછી એકને આધીન થનારું છે. સમજુ પુરૂષોએ તે આત્મરમણમાં ચિત્ત પરેવી સ્વશ્રેય સાધવું જોઈએ.” ભગવંતને આ ઉપદેશ સાંભળી વૈરાગ્ય વાસિત બનેલ અઠ્ઠાણું ભાઈઓએ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજા અઠ્ઠાણું ભાઈઓના દીક્ષાના સમાચાર સાંભળવાથી દીલગીર થયા. આ અરસામાં ફરી તેમને સેનાપતિ તરફથી જણાવવામાં આવ્યું કે ચક આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. તપાસ કરતાં જણાયું છે કે બાહુબલિને આજ્ઞાધારક બનાવવામાં આવેલ નથી તુ બાહુબલિ પ્રત્યે હત મોકલ્યો પણ તેણે તેની અવગણના કરી યુદ્ધની જાહેરાત કરી. દેવોની વિજ્ઞપ્તિથી સંહારમય માણસનું પરસ્પર યુદ્ધ બંધ રાખી બંને ભાઈઓનું દેદિયુદ્ધ, બાહુયુદ્ધ, મુણિયુદ્ધ, વાગયુદ્ધ અને દહયુદ્ધ થયુ. આ દરેકમાં ભરત મહારાજા હાર્યો. દેવોને પણ શંકા ઉપજી કે “ચકવતિ તે ભરત છે કે બાહુબલિ” કાંઇ ઉપાય ન ચાલવાથી છેવટે ભરત મહારાજાએ બાહુબલિ પર ચક્ર છોડયું. પણ મેરૂ પર્વતની આસપાસ સૂર્ય પ્રદક્ષિણા કરે તેમ બાહુબલિની આસપાસ ફરી ચક્ર ભરતની પાસે પાછું આવ્યું. કારણકે ચક્રનો પ્રભાવ સ્વગોત્રીય ઉપર પહલે, નથી. બાહુબલિના કોષે માઝા મૂકી. તે બેલી ઉઠો કે, “અમારે બન્નેને પરસ્પર સરખી સામગ્રીથી યુદ્ધ કરવાનું હતું છતાં ભરતે નીતિમાને ઉલંઘી મારા વધ માટે ચક મુક્યું. એકેન્દ્રિય ચક્રને વિવેક આવ્યું અને તે પાછું ફર્યું પણ હે ભરત! મોટાભાઈ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર 7 થઇ તું વિવેક ચુકયો અને ચક્રવતિ પણાના લાલે તું મારા વધમાટે તારૂ ચક્રરત્ન હથિયાર અજમાવતાં ચૂકયા નહિ. તને અને તારા ચક્રને હુ આ મુઠ્ઠિથી ચરી નાખું એ પ્રમાણે ખેાલતે મુર્ફિં ઉપાડી ભરતેશ્વર તરફ બાહુબલિ દોઢચે. ભરતની પડખે જતાં તેની વિચાર ધારાએ પલટા લીધેા. ભરત અને મારામાં ફેર શે ? ભરતે ચક્રવર્તિ થવા માટે ચક્ર મુકયું અને હું પિતાતુલ્ય વડીલ ભાઈને મારવા દોડયો છું. જગતમાં રાજ્ય અને ઋદ્ધિકાનાં ટકયા છે. નાના અઠ્ઠાણુ ભાઈઓને ધન્ય હે કે જેમણે જગતમાં વડીલને વિનય પણ ખતાનો અને દીક્ષા લઈ પેાતાનું કલ્યાણ સાધ્યુ. ઉપડેલી મુઠ્ઠી નિષ્ફળ ન કરતાં તેણે તે મુર્ત્તિથી પેાતાને શિરલેાચ કર્યો અને નમ્રભાવે ભરતને કહ્યું કે હું ચક્રિ! જે રાજ્યે આપણા અન્ને ભાઇએમાં વિરાધ પ્રગટાવ્યો તે રાજ્ય મારે ન જોઈ એ. હુ દીક્ષા અંગીકાર કરૂં છું અને અજ્ઞાન તથા લાભવશથી તમને જે કાંઈ મેં' વિડંબના કરી છેતેની ક્ષમા માગુ છુ દેવાએ પુષ્પવૃષ્ટિ કરી અને આકાશવાણીમાં મેલ્યા કે મળથી માટાભાઈને જીની બાહુબલિએ બન્ને ભાઈઓની વચ્ચે ભેદ કરનાર માહને પણ ખરેખર જીત્યા છે ભરતની બાહુબલિ પ્રત્યે ક્ષમાની યાચનાઃ—— ૪૧ માહુબલિએ રણાંગણુની ભૂમિને કાઉસ્સગ્ગ યાનની ભૂમિ બનાવી અને કેવળજ્ઞાન પામ્યા. પછી ભગવાનની સમીપે જવાથી નાના ભાઈઓને વંદન કરવું ન પડે તેવિચારી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા ભરતમહારાજા વિલખા પડયા. ચક્રવત્તિની રાજ્યઋદ્ધિ મળ્યા છતાં માહુબલિ આગળતેમનુ ખળ મપાઈ ગયુ. બાહુબલિએ અને અઠ્ઠાણું ભાઈએ રાજ્ય છેડી દીક્ષા લેવાથી તે નિસ્નેહી ગણાયા. તેમને ખાહુમતિ પ્રત્યે સદ્ભાવ જાગ્યા. તેની મહત્તા અને પેાતાની એછાશ પાતાને જણાવા લાગી તે મેલી ઉઠયા કે ‘બાધવ! માહુખલિ તું ખળવાન અને દયાળુ છે. હું નિખળ અને નિર્દય છૅ, હું વિવેક ચુક્યો, તે વિવેક સાચવ્યો. તું ગણુના ચોગ્ય પુરૂષમાં ગણાયો હુ કષાયથી ભાન ભૂલેલા માણસેાની ગણતરીમાં ગણાઈશ ખાંધવ! મારા અપરાધને ક્ષમા કરી.' બાહુબલિ મૌન હતા ભરત મહારાજાએ માહુબલિની સ્તુતિ કરી તેમના રાયપર માહુબલિના પુત્ર સામયશાને સ્થાપી શેકહિત પેાતાને સ્થાને ગયા. બાહુબલિનું તપ અને કેવળજ્ઞાનઃ— એકચિત્તે નિશ્ચળ મેસમાન ઉડુ આત્મરમણુ કરતાં બાહુબલિને દીવસે પર દીવસેા પસાર થયા, શિયાળે। ઉનાળો પસાર થઈ ચામાસું બેઠું. તેમના શરીરને લાકડાનુ થડ માની આસપાસ લતાઓ વીંટાઈ. પક્ષીઓએ તેમા માળા કર્યો પણ દેહધારી માહુબલિ અચેતન હુઠાની પેઠે સ્થિર રહ્યા. ઉગ્રતપ ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણુ કર્યો છતાં કેવળજ્ઞાન પ્રગટ થયા પછી હું પિતા પાસે જાઉં જેથી મારે વંદન કરવું ન પડે તે ભાવના નિવૃત્ત ન થઈ ત્યાં સુધી કેવળજ્ઞાનન પ્રગયુ. Page #76 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ એક વખતે ભગવાનના કહેવાથી બ્રાહ્મી અને સુંદરી જ્યાં બાહુબળિ હતા ત્યાં આવી કહેવા લાગી કે હે બાંધવ! ભગવંત કહે છે કે હાથી ઉપરથી હેઠા ઊતરે, કેમકે હાથીએ ચડેલાને કેવળજ્ઞાન પ્રગટતું નથી' આ શબદ ઉચ્ચારી બ્રાહ્મી અને સુંદરી સાથ્વી તેમના ઉગ્ર તપને અનુમોદન આપતી ચાલી ગઈ. બાહુબલિના મનમાં વિચાર આવ્યો કે “હું અરણ્યમાં છું. અહિં કેઈ હાથી નથી. ભગવંતના વચનમાં પણ ફેરફાર ન હોય. ક્ષણમાં તેને સમજાયું કે ભગવાન મારા ઉપકારી છે. મને જણાવે છે કે “નાનાભાઈને ન વાંદવારૂપ અભિમાન હાથીથી હેઠે ઉતર, હું ભૂલ્ય. મોટે હું કે તે ભાઈઓ. તેમણે પહેલાં રાજ્યઋદ્ધિ છોડી. પહેલાં પિતાની સેવા સ્વીકારી. પહેલાં તપધ્યાન તપ્યા. પહેલા દીક્ષા લીધી અને પહેલાં કાન પામ્યા હું ત્યાં જાઉં અને તેમને વંદન કરું અને મારા આત્માને કૃતકૃત્ય બનાવું આમ બેલી તેમણે પગ ઉપાડો અને પગ ઉપાડતાં જ કેવળજ્ઞાન પ્રગટયું. પરમાત્મા ઋષભદેવ પાસે આવી પ્રદક્ષિણા દઈ તીથને નમસ્કાર કરી બાહુબલિ કેવલિ પર્ષમાં બેઠા. પિતાના બાંધાને ગેચરી માટે આમંત્રણ – જગને પવિત્ર કરતા એક વખત ત્રીસ અતિશયને ધારણ કરતા ભગવાન ઋષભદેવ અષ્ટાપદવત ઉપર સમવસર્યા. પર્વતના રક્ષકોએ આ સમાચાર ભરત ચક્રવતિને આપ્યા. સુંદર વધામણે બદલ ચકિએ તેઓને સાડાબાર કોડ સોનેયા ઈનામમાં આવ્યા ત્યારબાદ ભરતકી સર્વ પરિવાર સહિત અષ્ટાપદ પર્વતે ગયા અને ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઈવાદી દેશના સાંભળી. ભગવંતની દેશનાબાદ પિતાના મહાવ્રતધારી ભાઈઓને જોઈ ભરતને ભ્રાતૃપ્રેમ ઉભરાયો. તેને પોતે પિતાની ચક્રિની ઋદ્ધિ અને હજારો થશે સેવા હોવા છતાં ભાઈઓ વિના વનવગડાના ઠુંઠા જે એકલે દેખાયો. તેના હૃદયમાં હું માટે હોવા છતાં નાનો છું અને ઉમરે નાના હોવા છતાં હદયના ઉદાર આ ખરેખર મોટા છે. હું ચક્રવત્તિનાં સુખ જોગવું છું અને આ મારા ભાઈઓ દુષ્કર તપશ્ચર્યા કરી રહ્યા છે. જેણે ભાઈઓને પણ પિતાના ન ગયા તેને જગતમાં બીજું કે પિતાનું હોય?” એ વિચારે ઉભરાયા. તેણે પરમાત્માની પાસે જઈ પોતાના ભાઈઓને રાજ્યઋદ્ધિ પાછી આપવા કહ્યું; ભગવાને કહ્યું કે ભદ્રિક ભરત! શરીર અને મનની પણ દરકાર ન કરનાર આ ઉત્તમ મુનિપુંગવે વમન કરેલ ભાગરૂપ મને કેમ ગ્રહણ કરે ? : ભરતે તુર્ત ગાડામાં આહાર વિગેરે સામગ્રી લાવી મુનિઓને આપવા માડી ત્યારે ભગવતે કહ્યું કે “ભરત! મુનિઓને આધાકમી–તેમને ઉદેશીને બનાવવામાં આવેલ આહાર ખપે નહિ. ભરતે ભગવતને પોતાને ત્યા તેમને માટે નહિ કરેલ આહાર વહેરી કતાર્થ કરવાની માગણી કરી. ભગવતે જવાબમાં કહ્યું કે “ભરત! મુનિઓ રાજપિંડ વહારે નહિં સર્વ બાજુથી પાછા પડેલ ભરતેશ્વરના હૃદયમાં શેકસાગરે માઝા મૂકી અને તે મૂછ પામે. તેને લાગ્યુ કે “જે મારી રાથદ્ધિનો અંશ પણ આ ત્યાગી સુનિ બાંધવાના કામમાં ન આવે તેવી રાજયદ્ધિવાળો હું રાજેશ્વર ચક્રવર્તિ કે ખરેખર કેઈને પણ ઉપકારક નહિ બનનાર નિષ્ક્રિય ગરીબ છું Page #77 -------------------------------------------------------------------------- ________________ ધી ઉષા સાવિ ] છે અને ભારતે મુનિઓ માટે અવગ્રહની આપેલ છુટ. ભારતના દુઃખને ઓછું કરવા ભગવંતને પુછયુ કે “ભગવાન ! અવગ્રહ કેટલા છે?” ભગવાને કા કે “૧ ઇન્દ્ર સંબધી. ૨ ચકવતિ સંબધી ૩ રાજા સંબંધી, ૪ ગૃહસ્થ સંબંધી અને ૫ સાધુ સંબંધી આમ પાંચ પ્રકારે છે. તેમાં પણ ઈન્દ્રની ગેરહાજરીમાં ચીકની અનુજ્ઞા અને ચકિની ગેરહાજરીમાં રાજાની અનુજ્ઞા એ પ્રમાણે કમપૂર્વક અનુજ્ઞાથી સા, વિચરી શકે, ઈને ઉભા થઈ જણાવ્યું કે “મારા અવગ્રહમાં જે મુનિઓ વિચરે છે તેમને મારા ફ્રેનમાં વિચારવાની મેં રજા આપી છે. પછી ભારતે પણ ઉભા થઈ કહ્યું કે “મારા અવગ્રહની હું પણ રજા આપુ છું” ત્યારબાદ ભરતચીએ ઈન્દ્રને પૂછ્યું કે આ ભજન સામગ્રીનું શું કરવું? ”-ઈન્કે જઘાણ્યું કે “ગુણાધિક શ્રાવકોને તે આપી દે.” ભરતચકવત્તિએ તે વાત માન્ય રાખી. ઈન્દ્રના મૂળરૂપ કનિષ્ઠા અંગુલિનું ભરતે કરેલ દર્શન– ત્યારબાદ ભરતચીએ ઈન્દ્રને પુછયુ કે “તમારૂં મૂળરૂપ દેવલોકમાં પણ આવું જ હોય છે કે ફેરફારવાળું હોય છે?' ઇન્ડે ભરતને પિતાની કનિષ્ઠા આંગળી મૂળરૂપે બતાવી. તે જોતાં જ ભરતની આંખો અંજાઈ ગઈ. સૂર્યના સહસકિરણે સંગઠિત થઈ જાણે તેને બની હોય તેવું ભરતને લાગ્યું. આ પછી ઈન્દ્ર ભગવંતને નમી અવસ્થાને ગયો અને ભારતે અયોધ્યામાં ઈન્દ્રની અંગુલિના સ્મરણ નિમિત્તે ઈન્દ્રની અંગુલિને આરેપ કરી મહોત્સવ કર્યો ત્યારબાદ તેમા ઈન્દ્રસ્તંભ રોપી ઈન્દ્ર મહેત્સવ કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ. સાહન-બ્રાહ્મણે ની ઉત્પતિ– ભરત ચક્રવત્તિને લાગ્યું કે રાજપિંડ હોવાથી મારે ત્યાં સુનિઓ વહેરી શકે તેમ નથી. તે મારે કોઈને કોઈ મારૂં શ્રેય કરવું જોઈએ તેથી તેણે શ્રાવકને બોલાવી કહ્યું કે તમે મારે રડે હરહમેશ ભજન કરજે. આરંભ સમારંભનો ત્યાગ કરી સ્વાધ્યાય કરજો અને મને જાગૃત રાખવા “લતો માનું મરું મૂહ, તો મા ઘર મા દુર” (તમે છતાયેલા છે. ભય વૃદ્ધિ પામે છે માટે કઈ જીવને કે તમારા આત્મગુણને ન હશે અને સાવધ રહે.) આટલા શબ્દો કહેજો. આ શ્રાવકો હમેશા આ પ્રમાણે શબ્દો કહે છે અને આ શબ્દ સાંભળતાં ભરતના હદયમા ક્ષણભર ‘હું કષાયોથી છતા છું. મરણનો અને સંસારને ભય માથે છે? વિગેરે વિચાર આવે છે અને લય પામે છે. અવગ્રહ એટલે રહેવા તથા વિચરવાના સ્થાન માટે આજ્ઞા લેવી તે. –આ ગ્રંથમાં ભગવાને કહ્યું તેમ જણાવ્યું છે પણ મૂળત્રિષષ્ટિ વિગેરે ગ્રંથમાં ઈન્દ્ર કહ્યું છે તેમ જણાવેલ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ( લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ wwwww. ઘેાડા વખતમા તે રસાડે જમનારની સંખ્યા ખુબ વધી પડી. આથી પરીક્ષા કરી તેમને ઓળખવા કાકિણી રત્નથી ત્રણ રેખા કરી શ્રાવકોને પૃથક્ કર્યાં અને તેમના સ્વાધ્યાય માટે અરિહંતની સ્તુતિ અને શ્રાવક સાધુ ધર્મના આચારને જણાવનાર ચાર વેદોની રચના કરી. ‘માહન માહેન' કહેનારા આ શ્રાવકે જતે દિવસે સાહના એ નામથી પ્રસિદ્ધ થયા અને તેમાંથી જતે દીવસે બ્રાહ્મણા થયા. ભરત ચક્રવત્તિ પછી તેના પુત્ર આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હેાવાથી આ માહાને સાનાની જનાઈ કરી અને તે પછી રૂપાની અને હાલ સૂત્રની થઈ. તો મવાન્ ની કહેવાની પ્રવૃત્તિ ભરત ચક્રવત્તિ - પછી તેમની આઠ પેઢી સુધી ચાલી અને નવમા દશમા તીર્થંકરના અંતરામાં સાધુ ધમના વિચ્છેદ થયા ત્યારે જિનેશ્વર ભગવંતની સ્તુતિ અને સાધુ તથા શ્રાવક ધર્મના આચારરૂપ ભરત ચક્રવત્તિએ રચેલ વેદ પણ ફેરવાયા અને તેને સ્થાને નવીનજ વેદ અન્યા. . - એક વખત ઋષભદેવ ભગવાન અષ્ટાપદ ઉપર પધાર્યાં. સમવસરણને વિષે ભરતચઢી ' ગયા, અને દેશનાને અંતે તેમણે ભગવ’તને પુછ્યુ કે ‘ કરૂણા સમુદ્ર ! આ ભરતખંડમાં ગાપના જેવા કેટલા તિર્થંકર થશે ? અને કેટલા ચક્રવત્તિ થશે? તેમના નગર, ગાત્ર, માતા, પિતાના નામ, આયુષ્ય, વર્ણ, શરીરનુ માન, પરસ્પર અંતર, દીક્ષાપર્યાંય અને ગતિ એ.સવે કહેા.' તીચેકરેનું વર્ણન. ૪૪ 7 ભગવાને કહ્યું કે હે ભરત ફ્રિ ! આ ભર્રતખંડમાં મારી પછી બીજા ત્રેવીસ અરિહંત અને તારા સિવાય બીજા અગિયાર ચક્રત્ત થશે. તેમાં વીસમા અને વિસમા તિર્થંકગ ગૌતમ ગોત્રી થશે અને બીજા કાશ્યપ ગેાત્રી થશે અને તે સવે મેાક્ષગામી થશે. મારા પછી અયેાધ્યામા જિતશત્રુરાજા અને વિજયારાણીના પુત્ર બીજા અજિતનાથ નામના તીર્થંકર થશે તેમનુ ખાતેરલાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણના જેવી કાન્તિ અને સાડાચારસે ધનુષ્યની કાયા અને પૂર્વાંગઉણા લક્ષ પૂના દિક્ષાપોંયવાળા થશે, મારા અને અજિતનાથના નિર્વાણુકાળમાં પચાસ લાખ કેટ સાગરાપમનુ અંતર રહેશે. ૨ શ્રાવસ્તિ નગરીમાં જિતારી રાજા અને સેના રાણીના પુત્ર ત્રીજા સંભવનાથ નામે તીર્થંકર થશે. તેમના સુવણુના જેવા વણુ, સાઢલાખ પૂર્વનું આયુષ્ય, ચારસે ધનુષ્યની કાયા થશે. તેઓ ચાર પૂર્વી ગેહીન લાખપૂવ દીક્ષાપર્યાય પાળશે. અજિતનાથ અને તેમના નિર્વાણુ વચ્ચે ત્રીસલાખ ક્રોડ સાગરાપમનુ અંતર થશે -૩ વિનિતાપુરીમા સવર રાજા અને સિદ્ધાર્થી રાણીના પુત્ર ચાથા અભિનદન તીર્થંસર થશે. તેમનુ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સાડા ત્રણસે ધનુષ્યની કાચા અને સુવર્ણના જેવા વણુ થશે. તેમના દીક્ષાપર્યાય આઠ પૂર્વાંગે ન્યૂન લાખ પૂર્વને થશે. અને દશ લક્ષ કોઢ સાગરાપમનુ અંતર થશે. ૪ ܕ 4 સ’સારાદર્શન. ૨ સંસ્થાપન પરામર્શન. ૩ તત્ત્વાવએધ. ૪ વિદ્યા પ્રખાય. - મૂળ ત્રિષષ્ટિ મુજબ આ ત્રેસઠ પુરૂષોનુ વર્ણન છે. લઘુ ત્રિષષ્ટિમા તે ફક્ત ચાવીશ તીયેરનું વર્ણન છે. te Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવ ગરિ] ૪૫ વિનિતાનગરમાં મેઘરાજા અને મંગલારાણીના પુત્ર સુમતિ નામે પાંચમા તીર્થંકર થશે. તેમનો સુવર્ણ જે વર્ણ, ચાલીગ પૂર્વ લક્ષ આયુષ્ય અને ત્રણસેં ધનુષ્યની કાયા થશે, વ્રત પર્યાય દ્વારા પૂર્વાગે ઉણ લાખ પર્વને થશે અને અતર નવલાખ કોટિ સાગરેપમનું થશે. ૫ કૌશાંબી નગરીમાં વરરાજા અને સુરસીમાદેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠા તીર્થકર થશે. તેમને રક્તવર્ણ, કીશ લક્ષપૂર્વ આયુષ્ય અને અઢીસે ધનુષ્યની કાયા થશે. તેમને વત પર્યાય સેળ પૂવને ન્યૂન લાખ પૂર્વ અને અંતર નેવું હજાર કેટી સાગરોપમનું થશે. ૬ વારાણની નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાર્થ નામે સાતમા તીર્થંકર થશે. તેમની સુવર્ણ જેવી કાંતિ, વિલાખ પૂર્વ આયુષ્ય, બસે ધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય વીસ પૂવગે ન્યૂન લાખ પૂર્વ અને નવ હજાર કેટી સાગરોપમનું અંતર થશે. ૭ ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લમણા રાણીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થકર થશે તેમને શ્વેત વર્ણ, દશપુર્વ લક્ષ આયુષ્ય, દેઢ ધનુષની કાયા તથા વત પર્યાય એવીએ પૂર્વાગે ન્યૂન લક્ષ પુર્વ અને નવસે કેટી સાગરોપમનું અંતર થશે. ૮ કાકરીનગરીમા સુગ્રીવરાજા અને રામા દેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થકર થશે, તેમને તવર્ણ, બે લક્ષ પુર્વ આયુષ્ય, એક ધનુષ્યની કાયા, વત પર્યાય અઠ્ઠાવીશ પૂર્વીગે હીન લક્ષ પૂર્વ અને નેવું કેટી સાગરોપમનું અંતર થશે. ૯ - ભદિલપુરમાં દડરથ રાજા અને નંદાદેવીના પુત્ર શીતળ નામે દશમા તીર્થંકર થશે. તે સુવર્ણ વર્ણવાળા, પૂર્વ લક્ષના આયુષ્યવાળા અને નેવું ધનુષ્યની કાયાવાળા થશે. વ્રત પર્યાય પચીસ હજાર વર્ષને અને નવ કેટી સાગરોપમનું અંતર થશે. ૧૦ સિંહપુરમાં વિશુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર શ્રેયાંસનામાં અગિઆરમા તીર્થંકર થશે. તેમની સુવર્ણ જેવી કાન્તિ, એંશી ધનુષ્યની કાયા, ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય, એકવીસ લાખ વર્ષને વ્રત પર્યાય તથા છત્રીસ હજાર અને છાસઠ લાખ વર્ષ તથા સે સાગરોપમે જૂન એક કોડ સાગરોપમનું અંતર થશે. ૧૧ ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થકર થશે. તેમને રક્તવર્ણ, બોતેર લાખ વર્ષનું આયુષ્ય અને સીતેર ધનુષ્ય પ્રમાણે કાયા થશે. ચેપન લાખ વર્ષને દીક્ષા પર્યાય અને ચેપન સાગરોપમનું અંતર થશે. ૧૨ કપિલપુર નામે નગરમાં કૃતવર્મા નામે રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમળ નામે તેરમા તીર્થંકર થશે. તેમનું સાઠલાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણના જે વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે. તથા તેમને પંદર લાખ વર્ષ વતપર્યાય અને ત્રીસ સાગરેપમનુ અંતર થશે. ૧૩. - અધ્યા નગરીમાં સિંહસેન રાજા અને સુયશા દેવીના પુત્ર અનંતનાથ ભગવાન નામે ચૌદમા તીર્થંકર થશે. તેમની સુવર્ણના જેવી કાન્તિ, ત્રીસ લાખ વરસનુ આયુષ્ય, પચાસ ધનુષ્યની કાયા, સાડા સાત લાખ વરસ દીક્ષા પર્યાય અને નવ સાગરોપમનું અસર થશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ [લઘુ બ્રિષ્ટિ શલાકા પુરુષ, રનપુરમાં ભાનુરાજા અને સુત્રતા દેવીના પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશે. તેમને સુવર્ણ વર્ણ, દશ લાખ વર્ષનું આયુષ્ય, પીસ્તાલીસ ધનુષ્યની કાયા, અઢી લાખ , વર્ષ દીક્ષા પર્યાય અને ચાર સાગરોપમનું અંતર થશે. ૧૫ ગજપુરનગરમાં વિશ્વસેન રાજા અને અચિરા દેવીના પુત્ર શાંતિનાથ નામે સેમ તીર્થકર થશે. તેમને સુવર્ણ વર્ણ, આઠ લાખ વરસનું આયુષ્ય, ચાલીસ ધનુષ્યની કાયા, પચીસ હજાર વરસ દીક્ષા પર્યાય અને પિણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરે યમનું અંતર થશે ૧૬ તેજ ગજપુરમાં શૂરરાજા અને શ્રીદેવી રાણીના પુત્ર કથુ નામે સત્તરમા તીર્થંકર થશે. સુવર્ણ વર્ણ, પંચાણુહજાર વરસનું આયુષ્ય, પાંત્રીસ ધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય ત્રેવીસ હજાર અને સાડાસાત વરસ અને અધ પલ્યોપમનું અંતર થશે. ૧૭ : . તેજ ગજપુરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના પુત્ર અરનાથનામે અઢારમા તીર્થ કર થશે, તેમને સુવર્ણ વર્ણ, રાશી હજાર વર્ષનું આયુષ્ય, ત્રિીસ ધનુષની કાયા, વતપર્યાય એકવીસ હજાર વરસ અને એકહજાર કરોડ વર્ષે જૂન પલ્યોપમના ચોથા ભાગનું અંતર થશે.૧૮ મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીને પુત્રી મલ્લીનાથ નામે એગણી સમા તીર્થંકર થશે. તેમને નીલવર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીસધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય વીસહજર નવ વર્ષ અને એક હજાર કેટી વર્ષનુ અસર થશે. ૧૯ રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને વસ્ત્રાદેવીના પુત્ર મુનિસુવ્રત નામે વીસમા તીર્થકર થશે. તેમને કૃષ્ણ વર્ણ ત્રીસ હજાર વરસનું આયુષ્ય, વીસ ધનુષની કાયા, દીક્ષા' પર્યાય સાડાસાત હજાર વરસ અને ચેપન લાખ વરસનુ અંતર થશે. ૨૦ મિથિલા નગરીમાં વિજયરાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીસમા તીર્થ કર થશે તેમને સુવર્ણ જે વર્ણ, દસ હજાર વરસનું આયુષ્ય, પંદર ધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય અઢી હજાર વર્ષ અને છ લાખ વરસનું અંતર થશે. ૨૧ સિરીપુરમાં સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવીના પુત્રનેમિ નામા બાવીસમા તીર્થકર થશે તેમને શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ્ય, દશ ધનુષની કાયા, દીક્ષા પર્યાય સાત વરસ અને પાંચ લાખ વરસનુ અંતર થશે. ૨૨ વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વાયારાણના પુત્ર ત્રેવીસમા તીર્થ કર પાર્શ્વનાથ થશે. તેમને નીલવર્ણ, સે વરસનું આયુષ્ય, નવ હાથની કાયા, વ્રત પથય સીત્તેર વરસ અને યાસી હજાર સાડાસાત વરસનું અંતર થશે. ૨૩ . ક્ષત્રિયકુંઠ નગરમાં સિદ્ધાર્થ રાજા અને ત્રીસલાદેવીના પુત્ર મહાવીર નામે એવી સમા તીર્થંકર થશે. તેમનો સુવર્ણ વર્ણ, તેર વરસનું આયુષ્ય અને સાત હાથની કાયા, દીક્ષા પર્યાય બેતાલીસ વરસ અને અઢીસે વરસનું અંતર થશે. ૨૪ . Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] ૪૭ ક ૧૨ ચક્રવત્તિઓનું વર્ણન, ચક્રવર્તિએ સર્વ કાશ્યપગંત્રી અને સુવર્ણની કાંતિવાળા થશે તેમાં આઠ ચક્રીઓ મોક્ષે જશે, બે નરકે અને બે સ્વર્ગે જશે. વળી હે ભરત! તમે જેમ મારા વખતમાં થયા તેમ અયોધ્યા નગરીમાં અછતનાથના વખતમાં સગર નામે બીજા ચક્રવર્તિ થશે. તે સુમિત્ર રાજા અને યશેમતિ રાણીના પુત્ર થશે. તેમની સાડાચાર ધનુષની કાયા અને તેર લાખ પૂર્વનું આયુષ્ય થશે. ૧-૨ શ્રાવસ્તી નગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રા રાણીના પુત્ર મઘવા નામે ત્રીજા ચકી થશે. તેમની સાડી બેંતાલીસ ધનુષ્યની કાયા અને પાંચ લાખ વરસનું આયુષ્ય થશે. ૩ હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા અને સહદેવી રાણીના પુત્ર સનતકુમાર નામે ચેથા ચક્રવર્તિ ત્રણલાખ વર્ષના આયુષ્યવાળા અને સાડી ઓગણચાલીસ ધનુષની કાયાવાળા થશે. ધર્મનાથ અને શાંતિનાથના અંતરમાં ત્રીજા ચોથા આ બે ચક્રીઓ ત્રીજા દેવલોકમાં જનાર થશે. ૪ શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તે અરિહંતેજ ચક્રવર્તિ પણે થશે. ૫-૬-૭. ત્યારપછી હસ્તિનાપુરમાં કૃતતીર્ય રાજા અને તારા રાણીના પુત્ર સુભ્રમ નામે આઠમાં ચકેવત્તિ થશે. તેમનું સાઠ હજાર વરસનું આયુષ્ય અને અઠયાવીસ ઇનયની કાયા થશે. તે અરનાથ અને મલ્લીનાથના અંતરમાં થશે અને સાતમી નરકે જશે. ૮. તે પછી વારાણસી નગરમાં પવોત્તર રાજા અને વાલા રાણુંના પુત્ર મહાપા નામે નવમા ચક્રવત્તિ થશે. તેમનું ત્રીસ હજાર વરસનું આયુષ્ય અને વીશ ધનુષ્યની કાયા થશે. ૯ કાપિલ્યપુરમાં મહાહરી રાજા અને મેરાદેવીના પુત્ર હરિષણ નામે દશમા ચકી દશ હજાર વરસના આયુષ્યવાળા અને પંદર ધનુષ્યની કાયાવાળા થશે. આ ૯-૧૦ બને ચક્રવર્તિ મુનિસુવ્રત અને નમિનાથ પ્રભુના સમયમાં થશે ૧૦ રાજગૃહ નગરમા વિજયરાજા અને વપ્રાદેવીના પુત્ર જય નામે અગિઆરમાં ચક્રવત્તિ થશે. તેમનું ત્રણ હજાર વરસનું આયુષ્ય અને બાર ધનુષ્યની કાયા થશે. તે નમિનાથ અને નેમિનાથના અંતરમાં થશે. ૧૧ નવમા દશમાં અને અગિઆરમા ત્રણે ચક્રવત્તિઓ મોક્ષે જશે છેલ્લા કાંપિલ્ય નગરમાં બ્રહ્મ રાજા અને ચલણી રાણીના પુત્ર બ્રહ્મદત્ત નામે બારમા ચકવતી નેમિનાથ અને પાર્શ્વનાથ સ્વામીના અંતરમાં થશે તેમનું સાતસો વરસનું આયુષ્ય અને સાત ધનુષ્યની કાયા થશે અને તે રૌદ્રધ્યાનથી મારી સાતમી નારકીમાં જશે. ૧૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૮, [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ વાસુદેવનું વર્ણન ' ચક્રવર્તિથી અર્ધા પરાક્રમવાળા અને ત્રણ ખંડ પૃથ્વીને ભેગવનાર નવ વાસુદેવ કૃષ્ણ વર્ણવાળા થશે. તેમાં એક આઠમા વાસુદેવ કાશ્યપગેત્રી થશે અને બાકીના આઠ, ગૌતમ ગોત્રી થશે તેમના ઓરમાન ભાઈ–બળદેવ પણ નવ હોય છે અને તે વેતવર્ણવાળા હોય છે. હે ભરત! પિતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર એંસી ધનુષ્યની કાયાવાળા થશે. શ્રેયાંસનાથ જિનેશ્વર પૃથ્વીમાં વિચરતા હશે તે વખતે ચોરાશી લાખ વરસનું આયુષ્ય ભેગવી તે છેલ્લી નરકે જશે. ૧ દ્વારિકા નગરીમાં બ્રહ્મ રાજા અને પદ્માદેવીના પુત્ર દ્વિપૃષ્ઠ નામે બીજા વાસુદેવ થશે. તેમની સીતેર ધનુષ્યની કાયા અને તેર લાખ વરસનું આયુષ્ય થશે. તે વાસુપૂજ્ય જિનેશ્વરના સમયમાં થશે અને છઠ્ઠી તારકીએ જશે. ૨ દ્વારિકામાં ભદ્રરાજા અને પૃથ્વીદેવીના પુત્ર સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવ સાઠ ધનુષ્યની કાયાવાળા અને સાઠ લાખ વરસના આયુષ્યવાળા થશે. આ વાસુદેવ વિમળનાથ પ્રભુના સમયમાં થશે અને તે મૃત્યુ પામી છઠ્ઠી નારકીએ જશે. ૩ તે જ દ્વારિકા નગરીમાં પુરૂષોત્તમ નામે ચેથા વાસુદેવ સમરાજા અને સીતાદેવિના પુત્ર થશે. તેમની પચાશ ધનુષ્યની કાયા થશે. અને ત્રીસ લાખ વરસનું આયુષ્ય ભેગવી અનંતનાથ પ્રભુના સમયમાં છઠ્ઠી નારકીએ જશે. ૪ અશ્વપુર નગરમાં શિવરાજ અને અમૃતાદેવીના પુત્ર પુરૂષસિંહ નામે પાંચમા વાસુ દેવ ચાલીસ ધનુષ્યની કાયા અને દશ લાખ વરસના આયુષ્યવાળા થશે. ધર્મનાથ તીર્થ , કરના સમયમાં આયુષ્ય પુર્ણ કરી છઠ્ઠી નારકીએ જશે. ૫ ચક્રપુરી નગરમાં મહાશિર રાજા અને લક્ષ્મીવતીના પુત્ર પુરૂષપુંડરિક નામે છઠ્ઠા વાસુદેવ થશે. ઓગણત્રીસ ધનુષ્યની કાયા અને પાંસઠ હજાર વરસના આયુષ્યવાળા થશે તથા તે અરનાથ અને મલ્લિનાથના અંતરમાં આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકે જશે. ૬ - કાશી નગરમાં અગ્નિસિંહ રાજ શેષવતી રાણીના પુત્ર દત્તનામે સાતમા વાસુદેવ છવ્વીસ ધનુષની કાયા અને છપ્પન હજાર વરસના આયુષ્યવાળા થશે અને તે પણ અર નાથ અને મલ્લીનાથના અંતરમાં જ આયુષ્ય પૂર્ણ કરી પાંચમી નરકે જશે. અધ્યા (રાજગૃહ) માં દશરથ રાજા અને સુમિત્રા રાણીના પુત્ર લક્ષ્મણ (નારાયણું : ભરતે ભગવંતને તીર્થકર અને ચક્રવતિને પ્રશ્ન પુછ્યું હતું પણ તીર્થકર ભગ તે ચતનું વર્ણન કર્યા પછી પ્રાસંગિક વાસુદેવ બળદેવવિગેરે પણ જણાવ્યા. - વાસુદેવના પિતા તે બળદેવના પિતા સમજવા. બળદેવની કાયા વાસુદેવ પ્રમાણે સમજવી. Page #83 -------------------------------------------------------------------------- ________________ r શ્રી કૃષભદેવ ચરિત્ર ] ૪૯ nammunum નામે આઠમાં વાસુદેવ થશે તેમની સેળ ઘનુષ્યની કાયા અને બાર હજાર વરસનું આયુષ્ય થશે મુનિસુવ્રત અને નમિતીર્થંકરના અંતરમાં આયુષ્ય પૂર્ણ કરી જેથી નરકે જશે. મથુરા નગરીમાં વસુદેવ અને દેવકીજીના પુત્ર શ્રીકૃણું નામ નવમાં વાસુદેવ દશ ધનુષની કાયા અને એક હજાર વરસના આયુષવાળા થશે, તેઓ નેમિનાથ પ્રભુના સમયમાં આયુષ્ય પૂર્ણ કરી ત્રીજી નરક ભૂમિમાં જશે. વળી હે ભરત! ભદ્રાનામની માનાથી અચળ નામે પહેલા બળદેવ પચાશી લાખ વરસના આયુષવાળા થશે. સુભદ્રા માતાથી વિજય નામે બીજા બળદેવ પંચોતેર લાખ વરસના આયુષવાળા થશે સુપ્રભા માનાથી ભદ્રનામે ત્રીજા બળદેવ પાંસઠ લાખ વરસના આયુષવાળા થશે, સુદર્શન માતાથી સુપ્રભ નામે ચોથા બળદેવ પંચાવન લાખ વરસના આયુષવાળા થશે. વિજયા માતાથી સુદર્શન નામે પાંચમા બળદેવ સત્તરલાખ વરસના આયુષવાળા થશે, જયની માતાથી આનંદ નામે છઠ્ઠી બળદેવ પંચાશી હજાર વરસના આયુષવાળા થશે જયંતી માતાથી નંદન નામે સાતમા બળદેવ પચાસ હજાર વરસના આયુષવાળા થશે, કૌશલ્યા માનાથી પરા (રામચંદ્ર) નામે આઠમાં બળદેવ પંદર હજાર વરસના આયુષવાળા થશે રોહિણું માતાથી રામ (બળભદ્ર) નામે નવમા બળદેવ બારમેં વરસના આયુષવાળા થશે. એ નવ બળદેવામાં આઠ મેક્ષે જશે અને નવમા બળદેવ રામ (બળભદ્ર) પાંચમા દેવકે જશે અને ત્યાંથી આવતી ઉત્સર્પિણીમાં આજ ભરતક્ષેત્રમાં અવતરી કૃષ્ણ નામે પ્રભુના તીર્થમાં સિદ્ધ થશે. અશ્વગ્રીવ, તારકે, મેરક, મધુ, નિકુંભ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસ ઘ એ નવ પ્રતિવાસુદેવ થશે તેઓ ચક્રના શસ્ત્રવાળા હોય છે, તેમને તેમનાજ ચકથી વાસુદેવ મારી નાંખે છે. એક દિવસ ભગવાન પુડરિક વિગેરે ગણધરે સાથે શત્રુંજય પર્વત ઉપર પધાર્યા, ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું, પ્રભુએ દેશના આર સી. પ્રથમ પિરિસી પુરી થયે પ્રભુ દેવછંદમાં જઈ બેઠા એટલે પુંડરિક ગણધરે પાપીઠ ઉપર બેસી બીજી પિરિસી પુરી થતાં સુધી ઉપદેશ આપે. દેશના પૂર્ણ થતાં લાકે સ્વસ્થાને ગયા. - કેટલાક દીવસ બાદ ભગવાને પુંડરિક ગણધરને કહ્યું કે “હે અષભસેન અમે વિહાર કરી બીજે જઈશું. તમે અહિં રહે. કારણકે તમને અલ્પ સમયમાં અહિં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. ભગવાનને આદેશ પ્રમાણ કરી પુંડરિક ગણધર ત્યાં રહ્યા અને ભગવાને વિહાર કર્યો. અનુક્રમે પુડરિક ગણધર કટિ મુનિ સહિત શુભ ધ્યાનથી કમ ખપાવી ચૈત્ર સુદ પૂનમને દિવસે કેવળજ્ઞાન પામ્યા. પછી શુકલધ્યાનના ચોથા પાયે રહેલા તે અગી ભગવતે બાકી રહેલા અદ્યાતિ કર્મને ક્ષય કરી એક્ષપદ પામ્યા. ત્યારથી એ પર્વત પ્રથમ તીર્થરૂપ થર્યો. એ પર્વત ઉપર ભરત મહારાજાએ એક રત્નશિલામય ચૈત્ય કરાવ્યું અને તેમાં પુડરિજીની પ્રતિમા સહિત શ્રી રાષભદેવ ભગવાનની પ્રતિમા સ્થાપના કરી. ભગવાનને જૂદા જુદા દેશમાં વિહાર કરતાં રાશી હજાર સાધુ, ત્રણ લાખ સાધ્વી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [ લઘુ ત્રિથી શલાકા પુરુષ એ, ત્રણ લાખને પચાસ હજાર શ્રાવક, પાંચ લાખ ચપ્પન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂવી, નવજાર અવધિજ્ઞાની, વીસ હજાર કેવળજ્ઞાની, છમેં વૈકિય લબ્ધિવાળા, બાર હજારને સાડાછમેં મન પર્ચવજ્ઞાની, તેટલાજ વાડીઓ અને બાવીસ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માએ એટલો પરિવાર થયો. એ પ્રમાણે પ્રભુએ ચતુવિધ સઘની સ્થાપના કરી. હવે દીક્ષા સમયથી લક્ષપૂર્વ વર્ષ વ્યતીત થયાં તે સમયે પિતાને મેક્ષ કાળ જાણી પ્રભુ અષ્ટાપદ પર્વતે પધાર્યા. ત્યાં દશ હજાર મુનિઓ સાથે પ્રભુએ છે ઉપવાસ કરીને પાર પગમન અશશુ શરૂ કર્યું આ વૃત્તાંત સાંભળી ભારત મહારાજ અત્યંત શકાતુર થયા અને આંખમાંથી આંસુ વરસાવતા પગે ચાલતા અછાપરે ગયા ત્યાં પ્રભુ પર્યકાસને બેઠેલા હતા, તેમને પ્રદક્ષિણા દઈ પડખે બેસી તેમની ઉપાસના કરવા લાગ્યા. આ વખતે ઈદોના આસન ચલિત થવાથી સઘળા ઈન્દ્રો ત્યાં આવ્યા. મહાજ્ઞાની પ્રભુ અનુક્રમે શુકલ ધ્યાનને પાયે ધ્યાવતા ત્રીજા આગના નવ્વાણું પક્ષ બાકી રહ્યા હતા ત્યારે મહા વદી તેરશને પૂર્ણાહુને ચંદ્ર અભિજિત નક્ષત્રમાં આવે છતે મોક્ષ પામ્યા. આ વખતે પાસે બેઠેલા ચક્રવત્તિ મૂર્ણિત થઈ પૃથ્વી ઉપર પાયા એટલે ઈ પણ રૂદન કરવા લાગ્યા અને તેમની પછવાડે સર્વ દેવતાઓ રૂદન કરવા લાગ્યા. ત્યારથી મરણ પાછળ રૂદન કરવાને પ્રચાર પ્રવર્યો. ઈદે બોધ આપી ભરત મહારાજાને શાંત કર્યો અને ત્યારબાદ ઈન્ડે આજ્ઞા કરવાથી દેવતાઓ વનમાંથી ગોશીર્વચનનાં કાષ્ટ લાવ્યા અને પ્રભુના દેહને અગ્નિ સંસ્કાર કર્યો પછી ક્ષીરસમુદ્રના જળવડે અગ્નિ શાંત કરી સૌધર્મોને પૂજાને માટે પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી ઈશાને ડાબી, ચમરે નીચલી જમણ અને બલીક નીચલી ડાબી દાઢા ગ્રહણ કરી. બીજા ઈન્ટોએ દાંત અને દેવતાઓએ અસ્થિ ગ્રહણ કર્યા. કેટલાક શ્રાવકને માગથી દેવતાઓએ અગ્નિ આખ્યો, તેથી તે દીવસે અગ્નિ લેનારા અગ્નિહોત્રી બ્રાહ્મણે થયા કેટલાક ચિતામાંથી ભસ્મ લઈ ચળતા હતા તેથી તે દિવસે તેઓ ભસ્મ ભૂષણધારી તાપસ થયા. આ પછી દેવોએ ત્રણ ચિતાને સ્થાને ત્રણ સપના રચના કરી. ત્યારબાદ તેઓ નંદીશ્વરની કઈ અદઈ મહોત્સવ કરી સ્થાનકે ગયા. ઇન્દ્ર પોતાના વિમાનમાં માણવક નામના રૂમને વિશે વજામય દાબડામાં દાઢાએ રાખી તેના પૂજા કરવા લાગે તેમજ બીજા દેવતાઓ પણ અસ્થિને પૂજતા પિતાને કાળ નિર્મ મન કરવા લાગ્યા. Kue છે. શ્રી ઋષભદેવ ચરિત્ર સંપૂર્ણ છે Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરત ચક્રવતિ ચરિત્ર. પરમાત્મા ઋષભદેવ ભગવાનને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થયું ત્યાંસુધી ભરત મહારાજા માંડલિક રાજા હતા. ભગવાનને આ બાજુ કેવળજ્ઞાન ઉત્પન થયું અને આ તરફ ભરતેશ્વરની આયુધશાળામાં હજાઆરાવાળું, સૂર્યસમાન દેદીપ્યમાન અને હજાર યક્ષેથી પ્રતિષ્ઠિત ચકરત્ન ઉત્પન્ન થયુ ભરતેશ્વરે ચકરત્ન ઉત્પન્ન થયુ સાંભળ્યા છતાં આ જગતના વૈભવની ઈચ્છાને ગૌણ કરી જગતભરનું કલ્યાણ કરનારાષભદેવ ભગવાનના સમવસરણમાં પરિવાર સહિત ભગવંતને વંદન કરી તેમની દેશના સાંભળી, પછી આયુધ શાળામાં આવી ચરિત્નની પૂજા કરી. તેમણે ભક્તિપૂર્વક મેર પીંછીથી ચકને પૂછ્યું. તેની સમીપે રૂપાના અક્ષતેથી અષ્ટમંગળની રચના કરી. આ રીતે આઠ દિવસ સુધી મહત્સવપૂર્વક ચક્રરત્નની પૂજા બાદ ચક્રવતિ દિગવિજય માટે નીકળ્યા. માગધતીર્થ તરફ પ્રયાણ અને માગદેવની સાધના માર્ગદર્શક બની ચકરત્ન સૌ આગળ પૂર્વ દિશા તરફ ચાલ્યું. તેની પાછળ હરિતરત્ન ઉપર આરૂઢ થએલ ખડ્રગ રત્ન સહિત ભરતેશ્વર અને અશ્વરત્ન ઉપર આરૂઢ થઈ હાથમાં દંડન રાખી સેનાપતિ સુષેણ વિગેરે ચાલ્યા. અને સાથે સાથે પુરે હિત રા, ગુડપતિ રત્ન, વાધક રત્ન. મણિરત્ન, કરિન, ચર્મરત્ન, છત્રરત્ન વિગેરે ચાલ્યાં, ચક્રિના પ્રયાણ વખતે તેમના લશ્કરના પગરવથી ઉડેલ રેતથી આચ્છાદિત આકાશમાં લશ્કરના તેજસ્વી શો વિજળીની પેઠે ઝબુકતા હતાં. ચકરત્ન દરરોજ એક ચજન ચાલી અટકતું એટલે ચક્રવત્તિ સંન્ય સહિત પડાવ કરતા અને બીજે દિવસે ચક્રરત્ન માર્ગદર્શક બની ચાલે એટલે તેની પાછળ ચકવત્તિ સિન્ય સહિત પ્રયાણ કરતા. આમ કરતાં ચક્રવર્તિ ગંગા નદીના દક્ષિણ કિનારે આવી પહોચ્યા. ગંગાને વિશાળ તટ પણ તેમના પડાવથી સાકડો છે. પ્રાતકાળે શકે અને તેની પાછળ સત્ય સહિત ચક્રવતિએ પ્રયાણ કર્યું આમ કરતા પૂર્વ સમુદના તટ ઉપર માધની આગળ આવી પહોચ્યા વાધકિરને સૈન્યના પડાવ માટે આવા કર્યા તે આવાસે પૈકી પૌષધશાળામાં ભરત મહારાજાએ પ્રવેશ કર્યો અને ત્યા માગધનીથે કુમારદેવને હૃદયમાં ધારીને ચક્રવત્તિએ પૌષધપૂર્વક અઠ્ઠમ તપનો આરંભ કર્યો. ત્રણ દિસના પૌષધ બાદ ભરત મહારાજાએ પૌષધશાળામાંથી નીકળી સૌ પ્રથમ સ્નાન કર્યું. અને ત્યારબાદ બલિ વિધિ કર્યો. ઉચિતવિધિ પછી રથારૂઢ ભરત મહારાજાએ પિતાને રથ સમુદ્રમાં ધરી સુધી દાખલ કર્યો. અને પછી તેમણે પોતાના નામથી અકિત માગધદેવના આવાસને ઉદ્દેશીને બાણ ફેકયુ. હતની પેઠે તે બાણ બાર કરેક ચદર્તિને ચૌદ રત્ન હય છે ૧ ચક્રરત્ન, ૨ છત્રરત્ન, ૩ દારત્ન, ૪ ચર્મરત્ન, ખગ રત્ન, ૬ કાફિશીગન, ૭ મણિન, ૮ પુરે હિતરત્ન, ૯ ગજરન, ૧૦ અશ્વરન, ૧૧ સેનાપનિરત્ન, ૧૨ ગાથાપતિરત્ન, ૧૩ વાધરિત્ન, ૧૪ મીર. Page #86 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ જન દૂર માગધદેવ બેઠે હતું ત્યાં સભામાં જઈ પડયું. રંગમાં ભંગ સમાન બાણુને જોઈ માગધદેવ છે અને બોલી ઉઠ્યો કે, “અકાળે સૂતેલા સિંહને કણે જગાડ છે?” તેણે ખડૂગ ઉપર હાથ નાંખ્યો અને તેના સભ્યો પણ શત્રુ સામે લડવા તૈયાર થયા. આ અરસામાં વિચક્ષણ મંત્રીએ બાણુ સામે નજર નાખી અને તેના ઉપર લખેલી જે તમે તમારા ધન, રાજય અને જીવિતને ચાહતા હે તે રનના ટણ દ્વારા અમારી સેવા કરો એમ હુ ઋષભદેવપુત્ર ભરત ચક્રવત્તિ આજ્ઞા કરું છું ” આ પંક્તિ જોઈ અવધિજ્ઞાનથી તેણે સર્વ વિગત જાણું માગધદેવ અને સભાના દેને ઉદ્દેશીને કહ્યું કે “આ કેઈ સામાન્ય માનવી કે યક્ષનું બાણ નથી. આતે સેળ હજાર યાથી સેવાતા ભરત ચક્રવત્તિનું બાણ છે. તે આપણને આપણી ફરજનું ભાન કરાવે છે. આપણે તેની સેવા માટે હાજર થવું જોઈએ.” માગધદેવ શાંત પડશે. ભારતનું સુવર્ણ બાણું અને બીજું ભેટશું લઇ પરિવાર સહ ભરત ચક્રવત્તિની સામે ગયો. તેણે તેને નમસ્કાર કર્યો અને કહ્યું કે, “પ્રમાદી એવા મારા ઉપર ઉપકાર કરી બાણ મુકી મને જાગ્રત કર્યો તે બહુ સારું કર્યું. હું આપને સેવક છું. મારી દેલત અને સેવકે એ સર્વ તમારૂ છે આ પ્રમાણે કહી માગતીર્થનું જળ, મુગટ, બે કુંડળ વિગેરે અમૂલ્ય વસ્તુઓ તેણે ચકીને ભેટ ધરી. ચકીએ માગધદેવને સત્કાર કર્યો. આ પછી ચક્રીએ આઠ દિવસ સુધી સત્કાર ઉત્સવ કરી માગધદેવને સવામિભક્ત સેવક બનાવ્યું. વરદામતીર્થ અને વરદામદેવની સાધના. માગધતીર્થના દેવને વશ કર્યા બાદ ચક વરદામતીર્થ તફ઼ ચલથુ અને દક્ષિણ સમુદ્રના તટ ઉપર ચક્રવત્તિએ પડાવ નાંખે. અહિં પણ પૂર્વની પેઠે વરદામ તીર્થના અધિપતિ દેવને ઉદ્દેશીને ચક્રવત્તિએ અઠ્ઠમ તપ પૌષધ સહિત કર્યો. અઠ્ઠમતપ પૂર્ણ થતાં પૂર્વોકત વિધિ મુજબ પવિત્ર થઈ રથારૂઢ ચક્રીએ સમુદ્રમાં ધરી સુધી રથ આવતા સારથિ દ્વારા અટકાવ્યો અને વરદામતીર્થ પતિ પ્રત્યે બાણ ફેકયુ. બાણ જોતાં શરૂઆતમાં વરદામપતિ કે, પણ જ્યારે ભરત ચક્રવર્તિનું આ બાણું છે તે જાણ્યું ત્યારે તેને કેપ શાંત થયે અને ભરતચકી પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે, “આપ જેવા મોટા મારે આંગણે આવ્યાં છતાં હું આપની સામે ન આવ્યું તેમાં મારી અજ્ઞાનના કારણરૂપ છે. હું આપને સેવક છું અને મારું સર્વસ્વ આપનું છે એમ જણાવી રનમય કટીમૂત્ર અને મતીઓને સંગ્રહ ભેટ ધર્યો ચકીએ પણ વરદામદેવને સત્કાર કર્યો અને પોતાના આવાસે આનદૈત્સવના આઠ દીવસ પસાર કર્યા. પ્રભાસદેવની સાધના માગધ અને વરદામ તીથ ધિપતિની સાધના બાદ એક પશ્ચિમ દિશા તરફ વળ્યું. ચક્રને અનુસરનાર સન્યસહિત ચકી પણ પશ્ચિમ સમુદ્રને કાંઠે આવ્યું. ત્યા પણ પ્રભાસ તીર્થાધિપતિને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યો અને પૂર્વોકત વિધિ મુજબ પ્રભાસ તીર્થની સભા પ્રત્યે બાણ કૈકેયુ પ્રભાસદેવે બાણને જોયું અને તેની ઉપરના અક્ષર વાચી તે સામે આવ્યો. ચક્રવત્તિને હું તમારે સેવક છું.” તેમ જણાવવાપૂર્વક સોનામહેર, કડાં, કદરા, સુગટ, મણિ વિગેરેનું Page #87 -------------------------------------------------------------------------- ________________ ભરચકવ િચરિત્ર ] પ૩ - - - - - - - - ભેટવું પડ્યું. ચક્રવત્તિએ પણ વળતે સત્કાર કર્યો અને આવાસે જઈ અાલિકાને આનદોત્સવ કર્યો. સિંધુદેવીની સાધના. ત્રણ તીર્થની સાધનાબાદ ચક્ર સિંધુ નદી તરફ વળ્યું.માર્ગદર્શક બનેલ ચકને અનુસરનાર ચકી પણ સૈન્ય સહિત સિંધુ નદીના કિનારે આવ્યો. સિંધુ નદી ઉપર ચાકીએ પડાવ નાખ્યો અને સિંધુદેવીને હદયમાં રાખી પૈષધ સહિત અઠ્ઠમતપ આદર્યું પવનથી વૃક્ષના પાદડાં હાલી ઉડે તેમ સિંધુદેવીનું આસન કંપ્યું, અને ઉપગ મૂકતાં તેણે ભરતચકીનું આગમન જાણ્ય. હે ભરત!િ જય પામ! જ્ય પામે !” એમ બોલતી તે ભરત મહારાજા પાસે આવી પહોંચી અને બોલી ઉઠી કે, હું આપની સેવિકા છું અને મારો સર્વ વૈભવ તે આપને છે. આ પછી ભારતચકવતિની આગળ એકહજાર અને આઠ થી ભરેલા કળશો, બે ભદ્રાસન, બાજુબંધ, મણિનાં કડાં અને રેશમી દુકલે ધથી ખંડણી સમાન ભેંટણાં સ્વીકારી ચકી પિતાના આવાસે આવ્યો અને દેવીને સત્કારી પિતાને આવાસે મોકલી. ત્યારબાદ સિંધુદેવીને સાધ્યાને પિતાની છાવણીમાં અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. તારાદેવ અને કૃતમાલદેવની સાધના. ત્યારબાદ ચકે ઈશાનદિશા તરફ પ્રયાણ કર્યું અને તાઢય પર્વત આગળ ચકીએ પડાવ નાખ્યો. અહિ પણ ચકીએ વૈતાઢય પર્વતના અધિષ્ઠાયક દેવને અનુલક્ષી પૌષધસહિત અઠ્ઠમ તપ આદર્યો. અમને અંતે તેનું આસન કમ્યું અને તેણે પણ રત્નનાં આભરણું, ભદ્રાસને, દિવ્યવો વિગેરે લાવી ચક્રવત્તિને ભેટ ધર્યા. અને હું આપને સેવક છું તેમ જણાવ્યું. આમ વેતાદેવને સાધ્યા બાદ ચકીએ અઠ્ઠમતપનુ પારણું કર્યું અને અઠ્ઠા મહોત્સવ કર્યો. ત્યારબાદ ચકરન તમિસા ગુફા તરફ વળ્યું. ગુફાના અધિષ્ઠાતા કુતમાલદેવ પણ ચકીના અઠ્ઠમતપથી ખેંચાઈ આવ્યો અને તેણે પણ બહુ આપને સેવક છું તેમ જણાવવા પૂર્વક સ્ત્રીરત્ન માટે ચાદ તિલક, અલંકાર, ઉત્તમ વસ્ત્રો વિગેરે ભેટ કર્યો. ચકીએ તેને સરકાર કરી તેને વિદાય આપી અને અઠ્ઠાઈ મહત્સવ કર્યો. સેનાપતિ સુષેણે સાધેલ દક્ષિણ સિધુ નિષ્ફટ. ભરતચકીએ સુષેણ સેનાપતિને બોલાવી કહ્યું કે, તમે અર્ધસૈન્ય સાથે લઈ દક્ષિણ સિંધુ નિષ્કટને સાધી આવે. આ સિંધુ નિકૂટ વૈતાઢય, સિંધુ નદી અને સમુદ્રની મધ્યમાં આવેલ છે. સુષેણે અર્ધસૈન્ય સાથે પ્રયાણ કર્યું, અને તે હરિતરત્ન ઉપર આરુઢ થઇ સિધુના કિનારે આવ્યો. ચર્મરત્નને સિધુ નદીના જળ ઉપર મુકતાંજ ચર્મરત્ન અને કાંઠા પર્યત વિસ્તૃત બન્યું. આ પછી સેન્ચસહિત સુષેણ સિંધુનિકૂટમાં દાખલ થયો. ત્યાં તેણે સિંહલ, ટંકણુ, બર્બર, કાળમુખ, યવન, જેકવિગેરે લોકેને જીતી ચક્રવત્તિના આજ્ઞાધારક બનાવ્યા. આમ સમગ્ર સિંધુ નિકૂટ જીતી ચર્મરત્ન ઉપર પસાર થઈ સુષેણ સૈન્ય અને ઉત્તરનિષ્કટના ભટણ લઈ અયાની પેઠે પટાવાસમાં બિરાજતા ચકી પાસે આવ્યા અને ઉત્તર Page #88 -------------------------------------------------------------------------- ________________ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ w નિકૂટની સાધનાના પ્રતીકસમાં ભેંટણાં અને તેમની પાસેથી લીધેલ દંડ ચકી આગળ ધર્યો. ચકી પ્રપન્ન થયા અને તેમણે તેનો પણ સત્કાર કર્યો. તમિસ્રા ગુફાના દ્વારનું ઉદ્દઘાટન અને ઉત્તર ભરતાર્ધમાં પ્રવેશ. કેટલાક દિવસ બાદ ચક્રવતિએ સુષેણુને બોલાવી કહ્યું કે “તમે તમિસા ગુફા આગળ જાઓ. અને તેના દરવાજા ઉઘાડે રાણુ મિસા ગુફા આગળ આવ્યો. તેણે કૃતમાલ દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કર્યો. ત્યારબાદ સ્નાન કરી, પવિત્ર થઈ, સુવર્ણનું ધૂપધાણું લઈ તમિસા ગુફાના કપાટ પાસે ધૂપ ઉવેખી તેણે કપાટને પ્રણામ કર્યા. ત્યાં અઈ મહત્સવ કર્યો. અને ત્યાં અખંડ તંડુલનાં અણમાંગલિક આલેખ્યાં. ત્યારબાદ દંડર હાથમાં લઈ સાત આઠ ડગ પાછા ફરી દંઢરત્નવડે વાજિત્રને ડિકાવડે જેમ ખખડાવે તેમ તેણે કારને ખખડાવ્યો કે તુર્ત તાઢયનાં ચક્ષુસમાં આ દ્વાર તડતડાત કરતાં ખુલ્લાં થયાં. સુષેણે તમિસા ગુફાના દ્વાર ખુલ્લી ગયાના સમાચાર ચકીને આપ્યા. ચક્રરત્ન આગળ ચાલ્યું. ચક્રી હસ્તિ ઉપર આરૂઢ થયા. અને ચાર આ ગુલ પ્રમાણુવાલા મણિરત્નને હસ્તિના દક્ષિણ ગંડસ્થળ ઉપર રાખ્યું આથી ગુફામાં પ્રકાશ ફેલાયો. સાથે રહેલા કાકિણી - ત્નથી ચક્રીએ એક એક યોજનને આંતરે ગોમૂત્રિકાકારે પાંચસો ધનુષ્યના વિસ્તારવાળાં એક યોજનને પ્રકાશતાં મંડળ આળેખ્યાં આવાં મંડળ કુલ ઓગણપચાસ ચક્રીએ આલેખ્યાં જેથી હર હંમેશાં ગુફામાં પ્રકાશ રહેવા માંડયો. ત્યારબાદ ચક્રની પાછળ ચાલતા ચક્રી ગુફાના મધ્યભાગમાં રહેલ ઉન્મના અને નિમગ્ના નદી આગળ આવી પહોચ્યા. ઉન્મના નદી એવી હતી કે જેમાં પત્થરની શિલાઓ પણ તુંબડાની પેઠે તેરતી હતી. અને નિમના નદીમાં તુંબડા પણ શિલાની પેઠે ડુબી જતાં હતાં. આ બને નદીઓ તમિસા ગુફાની પૂર્વ ભિત્તિમાંથી નીકળી પશ્ચિમભિત્તિમાં થઈ સિંધુ નદીની અંદર મળી જાય છે. આ બન્ને નદી ઉપર થઈ પસાર થવા માટે વાર્ધકિરને ક્ષણવારમાં પાજ-પૂલ બાધ્યો અને તે ઉપર થઈ સમગ્ર સૈન્ય સહિત ચકી પસાર થયા. ચકીને આવતા દેખી ગુફાના ઉત્તર તરફના દ્વાર આપોઆપ ખુલી ગયાં. અને તેમાંથી પ્રથમ ચક્રરત્ન અને ત્યારબાદ ચક્રી અને તેનું સભ્ય ઉત્તર ભરતાર્ધમાં દાખલ થયું. ઉત્તર સરતાના ધ્યખંડ અને ઉત્તર સિંધુ નિકૂટની સાધના. પાસ યોજનની તમિઆ ગુફા ઓળંગી સૂર્ય જેમ ઉત્તરાયણમાં આવે તેમ ભરતેશ્વર ઉત્તર ભારતાઈને સાધવા ઉત્તર ભારતમાં દાખલ થયા. આ પ્રદેશમાં આપાત નામના ભયંકર ભિલે વસતા હતા. આ ભિલે ભયંકર, પરાક્રમી અને ઋદ્ધિવંત હતા. તે એકડા થયા. અને ચક્કીના સૈન્ય પર તેમણે હલે કર્યો. આ પરાક્રમ ડીવાર તે ટકયું. પણ જ્યારે સુષેણે અશ્વરત્ન ઉપર આરૂઢ થઈ અગરત્ન સાથે સમરાંગણમાં ઝુકાવ્યું કે તુત કિલ્લેએ નાસભાગ શરૂ કરી. બળ નહિ ચાલવાથી તેમણે અઠ્ઠમતપ કરી પિતાના કુલદેવ મેધસુખદેવને આરાધ્યો. મયુખ દેવે પ્રગટ થઈ કહ્યું કે “આ ચક્રવત્તિ છે. હું Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરતકવતિ રિવ ] જ , , , , - ૨૧ - ૧૧ - - - 14 તેને પરાભવ કરી શકું તેવું મારામાં પરાક્રમ નથી આમ છતાં તેને હેરાન કરવારૂપ હું તમને સહાય માપીશ.” આ પ્રમાણે જણાવી તેણે અનર્ગળ પાણીને વરસાવતી વૃષ્ટિ આરંભી. જોતજોતામાં સર્વત્ર પાણી થઈ રહ્યું. પાણી જોઈ શકીએ ચર્મરત્નનો સ્પર્શ કર્યો એટલે તે ચમન બાર એજન વિસ્તાર પામ્યું. આ પછી ભરતચક્રવર્તિએ તેના ઉપર સર્વ ન્ય સ્થિર કર્યું અને છત્રરત્નને સ્પર્શ કરતાં તે છત્ર બાર યોજન સુધી વિસ્તર્યું અને ગર્વ લશ્કર પર છવાઈ ગયું. વરચે મણિરત્ન સ્થાપન કરવાથી સર્વ ઠેકાણે પ્રકાશ ફેલાય. મનની અંદર સવારે વાવેલાં ફળ ફળાદિ સાંજે તૈયાર થતાં હતાં અને તે ગર્વને ઝડપનિ ન પહોંચાડવાનું કાર્ય કરતું હતું. આખરે મેઘમુખ વરસાદ વરસાવીને થાકયો. તે ચકીને કે ચકીના એન્યને કાંઈ પણ કરી ન શક્યો. આથી તેણે ભિલોને કહ્યું કે “ભરત ચકીને શરણે જાઓ.” આ બાજુ ચક્રવત્તિના ચોએ મેઘમુખને કહ્યું કે તું અને તારી વર્ષ આમને કાંઈ કરી શકે તેમ નથી. ભરતચક્રી ઇન્દ્રના મિત્ર છે તે જાણશે તે તને સ્થાનભઈ કરશે મેઘમુખ દેવ યવન સાથે ચકોને નમ્યો ભરતચીએ ત્યાં પિતાની આણા સ્થાપી અને ગગને નિ, ઉત્તર નિકુટ સાધવા મેકલ્યો. દક્ષિણ સિંધુ નિષ્ફટની પેઠે સવ સેનાપતિએ ઉત્તર સિંધુ નિષ્ફટ સાધી ત્યાંથી પ્રાપ્ત થએલ ભેટણ અને દંડ વિગેરે ભરચકી આગળ ધ. ક્ષલ હિમવંતદેવની સાધના અને ત્રર્ષભકટ ઉપર નામોલ્લેખન. | સિંધુ ઉત્તર નિષ્ફટ સાધ્યા બાદ ચક્રરત્નને અનુસરતા સૈન્ય સહિત ચક્રી સુલહિમવંત પર્વતની તળેટીમાં આવ્યા. ત્યાં ભરતકીએ પૌષધસહિત અઠ્ઠમ તપ કર્યો અને અંતે તેમણે કુલહિમવંત પર્વતના અધિષ્ઠાયક દેવ તરફ બાણુ યુ. બાણ ૭૨ યોજન ઉલંધી તેની સભામાં પડશું. ચકીનું આગમન સાંભળી હિમવંતદેવ ગશીર્ષ ચંદન, કલ્પવૃક્ષના પુષ્પની માળા, સર્વ પ્રકારની ઔષધિઓ, પાદહનું જળ, દિવ્યવસે, કડાં, બાજુબંધ, વિગેરેના ભેટણ લઈ ચકવત્તિને નમ્યું. અને “મારું સર્વસ્વ આપનું છે તેમ જણાવવા પૂર્વક તેમને આધીન થયો. ચાકીએ તેને સત્કાર કરી વિદાય આપી. આ પછી ભરતકીએ મટને તાડન કરી કાણિીર નથી પૂર્વદિશાના શિખર ઉપર “આ અવસર્પિણીના ત્રીજા આરાના અંત ભાગમાં હું ભરત ચકવનિ થ છું. આ પ્રમાણે લખ્યું ઋષભકૂટના અધિપતિને પણ સ્વાધીન કરી શકીએ સ્વઆવાસે આવી પારણું કર્યું અને અષ્ટારિકા મહત્સવ કર્યો. નમિ વિનમિ વિદ્યાધાને સ્વાઈન કર્યા. - ગંગા અને સિંધુના મધ્યભાગમાં પ્રયાણ કરતા ચટ્ટીએ સૈન્ય સહિત વૈતાઢય પર્વતની તળેટીએ પડાવ નાખ્યો. નાથ પર્વત ઉપર વસતા વિદ્યાધરોના અધિપતિ નમિ વિનમિને સ્વાધીન કરવા ભરતચક્રીએ બાણ જે કર્યું. નમિ વિનમિ પિતાના પરિવાર સાથે લડવા તૈયાર થયા. અને આમ બન્ને વચ્ચે બાર બાર વર્ષ યુદ્ધ ચાલ્યું. બારવર્ષને અતેનસિવિનમિ પરાજય પામ્યા. અને ભરતચકીની આજ્ઞા સવીકારી. વિનમિએ પિતાની પુત્રી સુભદ્રાને Page #90 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, www ભરતચક્રી વેરે પરણાવી. જે ભરત ચક્રવત્તિની સ્ત્રીરત્ન થઈ. નમિએ પણ અનેક રને વિગેરેની ભેટ ધરી ભરતચક્રવત્તિની આજ્ઞા સ્વીકારી ભરતચક્રીએ આજ્ઞાધારક બનાવી તેમને તેમનાં રાજ્ય પાછાં સેપ્યાં. પણ તેનું ચિત્ત રાજ્ય ઉપર નહિ એંટવાથી પોતાના પુત્રોને રાજ્યગાદી સેંપી તેઓએ ત્રાષભદેવ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. ઉત્તર નિષ્ફટ, ગાદેવી અને નાટયમાલ દેવની સાધના વૈતાઢય પર્વતના વિદ્યાધરને સાધી ચક ગંગા તરફ વળ્યું. ગંગાના પટમાં ચકીએ પડાવ નાંખે. સુષેણને ગંગાને ઉત્તર નિકૂટ સાધવા મક. સુષેણે ઉત્તરનિકૂટ, સાધી તેનાં ભેટણ ચકી આગળ ધર્યો. ત્યારબાદ ચક્રીએ પૌષધ સહિત અમતપ ગંગાદેવીને ઉદ્દેશ કર્યો. ગંગાદેવીનુ આસન કંપ્યું. તેણે બે રત્નસિંહાસને અને એક હજાર રત્નકુ આપ્યા ગગાદેવી ચક્રીને જોતાં વિળ બની અને બોલી ઊઠી કે “તમારા તપથી તે મારું આસન કયું હતું. પણ તમારૂ લાવશ્ય દેખી મારું હૃદય અને દેહ કંપી ઉઠયાં છે.” આમ હાવભાવ કરી પિતાના સ્થાને ભરત મહારાજાને લઈ ગઈ અને જોતજોતામાં તેણે હજાર વર્ષ તેમની સાથે ભેગવિલાસમાં ગાળ્યાં. ગંગાદેવીને મહામુશ્કેલીએ સમજાવી ચકી ખંડપ્રપાતા ગુફા આગળ આવ્યા અહિં પણ તેમણે કૃતમાલદેવની પેઠે નાટચમાલ દેવને અઠ્ઠમતપ દ્વારા સાથે. અને દેવે ચડી સમક્ષ નટની માફક નૃત્ય કર્યું. ચકીએ સત્કાર કરી તેને રજા આપી. અને દેવને ઉદ્દેશીને અઠ્ઠાઈમહત્સવ કર્યો. ચક્રીની આજ્ઞાથી સુષેણે તમિસ્રા ગુફાની પેઠે ખંડપ્રપાતા ગુફાના દ્વારા ઉઘાડયા. અને ચક્રીએ તેમાં પ્રવેશ કરી કાકિણી રત્નવડે ઓગણપચાસ માંડલાં કર્યો. અને ઉનગ્ના નિમગ્ના નદી પાર ઉતરી દક્ષિણ દિશાના પિતાની મેળે ઉઘડેલાં દ્વાર દ્વારા દક્ષિણ ભરતામાં પ્રવેશ કર્યો ખંડપ્રપાતા ગુફાની બહાર નીકળ્યા પછી ચકી સૈન્ય સહિત ચક્રે દર્શાવેલ માર્ગને અનુસરી ગંગાના પશ્ચિમ કિનારે આવે. ગંગાની રેતને હાથીઓના મદથી કદમ બનાવતા ચકીસત્યે પડાવ નાંખ્યો અને ચક્રીએ નવનિધિઓના દેવતાઓને ઉદ્દેશીને પૌષધ સહિત અઠ્ઠમ તપ કર્યો. અને અઠ્ઠમતપને અંતે તેને નેસ", પાંડુક, પિંગલ સર્વરન, મહાપમ, કાળ મહાકાળ માણવ અને શખ નામના નવ નિધિઓ કે જે હજાર યક્ષેથી અધિષ્ઠિત, આઠ ચક્ર ઉપર રહેલા, આઠ યજન ઉંચા, નવ જનના વિસ્તારવાળા અને બારયજનના પહોળા હતા તે સ્વાધિન થયા. નિધિના અધિષ્ઠિત દેવતાઓ ચકીને વિજ્ઞપ્તિ પૂર્વક કહેવા લાગ્યા કે “આપના પુણ્યથી આપને વશ થએલા અમે આપનો સેવકે છીએ આ નિધિ એને આપ યથેચ્છ ઉપયોગ કરે અને દાન આપ” ચક્રીએ તેઓને સત્કાર કર્યો પોતાના આવાસે આવી અઠ્ઠમતપનું પારણું કર્યું અને અઠ્ઠા મહોત્સવ ઉજવ્યું ત્યારબાદ ચક્રીએ સુષેણને ગંગાના દક્ષિણ નિઝટ સાધવા મેક. ઘેડા સમયમાં સુષેણુ દક્ષિણ નિષ્ફટ સાધી ચકી આગળ હાજર છે. અને દક્ષિણ નિકૂટમાંથી મળેલ ભેટે અને દંડ ચકી આગળ ધર્યો. આ રીતે સાઠ હજાર વર્ષના પ્રયાણુથી ભરત મહારાજાએ પોતે ૧ દક્ષિણ ભરતા Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરતચકવતિ ચરિત્ર ] પs અને ૨ ઉત્તર ભરતાને સાથે. ૩ દક્ષિણ સિંધુ નિષ્ફટ ૪ ઉત્તર સિંધુ નિકૂટ, ૫ ઉત્તર ગંગા નિષ્ફટ ૬ દક્ષિણ ગગા નિકૂટ આ ચાર ક્ષેત્રને સુષેણ સેનાપતિને મોકલી સધાવ્યાં આમ છ ખડ સાધી સંપૂર્ણ ભરતક્ષેત્ર સાધ્યું તેમજ માગધ વરદામ–પ્રભાસ, વૈતાઢય, તમિસ્ત્ર, કુલહિમવંત, ગાગા, ખંડ પ્રચાતા, નવનિધિઓ વિગેરેની સાધના કરી ભરતક્ષેત્રની સર્વ વસ્તુ પિતાને સ્વાધીન કરી સમગ્ર ભરતક્ષેત્રમાં હવે કઈ વસ્તુ સાધવાની નહિ રહેવાથી ચક્ર અધ્યા તરફ વળ્યું. ચકીએ અયોધ્યાના પરિસરમાં પડાવ નાંખ્યો. ભરત મહારાજાએ નગરીને ઉદેશીને રાજાઓની સાથે અઠ્ઠમ તપ કર્યો. - અયોધ્યામાં ભરતેશ્વર સમગ્ર ભારત સાધી આવે છે તેવા સમાચાર પ્રસર્યા ઘેરે ઘેર તેણે બંધાયા, આગણે આંગણે કુમકુમના સાથિયા પુરાયા નગર દેવનગરી જેવું સુશેભિત બન્યુ સૌ કઈ ભરતના દર્શન માટે ઉત્કંઠિત થયા. શુભમુહૂર્તે ભરતેશ્વર સ્નાન કરી સુસજજ થઈ ગજારૂઢ થયા અને નગરમાં તેમણે નવનિધિ, ચૌદરત્ન, બત્રીસહજાર મુકુટમદ્ધ રાજાએ, ચેરાસી લાખ હાથી, ઘેડ, રથ અને છનું ફોડ પાયદળ સાથે પ્રવેશ કર્યો સૌ કોઈ આનદમાં મગ્ન થયા. ઈન્દ્ર, દેવ, યક્ષ અને રાજાઓના અત્યાગ્રહથી ભરતેશ્વ રને મહારાજ્યાભિષેક થયો આ મહાભિષેક નિમિત્તે અયોધ્યામા બારવર્ષ સુધી આનદેવ પ્રવર્યો. આ પછી પુરહિત, સેનાપતિ, ગાથાપતિ, વાધકિરન અને બીજાઓને ભરતેશ્વરે સત્કાર પૂર્વક વિદાય આપી. ચક્ર, છત્ર, અસિ અને દંડ વિગેરે રનેને આયુધ શાળામાં દાખલ કર્યા નવનિધિ, ચર્મરત્ન, કાકિણ અને મણિરત્ન વિગેરેને શ્રીગૃહ-લક્ષમીગૃહમાં દાખલ કર્યો. આત્મરક્ષક દેવતાઓ અને રસેઈઆઓને પણ પિતા પોતાને સ્થાને જવાની આશા આપી અને ત્યારબાદ ચક્રવર્તિ પિતાના સંબધિઓની સાથેના આનંદમાં પ્રવર્યાચક્રવત્તિની ઋદ્ધિ. ભરતચકી ચૌદરત્ન, નવનિધિ, સોળહજાર આત્મરક્ષક દે, ચેસઠહજાર સ્ત્રીઓ, ત્રણસે ત્રેસઠ રસેઈઆ, બત્રીસહજાર મુકુટબદ્ધ રાજા, બત્રીસ હજારનાટક, અઢારણ માળી વિગેરે તથા અઢાર પ્રશ્રેણિ–ઘાચી વિગેરે વસવાયાથી શુભતા હતા તથા ભરતચક્રવત્તિના લશ્કરમાં ચેરાસી લાખ હાથી, ઘડા રથ અને છનુકોડ પાયદળ હતું ભરતચક્રીના તાબામાં છન્ક્રોડ ગામ, બત્રીસહજાર દેશ, બહોતેર હજાર મોટાં નગરે, નવાણું હજાર દ્રોણમુખ, અડતાલીશ હજાર કિલ્લાબંધીવાળાં શહેર, ચોવીસહજાર કર્બટ, વીસ હજાર કમંડલ, વીસ હજાર આકર, સોળહજાર ખેટક, ચૌદહજાર સંબોધન, છપ્પનદ્વીપ, ત્રિલેટિવલમંત્રી, ૧ જ્યાં જળ અને સ્થળમાર્ગે જવાય તે દ્રોણમુખ ૨નગર જેવું તે કટ, કે જેની ચારે બાજુ અહી ગાઉ ગામ ન હોય તે મંડલ ૪ જ્યાં લેતા વિગેરેની ખાણ હોય તે આકર ૫ કિલ્લાવાળ તે ખેટક Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ -- - / / નy - પાંચલાખ ચક્રધરે, ચોસઠહજાર ભાટચારણે, ૪૯ કુરા, હજારો સુવર્ણખાણે વિગેરે વિગેરે અનતદ્ધિ હતી. સુંદરી અને અઠ્ઠાણુંભાઈઓની દીક્ષા. છ ખંડ સાધી ચક્રવત્તિપણને અભિષેક બાદ ભરતચક્રી પોતાના સર્વ સ્વજનેને મળ્યા. તેમાં બાહુબલિની સાથે જન્મેલી સુંદરી કે જે ઘણુ તપ કરવાથી કૃશ અને દુર્બળ બની હતી અને જેનુ રૂપ તથા લાવણ્ય બેડેળ બન્યું હતું તેને નિહાળી શકી ગૃહના અધિકારીઓને કહેવા લાગ્યા કે શું મારા ઘરમાં બરાક ઓષધની ખામી હતી કે જેથી સુંદરી આવી દશાને પ્રાપ્ત થઈ છે?” નિગીએ નમ્રપણે ચડીને કહ્યું “મહારાજ!દેવે જેને સાધ્ય છે તેવા આપને ત્યાં શાની ખામી હોય, પણ આપ દિગ્વિજય માટે નીકળ્યા ત્યારથી સુંદરી આ બિલ તપ કરે છે. આપે દીક્ષા માટે કયાં તેથી તે દીક્ષા ન લઈ શક્યાં પણ ભાવ દીક્ષા રાખી વિચરે છે. ભરતે સંદરીને પૂછ્યું કે, “તું દીક્ષા લેવા ઈચ્છે છે ?” સુદરીએ ‘હા’ કહેતાં ભરતચીએ રજા આપી અને આટલા દિવસ સુધી અંતરાય કર્યા બદલ પશ્ચાત્તાપ કર્યો. ભરતેશ્વરની રજા પામી સુધરીએ ભાવપૂર્વક દક્ષા ગ્રહણ કરી, આમ ભરતચીના નાના અઠ્ઠાણું ભાઈઓએ, બાહું મળિએ અને તેના ઘણા પુત્રાએ દીક્ષા લીધી. મરીચિનું ઉસૂત્ર વચન. ભતપુત્ર મરીચિએ દેવની પૂજા અને સન્માન દેખી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી, પણ શીત, તપ, ઉપસર્ગ વિગેરેથી સંયમચર્યા તેને આકરી લાગી. શરમથી સંયમ છેડી તે ઘેર ન જઈ શકે તેમ પૂર્ણ પણે સંયમ પાળી પણ ન શકો. આથી તેણે વિદડીવેષ ધારણ કર્યો અને ભગવાન સાથે વિચારવા લાગ્યો. ઉપદેશ આપવામાં તે કુશળ હોવાથી તે ઘણા રાજકુમારોને પ્રતિબધ કરતું હતું, અને તેમાં જે પ્રતિબોધ પામે તેને ભગવાન પાસે મોકલી દીક્ષા અપાવતે હતો એક વખતે ભરત મહારાજાએ ભગવાનને પૂછયું કે, આ પર્ષદામાં આપ સરખો કોઈ તીર્થકર થનાર છે કે નહિ ?” ભગવાને ભરતને કહ્યું કે, તારો પુત્ર મરીચિ આ ચોવીશીમાં વીશમા મહાવીર નામે તીર્થંકર થનાર છે, મહાવિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવૃત્તિ અને આ અવસર્પિણમાં ત્રિપૃષ્ણનામે પ્રથમ વાસુદેવ થશે. ભરતચદી ભગવાનને વાંરી મરીચિ પાસે ગયા અને તેમને કહ્યું કે, 'હું તમારા ત્રિદ ડી વેષને વંદન કરતું નથી, પણ આપ આ ચાવીશીમાં મહાવીરનામે તીર્થંકર થશા તેથી વંદન કરૂ છું ભરતેશ્વર તે વાટીને ગયા પણ મરીચિના મનમાં હર્ષાતિરેક જગ્યા. તેને થયુ “અહો અહે અમારૂ કુલ ૫ જે કુલમાં ત્રેવીસ તીર્થકરે થશેમારા દાદા પ્રથમ તીર્થંકર ! પિતા પ્રથમ ચક્રવત્તિ ! હું વીસમા તીર્થંકર, પ્રથમ ' વાસુદેવ અને ચક્રવર્તિ જગતમાં અમારા કુટુમ્બ જેવું કંઈ ઉચ્ચ સ્થાન નથી. હર્ષાતિરેકથી તે નાખ્યો આનંદમાં ભાન ભૂલ્ય. અને ઘણું ભવ સુધી દુઃખ આપનાર તીવ્ર નીચગાત્ર કર્મ બાઘુ આ પછી પણ મરીચિ જે કેઈને પ્રતિબંધ આપતો અને તેનાથી પ્રતિબધ પામે તેને ભગવાનની Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરતગતિ ’ રિવ ] ૫૯ પછે કે તેમના પાસે એક પણ એક વખત તે માંદે પડો. સંયમથી ચૂકેલા તેની રીતે રાષચ કરી નહિ મીચિને લાગ્યું કે “સાજો થાઉં પછી એકાદ શિષ્ય કરી.' પે મરીચિ નિગી વ અને કપિલ નામના રાજકુમારને પ્રતિબેધ કરી ભગવાન પાસે મોક. કપિલ દીયારી હેવાથી તેણે મરીચિને પૂછયું કે, આપના માર્ગમાં ધર્મ છે કે ના ?' જવાબમાં મરીગરે કા કે “ ધર્મ અહિં પણ છે અને ત્યાં પણ છે.' આ ઉપૂબ વચને મરીચિને એક કેડીકેડી સાગરોપમ સંસાર રખડાવ્યો. શાપભદેવ ભગવાનનું નિર્વાણ પરમાત્મા છેષભદેવ મેમમય નજીક આવ્યો ત્યારે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા, અને દહાડ પર મુનિએ મણ સ્વીકારી પોષ વદી તેરસ (મેરૂ તેરસ)ના દિવસે અભિજિત નવમા નિવા પામ્યા. ભગવાનના દેહના અગ્નિસંસ્કાર બાદ તેમના અવશેને લઈ ઇન્દ્રા દિક છે ઈ ગવાનને સભાતા શોક સહિત પિતાના સ્થાને ગયા. ભરતકીએ જષભદેવ ભગવાનની સિસ્કાર ભૂમિની નજીક સિંહનિષદ્યા નામને વાર્ધકિરનવડે પ્રાસાદ ક . ને તેમાં એવી તીર્થકર પરમાત્માઓની તેમના દેહ પ્રમાણવાળી રનમય પ્રતિમાને રથાપિત કરી તેમજ પોતાના નવાણું ભાઈઓની અને સર્વને નમસ્કાર કરતા દેખાવવાળી પિતાની પ્રતિમા પણ સ્થાપિત કરી. પ્રાસાદની બહાર નવાણું ભાઈના યશ રામૂડ હોય તેમ નડ્યા રપ અને તેની રક્ષા માટે લેહમય ચોકીદાર બનાવ્યા. પવન સૌ કેઈના ગમનાગમનવાળે ન બને માટે આઠ પગથાર સિવાય તેના સર્વ દાંતાને દંડ નવડે સરખા કરી અષ્ટાપદ તરીકે પ્રસિદ્ધિમાં આ પ્રાસાદનું નિર્માણ પ્રતિષ્ઠા અને પૃજન બાદ ભરતચકી ભગવાનના નિર્વાણને લઈ ભારે મને અયોધ્યામાં આવ્યા. ભગવાનના નિર્વાણ પછી કેટલાક કાળ સુધી ભરતચીને ચેન ન પડયું. પણ મંત્રીએ ભરતચીને સમજાવ્યું કે “જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થાનને ભગવાન પામ્યા છે. અને જગતભર ઉપર મહાઉપકાર કર્યો છે. તેની પાછળ દુઃખ લગાડી આપ સૌને દુઃખી ન કરો. તમારા ભાઈઓ અને જે કોઈ રાજ્યપૂગ વહન કરી શકે તે સર્વેએ દીક્ષા લીધી છે. રાજકુમાર આદિત્યયશા હજી બાળક છે ચિત્તમાથી ઉગ દૂર કરે અને પૈયે ધારણ કરે.” રાજરાજ મંત્રીના આ વચનથી ધીમેધીમે તેમણે ઉગ એ છે કર્યો. અને રાજકાર્યની પ્રવૃત્તિ શરૂ કરી. ભગવાનના નિર્વાણ પછી પાંચ લાખ પૂર્વ ગયા બાદ એક વખત ભરતક વસ્ત્ર પરિધાન બાદ પિતાનુ રૂપ નિરખવા આરિસા ભુવનમાં પધાર્યા. પિતાનું રૂપ નિરખે છે તેવામાં અચાનક વૃદ્ધપતિના હાથમાંથી યુવાન સ્ત્રી ખસી જાય તેમ રત્ન જડિત વીટી આંગળીમાંથી સરકી પડી. આભૂષણ વિનાની અટુલી આંગળી શોભા રહિત લાગી. ચાકીએ માથા ઉપરને મુગુટ દર મૂકો. અને માથાને આરિસામા જોયુ. ત્યારબાદ બાજુબંધ અને ગળાના હાર દૂર મુકયા ચક્કીની વિચારધારા ઉંડી ઉતરી, તેને સમજાયું કે આ મારી ભૂષા ઘરેણાના પ્રતાપે છે. તે દૂર થતાં સમગ્ર દેહ શેભા વિનાનો છે. અને આ દેહમાથી આત્મા જતાં તે આ શરીર પણ ઘરમાં રાખવા ગ્ય રહેતુ નથી. આ ત્રાદ્ધિ સિદ્ધિ અને વિભવ પર છે. મારા નથી. મેં તેમાં કેળવેલું મમત્વ ખોટું છે આ ભાવના Page #94 -------------------------------------------------------------------------- ________________ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ક આજ વૃદ્ધિ પામી અને તે એટલી બધી આગળ વધી કે તેજ આરિલાભુવનમાં ભરતચકીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ઈન્દ્ર આસમ કયુ. અને અવધિજ્ઞાનથી ભરતચકવર્તિને કેવળજ્ઞાન થયાનું તેણે જાણ્ય. ઇન્દ્ર ભરત ચકી પાસે આવ્યો. તેણે તેમને મુનિશ આપે. ભરતચઠ્ઠીએ સ્વયમેવ પંચમુખિ લેચ કરી સાધુવેષ ગ્રહણ કર્યો. અને સાથે સાથે બીજા દશ હજાર માંડલિક રાજાઓએ પણ દીક્ષા લીધી. ઈન્ડે આદિત્ય શાને રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ ભરત કેવળી પૃથ્વીતલને પવિત્ર કરતા અને જગતના જીને પ્રતિબંધના વિહાર કરવા લાગ્યા. દીક્ષા ગ્રહણ આ એક લાખ પૂર્વ સુધી જગતના જીને પ્રતિબધી ભરતકેવલિ અષ્ટપદ પર પધાર્યા. અને અણસણ કરી શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનો યુગ હતું ત્યારે નિર્વાણ પામ્યા. ભગવાન ભદેવ પુત્ર “રત મહારાજાએ કુમારવયમાં ૭૭ લાખ પૂર્વ વ્યતીત કર્યા. માંડલિકપણામાં એક હજાર વર્ષ પસાર કર્યા. દિગવિજયમાં સાઠ હજાર વર્ષ વીતાવ્યાં. ચકર્તિપણામાં એક હજાર વર્ષ ન્યૂત છ લાખ પૂર્વ અને કેવળી અવસ્થામાં એક લાખ પૂર્વ એમ ચેરાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય પાળી અષ્ટાપદ ઉપર સિદ્ધિગતિને પામ્યા. આ પછી દેવેએ નિર્વાણ મહત્સવ કર્યો. આ રીતે પિતાના નામથી ભરતક્ષેત્રને પ્રસિદ્ધ કરતા પ્રથમ ભરત ચક્રવત્તિનું ચરિત્ર સંપૂર્ણ. [શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના કરેલા ત્રિષષ્ટિ પર્વને અનુલક્ષી કરેલસંક્ષેપરૂપ લઘુત્રિષષ્ટિનું પ્રથમ પર્વ સમાપ્ત ] શ્રી અજીતનાથ ભગવાનનું ચરિત્ર પૂર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-વિમલવાહનરાજા અને અનુત્તરદેવ. જ બુદ્વીપના ભરતક્ષેત્રની આ વીશીમાં બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન થયા. તે અજીતનાથ ભગવાન પૂર્વ જન્મમાં સીતા મહાનદીના દક્ષિણ તટ ઉપર રહેલ વસ નામના વિજયમાં મુસીમા નામની નગરીમાં વિમલવાહન નામે રાજા હતા. આ વિમળવાહન શા ન્યાયપ્રિય, કુશળ અને ધર્મદક્ષ હતા તે ગૃહસ્થ ધર્મમાં રાજ્યધર્મમાં અને લત્તર ધર્મમાં કોઈને બાધ ન આવે તે રીતે પૂરું ધ્યાન આપતા હતા. તેમ જગતમાં યુદ્ધવીર, દાનવીર અને દયાવીર તરીકે પ્રસિદ્ધ હતા. એક વખત રાજાની વિચાર ધારા વેરાગ્ય માર્ગે વળી. તેમની નજર આગળ રાજ્ય વિભવ, ધન યૌવન, પુનદિ પરિવાર એ સર્વ તરવર્યા. તેમણે તેને આકાશમાં વાદળ, વીજળીના ચમકારા જેવાં અસ્થિર માન્યાં, Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ ચરિત્ર] --------- ~--------- -- - આથી જીવનમાં અજપ ઉભો થયો અને તેમને લાગ્યું કે માનવભવ, સારું કુળ, આર્યક્ષેત્ર અને સુંદર શરીર હોવા છતાં તેનાથી જે માત્ર આ ભેગ સુખમાજ હું રક્ત રહીશ તે ક્યાં જઈ પટકાઈશ. મારે સાધુને પરિચય કરવો જોઈએ અને શરીર તથા આ વૈભવથી મારે પૂર્ણ સકત કરવું જોઈએ. તેવી વિચારધારામાં ઉંડા ઉતર્યા તેવામાં કેઈએ ખબર આપ્યા કે અરિદમન નામના સૂરિમહારાજા ઉદ્યાનમાં પધાર્યા છે. રાજા મન ભાવતી વસ્તુ પામી આનંદ પામ્યો. પરિવાર સહ ઉદ્યાનમાં ગયો. અને સૂરિ મહારાજને પ્રદક્ષિણું દઈ વંદન કરી તેમની દેશના સાંભળવા બેઠા. સૂરિ મહારાજે દેશનામાં કહ્યું કે “અધર્મ સર્વથા છોડ જોઈએ અને ધર્મને આદર કરવો જોઈએ આ વાત સર્વ ધર્મોને માન્ય છે. તેમજ અન્યાયીને દૂર કરો જોઈએ અને ન્યાયને અગ્રેસર બનાવવો જોઈએ. તથા જે માણસે કાંઈપણ ખોટું કામ કરતા હોય તેને રાજાએ રેકવા જોઈએ વળી હે રાજા! પાપ નહિ કર્યા છતાં પાપના ધ્યાનમાં રક્ત રહેવાથી માણસો દુઃખી થાય છે અને ધર્મ ધ્યાનમાં રક્ત રહેવાથી ભરત મહારાજાની પેઠે સુખી થાય છે? મુનિની આ દેશના ભાવિત રાજાના હદયમાં ઉતરી છતાં તેણે સૂરિ મહારાજને પુછ્યું કે “હે ભગવંત! ધર્મને સમજવા છતાં ધર્મ કરવાને પુરૂષાર્થ પ્રબળ #ારણ વિના બનતું નથી. આપને એવું કર્યુ પ્રબળ કારણ મળ્યું કે જેથી આપે દીક્ષા અંગીકાર કરી. સૂરિમહારાજ બોલ્યા “ રાજા! હું પણ તારા જે રાજા હતો હું મારા સૈન્ય સહિત દિગવિજય કરવા નિકળ્યો. માર્ગમાં એક નંદનવન સરખા બગીચામાં મેં પડાવ નાખ્યો. આ બગીચાઓ અમને ખૂબ આકર્ષી. કારણ કે ત્યાંની વનલક્ષમી અમારા વિજયના શુકન સરખાં ખીલેલાં કુલરૂપ દંત હાસ્યથી અમને અભિનંદતી હોય તેમ જણાતી હતી હુ આગળ ચાલ્યું અને જતે દિવસે દિવિજ્ય કરી તે જ માગે તે ઉદ્યાનમાં આવ્યું. મને આ ઉદ્યાન શુષ્ક પાંદડાના ઢગલાથી વ્યાપ્ત અને ક્ષણભર પણ વિસામો લેવા માટે અયોગ્ય લાગ્યું. મને લાગ્યુ કે જગ્યા ભૂલાઈ છે. તપાસ કરી ખાત્રી કરી તે જગ્યા તેજ હતી. પણ સમય બદલાઈ ગયો હતે. ઉદ્યાનની જીર્ણતા શીર્ણતાએ મારા ઉપર પ્રભાવ પાડ્યો. આથી મેં જાણ્યું કે જેવા ઉદ્યાનના હાલ છે. તેવા મારા રાજ્યના, વૈભવના અને દેહના છે. હે રાજા ! ઉદ્યાનની અનિત્યતાએ મારામાં અનિયતા જાગ્રત કરી અને હું મુનિ થા.” વિમલવાહન રાજાના હૃદયમાં પડેલ વૈરાગ્ય તા થયે. તેણે સૂરિમહારાજ અરિદમન પાસે દીક્ષાની માગણી કરી. અને પુત્રને બોલાવી યોગ્ય ભલામણ પૂર્વક રાજ્ય ગાદી એપી સમુહૂતે દીક્ષા અંગીકાર કરી વિમળવાહન રાજર્ષિએ ગુરૂમહારાજ સાથે ત્યાંથી વિહાર કર્યો. અને તે બાવીસ પરિસહ તેમજ ઉપસર્ગ સહન કરવા લાગ્યા. વિવિધ પ્રકારના એકાવલી, રત્નાવલી, કનકાવતી વિગેરે તપમાં પિતાનું મન જોડયું. અને સિદ્ધ, ગુરૂ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંધને વિભક્તિ વિગેરેવીસ પદનું આરાધન કરી તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન Page #96 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષ િશલાકા કર્યું. એક માસથી માંડીને આઠ માસ સુધીના ઉપવાસની તપશ્ચર્યા કરી અને તે અણુસણ કરી વિમલવાહન રાજર્ષિ વિજય નામના અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુ વાળા દેવપણે ઉત્પન્ન થયા અહિં તેમણે દેવશય્યામાં પોઢ્યા ઢિયા અવધિજ્ઞાનથી લેકનાલિકનું અવલોકન કર્યું અને અનુત્તર સુખ ભેળવી તેત્રીસ સાગરોપમનું લાંબુ આયુષ્ય પણ જોતજોતામાં તેમણે પસાર કર્યું. (૨) અજીતનાથ ભગવાન. જન્મ, બાલ્યકાળ અને ગૃહસ્થજીવન. શ્રી અષભદેવ ભગવાનના ઈશ્વાકુ વંશમાં અસંખ્ય રાજાઓ સિદ્ધિગતિને પામ્યા. અને અસખ્ય અનુત્તર વિમાન દેવકમાં ગયા. આ પછી ઈવાકુવંશમાં વિનીતા નગરીમાં જિતશત્રુ રાજા થયા અને તેમના લઘુ બંધુ સુમિત્રા વિજય નામે યુવરાજ થયા. આ જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી અને તે જાણે વિજયા નામે દેવીના સરખી રૂપવાળી હતી આ રાણીની કુક્ષિમાં મહા સુદ ૧૩ને દિવસે જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતું ત્યારે વિમલવાહન રાજાને જીવ વિજય વિમાનમાંથી ચ્યવી ત્રણ જ્ઞાન સહિત પુત્ર પણે ઉત્પન્ન થયો. આ વખતે સર્વત્ર આનંદ ફેલા. નરકમાં પણું અજવાળું થયું અને તેમાં રહેલા સર્વ જીએ પણ ક્ષણભર આનંદ અનુભળે. જ્યારે આ પુત્ર ગર્ભવાસમાં આવ્યું તે રાત્રે ચોથા પહોરે વિજયા રાણીએ ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પની માલા, ચંદ્ર, સૂર્ય, દેવજ, પૂર્ણ કુભ પ સાવર, સમુદ્ર, વિમાન, રત્નપૂંજ અને નિર્ધમ અગ્નિરૂપ ચૌદ વM પિતાના મુખમાં પ્રવેશ કરતાં દીઠાં. ભગવાન અજીતનાથ વિજયા રાણુની કૃષિમાં આવ્યા કે તુત ઈન્દ્રોનાં આસન કપ્યાં અને ઇન્દ્રો જિતશત્રુ રાજાને ઘેર આવ્યા. તેમણે સ્વપ્નનું ફળ જણાવતાં કહ્યું કે હે માતા ! આપ ભય ન પામે. અમે ઈન્દ્ર છીએ હે માતા ! બીજા અજીતનાથ નામે તીર્થંકર તમારા પુત્ર થશે.” આમ કહી ઈન્દ્રો દૃ સહિત નંદીશ્વર કીપે અષ્ટાબ્લિકા મહોત્સવ કરી સ્વસ્થાને ગયા. અને કુબેરે સૌધર્મેન્દ્રની આજ્ઞાથી તે નગરીને ધન, ધાન્ય અને વૈભવથી પૂર્ણ કરી. આ તરફ જિતશત્રુ રાજાના નાનાભાઈ સુમિત્રવિજયની પત્ની જયતી કે જેનું બીજું નામ યશોમતી હતું તેણે પણ તે રાત્રિએ ચૌદ સ્વપ્ન જોયાં હતાં. ઓ ચૌદ સ્વપ્નનું ફળ ચન્તરેન્દ્ર આવીને કહ્યું કે “હે માતા ! તમારા પુત્ર બીજે ચકી સગર નામે થશે.” જાગૃત થયા પછી વિજ્યા અને વિજયીએ શેષ રાત્રિ ધર્મ જાગરણથી પસાર કરી, પ્રાતઃકાલે વિજયાએ જિલશત્રુ રાજાને રાત્રે પિતાને આવેલ ચૌદ વનની વાત કહી. Page #97 -------------------------------------------------------------------------- Page #98 -------------------------------------------------------------------------- ________________ | [ લઘુ વિષ્ટિ શલાકા પુરુષ, જે રાત્રિએ વિજયા રાણીએ પુત્રને જન્મ આપે, તેજ રાત્રિએ થોડીવાર પછી વેયન્તીએ સુવર્ણ વર્ણ સદશ એક પુત્રને જન્મ આપે આ બન્ને વધામણી તેમના પરિવારે જિનશત્રુ રાજાને આપી. રાજાએ ઇનામ આપ્યું અને સર્વત્ર નગરમાં મહત્સવ કર્યો. કુલવધુ ગીત ગાવા લાગી. નાટકની રચના થઈ. આખું નગર અને સર્વ કે આનંદ આનદ પામ્યા. શુભ દિવસે રાજાએ મંડપ રચના કરી આપ્તજને સમક્ષ “આ પુત્રની માતા જ્યારે પુત્ર ગર્ભમાં હતો ત્યારે પાસા રમવામાં મારાથી જીતી શકાઈ ન હતી. તેમ જણાવી પિતાના પુત્રનું નામ અજિત અને પોતાના ભાઈના પુત્રનું નામ સગર રાખ્યું. ઈન્ડે આજ્ઞા કરેલી પાંચ દેવધાત્રીઓ અજિતનાથ ભગવાનનું અને જિતશત્રુ રાજાએ મુકેલ પાંચ ધાત્રીઓ સગરનું પાલન કરવા લાગી અજિતનાથ દેવસંચારિત અમૃતને અંગુઠા દ્વારા પાન કરતા હતા. સગર અનિદિત સ્તનપાન કરતા હતા. અનુક્રમે વૃદ્ધિ પામતા અને બાળકો વિજય અને કિતશત્રુ રાજાના ખોળામાં એક પછી એક ચડતા હતા. અને રાજાના હર્ષને વૃદ્ધિ કરતા હતા. ઉંમર થતાં રાજાએ બને પુત્રને ભણવા મુકવા વિચાર કર્યો, પણ ભગવંત અજિત નાથ તે ત્રણ જ્ઞાનસહિત હેવાથી સ્વયમેવ સર્વકળા, ન્યાય, શબ્દશાસ્ત્ર વિગેરે શિખ્યા. સગર ખુબ બુદ્ધિશાળી હોવાથી જોતજોતામાં એક દીવાથી બીજે દીવો પ્રગટે તેમ ઉપાધ્યાયની પાસેથી શબ્દશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર, વાદ્યશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, ધનુર્વેદ અને યુદ્ધકળા સર્વ શિખી લીધુ આ સર્વ શાસ્ત્ર શિખ્યા છતાં સગર પિતાનુ શિખેલ સર્વ અજિતનાથ ભગવાન આગળ ધરી કહી બતાવતા હતા. અને જેમાં અપૂર્ણતા જણાઈ કેશંકા લાગી તે સર્વ ભગવંત પાસેથી જાણી લેતા હતા. માનવ માત્રને રૂપસંપત્તિને બક્ષનાર ચૌવનમાં બને કુમારએ પ્રવેશ કર્યો. એટલે ઈન્દ્ર અને જિતશત્રુ રાજાએ વિવાહ માટે આગ્રહ કર્યો. ભેગાવલી કમ બાકી હોવાથી ભગવાન મૌન રહ્યા. એટલે જિતશત્રુ રાજાએ રાજકન્યાઓ સાથે ભગવાનનાં લગ્ન કર્યા. અને સગરને પણ તેવી રીતે રાજકન્યાઓ પરણાવી. આ પછી ભગવાન શ્વાધિને અનુરૂપ ઔષધિની પેઠે ગૃહસ્થ જીવન પસાર કરવા લાગ્યા. સગર કુમાર પણ હાથી જેમ હાથિશુઓની સાથે રમે તેમ રાજકન્યાઓ સાથે રમવા લાગ્યું. એક વખત લઘુબંધવ સહિત જિતશત્રુ રાજાને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ, તેમણે અઢારસાખ પૂર્વ ઉંમરના પિતાના પુત્રને કહ્યું કે, “હું હવે સંયમ લેવા ઈચ્છું છું. મારા પૂર્વજોએ તે આ ઉંમર પહેલાં સંચમ લીધુ છે, તમે રાજયધૂરા વહન કરી, અને મને નિમુકત બનાવે.” અજિતનાથે કહ્યું, “હે તાત! તમારા શુભ કાર્યમાં અંતરાય નાંખવા હું તૈયાર નથી પણ એટલી વિજ્ઞપ્તિ કર્યું છે કે, રાજ્યપૂરા તે કાકા સુમિત્રવિજય સભાળે તેજ ઈષ્ટ છે.” સુમિત્રવિજયે કહ્યું કે, “ તુચ્છ રાજ્ય ખાતર અપૂર્વ લાભવાળા સએમને હું શા માટે ચૂકું ? છેવટે જિતશત્રુ રાજાના આગ્રહથી ભાવથતિ રહેવાને Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ ચરિત્ર ] ૧- ૧૧ - - - - MA W સુમિત્રવિજયે નિર્ણય કર્યો. અને જિતશત્રુ રાજાએ અજિતનાથને રાજ્યાભિષેક કર્યો અને સગરને યુવરાજ તરીકે સ્થા રાજવી અજિતનાથે પિતાના પિતા જિતશત્રુનો ભવ્યદીક્ષા મહોત્સવ-નિષ્કમણત્સવ કર્યો. અને જિતશત્રુ મહારાજાએ સર્વ ભવ અને પરિવાર ત્યાગી ઝષભદેવ ભગવાનના તીર્થમાં વર્તતા સ્થવિર મુનિરાજ પાસે દીક્ષા અંગીકાર કરી. દક્ષાબાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી. જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ અને તપ ત્યાગના બળે જિતશત્રુ રાજર્ષિ ભાવના શ્રેણિએ ચડી કેવલજ્ઞાન પામ્યા. અનુક્રમે છેવટે પિતાના પૂર્વજોની પેઠે સિદ્ધિગતિને પામ્યા. હવે રાજા અજિતનાથ ન્યાય-નીતિ અને પ્રેમથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમના રાજ્યકાળમાં વધ, બંધન, તાડન, દહન વિગેરે શિક્ષાઓ કઈ પણ વખતે કરવાનો પ્રસંગ આવતે નહિ તેવી રીતે પ્રજા વતી હતી. ચારે રાજનીતિમાં નિપુણ હોવા છતા અજિતનાથ રાજવીને દંડ કે ભેદનીતિનો ઉપયોગ કરવો પડયે ન હતું. પ્રજા અને રાજા વચ્ચે ખુબજ મેળ અને વાત્સલ્ય ભાવ ઉભરાતે હતો. આમ રાજ્ય પાળતાં અજિતનાથ ભગવાનને ત્રેપન લાખ પૂર્વ થયાં. ઉંમરના પરિપાક સાથે ભોગાવલી કર્મ પણ પરિપકવ થયુ. અને આપોઆપ વૈરાગ્યભાવના જાગૃત થતાં તેમણે વિચાર્યું કે “આ રાજ્યની સુંદર વ્યવસ્થા, ભાઈઓને ભ્રાતૃપ્રેમ અને રાજ્યઋદ્ધિ ગમે તેવી સગવડતા ભરી હોય તે પણ તેથી આત્માને શું ઉપકાર કરનારી છે. આત્માને ઉપકાર કરનાર વસ્તુ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પિષક પ્રવૃત્તિ જ છે. મારે પાપપોષક પ્રવૃત્તિ ત્યજી આત્મપ્રવૃત્તિ તરફ વળવું જોઈએ.” આ વિચારધારાને કહે નાથ ! ધર્મતીર્થ પ્રવર્તાના લોકાંતિક દેવેની વિજ્ઞપ્તિએ રેકી. ભગવાને ભક્ત સેવકના અનુરૂપ વચન સમા દેવના આ વચનને સ્વીકાર કર્યો. અને પવનથી અગ્નિ વધુ પ્રજવલિત બને તેમ તેમને વૈરાગ્ય વધુ પ્રજવલિત બન્યો. ત્રણ જ્ઞાનધારક ભગવાને તુરત સગરને બોલાવ્યો. અને કહ્યું કે, “બાંધવ! આ રાજ્યપૂરા તું વહન કર, હું હવે રાજ્યપાલન કરી શકું તેમ નથી. કારણકે મારું મન રાજ્ય, વૈભવ અને જગતની માયામાં હવે સુલ સ્થિર થાય તેમ નથી. સગરને ભગવાનના આ વચન વાઘાત જેવાં લાગ્યાં. તે બોલી ઊઠ્યો કે હે ભગવન! તમે રાજા અને હું યુવરાજ તેમ હવે તમે મારા ગુરૂ અને હું આપને શિષ્ય થઈશ. આ૫ જાઓ અને હું રાજ્ય ભેગવું તે ન બને, ઉત્તરમાં ભગવાને કહ્યું. “સંયમ એ ભાવના પ્રધાન છે. મારૂ ભેગાવળી કર્મ ક્ષીણ થયું છે. હજી તું ચક્રવતી થવાને છે, અને તારૂ ભેગાવલી કમ બાકી છે, આથી તારે માટે અત્યારે સંયમનું પાલન અશકય છે. રાજા પછી યુવરાજ રાજગાદીએ આવે એ રીતના કમને પાલન કરી તું રાજ્યને રવીકાર કર.” ભ્રાતૃપ્રેમ અને વડિલની આજ્ઞામાં હીંચકાતા સગરે નાખુશ દીલે આંસુ સાથે ભાઈની આજ્ઞાને સ્વીકાર કર્યો. ભગવાને પૂર્ણ હર્ષપૂર્વક સગરનો રાજ્યાભિષેક કર્યો અને પોતે રાજ્યધૂરામાંથી નિમુક્ત થયાને આનંદ અનુભવ્યો. Page #100 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકે પુરુષ, સંવછરી દાન અને દીક્ષા. ધમધમતા ગરમાવા પછી વરસાદી પાણીની જડી વરસાવે તેમ અજિતનાથે રાજય વૈભવને કૃતાર્થ કરવા “લે લે' એવી ઘોષણાપૂર્વક સાંવત્સરિક દાન આરંભ્ય, અને જગતને જણાવ્યું કે જેની પાછળ દુનિયા ધમપછાડા કરે છે, તે ધનની પ્રાપ્તિ કરતાં તેના ત્યાગમાંજ સુખ અને શાંતિ છે.. કે ચાકે અને ચૌટે ચૌટે ખુલે હાથે દાન આપ્યા છતાં એક વર્ષમાં ભગવાનને હાથે ત્રણ અઠયાસી કોડ અને એંશીલાખ સયાજ દાનમાં ગયા. કારણકે વરસાદ ગમે તેટલે વરસે પણ પાત્ર જેટલું હોય તેટલું જ ભરાય તેમ ભગવાન ગમે તેટલું આપે પણ યાચક પિતાના ભાગ્ય જેટલજ મેળવી શકે છે. વાર્ષિક દાનને અતે ઇદ્રનુ આસન કંપ્યુ. ઈન્દ્ર પરિવાર સહિત ભગવાનના નિષ્ક્રમણ મહોત્સવમાં આવ્યો. પરમઆભૂષણુથી સુસજ્જ કરાયેલ ભગવાન સગરે જેલ નિષ્ક્રમણ મહોત્સવપૂર્વક સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થઇ સહસ્સામ્રવનમાં પધાર્યા. સંસાર સમુદ્રમાંથી ઉતરવા સમાન ભગવાન શિબિકામાંથી હેઠા ઊતર્યા, અને કિમતી આભૂષણરૂપ જ્ઞાનદર્શન, ચારિત્ર ધારણ કરવા માટે અલ્પમૂલ્ય પાર્થિવ આભૂષણને ત્યાગ કર્યો. મહા શુદિ ૯ ના દિવસે ચંદ્રમા રેહિ નક્ષત્રમાં હતો ત્યારે સપ્તપણ વૃક્ષની નીચે પંચમુષ્ટિ લાપૂર્વક “મિ નામાની ઉદ્દઘાષા સાથે એકહજાર રાજાઓના સાથે છઠતાપૂર્વક સંચમને ગ્રહણ કર્યું. ઈન આપેલ દેવદુષ્ય વસ્ત્ર ઉપધિ સહિત ધર્મ બતાવવાને અર્થે નિર્મમ હોવા છતાં ભગવાને ગ્રહણ કર્યું અને ભગવાને સંયમ ગ્રહણ કર્યું કે તુર્તજ દીક્ષાનું સહોદર હોય તેમ ભગવાનને મન પર્વવજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ અને સગર વિગેરેએ ભગવાનની સ્તુતિ કરી શોક સહિત પિતાના સ્થાને ગયા અને અજીતનાથ ભગવાન જગતને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા. કેવળજ્ઞાન અને નિર્વાણુ. પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરતા ભગવાન બીજે દિવસે બ્રહદતને ઘેર આવી ચડયા અને નિસાર શરીર પાસેથી સજજ કામ લેવા માટે ક્ષીરાન્નથી હસ્તપાત્રમાં પારણું કર્યું. અંતરિક્ષમાં રહેલ દેએ બહાદત્તને ભાગ્યશાળી માની તેને ત્યાં ધન, વાસક્ષેપ, વસ્ત્રાવૃષ્ટિ, દેવદુંદુભિનાદ અને “અહાદાન ! અહાદાન ની ઉદઘાષણ કરી. બાદત્ત રોમાંચિત થયેા. અને ભગવાને જે સ્થળે ઉભા રહી આહાર ગ્રહણ કર્યો તે પવિત્ર સ્થાનને સાચવી રાખવા તેણે પીઠિકા બનાવી. આ સ્થાનને પૂજા વિના બ્રહ્મદત્ત ભેજન પણ કરતો ન હતો. અને તે તેના જીવનના અહોભાગ્યસમા તે રનપીઠને હરહંમેશ માનતો હતે. * સમષ્ટિ ભગવાને પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર આરં. જે જંગલમાં પશુઓની ભયંકર ત્રાડે પડતી અને જ્યાં સર્પોનાં સંચળાં પડયાં રહેતાં તેવી ભયંકર અટવીમા Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ ચરિત્ર ] ૬૭ - - - - - - - - - - અને ઉંચા ઉંચા શિખરવાલા અને નજર નાંખે ન પહોંચે તેવી ખીણોવાળા પ્રદેશમાં જાતની ઉચ નીચની અસ્વાભાવિક સ્થિતિને વિચાર કરતા ભગવાન વિચરવા લાગ્યા. કઈ વખત પવનના ઝંડા સૂસવાટાથી પાણું પણ થીજી જાય તેવા ભાગમાં ભગવાન ખુલ્લી કાયે કાઉસગ્ગ ધ્યાને રહેતા. તે કોઈ વખત જે સ્થાનથી જોતાં માણસ ચકરી ખાઈ નીચે પડે તેવા શિખર પર પર્વતસમાં અઠગ પ્રભુ ધ્યાનારૂઢ બનતા. આમ વિહા૨માં તેમણે અનેક તપ, અભિગ્રહ અને નિયમો ધારણ કરી બાર વર્ષ પસાર કર્યો. ત્યાર બાદ ભગવાન એક વખત સહસ્તામ્ર વનમાં સસપણું વૃક્ષ નીચે છઠતપ કરી કાઉસગ ધ્યાને રહ્યા. મેરૂના જેવા નિશ્ચળ ભગવાન આ ધ્યાનમાં અપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ, સૂકમસં૫રાય અને ક્ષીણમોહ ગુણઠાણુમાંથી પસાર થઈ ચારઘાતિ કર્મોને ક્ષય કરી સયોગિ ગુડાણામાં દાખલ થયા કે તુર્ત તેમને પોષ સુદ ૧૧ ના દિવસે રોહિણી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. ભગવાને હસ્તકમળની પેઠે જગતના સર્વ ભાવે જાણ્યા. દેનાં આસને પ્યાં. સર્વ જગ્યાએ આનંદ આનંદ ફેલાયો. કુદરત પણ ભગવાનના કેવલ્ય પ્રાપ્તિના ઉત્સવમાં ભાગ લેતા જીને પ્રસન્ન થઈ સત્કાર કરવા લાગી. વાયુદેવે કાંટા અને કાંકરા રહિત જન જમીન કરી અને મેઘદેવે તે જમીનને વૃષ્ટિવડે પલ્લવિત કરી સુગંધમય બનાવી કે તુર્ત વ્યંતર દેવે તે જમીનને સુવર્ણથી જડી દીધી. આ પછી સુવર્ણ જડિત તે પૃથ્વી પર આકાશમાંથી પંચવિધ પુષ્પની વૃષ્ટિ થઈ. અને જોતજોતામાં જાનુ સુધી ઉભરાઈ. ભવનપતિ દેવેએ મધ્યમાં મણિપીઠ બાંધી. પ્રથમ સોનાના કાંગરાવાળે રૂપનો ગઢ, જોતિષી દેએ બીજે મણિના કાંગરાવાળો સુવર્ણગઢ અને વૈમાનિક દેએ માણિક્યના કાંગરાવાળો રત્નને ત્રીજે ગઢ બનાવ્યો દરેક ગઢને ચાર ચાર દરવાજા અને દરેક દરવાજે દેવે પ્રાતિહાર્ય બની ઉભા રહ્યા. ગઢની અંદર મધ્યભાગમાં જૈનધર્મ સર્વ ધર્મ કરતાં ઉંચે છે તે જણાવતું એક ગાઉ અને ચૌદસે ધનુષ્ય ઉંચું ચિત્યવૃક્ષ પણ દેવોએ ઉભું કર્યું. તેમજ ધૂપઘટાઓ, દેવછંદ, ભામંડલ, ચામર, છત્ર, ચક્ર વિગેરે વિવિધ વિભૂતિ અને પર્ષદાઓની ગોઠવણ પૂર્વક સમવસરણની રચના થઈ. નવ સુવર્ણ કમળ ઉપર પાન્યાસ કરતા ભગવાને પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, અને સરિ નમઃ' કહી ભગવાન સિંહાસન ઉપર આરૂઢ થયા કે તુર્ત તેમના પ્રતિબિંબ ત્રણે દિશામાં દેએ વિદુર્થી. દે, દાન, રાજાઓ, માણ, પશુઓ, અને જગતના વિવિધ જંતુગણુથી બારે ૫ર્ષદા પૂર્ણ બની. સગર પણ ત્યાં આવી ઈન્દ્રની પાછળ બેઠા, ભગવાન સિંહાસન ઉપર બેઠા બાદ શક્રેન્દ્ર ઉભે થયેતેણે ભગવાન અને પર્ષદાને નમી ભગવાનની સ્તુતિ આરંભી અને જગતના પ્રાણીઓને જણાવ્યું કે “તરણ તારણ ભગવાન સિવાય આ સંસારમાં બીજું કે ઉપકારી નથી ત્યારબાદ ભગવાને દેશનામાં કર્મ, બન્ય, મુક્તિ અને જગતની સ્થિતિ જણાવતી દેશના આપી. આ દેશનાથી હજારો નરનારીઓ પ્રતિબંધ પામ્યાં. અને ભગવંતના ચરણે પોતાનું જીવન ધરી તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ભગવાનના કાકા સુમિત્ર જે ઘણા વર્ષથી ભાવયતિપણે જીવન ગાળતા Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૮ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુ. હતા તેમણે પણ ભગવાન પાસે દીક્ષા લીધી. આમ ભગવાનને સિહસેન વિગેરે પંચાણું ગણુધરે થયા. ભગવાને તેમને “પને જા, વિમે વા, હુ ' ની ત્રિપદી આપી. એટલે આઉટ લાઈન ઉપરથી ચિત્રકાર જેમ ચિત્ર દોરે તેમ તેમણે દ્વાદશાંગીની રચના કરી. ઈન્દ્ર વાસક્ષેપ ચૂર્ણને થાળ ધર્યો. અને ભગવાને ઉભા થઈ તેમાંથી વાસ ચૂર્ણની મુઠી ભરી નતમસ્તકે ઉભા રહેલા તે ગણધરો ઉપર વાસક્ષેપ નાંખતાં ઉચ્ચાર્યું કે “સૂત્ર, અર્થ, . ઉભય, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય, અને અનુગથી હું તમને ગણુની અનુજ્ઞા આપુ છું.” આ પછી દેવોએ, દાનાએ, અને માનએ, થનથન નાચતા ઉમળકાભેર હદયે તેમના ઉપર વાસક્ષેપ નાંખે. આ પ્રથમ સમવસરણમાં ભગવાને જગતને તારવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરી. અને પછી પણ પ્રથમ પોરિસી સુધી દેશના આપી. તે પૂર્ણ થતાં સગર રાજા તરફથી આવેલ બલિ ઉછાળવામાં આવ્યું. અને જેને પૂર્ણપુજ સમ માની દેઓએ, રાજાઓ અને માનએ અદ્ધર અદ્ધરથી જ ગ્રહણ કર્યો. આ પછી ભગવાન દેવદમાં પધાર્યા. અને તેમની પાદપીઠ આગળ સગરે મૂકેલ સિંહાસન ઉપર આરૂઢ થઈ સિંહસેન ગણધર ભગવતે દેશના આપી. આમાં ઘણાઓએ વિવિધ પ્રશ્નો પૂછયા કેઈએ પિતાના પૂર્વભવ પૂછ્યા. આ સર્વને તેમણે ભગવાનના સ્થાન મહાભ્યથી યથાસ્થિત કહ્યા. દેશનાકાર ગણધર ભગવંતને ભગવાન સિવાય સૌ કોઈએ તેમને કેવળી જ માન્યા, બીજી પિરિસી પૂર્ણ થતાં સુસાફર ઈષ્ટ સ્થાને પહોંચવાથી અટકે તેમ તેમણે દેશના પૂર્ણ કરી. એટલે તેમને નમન, પૂજન વંદન કરી સૌ સ્વથાને ગયા. સગરચક્રી પણું ભગવંતને નમી પિતાના સ્થાને સાકેતપુર આવ્યા. ભગવાન અજીતનાથના શાસનમાં ચારમુખવાળ, શ્યામ કાતિને ધારણ કરનાર, હાથીના વાહનવાળે, જમણી બાજુના ચાર હાથમાં વરદ, સુદુગર, અક્ષસૂત્ર, અને પાસ તથા વામ બાજુની ચાર ભૂજામાં બીર, અભય, અંકુશ, અને શક્તિને ધારણ કરનાર મહાયક્ષ નામે શાસનદેવ થયે. તથા સુવર્ણ જેવા વણવાળી, જમણી બે ભુજામાં વરદ અને પાસ તથા વામ બે ભૂજામાં બીરૂ અને અંકુશને ધારણ કરનારી તથા લેહાસના રૂઢ અજિતબલા નામે શાસનદેવી થઈ. ચેત્રીસ અતિશયે શાભિત ભગવાન સિંહસેન આદિ ગણધરોથી પરિવૃત્ત એક વખત શોભી નગરીના પરિસરમાં પધાર્યા. દેવાએ સમવસરણ ૨. , ભગવાન સિંહાસન ઉપર બેસી દેશના આપે છે. તેવામાં ત્યાં એક બ્રાહ્મણ યુગલ આવ્યું. અને તેમાંથી ગ્રાહણ ભગવાનને પૂછયું કે “હે ભગવન્! આવી રીતે કેમ છે?” ભગવાને કહ્યું કે તે સમકિતને મહિમા છે.” સભાને આમાં કાંઈ સમજ ન પડી. સભાની શંકા ટાળવા મુખ્ય ગણુધરે પૂછયું કે આ બ્રાહ્મણે આપને શું શું પુછયું ? અને " આપે શું ઉત્તર આપ્યા?’ ભગવાને કહ્યું કે – “અહિં નજીકમાં શાલિગ્રામ નામે એક અગ્રહર છે. ત્યાં શુદ્ધભટ્ટ નામે બ્રાહ્મણ ૧ દાનમાં આવેલ જમીન ઉપર વસેલ ગામ, Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ ચરિત્ર ] ૬૯ h છે. તેને સુલક્ષણા નામે ભાર્યો છે. શુદ્ધભટ્ટ એક વખત દુખી થતાં પરદેશ ગયા. પાછળ રહેલ સુલક્ષણા સાધ્વીના પરિચયમાં આવી અને સમકિતવત થઈ. કેટલાક કાળે શુદ્ધભટ્ટ ઘેર પાછે! ફર્યાં. તેણે સ્ત્રીને કહ્યું ‘મારા વિના તારા દિવસે કેમ પસાર થયા ?° સ્ત્રીએ કહ્યું ‘સાધ્વીના પરિચયે મને સમતિ પ્રાપ્ત થયું. તેથી જગતની સારાસારતા સમજી વિવેક ઉપજ્યા. અને મે મારા દિવસેા પસાર કર્યાં.' શુદ્ધભટ્ટ સમકિત પામ્યા. અને જતે દિવસે તેમને એક પુત્ર થયા. આ અગ્રહારમાં ખધા મિથ્યાત્વી હતા એક વખત પુત્રને લઈ શુદ્ધભટ્ટ બ્રાહ્મણેાની સભામાં ગયા. સૌ આ શ્રાવક છે દૂર ખસ દૂર ખસ' એમ કહી તેના તિરસ્કાર કરવા લાગ્યા. શુદ્ધભટ્ટ લાગણીવશ થયા. અને ખાલી ઉચા કે જિનેાક્ત ધર્મ શુદ્ધ ધ ન હોય તે મારા પુત્ર ભસ્મિભૂત થો' એમ કહી મળતા અગ્નિકુંડમાં પુત્રને નાંખ્યા. જોતજોતામાં એક દેવી તેને હાથમાં લઈ બહાર આવી. સભા દિગ્મૂઢ અની. બ્રાહ્મણ આનંદ પામ્યા. ઘેર આવીને વાત કરી પણ સ્ત્રીએ કહ્યું કે ‘આવું ફરી તમારે ન કરવું જોઈએ. કારઝુ કે કાઇક વખત શાસન દેવ જાગૃત ન હોય તેા ધર્મની અપ્રભાજના થાય' બ્રાહ્મણને ધર્માંમાં વધુ સ્થિર કરવા સુલક્ષણા તેને સાથે લઇ અહિ મારી પાસે આવી. અને બ્રાહ્મણે પૂછ્યું કે આ પુત્ર ઉગાઁ તે સમકિતને પ્રભાવ છે કે કેમ ?” મે' તેને કહ્યું કે હા તેમજ છે? પરષદા આનંદ પામી. કેઇએ વ્રત તા કાઈએ સમકિત ગૃહે કર્યું", આ પછી ચેાત્રીસ અતિશયથી શાલતા પરમાત્મા ધર્મચક્રી અજિતનાથ ભગવાન જગત ઉપર ઉપકાર કરતા અને દેવા અધિષ્ઠિત ધર્મચક્રથી માર્ગ દર્શાવાતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. શ્રી અજિતનાથ ચત્ર સંપૂર્ણ. શ્રી સારચક્રવત્તિ ચરિત્ર (૧) છ ખંડની સાધના તથા ચક્રીપદ. આ તરફ સગરના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયુ કે તુ ચીએ તેની પૂજા કરી. કારણકે ઉચિત વ્યવહારમાં મેાટા પુરૂષો કાઈ દિવસ સ્ખલના પામતા નથી. આ પછી છત્ર, ઈંડ, ખડૂગ, કાકિણી, મણિ, ચમ, પુરોહિત, ગજ, અન્ધ, સેનાપતિ, ગાથાપતિ, વાયકી અને સ્ત્રીરત્ન પણ ચક્રીને આવી મળ્યાં. સગરચઢીએ સુમુહુતૅ ભરતક્ષેત્રના છ ખંડ સાધવા પ્રયાણ કર્યું. તેમણે માગ, વરદામ, પ્રભાસ, સિંધુદેવી, હિમાચલદેવ, કૃતમાલદેવ, નાટ્યમાલદેવ, ગંગાદેવી અને નવનિધિના અધિષ્ઠાયક દેવાને સાંધ્યા. ઉત્તર ભરતમાં આપાત ભિલ્લા સિવાય કાઈ ઠેકાણે સગરના સામના ન થયા. આપાત જિલ્લા પણ ચૈાડા વખત હેરાન થઇ ચક્કી સમજી શરણે Page #104 -------------------------------------------------------------------------- ________________ ત્રિષ્ટિ શલાકા પુરુષ આવ્યા. ઠેર ઠેર સત્કાર પામતા અને ભેટાથી નવાજાતા સગરચક્રીએ મત્રીસહજાર વર્ષે છ ખડ સાધ્યા અને વિનિતા નગરીના પરિસરમાં પડાવ નાંખ્યો. એક દિવસે સગરચક્રી અશ્વારૂઢ થઈ ઘેાડાને ફેરવે છે તેવામાં ઘેાડાને પાંચમી ધારમાં ફેરવતાં ઘેાડા ભૂત આવ્યુ હોય અને નાસે તેમ નાસવા માંચે. જોતજોતામાં તે અદૃશ્ય થયા અને ચક્રીને ઘેર જંગલમા લાવી ઉભા રાખ્યા. ચક્રી હેઠા ઉતર્યો કે તુત ઘેાડાના રામ રમી ગયા. ચકી પગપાળે આગળ વધ્યા ત્યારપછી સાવરમાં સ્નાન અને જળપાન કરી લટાર મારે છે તેવામાં તેમણે દેવકન્યા સમી રૂપવતી સ્ત્રી જોઈ. અન્નેનાં નયના એકબીજામાં મળ્યાં. તે સાથેજ અને કામખાણુથી ઘવાયાં. સ્ત્રી સખી સાથે ચાલી ગઇ પણ તુત એક દાસી સગર પાસે આવી અને કહેવા લાગી કે, ‘હું સ્વામિન્ ગગનવલ્લભ નામના નગરમાં સુલેાચન નામના વિદ્યાધર છે. તેને સહસ્રનયન નામે પુત્ર અને સુકેશા નામે પુત્રી છે. એક વખત નિમિત્તિયાએ સુલેાચનને કહેલ કે, ‘તમારી પુત્રી ચક્રવત્તીની પટરાણી થશે, ' આથી ગમે તેનાં માગાં આવ્યાં પશુ તે સર્વને વિદ્યાધરે પાછાં ઠેલ્યાં. I " ७० | લઘુ એક વખત સ્થનુપુરના રાજા પૂણ્ મેઘ વિદ્યાધરે સુકેશાની માગણી કરી. સુલેાચને તે ન સ્વીકારી એટલે તુત તે લશ્કર સહિત સુલેાચન ઉપર ચઢી આવ્યા. આ લડાઇમાં સુલેાચન ખપી ગયે, પણ તેના પુત્ર સહસ્ત્રનયન શત્રુ ન જાણે તે રીતે સુકેશાને લઈ આ જંગલમાં રહ્યો છે. જ્યારથી સુકેશાએ તમને જોયા છે, ત્યારથી તેને કંપ અને છાતીની ક્રૂટક શાંત થતી નથી. તે દીલને ઘણું ઘણું રાકે છે પણ તમારી તરફથી તેનું દીલ ખસતું નથી. આ અરસામાં સહસ્ત્રનયન પણ ત્યાં આવી પહોંચ્યા. અને તેણે ચડ્ડી જાણી સુશાને પરણાવી. ત્યારપછી સહુનયનને સાથે લઇ સગરચક્રી વિમાન ઉપર એંસી ગગનવલ્લભ નગરે આવ્યા, અને ત્યાં તેને તેના રાજ્ય ઉપર બેસાર્યાં. આ પછી સુકેશાને સાથે લઈ સગરચક્રી સાકેતપુરના પરિસરમાં રહેલ શિખિર આગળ આવ્યા. અઠ્ઠમ તપ કર્યાં. અને મહેૉત્સવપૂવ ક નગરમાં પ્રવેશ કર્યો. દેવાએ અને રાજાએ ચક્રવત્તી પણાના અભિષેક કર્યાં. આ ચક્રીપદના મહેાત્સવ ભાર વર્ષ સુધી ચાલ્યા. સ ઠેકાણે આનદ અને જયજયકાર વ્યાપી રહ્યો. ત્યારપછી સગરચક્રી અદ્ભુત સુખ ભાગવવાપૂર્વક પાતાના કાલ નિગ મન કરવા લાગ્યા. એક વખત અજિતનાથ ભગવાન સાકેતપુરના પરિસરમાં સમવસર્યાં. દેવાએ સમવસરણ રચ્યું. ઇન્દ્રાદિક દેવા અને સગરચકી વિગેરે રાજાએ યથાસ્થાને બેઠા. ભગવાને દેશના આરંભલી આ અરસામાં ભયથી થરથર ધ્રુજતે શરણુ શેાધતા પૂર્ણમેઘના પુત્ર ઘનવાહન સમવસરણમા ભગવાનને પ્રદક્ષિણા ઇ એંઠે. થાડીવારમાં હથિયાર સહિત કયાં ગયો એ ઘનવાહન” એમ પાકાર કરતે પૂર્ણમેઘને મારી ધનવાહનને મારવા તલસતા સહસ્રલેાચન પણ ત્યાં માન્યો. તેણે સમવસરણમાં બેઠેલ ઘનવાહનને જોયો, પણ ભગવાનના પ્રભાવથી તેને ક્રોષ શાંત થયા અને તે પણ ભગવાનની દેશના સાંભળવા બેઠા.- આ પછી સગરગટ્ટીએ ભગવાનને પૂછ્યુ કે આ. બન્નેને પરસ્પર વૈરનું શું કારણ છે?” ભગવાને કહ્યું.. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી સગરચક્રવર્તિ ચરિત્ર ] ૭૧ “સૂર્યપુર નગરમાં ભાવન નામે એક શેઠ હતા. તે પોતાનું ઘર પોતાના પુત્ર હરિદાસને સોંપી વેપાર માટે પરદેશ ગયો. પરદેશથી ખુબ સંપત્તિ મેળવી રાત્રિ સમયે પેાતાના નગરે આવ્યો. ખીજા તે રાત્રિવાસ નગરમહાર રહ્યા પણ ઘણી ઉત્કંઠાથી ભાવન નગરમાં પુત્રને મળવા ઘેર આવ્યો. રાત્રિના સમયે પૂયાગાયા વિના ઘરમાં પેસતા તેને ચાર માની હરિદાસે મારી નાંખ્યો. ભાવન મૃત્યુ પામી કૃષ્ણસર્પ અને ત્યારપછી પૂર્ણ - મેઘ નામે થયા. અને હરિદાસ મૃત્યુ પામી સહલેાચન થયા.’ ફરી સગર ચઢીએ ભગવાનને પૂછ્યું, સહસ્રવાચનની સાથે મારે આજ અગાઉ કાંઈ પરિચય નથી છતાં મને તેની પ્રત્યે કેમ સ્નેહ સ્ફૂરે છે ” ભગવાને કહ્યું કઈ એક પૂર્વભવમાં તમે ર્ભક નામે સન્યાસી હતા, તમારે શશી અને આવલી નામે એ શિષ્યો હતા આવલી વિનયી અને ગુરૂભક્ત હાવાથી તમને તેની પ્રત્યે ખુખ પ્રેમ હતા. એક વખત આવલીએ એક ગાય વેચાતી લીધી, પરંતુ શશીએ તેના મૂળધણીને ખુટવી પાતે ગાય ખરીદી, આના અંગે ખન્ને વચ્ચે લડાલડી થતાં શશીના હાથે આવલી માર્ચે ગયેા. શિ મરી ઘનવાહન થયા, અને આવલી મરીને સહસ્ત્રલેાચન થયો સહસ્રલેાચન પૂર્વભવમાં તમારા પ્રિય શિષ્ય હોવાથી તમને તેના ઉપર હાદિક ભાવ જાગ્યો. છ આ અરસામાં ભીમ નામે રાક્ષસ જે સભામાં બેઠા હતા. તે ભેા થઇ ઘનવાહનને ભેટી કહેવા લગ્યો કે, હુ” પૂર્વભવમાં વિધ્રુષ્ટ રાજા હતા, અને તું મારા રતિવલ્લભ નામે પુત્ર હતા. તું મને પ્રાણથી પણ વહાલેા હતેા. સારૂ પરમ સદ્ભાગ્ય કે તું મારા જોવામાં આવ્યો પુત્ર ! મારી પાસે લંકા અને એક પાતાલલંકા નામે એ નગરીએ છે. લંકા નગરી લવણુ સમુદ્રમાં આવેલ સાતસા ચેાજનના વિસ્તારવાલા રાક્ષસ દ્વીપમા રહેલ ત્રિકૂટપ°ત ઉપર છે, અને પાતાલલકાથી છ યોજન દૂર જમીનમાં—પૃથ્વીમાં સવાસેા યોજન વિસ્તારવાળી છે. ભીમે રાક્ષસવિ અને નવમાણિકયનો હાર આપી મેઘવાહનને સાથે લીધે. અને અને લકાના રાજા મનાવ્યેા રાક્ષસદ્વીપના રાજા ઘનવાહનનો વંશ ત્યારપછી રાક્ષસવશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આ પછી ભગવાને બીજી તરફ વિહાર કર્યાં, અને દેવ, દાનવ, રાજાએ વિગેરે પૂર્વભવના સ્નેહ અને વૈર કેવી રીતની પરંપરા જન્માન્તરામાં ઉભી કરે છે, તેની સમજ પુર્વક સ્વસ્થાને ગયા. સમય જતાં સગરચઢ્ઢીને જન્તુ વિગેરે સાઢહજાર પુત્રા થયા. (આ સાહજાર પુત્રો એક સ્ત્રીથી થયા કે ઘણી સ્ત્રીથી થયા તેનો સ્પષ્ટ ઉલ્લેખ જેકે શાસ્ત્રમાં મળતા નથી.) આ પુત્રા ચૌવનવય પામ્યા અને તેમનો વીયોલ્લાસ ખીલી નીકળ્યો. તેમણે પિતાને વિજ્ઞપ્તિ કરી કે, અમે આપ કહે તે દેશ સાધીએ અગર કહે તે દ્રુમ શત્રુને વશ કરીએ' પિતાની આગળ નહોતા કોઈ દેશ સાધવાના બાકી કે નહાતા કોઇ ખાકી દુય શત્રુ. આથી તેમણે કહ્યું કે પુત્રા, ભાગ્યવાન પુરૂષોને સુખ ભાગવવા પ્રયત્ન કરવા પડતા નથી. 2 ' Page #106 -------------------------------------------------------------------------- ________________ [લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, કાન તેને માટે તે બીજાએ પ્રયત્નપૂર્વક સુખ હાજર રાખવું પડે છે. તમે તમારે ઈચ્છા મુજબ વિચરે અને સુખ ભેગવી કાળ પસાર કરે. પિતાની આજ્ઞા થતાં સ્ત્રીરત્ન સિવાય સર્વ રત્નો લઈ પુત્રોએ માંગલિક દિવસે પ્રયાણ કર્યું. કુદરતની લીલા નિહાળતા આનંદ લૂંટતા અને લૂંટાવતા સગરના સાગરના મઝાની માફક સાઠહજાર પુત્રો ગ્રામ, નગર, ખેટ, નદી, કહે જોતા જોતા અષ્ટાપદ પાસે આવ્યા. લીલાછમ વૃક્ષ ઘટાથી છવાએલ ને આકાશના વાદળાંઓ સાથે વાત કરતા. સુવર્ણ મુશ્કેટ સમા ચેત્યથી શુભતા તે પર્વતને જોઈ મત્રીઓને પૂછયું કે, “આ કર્યો પર્વત છે? અને તેના ઉપર ચિત્ય કેણે બંધાવ્યું છે?” મંત્રીઓએ કહ્યું, “તમારા પૂર્વજ ઋષભદેવના પુત્ર ભરતચક્રીએ આ ચેત્ય બનાવેલ છે, આઠ પગથાર હોવાથી આ અષ્ટાપદપર્વત કહેવાય છે. આ ચૈત્યમાં સ્વસ્વ દેહપ્રમાણ ચોવીસ તીર્થંકર ભગવાનની રત્નમય પ્રતિમાઓ અને ભરત ચક્કીના નવાણું ભાઈઓની પાદુકા તથા મૂર્તિઓ કરાવી ભરતેશ્વરે પ્રતિષ્ઠાપૂર્વક , પ્રતિષ્ઠિત કરેલ છે ચૌવનના પ્રતીક સમા સાઠહજાર પુત્રે ઘમધમાટ કરતી નદીના પુરની પેઠે અષ્ટાપદ ઉપર ચઢયાભગવંતની પ્રતિમાને વાંદીઅને જીવન કૃતકૃત્ય બની વિચારવા લાગ્યા કે, પિતાએ આપણા માટે કરવા જેવું કાંઈ કામ બાકી રાખ્યું નથી બીજું કાંઈ નહિ તે આપણું વહિલાએ બનાવેલ આવા મંદિરની સદાકાળ રક્ષા થાય તેવું કાંઈક આપણે કરીએ. તેપણ આપણું અહોભાગ્ય! કારણકે દુષમકાળમાં જતે દિવસે માણસે ભગવાનની રત્ન પ્રતિમાને પણ ઉઠાવી જશે. કેમકે “ધનભૂખ્યાને કાંઈપણ અનાચરણીય નથી હોતું.” બધાએ અષ્ટાપદ ફરતી ખાઈ કરી મંદિરની રક્ષા કરવાનો નિર્ણય કરીદંડરનથી પૃથ્વીને ખદવા માંડી, જોતજોતામાં હજાર જન ખોદી નાંખ્યું, ત્યાં તે નાગલેકના ઉત્પાતથી ક્રોધાતુર થએલ જવલનમe દેવ બહાર આવ્યે અને કહેવા લાગ્યું કે પિતાના દંડરનથી અભિમાની બનેલ એ સગરપુત્ર ! તમે આ શું કરવા માંડયું છે? નાગલોકનાં મંદિરે નીચે ખંડિત થાય છે તેનું તમને ભાન છે કે નહિ? મોટાના પુત્રે મોટાની પેઠે સૌનું કુશળક્ષેમ ઈચ્છવું જોઈએ.” જહુએ જવલનપ્રભને વિજ્ઞપ્તિ કરી શાંત પાડો અને કહ્યું કે “અમે તમારા આવાસ તેડવા નથી માગતા, અમે તે મંદિરની રક્ષા માટે અહિં ખાઈ કરતા હતા. વિવેકી પુરૂષને ગમે તે કેપ પણ જ્યારે માણસે અજાણતાં ભૂલ કરી છે તેમ લાગે ત્યારે તુર્ત શાંત થાય છે. તેમ જ્વલનપ્રભ શાંત થયો અને પાતાલ લોકમાં ચાલ્યા ગચ. નાગરાજના ગયા પછી જહુએ પિતાના ભાઈઓને કહ્યું આપણે અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ કરી પણ આતે જતે દિવસે પુરાઈ જશે. ગમે તેવું મોટું શરીર બુદ્ધિ વિના શોભે નહિ તેમ આ ખાઈ પાણી વિના નકામી નિવડશે. માટે આપણે તેને પાણીથી પુરવી જોઈએ. પરંતુ ખાઈ પુરાય તેટલું પાણી ગંગાને અહિં લાવ્યા સિવાય બની શકે તેમ નથી. આથી યમદંડ સમા દંડર લઈ ગંગાના કાંઠાને વિદાર. જન્હેં ગંગાના પ્રવાહને ખાઈમાં લાગે. ગંગાનું પાણી નાગલોકમાં પહં. અને દેના આવાસે પાણીથી * Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી સગરાવતિ ચરિત્ર ] ૭૩ તરબોળ બન્યા. નાગરાજના કોપે માઝા મૂકી તે નાગકુમાર સાથે બહાર આવ્યો અને કહેવા લાગ્યું કે ગધેડાઓને તે ડફણાં જ જોઈએ તેમ તમારી સાથે સામનીતિ કામની નથી.' તેમ કહી દરિવિવ વડે સગરના ૬૦ હજાર પુત્રને ભસ્મિભૂત કરી નાગરાજ નાગ કુમાર સાથે પાતાલ લોકમાં પાછો જાલ્યો ગયો. સગરના પુત્રની સમગ છાવણું કકળથી ગાજી ઉડી. દિશાઓ અને વનપક્ષીઓ પણ રડી ઉડયાં અને ગઈકાલની પ્રબળ શકિત એકાએક આમ અચાનક અસ્ત પામતી જોઈ સૌ કેઈક મગ્ન બન્યા. સેનાપતિ અને સૈનિકે શા મઢે પાછા ફરવુ તે ન સૂઝવાથી મૃત્યુ પામવાની તૈયારીવાળા થયા તેવામાં એક ભગવા વસ્ત્રવાળા બ્રાહ્મણે તેમને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે હુ રાજાનો શેક ઓછો કરી શાંત પાડીશ! તમે આવા અકાળ મૃત્યુને ન વો! હુ લૂંટાયો ! મારૂ કઈ રક્ષણ કરે ! બચાવે ! બચાવો” એમ બૂમો પાડતો બાળમૃતકને લઈ એક વૃદ્ધ બ્રાહ્મણ રાજમાર્ગમાં ડૂસકે ડુસકે રડતે હતો આ શબ્દ સગરચક્રીએ સાંભળી તેને રાજસભામાં બેલા. અને પૂછ્યું કે “હે વિપ્ર ! મારા રાજયમાં તને કેણે લૂટયો છે? તું કોણ છે અને તારે શું દુખ છે?” “મહારાજ! હું શું કહું? મારું સર્વસ્વ ગયું ! હું અશ્વભદ્ર નામના ગામડાનો અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. પ્રાણપ્રિય પુત્રને તેની માતાને સોપી હું વધુ અભ્યાસ કરવા બીજે ગામ ગયો. ત્યાંથી પાછા ફરતાં ઘરમાં પેઠે ત્યારે સ્ત્રી ડુસકે ડુસકે રેતી હતી અને એક બાજુ કાળા સર્ષથી કસાયેલ પુત્ર દીર્ઘ નિદ્રામા પિડ્યો હતે. મેં અને મારી સ્ત્રીએ આખી રાત રેઈ રેઈને કાકી. મધ્યરાત્રિએ કુલદેવી પ્રગટ થઈ અને કહેવા લાગી કે તું મુંઝાઈશ નહિ જેને ઘેર મૃત્યુ ન થયું હોય તેના ઘેરથી મંગલિક અગ્નિ લાવ એટલે તારા પુત્રને હું તુર્ત જીવડું, મને આશા પ્રગટી. “હે રાજન! હું ઉંબરે ઉંબરે ભટકું છું. કોઇને ત્યાથી મંગલિક અગ્નિ મલતું નથી. નાના મોટા સર્વે ઘેર ભટકો છું. મારે બીજી કઈ ભૂખ નથી. મારે જોઈએ છે માત્ર મંગલિક અગ્નિ. આપ ચકી છે, કૃપાળુ છે, પ્રજાવત્સલ છે, તે આ પ્રજાના બાળકને જીવાડવા માંગલિક અગ્નિ આપે, અગર કયાંથી પણ મંગાવી આપો.” સગરચક્રીએ શેકમય છતાં વિવેકી વાણીથી કહ્યું, “હે બ્રાહ્મણ અમારૂ કુળ ઉંચું છે છતાં અમારા કુટુંબમાં પણું ઋષભદેવ, ભરત, આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર , બલવીર્ય, કાર્તિવીર્ય વિગેરે પ્રતાપી પૂર્વજો મૃત્યુ પામ્યા છે. તે ગમે ત્યાં ફરે પણ કેઈનું કુટુંબ કે ઘર મૃત્યુ વિના નહિ મળે. આ જગતમાં સર્વ જીવો કાળવશ છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. તમે પંડિત અને ધીર છે તે પૈર્ય ધારણ કરી જગત સ્થિતિને વિચાર કરે.” બ્રાહ્મણે કહ્યું. હું આ બધુ સમજું છું. પણ મારી ધીરજ રહેતી નથી મહારાજની શાસ્ત્રવન અને ધીરજની વાતે જ્યાં સુધી પિતાને સાક્ષાત્ અનુભવ નથી થયો હતો ત્યાં સુધી તે રહે છે, પણ જ્યારે દુખ પિતાને માથે આવી પડે છે ત્યારે નથી રહેતી. હું સમજું છું કે જેને છેડા પુત્રો હોય તેના થડા નાશ પામે અને જેના વધારે હોય તેના વધારે નાશ પામે. હે સ્વામિન! Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૪ [ લઘુ ત્રિષષ્ટિ શાંકા પુરુષ આપના વચનથી હું હવે શાક નહિ કરૂં પણ આપ આપના સઘળા પુત્રોના મૃત્યુ વખતે શાક ન કરશો. તા હવે આપ સાંભળેા. હું સ્વામિન્! તમારા સાòહજાર પુત્રો નાગરાજના દૃષ્ટિવિષથી મૃત્યુ પામ્યા છે.” આ સમાચાર સાંભળી સગર શાકસ્તબ્ધ બની જડાઈ ગયેા બ્રાહ્મણે કહ્યું હું સ્વામિન્ ! આપ અજીતનાથ ભગવાનના ખાંધવ છે. વિવેકી છે, અને જગતની સ્થિતિના પારખુ છે.’ એટલામાં તા સર્વે પ્રધાના આવ્યા અને તેમણે સર્વ વૃત્તાંત કહ્યો. ત્યાં તા રાજા ઘણી ધીરજ રાખવા છતાં ન રાખી શકયા અને જમીન ઉપર ઢળી પડચેા, સર્વત્ર શાક ફેલાયા. પ્રજા પણ રાજાના શાકમાં સામેલ છની. થાડા સમય સુધી તેા સૌ કાઈ અવાચક મન્યા. રાજા સમજી ગયા કે આ વૃદ્ધ બ્રાહ્મણ મારા પુત્રના મૃત્યુ સમાચાર આપવા આવ્યેા હતા. પણ તેણે મને વધુ આઘાત ન લાગે માટે પેાતાના પુત્રના મૃત્યુની વાત આગળ કરી હતી. આ બ્રાહ્મણ ખીજે કાઈ નહિ પણ મને સ્થિર રાખવા બ્રાહ્મણવેશે પધારેલ ઇંદ્ર હતા. k સુબુદ્ધિ મત્રીએ આંસુ લુછી ભારે અવાજે કહ્યું, “ રાજન ! બુદ્ધિશાળી મનુષ્યએ જગતની નાશવંત અવસ્થા જાણ્યા પછી વિવેકવિકલ ન થવું જોઇએ. મત્રીએ રાજાને ઈન્દ્રજાળિકનુ દૃષ્ટાંત આપી કહ્યુ` કે હે રાજન્ ! એક રાજાને ત્યાં વસતઋતુમાં એક ઇન્દ્રજાળિક આભ્યા તેણે કહ્યું કે, સાતમે દિવસે સર્વ નગર પાણીમય થઈ જશે.' કાઇએ આ વાત ન માની પણુ સાતમે દિવસે ગરવ કરતા વરસાદ વરસવા માંડયા. લેાકાતાવા લાગ્યા. રાજા અગાસી ઉપર ચઢ્યો. ત્યાં પણ પાણી ઉભરાયુ. રાજાએ જેવા સઁપાપાત કર્યો કે તુ તેણે પેાતાની જાતને સિંહાસન ઉપર જોઇ પછી ચારે ખાજુ નજર ફેંકી તે તેણે ન દેખ્યુ પાણી કે પાણીના ઉપદ્રવ. તુત ઇંદ્રજાળિક રાજા આત્રળ હાજર થયા અને રાજાને કહેવા લાગ્યું કે મહારાજ ! આતા મારી કલા હતી.’ આ પછી રાજા વિચારમગ્ન અન્યા અને સંસાર તજી દીક્ષા લઇ તેણે સ્વશ્રેય સાધ્યુ ઈન્દ્રજાલિકના ચામાસાની પેઠે આ સર્વ સૌંસાર ઇન્દ્રજાળિક સમાન છે.” આમ સર્વેએ જુદાં જુદાં દૃષ્ટાન્તા આપીને રાજાને શાકરહિત અનાવ્યા, તેટલામાં ગંગાના જળના ઉપદ્રવની પ્રજાએ બૂમ પાડી, સગરચકીએ જન્તુના પુત્ર ભગીરથને માકલ્યા. તેણે અહુમત કર્યાં, અને જ્વલનપ્રભદેવને આરાધી ગંગાને સમુદ્રમાં વાળી પ્રજાને સુસ્થિત કરી. આથી ત્યારખાઇ ભગીરથના નામથી ગંગા ભાગિરથી કહેવાઇ. આ ગંગા પ્રવાહ સમુદ્ર તરફ વળતાં સગરપુત્રોનાં મૃતકા પણ સમુદ્રમાં જઇ મળ્યાં. આથી જતે દીવસે અસ્થિને જળમાં નાંખવાની વિધિ જગતમાં ચાલુ થઈ. કારણકે જગતમાં મેાટા લેાકેાની પ્રવૃત્તિ જતે દિવસે મારૂપ અને છે. ગંગાને સમુદ્રમાં મેળવી ભગીરથ પા ફરે છે તેવામાં તેણે 'મામાં એક કેવળી ભગવંતને જેયા, રથ ઉપરથી ભગીરથ ઉત્તરી મુનિને પ્રદક્ષિણા કરી પ્રણામપૂર્વક ચાગ્યસ્થાને બેસી પૂછવા લાગ્યા કે, હું ભગવંત ! મારા પિતા અને કાકાએ એકીસાથે કયા કને લઇ મૃત્યુ પામ્યા.' કેવળી ભગવતે જવાખ આપ્યા, “હું' ભગીરથ ! પૂર્વે એક સંઘ તી Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી સગરચકવતિ ચરિત્ર ] ચાત્રાએ જતાં એક ગામમાં આવી પહોંચ્યા અને કુંભારના ઘર નજીક તેણે પડાવ કર્યો. ગામલેકે ચોર હોવાથી સંઘને માલદાર માની લૂંટવા આવ્યા. કુંભારે આજીજી કરી ધમ માણસોને ન લૂટવા તેવું સમજાવી તેમને પાછા વાવ્યા. પછી રાજાને ખબર પડી કે, આ ગામના લોકે ચાર છે, તેથી તે ગામને માણસો સહિત કુંકી બાળ્યું. જ્યારે આ ગામ બાળ્યું ત્યારે કુંભાર બહારગામ ગયો હતો, તેથી તે બચી ગયે. કુંભાર મૃત્યુ પામી વિરાટદેશમાં વણિક થયો. ત્યાંથી મૃત્યુ પામી રાજા થઈ દેવલોકમાં જઈ તું ભગીરથ નામે થશે. અને ગામના લોકો વિરાટદેશના મનુએ થઈ કંઈ સંસારમાં ભટકતા ભટકતા તમારા પિતા જહુ વિગેરે થયા, હે કુમાર ! જવલનપ્રભ વિગેરે તે નિમિત્ત માત્ર છે. પૂર્વભવની કરણીજ નેહ, વૈર, સંપત્તિ અને મૃત્યુમાં કારણરૂપ છે.” ભગીરથ કેવળને વાંદી રથારૂઢ થઈ અધ્યામાં આવ્યો. અયોધ્યામાં આવતાં વેંત ભગીરથ દાદા સગરચક્રીને પગે લાગ્યો અને તેમણે તેને આશીર્વાદ આપ્યા. આ પછી સગરચક્રીએ ભગીરથને કહ્યું, “હે પૌત્ર! મારા ઉપર રાજ્યભાર એ છે કર અને મને દીક્ષમાર્ગે પ્રયાણ કરવામાં મદદરૂપ બને !” સગરચક્રીએ તુર્ત વિનીત અને નમ્ર ભગીરથને રાજ્યાભિષેક કર્યો. આ અવસરે અજીતનાથ ભગવાન સમવસર્યાના ઉદ્યાનપાલકએ સમાચાર આપ્યા. ચક્રીએ સાડાબાર કોડ સોનૈયા ઈનામ આપ્યું. આ પછી સમવસરણમા જઈ દેશના સાંભળી અને પ્રવજ્યા અંગીકાર કરવાની ઈચ્છા જણાવી ભગીરથે સગરચકીને દીક્ષા મહોત્સવ કર્યો અને ભગવંતના હાથે જન્હ સાથે ગયેલા સામતેસહિત ચક્રીએ દીક્ષા અંગીકાર કરી. જોતજોતામાં સગર મુનિએ દ્વાદશાંગીને અભ્યાસ કર્યો. ઉત્કૃષ્ટ તપ તપી ઘાતિકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. ભગવાન અજીતનાથ સ્વામિને એકલાખ સાધુ, ત્રણ લાખને ત્રીશહજાર સાધ્વીઓ, સાડત્રીસ ચોદ પૂર્વધારી,એકહજારને સાડા ચારસો મન પટવિજ્ઞાની ચોરાણુ અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવલી, બાર હજારને ચાર વાદી, વીશ હજારને ચાર વૈકીયલબ્ધિવાળા, બે લાખ ને અઠ્ઠાણું હજાર શ્રાવક તથા પાંચ લાખ અને પીસ્તાલીશ હજાર શ્રાવિકા આટલે પરિવાર થયો. - નિર્વાણ સમય નજીક આવતાં અજીતનાથ ભગવાન સમેતશિખર પધાર્યા. અને હજાર મુનિઓ સાથે પાદે પગમન અણુસણ સ્વીકારી ચૈત્ર શુદ પાંચમના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચાર અઘાતિકને ક્ષય કરી એક માસના ઉપવાસે નિર્વાણ પામ્યા. સાથે અણસણું કરનાર સુનિઓ પણ કાલાનુક્રમે નિર્વાણ પામી સિદ્ધિસુખને વર્યા.. દવેએ મેક્ષ કલ્યાણક મહત્સવપૂર્વક ઉજવ્યું. આમ અજીતનાથ ભગવાને કુમાર અવસ્થામાં અઢારલાખ પૂર્વ, રાજ્યવસ્થામાં એક પૂગ સહિત ત્રેપનલાખ પૂર્વ, છદ્મસ્થપણુમાં બારવર્ષ અને કેવળજ્ઞાનમાં એકપૂવગ અને બાર વર્ષ જૂન લાખ પૂર્વ પસાર કરી એકંદર બેરલાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ઋષભ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ww [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ. પ્રભુના નિર્વાણુથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણ પામ્યા. સગરચક્રી પણ ત્યારખાદ અણુસણ સ્વીકારી મુક્તિપદને પામ્યા, ઇન્દ્ર સહિત દેવાએ, અને ભગીરથ વિગેરે રાજાએ એ ભગવંતના દેહના અને મુનિઓના દેહના ચદન કાથી અગ્નિસ'સ્કાર કર્યાં આ પછી ઇન્દ્રાદિક દેવા ભગવતની ઢીઢા અસ્થિક વિગેરે લઈ ગયા અને હરહમેશ તેમના સ્મરણ નિમિત્તે તેમની પૂજા કરવા લાગ્યા. શ્રી સગરચક્રી ચરિત્ર સંપૂર્ણ. આ પ્રમાણે અજિતનાથ ભગવાન અને સગરચક્રી ચરિત્રરૂપ મીનું પૂર્વ સંપણું. શ્રીસંભવનાથ જિન ચરિત્ર ( ૧ ) પૂર્વ ભવતુ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-વિપુલવાહન રાજા અને દેવ. ધાતકી ખડના અરાવત ક્ષેત્રમા ક્ષેમપરા નામની નગરી હતી. તે નગરીમાં વિપુલવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ન્યાયી, ગુણી, પરાક્રમી અને દાંતા ઉપરાંત દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધારૂપ સમ્યફુર્તી મૂળ ખારવ્રતને ધારણ કરતા હતા. સ્વાધ્યાય અને જીનપૂજામાં તેનુ ચિત્ત હરહંમેશાં લાગ્યું રહેતું હતું. પ્રજા તેને પાલક પિતાની પેઠે માનતી હતી અને તે પ્રશ્નને પેાતાના સંતાનની પેઠે સાચવતા હતા. તેના રાજ્યમાં સર્વત્ર પ્રેમ, શાંતિ અને સુખ સૌ કાઇના હૃદયમાં હતાં. ઈન્દ્રની પેઠે પૂણું વૈભવ, સામર્થ્ય અને પ્રેમથી રાજ્ય કર્યો છતાં એક વખત તેના દેશમાં ભયંકર દુષ્કાળ પડયા. અન્ન માટે લે।ક। વલખાં મારવા લાગ્યા. જમીન ચેામાસુ હોવા છતા ઉનાળાની પેઠે ધગધગવા લાગી. કલ્પાન્ત કાળના પવનની જેમ નૈર્ય દિશાના પવન ફુંકાવા લાગ્યું. વાદળાં પણ કાળા બ્રેસ્સર અને સૂ કાંમાની થાળી જેવા દેખાવા લાગ્યા. લેાકેા શેરીએ શેરીએ ભટકવા લાગ્યા. અનાજની એક પસલીને માટે કેટલીક માતાઓ પોતાના બાળકને વેચતી જણાવા લાગી. કડકા રોટલા માટે કુતરાએ લડે તેમ એક બીજાના હાથમાંથી લેાકેા શટલે ખેંચી લેતા જણાવા લાગ્યા. વધુ શું કહેવું ? જે બાળકાને લાડથી ઉછેરતા તે બાળકથી છાનામાના મેળવેલ ગ્રાસને માત પિતા ખાઈ પેાતાનુ ઉદર ભરપણું જેણાવતા. સત્ર વર્ષાના અભાવમાં પૃથ્વીના રસકસ સાથે માણસાના પરસ્પર પ્રેમ, સ્નેહ સૌન્ત્ય અને લાગણી સુકાયાં, કુદરતે પણુ આંખું આંખ પેાતાનું સ્વરૂપ કર્યું. વિપુલવાહન રાજાને પાતાના દેશની આ સ્થિતિ જોઈ શકાઈ નહિ. તેણે છૂટે હાથે લેટ્ટેશને અનાજ વહેંચવા માંડયું, મુનિને પ્રારુક અન્નપાણી મળે તેની તેણે વ્યવસ્થા Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ જિન ચરિત્ર ] કરી અને તે પિતાના ભેજનાલયમાં સર્વ સંઘને જમાડવાની પણ શેઠવણ કરી. તે સંઘની હરહંમેશાં ખબર પૂછો અને તેની આ વિષમ પરિસ્થિતિમાં સંભાળ રાખવા હરહમેશાં ઘુક્ત રહેતો. આ રીતે રાંઘની પરમ ભક્તિને લઈને તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. આ ભકિત જ્યાં સુધી દુષ્કાળ રહ્યો ત્યાં સુધી તેણે પૂર્ણપણે જાળવી રાખી. એક વખત સંધ્યા સમયે રાજા પિતાના મહેલની અગાશી ઉપર બેઠા હતા. આકાશમાં ચારે બાજુથી વાદળાં છવાયાં, ઘોર અંધકાર થયો, રાજાને લાગ્યું કે હમણુંજ વરસાદ તૂટી પડશે. રાજા આ વિચાર કરે છે. તેટલામાંજ પવનના સૂસવાટા થવા માડયા, ઘેરાયેલાં વાદળો વિખરાયાં અને આકાશ વાદળાં રહિત સ્વચ્છ થયુ. આ દેખાવ રાજા ઘણી વાર તે પણ આજે રાજાને આ દેખાવે અંતર્મુખ તરફ વાળ્યો. અને તેથી રાજા વિચારવા લાગ્યું કે આ જગતની સર્વ સંપત્તિ અને લીલા આ વાદળ જેવી છે. તે ભેગી થાય છે પણ કાળને ઝપાટે આવતાં જલદી વિખરાય છે. મૂર્ખ માણસજ તેને કાયમી માની તેની અંદર ગાંડે ઘેલે બને છે. આ વાદળની છાયાની પેઠે સર્વ સંસારની સ્થિતિ છે. માટે મારે તેની આસક્તિ છોડવી જોઈએ પુત્રોને રાજ્ય સેંપી આત્મ કલ્યાણ સાધવું જોઈએ. તરતજ રાજાએ પોતાના પુત્ર વિમલકીતિને બેલા અને કહ્યું “હે પુત્રી આ રાજ્ય પૂરાને વહન કર. મારું મન રાજ્ય કે સંસારમાં નથી. બીજે કશો વિચાર ન કર. અને મને આ ભારમાંથી મુક્ત કર.” રાજકુમાર જવાબ આપે એટલામાં તે રાજ્યાભિષેકની તૈયારી થઈ અને વિમલકીતિને રાજ્યાભિષેક થયે. રાજા વિમલકીતિએ પ્રભાતે નિષ્ક્રમણ મહત્સવ પૂર્વક સ્વયંપ્રભ નામના આચાર્યની પાસે પિતાના પિતા વિપુલવાહનને દીક્ષા અપાવી. વિપુલવાહન રાજર્ષિએ પાંચ મહાવતો ધારણ કર્યો અને જગતના રાજ્યની પેઠે સંયમ રાજ્યને પણ સારી રીતે પાળવા પૂર્વક દીપાવવા લાગ્યા. તેમણે વિવિધ તપશ્ચર્યા કરવા માંડી પરિસહે સહન કરવા માંડયા અને વિશસ્થાનક તપનું આરાધન કરી પૂર્વે બાંધેલ તીર્થકર નામકર્મને પુષ્ટ કર્યું. અંતે અણસણ કરી મૃત્યુ પામી આનત નામના નવમા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા. શ્રી સંભવનાથ ભગવાન ત્રીજો ભવ નવમા દેવલોકનાં સુખ અનુભવી વિપુલવાહન રાજાને જીવ આ જંબુદ્વીપના પૂર્વ ભરતાર્ધમાં આવેલ શ્રાવસ્તી નામે નગરીને વિષે છતારી રાજાની રાણી એનાદેવીની કુક્ષિને વિષે ફાગણ સુદ ૮ ના દિવસે જયારે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતો તે વખતે ઉત્પન્ન થયા. સેના માતાએ ચૌદ સ્વપ્નાં દેખ્યાં. અને સ્વપ્ન દેખ્યા બાદ દેવ Page #112 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ગુરૂ ધર્મના ચિંતવનમાં છકીની રાત્રિ પસાર કરી. પ્રાતઃકાલે રાત્રે આવેલ સ્વપ્નની વાત રાજાતે કહી. રાજાએ હ પૂર્વક જણાવ્યુ કે હે દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણે લેકમાં વન્દ્વનીય પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આ વાત કહે છે તેટલામાં ઈન્દ્રો પણ ત્યાં આવ્યા અને સ્વપ્ન ફૂલ કહેવા પૂર્વક માતાને કહેવા લાગ્યાકે હૈ માતા ત્રીજા તી કર સભવનાથ ભગવાન તમારે ત્યાં જન્મ ધારણે કરશે, યાવત્ રચવન કલ્યાણકની સર્વ ક્રિયા કરી દેવા પેાતાના સ્થાને ગયા. ૭. નવમાસ અને સાડા સાત દિવસ ગયા બાદ મૃગશીર નક્ષત્રમાં ચંદ્રમાને ચેાગ હતા ત્યારે માગશર સુદ ૧૪ના દિવસે સેના માતાએ જરાયુ રૂધિર વિગેરે દોષથી રહિત અશ્વના લાંછનવાળા સુવર્ણ સરખા વર્ણવાળા પુત્રના જન્મ આપ્યું. ભગવાનના જન્મ વખતે જગતભરમાં સર્વત્ર પ્રકાશ ફેલાયે। નારકીના જીવેાએ પણ ક્ષણભર સુખ અનુભવ્યું. દિશાએ પ્રસન્ન દેખાવા લાગી. પવન સુદર મદમદ વાવા લાગ્યા. સુગધી જળની દૃષ્ટિ થઇ. આકાશમાં દેવ દુંદુભિ વાગવા લાગ્યાં. અને યાવત્ સવ ઠેકાણે આનંદ આનંદ ફેલાયે. ચેસ દિક્ કુમારિકા, ઇન્દ્રો અને ભગવાનના પિતાએ દખદમ પૂર્વક જન્મેાત્સવ વિધિને ખુબજ હર્ષ થી ર્યાં. ભગવાન જયારે ગર્ભમાં હતા ત્યારે સમા (સીગ—મગ, મઠ, ચેખા, મગફળી, વિગેરે અનાજ) ઘણુ ઉત્પન્ન થયું હતું તેથી તેમનુ નામ સમવનાથ અથવા સભવ નાથ પાયું. પ્રભુ બાલ્યકાળ પસાર કરી યૌવનને પામ્યા ત્યારે તેમને રાજકન્યાએ સાથે પરણાપવામાં આવ્યા અને જયારે ભગવાન પર લાખ પૂના થયા ત્યારે જિતારી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેણે સભવનાથને રાજ્યગાદી સોંપી દીક્ષા લઇ સ્વશ્રેય સાધ્યું. સંભવનાથને પેાતાની પ્રજાની પેઠે પ્રજાનુ પાલન કરતાં ચાર પૂર્વાંગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ વીત્યાં. લગવાન સપૂર્ણ સુખમય પેાતાના રાજ્ય કાલ પસાર કરતા હતા. કોઈ જાતનું તેમને દુઃખ ન્હાતુ છતાં તેમની નજર સાંસારિક ઘટના ઉપર પડી અને વિચારવા લાગ્યા કે આ સ’સારમાં વિષયસુખ વિષે મિશ્રિત મધુ અન્ન સરખું છે કે જે મધુર અન્ન ખાતાં સારૂ લાગે છે પણ તેનો પરિપાક થતાં વિષમિશ્રિત હોવાને લઈ મચ્છુ પમાડે છે. તેમ આવિષયે ભાગવતાં ગમે તેટલા સારા લાગતા હાય તા પણ પરિણામે મહા અનર્થ ઉત્પન્ન કરે છે. મારે આ સર્વના ત્યાગ કરવા જોઈએ’ એવું ભગવાન વિચારે છે તેવામાં હે નાથ 1 તીથ પ્રવર્તાવાની ઉદ્યાષા પૂર્વક લેાકાન્તિક દેવાએ વિજ્ઞપ્તિ કરી. ભગવાને વાર્ષિક દાન દેવાની શરૂઆત કરી અને એક વર્ષમાં ત્રણસે અઠયાસી કોડ અને એંશી લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપ્યું. સાંવત્સરિક દાન પછી ઇન્દ્ર, દેવા અને માનાએ કરેલ નિષ્ક્રમણ મહાત્સવ પૂર્વક સાગસર સુદ ૧૫ના દીવસે સિદ્ધાર્થ નામની શિખીયા ઉપર આરૂઢ થઈ ભગવાન ૧ પૂર્વાંગ એટલે રાશી લાખ વલ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ જિન ચરિત્ર ] સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. અને શિબિકામાંથી ઉતર્યા બાદ પંચ સુષ્ટિ લોન્ચ કર્યો. કારણકે સંસારનું કારણું શરીર છે અને શરીરનો અગ્રભાગ તે કેશ છે માટે તેને સૌ પ્રથમ ભગ વાને દૂર કર્યા. ત્યારપછી ભગવાને “જેમ રામાય' ને પાઠ ઉચ્ચરી સંયમ ગ્રહણ કર્યું. ઈજે ભગવાનને દેવદુષ્ય વસ્ત્ર આપ્યું અને જાણે સંયમનું સાદર હાય તેમ ભગવાનને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી નંદીશ્વર દ્વીપે જઈ મહેત્સવ કરી સ્વસ્થાને ગયા. બીજે દિવસે ભગવાન પારણને માટે નગરમાં પધાર્યા અને સુરેન્દ્રદત્ત રાજાને ઘેર ક્ષીરનું પ્રાસુક અને હસ્તપાત્રમાં ગ્રહણ કર્યું. તે વખતે પંચદિવ્ય પ્રગટ થયા. અને ભગવાને જ્યાં પારણું કર્યું ત્યાં સુરેન્દ્રદતેમણીપીડ રચા અને તે સુરેન્દ્રદત્ત મણીપીડની ત્રિકાળ પૂજા કરીને જ ભજન કરતે. ત્યારપછી ભગવાને ગામ, નગર, વન, પર્વત વિગેરે અનેક ઠેકાણે વિચરી ચૌદ વર્ષ પસાર કર્યો. ભગવાન નવા નવા અભિગ્રહ ધારણ કરતા. ગુણિ અને સમિતિને યથાર્થ પણે પાળતા ફરી સહસ્સામ્રવનમાં પધાર્યા. અને શાળ વૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અંતમુખ રહી ધ્યાન ધરતાં ચારઘાતિ કર્મને ખપાવી કારતક વદ પના દિવસે જ્યારે ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવ્યા હતા ત્યારે છઠ્ઠ તપમાં વર્તતા ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન થયું. એ સમવસરણ રચ્યું. ભગવાન દેએ રચેલ નવ સુવર્ણ કમલે ઉપર પગ ધારણ કરતા સમવસરણમાં પેઠા અને તીર્થને નમી દેશના આરંભી. આ દેશનાથી કેઈએ દીક્ષા અંગીકાર કરી કેઈએ શ્રાવકપણું તે કેઈએ માર્ગનુસારિ પણાને સ્વીકાર કર્યો ભગવાનને ચારૂ વિગેરે ૧૦૨ ગણુધરે થયા. જેમણે ભગવાન પાસેથી ત્રિપદી પામી કાંદશાગીની રચના કરી અને ભગવાને ઈન્ડે લાવેલ વાસક્ષેપ નાંખી ગણુની અનુજ્ઞા આપી. પ્રથમ પરિસિ પૂરી થયા બાદ ગણધર ભગવતે દેશના આપી ત્યારબાદ બલિ વિગેરે ઉછાળવામાં આવ્યે. સંભવનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયક દેવ ત્રિમુખ યક્ષ અને દેવી દુરિતારિ થયા ત્રિમુખ ચક્ષને ત્રણ મુખ્ય ત્રણ આંખ અને છ હાથ છે. તેનો વર્ણ શ્યામ અને વાહન મોરનું છે. આ ત્રિમુખ યક્ષે જમણુ તરફની ત્રણ ભુજામાં નકુલ, ગદા અને અભયને ધારણ કર્યો હતા. અને ડાબી તરફની ત્રણ ભુજાઓમાં બીરૂ, માળા અને અક્ષસૂત્ર ધારણ કર્યું હતું. દુરિતારિ દેવી ચાર હાથવાળી, શુકલ વર્ણવાળી અને મેષના વાહનવાળી છે. આ દેવીએ દક્ષિણ તરફની બે ભૂજાઓમાં વરદ અને અક્ષસૂત્ર તેમજ ડાબી બે ભૂજાઓમાં સર્ષ અને અભય ધારણ કર્યા હતાં. સંભવનાથ ભગવાનને ૧૦૨ ગણધર, બે લાખ સાધુ, ત્રણ લાખ છત્રીસ હજાર સાવીઓ, બે હજાર દોઢ ચૌદ પૂવી, નવ હજાર અને છસો અવધિજ્ઞાની, બાર હજાર અને દેસે મન ૫ર્યવજ્ઞાની, પંદર હજાર કેવલજ્ઞાની, ઓગણીશ હજાર આઠસે વેયિ. લબ્ધિવાળા, બાર હજાર વાદ લધિવાળા, બે લાખ અને ત્રાણું હજાર શ્રાવકે અને છે લાખ અને છત્રીસ હજાર શ્રાવિકાઓને પરિવાર થયો. Page #114 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સંભવનાથ ભગવાન પોતાનો નિર્વાણુ સમય નજીક જાણું સમેતશિખરે પધાર્યા અને એક હજાર મુનિઓ સાથે યાદગમન અણુસણનો સ્વીકાર કર્યો. અને ચૈતર સુદ પાંચમના દિવસે જ્યારે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું તે વખતે શેલેશી ધ્યાન ધરી નિર્વાણું પામ્યા. તેમની સાથે અણસણ લીધેલ મુનિએ પણ અનુક્રમે મેક્ષ પામ્યા. સંભવનાથ ભગવાને કૌમાર્ય અવરથામાં પંદર લાખ પૂર્વ, રાજ્યવસ્થામાં ચારપૂર્વાગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ, અને દીક્ષા અવસ્થામાં એક પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ એ રીતે સર્વ આયુષ્ય સાઠ લાખ પૂર્વનુ ભગવ્યું. તેમના શરીરની ઉંચાઈ ચારસો ધનુ ની હતી. સંભવનાથ ભગવાન અજિતનાથ સ્વામિના નિર્વાણ પછી ત્રીસ લાખ કેડી સાગરેપમ ગયા ત્યારે નિર્વાણ પામ્યા. તેમના દેહને અગ્નિ સંસ્કાર ઇન્દ્રોએ યથાવિધિ કર્યો. દાઢા, દાંત અસ્થિ વિગેરે યથાયોગ્ય વહેંચી લઈ પિતાના જીવનને કૃતાર્થ માની યથાયોગ્ય સ્થાને સ્થાપી નંદીશ્વરદ્વીપે જઈ સ્થાને ગયા. શ્રી અભિનંદન સ્વામિ ચરિત્ર પૂર્વભવ વર્ણનપ્રથમ-દ્વિતીયભવ–મહાબલ રાજા અને દેવ. પૂર્વકાળમાં -આ જ બુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં મંગલાવતી નામે વિજય છે. આ વિજયમાં રત્નસંચયા નામની નગરી હતી. તેમાં મહાબલ નામને રાજા રાજ્ય કરતો હતે. આ રાજા બુદ્ધિ નિધાન, પરાક્રમી અને ધર્મ પરાયણ હતો. એક વખત તેને વિરાગ્ય ભાવના જાગૃત થઈ અને વિમલસરિ નામના આચાર્યની પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ તેણે એકાવળી, રત્નાવળી વિગેરે તપ વડે પોતાના આત્માને ભાવિત કર્યો અને વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે અણુસણુ કરી મહાબલ રાજષિ મૃત્યુ પામી વિજય વિમાનને વિષે મહદ્ધિક દેવતાયણે ઉત્પન્ન થયા. શ્રી અભિનંદન સ્વામી. . * ત્રીજે ભવ-જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં અયોધ્યા-કેશલા નામે નગરીમાં ઈવાકુવંશમાં ઉત્પન્ન થયેલ સંવર નામે રાજ હતો. તેનું જગતમાં એક છત્રી રાજ્ય હતું એ ને તેજ સહન નહિ કરવાથી કેટલાક તેને તાબે થયા અને જે વધુ Page #115 -------------------------------------------------------------------------- ________________ . . . - - કn શ્રી અભિનંદન સ્વામિ ચરિત્ર માની હતા તેમણે તપવનનો આશ્રય લીધો. આ રાજાને શિયળવંતી સિદ્ધાર્થી નામે રાણી હતી. તેની કાશિમાં વૈશાખ સુદ ૪ ને દિવસે જ્યારે અભિજિત નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું ત્યારે મહાબલને જીવ વિજય વિમાનમાંથી રચવી ઉત્પન્ન થયો. અને માતાએ ચૌદ રવાન દેખ્યાં જગતમાં સર્વત્ર પ્રકાશ ફેલાયે, દેવોએ વન લ્યાણક મહત્સવ કર્યો. નવ મહિના અને સાડા સાત દિવસ વ્યતીત થયા ત્યારે સિદ્ધાર્થી રાણીએ મહા શુદ બીજના દિવસે ચંદ્ર અભિજીત નક્ષત્રમાં હતું તે વખતે સૂર્ય જેવા તેજસ્વી વાનર વંશનવાળા પુત્રનો જન્મ આપ્યો. ત્રણ લોકમાં સર્વત્ર પ્રકાશ ફેલાયો. નારકીના જીવોએ પણ સુખ અનુભવ્યું. સંવર ગજાએ, દેવતાઓએ અને દિકુમારિકાઓએ જન્મ મહોત્સવની ક્યિા કરી. ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે આખા નગરમાં હર્ષ હર્ષનું વાતાવરણ ફેલાયું હતું તેથી માતપિતાએ શુભ મુહૂર્તે તેમનું નામ અભિનંદન પાડયું. બાલ્યકાળ પસાર થયા છng પિતાનું ગાવલી કર્મ જાણું માતાપિતાની પ્રાર્થનાથી ભગવાન રાજકુમારીકા રાધે પાયા. સંસારસુખને ભેગવતાં જ્યારે ભગવાન સાડા બાર લાખ પૂર્વની વયવાળા થયા ત્યારે સંવર રાજાએ તેમનો રાજયાભિષેક કર્યો. અને પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. અભિનદન રવામિને માન્ય કરતાં આઠ પૂર્વગ સહિત છત્રીસ લાખ પૂર્વ વીત્યાં ત્યારે વૈરાગ્ય ભાવના જાગી અને કાન્તિક દેવતાઓએ “હે નાથ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તિ કરી. ભગવાને સાંવત્સરિક દાન આપ્યું. તિર્થગજાભક દેવતાઓએ તેમના ઘરમાં ધનની વૃદ્ધિ કરી કે જેથી ગમે તેટલું દાન આપતાં તે ખૂટ્યું નહિ. સાંવત્સરિક દાન આપ્યા બાદ ભગવાન સ્નાનપૂર્વક અને ઈન્દ્રએ કરેલ સુશોભા સહિત અર્થસિદ્ધ નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં તેમણે આભૂષણ છેડી પંચમુષ્ટિ લોન્ચ કરી છ૩ તાપૂર્વક એક હજાર રાજાઓ સાથે મહા સુદ ૧ને દિવસે કે જ્યારે અભિજિત નક્ષત્રમાં ચંદ્રને યોગ હતા ત્યારે દીક્ષા અંગીકાર કરી. અને તે જ વખતે ભગવંતને મન ૫ર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્રાદિ દેવ સ્તુતિ કરી વસ્થાને ગયા. બીજે દિવસે ભગવાને અયોધ્યા નગરીના રાજા ઈન્દ્રદત્તને ત્યાં હસ્તપાત્રમાં ક્ષીરનું પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી ભગવાને અપ્રમત્તપણે વિહાર કરતાં અઢાર વર્ષ પૂર્ણ કર્યો. પરિસહ, ઉપસર્ગ અને અભિગ્રહને ધારણ કરતા ભગવાન સહસ્ત્રાસ વનમાં પધાર્યા અને છઠ તપ કરી રાયણ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ધ્યાનમાં ચાર ઘાતકર્મને ક્ષય કરી શુકલ ધ્યાનના બીજા પાયાને ધ્યાવતાં પિોષ સુદ ૧૪ના દિવસે જ્યારે અભિજિત નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો તે વખતે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ ત્રણ ગઢ, ચાર કાર અને દેવ છંદક સહિત સમવસરણ રચ્યું. ભગવાને તીર્થને નમી દેશના આપી આ દેશનામાં કેઈ છએ ચારિત્ર, શ્રાવકપણું વિગેરે લીધું. ભગવાનને વજનાભ વિગેરે એક સોલ ગણુધરે થયા. તેમણે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી અને ભગવાને વાસક્ષેપ નાંખી અનુજ્ઞા આપી. Page #116 -------------------------------------------------------------------------- ________________ ક | લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, અભિનંદન સ્વામિના તીર્થમાં યક્ષેશ્વર નામનો ચક્ષ શાસનદેવ અને કેલિકી નામની દેવી શાસનદેવી થઈ. યક્ષેશ્વર શ્યામ કાંતિવાળો, હાથીના વાહનવાળે, જમણી બે ભુજાઓમા બીરૂ અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને ડાબી બે ભુજાઓમાં નકુલ અને અંકુશ રાખનારે હતે. કાલિકાદેવી શ્યામવર્ણવાળી, કમળના આસન ઉપર બેસનારી, દક્ષિણ બે ભુજામાં વરદ અને પાસને ધારણ કરનારી અને ડાબી બે ભુજામાં નાગ અને અંકુશને ધારણ કરનારી હતી. ભગવાન અભિનંદન સ્વામિના પરિવારમાં ત્રણ લાખ સાધુઓ, છ લાખ અને ત્રીસ હજાર સાધ્વીઓ, નવ હજાર અને આઠસે અવધિજ્ઞાનીઓ, એક હજાર, પાંચસે ચૌદ પૂવીએ, અગીયાર હજાર અને છ પચાસ મન:પર્યવજ્ઞાની, ચૌદ હજાર કેવળજ્ઞાની, ઓગણીસ હજાર વેકિય લબ્ધિવાળા, અગિયાર હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ અઠ્યાવીશ હજાર શ્રાવકે અને પાંચ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ હતી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાને આઠ પૂર્વગને અઢાર વર્ષ જૂન લાખ પૂર્વ સુધી જગત ઉપર ઉપકાર કર્યો. ત્યારબાદ પિતાનો નિર્વાણકાળ સમીપ જાણી ભગવાન સંમેતશિખરે પધાર્યા. ભગવાને એક હજાર મુનિઓ સાથે અહિં અણુસણ સ્વીકાર્યું. ચાર અઘાતિ કર્મ ખપાવ્યાં અને વૈશાખ શુદ ૮ મે જ્યારે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતો, ત્યારે નિર્વાણ પામ્યા. તેમની સાથે અણુસણ કરનારા એક હજાર મુનિઓ પણ મેક્ષપદને પામ્યા. અભિનંદન સ્વામિએ સાડાબાર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, આઠ પૂવગ સહિત સાડીછત્રીસ લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં અને આઠપૂવગ ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષામાં એમ કુલ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. અભિનંદન સ્વામિ નિર્વાણ પામ્યાપછી દેવદાનવોએ તેમને અને બીજા મુનિઓના દેહને અગ્નિસંસ્કાર કર્યો. દેવે પ્રભુની દાઢા અસ્થિ વિગેરે પૂજન માટે લઈ ગયા. દેવતાઓ નદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી દેવલેકમાં ગયા. અને ભગવાનના નિર્વાણ સ્થાનકે આવેલા બીજા રાજાએ પણ પિતપોતાના સ્થાનકે ગયા. શ્રી સુમતિનાથ ભગવાન ચરિત્ર પૂર્વભવ વર્ણન: પ્રથમ અને દ્વિતીય ભવ-વિજયસેન રાજ અને દેવ. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુલાવતી નામે વિજયને વિષે શંખપુર નામનું નગર હતું. તેમાં વિજયસેન નામને રાજા રાજ્ય કરતું હતું. તેને સુદર્શના નામે રાણ હતી એક વખતે કોઈ ઉત્સવના દિવસે નગરના સર્વ લોકો પોતાના પરિવાર સહિત Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ ચરિત્ર ] mm ઉદ્યાનમાં ગયા. સુદર્શના રાણી પણ વનલક્ષમી નિરખવા ઉદ્યાનમાં આવી. ઉદ્યાનમાં ફરતાં ફરતાં રાણીએ એક સ્ત્રીને સુંદર યુવાન સ્ત્રીઓ અને દાસીઓથી સેવાતી જોઈ. રાણી આ જોઈ વિસ્મય પામી અને પાસે રહેલા સેવકને પૂછયું કે આ સ્ત્રી કેશુ છે?” નોકરે તપાસ કરી જવાબ આપ્યો કે, “મહારાણી! આ સ્ત્રી નંદીષણની સુલક્ષણ નામે ગૃહિણી છે. અને તેની પાસે રહેલી આઠ સ્ત્રીઓ તે તેના બે પુત્રોની પુત્રવધૂઓ છે. રાણીની વિસ્મય દશા શોકદશામાં પલટાઈ. તેને લાગ્યું કે, “હું રાજાને ખુબ વહાલી છું છતાં પણ મારું જીવન નકામું છે. મારે કોઈ પુત્ર નથી તે પછી પુત્રવધૂઓની તે વાતજ કયાં કરવી. સુલક્ષણા ભાગ્યશાળી છે કે જેને બે પુત્રો અને એક એક પુત્રને ચાર પુત્રવધૂઓ છે.” શોકગ્રસ્ત રાણીને રાજાએ આનંદમાં લાવવા ઘણુ પ્રયત્ન કર્યો. પણ તે સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા. રાજાએ ઘણું આગ્રહથી પૂછ્યું કે, સમગ્ર નગરલકે આજે આનંદથી કીડા કરે છે, અને તું કેમ આમ શૂન્ય મનવાળી છે? રાણીએ દુઃખપૂર્વક કહ્યું કે, મારે બીજું કાંઈ દુખનું કારણ નથી. મારે પુત્ર નથી એજ મારા મનનુ દુ ખ છે. નિર્ધન માણસ લક્ષ્મીવાનને દેખીને તેની લમીની ઈચ્છા રાખે છે તેમ હુ પુત્રવાળાના પુત્રને જોઈને પુત્રની ઈચ્છા રાખું છું. વધુ શુ કહું? વનમાં પુત્ર પરિવારવાળાં પશુઓ સારાં પણ પુત્રરહિત રાજ્યવાળા હોવા છતાં આપણને ધિક્કાર છે. રાજાએ રાણીને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે, “તું ધીરજ ધર, હું કુલદેવીની આરાધના કરી તેના વરદાનથી પુત્ર મેળવીશ અને તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” રાજા સ્નાન કરી પવિત્ર થઈ કુલદેવીના મંદિરમાં ગયે, અને જ્યાં સુધી કુલ દેવતા વરદાન ન આપે ત્યાં સુધી અન્નપાનનો ત્યાગ કરી દઢનિશ્ચય ધરીને રહ્યો. કુલદેવી છઠ્ઠ દિવસે પ્રત્યક્ષ થયાં અને કહ્યું કે, “સ્વર્ગલોકમાંથી ચ્યવી સુદર્શનાની કુક્ષિમાં એક ભાગ્યશાળી જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. આ પુત્ર જ્ઞાની, તેજસ્વી અને પરાક્રમી થશે.” રાજા આનંદ પામ્યું અને તે જ દિવસથી ઋતુસ્નાતા સુદર્શના ગર્ભવતી થઈ. અને તેણે સિંહનું સ્વમ જેયુ. રાણીને અમારિ વજડાવવાના અને ધાર્મિક કાર્યો કરવાના દેહલા ઉત્પન્ન થયા. રાજાએ તે સર્વ પૂર્ણ કર્યા. પૂર્ણમાસે પુત્રને જન્મ થયો અને રાજાએ તેનું નામ પુરૂષસિંહ પાયું. ઉંમરલાયક થતાં રાજાએ તેને આઠ રાજકન્યાઓ પરણાવી પુત્ર અને પુત્રવધુ દેખીને રાજા રાણી આનંદ પામ્યાં. એક વખતે પુરૂષસિંહ રાજકુમાર ઉધાનમાં ફરવા ગયા. ત્યાં તેણે વિનયનંદન નામના આચાર્યને દેખ્યા. તેણે તેમને વંદન કર્યું અને તેમને પૂછ્યું, “આપે યુવાનવયમાં વિષને વિષની પેઠે છેડી દીધા તેથી મને આશ્ચર્ય થાય છે. હું પણ વિષયને ખરાબ સમજુ છું, પણ મેં છાયા નથી તે મારી કમનસીબી છે. હે ભગવંત કૃપા કરીને કહે કે સંસાર તરવાનો શો ભાગ છે? આચાર્યે કહ્યું કે, “સંસાર તરવાના એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ એમ અનેક માગે છે. સર્વ સાવદ્ય ત્યાગ એ રીતે એક, શ્રાવકપણું અને સાધુપણું એ રીતે બે, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના એ રીતે ત્રણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ રીતે ચાર પાંચ મહાવ્રત તે પાંચ, છ, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧ 1 લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ winni કાયાની રક્ષા તે રીતે છે. ચાર કષાય અને મનદંડ, વચનદડ અને કાયદંડનો ત્યાગ તે રીતે સાત. પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિના પાલનપૂર્વક આઠ. તેમજ નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ અને પાંચ આસવ તથા ચાર કષાયને ત્યાગ તે રૂપ નવ. આ નવ માર્ગો ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યા છે. વળી કહ્યું છે કે – 'नाण च दसण चेव चरितं च तवो तह, एस मग्गो नि पण्णत्तो जिणेहिं वरदसिदि.' અર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ જ્ઞાની જીનેશ્વર ભગવતેએ માર્ગરૂપે જણાવેલ છે. સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, ક્ષમા, મૃદુતા, આર્જવ, અને મુક્તિ એ દશ પ્રકારનો શૌચધમ તે દશપ્રકારે સંસાર તરવાને માર્ગ છે આ ઉપદેશ સાંભળી પુરૂષસિંહે વિનયનંદનમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી, અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને અણુસણ કરી પુરૂષસિંહ મુનિ વૈજયંતનામના અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. શ્રી સુમતિનાથ ભગવાન ત્રીજે ભવ. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનિતા નામની નગરી હતી. તેમાં મેઘવાહને નામને રાજા રાજ્ય કરતું હતું. તેને મંગળા નામે મંગલમૂતિ ભાર્થી હતી. તેની કુક્ષિમાં અનુત્તર વિમાનમાંથી પુરૂષસિંહને જીવ એવી શ્રાવણ સુદ બીજના દિવસે જ્યારે મા નક્ષત્રમાં ચંદ્રને ચોગ હતો ત્યારે ઉત્પન્ન થયે મંગળા માતાએ ચૌદ સ્વસ દેખ્યો અને શેષ રાત્રી ધર્મજાગરણમાં પસાર કરી. આ અરસામાં એક શેઠ પિતાની બે સ્ત્રીઓને લઈ પરદેશ ગયો હતો. ત્યાં એક સ્ત્રીને પુત્ર થયા. અને એ તે પુત્રને ઉછેરી મોટો કર્યો. ઘર તરફ પાછા ફરતાં શેઠ દેવગે મૃત્યુ પામે. સ્ત્રીઓ ઘેર આવી. તેમાં પુત્ર વગરની સ્ત્રી કપટી હતી તે કહેવા લાગી કે “આ પુત્ર મારે છે. આ ફરિયાદના ઇન્સાફ ઘણે ઠેકાણે કરાવ્યે પણ તેને કોઈ નિર્ણય ન આવ્યું. છેવટે આ તકરાર મેઘરથ રાજા પાસે આવી. મેઘરથ રાજા પણ તેનેં નિર્ણય ન કરી શકયા. મંગલા રાણીએ આ વાત રાજાના સુખથી જાણું અને તેણે છે સ્ત્રીઓને કહ્યું કે મારા ગર્ભમાં રહેલ પુત્ર ત્રણ જ્ઞાનને ધારણ કરનાર છે. તે જન્મ પામ્યા પછી તમારો સાચો નિર્ણય કરશે. અત્યારે આ પત્રને નિર્ણય કઈ કરી શકે તેમ નથી, કારણ કે તમારું રૂપ અને આકૃતિ સરખાં છે. થોડો વખત તમે વિલંબ ધારણ ૧ સયમ અહિસા ૨ સત્ય-તિકારક અને સત્ય વચન બોલવું તે ૩ જ્ઞાનાદિની વિરાધના ન થાય તેવી રીતે સયમની શુદ્ધિ. ૪ વિષય વાસનાનો ત્યાગ ૫ મૂછ ત્યાગ. ૬ બાર પ્રકારની તપ બાન્ન અને અભ્યતર મળીને. ૭ ક્રોધને ત્યાગ ૮ માનરહિતપણું ૯ માયાને ત્યાગ ૧૦ લેભરહિતપણ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧ - - શ્રી સુમતિના ચરિ] કરો તે સારો ઇન્સાફ મળશે. સાવકી માતા બેલી ભલે એમ રહે. પણ સાચી માતા બોલી કે હું પુત્ર વગર ક્ષણ પણ કેમ રહી શકું? આપ સર્વજ્ઞની માતા છે તે આપજ તેને નિર્ણય કરશે. ગુમંગલા રાણીએ વિચાર્યું કે સાચી માતા હોય તે પુત્ર રહિત ન જ રહી શકે. તેને તે પત્ર તેને આપે. અને બને સ્ત્રીઓને વિદાય કરી, સભા આશ્ચર્ય પામી, અને એં કે રાની આ બુદ્ધિ ગર્ભના પ્રભાવને લઈને છે. એમ જણાવવા લાગ્યા. નવમાર અને સાડા સાત દિવસ વ્યતીત થયે વૈશાખ શુદિ આઠમના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતું ત્યારે મંગલા દેવીએ કેચ પક્ષીના લંછનવાળા અને સુવર્ણ સરખા વર્ણવાલા પુત્રને જન્મ આપ્યો પિતાએ અને દેવેએ મહત્સવ કર્યો. ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને સારી મતિ ઉત્પન્ન થએલી હોવાથી પ્રભુનું સુમતિનાથ નામ પાડયું. ઉંમર લાયક થતાં રાજાએ તેમને રાજકન્યાઓ પરણાવી. અને ભગવાન ત્યારે દશ લાખ પૂર્વના આયુષ્યવાળા થયા ત્યારે પિતાએ તેમને રાજકારભાર સોંપી દીક્ષા લીધી. આ પછી પ્રભુએ એગણત્રીશ લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. ભગવાનને દીક્ષા અવસર જાણી નવલે કાન્તિક દેવોએ “નાથ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તિ કરી. ભગવાને વાર્ષિક દાન આપ્યું. ત્યારબાદ મહત્સવ પૂર્વક અભયંકરા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ વૈશાખ શુદ લ્લા દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને ચેગ હતું ત્યારે હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. અને તે જ વખતે ભગવાનને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. - ભગવાને બીજે દિવસે પ રાજાને ત્યાં ખીરથી હસ્તપાત્રમાં પારણું કર્યું. દેવોએ પચ દિવ્ય પ્રગટ કર્યો. અને ભગવંત ત્યાંથી વિહાર કરી અપ્રતિબદ્ધપણે પૃથ્વીમાં વિહરવા લાગ્યા. અભિગ્રહ અને પરિસાને ધારણ કરતા ભગવાને વશ વર્ષ સુધી વિહાર કર્યો. ફરતા ફરતા એક વખત દીક્ષા ગ્રહણુવાળા સહસાવનમાં આવ્યા. અને પ્રિયંગુ વૃક્ષ નીચે ધ્યાનારૂઢ થયા. ચારઘાતિ કર્મોને ક્ષય કરી શુકલ ધ્યાનમાં આગળ વધી ચતર સુદ અગિયારસના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાનને આ દિવસે છડ હતે. દેએ સમવરણ રચ્યું. ભગવાને તેમાં પ્રવેશી “મા તથા ” કહી દેશના આરંભી અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સુમતિનાથ ભગવાનને ચમર વિગેરે સે ગણુધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી અને ભગવાને તેની અનુજ્ઞા આપી. સુમતિનાથ ભગવાનના શાસનમાં તુંબરૂ નામે શાસન દેવતા થયે. અને મહાકાલી નામે શાસન દેવી થઈ. તુંબરૂ જમણી બે ભુજાઓમાં વરદ અને શકિત ધારણ કરનાર હતું અને ડાબી બે ભુજાઓમાં ગદા અને પાસને ધારણ કરનારે હતો. તેને વર્ણ શ્વેત અને વાહન ગરૂડનું હતું. મહાકાલી બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસને ધારણ કરનારી હતી. અને ડાબી ભુજામાં બીરું અને અંકુશને ધારણ કરનારી હતી. તેનો વર્ણ સુવર્ણ જેવું અને વાહન પાનું હતું, સુમતિનાથ પ્રભુને ત્રણુલાખને વીશ હજાર સાધુ, પાંચ લાખને ત્રીશ હજાર સાવી, બે હજાર ને ચાર ચૌદપૂર્વ, અગ્યાર હજાર અવધિજ્ઞાની, દશ હજારને સાડી ચાર Page #120 -------------------------------------------------------------------------- ________________ ટ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ મનપવ જ્ઞાની, તેર હજાર કેવળજ્ઞાની, અઢાર હજાર ને ચારસા વૈક્રિયલબ્ધિવાળા દશ હજાર સાડી ચારસા વાદલબ્ધિવાળ, એ લાખ અને એકાશી હજાર શ્રાવક તથા પાંચ લાખ ને સાળ હજાર શ્રાવિકાના પરિવાર થયા. સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને ખાર પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વ પૃથ્વી ઉપર વિચરી પેાતાના નિર્વાણુ કાળ સમીપ જાણી સમેતશિખર પર્વતે પધાર્યાં. ત્યાં ‘હજાર મુનિએની સાથે અનશન કર્યું. એક માંસને અતે ચાર અઘાતિ કમ ખપાવી, શૈલેશી ધ્યાન પ્રાપ્ત કરી ચૈત્ર સુદ ૯ ના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં એક હજાર મુનિ સાથે સુમતિનાથ સ્વામિ માક્ષે ગયા. ઈન્દ્રો પ્રભુના તેમજે મુનિઓનાં દેહના વિધિથી અગ્નિસ`સ્કાર કરી નંદીશ્વર દ્વીધે નિર્વાણુ કલ્યાણકનો મહેાત્સવ કરી સ્વસ્થાને ગયા. દશ લાખ પૂર્વ કૌમાય અવસ્થામાં, એગણત્રીશ લાખ અને ખાર પૂર્વાંગ રાજ્યાવસ્થામાં અને ખાર પૂર્વાંગે ઉડ્ડા લાખ પૂર્વ શ્રમણ અવસ્થામાં આ રીતે સુમતિનાથ ભગવાને કુલ ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પદ્મપ્રભુ જિનચરિત્ર (૧) પૂર્વ ભવ વર્ણન પ્રથસ–દ્વિતીયભવ-અપરાજિતરાજા અને ગ્રેવેયદેવ. ધાતકીખંડના પૂર્વ વિદેહમાં વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. ત્યાં અપરાજિત નામે રાજા શત્રુઓને પરાભવ કરવાથી યથા નામવાળા હતા. આ રાજા તત્વજ્ઞ, સમ્યક્ત્વવત અને બુદ્ધિશાળી હતા. કેઈ પણ કારણ પાસી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેણે પિહિતાશ્રવ આચાયની પાસે દીક્ષા અંગીકાર કરી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરતા રાષિએ સયમનું ખડ્ગની ધારાની પેઠે ઘણા વર્ષ સુધી પાલન કર્યું. તેમજ વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકસ ઉપાર્જન કર્યું. અને છેવટે શુભ ધ્યાન પરાયણુ અપરાજિત રાષિ દુષ્ટને દૂર કરી નવમા ત્રૈવેયકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. (2) ત્રીજો ભવ—શ્રી પદ્મપ્રભજિનેશ્વર ત્રૈવેયક દેવલેના સુખ ભાગવી અપરાજિતનો જીવ, આ જમૂદ્રીપના ભરતક્ષેત્રને વિષે આવેલ કાશાંખી નગરીમાં ધર રાજાની શણી સુશીમાની કુક્ષિને વિષે મહા સુદ ૬ ના દિવસે જ્યારે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતા ત્યારે ઉત્પન્ન થયા. માતાએ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્દમપ્રભુ જિનચરિત્ર ] ચૌદ સ્વમ દેખ્યાં અને તેમના ગૃહમાં દેએ ધનવૃષ્ટિ કરી. દેવેએ ચ્યવન કલ્યાણકની ક્રિયા કરી. નવ મહિના અને સાડાસાત દિવસ ગયા બાદ સુશીમાદેવીએ કાર્તિક વદ ૧૧ના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતા ત્યારે પામવર્ણવાલા અને પમના લાંછનવાળા પુત્રને જન્મ આપે. દિકુમારિકાઓએ, દેએ અને પિતાએ જન્મત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને પદ્મશખ્યાનો દેહદ ઉત્પન્ન થયે હતું તેમજ પામના સરખી તેમની કાતિ હોવાથી તેમનું પફમપ્રભ નામ પાડયુ. અનુક્રમે વૃદ્ધિ પામતા ભગવાન યૌવનવય પામ્યા. માતાપિતાના આગ્રહથી પાણિગ્રહણ કર્યું અને સાડાસાત લાખ પૂર્વના થયા ત્યારે પિતાએ તેમને રાજ્યાભિષેક કર્યો. સાડી એકવીશ લાખ પૂર્વ અને સલપૂવૉગ રાજ્ય કર્યા બાદ ભગવાનને સંસાર ત્યાગ કરવાની ઈચ્છા જાગી. અને તેજ વખતે તેમને લેકાન્તિક દેએ “નાથ! તીર્થ પ્રવત'ની વિજ્ઞપ્તિ કરી. દેની આ વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી ભગવાને સાંવત્સરિક દાન દેવા માંડયું અને કાર્તિક વદ ૧૩ ના દિવસે નિવૃત્તિ નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્રામ વનમાં પધાર્યા. અને છઠ તપ કરી એક હજાર રાજાઓની સાથે બપોરે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને ગ હતો ત્યારે દીક્ષા અંગીકાર કરી, પદ્મપ્રભુસ્વામીએ બીજે દિવસે બ્રહ્મસ્થલ નગરમાં એમદેવ રાજાને ઘેર હસ્તપાત્રમાં પરમાત્રથી-ક્ષીર ભેજનથી પારણું કર્યું. દેવેએ પંચ દિવ્ય પ્રગટ કર્યો. છ માસ સુધી બીજે ઠેકાણે વિહાર કરી ભગવાન ફરી તેજ સહઋામ્રવનમાં પધાર્યા. અહિં વડ વૃક્ષની નીચે છઠ તપ પૂર્વક કાઉસગ્ગ ધ્યાને રહ્યા. અને તેમણે ચાર ઘાતિ કમનો ક્ષય કરી ચિતર શુદ પૂનમના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેવોએ સમવસરણની રચના કરી. અને ભગવાને પૂર્વ ધારથી પ્રવેશી દેશના આરંભી અને જણાવ્યું કે “ચારે ગતિઓમાં જેને મુખ્યત્વે દુઃખ જ છે. ભગવાનની દેશના સાંભળી કેઈએ દીક્ષા તો કેઈએ શ્રાવકપણું સ્વીકાર્યું. ભગવાનને સુવ્રત વિગેરે એકને સાત ગણધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. પદ્મપ્રભ સ્વામીના શાસનમાં કસુમ નામનો યક્ષ શાસનદેવ અને અય્યતા નામે યક્ષિણી શાસનદેવી થઈ. કુસુમ ચક્ષ નીલવર્ણવાળ, મૃગના વાહનવાળો અને જમણી તરફની બે ભુજામાં ફળ અને અભયને ધારણ કરનાર અને ડાબી બે ભુજામાં નકુલ અને અક્ષ સૂત્રને ધારણ કરનારે થયો. અષ્ણુતા યક્ષિણી શ્યામ અંગવાળી, પુરૂષના વાહન વાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને બાણને ધારણ કરનારી અને ડાબી બે ભુજામાં કામુક અને અભયને ધારણ કરનારી થઈ. પદ્મપ્રભપ્રભુને ત્રણ લાખ ત્રીસ હજાર સાધુ, ચાર લાખ વીસ હજાર સાધ્વી, બે હજાર બસે ચૌદ પૂર્વધારી, દશ હજાર અવધિજ્ઞાની, દશ હજાર ત્રણસે મન ૫ર્યવજ્ઞાની બાર હજાર કેવળી, સોળ હજાર એકસો આઠ વૈક્રિય લબ્ધિવાળા, નવ હજાર છસો ૧ લઘુ ત્રિષષ્ટિમા મહા વદ ૧૩ લખેલ છે, પણ લેખક દેવ જણાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ વાદી, બે લાખ છેતેર હજાર શ્રાવક, પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયે. દીક્ષા લીધા પછી છ માસ અને સોળ પૂર્વીગે ન્યૂન એક લાખ પૂર્વ વ્યતીત થયે પિતાને મોક્ષ કાળ સમીપ જાણી ભગવાનેસમેત શિખરે જઈ ત્રણસેં આઠ મુનિઓ સાથે અનશન કર્યું. એક માસને અંતે માગશર વદી અગિઆરસના દિવસે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું. ત્યારે ત્રણસેં આઠ મુનિઓ સાથે ભગવાન મેક્ષ પામ્યા. ' પદ્મપ્રભ સ્વામીએ સાડા સાત લાખને સોલ પૂર્વીગ કુમારવયમાં, સાડી એકવીશ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં, સેળપૂર્વીગે ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષામાં એમ સર્વમળી ત્રીસલાખ પૂર્વનું આયુષ્ય ભેગવી સુમતિનાથ સ્વામિના નિર્વાણ પછી નેવું હજાર કેટી સાગરોપમે પ્રભુ મોક્ષે ગયા. ચોસઠ ઈન્દ્રો અને દેએ નિર્વાણ કલ્યાણક યથાવિધિ ઉજવી પ્રભુના તેમજ મુનિઓના દેહનો અગ્નિસંસ્કાર કરીને દાઢા આદિ યથાગ્ય વહેંચીને નંદીશ્વર દ્વીપ ગયા અને ત્યાંથી કલ્યાણક નિર્વાણને મહત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર (૧) પૂર્વ ભવ વર્ણન. પ્રથમ-દ્વિતીયભવ નંદીપણુ રાજા અને છઠ્ઠા સૈવેયકમાં દેવ. ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં ક્ષેમપુરી નામે નગરી હતી તેમાં નદીએણુ નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજા શક જે સૌમ્ય, કુબેર જે ધનાઢય અને મહા પરાક્રમી હતી. ઘણા વર્ષ સુધી રાજ્ય પાળ્યા બાદ અરિદમન આચાર્ય પાસે તેણે દીક્ષા લીધી. વિવિધ તપશ્ચર્યા કરી અને વાસસ્થાનક તપથી તીર્થકર નામ કમ ઉપાર્યું. પ્રાંત સમાધિથી મૃત્યુ પામી છઠ્ઠા પૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન તૃતીય ભવ શ્રેયક દેવલોકમાં અઠયાવીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી નંદીવેણને જીવ ભરત ક્ષેત્રમાં આવેલ વાણુરસી નગરીમાં પ્રતિષ્ઠ રાજાની પૃથ્વી નામની રાણીની કુક્ષિને વિષે ભાદરવા વદ આઠમ ના દિવસે કે જ્યારે એનુરાધા નક્ષત્રમાં ચંદ્રને ચેગ હતી. ત્યારે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દેખ્યાં અને શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી સપના ચરિત્ર કરી. નહિ પણ તે અરસામાં એક વખત માતાએ રાત્રે પિતાને એક, પાંચ, અને નવાવાળા મઈ ગયામાં સુતેલાં યાં. નવ મહિના અને સાડા સાત દિવસ બાદ જેઠ શ્રદ બારસ ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને ચોગ હો ત્યારે સ્વસ્તિક લંછન વાળ વાવ વાલા પુત્રને જન્મ આપ્યો. દેએ અને તેમના પિતાએ જન્મ ગાભવ કર્યો. પ્રભુ ગમાં હતા ત્યારે માતાએ પડખે સર્ષ શય્યા જોઈ હતી તેથી પુત્રનું નામ સુપાર્શ્વ રાખ્યું. વાગવાન યૌવન વયને પામ્યા ત્યારે પિતાએ અનેક રાજ કન્યા સાથે પાણિયાણ કરાવ્યું. તેમની સાથે સુખ ભોગવતાં પ્રભુને પાંચ લાખ પૂર્વ બનીત થયાં. એટલે પિતાને તેમને રાજ્યાભિષેક કર્યો. અને તે રાજ્ય ભગવાને વશ પૂર્વીશ અધિક ચૌદ લાખ પૂર્વ સુધી પાળ્યું. ભગવાનને દીક્ષા કાળ સન્મુખ જાણી લોકાતિક દેવતાઓએ તે નાથ! ધર્મ તીર્થને પ્રવર્તા'ની વિજ્ઞપ્તિ કરી ભગવાને સાંવત્સરિક દાન આવ્યું. અને જેઠ યુદ બીજના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાને ચોગ હતો ત્યારે મનેહરા શિબિા ઉપર આરૂઢ થઈ એક હજાર રાજાઓની સાથે સહ સામ્રવનમાં દીક્ષા લીધી. બીજા દિવસે મહેન્દ્ર રાજાને ઘેર પાટલીમંડ નગરમાં શીરથી પારણુ કર્યું. પંચ દિવ્ય પ્રગટ ઘયાં અને ભગવાન ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. ફરી નવ મહિના વિહાર બાદ ભગવાન સહસ્ત્રાવનમાં પધાર્યા. અને શિરીષ વૃક્ષની નીચે છઠ તપ કરી કાઉસગ થાને રહા. અહિં ભગવાનને કાગણ વદ ૬ ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને એગ હતો ત્યારે શુકલ યાન ધ્યાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેએ સમવસરણની રચના કરી. સમવસરણની મધ્યમાં ચોદસે જન અને એક ગાઉ ઉંચું ત્યક્ષ બનાવ્યું. ભગવાન ચિત્યક્ષને પ્રદક્ષિણા કરી બનો તિરર' કહી સિંહાસન ઉપર બેઠા પૃથ્વીદેવીએ રવનામાં જે સર્ષ દીઠે હતું તે સર્ષ જણે બીજું છત્ર હોય તેમ દેવોએ પ્રભુના મસ્તક ઉપર વિકુ અને ત્યારપછી ભગવાનના બધા સમવસરમાં આ રીતે સર્પની વિકૃણા થઈ. ભગવાને દેશના આપી. તે દેશનામાં કેઈ સાધુ ધર્મ અને કઈ શ્રાવક ધર્મ પામ્યા. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને વિદર્ભ વિગેરે પંચાણું ગણુધરેને ત્રિપદી આપી. આ પછી ગણધરેએ દ્વાદશાંગીની રચના કરી. જેને પ્રભુએ અનુજ્ઞા આપી. સુપાથ પ્રભુના શાસનમાં માતંગ નામે યક્ષ શાસન દેવ અને શાંતા નામે યક્ષિણી શાસન દેવી થઈ તે માતંગ યક્ષ શ્યામ શરીરવાળે, હસ્તીના વાહનવાળો, બે જમણી ભુજામાં બીવ અને પાશને ધારણ કરનાર અને બે ડાબી ભુજામાં નકુલ અને અંકુશ ધારણ કરનારા હતા. અને શાંતા યક્ષિણી સુવર્ણ સરખી કાંતિવાળી, હસ્તિના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વર અને અક્ષસૂત્ર ધારણ કરનારી તથા બે ડાબી ભુજામાં ત્રિશૂલ અને અભય ધારણ કરનારી શાસનદેવી હતી. ભગવાન સુપાર્શ્વનાથને ત્રણ લાખ સાધુઓ, ચાર લાખ અને ત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર અને ત્રીશ ચૌદ પૂર્વધર, નવ હજાર અવધિજ્ઞાનવાળા, નવ હજારને દોઢ ૧૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ [ લઇ ત્રિષષ્ટિ શલાકા પ્રા મનપર્યવજ્ઞાની, અગિયાર હજાર કેવળ જ્ઞાનીઓ, પંદર હજારને ત્રણ ક્રિય લબ્ધિ વાળા, આઠ હજારને ચારસો વાદ લબ્ધિવાળા, બે લાખને સત્તાવન હજાર શ્રાવ અને ચાર લાખ ત્રાણુ હજાર શ્રાવિકાઓને પરિવાર થયો. કેવળજ્ઞાન પછી નવ માસ અને વિશ પૂર્વીશે ન્યૂન એવા લાખ પૂર્વ પૃથ્વીતલ પર વિચરી ભગવાન પિતાને નિર્વાણ કાલ સમીપ જાણી સમેતશિખર પધાર્યા. ભગવાને પાંચસે મુનિઓની સાથે એક માસનું અણુસણું કરી ફાગણ વદ સાતમના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્રને ચોગ હતો ત્યારે ભગવાન સુપાર્શ્વનાથ પાંચ મુનિઓ સાથે મોક્ષ પદ પામ્યા. કુમાર વયમાં પાંચ લાખ પૂર્વ, રાજ્યાવસ્થામાં વીશ પૂર્વીગ સહિત ચૌદ લાખ પૂર્વ અને દીક્ષાવસ્થામાં વિશ પૂર્વીગ ચૂત એક લાખ પૂર્વ એ પ્રમાણે કુલ વીશ લાખ પૂર્વનું આયુ ભગવાને પૂર્ણ કર્યું. પદ્મપ્રભ સ્વામિના નિવણ પછી નવ હજાર ક્રેડ સાગરોપમ વીત્યા ત્યારે સુપાર્શ્વનાથ મોક્ષ પામ્યા. ચોસઠ ઈન્દ્રોએ અને દેવાએ નિર્વાણ કલ્યાણક યથાવિધિ ઉજવી ભગવાનના તેમજ અન્ય મુનિઓના દેહને અગ્નિ સંસ્કાર કરીને દાતા યથાયોગ્ય વહેંચી નંદીશ્વરીપે ગયા અને ત્યાં નિર્વાણ પત્સવ ઉજવી વસ્થાને ગયા. શ્રી ચંદ્રપ્રભ સવામિ ચરિત્ર. પૂર્વભવ વર્ણન. પ્રથમ-દ્વિતીય ભવ. પમરાજા અને વૈજયંત વિમાનમાં દેવ. ધાતકીખંડના પૂર્વ વિદેહના ટંડનરૂપ મંગલાવતી નામે વિજય છે. ત્યાં રનસંચયા નામની નગરીમાં પદ્દમ નામે રાજા રાજ્ય કરતે હતે. આ રાજા ખુબ વિલાસા હતું અને હરહંમેશ સંગીત, નાચ અને ગામમાં મશગુલ રહેતું હતું. તેને રીજ* કારભાર માટે ભાગે મંત્રીઓજ ચલાવતા હતા. કે એક વખત રાજા રાજસભામાં બેઠા હતા. તે વખતે છેડે દૂર એક સ્થાને ચકલાને રમ્ય માળા તેની નજર આગળ પડશે. આ માળા ઉપર એક ઝાપલા ચકલે ધસી આવ્યો. તેણે માળાને વીંખી નાંખ્યો અને તેમાંથી બે ઈંડાં નીચે નાંખી ફાડી નાંખ્યાં. ફુટેલાં ઇકો જોઈ ચકલો આનંદ પામે છે એટલામાં તે ઈડીના માતપિતા ત્યાં આવ્યાં. તેમને ઈડ કટેલા જોઈ ક્રોધે ભરા અને બને ચકલા પરસ્પર * દેવભદ્રાચાર્ય કૃત ચદ્રપ્રભ ચરિત્રમાં આ પ્રસંગ છે. લઈ ત્રિષષ્ઠિ ક મૂળ ત્રિપષ્ટિમાં નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામિ ચરિત્ર 1 ૯૧ લડવા લાગ્યા. અને લડતાં લડતાં મરણ પામ્યા. ચકલીએ ક્ષણભર વિલાપ કર્યો પણ થાડીવાર પછી બીજા ચકલા સાથે વિલાસ કરવા લાગી. આ વસ્તુ જોઈ પદ્મ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેણે યુગંધર આચાયની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ પદ્મરાજષિએ ઇન્દ્રિયાના નિગ્રહ પૂર્વક ઘણા કાલ સુધી શુદ્ધ રીતે ચારિત્રને પાળ્યુ. અને વીશસ્થાનક તપની આરાધના કરી તીથર નામ ક્રમ ઉપાર્જન કર્યું. અન્તે આયુષ્યને ખપાવી પદ્મરાજષિ વિજયત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨) શ્રી ચંદ્રપ્રભ સ્વામિ તૃતીયભવ જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં ચ'દ્વાનના નામે નગરી છે. તે નગરીમાં મહાસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મણા નામે સુલક્ષણા રાણી હતી. આ રાજા ન્યાયધર્મનિષ્ઠ અને સત્વશાળી હતા. પદ્મરાજાના જીવવિજયંત વિમાનમાં તેત્રીશ સાગરપમનું આયુષ્ય ભેાગવી ચૈત્ર વદ પાંચમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાના ચેાગ હતા ત્યારે ત્યાંથી ચ્યવી લક્ષ્મણા રાણીની કુક્ષિમાં ત્રણુ જ્ઞાન સહિત અવતર્યોં. લક્ષ્મણા રાણીએ ચૌદ સ્વમ દેખ્યાં અને દેહલાને પૂર્ણ કરી પાષ વદ બારસની રાત્રે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ હતા તે વખતે પુત્રને જન્મ આપ્યું. દેવાએ જન્મમહેાત્સવ વિધિ કર્યો. અને રાજાએ ખાર દિવસ સુધી પ્રભુના જન્મ મહેાત્સવ કરી સ્વજન સમક્ષ ‘જ્યારે આ બાળક એની માતાના ઉદરે હતા તે વખતે તેની માતાને ચંદ્રના પાનના દોહેલા ઉત્પન્ન થયા હતા.’ તે જણાવવા પૂર્વક તેમનું 'દ્રપ્રભુ એવું નામ પાડ્યુ. ચન્દ્રપ્રભુ યૌવનવય પામતાં દોઢસા ધનુષની ઉંચાઈવાળા થયા, અને જ્યારે ભગવાન અઢીલાખ પૂર્વના થયા ત્યારે માતાપિતાના અત્યાગ્રહથી તેમણે પેાતાનુ ભગાવલી ક્રમ બાકી છે, એમ જાણી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. ત્યારમાદ પ્રભુને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અને ભગવાને ચાવીશ પૂર્વાંગ સહિત સાડાછ લાખ પૂર્વ સુધી રાજ્યપાલન કર્યું. લાકાન્તિક દેવાએ દીક્ષાના અવસરે પ્રભુને તીથ પ્રવર્તાવવાની વિનંતી કરી. ભગવાને તુત સાંવત્સરિક દાન આપવાનું શરૂ કર્યું. અને સનારમા શિખિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં આવી પાષ વદ ૧૩ ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાના યાગ હતા, ત્યારે હજાર રાજાઓ સાથે છડે તપપૂર્વક દીક્ષા લીધી. દેવતાઓએ દીક્ષા કલ્યાણકના મહેૉત્સવ કર્યો અને ભગવાનને દીક્ષા લેતાંજ મનઃવ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે પદ્મપુર નગરમાં સામદત્ત રાજાને ઘેર ક્ષીરથી ભગવાને પારણું કર્યું. ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં, ત્યારમાદ ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. પરિષહ અને ઉપસ સહન કરતા, નગર અને અરણ્યમાં વિહાર કરતા, શત્રુ અને મિત્ર ઉપર એક દષ્ટિ રાખતા, સુવર્ણ અને માટીને સમાન ગણુતા, ભગવાન ત્રણ માસ બાદ Page #126 -------------------------------------------------------------------------- ________________ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુષ. mw તેજ વનમાં પધાર્યા. અને પુન્નાગ વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ફાગણ વદ સાતમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું. આ વખતે ભગવાનને છઠ તપ હતો. દેએ સમસરણની રચના કરી. ભગવાને પૂર્વ દ્વારે પ્રવેશી ચૈત્યને વાંકી જો તિરથ કહી દેશના આરંભી. ભગવાને દેશનામાં જણાવ્યું કે “મુક્તિ પ્રાપ્ત કરવી હોય તે આ મનુષ્યક્ષેત્રમાં જ પ્રાપ્ત થઈ શકે છે. અને તે મુક્તિ સિદ્ધશિલા મનુષ્યના જેટલા પ્રમાણવાલી છે.” આ દેશનાથી કેટલાકે ચારિત્ર અને કેટલાકે શ્રાવપણું અંગીકાર કર્યું. દર વિગેરે ત્રાણુ ગણધરોને ભગવાને ત્રિપદી આપી અને તેમણે ત્રિપદીને અનુસરી દ્વાદશાંગીની રચના કરી ભગવાને ગણધર ઉપર વાસક્ષેપ નાંખી ગણુધરેને ગણુની અનુજ્ઞા આપી. અને બીજા પ્રહર દત્ત ગણધરે દેશના આપી. ચંદ્રપ્રભુ સ્વામિના તીર્થમાં હંસના વાહનવાળે, દક્ષિણ ભુજામાં ચક અને વામ ભૂજામાં સુદૂગરને ધારણ કરનાર વિજય નામે યક્ષ અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી, બે દક્ષિણ ભુજામાં ખડ્રગ અને સુગર ધારણ કરનારી તથા બે વામ ભૂજામાં ફલક અને પરશુ રાખનારી ભ્રકુટી નામે દેવી એમ બંને શાસન દેવતા થયાં. પ્રભુને વિહાર કરતાં અઢી લાખ સાધુઓ, ત્રણુલાખને એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદ પૂવીએ, આઠ હજાર અવિધિજ્ઞાની, આઠ હજાર મન પર્યાવજ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, ચૌદ હજાર વૈક્રિય લબ્ધિવાળા, સાત હજાર ને છ વાદ લબ્ધિવાળા અઢી લાખ શ્રાવકે અને ચાર લાખ એકાણું હજાર શ્રાવિકાઓ એ પ્રમાણે પરિવાર થી ચેવાશપૂર્વાગ અને ત્રણ માસ ચૂત એક લાખ પૂર્વ વિહાર કરી ભગવાન સમેત શિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કર્યું, એક માસ અણુસણ કર્યો બાદ ભાદરવા વદ ૭ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતો તે વખતે સર્વ યોગેનો નિરોધ કરી ભગવાન સુકિત પદને પામ્યા. આ પછી તેમની સાથે બીજા મુનિએ હતા તે પણ મુકિત વય. અઢી લાખ પૂર્વ કુમારવયમાં, વીશ પૂર્વાગ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં અને વીશ પૂર્વીગ ચૂત એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં આ રીતે કુલ દશ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ સંપૂર્ણ કર્યું. સુપાર્શ્વના સ્વામિનાથ નિર્વાણ પછી નવસ કેટિ સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભુ નિર્વાણ પામ્યા. સુરેશ્વરાએ તેમના તથા અન્ય સુનિઓના દેહને અગ્નિસંસ્કાર કરીને નંદીશ્વર દ્વીપ ગયા એને ત્યાંથી નિવગોત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. ૧ ચદ્રપ્રભુ સ્વામિ ચરિત્રમાં ભગવાનની દશનામાં સમતિનું વર્ણન, બારવનનું વર્ણન અને વાત ધર્મનુ વર્ણન કરવામા આવેલ છે. તેમજ બારવ્રત ઉપર ઉપનયપૂર્વક કથાઓ આપવામાં આવી છે. તેમજ દત્ત ગણધરના પૂછવાથી ભગવાન શ્રીમુખે પિતાના પૂર્વભવનું વૃત્તાંત કહે છે વિગેરે વિગેરે તો છે ૨ લઘુ ત્રિષ્ટિમાં ચંદ્રપ્રભુ સ્વામિના ચરિત્ર પછી નીચે પ્રમાણે વીશ તીર્થકરાના ભવોને ઉલ્લેખ દર્શાવ્યા છે, જવ સંબંધી મતાન્તર પણ આપેલ છે. • Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથ ચરિત્ર. ] 4 - - - 5 v - શ્રી સુવિધિનાથ ચરિત્ર પર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-મહાપદ્મ રાજા અને વૈજયના વિમાનમાં દેવ. પુષ્કરવર નામે દ્વીપના પુલાવતી નામે વિજયમાં પુંડરિકિણું નામે નગરી હતી. ત્યાં મહાપમ નામને રાજા રાજ્ય કરતે હતો કે જે પહમહદ જે ગંભીર અને ધર્મમાં દઢ હતેઆ રાજા હરહંમેશ નવીન નવીન કાંઈને કાંઈ વ્રતનો સ્વીકાર કરતો હતો. તેણે પાચ અવ્રતો, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત પરિમાણેના પણ તેણે અનેક નિયમો રાખ્યા હતા. કેટલાક વર્ષ રાજ્ય કર્યા બાદ જગતચંદ્ર (જગન્નન્દ) ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ એકાવલી વિગેરે અનેક તપ કરી તીર્થરનામ કમ ઉપાર્જન કર્યું. અને પ્રાંતે સમાધિપૂર્વક મૃત્યુ પામી મહાપદ્મ રાજર્ષિ વૈજયન્ત નામના વિમાનમાં મહર્ધિક દેવતાપણે ઉત્પન્ન થયા. -- તૃતીયભવ–શ્રીસુવિધિનાથ ભગવાન આ ભરતક્ષેત્રમાં કાકબ્દી નામે નગરીને વિષે સુગ્રીવ નામે રાજા અને રામા નામે રાણુ હતાં મહાપમ રાજર્ષિને જીવ દેવલોકના સુખ અનુભવી ફાગણ વદ૯ના દિવસે મૂલનક્ષત્રમાં ચંદ્રમાનો ચોગ હતો ત્યારે રામાદેવીની કુશિમાં અવતર્યો. રામાં માતાએ તે તે રાત્રીએ ચૌદ સ્વમ દેખ્યાં. દેવોએ વ્યવન કલ્યાણકનો મહત્સવ કર્યો. ગર્ભ સમયપૂર્ણ થયા બાદ માગશર વદ ૫ના દિવસે મૂલનક્ષત્રમાં ચંદ્રમાનો રોગ હતું ત્યારે રામાં માતાએ મગરના ચિહ્નવાળા, શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્રોએ જન્મ મહોત્સવ કર્યો. અને રાજાએ પુત્રને બાર દિવસ સુધી જન્મોત્સવ ઉજવ્યો. ઋષભદેવ ભગવાનના ૧૩ પૂર્વભવ, નેમીનાથ ભગવાનના ૯ શાંતિનાથ ભગવાનના ૧૨ વર્ધમાન સ્વામિના ૨૭, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ચદ્રપ્રભુ સ્વામિને સાત અને બાકીના તીર્થકરાના ૩. श्री वर्मा ! अवनिपालिक १ सुरवर २ सौधर्म कल्पे तत, सखातोऽजितसेन चक्रि नृपति ३ कल्पेतिमे वालव ४। यः श्रीपद्मधरापतिः ५ समजनि श्रीवैजयन्ते सुरः ६ स श्रेयः प्रतनोतु वः प्रतिदिन चंद्रप्रभस्तीर्थपः ॥ १ ॥ પતરમતાતરમ્ : અર્થ–પહેલા ભવમાં શ્રીવર્મરાજા, બીજા ભવમાં સૌધર્મ કલ્પમાં દેવ, ત્રીજા ભવમાં અજિતસેન ચકી, ચોથા ભવમાં દેવ, પાંચમા ભવમાં યમરાજા, છઠ્ઠા ભાવમાં વૈજયન્તમાં દેવ, અને સાતમા ભવમાં ચન્દ્રપ્રભુ સ્વામિ થયા. આ પ્રમાણે મતાન્તર અંતે લઘુ ત્રિષષ્ટિ દાખલ કરેલ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ગર્ભ સમયમાં પુત્રની માતા સર્વ વિધિઓમાં કુશળ હોવાથી સુગ્રીવ રાજાએ પુત્રનું નામ “સુવિધિનાથ અને ગર્ભકાળ દરમ્યાન રામાદેવીને પુષ્પના દેહલા થયેલા હોવાથી “પુષ્પદંત” રાખ્યું. વેતવર્ણવાળા સુવિધિનાથ ભગવાન જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે તેમના શરીરની ઉંચાઈ સે ધનુષ્યની થઈ. પિતાએ અનેક રાજ્યકન્યાઓ સાથે વિવાહ કરાવ્યું. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયાં ત્યાં સુધી યુવરાજ રહ્યા. અને ત્યારબાદ રાજ્યધૂરા વહન કરી અચાસી પૂવગસહિત પચાસ હજાર પૂર્વની વય સુધી રાજ્ય પાલન કર્યું. કાન્તિક દેવેએ તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી. ભગવાને સાંવત્સરિક દાન આપ્યું. ત્યારબાદ દેવતાઓથી અભિષેક કરાએલા ભગવાન સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસી સહસ્ત્રાસ્ત્ર વનમાં પધાર્યા. અને હજાર રાજાઓ સાથે છઠ તાપૂર્વક માગશર વદ ૬ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રને ચોગ હતું ત્યારે ત્રીજા પ્રહરે દીક્ષા ગ્રહણ કરી. સુવિધિનાથ ભગવાને તપુર નગરમાં પુ૫ રાજાને ઘેર પરમાત્રથી પારણું કર્યું. ત્યાં પચ દિવ્ય પ્રગટ થયા. રાજાએ પારણાના સ્થાને રત્નપીઠીકા રચાવી અને ભગવાન ત્યાંથી છદમસ્થપણે બીજે ઠેકાણે ચાર માસ સુધી વિહાર કર્યો. ફરી ભગવાન સહયાચવનમાં આવ્યા. અને માલુર વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અહિં કાતિક શુદ ૩ના દિવસે મૂલ નક્ષત્રમાં શુકલધ્યાન ધ્યાવતાં ભગવાનને કેવળજ્ઞાન થયું. દેવાએ સમવસરણ રચ્યું. બારસે ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને તિરથણ કહી ભગવાનપૂર્વાભિમુખે સિંહાસન ઉપર બેઠા. અને ઉપદેશમાં જણાવ્યું કે મનુષ્યભવ સફલ કરવા જોઈએ, પાપ પ્રવૃત્તિને ત્યાગ કરવું જોઈએ, સૂક્તિની હંમેશાં સંભારણા કરવી જોઈએ. ચારિત્રનું અનુશીલન કરવું, અરિહંત, સિદ્ધ અને ગુરૂની વૈયાવચ્ચ કરવી. તપ ત્યાગ કરો. સમાધિ કરવી, અપૂર્વજ્ઞાન ધારણ કરવું, સમ્યકત્વની શુદ્ધિ કરવી વિગેરે ઉપદેશ આપે. આથી કેઈએ સાધુપણું તે કેઈએ શ્રાવકપણું સ્વીકાર્યું. સુવિધિનાથ ભગવાનને વરાહ વિગેરે આયાસી ગણુધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીના રચના કરી, બીજી પિરિસીએ પાદપીઠ ઉપર બેસી ગણધર ભગવતે દેશના દીધી. દેશના પૂર્ણ થયા બાદ દેવ મહોત્સવ કરી સ્વસ્થાને ગયા. સુવિધિનાથ સ્વામિના શાસનમાં અજિતનામને યક્ષ શાસનદેવ અને સુતારા નામે યક્ષિણી શાસનદેવી થઈ અજિત યક્ષ શ્વેતવર્ણવાળ, કાચબાના વાહનવાળે, અને જમણ તરફની બે ભુજાઓમાં બીજરૂ અને અક્ષસત્રને ધારણ કરનારા તથા ડાબભૂિજમાં નકુલ અને ભાલાને ધારણ કરનારે થયે. સુતારા ચક્ષિણી ગૌરવર્ણવાળી, વૃષભના વાહનવાળી, બે દક્ષિણ ભૂજાઓમાં વરદ અને અક્ષાસૂત્ર, તથા બે વામણૂજામાં કલશ અને અંકુશને ધારણ કરનારી થઈ.. સુવિધિનાથ પ્રભુને બે લાખ સાધુ, એક લાખ વીશ હજાર સાથ્વી, આઠ હજારને ચાર અવધિજ્ઞાની. દેઢ હજાર ચૌદ પૂર્વધારી, સાડા સાત હજાર મન ૫ર્યવજ્ઞાની, સાત Page #129 -------------------------------------------------------------------------- ________________ કી િિના ]િ કબરને પ વાની, તેર પર વિડિય ધિવાળા, છ હજાર વાદ લધિવાળા. છે ને કેમ વિસ જાર ભાવ અને ચાર લાખને તેર હજાર શ્રાવિકાઓ કપ પાણે વાવીર પૂર્વાગ અને ચાર માસે ઉણાં એવા એક લાખ પૂર્વ પતિ - તલ ઉપર વિચરી સુવિધિનાથ પ્રભુ પિતાને મોક્ષ કાળ નજીક જાણી એનખર પાર્થ અને એક હજાર મુનિ સાથે અણુરણ કરી એક માસને અંતે ર્તિક વદ ૯ના દિવસે, મૂળ નક્ષત્રમાં ચંદ્રને રોગ હતો ત્યારે હજાર મુનિઓ સાથે ચટણી પાનમાં લીન ઇ અવ્યય પદ પામ્યા. વિપિનાથ પ્રભુને અલાખ પૂર્વ કુમારવયમાં, અઠયાવીશ પૂર્વીગે સહિત અર્ધલા પૂર્વ રાજાવવામાં અને રડાવીશ પૂગે રહિત એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં એમ કુલ ૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. ચંદ્રપ્રભુના નિર્વાણ પછી, નેવું કેટી, આરોપમ ગયા બાદ વિધિનાથ ભગવાન મુક્તિ પામ્યા. ગર્વ કરો પ્રનાં તેમજ અન્ય મુનિઓના દેહને યથાવિધિ અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાનના દાઠા આદિ અવયવ યથાયોગ્ય વહેંચી લઈને તેઓ નદીશ્વરદ્વીપે નિર્વાણોત્સવ ઉrી સો સ્વસ્થાને ગયા. સુવિધિનાથ ભગવાનના નિર્વાણ બાદ કેટલાક વખત પછી સાધુઓને અભાવ થ. ધમની છાવાળા લેટે સ્થવિર શ્રાવને ધર્મ સંબંધી પૂછવા લાગ્યા. તેઓને પણ પૂરો ખ્યાલ ન હોવાથી તેઓ પોતાની બુદ્ધિ પ્રમાણે ધર્મ કહેવા લાગ્યા. અને પોતાને પૂજા આકાર દેખી, કૃત્રિમ શાસ્ત્રો રચી વિવિધ દાને ઉભાં કર્યો. આથી જગતમાં દાનને પાત્ર અમે છીએ બીજા નથી એમ જણાવી ગ્રહદાન, સુવર્ણ દાન, અશ્વદાન, વિગેરે સ્વીકારવા લાગ્યા અને તે તે દિવસે બ્રાહ્મ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે અનેક ન માની શકાય તેવી અસંભવિત વાતો ધર્મના ન્હાને ઉભી કરી. આમ સાચા ધર્મને કઈ બતાવનાર ન હોવાથી ભરતક્ષેત્ર ઉપર મિથ્યાદષ્ટિએનું કેટલાક વખત એક છત્રી રાજ્ય ચાલ્યું. અને તે શીતલનાથ ભગવાન ના થયા ત્યાં સુધી રહ્યું. ત્યારપછી બીજા છ જીનેશ્વરના અંતરમાં પણ આવી રીતે તીથને ઉછેદ થવાથી મિથ્યાષ્ટિઓએ મિથ્યાત્વને અખલિત પ્રચાર કર્યો હતે. શ્રી શીતલનાથ ચરિત્ર પૂર્વભવનું વર્ણન. પ્રથમ-દ્વિતીય ભવ-પદ્યોત્તર રાજા અને પ્રાણત દેવલોકના ઈન્દ્ર. પુષ્કરવરદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના આભૂષણરૂપ વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. ત્યાં આગળ પદમોત્તર નામને રાજા રાજ્ય કરતે હતે. આ રાજા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૬ wwww [ લઘુ ત્રિપુષ્ટિ શલાકા પુરુષ વીર અને શાંત રસની સાક્ષાત્ મૂર્તિ હોય તેવા હતા. ઘણા વર્ષો સુધી રાજ્ય પાળ્યા ખાદ્ય રાજા સંસારના ત્યાગ કરવા માટે તૈયાર હતા તેવામાં રસ્તાઘ સુરિ ત્યાં આવ્યા અને રાજાએ તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા માદ અતિચાર રહિત વ્રતાને આચરતા તે રાષિએ વીશસ્થાનક તપવડે તીથ કર નામકમ ઉપાર્જન કર્યું, અને અંતે તે આયુષ્ય પૂર્ણ કરી દશમા પ્રાણુત દેવલાકના અધિપતિ થયા. (૨) તૃતીય ભવ—શ્રી શીતલનાથ ભગવાન. ધ્રુવલેાકનુ સુખ ભગવી પદ્માત્તરના જીવ ભરતક્ષેત્રના ભäિપુર નામના નગરમાં દઢo રાજાની નંદા નામની રાણીની કુક્ષિને વિષે વૈશાખ વદ ૬ના દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ હતા ત્યારે ઉત્પન્ન થયા. ઇન્દ્રાદિક દેવાએ ચ્યવન કલ્યાણકના મહાત્સવ કર્યો અને માતાએ ચૌદ સ્વપ્ર દેખ્યાં વિગેરે વિધિ પૂર્વની પેઠે જાણવા. દિવસે પૂર્ણ થતાં નંદાદેવીએ મહા વદ ૧૨ ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને ચાગ હતા. ત્યારે શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણ વણુ વાળા પુત્રનો જન્મ આપ્યા. ઈન્દ્રાદિક દેવાએ જન્મ કલ્યાણક મહોત્સવ કી અને રાજાએ પણ પુત્ર જન્મ નિમિત્તે મુખ દાન વિગેરે આપી આનંદ આનંદ ફેલાવ્યા. પ્રભુ જ્યારે ગમાં હતા ત્યારે એક 'વખત ના માતાએ રાજાના આગના સ્પ કર્યો. અને તેથી રાજાને હરહમેશ જે ખૂખ ગરમી રહ્યા કરતી હતી તે એકદમ શાંત થઇ ગઇ. આથી રાજાએ પુત્રનું નામ શીતલનાથ એવું રાખ્યુ. ઉંમરલાયક થતાં પિતાએ ઘણી રાજકન્યાએ સાથે પરણાવ્યા અને જ્યારે ' તે પચીશલાખ પૂર્વના થયા ત્યારે પિતાના આગ્રહથી રાજ્યકારભાર સ`ભાળ્યો. પચાશ હજાર પૂર્વ સુધી આ રાજકારભાર એવા સરસ રીતે ચાવ્યા કે જેથી લાકાએ માદ્ય અને અભ્યતર બન્ને રીતે શીતલતા અનુભવી. એ અરસામાં લેાકાન્તિક દેવાએ ભગવંતને વિજ્ઞપ્તિ કરી કે, હે નાથ ! તી પ્રવર્તાવા !” ભગવાને તુરતજ . સાંવત્સરિક દાન · દેવાનુ આર શ્યુ. વાર્ષિક દાનને અંતે ઈન્દ્રોનાં આસના ચલિત થયાં, અને તેમણે દીક્ષા કલ્યાણક સંબંધી સ્નાત્ર મહોત્સવ કર્યો. ભગવાન ત્યારમા` આભુષણથી સુસજ્જ થઈ ચદ્રપ્રભા નામની શિખિકામાં આરૂઢ થઈ સહસ્રમ્રવનમાં પધાર્યાં. અને આભૂષણની સાથે મસ્તકના આભૂષણુરૂપ કેશને પણ પચમુષ્ટિથી ઉખેડી છઠે તપૂર્વક એક હજાર રાજાઓની સાથે મહા વદ મારસના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતા ત્યારે દીક્ષા અંગીકાર કરી. અને દીક્ષાની સાથેજ ભગવંતને મન પાઁવ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પછી દેવતાઓ મહેૉત્સવ કરી સ્વસ્થાને ગયા. MARY રિષ્ટ નગરમાં પુન સુ રાજાને ત્યાં પ્રભુએ ક્ષીરથી છઠે તપતુ પારણું કર્યું, અને દેવાએ પંચદિવ્ય પ્રગટ કર્યાં.- રાજાએ પારણાની જગ્યાએ સુવર્ણ પીઢ રચાવી. આ પછી ભગવાન ત્યાંથી Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથ ચરિત્ર ] ૯૭ ~~~m પ્રતિમ ધરહિતપણે પૃથ્વીતલને પાવન કરતા અને પરિસહ-ઉપસર્ગાને સહન કરતા કેટલેક વખત વિહાર કરી તેજ સહસામ્રવનમાં પધાર્યાં અને પીપળાના વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ધ્યાનાર્ઢ ભગવાન ધ્યાનશ્રેણિમાં આગળ વધી શુધ્યાનના બીજા પાંચા ઉપર ચઢી છાતીકમ ના ક્ષય કરી પાષ વદ ૧૪ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચેગ હતા ત્યારે કેવળજ્ઞાન પામ્યા. દેવાએ સમવસરણની રચના કરી. ભગવાને પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો અને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી નમો તિત્વણ' કહીં સિંહાસન ઉપર બેઠા તેમણે ધમાઁદેશનામાં દ્રશ્યસ વર, ભાવસ વર, મિથ્યાત્વસ વર પ્રમાદસભર, કષાયસંવર, અવિરતસંવર વિગેરેનુ સ્વરૂપ સમજાવ્યુ, તેથી કાઇ સવિરતિ અને કાઈ શિવરતિ પામ્યા. ભગવાનને આનદ વિગેરે એક્યાશી ગણધરા થયા. તેમણે ભગવાન પાસેથી ત્રિપદી પામો ખાર અંગની રચના કરી અને ભગવાને તેની અનુજ્ઞા આપી. ત્યારબાદ ખીજા પહોરે ગણધર ભગવતે દેશના દીધી અને તે સમાપ્ત થયા પછી લાકો સ્વસ્થાને ગયા. ૧ શીતલનાથ સ્વામિના શાસનમા બ્રહ્મ નામના ચક્ષ શાસનદેવ અને અશોકા નામે દેવી શાસનદેવી થઈ. પ્રાયક્ષ શ્વેતવર્ણ વાલેા, ત્રણ નેત્ર તથા ચાર મુખવાળા, પદ્મના આસનવાળા, પેાતાની જમણી ચાર ભુજામાં ખીજેરૂં, મુદ્ગર, અભય અને પાશને ધારણ કરનારા તથા ચાર વામભૂજામાં નકુલ, ગદા, અંકુશ અને અસૂત્રને ધારણ કરનારા થયા. અશેાકાદેવી નીલવવાલી, મેઘના વાહનવાળી, બે ક્ષિક્ષુભૂજાઓમાં વરદ અને પાસ તથા એ વામભૂજામાં કુલ તથા અકુશને ધારણ કરનારી થઈ. શીતલનાથ પ્રભુને એક લાખ સાધુ, એક લાખને છ હજાર સાધ્વી, ચૌદશે ચૌદ પૂર્વાંધારી, સાત હજારને મસા અવધિજ્ઞાની, સાડાસાત હજાર મન વજ્ઞાની, સાત હજાર કેવળજ્ઞાની, ખાર હજાર વૈક્રિય લબ્ધિવાળા. પાંચ હજારને આઠસાવાદ લબ્ધિવાળા, એ લાખ અને નેશ્વાશી હજાર શ્રાવકો તથા ચાર લાખને અઠ્ઠાવન હજાર શ્રાવિકા આટલા પરિવાર થયે. દીક્ષા લીધા પછી પચ્ચીશ હજાર પૂર્વ પૃથ્વી ઉપર વિચરી શીતળનાથ પ્રભુ પેાતાનેા નિર્વાણુ કાળ સમીપ જાણી સમ્મેત શિખર પધાર્યાં. ત્યાં એક હજાર મુનિએ સાથે એક માસનું અણુશણુ સ્વીકારી માસને અંતે, વૈશાખ વદ મીજના દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ હતા ત્યારે એક હજાર મુનિઆની સાથે મુક્તિએ પધાર્યો. શીતળનાથ પ્રભુએ કુમારવયમાં પચ્ચીશ હજાર પૂર્વ, રામ્યાવસ્થામાં પંચાશ હજાર પૂર્વ અને દીક્ષા પર્યાયમાં પચ્ચીશ હજાર પૂર્વ એ પ્રમાણે એક લાખ પૂર્વનું આયુષ્ય સપૂર્ણ કર્યુ. સુવિધિનાથ સ્વામિના નિર્વાણ પછી નવ કાઢી સાગરાપમ વીત્યા બાદ શ્રી શીતળનાથ પ્રભુ મુક્તિ પામ્યા. સર્વે ઈન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિઓના દેહના યથાવિધિ અગ્નિસ સ્કાર કર્યો. ૧૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ વિષષ્ટિ શલાકા પુરુષ, - - અને ભગવંતના દાઠા આદિ અવય યથાગ્ય વહેંચી લઈને નંદીશ્વરદ્વીપે નિર્વાણત્સિવ ઉજવી તેઓ સ્વસ્થાને ગયા. [આ રીતે મેઘવિજય ઉપાધ્યાયે હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિષષ્ટિ શલાકાને અનુસરી કરેલ અમૃતના કુંભરૂપ લઘુત્રિષષ્ટિને વિષે આ ત્રીજું પર્વ પૂરું થયું.]. શ્રી સંભવનાથ ભગવાનથી શ્રી શીતલ ભગવાનના ચરિત્ર રૂપ ત્રીજું પર્વ સંપૂર્ણ. શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર પૂર્વભવ વર્ણન, પ્રથમ-દ્વિતીયભવ-નલિની ગુલ્મરાજ અને મહાશુકદેવલોકમાં દેવ પુષ્કરવરદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના કચ્છ નામના વિજયમાં ક્ષેમા નામની નગરી હતી. તે નગરીમાં નલિનીગમ નામને રાજા રાજય કરતે હતે. સ્વાભાવિક વૈરાગ્યવાન આ રાજાએ કેવળ પિતા અને મિત્રના આગ્રહથીજ રાજય લક્ષ્મીને સ્વીકાર કર્યો હતે. શરીર, યૌવન અને લક્ષમીને તે અસ્થિર માનતો હતે. કેટલીક વખત રાજય કર્યા બાદ પુત્રને રાજ્ય ગાદી સોંપી તેણે વદત્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થકરનામ કર્મ ઉપાર્યું. અને સમાધિપૂર્વક મૃત્યુ પામી મહાશુક દેવકમાં દેવપણે ઉત્પન્ન થયા. તૃતીયભવ–શ્રી શ્રેયાંસનાથ ભગવાન આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે નગર હતું. ત્યાં વિષ્ણરાજ નામે રાજા અને તેને વિષ્ણુદેવી નામે રાણી હતાં. નલિની ગુમ રાજાને જીવ મહાશુકદેવ લેકના સુખ ભોગવી જેઠ વદ ૬ ના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતું ત્યારે વિષ્ણુદેવીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. રાણીએ ગજાદિક ચૌદ સ્વસ દેખ્યાં. દેવોએ રચ્યવન કલ્યાણક મહોત્સવ ઉજનવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં ભાદરવા વદ ૧૨ના દિવસે શ્રવણ નક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિહવાળા, સુવર્ણ વર્ણવાલ પુત્રનો જન્મ આપે. દિકુમારિકા, દેવે અને પિતાએ જન્મ મહોત્સવ કર્યો. સારા મુહૂર્ત ઉજવી પૂર્વક પિતાએ શ્રેયાંસ એવું નામ પાડયુ. બાલપણામાં ભગવાન ઈન્ડે અંગુઠામાં સંક્રમાવેલ અમૃતને પીતા હતા. સમય જતાં ભગવાન યુવાવસ્થાને પામ્યા. અને ભગવાનના કયા એંશી ધનુષ્યની થઈપિતાના અત્યાગ્રહથી ભગવાને રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાંસનાથ ચરિત્ર ] અને એકવીશ લાખ વર્ષ પસાર કર્યો ત્યારે તેમના પિતાએ રાજ્યાભિષેક કર્યો. અને રાજ્યનું પાલન બેંતાલીસ લાખ વર્ષની ઉમર સુધી ખૂબ પ્રજાના પાલન પૂર્વક કર્યું.. આ અવસરે લોકાન્તિક દેવે એ તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. ભગવાને વાર્ષિકદાન દેવા માંડયું. અને ફાગણ વદ ૧૩ના દિવસે શ્રવણ નક્ષત્રમાં વિમલપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસામ્રવનમાં પધાર્યા. અને આભૂષણ વિગેરેનો ત્યાગ કરી એક હજાર રાજાઓની સાથે છઠતપ પૂર્વક દીક્ષા અંગીકાર કરી. ભગવાને છઠ તપનું પારણુ સિદ્ધાર્થ નગરમાં નંદ રાજાને ઘેર ક્ષીરથી કર્યું. દેવેએ પંચ દિવ્ય પ્રગટ કર્યો. નદ રાજાએ પ્રભુસા પારણના સ્થાને રત્નની પીઠ રચાવી ભગવાન ત્યાંથી પવનની જેમ પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા. પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ, પ્રથમ બલદેવ અચલ અને પ્રથમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું ચરિત્ર. પ્રથમ બલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ. પૂર્વમહાવિદેહમાં પુંડરીકિશું નામે નગરી હતી. તેમાં સુબલ નામે રાજા રાજ્ય કરતો હતે. તેણે કેટલેક વખત રાજ્ય પાળ્યા બાદ વૃષસૂરિભ પાસે દીક્ષા લીધી. અંતે ઉત્કૃષ્ટ તપ કરી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે. રાજહી નગરીમાં વિશ્વનંદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામે પત્નીની કશિથી વિશાખનંદી નામને પુત્ર ઉત્પન્ન થયો. વિશ્વનંદી રાજાને વિશાખાભૂતિ નામે ના ભાઈ હતું. તેને ધારિણે નામે સ્ત્રીની કુક્ષિથી વિશ્વભૂતિના પુત્ર થયો. (આ વિશ્વભૂતિ તે ભરત મહારાજાને પુત્ર મરીચિ કે જે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલાં સુકૃતને લઈને અહિં રાજકુમાર તરીકે ઉત્પન્ન થયે) યૌવનવય પામતાં વિશ્વભૂતિ ૫૫ કરડ નામના ઉદ્યાનમાં અંતઃપુર સહિત કીડા કરવા લાગ્યો. તે ક્રીડા કરતું હતું તેવામાં તેના કાકાને પત્રકુમાર વિશાખાનંદી પણ કીડા કરવાને માટે ત્યાં આવ્યો. પરંતુ વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર રહ્યો. તે સમયે પ્રિયંગુ રાણીની દાસીઓ ત્યાં કુલ લેવા આવી. તેમણે વિશ્વભૂતિને અંદર અને વિશાખાનંદીને બહાર ઉભેલ જોયો. આથી દાસીઓ કુલ લીધા સિવાય રાણીની પાસે જઈ આ હકીક્ત તેને કહી સંભળાવી. રાણીને તુર્ત ક્રોધ ચઢ. રાજાએ રાણીના ક્રોધનું કારણ જાણ્યું અને વિશ્વભૂતિને ખરખ ન લાગે તે રીતે ઉદ્યાનમાંથી પાછા બોલાવી લેવા માટે તેણે યુદ્ધની ભેરી વગડાવી તેમજ કપટવડે રાજ્યસભામાં કહ્યું “આપણા તાબાને પુરૂષસિંહ નામને સામત ઉદ્ધત થએલો છે તેથી તેને જીતવા હું જઈશ.” આ સમાચાર સાંભળી સરળભાવી વિશ્વભૂતિ ઉદ્યાનમાંથી રાજસભામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. આવ્યો અને ભકિતવડે રાજાની અનુજ્ઞા લઈ લશ્કર સાથે પુરુષસિંહ સામે લડવા ગયો. ત્યાં તેને આજ્ઞાવિત થયેલો જોઈ પિતે પાછો વળ્યો. માર્ગમાં પુષ્પકરંડક ઉદ્યાન પાસે આવ્યા. ત્યારે દ્વારપાલે જણાવ્યું કે કુમાર વિશાખાનંદી અંદર છે. આ સાંભળી તેણે વિચાર્યું કે મને કપટથી ઉદ્યાનમાંથી બહાર કાઢ્યો છે. આથી તેને ઘણો ક્રોધ ચઢયો અને તેણે ક્રોધાવેશમાં સમીપના એક કઠી વૃક્ષ પર બળપૂર્વક મુષ્ટિને પ્રહાર કર્યો તેથી સર્વ કુળ નીચે પડયાં. ફોધાવેશમાં વિશાખાનંદીના દ્વારપાલને કહ્યું કે જે પિતાશ્રી ઉપર મારી ભક્તિ ન હોત તે આ કેડીના ફળની જેમ હું તમારા સર્વના મસ્તક ભૂમિપર પાડી નાખત પણ પિતાશ્રીપરની ભક્તિથી હું તેમ કરતા નથી. પણ આવા કપટવાળા ભેગની મારે હવે કાંઈ જરૂર નથી.” આ બનાવથી વિશ્વભૂતિને આવા રાજ્યખટપટવાળા સંસાર ઉપર વૈરાગ્યભાવ જાગ્યો અને તેણે સંભૂતિ નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. છઠ્ઠ અઠ્ઠમ તપ અને આગમાદિ અભ્યાસમાં મન પરોવ્યું. તેમનું શરીર અતિશય કૃશ બન્યુ એક વખત વિશ્વભૂતિ મુનિ મથુરામાં પધાર્યા. તે ગોચરીએ જતા હતા ત્યારે કેઈકે કહ્યું કે “આ વિશ્વભૂતિકુમાર જાય છે આ શબ્દ મથુરામાં રાજાની પુત્રીને પરણવા આવેલ વિશાખાનદીના કાને પડયા. તેણે મુનિને ઓળખ્યા. તેવામાં તપકુશ મુનિ ગાયના અથડાવાથી હેઠા પડી ગયા. વિશાખાનદીએ કહ્યું કે હે મુનિ! ઠીના ફળને પાડનારૂ તમારૂં બલ કયાં ગયું” આ સાંભળી મુનિને ક્રોધ ચઢ. તેણે ક્રોધથી ગાયને સીગડાવતી પકડી આકાશમાં ફેંકી અને “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હુ ભવાંતરે મહાપરાક્રમવાળા થઈ વિશાખાનદીને પરાભવ કરૂ” એવું નિયાણું બાષ્પ, વિશ્વભૂતિ મુનિએ તે ભવનું કેટવર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું અને મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. (૪) પ્રથમ બલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને ત્રિપૃષ્ઠને વાસુદેવપણને અભિષેક દક્ષિણ ભરતામાં પતનપુર નામે નગર હતું. તેમાં રિપુપ્રતિશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ભદ્રા નામે પટરાણી હતી, તેની કુક્ષિને વિષે પૂર્વે કહેલ સુબલના જીવ અનુત્તર વિમાનમાંથી રચવી અવતર્યો. ભદ્રા રાણીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર મહાસ્વસ જોયાં. તે સ્વમ હાથી, વૃષભ, ચંદ્રમા અને સરોવરનાં હતાં. પણ માસ શ્વેતવર્ણવાલા પુત્રને જન્મ આપે. શe સહતે રાજાએ પુત્રનું અચલ એવું નામ પાડયું તે બાળક યૌવનવયને પામતાં એંશી ધનુષની કાયાવાળે થશે. ભદ્રા રાણીએ અચલ પછી એક પુત્રીને જન્મ આપ્યો. તે પુત્રીનું રાજાએ મૃગાવતી એવું નામ પાડયું. આ પુત્ર ખુબ સુંદર હતી. ઉંમર વધતાં માતાને તેની ચિંતા થવા લાગી. માતાએ આ ચિતામાં તેના પિતા પણ ભાગ લે એ આશાએ પુત્રીને રાજાની પાસે મોકલી. પણ રાજાની તેના Page #135 -------------------------------------------------------------------------- Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ, સભામાં મોકલ્યો અને કહ્યું કે “સિંહવાલા શાલિ ક્ષેત્રની રક્ષા તમારે કરવાની છે.” પ્રજા પતિ રાજાએ આ અશક્ય છતાં તેની આજ્ઞા માન્ય રાખી અને દૂતને સત્કાર કરી પાછો મોકલ્યા. અશ્વગ્રીવ અને અચલે શાલિક્ષેત્રની રક્ષા કરવાનું માથે લીધું. તે બન્ને એકલાજ રક્ષા કરવા ઉપડયા. સિંહ આજે. ત્રિપૃષ્ઠ પિતાના શાસ્ત્રોને હેઠાં મૂકી દીધાં અને તેનું જડબું પકડી તેને ત્યાંજ ચીરી નાખે. ધ્રુજતા સિંહને ત્રિપૃષ્ઠના સારથિએ કહ્યું કે તું લઇજા પામીશ તું પશુસિંહ છે તે આ નરસિંહ છે. તારો પરાભવ કઈ સામાન્ય માણસથી થયે નથી” આ કથનથી સિંહનો જીવ પરલોકે ગયો. આ પછી સિંહને ચર્ચાના અને હવે તમે સુખેથી શાલિનું ભોજન કરે તેવા ત્રિપૃષ્ઠ મોકલેલા સમાચાર અશ્વગ્રીવને મળ્યા. આ પછી અશ્વગ્રીવને ખાતરી થઈ કે ‘ત્રિપૃષ્ઠ મારે શત્રુ છે.” ત્રિપૃષ્ણકુમારના પ્રસરતા જતા યશ-પ્રકાશને લક્ષમાં લઈ વૈતાઢ્યગિરિની દક્ષિણશ્રેણિમાં આવેલા રથનુપુરચક્રવાલ નામે નગરના વિદ્યાધર રાજા જ્વલનજીએ રૂપગુણ સંપન્ન પિતાની પુત્રી તેને આપવાનો વિચાર કર્યો, પરંતુ તે અશ્વગ્રીવથી ડરતે હતે. એટલે પિતાના મોભા પ્રમાણે રસાલે લઈ તે સીધો પિતનપુર ગયો ને ત્યાં વિધિપૂર્વક પિતાની પુત્રીના લગ્ન મહોત્સવ કર્યો. શુભ દિવસે સ્વયંપ્રભા-ત્રિપકકુમારનાં લગ્ન થયાં. ત્રિપુષ–સ્વયંપ્રભાના લગ્નના સમાચારે અશ્વગ્રીવ વધારે કે પાયમાન થયું. પિતનપુર ૨વાના કરવા માટે તેણે પોતાના ખાસ હૂતને તૈયાર કર્યો. દત ઝડપભેર પિતનપુરમાં આવ્યું. પ્રથમ તે ત્યાં રહેલા ક્વલનજીને મળ્યો, અને પોતાની પુત્રી બીજે પરણાવવા બદલ તેને ઠપકો આપે. પછી તે સીધે રિપપ્રતિશત્રુ રાજા પાસે ગયો અને પિતાના સ્વામિએ કહેલા શpદે યાદ કરતે તે બે, હે રાજન! પ્રતિવાસુદેવના કેપનો ભંગ ન થવું હોય તે સમજીને સ્વયંપ્રભાને મારી સાથે મેલી આપે. ત્રિપૃષ્ઠકુમાર તેને લાયક ન ગણાય.એ તે પ્રતિવાસુદેવની પટરાણું થવાને ચાય છે હતના વિષ ઝરતા શબ્દો સાંભળી પાસે બેઠેલા કુમારે લાલચોળ થઈ ગયા. ત્રિપૃષ્ઠ કુમાર તેને ઉદ્દેશીને બોલ્યો, “તારા રાજાને જઈને કહેજે કે જાતે સ્વયંપ્રભાને લેવા આવે. તું તે દૂત છે, તેથી તને નહિ મારૂ, પણ તારા એ અન્યાયી રાજાને હું પાપ કરવા માટે હવે વધુ નહિજ જીવવા દઉં. કુમારના આગ ઝરતા શબ્દો ગેખતે દત તાબડતોબ ત્યાંથી રવાના થઈ ગયે. તેણે અશ્વગ્રીવને સઘળા સમાચાર જણાવ્યા. સમાચાર સાંભળતાં જ રાજા તપી ગયો. તેની આંખમાંથી ક્રોધનાં કિરણે કરવા લાગ્યો. તેણે જોરથી એક ત્રાડ નાખી. જવાબમાં સેંકડો વિદ્યાધર રાજાઓ હાજર થયા. તેમને અશ્વગ્રીવે આજ્ઞા કરી કે હાલને હાલ લશ્કર લઈને પિતનપુર જાઓ અને પ્રજાપતિ રાજા તથા તેના પુત્રને પરાજ્ય પમાડે. વિદ્યાધર વિદ્યુતવેગે પિતનપુર નજીકે આવી પહોંચ્યા. તેમને પડકારવા માટે ક્વલનજટી ત્રિપૃવિગેરે સૌ તૈયારજ હતા. આવેલા વિદ્યાધરોના મોવડીને ઉદેશીને જવલનજટીએ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ ચરિત્ર | ૧૪ કહ્યું, તમારે રાજા કયાં છૂપાઈ ગયેર પાછા જાઓ અને તેનેજ રથાવત પર્વત ઉપર મેક . લડવાની ત્યાંજ મઝા આવશે. વિદ્યારે સમજીને પાછા વળ્યા. હવે અશ્વગ્રીવ જાતે યુદ્ધમાં જવા તૈયાર થયે. સેનાપતિના વારવા છતાં તે એક બે ન થયે, તે નજ થયે. ને શુભ દિવસે રાવત પર્વતને માગે લશ્કરસહિત આગળ વધે. ટૂંક સમયમાં રયાવર્ત પર્વત ઉપર રક્તની સરિતાઓ વહેવા લાગી. બન્ને પક્ષના અસંખ્ય નિર્દોષ સિનિકે યુદ્ધમાં કપાવા માંડયા એ બધું જોઈને વિપૃષ્ઠ કુમાર જાતે મેખરે આવ્યા અને ભરમેદાનમાં ઘૂમતા પ્રતિવાસુદેવને સધીને બે અહીં આવે હું તમારી જ સામે ઉભે છું.” પિતાના મહાન શત્રુને પિતાની સામે જોઇને અધીવને શૂર ચઢયું. તેણે એક પછી એક શસ્ત્ર વાપરવા માંડયાં. ત્રિપૃષ્ઠ કુમાર તે શાને અધવચ્ચે જ નકામાં બનાવી દેવા માંડયા. છેવટે થાકીને પ્રતિવાસુદેવે ચકને સ્મયું. તે તેને હાથમાં આવ્યું. ચક ભમાવી તેણે તે ત્રિક કુમાર ઉપર છોડયું. વિદ્યુત તસુખા વેરતું ચક નિપૂણની છાતી આગળ જઈને પડયું. ચક્ર નિષ્ફળ જતાં અશ્વગ્રીવ હતાશ થઈ ગયે. ત્રિપૃડે તેજ ચક ભમાવીને અશ્વગ્રીવ ઉપર છોડયું. ક્ષણ માત્રમાં અશ્વગ્રીવનું મસ્તક છેદાઈ ગયું. અને તેને આત્મા સાતમી નરકે રવાના થશે. તેજ પળે આ અચલ અને ત્રિપણ પહેલા બલભદ્ર અને વાસુદેવ છે એવી દેવી ઘોષણા થઈ. આ પછી અશ્વગ્રીવનું સૈન્ય ત્રિપૂકને શરણે આવ્યું. ત્યારબાદ ત્રિપૃષે માગધ વરદામ પ્રભાવને સાધી ત્રણ ખંડ સાધ્ય. અને પિતનપુરમાં પ્રવેશ કર્યો. રાજાઓએ ત્રિપૃષનો અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો. ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણું આ તરફ બે માસ પર્યત છમસ્થ પણે વિહાર કરતા ભગવાન સહસ્ત્રારા વનમાં પધાર્યા. અશોક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાન ચાવતાં મહા વદ અમાસના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું તે વખતે છ તપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન થયું. એ સમવસરણ રચ્યું. ભગવાને દેશના આપી. કેઈએ સર્વ વિરતિ તે કેઈએ દેશવિરતિ લીધું. ભગવાનને ગાશુભ વિગેરે છેતેર ગણધર થયા. અને તેમણે ભગવાનના મુખથી ત્રિપદી સાંભળી દ્વાદશાંગીની રચના કરી દે કેવળજ્ઞાનને મહોત્સવ કરી સ્વાસ્થાને ગયા. એક વખત પિતનપુરના પરિસરમાં ભગવાન સમવસયી. દેવોએ સમવસરણ રચ્યું. વનપાલે ભગવાન સમવસર્યાના ત્રિપૂકને સમાચાર આપ્યા. તેણે તેને સાડાબાર ક્રોડ સનેચાનું ઈનામ આપ્યું. બલભદ્ર અને બીજા પરિવાર સાથે ત્રિપૃષ્ઠ સમવસરણમાં ગયે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ 1 લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, ભગવાનને વાદી, સ્તુતિ કરી તે ઈન્દ્રની પાછળ બેઠે. ભગવાને દેશના આરંભી. દેશનામાં , ભગવાને સકામ અકામ નિર્જરાનું સ્વરૂપ, નવતત્તનું સ્વરૂપ સમજાવ્યું. બલદેવે અને વાસુદેવે સમતિ ગ્રહણ કર્યું, પહેલી પિરિસી પૂર્ણ થઈ એટલે ભગવાને દેશના સમાસ કરી અને ત્રિપૃષ્ઠના પુરૂષે જે બલિ લાવ્યા હતા તે ઉડાડવામાં આવ્યોતે દેવો અને રાજાઓ વિગેરેએ લીધો. બીજી પિરિસીમાં ભગવાનની પાદપીઠ ઉપર બેસી ગશુભ ગણધરે દેશના આપી. દેશના પૂર્ણ થતાં સૌ ભગવંતને વાંદી સ્વસ્થાને ગયા. શ્રેયાંસનાથ સ્વામિના શાસનમાં ઇશ્વર નામે યક્ષ કે જેવું બીજું નામ મનુજ છે તે શાસનદેવ અને માનવી નામે યક્ષિણી કે જેનું બીજું નામ શ્રીવત્સા છે. તે શાસનદેવી થઈ, ઈશ્વર ચક્ષશ્વેતવર્ણવાળ, ત્રણ નેત્રવાળે, વૃષભના વાહનવાળે, બે દક્ષિણ ભુજામાં બીજો અને ગદાને ધરનારે અને બે વામ ભુજામાં નકુલ અને અણસૂત્ર ધારણ કરનારા થા. તથા યક્ષિણી માનવી ગૌર અંગવાળી, સિંહના વાહનવાળી, દક્ષિણ ભુજામાં વરદ અને મુદગર ધારણ કરનારી અને વામણુજામાં કલશ અને અંકુશ રાખનારી શાસનદેવી થઈ. શ્રેયાંસનાથ પ્રભુને ચેરાશી હજાર સાધુ, એક લાખને ત્રણ હજાર સાધ્વી, તેરસે ચૌદ પૂર્વધારી, છ હજાર અવધિ જ્ઞાની, છ હજાર મન પર્યવ જ્ઞાની, સાડા છ હજાર કેવળજ્ઞાની, અગ્યાર હજાર વેકિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદ લબ્ધિ વાળા, બે લાખ અને એગણશી હજાર શ્રાવકે તથા ચાર લાખ અને અંડતાલીશ હજાર શ્રાવિકા આટલી પરિવાર થયો. દીક્ષા લીધા પછી એક વીશ લાખ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચરી ભગવાન શ્રેયાંસનાથ પિતાને મોક્ષ કાળ નજીક જાણ સમેતશિખરે પધાર્યા અને એક હજાર મુનિઓની સાથે એક માસનું અણુશણ સ્વીકાર્યું. એક માસને અંતે શેલેશિ ધ્યાનમાં રહી શ્રાવણ વદ-૩ના દિવસે, ધનિષ્ઠા નક્ષત્રમાં ચંદ્રનો વેગ હતું ત્યારે હજાર મુનિઓની સાથે ભગવાન શ્રેયાંસ નાથ પરમ પદને પ્રાપ્ત થયા. શ્રેયાસનાથ પ્રભુએ કુમારવચમાં એકવીશ લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં બેંતાળીશ લાખ વર્ષ, અને દીક્ષાવસ્થામાં પણું એકવીશ લાખ વર્ષ એમ કુલ ચારાશી લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શીતળનાથ સ્વામિના નિર્વાણ પછી છાસઠ લાખ તથા છવીશ હજાર વર્ષ તથા સે સાગરોપમ ઉણુ એક કેટિ સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસનાથ મ9 સુક્તિમાં ગયા. સર્વે ઈન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિઓના દેહનો યથાવિધિ અગ્નિ સંસ્કાર કી ભગવંતના દાઢા આદિ અવયવો યથાયોગ્ય વહેંચી લઈને નંદીશ્વર દીપે જઈ નિવણત્સવ ઉજવી દેવે સ્વસ્થાને ગયા. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાપુ રવામિ ચરિત્ર ] ૧૦૫ વાસુદેવનું નરકગમન અને બળદેવનું મુકિતગમન શિક વાદેવે એ રાધે વિલાસ કરતાં પિતાનું કેટલુંક આયુષ્ય પસાર કર્યું. અનુક્રમે અવયંપ્રભા રાથિી શ્રીવિજય નામે (શાંતિનાથ તીર્થકરને જીવ) પુત્ર થશે. અને બી વિજય નામે પુત્ર થશે. એક વખત ત્રિપૃષ્ઠ પાસે કેટલાક ગર્વયાઓ આવ્યા. તેઓએ સુર ગાન કરી વિપૃષ્ઠના મનને વશ કર્યું ત્રિપૃષ્ઠ શામાં પિઢ્યો હતે ગયા ગાન તાન કરતા હતા. અધ્યાપાલકને તેણે કહ્યું કે, હું ઉંચી જાઉં પછી આ ગાનતાન બંધ કરાવજે. ડીવારે ત્રિપૃષ્ઠ ઉધી ગયો. શવ્યાપાલકને ગાનમાં રસ લાગ્યો. તે વાસુદેવની આ ભૂલી ગયો. પાછલી રાત્રે ત્રિપૃષ્ઠ જાગ્યું. તેણે શવ્યાપાલકને પૂછયું કે તેં મારી આજ્ઞાનું પાલન કેમ કર્યું નથી ? અને ગયાઓને અત્યાર સુધી શા માટે રિકી રાખ્યા છે? પાપાવકે કહ્યું, “ગાનમાં મુધ બનેલ હું આ બધું વિસરી ગયો. વાસુદેવે કોષને અંદર સમાવ્યું. અને સૌને રજા આપી પ્રાતઃકાલે સભામાં સેવકોને આજ્ઞા કરી કે પાલકને મારી આજ્ઞા કરતાં તેને ગાયન વધુ મીઠાં લાગ્યાં છે. તે તેના કાનમાં તપેલું તરૂ અને તાંબુ ડો. શય્યાપાલકને એકાંતમાં લઈ જઈ સેવકોએ રાજાની આજ્ઞાને અમલ કર્યો પચાપાલક મૃત્યુ પામ્યા. વાસુદેવે આથી તીવ્ર અશાતા વેદનીય કર્મ બાંધ્યું. અને શમ્યાપાલક અને તેમની વચ્ચે વરપરંપરા જાગી. ત્રિપૃષ્ઠ વાસુદેવ ચારાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરૂ કરી મૃત્યુ પામી સાતમી નરકમાં ગ. ત્રિપૃષ્ઠ વાસુદેવે કુમારવામાં પચીશ હજાર, માંડલીકપણામાં પચીસ હજાર, દિગવિજયમાં એક હજાર અને રાજ્ય પાળવામાં ત્યાગીલાખ અને એગણ પચાશ વર્ષ ગાળ્યાં. એમ કુલ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું. ભાઈના મૃત્યુ પછી અચલને કઈ જગ્યાએ ચેન ન પડયું. તેણે ધર્મઘોષસૂરિની પાસે દીક્ષા લીધી અને પંચશીલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સર્વ કમ ખપાવી યુક્તિપદને પામ્યા. [ આ રીતે શ્રી શ્રેયાંસનાથ, પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ, પ્રથમ બલદેવ અચલ અને પ્રથમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું ચરિત્ર સંપૂર્ણ]. શ્રી વાસુપૂજ્ય સ્વામિ ચરિત્ર (૧) પૂર્વ ભવ વર્ણન. પ્રથમ દ્વિતીય ભવ-પવોત્તર રાજા અને દશમા દેવલેમાં દેવ. પૂષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વવિદેહ ક્ષેત્રના આભૂષણરૂપ મંગલાવતી નામના વિજયમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ લઘુ વિષ િશલાકા પુરુષ રત્નસંચયા નામની નગરી હતી. તેમાં પોત્તર નામનો રાજા રાજય કરતે હતે. તેના હૃદયમાં હરહમેશ જૈનશાસન હેવાથી રાજ્ય કરતાં છતાં તે સર્વ વૈભવને ક્ષણિક માનતે હતું. આથી તેણે કેટલાક વખત બાદ વજાભ આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી, વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામ કર્મ ઉપાર્યું. અને દેવરહિત તને આરાધી પત્તરરાજર્ષિ દશમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨) તૃતીયભવ–શ્રી વાસુપૂજ્યસ્વામિ આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી. તે નગરીમાં વસુપૂજ્ય રાજા રાજ્ય કરતા હતા. તેમને જયા નામે રાણી હતી. પત્તર રાજર્ષિને જીવ સ્વર્ગલોકમાથી અવી જેઠ સુદ ૯ ના દિવસે શતભિષાખા નક્ષત્રમાં પુત્રપણે ઉત્પન્ન થયે. રાણીએ ચૌદ સ્વમ દેખ્યાં. દેએ ચ્યવન કલ્યાણકને મહોત્સવ કર્યો. પૂર્ણ દિવસે જયા માતાએ ફાગણ વદ ૧૪ના દિવસે શતભિષાખા નક્ષત્રમાં રક્તવર્ણવાળા અને મહિષના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. અને દેવે, દિકુમારિકાઓ અને રાજાઓએ જન્મ મહોત્સવ કર્યો. પિતાએ સારા દિવસે પુત્રનું નામ વાસુપૂજ્ય પાડયું. અનુક્રમે ભગવાન યૌવનવયને પામ્યા. અને તેમના દેહની ઉંચાઈ સીતેર ધનુષની થઈ. યૌવનવય પામેલા પુત્રને માટે દેશ દેશથી કન્યાઓના પિતા વિવાહ માટે કહેવરાવવા લાગ્યા. પિતાએ પુત્રને એકાંતમાં બેલાવી આ માગાં સ્વીકારી તેના લગ્ન કરાવવાની પિતાની ઈચ્છા દર્શાવી. વાસુપૂજ્ય ભગવાને કહ્યું “મારી સંસારમાં પડવાની ભાવના નથી. મારૂં ભેગાવલી કર્મ ક્ષીણ થયું છે. માટે મને લગ્નને આગ્રહ ન કરે. મારી ઈચ્છા દીક્ષા લઈ શ્રેય સાધવાની છે. પિતાએ ફરી વિનવણીપૂર્વક કહ્યું કે, “આપણુ વંશમાં થએલા રાષભદેવ વિગેરે એ લગ્ન અને રાજ્ય ભોગવી સ્વય સાધ્યું છે માટે તમે પણ લગ્ન અને રાજ્ય ભેગવી જરૂરી સ્વય સાધજે. વાસુપૂજયે જવાબમાં જણાવ્યું કે, “પિતા! સૌને એક માર્ગ નથી. મલલીનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ વિવાહ અને રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા લેશે અને ચરમ તીર્થકર ભાગ્યકમ ડું હોવાથી વિવાહ કરશે પણ રાજ્ય કર્યા વગર દીક્ષા લઈ સિદ્ધિગતિ પામશે. ઋષભદેવ વિગેરે તીર્થકરને ભેગાવલી કમ બાકી હતું તેથી તેમણે વિવાહ અને રાજય સ્વીકારુ મારે તે નથી માટે લગ્નને આગ્રહ ન કરે. ભગવાન અઢારલાખ વર્ષના થયા ત્યારે લેાકાના દે આવ્યા અને ભગવાનને કહે સ્વામિ ! તીને પ્રવત'ની વિજ્ઞપ્તિ કરી. ભગવાન વાર્ષિક દાન આપ્યું અને પૃથ્વી નામની શિબિકામાં આરૂઢ થઈ વિહારગૃહ નામના ૧ વાસુપૂજ્ય ચરિત્રમાં પદ્દમોત્તર રાજાને વૈરાગ્ય થવાના કારણમાં વમળબોધ મત્રાએ ખિ ભુજબળ કરતાં પૂન્યબળ પ્રમળ છે તે ઉપર પૂયાય રાજાનું ચરિત્ર કહ્યું તે દર્શાવેલ છે. ૨ મૂળ ત્રિષ્ટિ અને લધુ ત્રિષષ્ટ બંનેમાં વાસુપૂજ્ય સ્વામિ પરણ્યા નથી પણ બાલાચારી છે એમ જણાવ્યું છે. પણુ માન સરક્ત વાસુપૂજય ચરિત્રમાં પદમાવતી સાથે લગ્ન થાય છે તેમાં લખ્યું Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી દ્વિતીય વાસુદેવ પૃિષ્ઠ ચરિત્ર ] ૧૦૯ ^^^^^. ઉપ્શનમાં પધાર્યાં. તેમજ દરો રાજાઓની સાથે ફાગણુ વદ અમાસના દિવસે શતભિષાખા નક્ષત્રમાં ચતુ તપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર ભગવાને ક્ષીરાત્રથી પારણું કર્યું. પંચદ્દિશ્ય પ્રગટ થયાં. સુનૐ ત્યાં રત્નપીઠિકા કરી અને ભગવાન ત્યાંથી વિહાર કરી અન્યત્ર જગતને પવિત્ર કરતા છતા વિચરવા લાગ્યા. (૩) દ્વિતીય વાસુદેવ દ્વિપૃષ્ઠ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક ચરિત્ર. બીજા બળદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ, પૃથ્વીપુર નગરને વિષે પવનવેગ નામના રાજા રાજ્ય કરતા હતા. ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યા બાદ તેમણે શ્રમણસિહ સુનિ પાસે દીક્ષા લીધી અને દુષ્કર તપ વપી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા. આ અરસામાં જંબુદ્વીપના દક્ષિણાધ ભરતમાં વિષ્ણુપુર નામનું નગર હતું. તે નગરમાં વિધ્યશકિત નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા સભામાં એઠા હતા તે વખતે એક ચર પુરૂષ સભામાં દાખલ થયા. અને રાજાને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યેા કે - હે દેવ ! આપના જાણવામાં હશે કે દક્ષિણુ ભરતા માં સાકેતપુર નામે નગર છે, ત્યાં પર્વત નામે માટી ભુજાવાળા રાજા રાજ્ય કરે છે. તે રાજાને ઉશી અને રલાને પરાભવ કરે તેથી ગુણુમંજરી નામે વેશ્યા પ્રાણુથી પણ અધિક વહાલી છે. હે દેવ! તે ગુણમંજરીને લઇને પર્વત રાજા અધિક છે. પરંતુ લક્ષ્મી, સૈન્ય અને રૂપ વિગેરે ગુણેાની વિશેષતાથી તે તે ગુણુમ’જરી આપને માટે જ ચાગ્ય છે. આપ તેને મેળવવા પ્રયત્ન કરા.’ C રાજાએ તુરત ગુણમજરીની માગણી માટે પર્વત રાજા પાસે પાતાના મંત્રીને ત બનાવી મેાકલ્યા. મત્રીએ પર્વત રાજાને જઈ કહ્યું કે • હે રાજન ! વિધ્યશકિત રાજા કહેવરાવે છે કે ‘ આપણે ખત્તે મિત્રા છીએ, જે તારા શત્રુ તે મારા શત્રુ, અને જે તારી લક્ષ્મી તે મારી લક્ષ્મી, તા મારા કૌતુકને માટે ગુણુમ’જરીને વગર વિલ એ મેકલી આપ કારણકે વેશ્યા ને આપવામાં અને ગ્રહણુ કરવામાં કાંઈ નિદા જેવું નથી. ’ આ વચન સાંભળતાં જ પર્વત રાજાને ક્રોધ ચઢર્ચા. અને મંત્રીને કહ્યું કે • તું અહીંથી ચાલ્યું જા. અને તારા રાજાને કહેજે કે ગુણુમ જરી તે શું પણ મારી દાસી પણ તને નહિ મળે. પર્વત રાજાના આ વચન મંત્રીએ વિધ્યશક્તિને કહ્યાં. તરતજ વિધ્યશકિત લશ્કર લઇ ચાલ્યું. પર્વત પણ સૈન્ય સહિત સામે આવ્યા. અને વચ્ચે ભય કર રણુસ ગામ થયા. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ * [ લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, કેટલોક વખત યુદ્ધની રમઝટ જામ્યા બાદ તે યુદ્ધમાં પર્વત રાજા પરાભવ પામી નારા છૂટયો અને તેણે સંભવસરિની પાસે દીક્ષા લીધી. વિંધ્યશકિતએ પર્વત રાજાના નાસી ગયા પછી પર્વતના નગરમાં પ્રવેશ કર્યો. અને હસ્તિ, અશ્વ, રન અને ગુણમા " વેશ્યા વિગેરે પિતાને સ્વાધિન કરી, પિતાના નગરમાં આવ્યું. પર્વત રાજર્ષિ દીક્ષાને સારી રીતે પાળે છે પણ હજી સંસાર વાસનાથી પૂર્ણ અs નહિ થએલ હોવાથી અને વિંધ્યશકિતને પરાભવ સાલતો હોવાથી ઉગ્ર તપ કરતાં કરતા પણ આ તપના પ્રભાવથી ભવાંતરમાં વિધ્યશકિતનો નાશ કરવાની શકિત મને પ્રાપ્ત થાઓ એવુ નિયાણુ કરી અણસણુપૂર્વક મૃત્યુ પામી પ્રાણુત દેવલોકમાં દેવ થયા. બીજા પ્રતિવાસુદેવ, બળદેવ અને વાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ, અને દ્વિપૃષ્ઠના વાસુદેવપણને અભિષેક રાજા વિધ્યશકિત પણ કેટલોક વખત સંસારમાં ભમી એક ભવમાં દીક્ષા ગ્રહણ કરી દેવલોકમાં દેવ થશે. ત્યાંથી ચવી વિધ્યશકિતને જીવ વિજયપુર નગરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીના ઉદરને વિષે પુત્ર રૂપે ઉત્પન્ન થયે. તેનું નામ માત પિતાએ તારક પાડયુ. તેની કાયા સીતેર ધનુષની અને તેને વર્ણ શ્યામ હતા. તે ઘણી પરાક્રમી અને તેજસ્વી હોવાથી ચક્રરત્નને મેળવી અર્ધભરતને સ્વામિ થી. ( અર્થાત્ પ્રતિવાસુદેવ થા.) આ અરસામાં સૌરાષ્ટ્ર દેશમાં દ્વારકા નામે નગરી હતી. ત્યાં બ્રહ્મ નામને રાજી રાજ્ય કરતો હતો. તેને સુભદ્રા અને ઉમા નામે બે રાણીઓ હતી. પવનવેગને જી અનુત્તર વિમાનથી રવી સુભદ્રાની કુક્ષિમાં અવતર્યો. તે રાત્રે સુભદ્રાદેવીએ ચાર માટી સ્વમ દેખ્યાં. અને સમય પૂર્ણ થતાં સુભદ્રાએ શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. જેનું નામ બ્રહ્મ રાજાએ વિજય એવું પાડયું. કેટલાક વખત બાદ ઉમાદેવીની કુક્ષિને વિષ પર રાજાને જીવ પ્રાકૃત દેવલોકથી એવી અવતર્યો. ઉમાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારા સાત મહાસ્વમ દેખ્યાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં શયામ વર્ણવાળા પુત્રને જન્મ આપે. બ્રહ્મ રાજાએ પુત્ર જન્મને મોટા ઉત્સવ કર્યો અને સારા મુહૂતે તેનું દ્ધિપૃષ્ઠ એવું નામ રાખ્યું. દિવસે દિવસે કમાણ વધવા લાગ્યો. અને વિજય કુમાર સાથે તેને ગાઢ સ્નેહ બંધાયો. આ બંને બધાએ જોતજોતામાં સર્વ કલામ શીખી લીધી અને ખુબજ પરાક્રમી થયા. * તારક રાજાને બાતમીદારે સમાચાર આપ્યા કે “ બ્રહ્મરાજાના વિજચ અને છેક એ બે પુત્રો મહા પરાક્રમી છે અને તે તમારી આજ્ઞા માનતા નથી. તમારે તેના નિર્ણ કરે જઈએ.' તારકે તુર્તજ તેના વધ માટે આજ્ઞા કરી પણ મંત્રીના વચનથી તે અતિ પાછી ખેંચી બ્રહ્મ રાજાને ત મારફત કહેવરાવ્યું કે “ તમારી પાસે રહેલા હાથી, ઘોડા ૨ વિગેરે જે કાંઈ સારી વસ્તુ હોય તે ભરતાપતિ તારકને સ્વાધિન કરે. કારણુંક ત્રણ ખંડને અને તમારે તે સ્વામિ છે:” આ વચન સાંભળતાંજ દ્વિપૃષ્ઠ ક્રોધથી ધમધમી Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિલીય વાસુદેવ દિપૃષ્ઠ ચરિત્ર 3 ૧૦૮ | ઉઠયો અને દૂતને કહ્યું “તું અહીંથી તુરત ચાલ્યો જા. અને તારા સ્વામિને જઈને કહેજે કે તારા મસ્તકની સાથે હાથી, ઘેડા, રત્ન વિગેરે અમે જ લેવા આવીએ છીએ. દૂત તારક પાસે ગયો અને તેણે દ્વિપૃષના વચને સંભળાવ્યાં. તુર્તજ તારકે સૈન્ય સજ કરી દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. તેને સત્કાર કરવા બ્રહ્મરાજા, વિજય, દ્વિપૂર્ણ અને સૈન્ય સહિત સામે ઉભે હતું. બન્નેને મેળાપ થતાં યુદ્ધની શરૂઆત થઈ. દ્વિપૂછ કુમારે પાંચજન્ય શંખ ફેંકયો કે તુરત તારકનું સૈન્ય નાસવા માંડયું. આથી તારક પિતે રથ ઉપર ચઢી દ્વિપૂર્ણ કુમારની સામે આવ્યું. પરસ્પર બાણના અને અસ્ત્રોના યુદ્ધમાં તારક ન ફાવ્યો, એટલે તેણે કેપ કરી ક્રિપૃષ્ઠ ઉપર ચક છોડયું. ચકના આઘાતથી દ્વિપૃષ્ઠ ક્ષણભર મૂછ પામ્યો પણ તુર્ત બેઠે થશે અને તે ચક તેના હાથમાં આવ્યું. આજ ચ દ્વિપૃષ્ઠ પ્રતિવાસુદેવ ઉપર છોડયું. ચકે તારક પ્રતિવાસુદેવનું માથું છેદી નાંખ્યું, અને પાછું દ્વિપૂષનાં હાથમાં આવીને સ્થિર થયું. આકાશમાથી દેવોએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી અને આ બાજુ તારકની સ્ત્રીઓએ આંખમાથી અથવૃષ્ટિ કરી. યુદ્ધમાં સર્વત્ર દ્વિપૂર્ણ જયજયકાર ફેલાયે. તારક પક્ષના રાજાઓ દ્વિપૃષ્ઠને આવી નમી પડયા. અને તેની આજ્ઞાના ધારક થયા. ત્યારબાદ દ્વિપૃષ્ઠ માગધવરદામ–પ્રભાસ તીર્થના અધિપતિ દેને સાધ્યા. કેટી શિલાને ઉપાડી વાસુદેવપાશું સિદ્ધ કર્યું. અને તેઓ દ્વારિકા નગરીમાં આવ્યા. ત્યારે બ્રહ્મરાજાએ, વિજયકુમારે અને સર્વ રાજાઓએ મળીને દ્વિપૃષ્ઠને સિંહાસન ઉપર બેસાડી અર્ધચક્કીપણાનો અભિષેક કર્યો. અને ત્રણે ખંડમાં તેની આજ્ઞા પ્રવતી. કેવળજ્ઞાન અને મોક્ષ. વાસુપૂજય સ્વામિ એક માસ પર્યત છઠ્ઠમસ્થપણામાં વિહાર કરી અનુક્રમે વિહાર ગ્રહ નામના ઉદ્યાનમાં પધાર્યા અને પાટલ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ધ્યાન શ્રેણીમાં આગળ વધતાં ભગવાને ઘાતી કર્મનો ક્ષય કર્યો. એટલે મહા સુદ બીજના દિવસે શતભિષા નક્ષત્રમાં ચતુર્થ તપવાલા ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવેએ સમવસરણ રચ્યું ભગવાને દેશના આપી અને તીર્થની સ્થાપના કરી. ભગવાનને સૂક્ષ્મ વિગેરે છાસઠ ગણુધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. બીજી પારસીએ પાદપીઠ ઉપર બેસી ગણધર ભગવંતે દેશના દીધી. એક વખત વાસુપૂજય ભગવાન દ્વારિકાની સમીપે સમવસર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ભગવાનના આગમનના સમાચાર સાંભળી વાસુદેવ વિજયકુમાર બલભદ્રની સાથે ત્યાં આવ્યો. ભગવાનને નમી સ્તુતિ કરી ઈન્દ્રની પછવાડે બેઠે. ભગવાને દેશના આરંભી. દેશનામાં અહિંસા, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, વિગેરે દશ પ્રકારના યતિધર્મને સમજાવ્યા, અને સાથેસાથે વેદ પુરાણ વિગેરેમાં અહિંસા, સત્ય એને શૌચને કઈ ઉંધી રીતે સમજાવ્યું છે તે પણ સમજાવ્યું. આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી દ્વિપૂર્ણ વાસુદેવે સમકિત ગ્રહણ કર્યું. અને બલભદ્ર શ્રાવકપણાને સ્વીકાર કર્યો. બીજી પેરિસીએ દેશના પૂરી થતાં ભગવાનને નમી સૌ સ્વસ્થાને ગયા. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧. * [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. વાસુપૂજ્ય સ્વામિના શાસનમાં કુમાર નામે યક્ષ શાસનદેવ અને ચંદ્રા નામે યક્ષિણી શાસનદેવી થઈ. કુમાર યક્ષ શ્વેતવર્ણવાળો, હંસના વાહનને ધારણ કરનારે, બે દક્ષિણ ભૂજાઓમાં બીરૂ અને બાણને ધરનાર તથા બે વામ ભુજામાં નકુલ અને ધનુષ્ય ધરનારે હતે. તથા ચંદ્રા યક્ષિણી શ્યામવર્ણવાળી, અશ્વના વાહનને ધારણ કરનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિ તથા બે વામ ભુજામાં પુષ્પ અને ગદાને ધારણ કરનારી હતી. વાસુપૂજ્ય સ્વામિને તેર હજાર સાધુ,એકલાખ સાધ્વી, એકહજાર બસે ચૌદ પૂર્વધારી, પાંચ હજારને ચાર અવધિજ્ઞાની, છ હજારને એકસે મન ૫ર્યવજ્ઞાની, છ હજાર કેવળ જ્ઞાની, દશ હજાર કિયલબ્ધિવાળા, ચાર હજારને સાત વાદ લબ્ધિવાળા, બે લાખને પંદર હજાર શ્રાવકે, અને ચાર લાખને છત્રીસ હજાર શ્રાવિકા આટલે પરિવાર થયો દીક્ષા લીધા પછી ચેપન લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભગવાન વાસુપૂજય વામિ પિતાને મોક્ષ કાળ નજીક જાણું ચંપા નગરી પધાર્યા. ત્યાં છસે મુનિઓ સાથે અણુસણ અંગીકાર કર્યું. એક માસને અંતે અશાહ શ્રદ ચાદશ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમા હતું ત્યારે વાસુપૂજ્ય સ્વામિ છસે મુનિઓની સાથે નિર્વાણ પામ્યા. વાસુપૂજ્ય સ્વામિએ કુમારવયમાં અઢાર લાખ વર્ષ અને દીક્ષાવસ્થામાં ચેપનલાખ વર્ષ એમ કુલ બોતેર લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ ભોગવ્યું. શ્રેયાંસનાથ સ્વામિના નિર્વાણ પછી ચેપન સાગરેપમ ગયા બાદ ભગવાન વાસુપૂજ્ય સ્વામિ મોક્ષે ગયા. સર્વે ઈન્દોએ પ્રભુના તેમજ અન્ય સુનિઓને દેહને યથાવિધિ અગ્નિ સંસ્કાર કર્યો અને ભગવંતના દાઢા આદિ અવયવેને યથાયોગ્ય વહેચી લઈ તે સર્વ નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાર બાદ નિર્વાત્સવ ઉજવી સૌ સ્વસ્થાને ગયા. વાસુદેવનું નરકગમન અને બળદેવની મુકિત. * દ્વિપૂર્ણ વાસુદેવ મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ગયો. તેણે કુમારવયમાં પતેર હજાર વર્ષ, માંડલિકપણુમાં પંચોતેર હજાર વર્ષ દિગવિજયમાં એકસો વર્ષ અને રાજ્યમાં બહેતર લાખ ઓગણપચાસ હજાર અને નવ વર્ષ પસાર કર્યો કુલ ચુમ્મતેર લાખ વર્ષનું આયુષ્ય દ્વિપૂર્ણ વાસુદેવે ભોગવ્યુ. વાસુદેવના મૃત્યુ પછી વિજય બલભ શ્રીવિજયસરિની પાસે દીક્ષા ગ્રહણ કરી નિરતિચાર ચારિત્રપાળી મોક્ષ પામ્યા. [ આ રીતે વાસુપૂજ્ય સ્વામિ, બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠ, બીજા બલદેવ વિજય અને બીજા પ્રતિવાસુદેવ તારક ચરિત્ર સંપૂર્ણ ] - Page #145 -------------------------------------------------------------------------- ________________ સૌ વિમળનાથ ચરિત્ર ] “ શ્રી વિમળનાથ ચરિત્ર (૧) પૂર્વ ભવ વન ૧૧૧ પ્રથમ દ્વિતીયભવ-પદ્મસેનરાજા અને સહસ્રાર દેવલામાં દેવ. ધાતકીખડના પૂર્વ વિદેહમાં ભરત નામની વિજયમાં મહાપુરી નામે નગરી હતી. ત્યાં પદ્મસેન નામે રાજા હતા. નિસગ સચમ રુચિવાળા તે રાજાએ કેટલેાક વખત રાજ્ય પાળી સ`ગુપ્ત નામના આચાર્યની પાસે દીક્ષા ગ્રહણુ કરી. દીક્ષાખાદ અડુક્તિ અને વીશસ્થાનક તપની આરાધના કરી. તીર્થંકર નામક ઉપાર્જન કર્યું, આ તે આયુષ્ય પૂર્ણ કરી સહસ્રાર દેવવેકમાં મર્દિક દેવપણે ઉત્પન્ન થયા. (૨) તૃતીયભવ શ્રી વિમળનાથ ભગવાન આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં કૉંપિઠ્યપુર નામે નગર હતું. ત્યાં કૃતવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને શ્યામા નામે પટરાણી હતી. સહસ્રાર દેવલેાકમાંથી પદ્મસેન રાજાના છત્ર ચ્યવી શ્યામા રાણીની કુક્ષિને વિષે વૈશાખ શુદ બારસના દિવસે ઉત્તરાભાદ્રપદ્મ નક્ષત્રમાં ઉત્પન્ન થયા. માતાએ ગજ વિગેરે ચૌઢ સ્વપ્ન દેખ્યાં અને પૂ સમયે મહાશુદ ત્રીજની મધ્યરાત્રિએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ડુક્કરના લાંછનવાળા, સુવણું વર્ણવાળા પુત્રના જન્મ આપ્યું. દિકુમારીકા અને ઇન્દ્રોએ જન્મ મહાત્સવ કર્યાં. પિતાએ પશુ ખાર દિવસ સુધી પુત્ર ઉત્સવ ઉજવ્યો. શુભ મુહૂતે પુત્ર ગર્ભમાં હતા ત્યારે તેમની માતા ખુબ નિર્મળ થયાં હતાં. તેથી તેમનું નામ વિમળનાથ એવું પાડયું, ચેાવનત્રય પામતાં ભગવાન સાòધનુષની ઉંચાઇવાળા થયા. પિતાએ રાજકન્યાએ પરણાવી. અને જ્યારે તેમની પ દર લાખ વર્ષની ઉંમર થઇ ત્યારે તેમના પિતાએ તેમના રાજ્યાભિષેક કર્યો. આ રાજ્ય ત્રીશ લાખ વર્ષની ઉંમર સુધી પાળ્યું. તેવામાં લેાકાન્તિક દેવાએ તી પ્રવર્તાવવાની વિનતિ કરી, ભગવાને વાર્ષિક દાન આપી દેવદત્તા નામની શિખિકા ઉપર આરૂઢ થઇ મહાશુદ ચેાથના દિવસે હજાર રાજાઓની સાથે છઠે તપ પૂર્ણાંક દીક્ષા અંગીકાર કરી. છઠને પારણે ધાન્યકુઢ નગરમાં જયરાજાને ઘેર પરમાત્રથી પારણું કર્યું. પંચદિવ્ય પ્રગઢ થયાં અને ભગવાન ચાર જ્ઞાન પામી ત્યાંથી વિહાર કરી જગતમાં વિહાર કરવા લાગ્યા. (૩) ત્રીજા વાસુદેવ સ્વયંભૂ, બલદેવ ભદ્ર અને પ્રતિવાસુદેવ મેરાકનું ચરિત્ર. ત્રીજા ખળદેવ, વાસુદેવ અને પ્રતિ વાસુદેવના પૂર્વ ભવ. આ જંબુદ્રીપની અંદર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આનંદકરી નામની નગરી હતી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨. [ લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ તેમાં નંદીસુમિત્ર (ચક્ષુમાન) નામને રાજા હતા. તેણે સુરત નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. સુંદર ચારિત્ર પાળી અંત કાળે તે અનશન કરી અનુત્તર વિમાનમાં દેવપણુએ ઉત્પન્ન થયો. આ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી હતી. તેમાં ધનમિત્ર નામને રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ધનામિત્ર રાજા પોતાના મિત્ર બલિ સાથે જુગાર રમતાં પિતાનું રાજ્ય હારી ગયે. બલિ રાજાએ રાજ્યને કબજે લીધે. તેની રાણીએ પિતાના પિએર ગઈ અને પિતે રાજ્ય વિહેણો થઈ જ્યાં ત્યાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક દિવસ તેને સદન નામના સુનિ મલ્યા. તેમણે તેને ધર્મોપદેશ આપે આથી ધનમિત્રે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ તે ખુબ તપશ્ચર્યા કરવા લાગ્યા છતાં તે બલિ રાજાને પરાભવ વિસરી શકો નહિ. આથી તપશ્ચર્યા દરમિયાન “મારા સપના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધ કરનાર થાઉં” એવુ નિયાણું બાંધ્યું. અને અણુસણથી મૃત્યુ પામી બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. આ બાજુ બલિ રાજાએ પણ દીક્ષા લઈ કેટલેક વખત પાળી મૃત્યુ પામી દેવકમાં દેવપણે ઉત્પન્ન થયે ત્રીજા પ્રતિવાસુદેવ બળદેવ અને વાસુદેવની ઉત્પત્તિ યુધ્ધ અને સ્વયંભૂનો વાસુદેવપણને અભિષેક. દેવતાના સુખે ભેગવી બલિને જીવ ચવી આ ભરતક્ષેત્રમાં નંદન નામના નગરમાં સમરકેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષિ થકી પુત્રપણે જમ્યા. માતપિતાએ તેનું નામ મેરાકે પાયું. સાઠ ધનુષ્યની કાયા અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળા મેરાક અનુક્રમે પ્રતિવાસુદેવ બની ત્રણ ખંડને ભક્તા થયો. આ અરસામાં ભરતક્ષેત્રમાં દ્વારિકા નગરીમાં રૂક નામે રાજા રાજ્ય કરતા હતાં. તેને સુરક્ષા અને પથ્વી નામે બે રાણીઓ હતી. નંદીસુમિત્રને જીવ અનુત્તર વિમા નથી ચ્યવી સુપ્રભાદેવીની કુક્ષિમાં ઉત્પન થયો. માતાને તે રાત્રે બલદેવના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ન આવ્યાં. અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસે સુપ્રભાએ કાંતિથી ઉજજવળ પુત્રને જન્મ આપે. તેનું નામ પિતાએ ભદ્ર પાડયું. . ધનમિત્રને જીવ અચૂત દેવલોકમાંથી ઍવી રૂદ્ર રાજાની બીજી રાણી પૃથ્વીના ગમાં આવ્યો. વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહાસ્વમ રાણીએ જયાં. અને અવસર પ્રાપ્ત થતાં પૃથ્વી રાણીએ શુભ લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યા. જે રાજાએ સ્વયંભૂ પાડયું. બલદેવ ભદ્ર, અને વાસુદેવ સ્વયંભૂ પરસ્પર નેહથી માટી થવા લાગ્યા. એક વખત આ બન્ને રાજકુમાર ઉદ્યાનમાં કીડા કરતા હતા ત્યારે તેમણે મા લકર જોયું કે જે લશ્કર શશિસામ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરાકને ઇડરૂપે મોકલ્યુ Page #147 -------------------------------------------------------------------------- ________________ કી ત્રીજા વાસુદેવ રવયંભૂ ચન્દ્રિ]. ૧૧૩ હતું. સવયંભુ વાસુદેવને આ દંડ સા. અને મેરાકને શિખામણ આપવા તેના સૈન્યને હુંટી લો. આ ખબર મેરાકને પડી. તે કોષે ભરાયો અને સૈન્ય સહિત દ્વારિકા તરફ ઉપડો. રવયંભૂવાસુદેવ પણ વડિલ બંધુ ભદ્ર અને લશ્કર સહિત સામે આવ્યું. અને વરે પરસ્પર યુદ્ધ થયું. સર્વ શ સ ખુટી જતાં મેગકે સ્વયંભૂ ઉપર ચક્ર છેડયું. થોડોક વખત સ્વયંભૂ મૂછ પામ્યો પણ તુરત બેઠા થઈ તે ચક્ર સ્વયંભુએ મેરાક ઉપર ૭. તુરત ચદે મેરાકનું મસ્તક છેદી નાંખ્યું. અને રવયંભૂના હાથમાં આવી ઉભું રહ્યું. આકાશમાંથી ૫૫ વૃદ્ધિ થઈ. મેરાકનું સૈન્ય વિલખું પડયું. અને સ્વયંભૂને સ્વાધીન થયું. સવયંભૂએ કેટિશિલા ઉપાડી ત્રણ ખંડને સાધ્યા. અને મહોત્સવ પૂર્વક દ્વારિકામાં ગાળ્યા. દ્વારિકામાં રૂ અને સર્વ સામંત રાજાઓએ સ્વયંભૂને વાસુદેવ-અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. - - ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણ. વિમળનાથ પ્રભુ બે વર્ષ સુધી સતત વિહાર કરી સહસામ્રવનમાં પધાર્યા અને જંબુવૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અહિં પિષ શુદ ૬ ના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં સંપકક્રેણિ ધ્યાવતાં છઠ તપમાં ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ સમવસરણની રચના કરી. ભગવાને તેમાં બેસી સાધુધર્મ અને શ્રાવકધર્મ ઉપર દેશના આપી. આ દેશનાથી કેટલાકે સાધુત અને શ્રાવકવતને સ્વીકાર કર્યો. આ વખતે ભગવાનને મંદર વિગેરે સત્તાવન ગણધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની ૨ચના કરી. વિમળનાથ સ્વામિના શાસનમાં પણમુખ નામે યક્ષ શાસનદેવ અને વિદિતા નામે યક્ષિણી શાસનદેવી થઈ. ષષ્ણુખ યક્ષ મયુરવાહનવાળો, શ્વેત વર્ણવાળે, દક્ષિણ તરફની છ ભુજાઓમાં ફલ, ચક્ર, ઇષ, ખગ, પાશ અને અક્ષસૂત્ર તથા વામ તરફની છ ભુજાઓમાં નકુલ, ચક, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભય ધારણ કરનારે થયો. વિદિતા યક્ષિણી પીળાવર્ણવાળી, પમ ઉપર બેઠેલી, દક્ષિણ ભુજાઓમાં બાણ અને પાશ તથા વાસ ભુજાઓમાં કોદડ અને નાગને ધારણ કરનારી થઈ. એક વખત વિમલનાથ ભગવાન દ્વાસ્કિામાં પધાર્યા, દેવેએ સમવસરણ રચ્યું. ભગવાન નો તિરસ' કહી સિંહાસન ઉપર બેઠા સ્વયંભૂ પણ પ્રભુનું આગમન સાંભળી બલભદ્ર સહિત સમવસરણમાં આવી ભગવાનને વંદન અને સ્તુતિ કરી ઇદ્રની પાછળ છે. આ પછી ભગવાને દેશના આરંભી. દેશનામાં ભગવાને જણાવ્યું કે “મનુષ્ય ભવમાં ધર્મ એ ભૂષણરૂપ છે. અને તેમાં પણ સમકિત રત્નની પ્રાપ્તિ એ મહાદુર્લભ છે. આ દેશનાથી સ્વયંભૂ વાસુદેવે સમકિત ગ્રહણ કર્યું. અને બલભદ્ર બારવ્રતને સ્વીકાર કર્યો. પ્રથમ પિરિસી પૂર્ણ થઈ ત્યારે અંદર ગણુધરે દેશના આપી. દેશના પૂર્ણ થયે સૌ પોતપોતાના સ્થાને ગયા. . . ૧૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. વિમલનાથ સ્વામીને અડસઠ હજાર સાધુ, એક લાખ અને આ સાધ્વી, અગ્યારસે ચૌદ પૂર્વધારી, ચાર હજાર આઠસે અવધિજ્ઞાની, પાંચ હજારને પાંચસે મનાપવ જ્ઞાન, તેટલાજ કેવળજ્ઞાની, નવ હજાર વિકિય લબ્ધિવાળા, બે લાખ અને આઠ હજાર શ્રાવકે તથા ચાર લાખને ત્રીસ હજાર શ્રાવિકા આટલો પરિવાર થયો. ' દીક્ષા લીધા પછી પંદર લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભગવાન વિમલનાથ સ્વામિ પિતાને મોક્ષ કાળ નજીક જાણું સમેતશિખર પધાર્યા, ત્યાં છ હજાર સુનિઓની સાથે અણુશણ વાત સ્વીકાર્યું. એક માસને અંતે અષાડ વદ સાતમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતું ત્યારે છ હજાર મુનિઓ સાથે અવ્યયપદ પામ્યા. વિમળનાથ સ્વામિએ કુમાર વયમાં પંદર લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં ત્રીસ લાખ વર્ષ અને પંદર લાખ વર્ષ દીક્ષાવસ્થામાં એમ કુલ સાઠ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. વાસુપૂ સ્વામિના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ ગયા બાદ વિમળનાથ પ્રભુ મક્ષે પધાર્યા સર્વે ઈન્દોએ પ્રભુના તેમજ અન્ય સુનિઓના દેહને યથાવિધિ અગ્નિ સંસ્કાર કર્યો. તેમજ ભગવંતના દાઠા આદિ અવયવો યથાયોગ્ય વહેંચી લીધા અને નંદીશ્વર કીપે જઈ નિર્વાણત્સવ ઉજવી સ્વસ્થાને પધાર્યા. વાસુદેવનું નરકગમન અને બળદેવનું મુકિતગમન. સ્વયંભૂ વાસુદેવ સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ગયે તેણે માર હજાર વર્ષ કુમારપણામાં, બાર હજાર વર્ષ માંડલિકપણામાં, નવું વર્ષ દિગવિજયમાં અને ઓગણ સાઠ લાખ પંચોતેર હજાર નવસો અને દશવર્ષ રાજ્ય ભેગવવામાં ગાળી સર્વ આયુષ્ય સાઠ લાખ વર્ષનું પૂર્ણ કર્યું. બલભદ્ર બલદેવ વાસુદેવના મૃત્યુ પછી વિરક્ત દશા પામ્યા. તેમને કઈ જગ્યાએ ચેન ન પડયું. છેવટે સુનિચંદ્ર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી પાંસઠ લાખ વર્ષ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પામ્યા. [આ પ્રમાણે વિમળનાથ ભગવાન અને ત્રીજા વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવનું ચરિત્ર સંપૂર્ણ ] શ્રી અનંતનાથ ચરિત્ર પૂર્વભવ વર્ણન. પ્રથમ-દ્વિતીયભવ–પમરથ રાજા અને માણતદેવલોકમાં દેવ.' ધાતકીખંડના પૂર્વ વિદેહમાં આવેલ ઐરાવત વિજયને વિષે અરિષ્ટી નામ નગરી Page #149 -------------------------------------------------------------------------- ________________ શ કનના ચરિત્ર ] મની. તેમાં પગરથ નામે રાજા રાજ્ય કરતા હતા. કેટલોક વખત રાજ્ય પાળ્યા બાદ ચિત્તરદ નારને શનિની પાસે રીક્ષા રહણ કરી. તેમણે નિરતિચાર ચારિત્ર પાળી વિશ પાનક - રાધન કરી તીર નામ કર્મ ઉપર્યું. અને તે સમાધિપૂર્વક મૃત્યુ પાગી માનવામાં પુર વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્રીજે ભવ–શ્રી અનંતનાથ ભગવાન 2. જંબુદ્વીપના દnિjભરતામાં અધ્યા નામે નગરી હતી. તેમાં સિંહસેન નામે પણ રાજ્ય કરતું હતું. તેને સુયશા નામે રાણી હતી. તેની કુક્ષિને વિવે પરથ રાજન કર દેવલોકમાંગી એવી શ્રાવણ વદ ૭ના દિવસે રેવતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયે. માના ની રવપ્ન દેખ્યાં. પૂર્ણ મામે વૈશાખ વદ ૧૩ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સિંચાણાના ચિકનવાળા અને સુવર્ણ વર્ણવાલા પુત્રને જન્મ આપે. દેવોએ અને તેમના પિતાએ જન્મ મહોત્સવ કર્યો. તેમના પિતાએ ભગવાન ગર્ભમાં હતા ત્યારે શત્રુના જનતાને હતું, તેથી તેમનું “અનંતનાથ” એવું નામ રાખ્યું. યૌવન પામતાં ભગવાન પાસે ધનુષ્યની કાયાવાળા થયા. પિતાએ રાજકન્યાઓ પરણાવી. અને જ્યારે બગાવાન અડાસાત લાખ વર્ષની ઉંમરના થયા ત્યારે તેમને પિતાએ રાજ્ય સેવ્યુ. પંદર લાખ વર્ષની ઉંમર સુધી રાજ્ય પાલન કર્યું. અનંતનાથના મનમાં દીક્ષા લેવાને વિચાર ઉત્પન્ન થયે કે તરતજ લોકાન્તિકાએ તીર્થ પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. વાર્ષિક દાન આપી કાગવાન સાગરદત્ત શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. અને વૈશાખ વદ ૧૪ના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ તપ કરી હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. દે દીક્ષા મહોત્સવ કરી સ્વસ્થાને ગયા. બીજે દિવસે વર્ધમાન નગરમાં વિજયરાજાને ત્યાં ભગવાને પારણું કર્યું. એ પંચદિવ્ય પ્રગટ કર્યો. વિજયરાજાએ પારણાના સ્થાનકે રત્નમય પીઠીકા રચાવી. અને ત્યાંથી ભગવાન અપ્રતિબંધપણે જગતમાં વિહાર કરવા લાગ્યા. ચતુર્થ વાસુદેવ પુરૂષોત્તમ, બલદેવ સુખભ, પ્રતિવાસુદેવ મધુર ચરિત્ર ચોથા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ પૂર્વભવ. જખદીપના પૂર્વ વિદેહને વિષે નંદપુરી નામે નગરી હતી. તેમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતા હતા. કેટલેક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે કહષભમુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી ચારિત્ર પાળી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. Page #150 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુ / તે સમયમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કોશાબી નામે નગરી હતી. તેમાં સમુદ્રદત્ત મિ રાજા રાજ્ય કરતા હતા. તેને નંદા નામે રાણી હતી. એક વખત સમુદ્રદત્તને "મિત્ર મલયભૂમિને રાજા ચંડશાસન તેને ત્યાં આવ્યો. નંદારાણીને દેખી તેનું ચિત્ત વેળાયું. નંદા ઉપર તેને કુદૃષ્ટિ થઈ અને મિત્રના બહાના તળે શત્રુ થઈને ત્યાં કેટલેક કાળ રહ્યો. એક વખતે સમુદ્રદત્તને ગાફલમાં રાખી ચંઠશાસન નંદાને ઉપાડી ગયો. સંમદદત્ત તેને મેળવવાને ઘણાં ફાંફાં માર્યા પણ તેમાં તે સફળ ન થયે. છેવટે કંટાળી શ્રેયાંસમુનિ પાસે દીક્ષા લીધી. મુનિપણમાં ઘણી તપશ્ચર્યા કરી પણ નંદાને હરણ કરનાર ચંડશાસન ઉપરનું વેર ન વિસરાયુ. તેથી આ તપના પ્રભાવથી આવતા ભવે ચંડશાસનને હું વધ કરનાર થાઉં” એવું નિયાણું બાંધ્યું. આ પ્રમાણે અપરિમિત ફલવાળા તપને પરિમિત ફલવાળું કરી સમુદ્રદત્ત મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ચોથા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને વાસુદેવ પુરૂષોત્તમને વાસુદેવપણનો અભિષેક. કાળક્રમે ચંડશાસન પણ મૃત્યુ પામી ઘણા ભવ કરી ભરતક્ષેત્રમાં આવેલા ૫થ્વીપુર નગરના વિલાસ રાજાની ગુણવતીરાણીના ઉદરથી મધુ નામે પુત્ર થયો. આ મધુ ચેાથે પ્રતિવાસુદેવ થયો. તેણે ત્રણે ખંડ સાધ્યા, ચક્ર સાધ્યું. અને સર્વે રાજાએને પિતાની આજ્ઞા ધારક બનાવ્યા. મધુને કેટભ નામે એક પરાક્રમી ભાઈ હતા. આ સમર્થમાં દ્વારિકા નગરીમાં સેમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુદર્શના અને સીતા નામે બે ભાર્થીઓ હતી. મહાબલ રાજાને જીવ સહસ્ત્રાર દેવલેકમાંથી ચ્યવી સુદર્શના દેવીની કુક્ષિને વિષે અવતર્યો. સુદર્શન દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વમ જોયાં. અનુકેમે નવમાસ અને સાડા સાત દિવસે સુદર્શના એ ચંદ્ર સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપે. સેમરાજાએ તેનું નામ સુમરા રાખ્યું. સમુદ્રદત્તને જીવ સહસાર દેવલોકમાંથી વી સીતા રાણીની કુક્ષિને વિષે અવતર્યો. સીતાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત વસ જોયાં. પૂર્ણ સમયે નીલમણીના' જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. સામ રાજાએ સારા દિવસે તેનું પુરૂષોતમ એવું નામ રાખ્યું. નીલા અને પીલા વસ્ત્ર ધારણ કરતા અને હાથમાં તાડ અને ધનુષ્યને રાખતા સુપ્રભ અને પુરૂષોત્તમ જોડલે જન્મેલા ભાઈ જેવા પ્રીતિવાળા થયા. ચૌવનવય પામતાં એ બલભદ્રને હળ અને પુરત્તમને સારંગ ધનુષ્ય વિગેરે વિજયાર્થ આપ્યાં. એક વખત નારદ મધુ રાજાની સભામાં જઈ ચડયા. તેમણે બડાઈ મારતા મધુ રાજાને કહ્યું કે “બહુ રત્નાવસુંધરા’ આથી જગતમાં ખળવાનથી બળવાન અને મોટાથી મોટા મનુબે પણ જોવામાં આવે છે. હાલ દ્વારિકા નગરીમાં સેમ રાજાને ઘેર સુપ્રભ અને પરામ નામે બે પુત્રો છે તે મહા બલવાન અને દુસહ છે. નારદના આ વચનથી મધુ Page #151 -------------------------------------------------------------------------- ________________ 4 - - - - - શ્રી ગાથા વાસુદેવ પુરુષોત્તમ ચરિત્ર] ૧૧૭ રાજાને ક્રોધ ચઢયો. અને સેમરાજ તરફ દૂત મોકલે. તે સેમરાજાની સભામાં જઈ કહ્યું કે “તમે પહેલાં અમારી તરફ ખૂબ ભક્તિ રાખતા હતા પણ હમણાં પુત્રના પરાકમચી બદલાઈ ગયા છે. મારા રાજાએ દંડ તરીકે તમારી પાસે જે કિંમતી વસ્તુઓ હોય તે મંગાવી છે. પુરુત્તમ કુમારે દૂતને કહ્યું તું દૂત હોવાથી અવધ્ય છે. તારે રાજા અમારો રવામિ નથી. દંત વિલખે થઈ પાછો ફર્યો અને મધુ રાજાને સર્વ વાત કહી. મધુએ કન્ય લઈ દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. પુરૂતમ વાસુદેવ, સેમ, સુપ્રભ, સેનાપતિ અને સૈન્ય લઈ સામે તુર્ત આવે. બન્ને વચ્ચે પરસ્પર યુદ્ધ થયું. વાસુદેવ પાંચજન્ય શંખ ફેક તેથી મધુના સનિક ત્રાસ પામ્યા. મધુ સૈન્યને વિÇવળ દેખી હાથમાં ધનુષ્ય લઈ સામે આવ્યું. પુત્તમ અને મધુ વચ્ચે રસાકસી ભર્યું યુદ્ધ ચાલ્યું. સર્વ ઘસ્યા ખૂટતાં મધુએ પુરૂતમ ઉપર ચક છોડયું. તેના પ્રહારથી વાસુદેવ ક્ષણભર મૂર્છા પાપે. પણું તરતજ તે ચક તેણે મધુ ઉપર છેડયુ. ચક્રે મધુનું મસ્તક છેદી નાંખ્યું. અને તેના હાથમાં આવી ઉભું રહ્યું. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. મધુના ભાઈ કેટભને વાસુદેવના સેનાપતિને મારી નાખ્યો. મધુનું સૈન્ય અને રાજાઓ વાસુદેવને શરણે આવ્યા. વાસુદેવે વણ તીર્થો સાધ્યો. કોટીશિલા ઉપાડી અને દ્વારિકામાં આવ્યા તેમ રાજા, બલભદ્ર અને બીજા રાજાઓએ પુરૂત્તમને વાસુદેવપણાનો અભિષેક કર્યો. પિ ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણુ. અંનતનાથ ભગવાન છમસ્થપણે વિહાર કરતા ત્રણ વર્ષ બાદ સહસાચવનમાં પધાર્યા. અને અશોક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ફલધ્યાન ધ્યાવતાં વાતિકમનો ક્ષય કરી વૈશાખ વદ ૧૪ના દિવસે રેવતિ નક્ષત્રમાં ભગવાનને છડ હતો તે વખતે ભગવાનને કેવલજ્ઞાન થયુ. દેવાએ સમવસરણ રચ્યું. ભગવાને દેશના આપી અને યશ વિગેરે પચાશ ગણધરો સ્થાપ્યા. અને તેઓએ દ્વાદશાંગી વિગેરેની રચના કરી. અનંતનાથ સ્વામિના શાસનમાં પાતાળ નામે યક્ષ શાસનદેવ તથા અંશા નામે શાસનદેવી થઈ. પાતાળ યક્ષ ત્રણ મુખવાળે, મગરના વાહન વાળા, રાતાવર્ણવાલે, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પઢ, ખડૂગ અને વાશ તથા વામ તરફની ત્રણ ભૂજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધારણ કરનારે હતો. તથા અંકુશદેવી ગૌરવર્ણવાળી, પદ્મના આસન ઉપર બેસનારી, બે દક્ષિણ ભુજાઓમાં ખડગ અને પાશ તથા વામ ભુજાઓમાં ફલક અને અંકુશને ધારણ કરનારી હતી. એક વખત ભગવાન દ્વારિકાના પરિસરમાં સમવસર્યો. દેએ છસો ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષથી ભિત સમવસરણ રચ્યું. પ્રભુ તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પુરૂષોત્તમ વાસુદેવ ભગવાન સમવસર્યાના સમાચાર સાંભળી મોટાભાઈ બલદેવ સાથે સમવણસરમાં આવ્યો. અને પ્રભુને વાંદી ઈન્દ્રની પછવાડે બેઠો. પછી ઈન્દ્ર, વાસુદેવે અને બલભદ્દે ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ બાદ ભગવાને દેશના આરંભી. દેશ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ નામાં જીના ભેદો, ગુણસ્થાનક અને અજીવતવવિગેરે સમજાવ્યું. પ્રભુની દેશનાથી કેટલાકે દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણું સ્વીકાર્યું. પુરૂષોત્તમ વાસુદેવે સમકિત સ્વીકાર્યું અને સુપ્રભ બલભદ્ર શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પિરિસીપૂર્ણ થયા બાદ યશ ગણુધરે પાદપીઠ ઉપર બેસી દેશના આપી. અને બીજી પેરિસી પૂર્ણ થતાં દેશના પૂર્ણ થઈ. ઈન્દ્ર વિગેરે સ્વસ્થાને ગયા. અનંતનાથ પ્રભુને છાસઠ હજાર સાધુ, નવસે ચૌદ પૂર્વધારી, ચાર હજાર ત્રણ અવધિજ્ઞાની, ચાર હજાર પાંચસે મનપર્યવજ્ઞાની, પાંચ હજાર કેવળજ્ઞાની, આઠ હજાર વૈક્રિયલબ્ધિવાળા, ત્રણ હજાર બસે વાદલબ્ધિવાળા, બાસઠ હજાર સાવી, બે લાખ અને છ હજાર શ્રાવક અને ચાર લાખ અને ચૌદ હજાર શ્રાવિકા આટલો પરિવાર થયે. દીક્ષા લીધા પછી સાડા સાત લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભગવાન અનંતનાથ વામિ પોતાનો મોક્ષકાળ નજીક જાણું સમેતશિખર પધાર્યા. એક હજાર સાધુઓ સાથે અણુશણ કત ગ્રહણ કરી એક માસને અંતે ચિતર શુદ પાંચમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમા હતો ત્યારે ભગવાન અનંતનાથ એક હજાર મુનિઓ સાથે મેક્ષ પામ્યા. અનતનાથ પ્રભુએ સાડા સાત લાખ વર્ષ કુમાર વયમાં, રાજ્યાવસ્થામાં પંદર લાખ વર્ષ, અને દીક્ષાવસ્થામાં સાડા સાત લાખ વર્ષ એમ કુલ વીશ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. વિમળનાથ સ્વામિના નિર્વાણ પછી નવ સાગરોપમ ગયા બાદ અનંતનાથ સ્વામિ મુક્તિમાં પધાર્યા. | સર્વે ઈન્દોએ પ્રભુના તેમજ અન્ય સુનિઓના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો, અને ભગવંતના દાઢા આદિ અવયને યથાયોગ્ય વહેંચી લઈને નંદીશ્વર દ્વીપેજઈ નિર્વાણેત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. વાસુદેવનું નરકગમન અને બળદેવની મુક્તિ પુરૂષોત્તમ વાસુદેવ કુલ ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી છઠી નરકમાં ગયે. તેણે કુમારવયમાં સાતસો વર્ષ, માંડલિકપણામાં તેર વર્ષ, દિવિજયમાં એંશી વર્ષ, અને રાજ્ય જોગવવામાં ઓગણત્રીશ લાખ સત્તાણુ હજાર ત્રણને વશ વર્ષ પસાર કર્યો સુપ્રભ બલભદ્ર વાસુદેવના મૃત્યુ પછી વૈરાગ્ય પામ્યા. અને મૃગશ મુનિની પાસે ગત ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી પચાવન લાખ વર્ષનું આયુષ્ય ભોગવી સિદ્ધિગતિ પામ્યા._ [આ રીતે અનંતનાથ, ચેથા વાસુદેવ પુરૂષોત્તમ ચેથા બલભદ્ર સુગર્ભ અને ચેથી પ્રતિવાસુદેવ મધુ ચરિત્ર સંપૂર્ણ.] Page #153 -------------------------------------------------------------------------- ________________ શી ધર્મનાથ ચરિત્ર | ૧૧૯ શ્રી ધર્મનાથ ચરિત્ર પર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-દરથ રાજા અને વૈજયંત વિમાનમાં દેવ. પાતકીખંડના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયને વિષે દરથ નામે રાજા રાજ્ય કરતે હતે. ઘેડો વખત રાજ્ય પાળી વિમલવાહન ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી, વીશ સ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને અંતે સમાધિ પૂર્વક મૃત્યુ પામી જયંત વિમાનમાં મહર્તિક દેવપણે ઉત્પન્ન થયા. તૃતીય ભવ–શ્રી ધર્મનાથ ભગવાન આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રતનપુર નગરમાં ભાનુ નામે રાજા રાજય કરતે હતે. તેને સુત્રના નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે દઢરથ રાજાનો જીવ વૈજયંત વિમાનમાંથી એવી વશાખ શુદિ સાતમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને ચેગ હતો ત્યારે ઉત્પન ઘ. રાણીએ ચૌદ સ્વમ દેખ્યાં. દેવોએ ચ્યવન કરયાણક મહોત્સવ કર્યો. અનુક્રમે પૂર્ણ સમયે મહાકુદ ત્રીજના દિવસે પુષ્ય નક્ષત્રમાં વજૂના લાંછનવાળા, સુવર્ણવણ પુત્રને જન્મ આપે. દેએ અને પિતાએ જન્મ મહોત્સવ કર્યો. ભાનુ રાજાએ સારા સહતે પુત્રન “ધર્મનાથ” એવું નામ પાડયું. કારણકે જયારે તે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ધર્મ કરવાને દેહલો ઉત્પન્ન થયો હતે. ચૌવનવય પામતાં પ્રભુ પીસ્તાલીશ ધનુષની કાયાવાળા થયા.પિતાએ તેમનાં રાજ્ય કન્યાઓ સાથે લગ્ન કર્યા. જયારે ભગવાન અઢી લાખ વર્ષના થયા ત્યારે પિતાએ રાજ્યભાર સોંપ્યા. તે રાજ્યભાર પોતાની પાંચ લાખ વર્ષની ઉમર સુધી સંભાળે. તેવામાં લોકાન્તિકએ તીર્થ પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. ભગવાન વાર્ષિક દાન આપી નાગદત્તા નામની શિબિકામાં આરૂઢ થઈ વાંચન ઉદ્યાનમાં પધાર્યા. અને મહા સુદ ૧૩ના દિવસે પુષ્ય નક્ષત્રમાં હજાર રાજાઓની સાથે છઠ તપ પૂર્વક દીક્ષા લીધી. બીજે દિવસે તેમનસપુરમાં ધર્મસિંહ રાજાને ત્યાં પારણુ કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયા. રાજાએ ભગવાનના પગલાંની ભૂમિ પર રત્નની પીઠ કરાવી. ભગવાન ત્યાંથી વિહાર કરી અખલિતપણે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. પાંચમા વાસુદેવ પુરૂષસિહ, બલદવે સુદર્શન, અને પ્રતિવાસુદેવ નિશુંભ ચરિત્ર. બલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ. જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં અશકા નગરીમાં પુરૂષવૃષભ નામે રાજા હતે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ તેણે પ્રજાપાલક મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, અને તે નિરતિચાર ચારિત્ર પાળી સહર દેવલાકમાં દેવપૂણે ઉત્પન્ન થયા. તે દેવના આયુષ્યના સાળ સાગરાપમ ગયા પછી નામે રાજા થયા. તેને રાજસિંહ રાજાએ જીતી લીધેા. મુનિ પાસે ચારિત્ર ગ્રહણુ કર્યું. તપશ્ચર્યાં કરતાં વિકટે કરનારા થા'' એવું નિયાણુ માંધ્યુ. કાલાગે મૃત્યુ દેવપણે ઉત્પન્ન થયા, પાતનપુર નગરમાં વિટ વિકેટે લજ્જા પામી અતિભૂતિ • પરભવમાં રાજસહુને ઉચ્છેદ પામી વિકઢ ખીજા દેવલાકમાં (૪) પાંચમાં પ્રતિવાસુદેવ, વાસુદેવ અને બળદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને વાસુદેવ પુરૂસિહના અચક્ર અભિષેક, રાજસ'હું રાજા લાંબા કાળ સ'સારમાં ભમી હરપુર નામના નગરમાં નિશુ’ભ નામે રાજા થયા. તેની કાચા પીસ્તાલીશ ધનુષ્યની ઉંચી, આયુષ્ય દશ લાખ વર્ષનું અને વર્ણ કૃષ્ણ હતા. તે ભરતના ત્રણ ખંડ સાધી પાંચમા પ્રતિવાસુદેવ કહેવાયા. આ અવસરે ભરતખંડના અશ્વપુર નગરમાં શિવ નામે પરાક્રમી રાજા રાજય કરતા હતા. તેને વિજયા અને અમકા નામે એ રાણીઓ હતી પુરૂષ વૃષભના જીવ સહેઅર જૈવલેાકમાંથી ચવી વિજયાની ક્ષિને વિષે ઉત્પન્ન થયો. તે રાત્રે વિજ્રયાને અલભદ્રના જન્મને સુચવનારાં ચાર મહા સ્વમ આવ્યાં. પૂર્ણ માસે વિજયાએ પુત્રને જન્મ આપ્યા. શિવ રાજાએ પુત્રનુ ‘સુદર્શન' એવું' નામ પાડ્યું. વિકટ રાજાના જીવ ખીજા દેવલાકથી ચવી સાત સ્વસ વડે વાસુદેવના જન્મને સુચવત્તા અમકાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયો. પૂર્ણ માસે માતાએ પુત્રને જન્મ આપ્યો. પિતાએ આ પુત્ર પુરૂષોમાં સિંહ રૂપ થશે એમ ધારી ‘યુસિંહ ' એવું નામ પાડયું. સુદર્શન અને પુરૂષસિંહ પરસ્પર ખુબ પ્રીતિવાળા થયા. ' . ¿ એક વખત શિવ રાજાએ સીમાડાના રાજાને સાધા સુદર્શન અલશ્ચંદ્રને માકલ્યા, સ્નેહને લીધે પુરૂષસિંહ પશુ તેની પાછળ ગા. તેવામાં પિતા તરફથી સદેશ આવ્યો કે મને દાહવર ઉત્પન્ન થયા છે માટે તું જલ્દીઆવ.' પુષિસ હું જલદી પોતાના નગરમાં પાછા સૂર્યો. પુત્રના દર્શનથી શિવ રાજા આશ્વાસન પામ્યા. પણ વ્યાધિ અટકી નહિ. પુરૂસિદ્ધ પિતાની ચિંતામાં છે તેવામાં સેવકે ખર આપ્યા કે રાજમાતા અગ્નિસ્નાન કરી જીવના અંત આણે છે' તુત વાસુદેવ માતા પાસે દોડી આવ્યા, અને પગે લાગી માતાને કહ્યું કે દાઝ્યા ઉપર અમને ડામ ન દો' માતાએ કહ્યું, ‘હું વિધવા કહેવરાવવા તૈયાર નથી પતિની પહેલાં મને જવા દે' એમ કહી અગ્નિસ્નાન કરી પાતાના જીવનના તેણે અંત આણ્યા, ઘેાડા વખત પછી શિવ રાજા પશુ મૃત્યુ પામ્યા. પુરૂષસિંહ વાસુદેવ વિલાપ કરવા લાગ્યું. સ્નેહિઓએ માંડમાંડ બેધ આપી ધૈય પમાડશે..” Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચમા વાસુદેવ પુરુષસિંહ ચરિત્ર ] હજી શેક ઉતર્યો નથી તેવામાં નિશુંભ પ્રતિવાસુદેવને દૂત આવ્યો. તે નમસ્કાર કરી બલદેવ વાસુદેવને કહ્યું, “શિવરાજાના સ્વર્ગવાસથી તમારા સવામિ નિશુંભને ઘણે શોક ઘ છે. તમે હજુ નાના છે. તેથી રાજ્ય ન સાચવી શકાય માટે તમે હમણાં મારી પાસે રહો” પુરૂષસિંહને દૂતનું આ વચન આકરું લાગ્યું. તેને નિશુંભ પોતાને સ્વામિ અને રાજ્ય ન સાચવી શકે તે શબ્દો અપમાનજનક લાગ્યા. દૂતને તેણે તિરસ્કાર કર્યો. દતે આ વાત નિશુંભને કહી. અને તે અશ્વપુર ઉપર ચઢી આવ્યો. પુરૂષસિંહ' બંધ અને લશ્કર લઈ સામે ગયો. પરસ્પર યુદ્ધ થયું. પુરૂષસિંહે પાંચજન્ય શંખ મુકો. એટલે નિશુંભનું સૈન્ય હતવિહત થયું. નિશુંભ પિતે પુરૂષસિંહ સામે આવ્યો. શસ્ત્રાસ્ટ ખૂટતાં નિશુંભે પુરૂષસિંહ ઉપર ચક મૂકયું. ચકે પુરૂષસિંહને ક્ષણભર મૂચ્છિત કર્યો. પણ કુટેલા સામંતની પેઠે તેને તે સ્વાધીન થયું. પુરૂષસિંહે આ ચક્ર નિશુંભ ઉપર છેડયું.ચકે તુરત નિશુંભનું મસ્તક છેદી નાંખ્યું અને આકાશમાંથી દેએ પુષ્પવૃષ્ટિ કરી. ત્યારબાદ પુરૂષસિંહે ત્રણ ખંડ સાધ્યા. કોટિશિલા ઉપાડી અને નગરમાં પાછા ફરતાં તેને બલભદ્ર અને બીજા રાજાઓએ તેનો વાસુદેવપણનો અભિષેક કર્યો. [૫] * * * * ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણ. શ્રી ધર્મનાથ ભગવાન છશ્વસ્થપણે વિચરી ગ્રાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા. અને દધિપણું વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ભગવાનને પોષ, શુદ પૂનમના દિવસે પુષ્ય નક્ષત્રને વિષે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણ રચ્યું. ભગવાને દેશના આપી અને અરિષ્ટ વિગેરે સેંતાલીશ ગણધરો કર્યો. ધર્મનાથ ભગવાનના શાસનમાં કિન્નર નામને યક્ષ શાસનદેવ થયો અને કંદર્પ નામે યક્ષિણી શાસનદેવી થઈ. કિન્નર ત્રણ મુખવાળે કાચબાના વાહનવાળા, દક્ષિણભુજામાં બીર, ગદા અને અભયને તથા વાયભૂજાઓમાં નકુલ, પા અને અક્ષમાળાને ધરનારે રક્તવણી અને તેજસ્વી બન્યું. કંઇપ ગૌર અંગવાળી, મત્સ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પલ અને અંકુશ ધારણ કરનારી તથા બે વામણુજામાં પદ્મ અને અધ્યેયને ધારણ કરનારી હતી. એક વખત ભગવાન અશ્વપુર નગરના પરિસરમાં આવ્યા. દેવેએ સમવસરણ રહ્યું વાસુદેવ અને બલભદ્રને ખબર પડતાં તેઓ પણ ત્યાં આવી ઈન્દ્રની પાછળ બેઠા. ઇન્ડે વાસુદેવે અને સુદર્શને ભગવાનની સ્તુતિ કરી, ત્યારબાદ ભગવાને દેશના આરંભી. દેશનામાં ચાર પુરૂષાર્થનું વર્ણન કર્યું. તથા વિનય, વિવેક, ક્રોધ, માન, અને માયાનું સ્વરૂપ સમજાવ્યું. આથી કેટલાકે દીક્ષા અને કેટલાકે શ્રાવકપણું સ્વીકાર્યું. વાસુદેવે સમતિ અને બલભદ્ર શ્રાવકપણ સ્વીકાર્યું. બીજી પરિસીએ ગણુધર ભગવતે દેશના આપી. દેશના પૂર્ણ થતાં સૌ પોતપોતાના સ્થાનકે ગયા. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ર [‘લઘુ ત્રિષ્ટિ શૈલાકં પુરુષ . ધર્મનાથ સ્વામિને ચેસઠ હજાર સાધુ, બાસઠ હજાર અને ચાર ચાવી, નવસે ચૌદ પૂર્વધારી, ત્રણહજાર અને છ અવધિજ્ઞાની, ચારહજાર અને પાંચસે મન પર્વજ્ઞાની, તેટલાજ કેવળજ્ઞાની, સાતહજાર કિય લબ્ધિવાળા, બે હજાર ને આઠ વાદલબ્ધિવાળા, બે લાખને ચાલીશ હજાર શ્રાવક તથા ચાર લાખ તેર હજાર શ્રાવિકા આટલે પરિવાર થયાં - દીક્ષા લીધા બાદ અઢલાખ વર્ષ આ પૃથ્વી ઉપર વિચરી ભગવાન ધર્મનાથ પિતાને નિર્વાણ કાળ નજીક જાણી સમેતશિખર પધાર્યા અને એક આઠ મુનિઓ સાથે અણસણું ગ્રહણ કર્યું. એક માસને અંતે જેઠ સુદ પાંચમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતા ત્યારે ભગવાન ધર્મનાથ એક અંક મુનિ સાથે મુક્તિ પામ્યા. ધર્મનાથ પ્રભુએ કુમારવયમાં અઢી લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં પાંચ લાખ વર્ષ અને દીક્ષાવસ્થામાં અઢી લાખ વર્ષ, એમ કુલ દશલાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું અનંતનાથ સ્વામિના નિર્વાણ પછી ચાર સાગરોપમ વ્યતીત થયે ધર્મનાથ ભગવાન મુક્તિ પામ્યા.* સર્વે ઈન્દોએ પ્રભુના અને અન્ય મુનિઓને દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો.' ભગવંતના દાઢા આદિ અવયને યથાયોગ્ય વેહેંચી લઈને નંદીશ્વરદ્વીપે નિર્વાણોત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. * .' વાસુદેવનું નરકંગમન અને બલદેવની મુકિત . પુરૂષસિંહ મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગમે તેણે કુમારવચમાં ત્રણ વર્ષ, માંડલિક પણમાં સાડાબાર વર્ષ દિગવિજયમાં સીત્તેર વર્ષ અને રાજ્યમાં નવલાખ અઠ્ઠાણુહજાર ત્રણસને એંશી વર્ષ એ પ્રમાણે દસ લાખ વર્ષનું સંપૂર્ણ આયુચ ગવ્યું ? , બલભદ્દે વાસુદેવના મૃત્યુ પછી કીતિધર મુનિની પાસે દીક્ષા ગ્રહેણું કરી અને સત્તરલાખ વર્ષનું આયુષ્ય પાળી કેવળજ્ઞાન પામી ચિંદ્ધિગતિ પામ્યા. [આ પ્રમાણે ધર્મનાંથ, પાંચમાં વાસુદેવ પુષસિંહ પાંચમા બલદેવ સુદર્શન અને પાંચમાં પ્રતિવાસુદેવ નિશુંભ ચરિત્ર સંપૂર્ણ.] - તૃતીય શ્રી મઘવાચકવતિ ચરિત્ર પૂર્વભવનું વર્ણન. , નરપતિ રાજા તથા રૈવેયકદેવ. * * આ ભરતક્ષેત્રમાં મહામંડલ નામે નગર હતું. ત્યાં નરપતિ નામે રાજા રાજય કરતા હતા. તે રાજાએ કેટલોક વખત રાજ્ય પાળ્યાબાદ દીક્ષા ગ્રહણ કરી સુંદર ચારિત્ર પાળ્યું. પ્રાંત કાલધર્મ પામી મધ્યમ વેચકમાં દેવપણે ઉત્પન્ન થયે. Page #157 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શ્રી મઘવાચક્રવતિ ચરિત્ર 1 ૧૨૩ બાલ્યકાળ, યુવાકાળ ચક્રીપદ અને સ્વર્ગગમન. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં સમુદ્ર વિજય નામે રાજા રાજ્ય કરતું હતું. તેને ભદ્ર અંગવાળી ભદ્રા.નામે ભાર્યા હતી. તેની કક્ષિને વિષે યક દેવકમાંથી ગ્યવી નરપતિ રાજાને જીવ અવતર્યો. ભદ્રાદેવીએ ચકું, વતિના જન્મને સૂચવનારાં ચૌદ વો જોયા. પૂર્ણ સમયે ભદ્રાદેવીએ સુવર્ણવર્ણવાળા પુત્રનો જન્મ આ સારા ગૃહૂતે સરદ્રવિજય જાજાએ પુત્ર પૃશ્વિમાં ઈન્દ્ર જે થશે એમ ધારી તેનું “મઘવા” એવું નામ પાડયું. મઘવા ઉંમરલાયક થતાં સાડીબેંતાલીશ ધનુષની કાયાવાળો થયો. સમુદ્રવિજયે તેને રાજ્યગાદી પી. ઘણા વર્ષ સુધી તેણે રાજ્ય પાળ્યા બાદ તેના શસ્ત્રાગારમાં એક વખત ચકર ન ઉત્પન્ન થયું. તે પછી બીજા પણ પુરોહિત વિગેરે તેર રત્નો તેને આવી મળ્યાં. મઘવાએ ચક્ર વિગેરે રત્નોની પૂજા કરી બહુમાન કર્યું દિગ્વિજય સાધવા ચકે પ્રયાણ કર્યું તેની પાછળ મઘવા રત્નો સહિત ઉપડશે. સૌ પ્રથમ માગધ-વરદામ અને પ્રભાસના અધિપતિ દેવને સાધ્યા. ત્યારપછી સિંધુદેવી, વૈતાઢ્ય કુમારદેવ અને તમિસા ગુફાના અધિપતિ કતમાળદેવને સાધ્યા. ત્યારબાદ ચક્રવર્તિએ પશ્ચિમનિકૂટને સાધવા સેનાપતિને મોકલ્યો. તે પશ્ચિમનિષ્ફટને સાથી પાછા આવ્યું અને તેણે દંડરત્નથી તમિસ્યા ગુફાના કમાડ ઉઘાડયાં. ચક્રીએ સિન્યસહિત ગુફામાં પ્રવેશ કર્યો અને ગુફામાં કાકિયું રત્નવડે માંડલાં દો. ઘેર અંધાર ગુફા મણિરત્નથી જળહળી ઉઠી ગુફામાં રહેલ ઉન્મજ્ઞા અને નિમગ્ના નદીને વાર્ષકિ રત્નથી પુલ બાધી ઉ૯લંધી. અને છેવટે ખુલ્લાં થઈ ગયેલાં બારણાવાળા ઉત્તર દરવાજે થઈ ચક્રવર્તિ સિન્ચ સહિત ઉત્તર ભારતમાં આવ્યો. સૌ પ્રથમ તેણે અહિં આપાત નામના કિરાતોને જીત્યા અને સેનાપતિ મેકલી સિંધુના પૂર્વનિકૂટને સાધ્યું. ત્યારબાદ હિમાલય કુમારદેવને સાધી, ઋષભકૂટ ઉપર કાકિણ રત્નથી મઘવા ચકવતિ એવું પિતાનું નામ લખ્યું. ત્યાંથી પાછા ફરતાં સેનાપતિ દ્વારા ગંગાનદીના પૂર્વ નિષ્કટને સધાવ્યો અને પિતે ગગાદેવી અને વિદ્યાધરને સાધ્યા. ત્યારબાદ નાટચમાલ દેવને સાધી તમિસ્રા ગુફાની પેઠે ખડકપાતા ગુફામાંથી સૈન્યસહિત પસાર થઈ દક્ષિણ ભરતામાં દાખલ થયે. અહીં સૌ પ્રથમ તેણે નવનિધિ સાધ્યા. સેનાપતિને મેકલી ગંગાનો પશ્ચિમ નિષ્ફટ સધા. આમ છ ખંડ સાધી પરિવાર સહ મઘવાચકવૃતિ શ્રાવતી નગરીમાં આવ્યો રાજાઓએ અને દેવેએ તેને ચક્રવર્તિપણાનો અભિષેક કર્યો. . ચકવતિ મઘવાની બત્રીસ હજાર રાજાઓ, સેલ હજાર યક્ષે હંમેશા સેવા કરતા હતા. તેને ચાસઠ હજાર સ્ત્રીઓ હતી, નવનિધિઓ હતા એવી કેટલીએ સામગ્રી એની પાસે હતી કે જેથી તે પ્રમાદમા પડી ભવ હારી જાય તે પણ મઘવા હંમેશા કુલપરપરાએ આવેલ શ્રાવકધર્મને કદી વિસરતો ન હતે. તે દરરોજ ચૈત્યપૂજા કરતો હતો. સાધર્મિક વાત્સલ્ય કરતે હતે. હરહમેશા નવા નવા વ્રતનિયમ ધારણ કરતા હતા, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ વધુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ મઘવાએ પાછલી વચે દીક્ષા ગ્રહણુ કરી સુંદર ચારિત્ર પાળ્યું અને સનત્કુમાર દેવલેાકમાં ,, * 1 દેવપૂણે ઉત્પન્ન થયો. L ' ' ' {' 1- - સઘવા ચક્રવતિએ કુમારાવસ્થામાં પચીશ હજાર વર્ષ, માંડલિકગ્રામાં પચીશ હજાર વર્ષે, દિવિજયમાં દશ હજાર વર્ષ, ચક્રવર્તિપણામાં ત્રણુલાખને નેવું હજાર વર્ષ અને દીક્ષાવસ્થામાં પચાસ હજાર વર્ષ એમ કુલ પાંચલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. • આ પ્રમાણે ત્રીજા ચક્રવત્તિ મઘા ચરિત્ર સપૂ J'i થતુંથ શ્રી સનત્નુંમાર ચક્રવતિ ચરિત્ર (૧) પૂર્વ બન—વિક્રમયશારાજા, જિતધમ શેઠ અને સાધમેન્દ્ર જમુદ્દીપના ભરતક્ષેત્રને વિષે કાંચનપુરી નગરીને વિષે વિભંચાં નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં 'નાગદત્ત' નામે સાવાંઢ ‘રહેતા' હતો. તેને' વિષ્ણુશ્રી નામે શ્રી હતી. એક વખત વિક્રમશા રાજાની ષ્ટિ વિષ્ણુશ્રી ઉપર પડી. તેનું રૂપ દેખતાં રાજાનું મન વિડ્વળ ન્યુ. આથી તેને કોઈ જગ્યાએ ચેન ન પડ્યું. લેાક લજજાએ તેને શકયા પર્ણૉસના વૃત્તિએ તેમ કરવામાં તેને કાચર જણાવ્યેા. આખરે વાસનાવૃત્તિ જય પામી અને તેણે વિષ્ણુશ્રીનું હરણ કરી અંતઃપુરમાં દાખલ કરી. નાગદત્ત ગાંડા મન્યે.' ‘વિષ્ણુશ્રી ! વિષ્ણુશ્રી ’1 ની બૂમ પાડતા જ્યાં ત્યાં રખડવા લાગ્યું. વિક્રમમેંશા રાજાની રાણીઓને વિષ્ણુશ્રી ઉપર ઇર્ષ્યા ઉપજી. તેમણે તેના ઉપર કામણુ હુમણુ કર્યાં. રાજાએ ધણું જતન કર્યો છતાં તે ન બચી. અને છેવટે ક્ષય રાગીની પેઠે ઘસાઈ ઘસાઈ મૃત્યુ પામી. વિષયાસક્તિથી ભાન ભૂલેલા રાજા વિષ્ણુશ્રીના મૃતકને ઉપાડવા દેતા નથી. તેને જોઈ જોઈને રડે છે. પ્રધાનાએ 'યુક્તિપૂર્વક મૃતકને જંગલમાં ખસેડવું. તે એમ માનતા હતા કે રાજાના શાક ધીમે ધીમે આ થશે, પણ તેમની તે ધારણા ખેાટી પડી. રાજાએ અન્નપાણીના ત્યાગ" કર્યું. ત્રણ ઉપવાસ થયા. મત્રીએ રાજાને જંગલમાં લઈ ગયા અને વિષ્ણુશ્રીનું કલેવર તેને સોંપ્યું, કલેવર નેતાં વિક્રમયશા ચમકયો. તેમાંથી ભંયકર દુર્ગંધ ઉછળતી હતી. ચારે બાજુ ઝીડીઓ ચડી હતી. માં બિહામણું બન્યું હતું. માખીઓ ગણગણીટ કરી રહી હતી, નેત્રોમાં કાણાં પડયાં હતાં અને તેના સ્તન ગીધે એ કાચી નાખ્યા હતા. રાજાને જીવનની અનિત્યતા સાથે વિરસતા ‘સમજાઈ. રાજનગર પાછા ફર્યો અને કલેવર અગ્નિદાહ માટે સોંપ્યું. વિષ્ણુશ્રી જતાં રાજ્યની સર સસાર માયા ગઈ અને તેણે સુત્રતાચાર્ય પાસે દીક્ષા ગ્રહણું કરી. નિસ્પૃહજીવન જીવી વિક્રમયંશા રાજર્ષિ મૃત્યુ પામી સનત્કુમાર દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવસંબંધી આયુષ્ય પૂર્ણ કરો રત્નપુર નગ 1 Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી સનકુમાર ચક્રવતિ ચરિત્ર ] ૧૨૫ ૨માં જિનધર્મ નામે શ્રેષ્ઠિ પુત્ર થશે. તે જતે દિવસે જીનમર્યાદાને પાલન કરનાર અગ્રગય શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. '' ' " ' , - આ તરફ નાગદત્ત સાથે વાહ પ્રિયાના વિરહથી દુઃખી થઈ મૃત્યુ પામી કેટલાકે ભવ કરી સિંહપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયે કેટલાક કાળ પછી તે ત્રિદંડી બન્યો. અને તે નગરને હરિવહન રાજા તેને ભક્ત બને. હરિવાહને અગ્નિશમને ભેજન માટે નિમંત્રણું આપ્યું. અગ્નિશમએ રાજકારે જિનધમબ્રેષિને જોયો. તેણે હરિવહનને કહ્યું. “જિનધર્મની પીઠ ઉપર થાળ મુકી મને ભેજન કરાવે તે હું ખાઉ રાજાએ તે કબુલ કર્યું. જિનધર્મને સુવરાવ્યું અને ધગધગતા ભોજનના થાળ મૂકી ત્રિદંડીને જમાડ. જિનમેં પૂર્વભવ સંચિત કર્મ જાણી સહન કર્યું. પણ ત્યારપછી તેણે દીક્ષા લીધી. વિવિધ ઉપસર્ગો સહન કરી મૃત્યુ પામી સીધમ કલ્પમાં ઈન્દ્ર થ. ત્રિદંડી મૃત્યુ પામી ઈન્દ્રને એરાવત હાથી થયો. ત્યાંથી મારી વચ્ચે ભવ કરી અસિત નામે યક્ષરાજ્ય થયે. સનકુમાર ચક્રી–બાલ્યકાળ, યુવાકાળ, ચક્રીપદ અને સ્વર્ગ ગમન • આ જંબુદ્વિપના હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજાની સહદેવીની કુક્ષિને વિષે જિનધર્મને જીવ મૃત્યુ પામી અવતર્યો. રાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં. પૂર્ણ માસે પુત્રને જન્મ આપે અશ્વસેન રાજાએ મેટા ઉત્સવથી તેનું સનતકુમાર એવું નામ પાડયું. આ સનકુમારને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર થયે. આ બન્ને મિત્ર મકરંદ નામના ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં સનસ્કુમાર પિતાએ ભેટ આપેલ જલધિલ્લોલ નામના અશ્વ ઉપર આરૂઢ થયે. અશ્વ તુર્તજ દોડવા લાગ્યો. જોતજોતામાં સૌને દેખતાં કમાર સહિત અશ્વ અદશ્ય થયો. રાજાએ ઠેરઠેર ઘોડેસ્વારે મોકલી તપાસ કરાવી પણ તેને પત્તો ન લાગ્યું. આખરે મહેન્દ્રસિંહે તેને શોધવાનું માથે લીધું. શોધતાં શોધતા વર્ષ વીત્યું, પણ તેને પત્તો ન લાગ્યા એક વખત મહેન્દ્રસિંહે સનસ્કુમારની શોધમાં અટવી પ્રવેશ કર્યો. દૂર જતાં તેણે કેટલીક સ્ત્રીઓથી વીંટાએલ આનદ કરતા એક યુવાનને દેખ્યો. યુવાને તેને તત ઓળખ્યો એને કહ્યું કે હે મહેન્દ્રસિંહ ! તું કેમ અને કયાંથી અહિં આ આવ્યો.” મહેન્દ્રસિંહે તેના ગયા પછીની બધી વાત કહી અને તેને વૃત્તાંત જાણવા તેની વાત પછી, સનસ્કુમારે આંખ રાય છે તે હાનું કાઢી બકુલમતીને સર્વ વાત જણાવવાનું કહી રતિગૃહમાં પિઢી ગયો. એકલામતીએ પતિની બનેલ ઘટના પતિ મિત્રને કહેવા માંડી. “તે અશ્વ તમારા મિત્રને ભય કર અટવીમાં લઈ ગયો. અને બીજે દિવસે ઉભે રહો. અશ્વ ઉપરથી તમારા મિત્ર ઉતર્યા કે તdઅશ્વ મરણ પામ્યો.' આર્યપુત્ર જલપાન કરવાનું વિચાર કરે છે તેટલામાં તે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. . ... . . , - , , , , વન અધિષ્ઠાયક યક્ષ જલપાત્ર સાથે હાજર થયો, જલપાન કરાવ્યું અને માનસ સરોવરમાં સ્નાન પણ કરાવ્યું. ત્યારબાદ તે યક્ષ અંતર્ધાન થયો. આ વખતે પૂર્વ ભવના શત્રુ અસિત યક્ષે આર્યપુત્રને જોયા. અને તેણે વૃક્ષ, પિશાચ, પર્વત, નાગપાશ વિગેરેના અનેક ઉપસી કર્યો. છેવટે તમારા મિત્ર બાહુયુદ્ધથી યક્ષને પરાભવ કર્યો. ત્યારપછી આર્યપુત્ર પગે ચાલી અટવી બહાર આવ્યા ત્યા ભાનુગ વિદ્યાધરની આઠ કન્યાઓએ તેમને જોયા. અને તેમની સાથે પિતાની સંમતિથી પરણી એક વખત રતિગૃહમાં આર્યપુત્ર સુતા હતા તે વખતે અસિતયક્ષે તેમને ઉપાડી કોઈ ભયંકર અરણ્યમાં મૂક્યા, જાગૃત થતાં તે જંગલમાં તેમણે એક મહાપ્રાસાદ જોયો. તે પ્રાસાદમાં રહેલ ચંદ્રયશાની સુનંદા કુમારીને પરણ્યા. જે જતે દિવસે સ્ત્રીરત્ન થયુ. જંગલમાં આર્યપુત્ર સુનંદા સાથે હર્ષથી વાત કરે છે તેટલામાં. વજુગ વિદ્યાધર તેમના ઉપર ચઢી આવ્યો પણ તેને મુષ્ટિ પ્રહારથી આર્યપુત્રે મારી નાખ્યો. વજીવેગનું ઉપરાણુ લઈ વધ્યાવળી નામની તેની બહેન ત્યાં આવી પણ આર્ય પુત્રને જોતાં જ તેમની રાગ થઈ ગાંધર્વ વિવાહથી પરણી. વજીવેગને પિતા અશનિવેગ પુત્રના વિરનો બદલો લેવા તેમના ઉપર ચઢી આવ્યો પણ ચંદ્રગ અને ભાનુવેગ આર્ય પુવાને સહાયે ધાયા. ભયંકર યુદ્ધ જામ્યું. છેવટે આર્યપુત્રે અશનિવેગના મસ્તકને છેદી નાંખ્યું. ચંદ્રગ વિગેરે વિદ્યાધરે આર્યપુત્રને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયા અને વિદ્યાધરના મહારાજાપણાને તેમનો અભિષેક કર્યો. મારા પિતા ચંદુવેગે મારી સાથે સે બીજીવિદ્યાધર પુત્રીઓના આર્યપુત્ર સાથે લગ્ન કર્યા. આ પછી અમે આનદથી સમય પસાર કરીએ છીએ. આજે અમે કીડા કરવા માટે તમારા મિત્ર સાથે અહિં આવ્યાં છીએ. એટલામાં સનસ્કુમાર રતિગ્રહમાંથી બહાર આવ્યે. અને મહેન્દ્રસિંહને વૈતાઢય ગિરિ ઉપર લઈ ગયે. મહેન્દ્રસિંહમિત્રની ઋદ્ધિ સિદ્ધિ જોઈ આનદ પામે. પણ તેનું મન સનકુમારને લઈ રાજા પાસે જવાનું હતું. એક વખતે તેણે મિત્રને કહ્યું “ તમારા વિના માતપિતા ગુરે છે.” તત્કાળ સનસ્કુમાર વિદ્યાધાથી વીંટળાઈ હસ્તિનાપુર તરફ ચાલ્યા. અને હસ્તિનાપુર આવી સ્ત્રીઓ અને પરિવાર સહ માતાપિતાને નમ્યા. પિતા પુત્ર, અને તેની અદ્ધિસિદ્ધિ જોઈ આનંદ પામ્યા. અને પિતાનું રાજ્ય તુર્ત પુત્રને સેંચુ. અને મહેન્દ્રસિંહને સેનાપતિપદે સ્થા, કૃતકૃત્ય અશ્વસેન રાજાએ ધમનાથ તીર્થંકરના તીર્થના સ્થવિર મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને પિતાને સ્વાર્થ સાધ્યો. સનસ્કુમારને અનુકમે ચૌદ મહારત્નો પ્રાપ્ત થયાં. તેણે ચકરીને અનુસરી ભારતક્ષેત્રના છ ખડસાધ્યા અને નૈસર્પ વિગેરે નવનિધિ સાધ્યા. રાજાઓએ ચકીપણાને અભિષેક . કરવાનો વિચાર કર્યો તે અવસરે સૌધર્મેન્દ્ર સર્વત્યુમારને જોયા. અને તેમને પોતાના બંધુવત્ તરીકે ગણી તેમના અભિષેકમાં દેવ મોકલી પોતે પણ જોડાયા. અને હાર, ચંદ્રમાળા, છત્ર, બે ચામર, મુગટ, બે કુંડલ, બે દેવ દુષ્પો, સિંહાસન, પાદુકા અને પાદંપીઠ વિગેરે કુબેરને અર્પણ કર્યો તિલોત્તમા, ઉર્વશી, મેના, રંભા, તુંબરૂ વિગેરે સાથે કુબેર હસ્તિનાપુર આવ્યો. સનકુમારની આજ્ઞા લઈ રહણગિરિના તટ આગળ દિવ્ય મંડપ' કર્યો અને Page #161 -------------------------------------------------------------------------- Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષુ. ~- ~~~ -~ ~ -~“રેગના પ્રતિકારની લબ્ધિ હોવા છતાં દેહ પર નિર્ભમપણું દાખવનાર રાજર્ષિ આપને ધન્ય હે !” મુનિને વાંદી પોતાનું સ્વરૂપ જણાવી દે સ્વસ્થાને ગયા. ' સનકુમાર ચક્રવર્તિ ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, નિર્મળ ચારિત્ર આરાધી, અણસણ કરી સનકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમણે કુમારવચમાં અર્ધ લાખ વર્ષ, માંડલિકપણમાં અર્ધ લાખ વર્ષ, દિગવિજયમાં દશ હજાર વર્ષ, ચક્રવર્તિપણમાં નેવું હજાર વર્ષ અને વ્રતમાં એક લાખ વર્ષ એમ કુલે ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સનકુમાર ચકી જગત ઉપર ઉપકાર કરી ત્રીજા દવલેકે સિધાવ્યા. '' આ પ્રમાણે ચેથા ચક્રવતિ સનસ્કુમાર ચરિત્ર સંપૂર્ણ : .[ શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી વિમળનાથ, શ્રી અનંતનાથ શ્રી ધર્મનાથ, શ્રી મઘવા ચક્રવતિ અને સનસ્કુમાર ચક્રવર્તિ ચરિત્ર રૂપ ચોથું પર્વ સંપૂર્ણ ] ' s [ળમાં જિનેશ્વર અને પાંચમા ચક્રવતિ | . શ્રી શાંતિનાથ ચરિત્ર , પૂર્વભવ વર્ણન.' -.” , પ્રથમ સેવ–શ્રોણુ રાજા. - શ્રી શાંતિનાથ ભગવાન ચક્રવત્તિ અને તીર્થકર બન્ને પદને પામેલા છે. તેનું ચરિત્ર ' અહિં સંક્ષેપથી કહેવામાં આવે છે. આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં રતનપુર નામનું નગર હતું. ત્યાં શ્રીણુ નામને રાજા રાજ્ય કરતે હતો તેને અભિનંદિતા અને શિખીનદિતા (સિંહનદિત) નામે બે રાણીઓ હતી. એક વખતે અભિનંદિતા રાણીએ રાત્રિને વિષે સૂર્ય અને ચંદ્ર નેને એકી સાથે સ્વમામાં દેખ્યા. સવારે રાજાને સ્વપ્નની વાત કહી. રાજાએ વિચાર કરી જણાવ્યું કે તમારે સૂર્યચંદ્ર સરખા બે પુત્ર ઉત્પન્ન થશે.” પૂર્ણમાસે અભિનંદિતાએ જઇલ બે પુત્રને જન્મ આપે. રાજાએ- ઈન્દષણ અને બિનદષેણ એવાં તેમનાં નામ જાણ્યો - અનુક્રમે બાલકે વૃદ્ધિ પામ્યા. અને શસ્ત્ર તથા શાસ્ત્રકલામાં પ્રવિણ થયા • આ અરસામાં ભરતક્ષેત્રમાં અચલપુર નામના નગર હતું. ત્યાં ધરણીજટ નામને બ્રાહ્મણ રહેતું હતું. તેને પતિપરાયણુ યશોભદ્રા નામે ભાર્થી હતી. આની સાથે સંસાર સુખ ભોગવતાં ધરણીજની નદિતિ અને શ્રીભૂતિ (શિવકૃતિ) નામે બે પુરો થયા આ બ્રાહ્મણને ત્યાં કપિલા નામની દાસી હતી. તે સુંદર રૂપુંવાળી હોવાથી. રજિટછે. રીલ તેની પ્રત્યે બગયું. આ દાસીથી ધરણિજને એક પુત્ર થયો તેનું નામ કપિલ શરૂ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ] ૧૨૯ ધરણિજટ, નંદિભૂતિ અને શ્રીભૂતિને વેદ વિગેરેને અભ્યાસ કરાવતું હતું. તેમની પ્રત્યે ખુબ ધ્યાન આપતું હતું, કપિલ પ્રત્યે તદ્દન બેદરકાર હતો તેમ છતાં બુદ્ધિશાળી કપિલ વેદપારગામી અને વિદ્વાન નિવડશે. કપિલ વિદ્વાન અને બુદ્ધિશાળી હોવા છતાં દાસીપુત્ર હવાથી લોકોને કે ધરણિજટને તેની પ્રત્યે માન ન હતું તેણે તેને જઈ ન આપી. કપિલે અચલગ્રામ છેડયું. અને પિતાના હાથે જનોઈ ધારણ કરી રત્નપુર નગરમાં આવ્યું. આ નગરમા સત્યડી નામનો ઉપાધ્યાય મહાપંડિત હતો. તેને તેને ભેટે છે. તેણે તેની સત્યભામા નામે પુત્રી પરણાવી. કપિલ સત્યભામા સાથે સુખ ભગવતે પિતાને કાલ નિર્ગમન કરે છે. આ અરસામાં કપિલ અને સત્યભામાના સંસારમાં વિષ કંટક ઉભું થયું. એક વખત કપિલ વર્ષાઋતુમાં નૃત્ય જેઠ મોડી રાત્રે ઘેર પાછો ફર્યો. રસ્તામાં કપડાં ન ભીજાય તે માટે તેણે તેને બગલમાં રાખ્યાં. પણ ઘર નજીક આવતાં તેણે વસ્ત્ર પહેરી લીધાં. વરસાદથી ભીંજાયેલા પતિની ઠંડી દૂર કરવા સંભ્રમથી સત્યભામા વસ્ત્રો લઈ સામે આવી. કપિલે કહ્યું “મારાં વસ્ત્રો ભિંજાયાં નથી. મેં વિદ્યા પ્રાગથી મુશળધાર વરસાદમાં પણ તેને કેરાં ને કેરાં રાખ્યાં છે. સત્યભામાં પંડિતપુત્રી હેવાથી કપિલને જોતાંજ સત્ય વસ્તુ સ્થિતિ સમજી ગઈ. તેને સર્વ દેહ ભીંજાએલે હતે. શરીરમાંથી પાણી ઝમતું હતું. પતિની મંત્રની વાત તેને ગલત લાગી. અને તેણે નિર્ણય કર્યો કે નગ્ન થઈ વસો તેણે કેરાં રાખ્યાં છે સાદી ભેળી આ વાતને તે જેમજેમ વિચારતી ગઈ તેમ તેમ તેનું હૃદય બળવા લાગ્યું. તેણે વિચાર્યું કે “કપિલ ભલે વિદ્વાન હેય પણ અધમ કુલને હા જોઈએ.” આ પ્રસંગ પછી સત્યભામાં ગૃહસંસાર ચલાવતી પણ તેનામાં પહેલાંની આનંદ જ્યોત પ્રજવલિત ન થઈ. એક વખત ધરણુંજટ નિધન થવાથી કપિલને ઘેર આવ્યા. ધરણજટને કપિલે ખુબ આદર સત્કાર કર્યો. એકાંત મળતાં સત્યભામાએગૌહત્યાના શપથ આપ્યા અને કપિલ સંબધી સાચી વાત પૂછી. ધર્મભીરૂ ધરણિજટ વાત છૂપાવી ન શકશે. અને તેણે કપિલદાસી પુત્ર છે, તે વાત કમને પણ સત્યભામાને જણાવી. સત્યભામાનું દીલ કપિલ ઉપરથી ઉડી ગયું. અને તે રાજાને આશ્રયે ગઈ. આપછી તે વિવિધ તપશ્ચર્યાથી પિતાનું જીવન પસાર કરવા લાગી. આ અરસામાં વિમળબોધ નામના આચાર્ય રત્નપુર નગરમાં પધાર્યા. તેમની દેશનામાં શ્રી રાજા તેની બે રાણીઓ અને સત્યભામા સહિત ધર્મદેશના સાંભળવા ગયો. સનિએ ધર્મમાં પ્રમાદ નહિ કરવા ઉપર દેશનામાં મંગળકળશ વિગેરેની કથા કહી. આ સાંભળી રાજાએ સમકિત સહિત બારવ્રત સ્વીકાર્યો. આ અરસામાં કેશાબીના બલરાજાએ પિતાની પુત્રી શ્રીકાંતા શ્રીષેણના પુત્ર ઈન્દુષેણુને આપી. શ્રીકાંતા હું લઉં હું લઉં એમ કરતા શ્રીષેણુના બન્ને પુત્રે એક સ્ત્રી માટે લડી પડયા. મૂત્રષ્ટિમાં આ પ્રસગ નથી. લઘુત્રષ્ટિમા રાતિનાથ ચરિત્રને અનુસરી આ પ્રસંગે લીધે છે મૂળ ત્રિષષ્ટિમાં શ્રીકાંતાની સાથે આવેલ અનંગમરિકા માટે બે કુમારે વચ્ચે યુદ્ધ થયું તેમ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ પુત્રોની આધી તુચ્છ વઢવાડ દેખી રાજાને કંટાળે ઉપજ આથી તેણે વિષમિશ્રિત ૫૫ સુધી પિતાના જીવનનો અંત આણ્યે. શ્રીષેણના મૃત્યુ સમાચાર સાંભળી શિખિનંદિતા અભિનંદિતા અને સત્યભામાં પણ તત્કાળ મૃત્યુને વયો. આ અરસામાં ઈદુર્ણ અને અને બિન્દુષેણને એક ચારણમુનિએ ધર્મોપદેશ આપી લઢતા શાંત પાડયા. અને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. એક સ્ત્રી માટે લડતા આ બે કુમારે છેવટે મુક્તિ માટે સરસાઈ , કરી ઉત્તમ ચરિત્ર પાળી મે સીધાવ્યા? બીજે ભવા–સુગલિક મનુષ્ય. શ્રીષેણરાજા અને અભિનંદિતાએ ઉત્તર કુરૂક્ષેત્રમાં પુરૂષ સ્ત્રીના એક યુગલ રૂપે જન્મ લીધે. અને બીજા ચુગલરૂપે શિખ્રિનંદિતા અને સત્યભામાએ જન્મ ધારણ કર્યો ત્રીજે ભવ–ધર્મ દેવલોકમાં દેવ. ત્યારબાદ નિષ્પા૫ યુગલિક જીવન જીવી આ ચારે જીવે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં. ચેથે ભવ–અમિતતેજ વિદ્યાધર. આ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર થનપૂર નામે નગર હતું. ત્યાં જવલનજટી નામે વિદ્યાધર રાજા રાજ્ય કરતું હતું. તેને વાયુવેગા નામે પત્નીથી અકકી - નામે પુત્ર અને સ્વયંપ્રભા નામે પુત્રી હતી અકીર્તિનું લગ્ન મેઘમાલિ વિદ્યાધરની પુત્રી તિમલી સાથે થયું હતું. શ્રી રાજાને જીવ દેવકનું આયુષ્ય પૂર્ણ કરી તિમલાની કુક્ષિને વિષે અવતર્યો. આ અવસરે તિમલાએ જળહળતા સૂર્યને પિતાના મુખમાં પ્રવેશ કરતે દીઠે. સમય પૂર્ણ થતાં તેણે પુત્રને જન્મ આપે. પિતા અકઝાતિએ સ્વપ્નને અનુરૂપ તેનું નામ અમિતતેજ રાખ્યું. સમય જતાં દાદાં જવલનજટીએ જવાનેદના અને અભિનંદન ચારણ ઋષિ પાસે અકઝીતિને રાજ્ય સેપી દીક્ષા ગ્રહણ કરી. કેટલાક સમયબદ સત્યભામાને છવ સૌધર્મ દેવેલકમાંથી આવી તિમલાની કૃષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. જન્મ થતાં અકકીતિએ તેનું નામ સુતારા પાડયું. અર્કદીતિની બહેન અને અમિતતેજની ફઈ તસ્વયંપ્રભાનું લગ્ન 'ત્રિપૂછે વર્ણિદેવ સાથે થયું. ત્રિપૃષ્ઠ વાસુદેવની સાથે સંસાર ભગવતી સ્વયંપ્રભાની કુક્ષિને વિષનંદિતાને જીવ સૌધર્મ કલ્પમાંથી રધવી શ્રી વિજયમાર રૂપે ઉત્પન્ન થયે. સ્વયપ્રભા ને ત્યાર પછી બીજી એક વિજયભદ્ર નામે પુત્ર થયે. કેટલાક સમયબાદ સ્વચપ્રભાના કુકિને વિષે થનોદિતાને જીવ દેવલોકમાંથી અવી પુત્રીરૂપે ઉત્પન્ન થયેલ. ત્રિપૂછે તેનું નામ તિપ્રભા રાખ્યું. આ બાજુ ભવભ્રમણ કરતે કપિલને છ ચમરઘંચામાં અશનિઘોષ નામે વિદ્યાગળી વિદ્યાધર રૂપે ઉત્પન્ન થયે જય પ્રભાના લગ્ન અગે ત્રપૃષ્ઠ વાસુદેવ અને અશ્વીય પ્રતિવાદેવને અથડામણ થઈ યુદ્ધ - થયું. વિગેરે સર્વ અધિકાર પ્રથમ વસુદેવ ચરિત્રમાં આ ગયેલ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ A શ્રી શાંતિનાથ ચરિત્ર ] ૧૩૧ એક વખતે અકીતિ પરિવાર સહ ત્રિપૃષ્ઠ વાસુદેવને મેમાન બને. અહિં ત્રિપુચ્છે પિતાની પુત્રી જ્યોતિ પ્રભાને અમિતતેજ વેરે પરણાવી અને અકાતિએ પિતાની પુત્રી સુતારા ત્રિપુષ્ઠના પુત્ર શ્રી વિજય વેરે પરણાવી (અર્થાત આ ભવમાં પૂર્વના શ્રીષેણ અને શિખિનંદિતા પતિ પત્ની રૂપે તેમજ અભિનંદિતા અને સત્યભામાં પતિપત્ની રૂપે બને છે) કેટલાક વખત પછી એક કીર્તિએ પિતાનું રાજ્ય અમિતતેજ પુત્રને સોંપી દીક્ષા ગ્રહણ કરી. હવે અમિતતેજ રથનુપૂર ચક્રવાલ નગરમાં રાજ્યપૂરાને વહન કરે તે પોતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા. આ તરફ સમય જતાં ત્રિપૃષ્ઠ વાસુદેવ મૃત્યુ પામ્યા. અને અચલ બલભદ્ર શેકથી ઘેરાયા. આ અરસામાં સુવર્ણકલશ નામના આચાર્ય (શ્રેયાંસજિનના શિષ્ય) પિતનપુર નગરમાં પધાર્યા. અચલ તેમને વાંદવા ગયે. અને દેશનાના અંતે આચાર્યને પૂછયું કે હે ભગવંત! મારે બાંધવ મૃત્યુ પામી કયાં ગયો છે? મને એના વગર ચેન પડતું નથી. ગુનિએ કહ્યું. અશોક ન કરે પિતાની જેવી કરી હોય તેવી જીવ ગતિ પામે છે. વાસુદેવે નરકે જાય છે અને તમારા ભાઈ વાસુદેવ હોવાથી સાતમી નરકે ગમે છે, છતા આ વીશીમાં છેલ્લા તીર્થંકર થશે, અચલ રડી પડે. અને તેણે મુનિને શરણે શ્રીવિજયને રાજ્ય સેંપી પિતાનું જીવન ધર્યું. એક વખત શ્રી વિજય રાજા રાજસભામાં ખુશાલી પૂર્વક બેઠા છે. ત્યાં એક નિમિત્તિયાએ કહ્યું કે “આજથી સાતમે દિવસે મધ્યાહ્ન સમયે પિતનપુરના રાજા ઉપર વિદ્યયાત થશે. રાજા અને મંત્રી બેહોશ બન્યા. અને તેમાંથી કેટલાક 'નિમિત્તિયાને તિરસ્કાર કરવા લાગ્યા. નિમિત્તિયાએ કહ્યું મારા ઉપર ક્રોધ ન કરે. મને જે સાચું લાગ્યું છે. તે મેં તમને કહ્યું છે. પછી તમારે જેમ કરવું હોય તેમ કરે.” -નિમિત્તિ આ વચન સંભળાવી ચાલ્યો ગયો, મંત્રીઓ જુદા જુદા અભિપ્રાયો રજુ કરવા માંડયા. કેઈએ રાજાને દરિયામાં રહેવાની સલાહ આપી, કેઈએ વૈતાઢ્ય “ગિરિ ઉપર રહેવાની તે કેઈએ નિર્ધનને રાજા બનાવી રાજાને બચાવવાની યુક્તિ શોધી. રાજાએ આ બધું સાંભળી પિતાને અભિપ્રાય જણાવ્યો કે “મારી ખાતર મારે બીજા કોઈને વધ થવા દેવા નથી.” છેવટે એ નિર્ણય થયો કે “રાજ્ય ઉપર વિશ્રવણની પ્રતિમાને અભિષેક કરે. અને રાજાએ ઉપાશ્રયમાં રહેવું બન્યું પણ એમજ કે સાતમેં દિવસે ઓચિંતાપતનપુર નગર ઉપર વાદળ છવાયાં. મેઘને ગરવ થયો.ધમધેકારવરસાદ પડવા માંડી અને કડાકા લેતી વિજળી ચલમૂર્તિ ઉપર પડી કે, રાજાઓ અને તપુરની રાણીઓએ નિમિત્તિયાને ભેટેથી નવાશહેરમાં ઉત્સાહ મંડાય. સિૌ કોઈ આનંદમાં મગ્ન બન્યા. આ અરસામાં તિપ્રભા-સાથે અમિતતેજ પિતાની બેન-જીતારા તથા બનેવી શ્રીવિજયને ત્યાં આવ્યું. તેણે પણ આનંદ ઉત્સવમાં ભાગ લીધે. એકવાર શ્રીવિજય સુતારા સાથે તિવનમાં ક્રિીડા કરવા ગયે. સામે સુવર્ણ મૃગને દેખતાં સુતારાએ સુવર્ણમૃગ લાવવાપતિને વિનંતિ કરી. શ્રીવિજય મૃગની પાછળ પડયે પણ મૃગ જોતજોતામાં અદશ્યો અને તેની સાથે સુતારાની દષ્ટિથી શ્રીવિજય Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુ, - ~~-~ ~~પણ અદશ્ય બને. સુતારાને પતિવિહેણી એક્લી, દેખી કપિલને જીવ અશનિષ વિદ્યાધર સુતારાને ઉપાડી આકાશ માર્ગે ચાલ્યું. અને સુતારાની જગ્યાએ એક બનાવટી સુતારા સુકી દીધી. આ બનાવટી સુતારાએ બૂમ પાડી કે “મને સાપ કરડ ! મને સાપ કરડયો !” આ બૂમે શ્રીવિજય પાછો ફર્યો અને સુતારાને ખેાળામાં લઈ અનેક ઉપચાર કરવા લાગ્યો. પણ તેના સર્વ ઉપાયો નિષ્ફળ ગયા. કારણકે સુતારાજ બનાવટી હતી તે પછી ઉપચાર કર્યાંથી સાચા નીવડે? શ્રીવિજય બેહોશ બન્યો. “સુતારા ! સુતારા !” બૂમ પાડી પતે રડવા લાગ્યો અને જગતના પશુપંખી અને વૃક્ષોને રડાવવા લાગ્યું. છેવટે સુતારાના મૃતદેહ સાથે બળી મરવાનો નિર્ણય કરી ચિતામાં પડવાની તૈયારી કરે છે તેવામાં બે વિદ્યાધરે આવ્યા. અને તેમણે મંત્રિત જળ જેવું છાંટયું કે તુર્ત અટ્ટહાસ્ય કરતું. મૃતક ચાલી અદશ્ય થયુ. શ્રીવિજય વિચારમગ્ન બન્યો. તેને આમાં કાંઈ સમજાયું નહિ. તેણે વિદ્યાધરને પૂછયું કે આમાં સત્ય શું છે. તેમણે કહ્યું “અમે અમિતતેજના સેવકે છીએ, મારું નામ સંનિશ્રીત અને મારા પુત્રનું નામ દીપશિખ છે. સુતારાને ચમરચંગાના અધિપતિ અશનિષને ઉઠાવી જતે અમે માર્ગમાં છે. અમે તેને સામને કરતા હતા પણ તેવામાં તમારી અગ્નિપ્રવેશની તેયારીની જાણ થતાં તમને શેકવા અને સાચી વાતથી વાકેફ કરવા સર્વ છેડી અહિં આવ્યા છીએ. આ સુવર્ણમૃગ, કુટસર્પને ડંશ અને સુતારાનું મૃતક તે સર્વે તેની માયા છે. તેમજ તમારી સત્ય સુતારાને તે ઉઠાવી ગયો છે. શ્રી વિજયને શેક ક્રોધરૂપે પરિણમ્યો. તેની આ લાલ થઈ અને તે બેલી ઉઠો હાલને હાલ હું ત્યાં જાઉં છું અને સુતારાને છોડાવી લાવું છું સંભિજશ્રોતે કહ્યું “અશનિઘોષ એ સામાન્ય વિદ્યાધર નથી. તે મહાબલવાન અને અને મહાવિદ્યાવાન છે માટે હાલ તે તમે એમિતતેજની પાસે પધારે અને તેની સાથે વિચાર કરી અશનિષ ઉપર ચઢાઈ કરજે. શ્રી વિજય રથનુપૂર આવ્યો. તેણે સર્વ વાત અમિતતેજને કહી. અમિતતેજ પણ ક્રોધથી પ્રજવલિત બન્યું. અને તેણે તે તેના રશિમવેગ અને રવિવેગ નામના બે પુત્રોને લશ્કર સહિત શ્રી વિજયસાથે મોકલ્યા. તેમજ શસ્ત્રાવરણી, બંધની અને મેક્ષણ એ ત્રણ વિદ્યાઓ આપી તેમજ મહાજવાલા વિદ્યા સાધવા પિતાના પુત્ર સહઝરમિને સાથે લઈ હિમવત પર્વત ઉપર ગયે. અને જણાવ્યું કે હું પણુ ઘડી વારમાં તમને આવી મળું છું. - શ્રીવિજયે ચમરચંચામાં દૂતને મોકલી અશનિષને કહેવરાવ્યું કે “સુતારાને પાછી સેપ નહિ તો લડવા તૈયાર થાઓ અશનિ દૂતનો તિરસ્કાર કર્યો અને લડવા જ થયો. શ્રીવિજય અને અશનિઘોષના લશ્કરે સામસામાં બાટ,ચાં. કેઈ યોદ્ધાઓએ વામભક્તિથી પ્રાણ આપ્યા. આ યુદ્ધમાં અશનિઘોષના પુત્રે રશિમવેગ અને વિવેચનેહી મરાયા. અશનિઘાષ પિતે શ્રીવિજય સામે આવ્યું. પણ તતશ્રીવિજયે તલવારથી તેના બે ટુકડા કર્યો. જેમ જેમ તેના ટુકડા શ્રીવિજ્ય કરતો ગયો. તેમ તેમ ટુકડા જેટલા અશનિષ થતા ગયા. શ્રીવિજય મુંઝા. પિતાનું પરાક્રમ પિતાને ઘાતક નિવડતું લાગ્યું. આજ અરસામાં મહાજવાલા વિદ્યા સાથે અમિતતેજ ત્યાં આવી પહેઓ શ્રીવિયમાં નવા Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ] ૧૩૩ ઉત્સાહ આવ્યો. અમિતતેજે ઘણુ રૂપે કરી લહતા અશનિઘોષ ઉપર મહાજવાલા. ફેંકી. અશનિઘોષ રણાંગણ છેડી નાઠા, મહાજવાલા તેની પાછળ પડી. કેઈ માર્ગ ન સૂઝવાથી તે સીમંતગિરિ ઉપર કેવળજ્ઞાન પામેલા બલદેવ મુનિને શરણે ગયે. મહા જ્વાલા પાછી ફરી કારણકે કેવલીની સભામાં ઈન્દ્રના વજની પણ શક્તિ ચાલતી નથી. ત્યાં બિચારી મહાવાલા શું કરે? અશનિઘોષનું સૈન્ય શ્રીવિજયને શરણે આવ્યું. અને મહાવાલાએ શ્રીવિજયાદિકને બલદેવ મુનિને કેવલજ્ઞાન થયાના સમાચાર કહ્યા. આ સમાચાર સાંભળતાં જ અમિતતેજ અને શ્રીવિજય બલભદ્રની દેશનામાં ગયા. અને સુતારાને લાવવાની મરિચી નામના સેવકને આજ્ઞા કરી. અશનિઘોષની માતા સુતારા ને સાથે લઈ સભામાં આવી. દેશનાના અંતે અશનિઘોષે કેવળી ભગવાનને પૂછયું “હે ભગવન! સુતારા ઉપર મારી દુષ્ટ બુદ્ધિ ન હતી છતાં મેં તેને કેમ હરી” ભગવાને તેને કપિલ અને સત્યભામાને વૃત્તાંત કહી બતાવ્યું. અને જણાવ્યું કે આ ભવને સનેહ અને દ્વેષ પરભવના કારણે ઉપર આધાર રાખે છે. સુનીશ્વરે વિશેષમાં કહ્યું કે શ્રીષેણ, અભિનંદિતા, શિખિનંતિ અને સત્યભામા મૃત્યુ પામી યુગલિયા થયાં ત્યાંથી સૌધર્મ દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી ચ્યવી છીણને જીવ અમિતતેજ થયે. શિખિનદિતાને જીવ તેની પત્ની જ્યોતિષ્મભા થયો. અભિનંદિતાને જીવ શ્રીવિજય થા. કપિલ મૃત્યુ પામી અનેક યોનિમાં રખડી જટીલકૌશિક તાપસની પવનવેગ નામની પત્નીથી ધાર્મિલ નામે ઉત્પન્ન થયો. મેટો થતાં પિતાની પરંપરા મુજબ તે અનેક તપ કરવા લાગ્યો. આ તપ દરમિયાન તેણે એક મહદ્ધિ દેવની જેમ વિમાનમાં બેસી આકાશમાર્ગે જતા એક વિદ્યાધરને જોયો અને ત્યાં તેણે નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી હું ભવાંતરે આવે થાઉં, આથી હે અશનિઘોષ! કપિલને જીવ બલિ બની તું અશનિઘોષ થયો છે. આ પછી અમિતતેજે ભગવાનને પૂછ્યું, “હે ભગવન્! હું ભવ્ય છું કે અભવ્ય શું? ભગવાને કહ્યું, “તમે નવમા ભવે સોલમાં શાંતિનાથ નામે તીર્થંકર અને પાંચમા ચક્રવર્તિ થવાના છે. અને શ્રી વિજય તે ભવમાં તમારો પુત્ર અને પાછળથી ગણધર થશે.” અશનિષે પુત્રને રાજ્યગાદી સૅપી બલભદ્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી સ્વયંપ્રભાએ પણ ઘણું સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી અને શ્રીવિજયે અમિતતેજ સહિત શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. અમિતતેજ અને શ્રીવિજય પિતાતાની રાજધાનીમાં ગયા. અને ધર્મમય જીવન પસાર કરવા લાગ્યા. એક અરસામાં તે બન્ને નંદનવનમાં શાશ્વત પ્રતિમાઓને વંદન કરવા ગયા. ત્યાં ભમતાં ભમતાં તેમણે વિપુલમતિ અને મહામતિ નામના બે વિદ્યાધર સનિઓને જોયા. તેમને નમી ધર્મદેશના સાંભળી અને પૂછયું, “અમારું આયુષ્ય કેટલું બાકી છે” સુનિએ કહ્યું. “તમારું છવીસ દિવસનું આયુષ્ય બાકી છે. તેઓએ દાન આપવાની શરૂઆત કરી અને પુત્રને રાજ્યગાદિ સોંપી વ્રત ગ્રહણ કર્યું. ઓછો સમય હોવાથી અને અણસણને સ્વીકાર કર્યો. શ્રી વિજયે આ તપ તપતાં પોતાના પિતાનું સ્મરણ કર્યું. અને Page #168 -------------------------------------------------------------------------- ________________ 4૪ [ લઘુ વિષષ્ટિશલાકા પુરુષ તેમની અધિકસમૃદ્ધિ અને પિતાની હીન સમૃદ્ધિને વિચારીને હું તેમના જે જાઉં તેવું નિયણું બાંધ્યું. પાંચમે ભવ-દશમાં દેવલેમાં દેવ. ' . - - - - શ્રીવિજય અને અમિલતેજ મૃત્યુ પામી પ્રાણત નામનાદશમા દેવલાકમાં સુરિશ્વતાવત’ અને નંદિતાંવ વિમાનના સ્વામિ મણિ ચૂહે અને દિવ્યગ્રૂડના દેવતા થયા. અને પિતાનું વિશ સાગરેપમનું આયુષ્ય સુખપૂર્વક નિગમન કરવા લાગ્યા. “ છઠ્ઠો ભવ' અપરાજિત બળદેવ. : જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામના વિજયમાં સુભગ નામે નગરી હતી. આ નગરીમાં તિમિતસાગર નામે રાજ‘રાજ્ય કરતા હતા. તેને વસુંધરી અને અનુદ્ધી નામે બે રાણીઓ હતી શ્રી શાંતિનાથ ભગવાનને જીવ જે પૂર્વ ભવમાં અમિલતેજ હતું તે પ્રાણુત દેવકથી ચ્યવી સુધરીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. વસુંધરી રાણીએ બલદેવના જન્મને સૂચવનારાં ચાર સ્વમ જોયાં. પૂર્ણ માસે સુવર્ણ કૌતિવાળા પુત્રનો જન્મ આપે. માતપિતાએ તેનું નામ અપરાજિત એવું પડ્યું. થોડા સમય પછી શ્રી વિજયને જીવ પણ દેવલોકમથી ય અનુદ્ધરોની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. અદ્ધરા રાણુએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત વસ દેખ્યાં. અવસરે ‘શ્યામ કૌતિવાળા પુત્રના જન્મ આપે. અને જેનું નામ રાજાએ અનંતવી પાડયું. આ બને બાંધવા થોડા સમયમાં શાસ્ત્રોને શીખ્યા અને કામીજનના કામણરૂપ ચૌવનવયને પામ્યા. . . 'એક વખત અતિશયવાળા સ્વયંપ્રભ નામના આચાર્ય ત્યાં પધાર્યો. સ્વિમિંત સાગર રેજા તેમને વાદી યથાસ્થાને છે. ‘મુનિએ ધર્મદેશના આરંભી. તેમાં જણાવ્યું કે “કોધ-માન-માયા લાભને ત્યાગ કરવો જોઈએ. કારણકે આ કષા જીવને ચાર ગતિમાં રખડાવે છે. આ પ્રસંગે તેમણે મિત્રાનંદની 'કથા પણ કહી. 'રાજા આથી પ્રતિબધ પામે. અને લેણે અનંતવીને રાજ્ય સેંપી દીક્ષા ગ્રહણ કરી. પ્રાતે કોઈક વિરાધનાથવાથી મૃત્યુ પામી ચમરેન્દ્ર થો:અનંતવીયપિતાના ભાઈ અપરાજિત સાથે રાજ્યધુરાને વહન કરે છે તેવામાં એક અવસરેન્નારદષિાતેની સભામાં પધાર્યા. અનંતવીર્યને અપરાજિત, એબી અને કિરાતી દાસીઓમાં ગાનતાનમાં મસ્ત હતા. તેમણે નારદને આદરસત્કાર ન કર્યો. નારદને આથી માઠું લાગ્યું. અને તે દમિતારિ પ્રતિવાસુદેવની સભામાં પહm દમિતારિએ નારદના કુશળબસમાચાર પૂછયો અને પૂછયું કે, ” હે મહર્ષિ! મારે ત્યા હોય અને બીજે હોય એવી કઈ અપૂર્વ વિસ્ત આપે જોઈ છે ખરી?. નારદે કહ્યું, “હું આજે સુભગાખા નગરીમાં ફરફરતા હતા. ત્યાં બબરીકા અને કરાતી નામની નર્તકીઓ એવું સુંદર નૃત્ય કરતી હતી કે હૈંને જેનારીનું સર્વ ભૂલી જાય. આવું મેં કઈ જગ્યાએ જોયું નથી. ખામી હોય તો તમારે ત્યાં આપી છે નારદ મિતારના પૂરદયમાં શયંક નાંખી “અન્યત્રે વિદાય થયા. દમિતારિએ અનંતવીર્યને ત્યાં દુલ મેકિલ્યા અને કિરાતી તેથા અંબરીની માગણી કરી ડાહ્યા અને તવોચે દતને કહ્યું, “હમણાં તું એ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ] - ૧૩૫ જા, વિચાર કરીને હું દાસીઓને મોકલી આપીશ. દૂત દમિતારિ પાસે પહે, અને કહ્યું કે, “અનંતવી થોડા વખતની માગણી કરી છે પણ તે જરૂર મોકલી આપશે.” હતના ગયા બાદ બન્ને ભાઈ એકઠા મળ્યા અને વિચાર કર્યો કે આપણે શું કરવું? જો આપણે આની ધમકીને વશ થઈએ છીએ તે આપણી તેમાં નામરદાઈ જણાય છે. અને વશ નથી થતા તે દમિતારિ વિદ્યાબલી હોવાથી આપણે ગમે તેટલું પરાક્રમ કરીશું તે પણ તેને જીતી શકીશું નહિ. આપણી પાસે જે વિદ્યાઓ હેત તે દમિતારિને કાઈ હિંસાબ નથી. એટલામાં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ હાજર થઈ અને એમણે કહ્યું, “અમે તમારે સ્વાધીન છીએ. આજ અરસામાં ફરી દમિતારિને દૂત આવ્યો અને કહેવા લાગ્યું કે, પ્રબળ દમિતારિને કેપ કરાવી શું લાભ કાઢવાનું છે? તે તમારી પાસે હીરા, માણેક કે દેશ માગતું નથી. તે માગે છે માત્ર હલકાકુળની બે દાસીએ. વિચાર કર્યા વગર તેને જલદી મોકલે અને તેને ગાઢ સંપર્ક સાધી સુખ મેળવ” દમિતારિ રાજાને કનકશ્રી નામે રૂપવતી પુત્રી હતી. તેને મેળવવા અનંતવીર્ય ઝંખી રહ્યો હતે. તે વાત મનમાં છૂપાવી દૂતને કહ્યું, “તમારો રાજા બે ચેટીઓથી સંતોષ પામતે હોય તે સુખેથી તે તેને લઈ જા.' એમ કહી અનંતવીર્ય અને અપરાજિત બનેએ ચેટીનું રૂપ ધારણ કરી હતની સાથે દમિતારિની સભામાં ગયા. દમિતારિ તેમનુ ગીત નૃત્ય જોઈ ખુશી થશે. અને પોતાની પુત્રી કશ્રીને નૃત્યકળા શીખવવા તે બનેને રાખી. કનકશ્રી આગળ વચ્ચે ચેટીના રૂપમાં રહેલ અપરાજિત અનંતવીર્યના ગુણની પ્રશંસા કરતહતો. ઘણી પ્રશંસા સાંભળી કનકશ્રીએ એકવાર કહ્યું, “અનંતવીર્યની તું પ્રશંસા તે ખૂબ કરે છે પણ તેને બતાવે ત્યારે ખબર પડે કે તે કે સુંદર છે?” અપરાજિતે કહ્યું. હાલ બતાવું.” એમ કહી ડીવારે અનંતવીર્યને મૂલરૂપે કનક શ્રી પાસે હાજર કર્યો. કનકશ્રી મુગ્ધ થઈ. પણ ઉડો નિસાસો નાંખી બેલી “મારું એવું ભાગ્ય કયાં કે હું તમને મેળવી શકું?'અને તેવી કહ્યું, “શા માટે ગભરાય છે. તું મારી સાથે અત્યારે આવવા ઈચ્છે છે? કન્યાએ હા પાડી પણ કહ્યું કે, “તમે મારા પિતાના પરાક્રમથી વાકેફગાર છે કે નહિ ? અનંતવીર્ય અને અપરાજિતે કહ્યું, “તારા પિતા ગમે તેવા બલિષ્ટ હોય તો પણ અમને જીતી શકે એમ નથી. તેની તું બીલકુલ ફીકર ન કર. અને તું અમારી સાથે સુભગા નગરી ચાલ.” • અનંતવીર્ય, અપરાજિત અને પાછળ કનકછી એમ ત્રણે જણા ચાલ્યા. અને બન્ને ભાઈઓએ ઉર્દોષણાપૂર્વક કહ્યું કે, હે દમિતારિ! પ્રધાનો, સૈનિકો અને નગરલોકે! સાંભળો, કરાતી અને બબરી તે તમને મળવાની હશે ત્યારે મળશે પણ તમારી સૌની વચ્ચે તમારા નગરમાં આવી અને આ કનકશ્રીને લઈ જઈએ છીએ જેનામાં પરાક્રમ હોય તે છેડાવવા આવજે.' આમ બોલતા તેઓ આકાશમાગે ઉઠ્યા. દમિતારિ બેબાકળ બન્યા. પકડો પકડની તેણે બૂમ પાડી પણ જોતજોતામાં તેઓ કયાંય આગળ વધી ગયા. દમિતારિનું સૈન્ય તેમની પાછળ પડયું. અનંતવી વિદ્યાબળ સૈન્ય વિષ્ણુ, ભયંકર રણુસંગ્રામ થયે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ * [ લઇ વિષષ્ટિ શલાકા પુરું, બન્નેની રસાકસી જામી. અનંતવી પાંચજન્ય શંખ ફુકયો કે તુરત દમિતારના લશ્કરમાં ભંગાણ પડયું. દમિતારિ પિત્ત સામે આવ્યું અને તેણે અનંતવીર્ય ઉપર ચક મૂકયું પણ ચક્ર તેને કોઈ નુકશાન કરી શકયુ નહિ પણ અનંતવીર્યથી પાછું મોકલાએલ તેણે દમિ. તારિનું મસ્તક કાપી નાંખ્યું. અનંતવીર્યનો જયજયારવ થયો. દમિતારિનું લશ્કર અને પ્રધાનો અનંતવીર્યના શરણે આવ્યા. ઉત્સવપૂર્વક કનકશ્રીના લગ્ન થયાં. અને સુભગા નગરી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં મેરૂપર્વત ઉપર રહેલ શાશ્વતત્યોને વાંદી પાછા ફરે છે તેવામાં તેમને કીર્તિધર નામના કેવલિમુનિ મળ્યા. અનંતવીર્ય પ્રદક્ષિણા દઈ તેમની પર્ષદામાં બેઠા, દેશનાબાદ નકશ્રીએ કેવલિભગવાનને પૂછયું, “હે ભગવંત!મને પિતાનો વધ અને બાંધીને વિરહ શા કારણે થયો. ભગવાને કહ્યું. ધાતકીખંડના ભરતક્ષેત્રમાં શંખપુર નામના નગરમાં શ્રીદતા નામની તે પૂર્વ ભવમાં દુઃખીયારી સ્ત્રી હતી. એક વખત તે દેવગિરિ પર્વત ઉપર ગઈ. ત્યાં તને સત્યયશ સુનિના દર્શન થયાં. અને તેમની પાસેથી તે ચકવાલ તપ કરવાનો નિયમ કર્યો. આ તપના પ્રભાવથી તારી પાસે દિવસે દિવસે સમૃદ્ધિ વધવા લાગી અને તેં તે તપનું ઉદ્યાપન પણ કર્યું. તપશ્ચર્યાને અંતે તે મુનિને પ્રતિલાવ્યા અને ધર્મોપદેશ સાંભળી સમ્યકત્વ સહિત વ્રતને સ્વીકાર કર્યો. વ્રતનું આરાધન કરતાં એક વખત તને સદેહ ઉપજો કે આ ધર્મ કરવાનું ફલ મને મલશે કે નહિ ? આ સંદેહની તેં આલેચના ન લીધી અને મૃત્યુ પામી તેથી તને આ બંધુવિચોગ વિગેરે દુખ થયાં છે. વધુમાં તું સાંભળ. “વૈતાઢ્યગિરિ ઉપલ શિવમંદિર નામનું એક નગર હતું ત્યાં કનકપૂજ્ય નામનો રાજા હતો તેને વાયુવેગ નામની ધર્મપત્નીની કુક્ષિથી કીર્તિધર નામનો પુત્ર થયો. તેને અનિલગા સાથે પરણાવવામાં આવ્યો. સમય જતાં અનિલગાને દમિતારિ નામે પ્રતિવાસુદેવ પુત્ર થયો. અને તેને એક છોકરી થઈ તે તું કમકશ્રી અને તારે દાદ કાતિધર તે હું કીર્તિધર યુનિ. તે પૂર્વભવે ધર્મમાં સંશય કર્યો તેથી તેને આ બંધુવિયોગાદિ દુખ પ્રાપ્ત થયાં. આ સાંભળી કનકશ્રી મન સંસાર તરફથી પાછુ વળ્યું. તેણે વાસુદેવને પિતાની દીક્ષાની ભાવના જણાવી. આ પછી કેટલાક સમયબાદ સુભગાપુરીમાં રવયંપ્રભાચાર્ય પધાર્યા ત્યારે તેણે તેની પાસે દીક્ષા અંગીકાર કરી અને શુદ્ધ ચારિત્ર પાળી મુક્તિગતિને મેળવી. અનંતવીર્ય અને અપરાજિત વિવિધ સુખ ભોગવતા પિતાને કાલ નિર્ગમન કરે છે. તેવામાં અપરાજિતને વિરતા નામે સ્ત્રીથી સમતિ નામે પુત્રી ઉત્પન્ન થઈ. આ પુત્ર સરળ સુશીલ અતિમિ, વિવેકી અને ધર્મઅભ્યાસી હતી. એક વખત ઉપવાસને પારણે એક મુનિને તેણે પ્રતિલાલ્યા આથી બલભદ્રને ત્યાં પંચદિવ્ય થયા. સુમતિ મટી થતાં બલભદ્રને તેને પરણાવવાની ચિંતા થઈ. તેણે તેને માટે સ્વયંવરમંડપ આર. દેશદેશના રાજાઓથી મંડપ શિકાર બન્યો. સુમતિ આભૂષણુથી સજ્જ થઈ સખીઓ અને દાસીઓથી માગ દેખાડાતી મંડપમાં દાખલ થઈ. સૌની નજર તેના ઉપર પડી. બધા “આ મને વરી આ મને વરશે, તેમ ગત્રિતથી પિતાનું મસ્તક ઉંચું કરતા હતા અને પોતાની ટાપટીપ સાચવી Page #171 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - - - - - - શ્રી શાંતિનાથ ચરિત્ર ' ૧૩૭ રાખતા હતા તેવામાં અચાનક આકાશમાર્ગે સૂર્ય સરખું પ્રકાશિત વિમાન આવ્યું. વિમાન નમાંથી એક દેવી ઉતરી અને સભામંડપમાં દાખલ થઈ સિંહાસન ઉપર અધિષિત થઈ. આ પછી તે દેવી સુમતિ પ્રત્યે બોલી “હે ધનશ્રી ! સબુર કર ! પૂર્વભવ યાદ કર અને સંસારમાં ન પહJP સૌ ચમકી ઉઠયા. આ શું તે પરસ્પર વિચાર કરે છે તેવામાં તે દેવી બોલી ઉઠીકે “આપણે બને પૂર્વભવમાં મહેન્દ્રરાજા અને અનંતમતિરાણીની કનકેશ્રી અને ધનશ્રી નામે બે પુત્રીઓ હતી. ધર્મ આરાધી મૃત્યુ પામી હું સૌધર્મદેવલેકના અધિપતિની નવમિકા નામે પત્ની થઈ અને તું કુબેરની અગ્રમહિષી થઈ. આપણે તે વખતે બનેએ એ સંકેત કર્યું હતું કે જે પ્રથમ મનુષ્ય લેકમાં જાય તેને બાકીનીએ સંસારમાં પડતી બચાવી ધર્મમાગે યોજવી.” હું આથી મારી ફરજ બજાવવા અહિં આવી છે. આ કહેતાં તુર્તજ દેવી અદશ્ય બની. સભા દિગમૂઢ બની. સુમતિને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને તે બોલી “પિતા અને બાંધવ સમા હે રાજવીઓ! તમે અહિં મને વરવાને આશયે આવ્યા હતા. પણ તમે જાણે છે કે હું સંસારથી છૂટવા માગું છું. આપ મને દીક્ષા લેવાની રજા આપ, અને તમે વિવાહાત્સવ ને બદલે દીક્ષા મહોત્સવમાં જોડાઈ મને ઉપકૃત કરે.” સર્વે સભાએ હા પાડી અને સુમતિએ સાતસે કન્યાઓ સાથે સુવત સુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપ તપી મોક્ષમાં ગઈ. અનંતવીર્ય વાસુદેવ ચેરાસી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી પ્રથમ નરકમાં ગયો. અહિં તેણે બેંતાલીશ હજાર વર્ષ નરકની વેદના સહન કરી, પણ પોતાના પૂર્વભવના પિતા ' જે ચમરેન્દ્ર બન્યા હતા. તે વચ્ચે વચ્ચે વેદનાને શાંત કરતા હતા સાતમે ભવ-અય્યત દેવ લોકમાં દેવ. અનંતવીર્યના મૃત્યુ બાદ અપરાજિતને ચેન ન પડયું. તેણે રાજ્ય પુત્રને સોંપી યશોધર ગુરૂપાસે દીક્ષા ગ્રહણ કરી અને સુદર ચારિત્ર પાળી મૃત્યુ પામી અશ્રુત દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. આમે ભવ– વજીરું ચક્રવતિ. જંબદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર ગગનવલ્લભ નામના નગરમાં મેઘવાહન ના રાજા હતા. તેની મેઘમાલિની રાણીની કુક્ષિને વિષે અંનતવીર્યને જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. પિતાએ તેનું નામ મેઘનાદ રાખ્યું. યૌવનવય પામતાં પુત્રને રાજ્ય પી પિતાએ દીક્ષા ગ્રહણ કરી. એક વખત મેઘનાદ પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધવા મેરૂ પર્વત ઉપર ગયે. અને ત્યાં નંદન વનમાં રહેલ શાશ્વત પ્રતિમાનું પૂજન કરવા લાગ્યો. તેવામાં બારમા દેવલોકના દે ત્યાં આવ્યા. અપરાજિતના જીવ દેવે મેઘનાદને જોઈ કહ્યું “ ભાઈ! આ સંસારને ત્યાગ કરે સંસાર ત્યાગના ફળથી હું સ્વર્ગ પામ્યો અને તું નરકમાં રખડયો.” મેઘનાદે અમરનિ - પાસે દીક્ષા ગ્રહણ કરી. અને નંદનગિરિમાં ધ્યાનારૂઢ થયા. પૂર્વ ભવના અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના અત્રનો જીવ જે દેત્ય થયા હતે તેણે તેને જોયો. અને પૂર્વ વર તાજું થયું. તેણે સુનિને Page #172 -------------------------------------------------------------------------- ________________ -૧૩૮ 1 લઇ ત્રિષ્ટિશલાક પુરુષો ઘણું ઉપસર્ગ કર્યો, પણ મેઘનાદ, મુનિ ધ્યાનમાં સ્થિર રહ્યા. અતિ- અણુસણું કરી ના મૃત્યુ પામી શેઘનાદ બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા , . . * - . . મજબુદ્ધીપના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયને વિષે રત્નસંચયા નામની નગરી હતી. ત્યાં મંકર નામે રાજા રાજ્ય કરતું હતું. તેને રત્નમાલા તામે રાણ. હતી. અપરાજિતને જીવ.અચૂતદેવકથી- ચવી તેની કુક્ષિને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થયે માતાએ હાથી વિગેરે ચૌદ, સ્વપ્ન જોયાં - અને ત્યાર પછી વજીનું સ્વપ્ન જોયું. - પૂર્ણમાસે રત્નમાલાએ પુત્રને જન્મ આપે. માતપિતાએ તેનું નામ વાયુ પડિયું. યૌવનવય પામતા તેનાં લક્ષ્મીવતી નામની. રાજકન્યા સાથે લગ્ન થયાં. આ તરફ અનતવીર્યને જીવ અચૂત ક૫માંથી ઍવી લક્ષ્મીવતીની ઉક્ષિને વિષે અવતર્યો. સારા દિવસે માતપિતાએ તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડયું. આ સહઆયુધ કેનકશ્રી નામની -રાજકન્યા સાથે પરણ્યા અને તેને પણ શતમલનામે પુત્ર થા. - આ તરફ ઈશાન કલ્પમાં દેવેની સભામાં ઈન્દ્ર, કહ્યું કે “વાયુધ જે કઈ દૃઢ સમક્તિ ધારી નથી. કેટલાકે ઈન્દ્રની શ્રદ્ધાથી તે કેટલાકે ભેળા ભાવથી ઈન્દ્રની વાતમાં હા ભણું. પણ ચિત્રશૂલ નામના દેવને તેમાં શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ. અને તે પુત્ર-પરિવાર સહિત બેઠેલા ક્ષેમકર રાજાની રાજસભામાં આવ્યું... અને એ આ જગતમાં પુન્ય, પાપ, જીવ, પરલેક વિગેરે કાંઈ નથી. ગટ પ્રાણુંઓ આસ્તિક્તાની બુદ્ધિથી કષ્ટ સહન કરે છે વાયુધે જવાબ આપતાં કહ્યું કે, “હે મહાનુભાવ! તમે દેવ છે અને, આ દેવપણું પૂર્વભવના સુકૃતને લઈને મળ્યું છે. આમ છતાં, તમે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકશે તે તમને માલુમ પડશે કે તમે પૂર્વભવમાં કાંઇ ને કાંઈ સુકૃત કર્યું હતું તેને લઈને આ દેવપણું પ્રાપ્ત થયું છે. જે પરલેક અને જીવન હેત તે,તમે મનુષ્યમાંથી દેવ કેવીરીતે થાત?” દેવે કહ્યું તમારી વાત સત્ય છે અને મને સત્ય સમજાવી-પૂબ ઉપકાર કર્યો છે, નહિ ઈચ્છા છતાં વજાયુધને રત્નાભૂષણ ભેટ ધરી દેવ ઈશાન દેવલેકમાં ચાલ્યો ગયો અને સભામાં જઈ કહ્યું કે, “વાયુધ, સાચેજ, દઢ સમ્યફવી છે.' એક વખત વસંતઋતુમાં વજાયુધ પિતાની રાણીઓ સાથે ઉદ્યાનમાં ગયા. અહિં વિવિધ કીડા કરતા તેમને જોઈ વિદ્યુતમ્ નામના દેવને તેમની ઉપર વેર. જાગ્યું. કારણ કે તે મિતારિનો જીવ હતું. અને અહિં કેટલા ભવે ભમી વિઘુવંષ્ટ્ર તરીકે ઉત્પન્ન થયા હતી. તે એક માર્ગો પર્વત ઉઠાવી લાવ્યું. અને વાયુધ ઉપર ફેંક. તેમજ નાગપાળના બંધ બાંધ્યા. વજાયુપે નાગપાશેને તત દુર ફેંકયા. એને પર્વતના ટુકડે ટુકડા કરી - નાંખ્યા. દેવ સમજી ગયો કે આની ઉપર હું ગમે તે ઉપદ્રવ કરૂ તો પણ મારા ઉપર તેને કાંઇ પણ અસર કરે તેમ નથી. આ અરસામાં શકે મહાવિદેહ ક્ષેત્રના નેશ્વરને નમી નંદીશ્વરની યાત્રાએ જતા હતા. તેમણે વાચધના બળને જોયું. અને તેથી તે 'વિસ્મય પામી તેમની પાસે આવ્યા અને નમન કરી કહ્યું કે આપ આ ભવમાં ચકેવી અને પછીના એક ભવ બાદ તીર્થંકર અને ચક્રીપદ પામવાના ઇદ્ર સ્તુતિ કરી નેમી નદીશ્વર કી ગયા. એને વજાયુધ ક્રીડાબાદ અવસ્થાને ધાયાં.” Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ]' ૧૩૯ આ અરસામાં ક્ષેમ કર રાજાને લેાકાન્તિકદેવીએ નાથ ! તીર્થં પ્રવર્તાવા’ની વિનતિ કરી. અવસરજાણુ ક્ષેમ કર રાજાએ વાયુધને રાજ્ય સોંપી સાંવત્સરિક દાન આપી, દીક્ષા ગૃહેણુ કરી. અને વિવિધ અભિગ્રહ તથા તપ તપી કેવળજ્ઞાન મેળવ્યુ: દેવાએ સમવસ રણની રચના કરી અને તેમાં બેસી ફ્રેમકર ભગવાને દેશના આપી. દેશના ખાદ ઈન્દ્ર અને વાયુધ સ્વસ્થાને ગયા. આ પછી વાયુને તેના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયુ' અને બીજા પણ તેર' રત્ના ઉમન્ન થયાં. તેના સામર્થ્યથી વાયુષે છબ’ડ જીત્યા અને ચક્રીપદ મેળવ્યું. તેમજ સર્પાયુધને યુવરાજ પદે આપ્યુ. " } એક વખત વજ્રાયુધ રાજસભામાં બેઠા હતા. તેવામાં એક વિદ્યાધર ખેંચાવા બચાવે''' એમ પાકાર કરતા આવ્યો. રાજાએ તેને આશા આપ્યા કે તુત 'તેની પાછળ' બીજે વિદ્યાધર આવ્યા. ખીજા વિદ્યાધરે રાજાને કહ્યું · હે રાજન ! આ દુષ્ટને અમારે સ્વાધિન કરો. કારણકે આ દુષ્ટ પ્રજ્ઞપ્તિ વિદ્યાને સાધતી મારી, શાન્તિમતી પુત્રીને ઉઠાવી મારા અપરાધ કર્યો છે.' વાયુષે કહ્યું તમે કહો તે સત્ય છે પરન્તુ તમારી પુત્રીને હરણ કરવામાં તેના પૂર્વભવ કારણરૂપ છે અને તે તું સાંભળ.’ અવધિજ્ઞાનથી ચક્રી.કહેવા લાગ્યા કે વિન્ધ્યદત્ત નામે રાજાના નલિનીકેતુ નામે તું; પુત્ર હતા તેજ નગરમાં ધ મિત્ર નામના સાપતિનો દત્તનામે પુત્ર આ વિદ્યાધર હતા તેને પ્રિયંકરા નામે પત્ની હતી. તે પ્રિયંકરાનુ હરણ કર્યું. દત્ત સુમન યુનિપાસે દીક્ષા લઇ, અનુક્રમે અજિતેસેન નામે વિદ્યાધર થયો. અને જે પ્રિયંકરા હતી તે આ શાંતિમતી નામે તારી પુત્રી થઇ છે. આથી એણે પૂર્વ ભવના સંબધને લઈને આનુ હરણ કર્યું છે. વાયુધ પાસેથી પૂર્વ વૃત્તાંત સાંભળી શાંતિમતીએ દીક્ષા લીધી. અને અજિતસેને પણ દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યુ " વાયુધચક્રી સહસ્રાંયુધ પુત્રની સાથે રાજ્ય કરતા હતા, તે અરસામાં સહસ્રાયુધની પત્ની જચનાને કનશક્તિ' નામે પુત્ર થયા. અને તેને કનકશાળા તથા વસતમાલા નામની 'ખે કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યેા. એક વખત કનકશક્તિ તેમની સાથે હિંમવાને ' પર્યંત ઉપર ગયો. ત્યાં મુનિની દેશના ‘સાંભળી કેનકશકિતએ મને સ્ત્રીએ" સાથે દીક્ષા અંગીકાર કરી, 'નકશક્તિમુનિને હિમણૂલદેવે ઘણા ઉપસો કર્યા ૉ પણ તે નિશ્ચળ રહ્યા. છેવટે તેમને' રત્નસંચયા નગરીના ઉદ્યાનમાં કેવળજ્ઞાન યુ નવમા ભવ–ગ્રેવેચેકમાં દેવ. . L '' !!! આ પછી કેટલાક કાળે ક્ષેમ કર ભગવાન રહ્મસંચયા નગરીમાં ' પાર્યો. વાયુષે સહસ્રચુધને રાજ્ય સાપી દીક્ષા ગ્રુહેણુ કરી અને ત્યારબાદ સહસ્રાયુષે પણ 'પિહિતાશ્રવ મુનિ પાંસે દીક્ષા લીધી: પ્રાતે અનેએ અણુસણુ કર્યું. અને ત્રીજા વેયંક - દેવલાકમા દેવપણે ઉત્પન્ન થયા.' દશમા-અગિઆરમેાલમેઘરથ રાજા અને અનુત્તર વિમાનમાં દેવ, આ જ બુદ્વીપના પૂર્વ મહાવિદેહેંમાં પુલાવતી વિજયને વિષે પુ ડેરિકીણી'નામે નગરી' હતી. ત્યાં ઘનરથ નામે રાજા રાજ્ય' કરતા હતા, તેને પ્રિયમતી અને સના * મ Page #174 -------------------------------------------------------------------------- ________________ -૧૪૦. ' [ લઘુ ત્રિષષ્ટિ, શલાકા પુરુષ.” નામે બે રાણીઓ હતી. વજાયુધને જીવ રૈવેયક વિમાનથી એવી પ્રિયમતીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. જન્મ થતાં પિતાએ તેનું નામ મેઘરથ પાડયું. આ અરસામાં મનોરમાની કુક્ષિને વિષે સહસાયુધને જીવ રૈવેયકમાથી ચ્યવી ઉત્પન્ન થયે તેનું નામ પિતાએ દૂરથ પાડયું. આ બન્ને બાંધ બલદેવ અને વાસુદેવ સરખા સ્નેહથી વધવા લાગ્યા. ચૌવનવય થતાં મેઘરથના લગ્ન નિહતશત્રુ રાજાની પ્રિયમિત્રા અને અનેરમાનામની રાજકન્યાઓ, સાથે થયાં અને દઢરથનાં લગ્ન નિહતશત્રુની ત્રીજી કન્યા સુમતિ સાથે થયાં. મેઘરથ અને દરથના લગ્ન સુમદિરપુરમાં થવાનાં હતાં. માર્ગમાં સુરેન્દ્રદત્ત રાજાને સીમાડે વીંધી જવાનું હતું. તેણે મેઘરથ અને તેના પરિવારને તેમાં પ્રવેશવાની ના પાડી. મેઘરથને આમાં પિતાનું અપમાન લાગ્યું. અને તેથી ત્યાં સુરેન્દ્રદત્ત સાથે યુદ્ધ કરી તેનું રાજ્ય કબજે કર્યું. પણ લગ્નબાદ પાછા ફરતાં તેને જ ફરી આજ્ઞાધારક બનાવી . રાજ્ય પાછું સોપ્યું. * કેટલાક સમય બાદ મેઘરથને પ્રિચમિત્રાથી નદિષેણુ અને મનેરમાથી, મેઘસેન નામે પુત્ર થયે. દરથની પત્ની સુમતિએ રથસેન નામના પુત્રને જન્મ આપે છે એક વખત ઘનરથ રાજા. અંતાપુર સાથે આનંદ વિનોદમાં ગુલતાન હતા. તેવામાં સુરસેના નામની વેશ્યા કહેવા લાગી “મારે કુકડે કેઈ કુકડાથી હારે તેમ નથી. મને મા બોલી “મારે તારી સાથે શરત કરવી નથી પણ મારા કુકડાને તારે કુકડે જીતશે નહિં. બંનેના કુકડાઓ લડવા માંડયા, ઘણીવાર સુધી લઢયા તે પણ તેમાંથી એકે હાર્યો નહિ. આથી ઘનરથ રાજા બોલ્યા કે આમાંથી એકે હારે તે નથી તેનું કારણ એ છે કે • રત્નપુર નગરમાં ધનવસુ અને દત્ત નામે બે મિત્રો રહેતા હતા તે નિર્ધન હતા. આથી કમાવાની ઈચ્છાએ જ્યાં ત્યાં ફરતા હતા અને કેને ખોટા તેલ માન માપાથી ઠગતા હતા. કોઈ કારણસર તે બને લોભી પરસ્પર લડી પડયા. અને આખરે આર્તધ્યાનથી મૃત્યુ પામી, પ્રથમ ભવે હાથી, બીજા ભવે અયોધ્યા નગરીમાં નંદિમિત્રને ત્યાં પાડા થયા. ત્યાંથી ભરી ઘેટા અને ત્યાંથી આ બે કુકડા થયા છે, વળી વિશેષમાં આ બે કુકડા ચંદ્રતિલક અને સૂર્યતિલકચરોથી અધિણિત છે. તેથી તેમના ઝઘડાનો અંત આવે તેમ નથી. પૂર્વભવને વૃત્તાંત સાંભળી લઢતા કુકડા થંભ્યા અને એધિષિત ખેચરે પણ પ્રગટ થયા. કરા પિતાને પૂર્વભવ સાંભળી શુદ્ધ ભાવ રાખી સારી ગતિ પામ્યા. અને ખેચરીએ પણ દીક્ષા લઈ સ્વય સાધ્યું. એક વખત મેઘરથ મહારાજા પૌષધ લઈ પષધશાળામાં બીજા રાજાઓને ધર્મદેશનો આપતા હતા. તેટલામાં એક પારે પણિ “મારું રક્ષણ કરે! મારું રક્ષણ કરે! હે . હું તમારે શરણે છું.” એમ પિકાર કરતે મેઘરથના ખોળામાં પડો તેની પાછળ તુર્ત માને પક્ષિ પણ આવ્યું અને તેણે રાજાને કહ્યું “આ મારૂં શક્ય છે. ભૂખ્ય છું, માટે મને આપે” રાજાએ શરણાગતનું કોઈપણ ભેગે રક્ષણ કરવું તે ક્ષત્રિય ધર્મ છે. માટે હું તને ‘ તે પાછું નહિ આપું. શ્યને કહ્યું “રાજા હું ભૂખે મરું છું. મારા પ્રાણ જાય છે એકને બચાવી બીજાને મારવામાં શું ધર્મ સમાયે છે?” રાજાએ કહ્યું “હું તને તું કઉં ભાજ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ૧૪૧ ખોરાક આપું પણ પારેવું તો નહિ જ મળે.”યેને કહ્યું “મારે ખોરાક તે માંસ છે. અને તે પણ મારી સમક્ષ છેદીને અપાય તેજ માંસ મારે જોઈએ.” રાજાએ કહ્યું. “હું મારા શરીરમાંથી કબુતરના વજન જેટલુ કાપીને તને માંસ આપું તે તારે ચાલે કે કેમ? યક્ષિએ કહ્યું “ જરૂર ચાલશે પણ હે મુગ્ધ રાજવી! પક્ષિ ખાતર હજારેને પાલક તું શા માટે તારે જીવ હેડમાં મુકે છે.” રાજાએ કહ્યું “પક્ષિ! પ્રાણ કરતાં પણ શરણાગતની રક્ષા મારે મન વધુ મહત્વવાળી છે તુર્ત ત્રાજવું મંગાવ્યું. એક પલ્લામાં કબુતર સુર્યું અને બીજા પલ્લામાં સત્વશાળી દયાવાન મેઘરથ રાજા છરીથી કાપી કાપીને પિતાના શરીરનું માંસ નાંખવા લાગ્યા, પણ કબુતરનું પલ્લું ઉંચું ન આવ્યું. તુd રાજા પતે પલ્લામાં ચડી બેઠે. આ બાજુ પ્રજા, સેવક અને પરિવાર આંખમાં આંસુ લાવી વિનંતિ કરે છે કે આપ હજારેના પાલક છે. પક્ષિ કરતાં ઉત્તમ છે અને જ્ઞાની છે” રાજા કહે છે કે “અંગીકાર કરેલ કાર્યને જીવને જોખમે પણ પાર પાડવું જોઈએ. આ પરસ્પર વાર્તાલાપ ચાલે છે તેવામાં આકાશમાંથી અવાજ આવ્યો કે “હે મેઘરથ રાજા! ધન્ય તારા સત્વને અને ધન્ય તારા જીવનને!” ત્યાં તે એક દેવ હાજર થયો. અને રાજાને કહેવા લાગ્યો. “હે રાજન! આ પરસ્પર વિધવાળાં બે પશિમાં હું અધિષિત થઈ તમારી પરીક્ષા કરવા માટે આવ્યો હતે. ખરેખર આપને જન્મ અને જીવન સફળ છે. મને ઈશાનેન્દ્રની પ્રશંસામાં શંકા ઉપજી તેથી હું આપના સત્વની પરીક્ષા કરવા આવ્યો હતો પણ મેં તે ઈન્દ્રની પ્રશંસા કરતાં પણ આપનામાં અધિક સર્વ નિહાળ્યું. રાજાની ક્ષમા માગી દેવ દેવલોકમાં ગયો. આ પછી મેઘરથ બે પક્ષિઓનાં પરસ્પર વિરોધનું કારણ કહે છે. આ નગરમાં સાગરદત્ત શેઠની વિજયસેના નામની પત્નીની કુક્ષિથી ધન અને નન નામના બે પુત્રો થયા. એક વખત તેઓ વ્યાપાર કરવા ગયા, ત્યાં એક રત્નના કારણે પરસ્પર ઝઘડો થયો અને લડતાં લડતાં મૃત્યુ પામી કબુતર અને ચેન થયા. અને આ પરીક્ષા કરવા આવેલ દેવ જે દમિતારિ પ્રતિવાસુદેવને જીવ હાલ ઈશાન દેવલોકમાં સુરૂ૫ નામે દેવ થયો છે. તે પૂર્વરથી પરીક્ષા કરવા આવ્યું હતું. અને પક્ષિઓને પૂર્વભવનો વૃત્તાંત સાંભળી પૂર્વ ભવ યાદ આવ્યો. અને તેઓ વૈર વિસરી પ્રાંતે મૃત્યુ પામી દેવગતિમાં ગયા. લકે અને પરિવાર પૂર્વ ભવના નજીવા ઘેર સંબધે કેવાં અનિષ્ટ ઉત્પન્ન કરે છે તે વિચારતા સ્વસ્થાને ગયા. ઈશાનેન્દ્ર અંતપુરમાં રહ્યાં રહ્યાં અવધિજ્ઞાનથી એક વખત મેઘરથ રાજાને આમ તપ કરી કાર્યોત્સર્ગમાં રહેલા દીઠા અને " તમે મને તુર” કહી પ્રણામ કર્યો. દેવાંગનાઓએ પૂછયું રંગરાગના આ સમયે તમે કોને નમસ્કાર કર્યો. ઈશાને જે કહ્યું “જેને સર્વ દેવમાયા ન ચલાવી શકે તેવા કાયોત્સર્ગસ્થિત મેઘરથ રાજાને મેં નમસ્કાર કર્યો દેવાંગનાઓને, શંકા ઉપજી. અને તેમણે મેઘરથ રાજા આગળ હાવભાવ પૂર્વક દેવાયાવિકવી. ઘણા ઘણા અનુકુળ અને પ્રતિકુલ ઉપસર્ગ કર્યો. પણ મેઘરથનું રૂવાટું ન ફરકયું છેવટે દેવગનાએ થાકી અને તેમની ક્ષમા માગી દેવલોકમાં પાછી આવી. ઈન્દ્રને કહેવા લાગી કે તમે વખાણ્યા તેવાજ મેઘરથ રાજા છે.” Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ( લg ત્રિષ્ટિ લોકાપુર * * ઘનર જિનેશ્વર વિહાર કરતા કરતા પુહરિકિણી નગરીને પરિસરમાં પધાર્યા. દેએ” સમવસરણ રહ્યું મેઘરથ રાજાએ દેશના બાદ પોતાના પુત્ર મેઘસેનને રાજ્ય અને કરીના * પુને યુવરાજપદ આપી લઘુબંધુ દૃઢરથી ચાર હજાર રાજાઓ અને સાતસો રાજકુંમરે સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા બાદ મેઘરથ રાષિએ વસ્થાનકલપની આધાર કરી તીર્થંકર નામક ઉપાર્જન કર્યું અને મેઘરથ અને દહરથ મુનિ શુદ્ધ, ચારિત્રપાળી" સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિધાનમાં વણે ઉત્પન્ન થયા. * * * ' 'બાર ભવ શ્રી શાંતિનાથ ભગવાન... જન્મ, બાલ્યકાળગ્રહસ્થાવસ્થા-અને ચક્રીપદ, , આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું તેમાં વિશ્વન નામના પ્રતાપી રાજા રાજ્યન્ફરતા હતા તે રાજા –કલ્યાણકારી, દાનવીરઃ અને ધર્મવીર રહેતા તેમને અચિનામનીતિપરાયણ રૂપગુણસંપન્ન જાણે હતી. ' , , ” “ ; . . એક વખત સર્વાર્થસિદ્ધ વિમાનથી મેઘરથ રાજાને જીવ એવી મહે વંદન દિવસે ભરણી નક્ષત્રમાં અચિની કુક્ષિમાં ઉત્પન્ન થયે અચિરા માતાએ તીર્થકર અને ચુકવતિ અને પદને ધારણ કરનાર પુત્રના જન્મને સૂચવનારાંચૌદ સર્વપ્ન જોયી દેવાયુને કલ્યાણકનો મહત્સવ કર્યો અને શોષી રાત્રિ ધ જાગરણથી પસાર કરી પ્રાત:કાલે સ્વદર્શનની વાત માતાએ રાજને કહી. રાજાએ વખ પાક ખેલાવી ફલં પૂછયું: તેરવM પાઠકે કહ્યું કે તમારે. તીર્થકર અને ચક્રવર્તિપદને ભેગવનાર ભાગ્યશાળી પુત્ર થશેમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા બાદ જેઠ વદ ૧૩ના દિવસે ભરણું દનક્ષત્રમાં ચંદને ચગાહતે ત્યારે સુંદર પુત્રને જન્મ આપે દેવનાં આસન તેઓએ જન્મ કલ્યાણક મહત્સવ કર્યો: રાજાએ પણ આખા નગરમાં પુત્ર મહિલ્સા વ્યસંવત્ર આનંદ આનંદમ્ફલા અને જગતમાં સર્વ જીવેએ સુખ અનુભવ્યું ઠ , , . . કે સારા મુહૂર્ત વિશ્વસેન રાજાએ પુત્રનું “શાંતિનાથ એવું નામયુ કારણકે જર્યારે ભગવાને માતાના ઉદરમાં હતા ત્યારે દેશમાં વ્યાપેલ ઉપદ્રવ શાંતશયોહિત ભગવાન બાલ્યકાળમાં દેવેએસંચારેલ અમૃતવાળા અંગૂઠાને ધાવી સુધા સમાવતા હતા. આમ બાલ્યકાળની બાળકીયા બાદ ભગવાન યૌવનવયને પામ્યા, ત્યારે વિશ્વસેના રાજાએ તેમને ' અનેક રાજકન્યાઓ સાથે સ્થરણાવ્યા ,* * . . * * * * * * * | લાગવાનજ્યારે પાંચ હજાર વર્ષની ઉંમરનાથથી ત્યારે વિશ્વસે રાજાએ તેને રાજ્યસેંપી દીક્ષા ગ્રહણ કરી અને પિતે રવયસાધ્યું. આ પછી શાંતિનાથ ભગવાને રાજયની લગેમિકાથમાં લીધી અને પ્રજાને સુખમૈભવ સાથે ધમએમ નીતિનભારી શાંતિનાર્થરાજ આમાંઅનેક રાજ્યકન્યાઓ સાથે સુખભેળવવા પૂર્વક પોતાનો કાળ નર્ગમન કરે છે. તેવામાં જામતી નામની મુખ્ય રાણીની કુક્ષિમાં દર યુનિનો જીવ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર | ૧૪૩ - સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવી ઉત્પન્ન થયે. યશોમતિએ સ્વપ્નમાં ચક દેખ્યું. આથી પુત્રનો જન્મ થનાં સ્વપ્નને અનુસરી પુત્રનું નામ ચઢાયુ એવું પાડયું. “ચકાયુધ પણ અનુક્રમે યુવાવસ્થા પામ્યો અને તેને પણ અનેક રાજપુત્રીઓ સાથે પરણાવવામાં આવ્યા. સમય જતાં એક વખત શાંતિનાથ ભગવાનના શસ્ત્રાગારમાં ચરિત્ન-ઉત્પન્ન થયું. અને ત્યાર પછી બીજા તેર રત્નો તેમને પ્રાપ્ત થયાં. આ રનના પ્રભાવથી તેમણે છ ખંડ સાડ્યા. અને ચકીપદ મેળવી શાંતિનાથ ચકવતિ થયા. (૩) દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ - આમ ભગવાને આઠ વર્ષ જૂન પચીશ હજાર વર્ષ જીવનનાં પસાર કર્યો. ત્યારે ‘કેકન્તિક દે એ હે નાથ તીર્થે પ્રવત'ની વિનંતિ કરી. ભગવાને વાર્ષિક દાન આપવા માંડયું અને વાર્ષિક દાનને અંતે ચકાયુધને રાયપર સ્થાપી સવાર્થસિદ્ધ શિબિકામાં આરૂઢ થઈ ભગવાન સહસામ્રવનમાં પધાર્યા. અહિં આવી ચપદની સંદ્ધિને છોડેલ શાંતિના શરીર ઉપર રહેલ શેષ આભૂષણને પણ ત્યાગ કર્યો. અને જેઠ વદ ૧૪નાદિવસે ભરણી નક્ષત્રમાં છ તાપૂર્વક એક હજાર રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે ભગવાને મંદિરપુરમાં સુમિત્ર રાજાને ઘેર પારણું કર્યું. દેવાએ પંચદિવ્ય પ્રગટ કર્યો. * અને સુમિત્ર રાજાએ પ્રભુના ચરણના સ્થાને રત્નપીઠ બનાવી." જગત ઉપર ઉપકાર કરતા નિસ્નેહી ભગવાન વિચરતા વિચરતા ફરી એક વર્ષ બાદ સહ સામ્રવનમાં પધાર્યા. અહિં છ3 તપ કરી નંદિવૃક્ષની નીચે ધ્યાન ધરતાં પ્રભુનાં ‘ઘાનિકમ તૂટયાં. અને પોષ વદ ના દિવસે ભરણી નક્ષત્રમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સમવસરણ રચ્યું. ચકાયુધ રાજ પણ પંરિવાર સંહિત સમવસરણમાં આવ્યું. અને ઈન્દ્રની પાછળ બેઠો. ભગવાને પૂર્વકારથી પ્રવેશી ચિત્યક્ષને પ્રદક્ષિણા કરી અને જો રિક્ષ કહી સિંહાસન ઉપર બેઠા એટલે ઈન્દ્ર ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરી. આ પછી ભગવાને દેશના આરંભી. તે દશનામાં ભગવાને સાધુધ અને શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો. અને તેથી કેટલાકે સાધુપણું તે કેટલાકે શ્રાવકપણું અંગીકાર કર્યો ચકાયપે પિતાના પુત્ર સુરૂચંદ્રને રાજ્ય સેંથી પાંત્રીસ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. અને તે ચકાય "સહિત છીએ ભગવાનના ગણધરે થયા આ છત્રીસ ગણધરોએ ભગવાનની પાસેથી -ત્રિપદી પાણી દ્વાદશાંગીની રચના કરી ભગવાને તેમને અનુજ્ઞા આપી અને જ્યારે પ્રથમ પિરિસી પૂર્ણ થઈ ત્યારે ચકાયુધ ગણધરે પાદપીઠ ઉપર બેસી -બીજી પરિસીમાં દેશના આરંભી. તે પૂર્ણ થતાં સૌ ભગવાનને વાદી:વસ્થાનકે ગયા. . ગવાન શાંતિનાથ સ્વામિંના શાસનમાં સુવરના વાહનવાળ, શ્યામવર્ણવાળા. કરના જેવા મુખવાળો, બે દક્ષિણ-ભૂજમાં અજરે અને કમેળ તથાં એકવામ ભામાં નકુળ અને અક્ષસૂત્રને ધારણું કરના નામે “યક્ષશાસનદેવ તથાગોર Page #178 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ-વિષણિશલાકા પુરુષ જ ગવાળી, કમળના આસનવાળી, બે દક્ષિણ ભૂજામાં પુસ્તક અને ઉત્પલ અને બે વામ ભૂજામાં કમંડળ અને કમળને ધારણ કરનારી નિર્વાણું નામે શાસનદેવી થઈ શાસનદેવ ” જેમના સાનિધ્યમાં હંમેશા રહેતા હતા એવા શાંતિનાથ ભગવાને ભઠ્યપ્રાણીઓના પ્રતિ બોધ માટે અન્યત્ર વિહાર કર્યો. , , . - - - - - - - તે એક વખત વિહાર કરતા કરતા ભગવાન ફરી હસ્તિનાપુરના પરિસરમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ફરૂચંદ્ર પણ ત્યાં આવ્યો. દેશનાના છે અને ભગવાનને નમી કુરચંદ્ર બાલ્યો, હે ભગવાન! પૂર્વજન્મના કયા કર્મથી હું આ જન્મમાં રાજા થયો અને મને કયા કર્મથી દરરોજ અદ્દભૂત પાંચ વસ્ત્ર, અને ફલ વિગેરે વસ્તુઓ મલ્યા કરે છે. છતાં તે વસ્તુઓનો હું ઉપગ નહિ કરતાં તેને ઈજનને આપીશ એમ માની સંગ્રહી રાખું છે. ભગવાને કહ્યું આ સર્વ પૂર્વભવના નિદાનનો પ્રભાવ છે. તે પૂર્વભવમાં શ્રીપુર , નગરમાં સુધન, ધનપતિ, ધનદ અને ધનમિત્ર નામના ચાર વણિક મિત્રોને નોકર હતે. તે મિત્રોની સાથે તે પણ પરદેશ ગયો માર્ગમાં એક મુનિને ,વનમાં સમાગમ થયોતે મુનિને વહરાવ્યું. અને તેની તે તથા ચાર. મિત્રોએ અનુમોદના કરી. આથી તું મરી કુરચંદ્ર થયો અને સુધન અને ધનદ સરી કંપીલપુર અને કૃતિકાપુરમાં વણિક , પુત્ર થયા. જ્યાં સુધનનું નામ હાલ વસંતદેવ છે. અને ધનદનું નામ કામપાલ છે. બીજા બે ધનપતિ અને ધનેશ્વર મરીને મદીરા અને કેશર નામે, સ્ત્રીરૂપે જન્મ પામ્યા છે. તેમાં મદિરાનો વિવાહ કામપાલની સાથે અને કેશરાનો, વિવાહ વસંતદેવની સાથે થયે છે. તે પણ આ સમવસરણમાં અહિં બેઠા છે. તને યુનિદાનના પ્રભાવથી રાજ્ય અને પાંચ અદ્ભુત વસ્તુઓ મળી છે. પરંતુ તું આ પાંચ વસ્તુનો ઉપગ એક કરી શકો નથી. તેનું કારણ આ દાનમાં પાંચે સહકાર હતું. હવે હું તેમની સાથે તેમનો-ઉપગ કરી શકીશ. પ્રથમ પિરિસી પૂર્ણ થતાં ભગવાને શના સમાપ્ત કરી એટલે ગણધર ભગવતે દેશના આરંભી અને તે પૂર્ણ થતાં સુનિદાનની પ્રશંસા કરતા ભાવિકે, ઈદ્રો, હું અને રાજાએ ભગવાનને વાંરી સ્વસ્થાને ગયા. દેશના બાદ કરંચ પવન ચાર મિત્રોને પિતાને ત્યાં લઈ ગયા. તેમને ખુબ આદર સત્કાર કર્યો અને તેમની સાથે દેવી વસ્તુઓના ઉપગ પૂર્વક પિતાનો કાળ પસાર કરવા લાગે. “ , - - - - - શાંતિનાથ સ્વામિને બાસઠ હજાર સાધુ, એકસઠ હજાર છસોંસાધ્વી, આઠસો ચૌદ , " પૂર્વ ધારી, ત્રણ હજાર અવધિજ્ઞાની, ચાર હજાર મનઃપવાની, ચાર હજારને ત્રણ કેવળજ્ઞાની, છ હજાર વયિ લબ્ધિવાળા, બે હજારને ચાર વાદઃ લબ્ધિવાળા, બે લાખેને નેવું હજાર શ્રાવક અને ત્રણ લાખ અને ત્રાણું હજાર શ્રાવિકા આટલો પરિવાર થયેલું , શાંતિનાથ પ્રભુ દીક્ષા લીધા બાદ પચીસ હજાર વર્ષ પૃથ્વી ઉપર વિચરીપિતાને નિવણ કાળ સમીપ જાણી સમેતશિખર. પધાર્યા ત્યાં નવસે મુનિઓની સાથે અણુસણ વત સવીકાર્યું અને એક માસને અંતે જેઠ વદ ૧૩ ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતું ત્યારે શાંતિનાથ પ્રભુ નવસે મુનિઓની સાથે મોક્ષે ગયા. * - - - ... , Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુન્નુનાથ ચરિત્ર ] ૧૪પ તમે શાંતિનાથપ્રભુએ કુમારવયમાં, માંડલિકપણામાં, ચકવતિ પણામાં અને દીક્ષાવસ્થામાં, એ દરેકમાં પચીશ પચીશ હજાર વર્ષ ચૈતીત કરી કુલ એક લાખ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું, શ્રી ધનાથ સ્વામિના નિર્વાણુ પછી પાણા યેાપમે ઉડ્ડા ત્રણ સાગરાપમ ગયા આ શાંતિનાથ પ્રભુ મુક્તિ પામ્યા. સર્વે ઈન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિએના દેહના યથાવિધિ અગ્નિ સસ્કાર કર્યો ભગવંતના દાઢા આદિ અવયાને થાયોગ્ય વહેંચી લઇને દેવા નીશ્વરઢીપે જઇ નિર્વાણેાત્સવ ઉજવી વસ્થાને ગયા. શ્રી શાંતિનાથ ચરિત્ર, લઘુ ત્રિષષ્ટિશલાકા પાંચમું પ સપૂર્ણ, છઠ્ઠા ચક્રવર્તિ અને સત્તરમાં તીથ કર શ્રી ુન્થુનાથ સ્વામિ ચરિત્ર. (૧) પૂભવ વર્ણન. પ્રથમ દ્વિતીય ભવ-સિંહાવહ રાજા અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ, ' આ જમૃદ્વીપના પૂર્વ વિદેહના આવ વિજયમાં ખડ્ડી નામે નગરી હતી તે નગરીમાં સિહાવહ નામે રાજા રાજ્ય કરતા હતા. કેટલાક વખત રાજ્ય કર્યા પછી સવર આચાયૅની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી તીવ્ર વ્રતને પાળતા તે રા એ વીશ સ્થાનક તપથી તીર્થંકર નામકેમ ઉપાર્જન કર્યું. અંતે મૃત્યુ પામી સર્વાસિહ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. [૨] તૃતીયભવ–શ્રી કુંથુનાથ ભગવાન આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું ત્યાંર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રીદેવી નામે રાણી હતી. આ શ્રીદેવીની કુક્ષિને વિષે સિ’હાવતુ રાજાનો જીવ અનુત્તર વિમાનથી ચવી શ્રાવણુ છુદ ૯ના દિવસે કૃતિકા નક્ષત્રમાં ઉત્પન્ન થયો. માતાએ ચૌદ સ્વપ્ન દેખ્યાં. દેવાએ ચ્યવન કલ્યાણક વિધિ કરી. શ્રીદેવીએ પૂર્ણ માસે વૈશાખ વંદ ૧૪ ના દિવસે કૃતિકા નક્ષત્રમાં છાગના લછનવાળા અને સુવર્ણવ વળા પુત્રનો જન્મ આપ્યો. પિતાએ, દેવાએ અને દિકુમારિકાઓએ જન્મમહાત્સવ કર્યો. સારા મુહૂતે શૂરરાજાએ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાએ કુન્થુનામનો રત્ન શશિ જોયો હતાં તેથી તેમનું ‘કુન્થુનાથ' એવું નામ પાડ્યુ. ચૌવનવય પામતાં પ્રભુ ૧૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.. 'I ૧૪૬ પાંત્રીશ ધનુષ્યની કાયાવાળા થયા. પિતાએ અનેક રાજકન્યાઓ સાથે તેમના વિવાહ કર્યાં. ભગવાન તેવીસ હજાર અને સાડાસાતસે વર્ષના થયા ત્યારે તેમને પિતાએ રાજ્યારૂઢ ર્યાં. ભગવાને રાજ્યને પામી રાજ્યવ્યવસ્થા સુંદર રીતે ચલાવી. એક વખત આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. કુન્થુનાથે તેની પૂજા કરી અને પછી ચક્રરત્નને અનુસરી માગયવરદામ–પ્રભાસ, સિંધુદેવી, વૈતાઢયકુમાર દેવ અને કૃતમાલદેવ વિગેરેને સાધવાદ્વારા દક્ષિણ ભરતાના મધ્યખંડને પાતે સાધ્યો અને સિંધુ નિષ્ફટને સેનાપતિ પાસે સધાવ્યું. ત્યારબાદ તમિસ્રાગુફામાં પેસી ઉત્તર ભરતના મધ્ય પહેલા આપાત જિલ્લાને સાધ્યા. અને સેનાપતિ પાસે સિંધુના નિષ્ફટને સ ત્યાંથી આગળ વધતાં પ્રથમ ક્ષુદ્રહિમવતકુમારદેવને સાધ્યો અને ઋષ ઉપર પેાતાનુ નામ લખી વૈતાઢ્યના વિદ્યાધરાને સ્વાધીન કરી ગંગાદેવી અને નાટયમાલ દેવને સાધ્યા. ગંગાના ઉત્તર નિષ્ફટને સેનાપતિ પાસે સધાવ્યું, પછી ખડપ્રપાતા ગુફા દ્વારા દક્ષિણ ભરતમાં પેસી નવનિધિ પ્રાપ્ત કર્યાં, અને ગંગાનું બીજું નિષ્કુટ સેનાપતિ પાસે સધાવ્યું. આ રીતે સપૂર્ણ ભરત ક્ષેત્ર સાધી મુન્થુનાથ હસ્તિનાપુરમાં આવ્યા. દેવ અને મનુષ્યાએ ચક્રવર્તિ પણાનો અભિષેક કર્યો. ચક્રવર્તિપણાના વૈભવમાં રાચતા ભગવાન તેવીસ હજાર અને સાડા સાતસો વર્ષના થયા ત્યારે લેકાન્તિક દેવાએ તીથ પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. કુન્ટુનાથ ભગવાન પુત્રને રાજ્યગાદી પર સ્થાપી વાર્ષિકદાન આપી વિજયા શિખિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યાં. શિમિકામાંથી 'ઉતરી વૈશાખ વદ ૫ ના દિવસે કૃતિકા નક્ષત્રમાં એક હજાર - રાજાઓની સાથે, છઠે તપ પૂર્વક દીક્ષા અંગીકાર કરી. દેવેએ દીક્ષા મહોત્સવ કર્યાં. ખીજે દિવસે ચક્રપુર નગરમાં ઘેર પ્રભુએ પરમાનથી પારણુ કર્યું. વાએ પંચ' દિવ્ય પ્રગટ સ્થાને રત્નમય પીઢ કરાવી. ત્યારબાદ ભગવાને અન્યત્ર વિહાર કર્યાં. ' વ્યાઘ્રસિંહ રાજાને કર્યાં. વ્યાઘ્રસિંહે- તે સેાળ વર્ષ સુધી વિહાર કર્યાં બાદ ભગવાન ફ્રી . સહસ્રામ્રવનમાં પધાર્યાં. અને તિલક વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાન ધ્યાવતાં પ્રભુને ચૈતર, ક્ષુદ ત્રીજના દિવસે કૃતિકા નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ સમવસરણ રચ્યુ ભગવાને દેશના આર’લી. તેમાં ચાર ધ્યાનનું વર્ણન કર્યું. દેશના ખાદ કોઇએ શ્રાવકણુ તા કાઇએ સાધુપણું અંગીકાર કર્યું. ભગવાનને સ્વયંભૂ વિગેરે પાત્રીસ ગણુધરા થયા. તેમણે ભગવાન પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પેરિસી પૂર્ણ થતાં ગધર ભગવતે દેશના આપી. દેશના પૂર્ણ થતાં દેવા અને રાજાએ પ્રભુને વાંદી - મહેાત્સવ કરી સ્વસ્થાને ગયા. કુંથુનાથ સ્વામિના શાસનમાં ગંધવ' નામે યક્ષ શાસનદેવ અને ખલાદેવી નામે યક્ષિણી શાસનદેવી થઈ. ગંધવ યક્ષ રથના વાહનવાળા, શ્યામવર્ણવાળા,, બે દક્ષિણભામાં વરદ અને પાસ તથા એ વામનૂજામાં ખીજોરૂ અને અકુશ ધારણ કરનારા થયો. અલાદેવી ગૌરવણુ વાળી, મયૂરના વાહનવાળી, એ દક્ષિણુાભૂજામાં ખીન્નેરૂ અને ત્રિશૂળ તથા એ વામ ભૂજામાં મુઢી અને કમળને ધારણ કરનારી થઈ. * Page #181 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી અરના ચરિત્ર] ૧૪૭ પુનાથ સ્વામિને સાઠ હજાર સાધુ, સાઠ હજાર અને છ સાધ્વી, છસોસીત્તેર ચૌદ પૂર્વ ધારી, અહી હજાર અવધિજ્ઞાની, ત્રણ હજાર ત્રણસો અને ચાલીશ મન:પર્યવજ્ઞાની, નવ હજાર અને બસો કેવળજ્ઞાની, પાંચ હજાર અને એકસો વેકિય લબ્ધિવાળા, બે હજાર વાદ લબ્ધિવાળા, એક લાખ ઓગણએંશી હજાર શ્રાવક, ત્રણ લાખ અને એકાશી હજાર શ્રાવિકા માટે પરિવાર ઘ. કુનાથ પ્રભુ કેવળજ્ઞાન થયા બાદ તેવીસ હજાર સાતસેને ત્રીસ વર્ષ ગયા પછી પોતાનો મેલ કાળ સમીપ જાણી સમેતશિખર પધાર્યા. અને એક હજાર મુનિઓ સાથે આકરા વ્રતનો સ્વીકાર કર્યો માસને અંતે વૈશાખ વદ એકમના દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતા ત્યારે હજાર મુનિએ સાથે મુક્તિ પામ્યા કંશુનાથ પ્રભુએ કૌમારપણામાં, રાજવીપણામાં, ચકવતિપણામાં અને વ્રતમાં સરખા ભાગે આયુષ્ય ભોગવી કુલ પંચાણું હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શાંતિનાથ સ્વામિના નિર્વાણ પામ્યા બાદ અર્થે પપમ કાળ વીત્યા બાદ ભગવાન મોક્ષ પામ્યા. સર્વે ઇન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિઓના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો. ત્યારબાદ ભગવંતના દાવા આદિ અવયને યથાયોગ્ય વહેંચી લઈને જે નંદીશ્વર દ્વીપ જઈ નિર્વાત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. [[શ્રી કુંથુનાથ ચરિત્ર સંપૂર્ણ ] સાતમા ચકેવતિ અને અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાન ચરિત્ર (૧) પૂર્વભવ વર્ણન પ્રથમ-દ્વિતીય ભવ-ધનપતિ રાજા અને નવમા દેવલેક્યાં દેવ. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં વસ્ત્ર નામે વિજ્યને વિષે સુસીમા નામે નગરી હતી. ત્યાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે કેટલીક વખત રાજ્ય પાળ્યા બાદ સંવર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ વિવિધ અભિગ્રહને ધારણ કરતા તે રાજર્ષિ ઉત્કટ તપશ્ચર્યા કરવા લાગ્યા. એક વખત તેમણે ચતુર્માસના ઉપવાસ ર્યા. પારણાના દિવસે જિનદાસ નામે શ્રેષ્ઠિ પુત્રે તેમને પ્રતિલાવ્યા. અનુક્રમે વીશ સ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને મૃત્યુ પામી નવમા દેવલોકમાં મહર્ષિક દેવપણે ઉત્પન્ન થયા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ લઘુ ત્રિપુષ્ટિ શલાકા પુરુષ . [૨] તૃતીય ભવ-શ્રી અરનાથ સ્વામિ રે L જબુઢીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગરને વિષે સુદર્શન શાની મહાદેવી રાણીની કુખે ફાગણ સુદિ બીજના દિવસે રેવતિ નક્ષત્રમાં ધનપતિ રાજાના જીવ અવતર્યો માતાએ ચૌદ સ્વપ્ન દેખ્યાં અને દેવાએ ચવર્ન કલ્યાણક મહાત્સવ કર્યો. પૂર્ણ સમયે મહાદેવીએ માગશર સુદ ૧૦ 'મે ચંદ્ર રૈવત નક્ષત્રમાં હતા ત્યારે નદીવતના લાઇનવાળા અને સુવર્ણ વર્ણ સરખા પુત્રના જન્મ આપ્યા. માતાએ સ્વપ્નમાં ચક્રના આરા દીઠા હતા. તેથી પિતાએ તેમનુ નામ અરનાથે પોર્યું, પ્રભુ યૌવનવય પામતા ત્રીશ ધનુષ્યની કાયાવાળા થયા. અને ચેગ્ય સમયે રાજકન્યાઓ સાથે પુણ્યા. ભગવાન જ્યારે એકવીશ હજાર વર્ષના થયા ત્યારે પિતાની રાજ્યપુરા સભાળી. તેટલાંજ માલિકપણામાં ગાળ્યા બાદ તેમના શણગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. અનેતેની પછી ખીજા પણ તેર રત્ના ઉત્પન્ન થયાં. આ રત્નાના સામર્થ્યથી ચારસા વર્ષ સુધી કરી આખા ભરત ક્ષેત્રના છ ખંડ સાધ્યા. અને ચક્રવત ' પદ મેળવ્યું. એકવીશ હજારવ ચક્રવતિ પણામાં ગાળ્યા બાદ લેકાન્તિક દેવાની તીથ પ્રવતાયા'ની વિર્સિથી પાતાના પુત્ર અરવિન્દતે રાજ્ય સાંપી વૈજયન્તી શિખિકામાં એસી સહેસ્રામ્રવનમાં પધાર્યાં અને માગશર શુદ અગિઆરસના દિવસે રેવતિ નક્ષત્રમાં હજાર રાજાઓની સાથે છઠ્ઠું તપ પૂર્ણાંક દીક્ષા લીધી. તુત તેમને મન વજ્ઞાન ઉત્પન્ન થયું. ખીજે દિવસે અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પરમાથી પારણું કર્યું", પંચ દિવ્ય પ્રગટ થયાં. અને રાજાએ પારાના સ્થાને રત્નપીઠ રચાવી. f અનુક્રમે વિહાર કરતા કરતા ભગવાન ત્રણ વર્ષ ખાઇ તેજ ઉદ્યાનમાં પધાર્યાં, અને આમ્રવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. છઠે તપ પૂર્વક શુકલ ધ્યાન ધ્યાવતાં પ્રભુને કાર્તિક શુદ બારસના દિવસે દેવતિ નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા તે વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. દેવાએ સમવસરણની રચના કરી ભગવાને પૂર્વ દ્વારથી પ્રવેશી ત્રણસે સાઠં ધનુષ ઊંચા ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી ‘નમો તિસ્થલ' કહી સિંહાસન ઉપર બેઠા. અને ધ દેશના આર’લી. દેશનાના અંતે કોઈએ સાધુપણું, કોઈએ શ્રાવકપણું તેા કાઇએ જુદી જુદા વ્રત નિયમ લીધા. ભગવાનને કુંભ વિગેરે 'તેત્રીસ · ગણધરા થયા. પ્રથમ પેરિસી બાદ પાદપીઠ ઉપર બેસી કુંભ ગણુધરે દેશના આપી. બીજી પેરિસી પૂણૅ થઇ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી. દેવા અને રાજાએ ભગવાનને નમી સ્વસ્થાને ગયા '' 1 અરનાથ સ્વામિના શાસનમાં ષગ્નુમ્ નામે ચક્ષ શાસનદેવ અને ધારિણી, નામે યક્ષિણી શાસન દેવી થઈ. ષષ્ણુખ યક્ષ ત્રણ નેત્રવાળા, શ્યામવર્ણવાળા, શંખના વાહનવાળા, ૐ વત્ ત્રિપુષ્ટિમાં આ પછી કુલ શુÜરને સાગરદત્ત શ્રેષ્ઠેએ વીરસદ્ર સંબંધી હńકત પૂછી. અને તેના સંળા દાંત કુંભ ગણધર શો તે અધિકાર આવે છે. પરંતુ ભગવાનના ચિત્રમાં હિં માતા હોવાથી લઘુત્રિષષ્ઠિકારે નહિ લીધેલે જણાય છે.' . Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુરૂ પુરિકવાસુદેવ ચર]. ૧૪૯ છે દક્ષિણુ શુજામાં બીર, બાણ, ખગ્ન, મુગર, પાશ અને અભય ધારણ કરનાર તા છ વામ ભુજમાં નકુલ, ધનુષ્ય, સલ, ભૂલ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારા ઘ. તથા ધારિાગીદેવી નીલવર્ણવાળી, કમળ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બીજોર અને કમળ તથા બે વામણૂજામાં પદમ અને અથાસૂત્ર ધારણ કરનારી થઈ અરનાથ સ્વામિને પચાર હજાર સાધુ, સાઠ હજાર સાધ્વી, છસો ને દશ ચૌદ પૂર્વધારી, બે હજારને છ અવધિજ્ઞાની, પચીને એકાવન મન:પર્યવજ્ઞાની. બે હજાર ને આ કેવળજ્ઞાની, સાત હજારને ત્રણ વિધિ લાધિવાળા, એક હજારને છ વાદ લમ્બિવાળા, એક લાખને ચોરાશી હજાર શ્રાવક અને ત્રણ લાખ અને બહેતેર હજાર વિકા આટલે પરિવાર થયે. કેવળજ્ઞાન થયા પછી ભગવાન ત્રણ વર્ષ જૂના એકવીશ હજાર વર્ષ પૃથ્વી ઉપર વિચારી પિતાને મેક્ષ કાલ સમીપ જાણ સમેતશિખર પધાર્યા. અને એક હજાર મુનિઓની સાથે અજુસણ વતને સ્વીકાર કરી એક માસને અંતે એક હજાર મુનિઓની સાથે માગસર શુદિ દશમના દિવસે રેવતિ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે મુક્તિ પામ્યા. અરનાથ સ્વામિએ કૌમારાવસ્થામાં, માંડળિકપણામાં, ચક્રવત્તિપણામાં, અને દીક્ષા વસ્થામાં સરખે ભાગે ચોરાસી હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શ્રી કુંથુનાથ મોક્ષે ગયા બાદ કેટી હજાર વર્ષે ઉણે પલ્યોપમને ચે ભાગી ગયો ત્યારે અરનાથ પ્રભુ મોક્ષે પધાર્યા સર્વે ઇન્દોએ ભગવંતના દેહને તેમજ અન્ય મુનિઓના દેહને અગ્નિ સંસ્કાર કરી, દાઠા આદિ અવયવે યથાયોગ્ય વહેંચી લઈ નંદીશ્વર દ્વીપે જઈ નિવત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. છઠ્ઠા આનંદ બલદેવ, પુરૂષપુંડરિક વાસુદેવ અને બલિ. પ્રતિવાસુદેવનું ચરિત્ર છઠ્ઠ બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ પૂર્વભવ, વિજયપુર નામના નગરમાં સુદર્શન નામનો રાજા રાજ્ય કરતું હતું. કેટલાક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે દમધર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને મોટી તપશ્ચર્યા પૂર્વક મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. આ ભરતક્ષેત્રમાં પિતનપુર નામના નગરમાં પ્રિયમિત્ર નામે રાજા હતે તેની પ્રિયાને સુકેતુ નામના વિદ્યાધરે હરણ કરી. પ્રિયમિત્રે આ પરાભવથી વૈરાગ્ય પામી વસુભૂતિ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ [ લઇ ત્રિષ્ટિ શલાકા પુરુષ, મુનિ પાસે દીક્ષા લીધી. તેણે ઘણું તપ કર્યા છતાં “સુકેતુનો વધ કરનાર થાઉ એવું નિયાણું બાંધ્યું. અને એ નિયાણાની આલોચના કર્યા વગર અણુસણ કરી મૃત્યુ પામી મહેન્દ્ર કલ્પમાં પ્રિય મિત્ર મહદ્ધિક દેવ થયે. છઠ્ઠા બલદેવ, વાસુદેવ પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને મૃત્યુ. સુકેતુ કેટલાક ભવભ્રમણ કરી બલિ નામે પ્રતિવાસુદેવ થયા. તે પચાસ હજાર વર્ષને આયુષ્યવાળે, કૃષ્ણવર્ણવાળે અને છવીસ ધનુષ્યની કાયાવાળા હતે. આ અરસામાં આ જંબુદ્વીપના દક્ષિણભરતામાં ચકપુર નામે નગર હતું. તેમાં મહાશીલ નામે રાજા રાજ્ય કરતો હતો. આરાજાને વૈજયન્તી અને લક્ષ્મીવતી નામની બે રાણુઓ હતી. સુદર્શનને જીવ સહસાર દેવલોકમાંથી રચવી વિજયન્તી દેવીની કુક્ષિને વિષે અવતર્યો. માતાએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર સ્વમ દેખ્યાં. પૂર્ણમાસે તેણીએ પુત્રને જન્મ આપ્યો. અને મહાશીલ રાજાએ તેન આનંદ એવું નામ પાડયું.. પ્રિય મિત્રને જીવ ચોથા દેવકથી ચ્યવી લહમીવતીની કુક્ષિમાં અવતર્યો. લક્ષ્મીવતીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વરો દેખ્યાં. અને પૂર્ણ સમયે પુત્રને જન્મ આપ્યો અને રાજાએ તેનું પુરૂષપુંડરિક એવું નામ પાડયું. અને કુમારની ઓગણત્રીશ ધનુષની ઉંચાઈ થઈ અને બનેમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો. - રાજેન્દ્રપુર નગરના ઉપેન્દ્રસેન નામના રાજાએ પિતાની પદ્માવતી નામની કન્યા હરિકવાસુદેવને આપી, પણ આ વાત પ્રતિવાસુદેવ બલિને ન ગમી તેથી તે તેનું હરણ કરી આવ્યો. આનંદ અને પુંડરિક અન્યાયી બલિની સામે થયા. દેએ તેમને સારંગ ધનુષ્ય અને હળ વિગેરે શ આપ્યાં. બળિ અને પુંડરિક વચ્ચે મહાન યુદ્ધ મંડાણું પુંડરિકે પાંચજન્ય શંખ ફૂંકે. એટલે બળિનું સૈન્ય ગભરાયું, આથી બલિ પિતે લડવા આવ્યો. બલિ અને પુંડરિક પરસ્પર લડતાં બલિનાં સર્વ શસ્ત્રઅસ્ત્ર ખુટ્યા એટલે પુડરિક ઉપર બલિએ ચક ફેંકયું, પણ તેણે ઘડીભર સૂરછ સિવાય કાંઇ વધુ ન કર્યું. પુડરિક બેઠે થયો અને તેજ ચક બલિ ઉપર મુકયુ. ચકે બલિનું મસ્તક ઉડાડી દીધું. દેએ પુષ્પવૃષ્ટિ કરી. પુંડરિકન જય થયો અને બલિનુ સર્વસન્ય પુંડરિકના શરણે આવ્યું. પુડરિકે ત્રણ ખંડ સાધ્યા. કટિ શિલા ઉપાડી અને વાસુદેવ થયે અને જ્યારે તે નગરમાં પાછો ફર્યો ત્યારે સર્વે રાજાઓએ તેનો અદ્ધચકીપણાનો અભિષેક કર્યો. પુંડરિક વસુદૈવ પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પાળી છઠ્ઠી નરકમાં ગયો. તેણે અઢી વર્ષ કુમારવયમાં, અઢી વર્ષ માંડલિકપણુમાં, સાઠવર્ષ દિગવિજયમાં અને ચેસઠ હજાર ચારસોને ચાલીશ વર્ષ રાજ્યમાં એ રીતે પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. આનંદ બલભદ્ર વાસુદેવના મૃત્યુ પછી કેટલેક કાળ નિર્ગમન કર્યો, પણ તેને કેદ કેકાણે ચેન ન પંડયું. આથી તે સુમિત્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી સિદ્ધિગતિને પામ્યા', છઠ્ઠા આનંદ બલદેવ, પરષપુંડરિક વાસદેવ પ્રતિવાસુદેવ બલચરિત્ર સંપૂર્ણ Page #185 -------------------------------------------------------------------------- ________________ આઠમા શ્રી સુલૂમ ચક્રવર્તિ ચરિત્ર ] ૧૫૧. આઠમા શ્રી સુભૂખ ચક્રવર્તિ ચરિત્ર (૧) સુભમચક્રવર્તિનો પૂર્વભવ. અરનાથ ભગવાનના તીર્થમાં થએલ સુભૂમ ચક્રવતિનું ચરિત્ર અહિં કહેવામાં આવે છે. આ ભરતક્ષેત્રમાં વિશાલ નામે નગર હતું. તેવાં ભપાલ નામે રાજા રાજ્ય કરતે હતે. એક વખતે તેના ઘણું શત્રુઓએ સાથે મળી તેના ઉપર હલે કર્યો અને તેનો પરાભવ કર્યો. આથી વિરાગ્ય પામી ભૂપાલે સંભતિ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી. તપ તપતાં છતાં રાજ્યના પરાભવનું દુખ નહિ વિસરાયું હોવાથી તેણે નિયાણું બાંધ્યું કે હું આ તપના પ્રભાવથી મહાગને ભેગવનારે મહારાજવી થાઉં.” આ પાપને આલેચ્યા વિના ભૂપાલ રાજર્ષિ મૃત્યુ પામી મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પરશુરામ ચરિત્ર. શ્રી ઋષભદેવ ભગવાનને પુર નામે એક પુત્ર હતું તેથી તેના દેશનું નામ કરદેશ પડયું. કુરને હસ્તિ નામે પુત્ર હતું તેથી કુરૂદેશના મુખ્ય શહેરનું નામ હસ્તિનાપુર પડયું. આ કુરૂના વંશમાં પરંપરાએ હસ્તિનાપુરમાં મહાપરાક્રમી અનંતવીર્ય રાજા થયો. આ અરસામાં વસંતપુર નગરમાં રહેનાર અગ્નિક નામે એક દુખિયારે છોકરા હતો. જેના જન્મ થયા પછી વંશના બધા માણસે નાશ પામ્યા તે ફરતે ફરતે એક ઋષિના આશ્રમે આવી ચઢ્યો. આશ્રમના કુલપતિ યમરાષિએ તેને પુત્ર તરિકે રાખ્યો, તેથી તેનું નામ લેકમાં જમદગ્નિ પડયું. આ જમદગ્નિ ઉગ્રતપશ્ચર્યા કરનારે થયો, તેથી અગ્નિના જે દુકસતેજવાળે અને લેકમાં અતિપ્રસિદ્ધિ પામ્યો. જમદગ્નિની તપશ્ચર્યાથી તાપસભક્ત ધનવંતરીદેવ તેનો ભક્ત થયો. એક વખત આ ધન્વન્તરી દેવ અને પૂર્વજન્મમાં શ્રાવક- હતે એવા જૈનભત વૈશ્વાનરદેવ વચ્ચે વાદવિવાદ થયો. ધન્વતરી કહે, “તાપસધર્મ ઉત્તમ છે અને વિશ્વાનર કહે જનધમ ઉત્તમ છે. છેવટે મનનેએ નિર્ણય કર્યો, કે આપણે આહંતધર્મમાં રહેલા અને તાપસધર્મમાં રહેલાની પરીક્ષા કરીએ. તુર્ત અને દેવે પરીક્ષા કરવા ઉપડયા. સૌ પ્રથમ નવિન દીક્ષા પામેલ મિથિલા નગરીના પરથ'રાજર્ષિને મળ્યા. તેમણે અનુકૂલ અને પ્રતિકૂલ ઘણું ઉપસર્ગો કર્યો, પણ મુનિ નિશ્ચળ રહ્યા. ત્યારપછી તે બન્ને દેવ ઉગ્ર તપશ્ચર્યા કરનાર જમદગ્નિની દાઢીમાં ચકલા-ચકલીનું રૂપ કરી રહ્યા. ચકલા ચકલીને કહ્યું હું હિમાલય ઉપર જઈ તુ આવું છું.” ચકલીએ કહ્યું, “તું ત્યાં જાય અને તેને બીજી ચકલી Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપર * : ( લઘુત્રિષશિલીકા પુજા - - - - - - - - -- - - -- મળે તે તું પાછો ન આવે તેનું શું? ચલાએ વિશ્વાસ પમાડતાં કહ્યું. “જે ન આવું તે મને ગૌહત્યાનું પાપ.” ચકલીએ કહ્યું, “એમ નહિ. જે હું પાછો ને આવું તે આ તાપસ " મુનિનું પાપ મને લાગે” એવા જે તું સેગન લઈને જાય તે જવા દઉં.” ચકલા ચકલીના કહ્યા મુજબ સોગન લીધા આથી ચકલીએ ચકલાને જવાની રજા આપી, પણ ચકલાચકલીના આ સંવાદે મુનિને કેય ઉત્પન્ન કર્યો તે બન્ને પક્ષિઓને પકડ્યાં અને કહ્યું, “આટલી ઉગ્ર તપશ્ચર્યા કરું છું છતાં હું પાપી” ચકલી બોલી, “તપરવી ! કોપ ન કરે ' તમારૂં તપ વ્યર્થ છે. પુત્રય જતસ્તિ ' અત્રીચાની ગતિ નથી હોતી. આ આ કૃતિવચન શું તમે નથી સાંભળ્યું ? તમે ગમે તેટલું તપ કરે પણ તે પુત્ર વિના સર્વ વ્યર્થ છે. જમદગ્નિ ાભ પામ્યા. ધ્યાનથી ચલિત થયા આથી ત્યારબાદ ધુવંતરી દેવ તાપસ ભકત મટી જૈનધમી બન્યા. જમદગ્નિ નેમિકાઇક નામના નગરમાં આવ્યો. તે રંગરના રાજા જિતશત્રુને ઘણું કન્યાઓ હતી, તેથી તેની પાસે એક કન્યાની માગણી કરી, રાજાએ ઋષિને કહ્યું, “મારે કન્યાઓ છે, તેમાંથી તમને જે ઈચ્છે તેની સાથે લગ્ન કરે.” મુનિએ બધી કન્યાઓને પૂછયુ. કેઈએ હા પાડી નહિ પણ મુનિની મશ્કરી કરી. મુનિએ મંત્રથી સને કુબડી બનાવી. આ અરસામાં એક નાની કન્યા રેતીનો ઢગલો કરતી હતી તેને સુનિએ રેણુકા કહી બોલાવી અને તેને બીજેરૂં આપી લોભવી તે પિતાની સાથે લઈગયો ઉંમરલાયક થતાં જમદગ્નિ રેણુકાને અગ્નિ સા@િએ પરણ્યો. સાળીના સંબંધથી કુબડી કહેલ કન્યાઓને તેણે સાજી કરી. જ્યારે કાઝતુંકાળને પામી ત્યારે જમદગ્નિને પુત્રની ઈચ્છા થઈ. તેથી તેણે રેણુકાને કહ્યું, હું અજોડ બ્રાહ્મણ પુત્ર પ્રાપ્તિ માટે ચરૂમંત્રસાવું છું. રેણુકાએ કહ્યું, તે બ્રાહ્મણ ચિરૂમંત્ર સાથે મારી બૈન જે અનંતવીર્ય રાજાની પત્ની છે તેને માટે ક્ષત્રિયચમંત્રપણે સાધજો. મુનિએ સારૂં કહી બને ચફ સાંધ્યા એને રેણુકાને આપ્યા. રેણુકાએ વિચાર કર્યો, કે બ્રાહ્મણે ચૅરું કરતા ક્ષત્રિયચરૂં હું જે ખાઉં” તેથી ક્ષત્રિયંચરૂ પિતે છે અને બ્રાહ્મણ ચરૂ તેની બહેનને આપ્યો. આ પછી રેણુકાને રામ નામે પુત્ર જન્મ્યો અને તેની બહેનને કૃતીય નામ પુત્ર જન્મ્યો. એક વખત અતિસાર રોગથી પીડાતા વિદ્યાધરને રામે ઓષધોપચારથી સાંજે કર્યો આથી તેણે રામને પરશુ વિદ્યા આપી. આ વિદ્યાની સાધનાથી રાંમ પરશુરામ કહેવાયા. એક વખત રેણુકા પિતાની બહેનને ત્યાં ગઇ: અનંતવીર્ય તેને જોઈ સકત અન્ય અને એનંતવીર્યથી રાહુકાને એક પુત્ર થો. સાચે જતાં જમદગ્નિ પુત્ર સહિત રેણુકાને પિતાનાં આશ્રમે તેડી લા. આ જોઇ પરશરામને કપ ચઢી અને તેણે પરવડે પુત્ર સહિત માતાને મારી નાંખી. આ સમાચાર રણકાની બહેને અનંતવીર્યને કહી. તે તરત ત્યાં આવ્યો. અને જમદગ્નિનો આશ્રમ તેડી કેડી નાંખ્યો. પરિવઓએ કોલાહલ - કરી મૂકી તેથી પરશુરામ પર સહિત દોડી આવ્યો અને તેણે અતવીર્યના ટુકડે કે કરી નાખ્યા. • • Page #187 -------------------------------------------------------------------------- ________________ આગા થી સુબૂમ ચકવતિ ચરિત્ર 1 - - સુભૂમ ચકવનિ. અનંતવીર્યના મૃત્યુ બાદ પ્રધાનોએ કૃતવીર્યને ગાદી ઉપર બેસાડો. તેને તારા નામે પત્ની હતી તેની કુણિને વિષે ભૂપાલ રાજાને જીવ મહાશુક દેવલોકમાંથી એવી ઉત્પન્ન થયો. પિતાના મૃત્યુના સમાચાર સાંભળી કૃતવીર્ય ફરી તાપસના આશ્રમે આવ્યો અને તેણે જમદગ્નિને મારી નાખે. આ સાંભળી પરશુરામના ક્રોધે માઝા મૂકી. તેણે કૃતવીર્ય વિગેરે તમામ ક્ષત્રિયેને મારી નાખ્યા. ગર્ભવતી તારા ત્રાષિઓના આશ્રમમાં છૂપી રીતે ચાલી ગઈ અને ત્યાંજ ભૂમિગૃહમાં ચૌદ સ્વમ સૂચિત ચક્રવર્તિ પુત્રને જન્મ આપ્યો ભૂમિગૃહમાં જન્મ થએલ હેવાથી તેનું નામ સુસુમ એવું પાડયું. પરશુરામે જોધી શોધીને ક્ષત્રિયોને મારી નાંખ્યા. પણ તેને હજી ભય મ નહોતે. તેણે કોઈ નિમિત્તિયાને પૂછયું “મારે પરાભવ કઈ કરશે ખરે.” નિમિત્તિયાએ કહ્યું જે સિંહાસન ઉપર બેસી તમે ક્ષત્રિયોની દાઢાને જે થાળ ભર્યો છે તેને ક્ષીરરૂપ બનાવી પી જશે તે તમારે પરાભવ કરશે.” પરશુરામે દાનશાળા ખોલી તેની આગળ સિંહાસન પધરાવ્યું. અને તેની ઉપર દાઢાને થાળ મુકો. આ તરફ ભૂમિગૃહમાં મોટો થતે સુભૂમ અઠયાવીશ ધનુષ્યની કાયાવાળો થયો. નિમિત્તિયાના વચનથી મેઘનાદ વિદ્યાધરે પિતાની પામશ્રી નામની કન્યા પરણાવી. એક વખત સુભૂમે માતાને પૂછયું “ આ લેક આટલોજ છે કે કેમ?” માતાએ પોતાની બધી પૂર્વ ઘટના કહી અને પૃથ્વીને પરશુરામે ક્ષત્રિય વગરની કરી છે તે સમાચાર જણાવ્યા. સુભ્રમ ભોંયરામાંથી બહાર નીકળ્યો. દાનશાળાએ પહોંચે. સિંહાસન ઉપર બેઠો અને તત્કાળ ક્ષીર રૂપ થએલ દાઢાના થાળને મોઢે ચઢાવી પી ગયે. પરશુરામ કોધથી ધમધમતે પરશુ સાથે આવ્યો અને તેણે સુબૂમ ઉપર પરશુ મુકી. પણ તે પરશુ પાણીમાં તણખે બૂઝાય તેમ બૂઝાઈ ગઈ. સુલૂમ પાસે કશુ શસ્ત્ર ન હોવાથી તે દાઢાના થાળને પરશુરામ પ્રત્યે ફેંક. દેવતાઈ પ્રભાવથી થાળ ચક્રરૂપ બન્યો. અને તેણે પરશુરામનું મસ્તક કાપી નાંખ્યું. પરશુરામે સાત વાર પૃથ્વીને નિક્ષત્રીય કરી હતી તેનું વર સંભારી સુભમે પૃથ્વીને એકવીશ વાર નિર્ણાહ્મણ કરી. ' આ પછી સુભ્રમને બીજા પણ તેર રત્નો આવી મળ્યો. તેણે છ ખંડ સાધ્યા. અને રાજાઓ તથા દવેએ તેને ચક્રીપદ ઉપર આરૂઢ કર્યો. કાળ પરિણામે અભૂમ મૃત્યુ પામી સાતમી નરકે ગયે. તેણે કુમારપણુમાં પાંચ હજાર વર્ષ, માંડલિકપણુમાં પાંચ હજાર વર્ષ, દિવિજયમાં પાંચ વર્ષ અને ચકીપણામાં પાંચ ઉણુ અ લાખ વર્ષ એમ કુલ સાઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. [ પરશુરામ ચરિત્ર સહિત સુન્નમ ચવતિ ચરિત્ર સંપૂર્ણ ] Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ [ લઘુ વિષષ્ટિ શલાકા પુરુષ, -~- ~ ~~ સાતમા નંદન બલભદ્ર, કત વાસુદેવ અને પ્રહૂલાદ , પ્રતિવાસુદેવ ચરિત્ર, બલભદ્ર, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ પૂર્વભવ. હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં દત્ત, નંદન અને પ્રહલાદ નામે વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવ થયા તેનું ચરિત્ર કહેવામાં આવે છે. , આ જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં સુરસીમા નામે નગરી હતી. તેમાં વસુંધર " નામે રાજા રાજ્ય કરતું હતું. તેણે લાંબે વખત રાજ્ય પાળી સુધર્મ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અને ચારિત્ર પાળી બા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે. આ જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં શીલપુર નગરને વિષે મંદરધીર નામે રાજા - રાજ્ય કરતું હતું. તેને લલિતમિત્ર નામે પુત્ર હતો. રાજાના ખેલ નામના મંત્રીએ કુમાર લલિતમિત્ર સંબંધી આડું અવળું ભરાવી રાજાના નાના ભાઈને ચુવરાજપદ ઉપર સ્થપાવ્યો. આ પરાભવથી લલિતમિત્રે ઘોષસેન (બોધસેન) સુનિ પાસે દીક્ષા લીધી. લલિતમિત્રમુનિએ તપશ્ચર્યા કરતાં છતાં “આ તપના પ્રભાવ વડે હું ખેલ મંત્રીને વધ કરનાર થાઉં” એવું નિયાણું કર્યું. પ્રતે નિચાણની આલોચના લીધા વિના મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં લલિતમિત્ર રાજર્ષિ દેવપણે ઉત્પન્ન થયા. [૨] પ્રતિવાસુદેવ, વાસુદેવ અને બલદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને મૃત્યુ. પેલે ખેલ મંત્રી લબે વખત સંસારમાં રખડી તિલકપુર નામના નગરમાં વિદ્યા, ધોને ઈન્દ્ર પ્રહલાદ નામે પ્રતિવાસુદેવ થયે. આ જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં વાણારસી નામે નગરી હતી. ત્યાં અશિસિંહ, નામે રાજા રાજ્ય કરતે હતો. તેને જયંતી અને શેષવતી નામે બે સ્ત્રીઓ હતા. વસુંધર રાજાનો જીવ પાંચમા દેવલોકમાંથી ઍવી જયંતીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. જયંતી માતાએ બલદેવના જન્મને સૂચવનારો ચાર સ્વો દે. પૂર્ણ સમયે જયંતીએ પુત્રનો જન્મ આપે. અગ્નિસિંહે તેન નંદન એવું નામ રાખ્યું. લલિતમિત્રનો જીવ સોધર્મ દેવકથી ચ્યવી શેષવતીની કુક્ષિને વિષે અવતર્યો. માતાએ વાસુદેવના જન્મને સુચવનારાં સાત સ્વમ જેયાં. માતાએ પૂર્ણ સમયે પુત્રનો જન્મ આચ્ચે અને માતાપિતાએ તેનું દસ એવું નામ રાખ્યું. ત અને શ્યામ વર્ણવાળા, નીલ અને પત વસ્ત્રવાળા, ગરૂડ અને તાડના ચિહ્નવાળા નંદન અને દત્ત બને ભાઈઓ છત્રીસ ધનુષ્યની કાયાવાળા થયા. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહિનાથ ચરિત્ર] ૧૫૫ એક વખત ભરતાના સ્વામિ પ્રહૂલાદ પ્રતિવાસુદેવે નદન અને દત્તની પાસે એરાવણ જે હાથી છે એવું સાંભળી તેની માગણી કરી. તેમણે તે ન આપે તેથી પ્રહૂલાદ નંદન અને દત્તની ઉપર સૈન્ય સહિત ચડી આવ્યા. પરસ્પર યુદ્ધ થયું. સર્વ શસ્ત્રાસ્ત્ર ખુટતાં પ્રહૂલાદે દત ઉપર ચક છોડયુ. ક્ષણભર ચકે દત્તને મૂછ પમાડી પણ તે તેના હાથમાં આવી ઉભું રહ્યું. દત્તે તે ચક પ્રતિવાસુદેવ ઉપર છેડયું. તેણે પ્રતિવાસુદેવનું માથું કાપી નાખ્યું. ત્યારપછી તે દત્તના હાથમાં આવી ઉભું રહ્યું. સર્વત્ર જયજયકાર ફેલા. પ્રતિવાસુદેવનું લશ્કર વાસુદેવને શરણે આવ્યું. આ પછી દત્તવાસુદેવે ત્રણ ખંડ 'સાયા. કોટિશિલા ઉપાડી અને આ ભરતક્ષેત્રના સાતમા વાસુદેવ થયા દત્તવાસુદેવે કુમારપણામાં નવ વર્ષ માંડલીકપણામાં પચાસ વર્ષ, દિગવિજયમાં પચાસ વર્ષ, અને વાસુદેવપણામાં પંચાવન હજાર વર્ષ એવી રીતે છપન્ન હજાર વર્ષનું આયુષ્ય ભેગવ્યું. અંતે પાય કર્મ ઉપાઈ પાંચમી નરકભૂમિમાં ગયો. દર વાસુદેવના અવસાન પછી નંદન બલભદ્રે દીક્ષા અંગીકાર કરી. અને પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર તપ તપી સિદ્ધિપદને પામ્યા. શ્રી મલિનાથ ચરિત્ર (૧) પૂર્વભવ વર્ણન પ્રથમ-દ્વિતીયભવ મહાબલ રાજા અને અનુત્તર વિમાનમાં દેવ. આ જંબુદ્વિીપના પશ્ચિમ મહાવિદેહને વિષે સલિલાવતી વિજયમાં વીતશેકા નામે નગરી હતી. આ નગરીમાં બલનામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણે પત્નીથી કેશરીસિંહ સ્વમ સૂચિત મહાબલ નામે પરાક્રમી પુત્ર થશે. યૌવનવય પામતાં મહાબલને કમલશ્રી વિગેરે પાંચસે રાજકન્યા સાથે પરણાવ્યો આ મહાબલ રાજકુમારને અચલ, ધરણ, પૂરણ, વસ, વૈશ્રવણ અને અભિચંદ્ર નામે છ રાજાઓ બાલમિત્ર હતા. એક વખત નગરના ઉદ્યાનમાં કેટલાક મુનિઓ સમવસર્યો. આ સુનિની દેશના સાંભળી બલ રાજાએ મહાબલને રાજ્ય સોંપી દીક્ષા અંગીકાર કરી સુંદર ચારિત્ર પાળી મેક્ષે ગયા. સમય જતાં કમલશ્રી રાણી થી મહાબલને બલભદ્ર નામે પુત્ર થયે. તેને ઉમર લાયક થતાં યુવરાજ પદવી આપી. અને પોતે મિત્રો સાથે ધર્મમાં સ્થિર થયે. એક વખત તેને વૈરાગ્ય ભાવના જાગી. અને તેણે બલભદ્રને રાજ્યગાદી સોંપી દીક્ષા લેવાનો વિચાર કર્યો. મિત્રોએ કહ્યું “અમે તમારી સાથે દીક્ષા લઈશું.” તેઓ પિતાના રાજ્યમાં જ પોતાના પત્રોને રાજગાદી આપી મહાબલ સાથે દીક્ષા અંગીકાર કરી. સૌએ એ નિર્ણય કર્યો કે આપણે એક સરખી તપશ્ચર્યા કરીએ અને એક સાથે પારણું કરીએ. પણ મહાબલ માયા રાખી સૌ કરતાં કાંઈને કાંઈ અધિક તપ કરતા. તેમજ જ્યારે બીજા સુનિઓ Page #190 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકે પુરુષ, ૧૫૬ : ઉપવાસ કરે ત્યારે તે બે કરતા. અને બીજા બે કરે ત્યારે તે ત્રણ ઉપવાસ કરતા. અને પારણા વખતે આજે મારી તબીયત બરાબર નથી એમ હતુ કાઢી તપ વધારતા. આ માયાને અગે ઉગ્રતય અને વીશસ્થાનક તપથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યા છતાં મહાલ રાજવિએ સ્ત્રીકમ ઉપાર્જન કર્યું. છ મિત્રો સહિત મહાબલ કુમારે સિંહનિષ્ક્રિડિત, એકાવલિ વિગેરે અનેક તપ કરી રાશીલાખ પુર્વનું આયુષ્ય પાળી પ્રાતે અણુસણ પૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં સૌ સાથે દેવપણે ઉન્ન થયા. • [૨] • • તૃતીયભવ-શ્રી મલ્લિનાથ ભગવાન આ જંબુદ્વીપના દક્ષિણ ભારત મિથિલા નામે નગરી હતી. ત્યાં કુંભ નામના રાજાના પ્રભાવતી રાણુની કુક્ષિને વિષે મહાબલો જીવ અનુત્તર વિમાનથી ચ્યવી ફાગણ શુદ ચૌદસના દિવસે અશ્વિની નક્ષત્રમાં ઉત્પન્ન થશે. પ્રભાવતી રાણીએ ચૌદ સ્વમ જોયાં. દેવેએ ચ્યવન મહોત્સવ કર્યો પૂર્ણ સમયે માગશર શુદ ૧૧ના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતીએ કુંભલંછન વાળી પુત્રીનો જન્મ આપ્યો. દેવોએ જન્મમહત્સવ કર્યો. પિતાએ તેનું નામ મલ્લિ રાખ્યું. કારણકે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેની માતાને પુષ્પમાલ્ય ઉપર શયન કરવાનો દેહદ ઉત્પન્ન થયો હતો. અનુક્રમે મલ્લિકુમારી વૃદ્ધિ પામવા લાગ્યાં. આ તરફ મલિકુમારીના પૂર્વભવના મિત્રોમાંથી અચલને જીવ વૈજયન્ત વિમાનમાંથી ચ્યવી સાકેતપુર નગરને પ્રતિશુદ્ધ નામનો રાજા થયો. તેને પદ્માવતી નામની રાણ હતી. રાણીએ નાગદેવની બાધા રાખી હતી. આથી રાજા પરિવાર સહિતનાગમંદીરે ગયો. સુંદર શોભા દેખી રાજાના મનમાં અભિમાન આવ્યું. અને તેણે સ્વયં બુદ્ધિ મંત્રને પૂછયું “આવું સ્ત્રીરત્ન અને પુષ્પમંડપ તથા પુષ્પમુદગર તમારા જેવામાં કોઈ દિવસ આવ્યો છે ખરો? મંત્રીએ નમ્રભાવે કહ્યું “મહારાજા કુંભરાજાની પુત્રી મલ્લિકમારીનું રૂપ અને તેને પુષ્પમુગર, જેણે જોયો હોય તે આને વખાણી ન શકે રાજાને પૂર્વજન્મના અનુરાગથી મલ્લિકુમારી પ્રત્યે અનુરાગ જાગ્યો. તેણે તેના માળામાટે કુંભરાજાના દરબારમાં દૂતને મોકલ્યો : '. 1. બીજા ધરણને જીવ વિજયંત વિમાનમાંથી ચવી ચંદ્રછાય નામે રાજા થયો. તેના રાજ્યમાં અહંન્નક નામે શ્રાવક હતો. તે એક વખત વ્યવસાય માટે વહાણુમાં બેસી જતો હતો ત્યારે દેવે તેને ધર્મથી ચલિત કરવા ખુબ ઉપસર્ગ કર્યો. પણ અહંક સમકિતથી ચલિત ન થયે. આથી દેવે પ્રસન્ન થઇ તેને કંડલની બે જોડી આપી. “અહંક એક જોડકુંભરાજાને ભેટ ધરી અને બીજી જેડી ચન્દ્રછાયને આપી. બીજી જેડ લેતાં ચન્દ્રછાયે કુંડળ સંબંધી વિગત પૂછી. અહંન્નકે સવિસ્તર વાત કહી અને જણાવ્યું કે અદ્ભત રૂપવાળી મહિમારીને મેં એક જોડી આપી છે. અને બીજી જેડી આપને આવું છું.” રાજાને પૂર્વના સંસ્કારથી તેની પ્રત્યે સ્નેહ જાગ્યો. “અને તેણે પણું મલ્લીકુમારીના ભાગા માટે કુંભ રાજાની પાસે દૂતને રવાના કર્યો. Page #191 -------------------------------------------------------------------------- ________________ આ માના ચરિ] ૧૫૭ નો ને વ જયંત વિમાનમાંથી રચવી શ્રાવસ્તીપુરીમાં રૂકિમ નામે રાજ છે. તે ધારિરી નામની પનીશી સુબાહુ નામે પુરી થઈ. તેના અપન સિવ વખતે મને તેની ખુબ પ્રશંસા કરી. કંચુકીએ તે વખતે મલીકુમારીના રૂપને વજન . -ને બે કે “સુબાહુ સ્વરૂપવાન છે છતાં મલકુમારી તે તેનાથી થવા દર અને સ્વરૂપવાન છે. જાથી ગજાને પૂર્વના સંસ્કારથી તેના પ્રત્યે અનુરાગ ઉત્પન થશે. તે મીકુમારીના મારા માટે કુંવારાજા પાસે ડૂત કલ્ય. જે મિત્ર વરુ વાગારસી નગરીમાં શંખ નામે રાજા થયો. તેણે પિતાની મલામાં પશી રાવકારને આવેલા જોઈ પૂછયું “તમારે શા માટે અહિં આવવું થયું છે.' જવાબમાં તેનો જબ્રાવ્યું કે “મલીકુમારીનું એક દિવ્યકુંડળ તૂટી ગયું. તેને આપવા એ જ પ્રયત્ન કર્યો છતા પણ પહેલાના જેવું ન બનાવી શકયા. તેથી રાજાએ અમને કાઢી મુકયા.' મળીનું નામ અને રૂપવર્ણન સાંભળી રાજાને પૂર્વ સંસ્કારથી તેની પ્રત્યે ને લાગે. તેથી તેને પાર કુંભરા પાસે હત મો . પાંગામિવ મને વહસ્તિનાપુરમાં અદીનાડુ રાજા થશે. તેની સભામાં એક પરદેશી ચિત્રકારે આવી ક “મહારાજ! મેં મલ્લીકુમારની ચિત્રશાળામાં મલ્લીકમારીનું ગાબાઇ રૂપ ચિતર્યું આ રૂપ દેખી મલિકુમાર સાક્ષાત્ મલ્લકુમારી છે એમ માની ચિકચાળામાં કીડા કરવા જતાં ખચકાયે. તેણે મારા ચિત્રની કદર ન કરતાં મારે હાથ કાર્યો અને મને કાઢી મુક, અદીનશત્રુને મલીકુમારીનું વર્ણન સાંભળી અનુરાગ થયે. તે પડ્યું તેના માગા માટે દૂતને એક છ અભિચંદ મિત્રનો જીવ કપલ્યપુરમાં જીતશત્રુ રાજી થયો. તેને હજાર રાણીઓ હતી. મિથિલામાં એક ચેક્ષા નામે પરિત્રાજિકા હતી. તે શૌચધર્મનો ઉપદેશ કરતી હતી. તે અચાનક એક વખત રાજસભામાં આવી ચઢી, અને મલ્લકુમારીને પણ શૌચધર્મનો ઉપદેશ કરવા લાગી. મલ્લીકુમારીએ તેને સાચે શૌચધર્મ પવિત્રતામાં છે. નહિ કે જાવા દેવામાં, તેમ સમજાવ્યુ. તેથી તે વિલખી પડી. અને ઘણી સ્ત્રીઓની એક બનાવવાના આશયે જિતશત્રુ રાજા પાસે પહોંચી. તેણે મલ્લિકુમારીનું વર્ણન કર્યું, પૂર્વ ભવના નેહથી તિશત્રુએ પણ તેના માગામાટે કુંભ રાજા પાસે દૂત મોકલ્યા. મલકમારીએ અવધિજ્ઞાનથી આ છએ રાજાનું પ્રતિરોધ સ્થાન જાણી અશોકવાડીમાં મહેલની અંદર મધ્યમાં રત્નપીઠ રચાવી પિતાની પિલી સુવર્ણપ્રતિમા બનાવી, અને તેનામાં મસ્તક ઉપર એક છિદ્ર રખાવી સુવર્ણ કમળનું ઢાંકણું બનાવ્યું. તેમજ પ્રતિભાવાળા ઓરડાને ભીંત ચણાવી ખંડ પૂર્વકનાં જુદાં જુદાં દ્વાર કરાવ્યાં. પ્રતિમાની પછવાડે એક નાનું દ્વાર રખાવ્યું. આ કારથી મલ્લીકુમારી પોતે જે ખાતાં તેને એક એક કેળીઓ પેલું ઢાંકણું ઉઘાઠી પ્રતિમામાં નાંખતાં હતાં. આ તરફ છે એ રાજાના હત મલ્લીકુમારીના માગા માટે કુલભરાજાની સભામાં આવ્યા. કુંભરાજાએ તેઓને તિરસ્કાર કરી કાઢી મૂક્યા. એટલે છએ રાજાઓએ લશ્કર Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ _f લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સહિત આવી કુંજરાજાની નગરને ઘેરો ઘાલ્યો. કુંભરાજા છએ રાજાઓને મુકાબલો કરવાના પ્રસંગથી સચિત હતા. તેવામાં મલ્લીકુમારી પિતા પાસે આવી અને કહેવા લાગી કે “આપ ચિતા ન કરે અને એ રાજાઓને “જુદા જુદા માણસ મોકલીને “હું મલ્લકુમારી તમને આપીશ” એમ કહેવરાવી મારી સુવર્ણ પ્રતિમા છે તે મહેલના જુદા જુદા ખંડમાં બેલા. ચતુર અને જ્ઞાની પુત્રીના વચનમાં રાજાને અવિશ્વાસનું કારણ ન હોવાથી કબુલ રાખ્યું. છએ રાજાઓ ઉદ્યાનવાળા મહેલમાં આવ્યા. દરવાજે ઉઘડતાં છએ જણાએ મલ્લીકુમારીની અભૂષણ યુક્ત સુવર્ણ પ્રતિમા દેખી સૌ સૌના મનમાં અતિ આનદ પામવા લાગ્યા. આજ સમયે પાછળથી નાના દરવાજે મલ્લકુમારીએ ગુપ્ત રીતે દાખલ થઈ. ઉપરનું ઢાંકણું ઉઘાડી નાંખ્યું ઢાંકણું ઉઘાડતી ચારે તરફ એકદમ બદ ફેલાઈ. રાજાઓએ મેં લુગડું ધર્યું. અને મશાનથી ઝટપટ નાસે તેમ તેઓએ નાસવા માંડ્યું. તર્ત મલ્લીકુમારી પ્રગટ થયાં. અને તેમને કહેવા લાગ્યાં રાજવીઓ ઉભા રહે! આ રહી હું મલી. જેવી આ પ્રતિમા બહારથી સુંદર છે પણ અંદર અદબ છે તેમ મારે દેહ ભલે સુંદર હોય પણ તે સમગ્ર લેહી પરૂથી ભરેલો છે. આ પ્રતિમામાં તે રોજ મારાથી એકજ ગ્રાસ નાખવામાં આવ્યા છે છતાં આ આટલી દુર્ગધ મારે છે તે મારામાં કેટલાએ ચાસ પડેલા છે. રાજવીઓ! યાદ કરો ! આજથી ત્રીજે ભવે આપણે સાતે જણે પૂર્વ ભવ દીક્ષા અંગીકાર કરી હતી. દેવલોકમાં સાથે રહ્યાં હતાં. બહારના સુંદર શરીરથી શું લલચાઓ છે ?- અંદર ને તપાસે! ” મલ્લીકુમારીના વચને તેમને મૂછ આવી. પૃથ્વી ઉપર ઢળી પડયા અને થોડીવારે જાતિસ્મરણ જ્ઞાનપૂર્વક જાગૃત થઈ કહેવા લાગ્યા. “ભદ્ર! તમે અમારાં ઉપકારી છે. પૂર્વે ત્રીજે ભવે પણ દીક્ષા પમાડી અમને તાર્યાં અને અત્યારે પણ અમને સાચે રાહે લાવ્યા. આપની શી આજ્ઞા છે? અમે તમારા સેવક છીએ” “મલ્લીકુમારીએ કહ્યું “ હાલતે મારે કાંઈ કહેવું નથી પણ અવસર આવે દીક્ષા ગ્રહણ કરજે.” રાજાઓએ કુંભ રાજાની ક્ષમા માગી. અને મલીકુ મારીને પગે પ્લાગી સ્વસ્થાને ગયા. તુર્ત લોકાન્તિક દેએ આવી “ નાથ! તીર્થ પ્રવર્તાવે.”ની વિનતિ કરી. જાલકદેવતાઓએ વસુ વૃષ્ટિ કરી. અને ભગવાને વાર્ષિક દાન દેવું આરંડ્યું. પચીસ ધનુષ્યની કાયાવાળાં મહિલકુમારી સો વર્ષની ઉંમરે જયંતિશિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્ત્રાસ્ત્ર વનમાં પધાર્યા. એક હજાર યુરૂ તથા ત્રણ હજાર સ્ત્રીઓ સાથે માગશર શુદ ૧૧ના દીવસે અશ્વિની નક્ષત્રમાં અઠ્ઠમ તપ પૂર્વ દીક્ષા ગ્રહણ કરી. આજ વખતે મલ્લિનાથ ત્રણે રાન સાથે મન ૫ર્યવાન પામી ચાર જ્ઞાની થયાં. કેવળજ્ઞાન પણ વધુ વિલંબને સહન ન કરવાથી તેજ દિવસે પૈડા સમયમાં આવી મળ્યું. આથી પંચજ્ઞાનને ધારણ કરનારાં થયાં. દેવામાં સમવસરણ રચ્યું. અને તેની વચ્ચે ત્રાસ ધનુષ્ય 'ઉંચું ચૈત્યવૃક્ષ રચ્યું. ભગવાન પર્વ દ્વારે પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી “તિર્થ == કહી સિંહાસન ઉપર આરૂઢ થયા. કુંભ રાજા અને છમિત્ર રાજાઓ ઈન્દ્રની પાછળ આવી બેઠા. દવેએ અને રાજાઓએ તુતિ કર્યા બાદ ભગવાને દેશના આરંભી. આ દેશનાથી કેઈએ ચારિત્રાતે કેાઈએ સસક્તિ Page #193 -------------------------------------------------------------------------- ________________ થી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર | ગ્રહણ કર્યું. છ મિત્ર રાજાઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. અને કુંભ રાજાએ પણ સમકિત ગ્રહણ કર્યું. મલ્લિનાથ પ્રભુને ભિષક વગેરે અઠયાવીશ ગણધરે થયા. ભગવાનની દેશના બાદ બીજી પિરિસીમાં પાપીઠ ઉપર બેસી ભિષક ગણધરે દેશના આપી. અને ત્યારપછી સૌ ભગવાનને નમી સ્વસ્થાને ગયા. બીજે દિવસે તેજ વનમાં રહેલ વિશ્વસેન રાજાને હાથે ભગવાને પરમાત્રથી પારણું કર્યું. | મહીનાથ ભગવાનના શાસનમાં કુબેર નામે યક્ષ શાસનદેવ અને વૈરેટયા નામે ચણિનું શાસન દેવી થઈ. કુબેર યક્ષ ઈજાયુધ સરખા વર્ણવાળે, ચાર મુખવાળે, હાથીના વાહનવાળો, ચાર દક્ષિણ ભૂજામાં વરદ, પરશુ, ત્રિશૂળ અને અભયને ધારણ કરનાર તથા ચાર વામ ભુજાઓમાં બીરૂ, શક્તિ, મુગર અને અક્ષસૂત્રને ધારનારે થયે. વૈશ્યા નામે શાસનદેવી શ્યામવર્ણવાળી, કમળના આસન ઉપર બેસનારી, બે દક્ષિણભુજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વાગભુજામાં બીરું અને શક્તિ ધારણ કરનારી થઈ. મલ્લીનાથ ભગવાનને ચાલીસ હજાર સાધુ, પંચાવન હજાર સાધ્વી, છસે અને અડસઠ ચૌદ પૂર્વધારી, બે હજાર બસો અવધિજ્ઞાની, સત્તરસે પચાસ મને પર્યવજ્ઞાની, બે હજારને બસે કેવળજ્ઞાની, બે હજારને નવસે વૈક્રિય લબ્ધિવાળા, એક હજારને ચારસો વાદ લબ્ધિવાળા, એક લાખને ત્યાસી–હજાર શ્રાવક, ત્રણ લાખને સીત્તેર હજાર શ્રાવિકા આટલો પરિવાર થશે. મલ્લીનાથ પ્રભુ દીક્ષા લીધા બાદ ઘણે કાળ પૃથ્વી ઉપર વિચરી પિતાને નિવણુ કાળ સમીપ જાણું સમેતશિખર પધાર્યા. ત્યાં પાંચસો સાધુ અને પાંચસે સાધ્વીઓ સાથે અણુશણુ વ્રત સ્વીકારી એક માસને અંતે ફાગણ સુદ ૧૨ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રને યોગ હતું ત્યારે પ્રભુ મલ્લીનાથજી નિર્વાણ પામ્યા. ભગવાન મલ્લીનાથે કૌમારાવસ્થામાં અને વ્રત પર્યાયમાં મળીને કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. અરનાથ સ્વામિના મુક્તિ પામ્યા બાદ કેટી હજાર વર્ષ ગયા બાદ મલ્લીનાથ તીર્થકર મોક્ષે ગયા. સર્વે ઈન્દોએ ભગવંતના તથા અન્ય મુનિઓના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો અને પ્રભુના દાઢા આદિ અવયવ યથાયોગ્ય વહેંચી લઈને નંદીશ્વર દ્વીપે જઈ નિર્વાણુપર્વોત્સવ ઉજવી ઈન્દ્રો સ્વરસ્થાને ગયા. શ્રી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર પૂર્વભવ વર્ણન. પ્રથમ દ્વિતીય ભવ-શુરષ્ટ રાજા અને પ્રાણુતદેવલોમાં દેવ. આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં ભારતનામના વિજ્યને વિષે ચંપા નામે નગરી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ' [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, હતી. ત્યાં શ્રષ્ઠ નામે રાજા રાજ્ય કરતે હતો. આ રાજા દાનવીર, રણવીર, ધર્મવીર અને આચારવીર હતે કેટલેક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે નંદનમુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, વીસ્થાનક તપનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને પ્રાંતે મૃત્યુ પાગી પ્રાણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. !' ; ' હરિવંશની ઉત્પત્તિ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેશાબી નામે નગરી હતી. તેનગરીમાં સુમુખ નામે રાજા હતા. આ રાજા એકદા વસંત સમયે ફરવા નીકળ્યો. માર્ગમાં તેણે વીરવિંદની શ્રી વતમાળાને દેખી. તેનું રૂપ જોઈ રાજા મુગ્ધ થયો. મંત્રીના પ્રયત્નથી તેણે તેને અંતઃપુરમાં દાખલ કરી. વીરવિંદ વનમાળાના જવાથી ગાડી બન્યો. તે શેરીએ ભટકે છે અને “વનમાળા! વનમાળા!” એવી બૂમો પાડે છે. લોકોના ટોળેટોળાં એની પછવાડે ભમે છે. એક વખત વર્ષાઋતુમાં રાજમહેલ આગળ કોલાહલ, સાંભળી સુમુખ વનમાળા સાથે અગાસીમાં આવ્યો. તેણે લોકોના ટેળાથી ઘેરાએલા ગાંડા બનેલ વીરવિંદને જોયો. જોતાંજ પિતાના કૃત્ય માટે બન્નેને દુઃખ થયું, અને પોતાના વિષયલંપટપણુ માટે ધિક્કાર ઉપજો. આજ અરસામાં વિજળી પડી અને વિજળીથી સુમુખ અને વનમાળા મૃત્યુ પામી " હરિવર્ણક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયા. માતપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ રાખ્યા. રાજા રાણીને વિદ્યુત્પાતથી ભરેલાં દેખી વીરવિંદ આનંદ પામ્યો. અને બાળતિય તપી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં કિલિબથીક દેવપણે ઉત્પન્ન થયો, અવધિજ્ઞાનથી તેણે પિતાનો પૂર્વજન્મ અને યુગલિક હરિ હરિણીને દેખ્યાં. તેમને દેખતાં તેને પૂર્વનું વર તાજી થયું. અને તેણે વિચાર્યું કે હું એમને એવી સ્થિતિમાં મુકું કે તેઓ દુઃખ પરંપરા પામી સંસારમાં રખડે? આથી તેણે બન્નેને ઉપાડી ચંપા નગરીમાં અપત્રિયા મૃત્યુ પામેલા ચંદ્રકીતિ રાજાની ગાદી ઉ૫ર સ્થાપન કયી અને પ્રધાનો દ્વારા કલ્પવૃક્ષના ફળ સાથે માંસ મદિરા અપાવી ભ્રષ્ટ કર્યો. આ હરિ રાજાના નામથી જતે દિવસે તે વંશ હરિવેશ તરીકે ખ્યાતિ પામ્યો. છેવટે હરિરાજા મૃત્યુ પામી શીતળનાથ ભગવાનના સમયમાં નરકે ગયે. હરિરાજા પછી તે વંશમાં પૃથ્વીપતિ-મહાગિરિ, હિમગિરિ વસુગિરિ, ગિરિ. વિમલગિરિ વિગેરે અનેક રાજાઓ થયા. તેમાં કઈક સ્વર્ગે તે કઈક નર અને કઈક મેક્ષે પણ ગયા. [૨] તૃતીયભવ–શ્રી મુનિસુવ્રત સ્વામિ આમ અનુક્રમે તે વંશમાં ઉત્પન્ન થએલ સમિત્રરાજા રાજગૃહી નગરીમાં રાજય કરતે હતે. તેને પાવતી નામે રાણી હતી. એક વખત તેની કુક્ષિમાં શરષ્ઠ રાજાને જીવ પ્રાણુત કલ્પમાંથી ઍવી શ્રાવણ સુદ પૂનમના દિવસે શ્રવણ નક્ષત્રમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ ચૌદ સ્વમ દેખ્યાં. દેવોએ વન કલ્યાણક મહત્સવ કર્યો. અનુક્રમે પૂર્ણમાસ Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રત કવામિ ચરિત્ર | ૧૬૧ પજાવતી જેઠ વદ આઠમના દિવસે શ્રવણ નક્ષત્રમાં ફર્મના લાંછનવાળા, શ્યામકાંતિવાળા પુત્રને જન્મ પાપો. દેશે અને દિકકુમારિકાઓ જન્મ મહોત્સવ કર્યો. પિતાએ બાર દિવસ સુધી જન્મ મહોત્સવ કર્યા બાદ સારા મુહૂર્તે સુનિસુવ્રત એવું નામ રાખ્યું. કારણ કે ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતા સુનિ જેવાં સુત્રતા થયાં હતાં. યૌવનવય પામતાં પ્રવું વીશ ધનુષની કાયાવાળા થયા. અને માતાપિતાએ પ્રભાવતી વિગેરે અનેક રાજકન્યા સાથે પરણાવ્યા. આ પ્રભાવતીદેવીથી મુનિસુવ્રત સ્વામિને સુકત નામે રાજકુમાર થયો. ભગવાન જ્યારે સાડાસાત હજાર વર્ષની ઉંમરના થયા ત્યારે પિતાએ તેમને રાજ્યલાર પ્યો. ભગવાને પંદરહજાર વર્ષ સુધી પૃથ્વીનું પાલન કર્યું. તેવામાં “વામિન્ ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તિ કાન્તિક દેવગે કરી. ભગવાને સુરતને રાજગાદી ઉપર બેસાડયો. સાંવત્સરિક દાન આપ્યું અને અપરાજિતા નાની શિબિકા ઉપર આરૂઢ થઈ નિલગુહા નામના ઉધાનમાં પધાર્યા. આભૂષણ વિગેરેને ત્યાગ કરી ફરાણુ શુદ બારસના દિવસે શ્રવજુનમાં હાજર રજાની સાથે છઠ તપૂર્વક ભગવાને દીક્ષા અગિકાર કરી. બીજે દિવસે રાજગૃહિ નગરમાં બ્રહ્મદર રાજાને ઘેર ક્ષીરાન્ન વડે પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. અને પારણાસ્થાને બ્રહ્મદર રાજાએ રત્નપીડીકા કરાવી. ભગવાને ત્યાંથી અન્યત્ર વિહાર કરવાનું આરંહ્યું. છzસ્થપણે અગિયાર માસ સુધી વિહાર કર્યા બાદ ફરી ભગવાન નીલહા ઉદ્યાનમાં ઝાયા અને ચંપકવૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અહિં તેમણે ફાગણ વદ બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં ઘાસિકમને ક્ષય કરી કેવળજ્ઞાન ઉપાસ્યું એ સમવસરણની રચના કરી. ભગવાન પૂર્વદ્યારે પેસી ચાલીશ ધનુષ્યના ઉંચા ચૈત્યદક્ષને પ્રદક્ષિણા કરી નમોતિચર કહી સિહાસન ઉપર આરૂઢ થયા. - ભગવાન સમવસર્યાના સમાચાર સાંભળી સુત્રત રાજ પરિવાર સહિત ત્યાં આવ્યો. અને ઈન્દ્રની પાછળ બેઠે. ઇસ્તુતિ કર્યા બાદ ભગવાને દેશના આરંભી, અને તે દેશનામાં માગનુસારી, શ્રાવક અને સાધુપણાને ઉપદેશ આપ્યો. દેશના સાંભળી કેટલાકે રીક્ષા. કેટલાકે શ્રાવકપણું અને કેટલાકે છુટા છુટા ત્રતનિયમો લીધા. મુનિસુવ્રત સ્વામિ ભગવાનને ઇન્દ્રાદિક દાર ગણધર થયા તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી અને પહેલી પિરિસી પૂર્ણ થયા બાદ ગણધર ભગવતે પાદપીઠ ઉપર બેસી દેશના આપી. તેમજ તે પૂર્ણ થતાં સૌ અવસ્થાને ગયા. - અનિવ્રત સ્વામિના શાસનમાં વરૂણ નામે ચલ શાસનદેવ તથા નરદત્તા નામે ક્ષિણી શાસનદેવી થઈ. વરૂણ પક્ષ ત્રણ નેત્રવાળે, ચાર સુખવાળે, શ્વેતવણુંવાળ, દા ધારી, વૃષભના વાહનવા, ચાર દક્ષિણ ભૂઝમાં બીજોરું, ગદા, બાપુ તથા શક્તિ ધારણ કરનાર તથા વામ ભૂજમાં નકુળ, અક્ષત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર છે. તથા નરદત્તા ચક્ષિણી ગૌરવર્ણવાળી, ભદ્વાન ઉપર બેસનારી, બે દક્ષિણ ભૂજમાં વરદ અને અક્ષ સ તથા બે વામ ભૂજમાં બીરૂ અને ત્રિશુલ ધારણું કરનારી થઈ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ' '[ વિષષ્ટિ શલાકા પુરૂ શાસનદેવની સાનિધ્ધવાળા ભગવાન એક વખત ભરૂચ નગર સમવસર્યો. ભગવાન સમવસર્યાના સમાચાર સાંભળી તે નગરને જિતશત્રુ રાજા અશ્વ ઉપર ચઢી વંદન કરવા આવ્યું. દેશનાને અંતે ગણધર ભગવંતે ભગવાનને પૂછયું, “આ સમવસરણમાં કાણું ધર્મને પામ્યુ?” પ્રભુ બોલ્યા “જિતશત્રુ રાજાના અશ્વ સિવાય કોઈ ધર્મ પામ્યુ નથી.' જિતશત્રુ રાજાએ ભગવાનને આશ્ચર્યથી પૂછયું : “ભગવાન ! આ અશ્વ કેણુ છે?' . ' ' - પશ્વિની ખંડ નામના નગરમાં જિનધર્મ નામે એક શેઠ હતું. તેને સાગરદન નામે મિત્ર હતું. તે ભકિપણાથી જિનધર્મની સાથે ચૈત્યમાં દર્શન કરવા અને ગુરૂવદન કરવા જતો હતો. એક વખતે મુનિની દેશનામાં તેણે એવું સાંભળ્યું કે “જે અરિહંત પ્રભુનું બિન કરાવે તે જન્માન્તરમાં સંસારને દૂર કરી ભવાન્તરમાં શ્રેષ્ઠ ધર્મને પામે. અર્થાત્ જે માણસ આ ભવમાં જેવી સેવા કરે તેવી પરભવમાં તેને મળે છે. આ પછી તેણે એક સુવર્ણનું જિનબિંબ કરાવ્યું અને સાધુની પાસે પ્રતિષ્ઠા કરાવી. આ સાગરદત્ત પ્રથમ મિથ્યાત્વી હતા. તેથી તેણે નગર બહાર શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણ પર્વને દિવસે સાગરદત્ત ત્યાં ગયે. અહિં તેણે ઘીના ઘડાની નીચે ચૂંટેલી ઉધેઈને પૂજારીઓના હાથે ઘડા લેવાથી જ્યાં ત્યાં વેરાયેલી દેખી અને આમતેમ ચાલતાં પૂજકથી ચગદાતી પણ જોઈ સાગરદત્તને દયા આવી અને તે વસ્ત્રથી ઉધેઈને દુર કરે છે તેટલામાં પૂજારીએ મશ્કરી પૂર્વક કહેવા લાગ્યા કે “આ તું જૈન સાધુઓની શિક્ષાને અમલ કરતે હઈશ” એમ કહી ઉધેઈને વધુ બળથી ચગદવા માંડી. સાગરદત્તે આ વાત પૂજારીઓના આચાર્યને કહી. પણ તેણે તેની ઉપેક્ષા કરી. સાગરદત્તને લાગ્યું કે આ લોકે દુર્ગતિમાં પડે છે અને બીજાને પાડે છે. આમ છતાં તેણે શિવ પૂજન તે કર્યું. ત્યાંથી મૃત્યુ પામી સાગરદત્ત આ જાતિવત અશ્વ થયો છે પૂર્વ જન્મમાં તેણે જિનપ્રતિમા કરાવેલી હતી તેથી અમારે ધર્મોપદેશ સાંભળી થોડીવારમાં પ્રતિબંધ પામ્યું છે. ભગવંતના આ વચન સાંભળી રાજાએ અશ્વને ખમાવ્યો અને ત્યાર પછી ભરૂચ અશ્વાવબોધ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ભગવાન મુનિસુવ્રત સ્વામિ એક વખત હસ્તિનાપુર નગરમાં પધાર્યા. આ નગરમાં ગરિકનામે એક તાપસ હતું. ત્યારે રાજા તાપસ ભક્ત હોવાથી તેને જમવાનું આમંત્રણ આપ્યું. પણ તાપસે કહ્યું. “મને કાર્તિક શેઠ પીરસે તે હું જમવા આવું. રાજાના આગ્રહથ કેતિક શેઠે તેને ભોજન પીરસ્યું પણ મનમાં વિચાર્યું કે જે મેં પહેલાં દીક્ષા ગ્રહણ કરી હેત તે મારે આ પરાભવ સહન કર ન પડત. આમ વિચારી ભગવાન પાસે’ હજાર શ્રાવકે સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી. ચારિત્ર પાળી કાર્તિક શેઠ સૌધર્મ દેવલોકમાં ઈપણ ઉત્પન્ન થયે અને ગરિક તેનું વાહન રાવણ હાથી રૂપે ઉત્પન્ન થયો. ઈન્દ્રને દેખી તેને પૂર્વર તાજુ થયું. અને તેણે બે મસ્તક કર્યો. ઇ બે રૂપ કર્યો. આમ છતાં પલાયન કરતા તેને ઈન્દ્ર વજપ્રહાર કરી વશ કર્યો. - " ' ' ' ભગવાન મુનિસુવ્રત સ્વામિને ત્રીસ હજાર સાધુ, પચાસ હજાર- સાધ્વી, પોચસો ચૌદ પૂર્વધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મન:પર્યવજ્ઞાની, અઢારસો કેવળરામ, બ Page #197 -------------------------------------------------------------------------- ________________ શિ મહાપર ગવત્તિ ચારિત્ર ]. ૧૬૩ અ. હજાર કિલાિવાળા, એક હજાર બસે વાદલબ્ધિવાળા, એક લાખને તેર હજાર શ્રાવક, ૧ લાખને પચાર હજાર શ્રાવિકા આટલો પરિવાર થો. હીરા ડીધા બાદ ગાડા સાત હજાર વર્ષ પૃથ્વી ઉપર વિચરી મુનિસુવ્રત સ્વામિ પિતાનો મોક્ષકાળ સમીપ જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અશg ઘત કાર્યું. અને એક માસને અંતે જેઠ વદ ૯ ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને ભેગ હતો ત્યારે એક હજાર મુનિઓ સાથે મોક્ષે ગયા. અનિત કવામિએ સાડાસાત હજાર વર્ષ કુમારપણામાં, તેટલાંક વર્ષ વ્રતમાં, અને તેટલાં જ વર્ષ રાજ્યમાં એમ કુલ ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. મલ્લીનાથ સ્વામિના નિર્વાણ પામ્યા બાદ ચેપન લાખ વર્ષે મુનિસુવ્રત સ્વામિ મોક્ષે ગયા. સર્વે ઈન્દોએ ભગવંત તથા અન્ય મુનિઓના દેહનો યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો. બગાવતના દાઠા આદિ અવયવે થાયોગ્ય વહેંચી લઈ નદીશ્વર દ્વીપે જઈ નિર્વાણુપર્વોત્સવ ઉજવી સી સ્વાને ગયા. નવમા શ્રી મહાપદ્મ ચક્રવત્તિ ચરિત્ર (૧) ચક્રવતિને પૂર્વભવ. શ્રી મુનિસુવ્રતસ્વામિ વિહાર કરતા હતા તે સમયમાં મહાપમ નામના ચકવતિ થયા છે. તેમનું ચરિત્ર હવે અહિં કહેવામાં આવે છે. આ જંબુઢીપના પૂર્વ વિદેહના સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે એક નગર હતું તે નગરમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખત તેણે અકસ્માત વિદ્યત્પાતને દેખ્યો. અને તેથી તે વૈરાગ્ય પામ્યું. ત્યારબાદ તેણે સમાધિસ નામના યુનિની પાસે દીક્ષા લઈ સુદર ચારિત્ર પાળ્યું અને અંતે બારમા દેવલોકમાં ઈપણે ઉત્પન્ન થયા. - - મહાપો ચક્રવતિ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરમાં પામોત્તર રાજાને વાળા નામે રાણથી વિષ્ણુકુમાર નામે પુત્ર થયો. ત્યારપછી પ્રજા પાળ રાજાનો જીવ અસ્મૃત દેવલોકમાંથી વી ચૌદ સ્વ સૂચિત વાળાપાણીની કુક્ષિને વિષે અવતર્યો. પૂર્ણ સમયે પુત્રનો જન્મ થયો. અને પિતાએ મહાપદ્મ એવું નામ રાખ્યું. વિશુકમાર અને મહાપદ્મ બને ભાઈઓએ જોતજોતામાં સર્વ કલાઓ સંપાદન કરી. મહાપમ કુમારને વધુ બુદ્ધિશાળી જાણી પિતાએ યુવરાજયદે સ્થાપન કર્યો. તે સમયે ઉજેનિમાં શ્રીવમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નમુચિ નામે ૧ લઇ ત્રિષષ્ટિમાં નમુચિ નામે પુરોહિત હતો એમ જણાવેલ છે. પણ બીજે બધે નમચિ નામે , મંત્રી હતો તેમ હોવાથી તે મુકેલ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, મંત્રી હતા. એકવખતે મુનિસુવ્રત સ્વામિના તીર્થના સુત્રત નામે આચાર્ય ઉર્જનિમાં સમ વસર્યા. રાજા પરિવાર સહિત આચાર્યને વાંદવા નીકળે. રાજાની સાથે મુનિને વંદન કરી નમુચિ જેમ તેમ પ્રશ્ન પૂછવા માંડયો. ગુરૂમૌન રહ્યા એટલે નમુચિ બેલ્યો “આચાર્ય કાંઈ જાણતા નથી તેથી કશે ઉત્તર આપતા નથી.” આચાર્ય આને જવાબ આપે તેટલામાં તેમની પાસે રહેલા શિષે નમુચિને કહ્યું “તમારે પૂછવું હોય તે પૂછો. તે બેલ્યો “તમે અપવિત્ર અને વેદથી બાહા છે તેથી કુશલ ઈચ્છનાર રાજાના દેશમાં રહેવા યોગ્ય નથી” આને મુનિએ જવાબ આપ્યો કે જે બ્રહ્મચારી હોય તે પવિત્ર અને અબ્રહ્મચારી હોય તે સદા અપવિત્ર ગણાય છે. અમે બ્રહ્મચારી છીએ વેદમાં પાણીનું સ્થાન, ખાણુઓ, ઘંટી, ચૂલો, અને સાવરણી એ પાંચ સ્થાન ગૃહસ્થને પાપ માટેના કહ્યા છે. તે પાંચ સ્થાનોની નિત્ય સેવા કરે તેઓ વેદ બાહ્ય છે. અમે તે પાંચ સ્થાનથી રહિત છીએ બાકી બ્રહાચર્યથી બ્રાહ્મણ અને શિલ્પથી શિલ્પી. બ્રાહ્મણ કહેવા માત્રથી સાચો બ્રાહ્મણ ન કહેવાય. ઈત્યાદિ યુક્તિથી મુનિએ નમુચિનો પરાભવ કર્યો. નમુચિને ખુબ લાગી આવ્યું. રાત્રે તલવાર લઈ સુતાચાર્યને મારવા આવ્યો. પણ શાસનદેવીએ તેને ખંભિત કર્યો. લોકે સવારે તેને ખંભિત કરેલો દેખી તેની નિંદા કરવા લાગ્યા. નમુચિ ત્યારબાદ ઉજજેની છેડી હસ્તિનાપુરમાં આવ્યું. મહાપદ્મ કુમારે તેને પ્રધાનપદે સ્થાપે. નમુચિએ મહાપમને રંજિત કરવા સિહબલ નામના એક સામંતને જે ઘણા વખતથી વશ ન થતાં તેને વશ આ . મહાપમ નમુચિ ઉપર પ્રસન્ન થયો. તેણે તેને વરદાન માગવાનું કહ્યું. નમુચિએ અવસરે માગીશ એમ કહી પતાવ્યું. એક વખતે મહા પદમની માતા જવાળાએ પૂજા માટે સુંદર રથ બનાવ્યો. શોકની સરસાઈથી તેની અપર માતા લક્ષ્મીએ બ્રહ્મરથ બનાવ્યું. જલયાત્રાના વરઘોડામાં અને જણીઓએ આગ્રહ કર્યો કે અમારે રથ પહેલે. રાજાએ બને રથની યાત્રા અટકાવી. મહાપક્ષે પિતાની માતાના પ્રથમ રથપૂર્વકની યાત્રા માટે પ્રયત્ન કર્યો પણ તેમાં ફળીભૂત ન થવાથી તે હસ્તિનાપુર છોડી ચાલી નીકળ્યો. અને એક મહા જંગલમા આવ્યે. ત્યાં તેણે એક તાપસ આશ્રમ દેખ્યો. અજાણ્યા રાજકુમારનો તાપસીએ સત્કાર કર્યો અને તેને પિતાના ગણું ત્યાં રાખ્યો, આ આશ્રમમાં ચંપાનગરીના રાજા જનમેજયની નાગવતી નામે સ્ત્રી પોતાની પુત્રી મદનાવલી સાથે રહેતી હતી. આ મદનાવલી મહાપમને જોઈ તેના ઉપર અનુરાગવાળી થઈ માતાએ તેને રોકી અને તેને કહ્યું કે “તું ચક્રવર્તિની પત્ની થવાની છે તે શા માટે આટલી ઉતાવળ કરે છે ? મહાપ મનમાં સંતોષ માન્યો. તેણે માન્યું કે “ હું ચક્રવર્તિ થવાનો છું આ હમણાં નહિ તે પછી પણ મારી પત્ની થશે.” કુમાર આશ્રમ છે. અને સિંધુસદન નગર તરફ ચાલે. અહિં રાજાને હાથી ગાડો થયા હતા. તેને વશ આણી મહાન રાજાને પ્રસન્ન કર્યો. મહાસેને તેને રે કન્યાઓ પરણાવી. એક વખત સુખમગ્ન શયામાં પિઢ હતો તે વખતે વેગવતી નામની વિદ્યાધરી તક ઉર Page #199 -------------------------------------------------------------------------- ________________ ~ ~- ~ શ્રી મહાપ ચકવત્તિ ગરિત્ર ] ૧૨૫ કરવા આવી કુમારે તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું ઈન્દ્રધનુ રાજાની રાણે શ્રીકાંતાની કુક્ષિથી ઉત્પન્ન શમેલી જયચંદ્રા તમારા વિના તરફડે છે” હુ જયચંદ્રને અપાવવા આવી ૬. માપમકુમાર વેગવતી સાથે તાઢય ઉપર ગયો અને તેના પિતાની સંમતિથી જયચંદ્રા સાથે લ કર્યો. વળતાં જયચંદ્રાના મામાના દીકરા ગંગાધર અને મહિધરે તેની સાથે યુદ્ધ કર્યું પણ તેનો તે પરાભવ કર્યો. ત્યારપછી મહાપમને ચૌદ રત્ન ઉત્પન્ન થયાં. તે રત્નોથી તે છ ખંડ ગાયા. અને તાપસ આશ્રમમાં રહેલ મદનાળીને પરણી તેને સ્ત્રી રન બનાવ્યું. મહાપદ્મ સંપૂર્ણ અદ્ધિ સહિત હસ્તિનાપુર આવ્યો. માતપિતાએ તેનાં લુછણા લીધાં. આ અરસામાં અવતાચાર્ય હસ્તિનાપુર પધાર્યા. માતાપિતાએ તેમની પાસે દીક્ષા લેવાની ઈચ્છા કરી. વિશકુમારને રાજ્ય આપવા માંડયું. પણ તેણે રાજય ન લેતાં પિતાની સાથે સૂત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. આ પછી મહાપદ્દમનો રાજ્યાભિષેક થયો અને ચક્કી અભિએક પણ . મહાપમે પિતાની માતાને અધુરો રહેલ મનોરથ જેનરથ કાઢી પૂરે કર્યો. સુવતાચાર્ય પમોત્તર પ્રમુખ શિષ્યો સહિત કેટલાક વખત ત્યાં રહ્યા અને ત્યારબાદ બીજે વિહાર કર્યો તે દિવસે પોત્તર મુનિ કેવળજ્ઞાન પામી ક્ષે ગયા અને વિષ્ણુકુમાર ઉગ્ર તપશ્ચર્યાના બળે અનેક લબ્ધિઓ પામ્યા. અને આકાશગામિની લબ્ધિથી વિવિધ સ્થળે તીર્થ યાત્રા કરતા સંયમ નિર્વાહમાં પોતાનું જીવન પસાર કરવા લાગ્યા. મહાપદમ કુમારે પિતાના ચકીપણાના કાળમાં અનેક જીનમંદિર બંધાવ્યાં અને ઘણા ધાર્મિક કાર્યો કર્યા. એક વખત સુત્રતાચાર્ય શિષ્યો સહિત ફરી હસ્તિનાપુર પધાર્યા. નમૂચિએ તેમને જોયા અને વેરનો બદલો લેવાની ઈચ્છા તેના મનમાં જાગૃત થઈ. તેણે રાજા પાસે મારો યજ્ઞ ચાલે ત્યાં સુધી રાજ્ય મારી હકુમતમાં રહે તેવી વરદાન બદલની માગણી કરી. એક વચની રાજાએ તે કબુલ કરી તેને રાજ્ય સોંપ્યું. યજ્ઞમાં આશીર્વાદ આપવા સર્વ ધર્માચાર્યો આવ્યા. માત્ર શ્વેતાંબરી જૈન સાધુ આવ્યા નહિ. નમુચિને હાનું મલ્ય. તેથી તેણે તેમને કહ્યું “રાજાનું નહિ કલ્યાણ ઈચ્છનારા તમે અહિથી ચાલ્યા જાવ. હું હાલ રાજા છું.” સુત્રતાચાર્યે કહ્યું “હાલ અમારે ચાતુર્માસ છે. ચાતુર્માસ પછી અમે જઈ નચિએ ન માન્યું. તેણે જવાની સાત દિવસની મહેતલ આપી. સુત્રતાચાર્યે મેરૂ પર્વત ઉપર રહેલ વિષ્ણુકુમાર પાસે એક મુનિને મોકલ્યો. વિષકુમાર સુનિને સાથે લઈ તુર્ત ત્યાં આવ્યા. નમુચિને ખુબ શાંતિથી સમજાગે. પણ નમુચિ એક નો બે ન થયો. વિ. કુમાર નસચિને કહેવા લાગ્યા કે ત્રણ ડગલાં જમીન તે આપીશ કે નહિ?'નમુચિ કહ્યું “હું તમને ત્રણ ડગલાં ભૂમિ આપું છું પણ તે ભૂમિની બહાર જ રહેશે તેને હું તત્કાળ હણી નાંખીશ.” વિષ્ણુકુમારે “તથાસ્તુ” એમ કહી સ્વીકાર કર્યો. નમુચિ વિષાકમા રને ત્રણ ડગલાં જમીન લઈ લેવાનું જણાવતા ઉભા રહ્યો. મુનિએ પોતાની કાયા લાખ જન વિકવી. માનવો દે અને સર્વ જગત ક્ષોભ પામ્યું. ઈન્દ્રોએ દેવસભાના નાટારંભ બંધ કર્યા. પાતાલવાસી દે ક્ષણમાં શું થશે તે વિચારી કંપવા લાગ્યા. મુનિના ક્રોધે. માઝા મૂકી હતી. સર્વ જગત ભયમાં આવી પહયું હતું. બે ડગલા માત્રમાં સર્વ જગત Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ( લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુ. રોકી લીધુ. નમ્રુચિને કહ્યું - ખોલ ત્રીજો પગ ક્યાં મુકું ?” તેણે ત્રીજું ઢંગ નમુચિના મસ્તક ઉપર મૂકયુ. દેવા, ઇન્દ્ર, મહાપદ્મ અને સકલ સંઘ મુનિને કાપ સ’હરી જગતની રક્ષા કરવાનું વિનવી રહ્યા હતા. મહાપદ્મ કહેવા લાગ્યા. આ મારા અપરાધ છે. મેં પ્ ધ્યાન ન આપ્યું. આ મારા અને દુષ્ટ નમુચિના અપરાધથી ખીજા ન દુઃખી થાય !” મુનિએ સંધ સામે દષ્ટિ નાંખી, પુજ્ય સધની આજ્ઞા માથે ચઢાવી પેાતાનું સ્વરૂપ હતુ. તેવું મનાવ્યું. ગુરૂ પાસે આલેચના લીધી. છેવટે કેવળજ્ઞાન પામી વિષ્ણુકુમાર મેક્ષે ગયા. પણ તે પ્રસંગ પછી વિષ્ણુકુમાર ત્રિવિક્રમ કહેવાયા. મહાપદ્મ રાજા આ અધા પ્રસગા દેખી વૈરાગ્ય પામ્યેા. તેણે છ ખડ પૃથ્વી છેડી દીક્ષા અંગીકાર કરી સુદર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી સિદ્ધિગતિ પામ્યો. મહાપદ્મ ચક્રવર્તિ એ કુમારાવસ્થામાં પાંચસે વર્ષ, માંડલિકપણામાં પાંચસ વર્ષ, દિગ્વિજયમાં ત્રણસે વર્ષ, ચક્રવર્તિ પણામાં અઢાર હજાર અને સાતમે વધુ તથા દીક્ષા વસ્થામાં દસ હજાર વર્ષ મળી ત્રીસ હજાર વનું આયુષ્ય ભોગવી સિદ્ધિગતિ પામ્યા. વિષ્ણુકુમાર ચરિત્ર સહિત મહાપદ્મચક્રવર્તિ ચરિત્ર સપૂર્ણ : [શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, છઠ્ઠા અલભાદિ, આઠેસાચક્રો, સાતમા બલભદ્રાદિ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુવ્રત સ્વામિ, નવમા ચકી ચરિત્ર રૂપ છઠ્ઠું પર્વ સંપૂર્ણ ] ૭-૧૭ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ૧-૨-૩-૪-૫-૬ પરૂષ પૂર્વા સંપૂર્ણ ૭૭૭૭ ગ Page #201 -------------------------------------------------------------------------- ________________ - લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર. ઉત્તરાર્ધ [પર્વ છ–૮–૯–૧૦] ત્રણ વસ રામાયણના મુખ્ય પાત્ર પરિચય. પુરૂષ પાત્ર સહસ્ત્રાગુ રાવણની પૂજામાં વિક્ષેપ કરનાર રાજા રાવણના પિતા નવા શતબાહુ મુનિ સહસ્રાંશુના સાંસારિક પિતા પ્રતિવાસુદેવ અનરણ્ય દશરથના પિતા નારદ કમાણે રાવણને પ્રથમ લઘુબંધુ કલહપ્રય બ્રહ્મચારી મફત વિલી રહ્યું રાવણને બીજે યજ્ઞ કરનાર રાજ સત્ય માટે પ્રસિદ્ધિ પામેલ રાજા ઇન્દ્રજિત-મેધવાલન રાવણના પુત્રો ક્ષીરદબ નારદના ગુરૂ વિશ્રવણ ગવષ્ણુની માસીને પુત્ર રાવણનું વાહન પર્વત ક્ષીરદબને પુત્ર અતિ ભુવનાલંકાર મહાકાળ ચાની ઉત્પત્તિના કારણુરૂપ દેવ પવનવેગ યમરાજના ત્રાસમાંથી બચાવવાની હરિવાહન અરજ કરનાર મથુરાના રાજા મધુ હરિવહનને પુત્ર વિદ્યાધરને રાજા નલ કુમાર દુર્લય પુરના રાજા યમરાજા ઈન્દ્રને ખંડિયા રાજા સહસ્ત્રાર ઈન્દ્ર રાજાને પિતા આદિત્યરા-વક્ષરજા કીન્કીધી રાજના પુત્રો દત્તવીર્ય ઈન્દ્રને પુત્ર વાલિ–સુગ્રીવ આદિત્યરજાના પુત્ર મહેન્દ્ર આજનાને પિતા નલ-નીલ અક્ષરજાના પુત્રો પ્રસન્નકાર્તિ અંજના સુંદરીને ભાઈ ખર રાવણને બનેવી પહૂલાદ પવન જયના પિતા વિગધ ખર સાથેના યુદ્ધમાં લક્ષ્મણને પ્રહસિત પવનંજયને મિત્ર સહાય કરનાર વિદ્યાધર પવનંજય અંજનાનો પતિ ગગનચંદ્ર મુનિ વાલિના ગુર વિદ્યુમભ અંજના માટે પવનંજયનો હરિફ ચંકરશ્મિ વાલિને પત્ર વરૂણ રાવણને હરિફ રાજા અંગદ, જયાનંદ સુગ્રીવના પુત્રો અમિતગતિ મુનિ-અંજનાને પૂર્વભવ કહેનાર મુનિ સાહસ ગતિ સુપીર સમાન રૂપ પ્રતિસૂઈ અંજનાનો મામ કરનાર વિદ્યાધર હનુમાન પવન જય-અંજનાને પુત્ર Page #202 -------------------------------------------------------------------------- ________________ ગ્ય રામ, લક્ષ્મણ, ભરત શત્રુન્ધ્રના પિતા રામ, લક્ષ્મણુ, ભરત, શત્રુન્ધ્રદશચના પુત્રા ચ દ્રગતિ ભામ"ડળના પાલક પિતા ભામ′ડળ - જનક ક્ર્મક સત્યવ્રુતિ મુનિ સિ હૈદર સીતાના કાણ શમ્યના પૂર્વભવ કહેનાર અતિના શા સિàાદરને ખડીયા ગા કૈલ્યાણુમાળાના પિતા પાણીપતી એક ગરીબ બ્રાહ્મણુ ગાકણું ઇાકણું યક્ષ રામને માટે નમરી વસાવનાર અતિીય – સ્ત્રી સૈન્યથી પરાભવ પામનાર વિશ યરથ અતિવીયના પુત્ર કુલભૂષજી, દેશભૂષણ પૂર્વ ભા સંભળાવનાર ગુરૂ ત્રિગુપ્ત, સુગુપ્ત દંડકારણ્યના ઇતિહાસ જણાવનાર મુનિએ રાવણની બેનના પૂત્રા સીતાની ભાળ આપનાર વજ્રક વાલિખાય રૂદ્રદેવ કપિલ શબુક-સુંદ રતટી અક્ષકુમાર વિશાળ પ્રતિચંદ્ર અપ્રમેયખલ વિખવાદ જણાવનાર મહાલાચનદેવ--ામ લક્ષ્મણુને હિત્મ્ય અસ્ત્ર આપનાર વિશલ્પાના પ્રભાવ જણાવનાર ચંદેરી, ઇંદ્રજિત, મેપનઃહેનના પૂભવ કહેનાર મુનિ ગવષ્ણુના પુત્ર રાવણુ–વિભીષણુ વચ્ચે થએલ કૃતાંતવન સાત ઋષિએ વિજય સુરદેવ ઈં ગેરે આ સીતાના ભાઇ સીતાના પિતા વજ્રજ્રધ કમ ચારીઓ–સીતાના `અપવાદ અનંગલવણુ—મદનાંકુશ સિહાય પૃથુરાજા શમના સેનાપતિ મથુરાને નિરાગી બનાવનાર જણાવનાર સીતાના આશ્રય આપનાર રામના પુત્રા રામનો પુત્રોના અધ્યાપક લવણુ અંકુશ સાથે યુદ્ધ કરનાર જયભૂષણમુનિ-સીત્તા અગ્નિ પ્રવેશ વખતે પનારેલ મુનિ 1 &p() { સૌતાને સહાય કરનાર વ અમૃતધેાષ—જેની પામે અનઞ લવણે દીક્ષા લીધી તે જટાયુ-કૃતતિવદન દેવ રામને પ્રતિષેધ કરનાર દે સુવ્રતમુનિરામે જેની પામે ચત્રિ ગ્રહણ તે અન દેવ લવજીના પુત્ર પ્રતિનદી ગર્માર્થને પારણું કરાવનાર સીતેન્દ્ર—ામને ઘ્યાનમાથી ચલિત કરવા આવ નાર સીતાનેા આ. સ્ત્રી પાત્ર કૈકેસી શવજીની માતા સુપ ણખા મદોદરી ાવણુની એન રાવણુની પટાણી. શ્રીપ્રભા કનકપ્રભા, રત્નાવળી રાવણુની પત્નીએ તરિમાળા કુંભણુની પત્ની. વિભીષણુની પત્ની. આદિયરજાની પત્ની ઋક્ષરજાની પત્ની સુગ્રીવ પત્ની. ઉપર ભા–રાવણુ ઉપર મેાહિત થનાર નલખરની પત્ની. આજનાસુંદરી વસ તતિલકા પુત્રનજયની પત્ની અંજનાસુંદરીની સખી, સત્યવતી, અન ગકુસુમા, લંકાસુંદરી.-હનુમાનની પત્ની અપરાજિતા, સુપ્રભા, સુમિત્રાદમી, દશરથની પત્નીએ. વિજયસુંદરી, ભદ્રા ભરતની પત્નીએ. રૂપવતી, અભયમતી,- કલ્યાણુમાળા, વનાળા, રતિમાળા, જિતપદ્મા, વિસ; મનેારમા લક્ષ્મણની આઠ પટરાણી સીતા શ્રીદામા, રતિનિભા, પ્રભાવતી-રામની પત્નીએ શશીચૂલા, મદાકિની. અન ગલવણુની પત્ની. ચંદ્રમુખી, નમાલા મનાંકુશની પત્નીએ ૫ શ્રી ઈન્દુમાલિની હરિકાન્તા. તારામતી ' Page #203 -------------------------------------------------------------------------- ________________ રામાયણ બલદેવ રામ, વાસુદેવ લક્ષ્મણ અને પ્રતિવાસુદેવ રાવણચરિત્ર. રાવણને જન્મ શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં લંકાનગરીમાં મેઘવાહન નામે એક રાક્ષસ કુળમાં જન્મેલે મહા બળવાન અને પરાક્રમી રાજા રાજ્ય કરતે હતો એણે અત્યંત કુશળતાપૂર્વક રાજ્યને કારભાર ચલાવ્યો પરંતુ વૃદ્ધાવસ્થા થતાં એણે લકાનું રાજ્ય પિતાના કરતાં વધુ પરાક્રમી અને વીર્યવાન પુત્ર મહારાક્ષસને સેપ્યું અને પિતે દીક્ષા અગિકાર કરી સ્વશ્રેય સારું. મહારાક્ષસની પછી એ કૂળમાં અનેક રાજાઓ થઈ ગયા એમાં સૌથી વિખ્યાત રાજા કીતિધવલ થયે એ શ્રેયાંસસ્વામિના કાળમાં થઈ ગયે. આ બાજુ લકામા કીર્તિધવલ રાજ્ય કરતા હતા ત્યારે મેઘપુર નગરમાં વિદ્યાધરોનો રાજા અતી: પિતાની આણ વર્તાવી રહ્યો હતે એને સર્વગુણસંપન્ન શ્રીમતી નામની શીયળવતી રાણી હતી. એ રાણુની કુખે શ્રીકકે નામને પુત્ર અને દેવી નામની પુત્રી ઉત્પન્ન થયાં હતાં અને ભાઈબેન અત્યંત સ્વરૂપવાન અને દેવી સ્વરૂપવાળાં હતાં. દેવીનાં રૂપનાં વખાણ દેશદેશના રાજાઓના કાને પહોંચવા લાગ્યા. એ જ અરસામાં રત્નપુર નગરની અંદર પુ ત્તર નામે એક વિચક્ષણ સ્વભાવને રાજા રાજ્ય કરતે હતો એના સુભટેએ દેવીનાં ઘણું જ વખાણ કર્યા ત્યારે પુત્તરે મનમાં નિશ્ચય કર્યો કે કઈ પણ હિસાબે મારે દેવીને પરણવી એવા નિશ્ચયથી એણે દેવીનું માથું અતી દ્ર પાસે કર્યું. પરંતુ અતી એની માગણીને અસ્વીકાર કરી દેવીને કીર્તિધવલ સાથે અત્યત ધામધૂમથી પરણાવી. - પુતર રાજાને કાને સમાચાર આવી પહોંચ્યા કે દેવીનાં લગ્ન તે કીર્તિ ધવલ સાથે થયાં છે. એ સાંભળતાં જ પુતર રાજાના મનમાં ક્રોધની ઝાળ વ્યાપી ગઈ આથી કીતિધવલ અને અતી દ્ર પર વેર લેવાને મનમાં એણે નિશ્ચય કર્યો. એવામાં એક દિવસ અતી રાજાને વિરપુત્ર શ્રીકઠ ફરતે ફરતે પુષ્પોત્તર રાજાના ક્રિડાંગણ સમા એક મનહર ઉદ્યાનમાં જઈ ચડયો, ચારે બાજુ લીલાં ઝાડે શોભી રહ્યાં હતા સૃષ્ટિનું સૌદર્ય જાણે ત્યાં આવીને ઊભું હોય એવું સુદર દશ્ય ત્યાં જામ્યું હતું. એટલામાં પત્તર રાજાની પુત્રી પદ્યા એક વૃક્ષ પાછળથી બહાર આવી. એ અત્યંત સ્વરૂપવાન અને આકર્ષક પુત્રી હતી એને જોતાં જ શ્રીકંઠ એના પ્રત્યે અનુરાગી બન્યા શ્રીકઇ પણ દેવ જેવો દેખાવડો અને સોહામણે હતે. એટલે પધાના હૃદયમાં પણ શ્રીકંઠ પ્રત્યે અનરાગ જમ્યો ને મનમાં શ્રીકંઠનું સામીપ્ય ઈચ્છવા લાગી શ્રીકંઠ પડ્યાની ઇચ્છા તરત જ કળી ગયે એટલે એણે પદ્યાને પિતાના વિશાળ સ્ક ધ પર બેસાડી દીધી અને પિતે આકાશમાં ઉડવા લાગે Page #204 -------------------------------------------------------------------------- ________________ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ઉદ્યાનના માળીઓ અને રક્ષકેએ આમ શ્રીકઠને પદ્મા સહિત આકાશમાગે ઉઠતે. જે એટલે બૂમરાણુ પાડી ઉઠયાઃ “બચાવો, બચાવો ! રાજકન્યા પધાનું હરણું આ શ્રીકંઠ કરી જાય છે. જલદી એની પાછળ કેઈ દોડે, પુત્તર રાજમહેલમાં હતું. એના કાને આ શબ્દા પડયા કે તરત જ એ શ્રીકંઠની પાછળ જવા તૈયાર થઈ ગયે. એક વિરાટ સૈન્ય એણે તૈયાર કરી શ્રીકંઠની પાછળ, પ્રયાણ કર્યું. પુત્તર રાજાને પોતાની પછવાડે આવતા જોઈને શ્રીકંઠને મનમાં ફાળ પડીઆવડા મોટા સૈન્યને પિતે સામનો કેમ કરી શકશે એ એક મેટે સવાલ એના મનમાં થઈ પડશે, પરંતુ તરત જ એને પ્રતિધવલ યાદ આવ્યું. - પિતાની જાતને બચાવ કરવા માટે શ્રીકંઠ કાતિધવલના આશરે ગયો. કીર્તિધવલને એણે પિતાની સર્વ હકીકત સવિસ્તર કહી સંભળાવી. કીર્તિધવલે શ્રીકંઠને બચાવવા મનમાં નિશ્ચય કર્યો. એટલામાં તે પુર્ષોત્તર રાજા ત્યાં આવી પહો, એણે કીર્તિધવલને કહેવડાવ્યું કે - મારા દુશ્મન ગ્રીક ઠને મારે હવાલે કર; નહિ તો પરિણામ ઘણુ ખરાબ આવશે ” કીર્તિધવલ કેઈથી ડરે એવી પિચી માટીને માનવી નહોતે એણે એક વીરપુરુષને છાજે એ જવાબ પાઠઃ “તારી ધમકીથી હું ડરી જાઉં એ કાયર નથી. પણ મને તારા હિતની પડી છે એટલે હું તને સલાહ આપું છું કે તારે આ કપ અને વૈર બને નકામાં છેશ્રીકઠે તારી પુત્રીનું હરણ નથી કર્યું. તારી પુત્રીની ઈચ્છાનુસાર એણે એ કાર્ય કર્યું છે. બળાત્કારપૂર્વકનું એ હરણ નથી. બન્ને એકબીજાને સાચા હૃદયથી ચાહે છે. તારી પુત્રી શ્રીકંઠ પ્રત્યે અનુરાગી છે શ્રીકંઠ માટે એને પ્રેમની લાગણી જન્મી છે. ધાર કે તું શ્રીકંઠને યુદ્ધમાં મારી શકીશ તેપણું તને કયું સુખ લાધવાનું છે એથી તે તારી પુત્રી દુઃખી થશે અને પરિણામે તું દુઃખી થવાને આવી સ્થિતિ અને સામે જોતાં તે તારે એક સાચા પિતા તરીકે તારા જ હાથે કન્યાદાન દેવું જોઈએ”. કીર્તિધવલના આ વિચારવાની જવાબથી યુત્તર રાજા જરા વિચારમાં પડી ગયો. એ અરસામાં ડૂતી દ્વારા પદ્માએ જણાવ્યું: “હે પિતા! કીર્તિધવલની વાત રજેરજ સાચી અને ગ્રહણ કરવા યોગ્ય છે મારા મનથી હું શ્રીકંઠને વરી ચૂકી છે. એમણે બળાત્કારે મારું હરણ કર્યું નથી મારી સ્વેચ્છાએ જ મેં એમને એમ કરવા પ્રેયો છે. હરનું સાચું કારણ અમારી બને વચ્ચેને અનુરાગ જ છે બીજું કઈ નથી આથી આપને હું વિનંતિ કરું છું કે આપ શ્રીકંઠને મારી નાખવાને આ બેટો રાત્ર છોડી દો અને એક કન્યાના સાચા પિતા તરીકેની આપની ફરજ બજાવવાનું સાચું સાથ હાથ ધરે. પુપાત્તર રાજા આથી સમજદાર બન્યા અને પિતાની વહાલી દીકરીનાં આવાં સુંદર વચન સાંભળીને એણે શ્રીકંઠ પર વેર લેવાનો નિશ્ચય જતો કર્યો એના મનમાં ભભૂકેલા Page #205 -------------------------------------------------------------------------- ________________ - - - - રાવણ જન્મ ક્રોધાગ્નિ તરત જ બુઝાઈ ગયે. એનું મન અને હૃદય કાચ જેવાં નિર્મળ થઈ ગયાં અને એની વિચારધારામાં સદ્ભાવનાનાં જળ સિંચાયાં એણે પિતાના સૈન્યને આગળ વધવાની મના કરી દીધી. કીર્તિધવલની શુભ સલાહ અનુસાર એણે સ્વહસ્તે કન્યાદાન દીધું અને શ્રીકંઠને વેરે પદ્યાનાં લગ્ન કર્યાં લગ્નની ક્રિયાવિધિની પતાવટ બાદ પુષ્પોત્તર રાજા પિતાના સૈન્ય સાથે પિતાના નગર તરફ પાછા વ કાતિધવલે એને ભાવભીનું વિદાયમાન આપ્યું. શ્રીકંઠે કીર્તિધવલને ઘણો જ આભાર માન્ય અને પિતાને નગર જવા પિતાનો વિચાર જણાવ્યું કીર્તિધવલના મનમાં એક બીજો જ વિચાર રમતે હેવાથી એણે શ્રીકઠને જણાવ્યું કે “હે શ્રીકંઠ! તું હવે મારા રાજ્યની અંદર જ રહે ! તુ મારા એક નાના ભાઈ જે જ છે. તારે હવે મારા રાજ્યની હદ છોડીને બીજે કયાંય જવાનુ નથી” ગ્રીક છે કીર્તિધવલની આ આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કર્યો કીતિધવલે પિતાના રાજ્યમાં આવેલ વાનરદ્વીપ નામનો પ્રદેશ શ્રીકઠને સોંપી એને એ પ્રદેશને રાજા બના એ પ્રદેશમાં આવેલ કિકિયા નામના નગરને રાજધાની બનાવવામાં આવ્યું આ પ્રદેશની એક વિશેષતા એ હતી કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વાનરે રહેતા હતા શ્રીકઠને વાનરે પર ઘણું જ હેત હતું. એટલે એણે પોતાના રાજયના લેકીને વાનરની હિંસા કરવાની મનાઈ ફરમાવી આ મનાઈ હુકમના કારણે ત્યાંના વાનરે નિર્ભય મને વિચરવા લાગ્યા એ જોઈને એ પ્રદેશની બહાર વસતા અન્ય પ્રદેશના વાનરે પણ ત્યાં આવીને વસવા લાગ્યા. શ્રીકઠ નિષ્કટક રીતે રાજ્ય ચલાવતા હતા એને વાકઠ નામે એક પરાક્રમી પુત્ર થયે એક દિવસ શ્રીકઠના મનમાં જિનેશ્વરની યાત્રા કરવાને મનસુબો જભ્ય. એણે પરમ તીર્થધામરૂપ ન દીશ્વરદીપની શાશ્વત ચાત્રાએ જવાને નિશ્ચય કર્યો એણે પિતાનું વિમાન તૈયાર કર્યું અને યાત્રાએ જવા નીકળે રસ્તામાં એક પર્વત એળગતાં એન વિમાન સ્મલિત થયું આમ અધવચ્ચે જ એ અટકી પડશે. યાત્રા કરવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ આથી નિવેદ પામી એણે તરત જ વજકંઠને રાજ્ય સેંપી દીક્ષા ગ્રહણકારી અને દીક્ષાને સમ્યફ રીતે પાળીને તેણે સિદ્ધિગતિ મેળવી. આ જ કુળની અંદર અનુક્રમે ઘોદધિ નામનો એક રાજા થયે એના અરસામાં લકામા તડિત્યેશ નામને રાજા રાજ્ય કરતે હતે એને શ્રી ચંદ્રા નામની સ્વરૂપવાન રાણી હતી. એક દિવસ તડિકેશ શ્રીચદ્રાની સાથે રતિક્રિડા કરતે પિતાના ઉદ્યાનની અંદર વિચરી રહ્યો હતો એવામાં અચાનક એક દિશાથી એક વાનર દોડતે ત્યાં આવી પહો અને શ્રીચંદ્રાના સ્તન ઉપર એણે ઉઝરડા ભર્યા આ જોતાં જ તડિકેશ કે પાયમાન થઈ ગયે. એણે પિતાના ધનુષ્યને પિતાના રથ પરથી હાથમાં લીધું ને વાનર પર જોરથી ફેકયું આ બાણના સચોટ પ્રહારથી પેલે વાનર ઉછળીને બાજુના એક ઝાડ નીચે થાન ધરતા એક મુનિની પાસે જઈ પડયે સાધુએ વાનર સામે જોયુ વાનરના શરીરમાથી ધખધખ કરતું રક્ત વહી જતું જઈને મુનિને લાગ્યું કે વાનર હવે વધુ જીવી શકે Page #206 -------------------------------------------------------------------------- ________________ ~~ - - - - - લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, એમ નથી. એટલે સર્વભૂતેમાં સમઢષ્ટિ રાખનાર એ મુનિએ વાનરના કાનમાં સર્વપાપહારી નવકારમંત્ર કો. નવકારમંત્ર સાંભળતાં સાંભળતાં વાનરને જીવનદીપ બુઝાઈ ગયે. મરીને તે વાનર અબ્ધિકુમાર નિકાય નામના દેવલોકમાં દેવતા થયે દેવતારૂપ થએલા એ વાનરે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણી લો. એથી એ પેલા મુનિને વંદન કરવા માટે આવે પરંતુ તડિકેશના અનુચરે વાનર પર ત્રાસ ગુજારતા એની નજરે પડયા આથી એણે તડિસ્કેશના અનુચ પર પ્રહાર કરવા માંડ્યા તડિકેશ તરત જ તે જગાએ આવી પહોંચ્યા અને એની પૂજા કરવા લાગ્યું. પેલા દેવતાના રૂપમાં રહેલા વાનરે તરત જ તાડિત્યેશને પિતાની ઓળખાણ આપી. ત્યારબાદ બન્ને જણ પેલા સુનિની પાસે આવ્યા અને પિતાના બનને વચ્ચે શાથી વેરભાવની લાગણી જન્મી હતી તેનું કારણ પૂછયું સુનિએ એ બન્નેને પોતાની નજીક બેસાડયા તે જણાવ્યું કે, “હે લંકાપતિ તાડિકેશા પૂર્વજન્મની અદર તું શ્રાવસ્તિ નગરીની અદર એક પ્રધાનને પુત્ર હતું અને આ વાનર એક શિકારી હતો. સંસારથી વિરક્ત થઈને તે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. કાશીમાં તે દીક્ષા લીધી દીક્ષા લઈને તું વિહાર કરતે હતો ત્યાં પેલા શિકારીએ તને બાણથી વિધી નાખ્યો શુભ અવસ્થામાં મૃત્યુ પામેલ હોવાના કારણે તે દેવતા થયે. ત્યાંથી ચ્યવીને તું અહિ લંકાપતિ થયે પેલે શિકારી નરકની ઘર યાતનાઓ ભોગવીને લંકામાં વાનરરૂપે જન્મે.” પેલે દેવતા આ વાત સાંભળીને અંતર્ધાન થશે. તડિકેશ દુઃખી હૃદયે પિતાના નિવાસસ્થાન તરફ પાછા વળે. થડા દિવસ વિત્યા એટલે તડિત્યેશે લંકાની ગાદી પર પિતાના પુત્ર સુકેશને સ્થાપિત કર્યો અને પિતે દીક્ષા અંગિકાર કરી કાળક્રમે મૃત્યુ પામીને એણે પરમપદ પ્રાપ્ત કર્યું. આ બાજુ રાજા ઘનોદધિએ પણ પિતાના પુત્ર કિષ્કિ ધિને રાજ્ય સેથી દીક્ષા લીધી. આજ અરસામાં રથનુપૂરમા અશનિવેગ રાજા રાજ્ય કરતો હતો એને બે મહા પરાક્રમી પુત્રો હતા. એમના નામ અનુક્રમે વિજયસિંહ અને વિગ હતાં. અને પુત્રોની વીરતા જગવિખ્યાત બની હતી. આદિત્યપુરના રાજા મંદિરમાળીની શ્રીમાળા નામની રાજકુવરીને સ્વયંવર છે એના સમાચાર અશનિવેગના દરબારમાં આવી પહોંચ્યા એ સમાચાર સાંભળીને વિજયસિંહ અને વિદ્વેગ સવયંવરમાં જવાને તૈયાર થયા એ સ્વચ વરમાં શ્રીમાળાને મળવવા દેશદેશના રાજાઓ એકઠા થયેલા હતા કિષ્કિથી પણ એ સ્વયંવરમાં એના અનુજબધુ અધકની સાથે હાજર હતે શ્રીમાળા વરમાળા લઈને સભામાં હાજર થઈ. એક પછી એક રાજા એણે જોવા માંડયા પણ કેઇ રાજા પર એની આંખ ઠરતી નથી, કિર્કધીને જોતા જ એના હદયમાં પ્રેમની લાગણી થઈ આવી. એણે તરત જ વરમાળા કિડ્ઝ - ધીના કંઠમાં આપી. બધા રાજાઓ મો વકાસીને જોઈ રહ્યા આ જોઈને વિજયસિંહને Page #207 -------------------------------------------------------------------------- ________________ રાવણ જમ]. મનમાં ઝાળ વ્યાપી ગઈ એણે તરત જ પિતાના સ્થાનમાંથી તરવારને ખેંચી અને તે કિપીને મારવા માટે દેડ. બન્ને પક્ષના માણસે યુદ્ધ લડવાને માટે સજજ થઈ ગયા ખૂબ દારૂણ યુદ્ધ બને પક્ષો વચ્ચે ખેલાવા લાગ્યું. પ્રિન્કિંધીની મદદે એને નાનો ભાઈ અંધક દેડી આ એણે વિજયસિંહના મસ્તકને એક જ તરવારને ઝાટકે મારી ધડથી જુદું કર્યું. વિજયસિંહ તરત જ મરણ પામ્યું. કિષ્કિધી શ્રીમાળાને લઈ પોતાના નગરમાં મહા આનંદની લાગણી અનુભવતે પાછો વળે. આખા નગરમાં એક મહા ઉત્સવ જેવું વાતાવરણ થઈ રહ્યું. આ બાજુ વિજયસિંહના પિતા અશ વેગને વિજયસિંહના મૃત્યુના સમાચાર મળ્યા એને કિષ્ઠિધી રાજા પર ઘણો જ ક્રોધ ચડો એણે એક પ્રચંડ સેના તૈયાર કરી અને કિકિધા નગરી પર ચડાઈ કરી. બન્ને પક્ષે એક ઘેરતમ યુદ્ધના મંડાણ મહાયાં. બન્ને પક્ષે સારી એવી માનવખુવારી થઈ. કિષ્કિ ધી રાજાના પક્ષમાં સૌથી મહાન અને બળવાન કઈ પણ વ્યકિત હોય તે તે અંધક હતે અશનિવેગે અંધકને શિરચ્છેદ કર્યો ત્યારે કિષ્કિ. ધિરાજા, રાક્ષસે અને વાનરે લશ્કરમાં આમતેમ દોડવા લાગ્યા અત્તે તેઓ બધા યુદ્ધભૂમિ છેડીને પાતાળ લંકામાં નાસી ગયા. અશનિવેગે ત્યાં એક નિત નામના બેચરને રાજા બનાવ્યું અને પોતે પિતાની નગરીમાં પાછો ફર્યો અશનિવેગના ત્રીજા પુત્રનું નામ સહસ્ત્રાર હતું. રાજસુખ ભોગવતાં ભોગવતાં અશનિવેગ વૃદ્ધાવસ્થાને પામ્યું એટલે એણે પોતાનું રાજ્ય સહસ્ત્રારને સેપ્યું અને દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. પાતાળ લંકામાં રહેલા સુકેશને અનુક્રમે માળી, સુમાળી અને માલ્યમાન એમ પ્રતાપી ત્રણ પુત્રો થયા કિષ્કિન્ધી રાજાને આદિત્યરાજા અને કડક્ષરજા એમ બે પુત્રો થયા. યુકેશના પુત્રો બહુ જ બળવાન અને શૂરવીર હતા એમણે ચેડા જ વખતમાં લકા પર ચડાઈ કરી અને નિર્ધાત ખેચરને વધ કરી લંકાનુ રાજ્ય પાછુ સર કર્યું. લંકાની ગાદી પર માળીને બેસાડવામાં આવ્યો. કિષ્કિ ધા નગરીમાં આદિત્યરજા રાજા તરીકે બેઠે. અશનિવેગના પુત્ર સહસ્ત્રારને ચિત્તસુંદરી નામે એક સ્વરૂપવાન અને શિયળવાન રાણી હતી. એ ગર્ભવતી હતી. એને એક વખત એ દેહદ (ઈચ્છા) થયો કે “મારે ઇંદ્ર સાથે સંભોગ કર ” એને મનમાં મુંઝવણ થવા લાગી કે મારે આ વાત સહસારને જણાવવી કે નહિં? અંતે એ વાત સહસ્ત્રારને જણાવવી એ એણે મનમાં નિશ્ચય કર્યો એક દિવસ એણે એ વાત સહસ્ત્રારને જણાવી સહસ્ત્રાર પાસે એક એવી મંત્રસિદ્ધિ હતી કે તે ધારે તેવું સ્વરૂપ એ મંત્રબળે ધારણ કરી શકે. એથી એણે ઈદ્રનું સ્વરૂપ ધારણ કર્યું અને એ રીતે ચિત્તસુંદરીને દેહદ પૂરો કર્યો આથી ચિત્તસંદરીને જે બાળક અવતર્યો. એનું નામ ઇદ્ર રાખવામાં આવ્યું. ઈદ્ર ભારે સ્વરૂપવાન અને તેજસ્વી બાળક નીવડયો ઉમર થતાં સહસારે દીક્ષા લીધી અને ઈદ્રને ગાદી પર સ્થાપિત કર્યો ઈન્દ્ર રાજ્યગાદી ઉપર આવ્યા પછી દેવલોકના ઈન્દ્રની પેઠે તેણે કપાળ વિગેરેની વ્યવસ્થા કરી સાચા ઈન્દ્ર જેવો ભાસ ઊભે કર્યો Page #208 -------------------------------------------------------------------------- ________________ (લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ઇદ્ર ભારે પરાક્રમી હોવાથી એણે પિતાની ભુજાશક્તિથી પિતાના રાજયની સીમા વધારવા માંડી અનેક રાજાઓને ખડિયા બનાવ્યા. લંકાની ગાદી પર બેઠેલા માળીથી આ સહન થઈ શકતું નહોતું. ઈદ્રના વધતા જતા આ રાજવિસ્તારથી મનમાં ને મનમાં એ ઈર્ષ પામવા લાગ્યો અને ઇદ્ર પર ચડાઈ કરવાને એણે મનમાં દઢ સંકલ્પ કર્યો. એક શુભ દિવસ જોઈને માળીએ અનેક રાક્ષસે વાનરો સહિત ઈદ્ર પર ચઢાઈ કરી. માળીની પ્રચંડ સેનાને યથાયોગ્ય સામને કરવા ઇદ્ર પણ પિતાની વિશાળ સેના સાથે યુદ્ધભૂમિ પર હાજર થો ઈદ્ર રાજાપક્ષે રહેલા વિદ્યાધરોએ માળીના પક્ષે રહેલા રાક્ષસે અને વાનરોની ભારે ખુવારી બોલાવી. ઐરાવત હાથીની મહર અંબાડી પર બેઠેલા કેન્દ્રની જેમ અજબ છટાથી બેઠેલા ઈંદ્ર અને મહાપરાક્રમી રાક્ષસોના સમૂહવડે વી ટળાયેલ રાક્ષસંપતિ માળી વચ્ચે જીવ સટોસટનું યુદ્ધ મંડાયું. બન્ને યુદ્ધવિદ્યામાં પ્રવીણ હતા, કાયરતા જેવું નામ બનેમાં નહતું અને યુદ્ધભૂમિના બને લાડકવાયા- પિતા પુત્ર જેવા હતા એથી યુદ્ધભૂમિને કાયરતાથી લાછન લગાડી એ ભાગી છૂટે એવી કોઈ સંભાવના નહોતી બન્નેએ પોતપોતાની લડવાની કળા બતાવવા માંડી. બન્નેમાંથી કેણ જીતશે એ કહી શકાય એમ નહતુ. પરતુ વિધિનિર્માણ તે ચેકસ જ હતું. એટલે વિદ્યાધરના રાજા ઈદ્ધિ માળીના મસ્તક પર તલવારને એક જોરથી ફટકો માર્યો. માળીનું મસ્તક ધરણું પર ઢળી પડયું અને માળીની આખી સેના ચદ્ર વિનાની રાત્રિ જેવી અનાથ બની ગઈ માળીની આખી સેના માળીનાં જતાં પાતાલ લંકામાં આશરો લેવા દોડી ગઈ. ઈદ્રને કઈ લકામાં રાજ્ય કરવું નહોતું એટલે એણે વિશ્રવાના પુત્ર વૈશ્રમણને લકાનું રાજ્ય સેપી તે પોતાની રાજધાનીએ પાછો ફર્યો. પાતાળલકામાં ભાળીના ભાઈ સુમાળીને રત્નવા નામને એક પુત્ર હતા એ ભારે હઠ નિશ્ચયી અને તપસાધનામાં પ્રવીણ હતે એક દિવસ એ એક મનહર ઉદ્યાન વિશે તપ કરતો હતો, એ દરમ્યાન એક સુંદર યુવતી તેની સમક્ષ આવીને કહેવા લાગી. “હે રત્નથવા! સાંભળ, હું કૌતુકમંગળ નામના નગરના રાજા મબિંદુ વિદ્યાધર રાજાની રાજકુવરી છું મારી બેટી બેન કૌશિકાને પુત્ર શ્રમણ હાલ લકાની ગાદી પર છે. મારું નામ કેકસી છે. મારા પિતાએ મને અહિં મોકલી છે. રત્નથવા લૈક્સ પ્રત્યે અનુરાગી બન્યું. એણે એ વાત વડિલોને કહી જણાવી વડિલેએ શિવાને કૈકસી સાથે પરણવાની સંમતિ આપી એટલે રત્નશ્રવાકેકસી સાથે પરણ્ય. શેઠે સમય પસાર થયો એટલે ઠેકસીએ એક દિવ્ય કાતિવાળા પુત્રને જન્મ આપ્યો, એ બાળક નાનો હતો છતાં એણે પાસે પડેલા એક માણેકના હારને પોતાના કંઠમાં ધારણ કર્યો. બાળકની માતા કૈકસી આ જોઈ ઘણું જ આશ્ચર્ય પામી રત્નશ્રવા જયારે કેકસી પાસે આવ્યે ત્યારે કૈકસીએ હારની વાત કહી સંભળાવી. *હે વહાલા પતિ! આ હાર કેઈ સામાન્ય માનવી ધારણ કરી શકવા સમર્થ નથી કારણ કે આ દેવી-હાર રીસેસ Page #209 -------------------------------------------------------------------------- ________________ જન્મ તમામ પર્વજ મેઘવાહનને આપે તે જેને આ નાના બાળકે સ્વહસ્તે પિતાના કંઠમાં આરોપ ડ છે. નથવાને ઘોડા વખત પહેલાં એક મુનિએ કહેલું વચન યાદ આવતાં એણે કહ્યું કે કસી! એક મુનિએ મને કહું હતું કે જે આ હારને ધારણ કરશે તે પ્રતિવાસુદેવ થશે ” ને ઠારમાં રહેલાં નવ માણેકની અંદર તે બાળકના મુખના નવ પ્રતિબિંબ પડયાં જેથી નવા એનું નામ દશમુખ રાખ્યું. કેકસીએ બીજા બે પુત્રો બિભીષણ અને કુંભકર્ણને અનુક્રમે ૧ન્મ આપે સુર્પણખા નામની એક પુત્રીને પણ એના પેટે એણે કહ્યું કે ની અંદર તે બાળકને ધારણ કરશે તે કે કોઈ નામ [૨] વિજથી રાવણ દશમુખે (રા) એક દિવસ વૈશ્રવણ રાજાને વિમાનમાં જ જે. વૈશ્રવણને જોઈને ગવ એની માતાને પૂછયું : “હે વહાલી માતા ! આ દૈવી વિમાનમાં ભારે ઠાઠમાઠ અને વૈમથી આમ નિયપણે આકાશમાગે જનાર આ વ્યક્તિ કેણ છે?” રવાની માતાએ અત્યંત ધથી જવાબ આપ્યો. “હે પરાક્રમી પુત્ર! એ વિમાન માત જનાર શ્રવણ છે. એણે તારા ભલા પિતાને લંકાનગરીમાં પરાજિત કરીને નગરીની બહાર કાઢી મૂક્યા હતા અત્યારે લંકાની રાજગાદી પર આ જ વૈશ્રવણ રાજા રાજ્ય કરે છે. અનેકવિધ રાજગવિલાસે એ ભોગવી રહ્યો છે. આપણું રાજલક્ષમીને પણ એ અનેક પ્રકારે ભોગવી રહ્યો છે તેને હું કેવી રીતે સમજાવું કે એને જોતાં જ મારું કાળજુ કાપી ઊઠે છે. એને જોતા જ મારું અતર ભી કર વેદનાથી ફાટી પડે છે. મને રાત દિવસ જપ વળતે નથી. તારા પિતાના એ વેરીનું મસ્તક કયારે ધૂળમાં જઈને પડે એ જ વિચાર મને રાતદિવસ આવ્યા કરે છે. તારા જેવો પરાક્રમી અને બળવાન પુત્ર એની માતાનું દુખ દર નહિં કરે તે અન્ય કેણ કરશે? તારા જેવા આજ્ઞાપાલક પુત્રની એ. પવિત્ર ફરજ છે કે તારા પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવું અને એ દેશ પર પિતાની આણ ફરી વર્તાવવી.” રાવણની સાથે એના અનુજ બધુઓ બિભીષણ અને કુંભકર્ણ પણે ત્યાં હાજર હતા. એ બને ભાઈઓએ માતાની આંખમાંથી આંસુ પડતાં જોયા એટલે એમણે કહ્યું “હે વહાલી માતા! શા માટે તમે આમ દુઃખી થઈને રડે છે? તમારે માટે આમ કલ્પાંત કરવું શોભાસ્પદ નથી અને તે માતા! તને રાવણની શક્તિની કયાં ખબર નથી એની લડાયક શક્તિ અને યુદ્ધ નિપૂણતાની ખ્યાતિથી કાણુ અજાણ છે? દેશદેશમાં એના પરાક્રમની સુવાસ ફેલાઈ છે. એની સામે લડવા કઈ હિંમત કરી શકે તેમ નથી અને અમે બે ભાઈઓ પણ કેઈથી ગાંજ્યા જઈએ એમ નથી. અમે પણ યુદ્ધકળા સારી પેઠે જાણીએ છીએ ગમે તેવા શક્તિશાળી અને બળવાન રાજાની સામે અમે યુદ્ધ કરવા તૈયાર છીએ Page #210 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ wwwww www.m એટલે એ વિશે તારે દિલમાં સહેજ પણ રજ રાખવા નહિ. તારા જેવી સુખી માતા આ જગતમાં બીજી ક્રાણુ છે ? ” . રાવણે જવાખ દીધા હુ માતા! આ ખન્ને ભાઇઓનું કથન સર્વથા ચેાગ્ય છે ! મારી સામે લડી શકે એવા કાઈ શક્તિશાળી રાજા આ દુનિયાના પટ પર હું જોતા નથી. પછી આ વૈશ્રવણુ તા કાણુ મારી સામે આખના પલકારામા એને ધૂળ ચાટતા ન કરી દઉં તે મારુ નામ રાવણુ નહિ લકાનું ગુમાવેલુ રાજ્ય હું, પાછુ મેળવ્યા સિવાય જપીને એસવાના નથી. પણ એમ છતા મને એક બીજો વિચાર આવે છે કે જે સાથે સાથે હું ઘેાડી વિદ્યા સાધી લઉ તા અને તરત જ વશ કરી શકાય અને એ રીતે એને પાર્જિત કરી શકાય. આા વિદ્યા કંઇ ઘરને ખૂણે એસી સાધી શકાતી નથી. ઘાર જંગલમાં જઈને તપશ્ચર્યા કરવી પડે છે અને એ માટે અમારે ત્રણે ભાઈઓને કાઈ વિકટ અરણ્યમાં જવું પડશે! માટે હું માતા! આપ રાજીખુશીથી અમને જવાની રજા આપા જેથી અમે જિંદગીમાં મહાન પરાક્રમા કરી શકીએ 2 કૈકસી માતાએ ત્રણે ભાઈઆને આશીર્વાદ આપ્યા એટલે ત્રણે ભાઇઓએ નગર છેડયું અને જ ંગલ તરફ પ્રયાણ કર્યું. એક ઘાર અને ભયંકર જ ગલમાં જઈને એમણે મહાકષ્ટકારી તપની શરુઆત કરી. તપના પ્રભાવે એમણે અષ્ટાક્ષરી વિદ્યાને સાધી. અષ્ટાક્ષરી વિદ્યાને સાધ્યા ખાદ એમણે પાડશાક્ષર મંત્રનેા જાપ જપવા શરૂ કર્યાં. આ ત્રણે ભાઈએ આ પ્રમાણે તપ કરતા હતા ત્યાં અનાવૃત નામના એક દેવતા એની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા ત્યાં આવ્યે પેલા ત્રણ ભાઈએના તપમાં ભંગ પાડવાને માટે એ દેવતાએ એની સ્ત્રીઓને તેમની પાસે માલી, પણ પેલી સ્ત્રીએ આ સ્વરૂપવાન મધુઓને જોતા જ તેમના માહમાં પડી ગઈ અને મેલવા લાગી. “ હૈ પરાક્રમી વીરપુરુષા! તમે તમારી આંખ ખાલીને અમારી સામે તેા જુએ, અમે અપ્સરા જેવી દેવીઓ માહિત થઈ તમારે સ્વાધીન છીએ. તમારે હવે અન્ય વિદ્યાની કે સિદ્ધિની કોઈ જરૂર રહી નથી તમે અમારી સાથે ભાગવિલાસ ભાગવા અને તમારા જીવનને સાર્થક મનાવા. ” તે પણ પેલા ત્રણ ભાઇએ એમના ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થયા નહિ પૈાતાની સ્ત્રીએ કાર્ય માં નિષ્ફળ ગઈ જાણી પેલે દેવતા પાતે ત્યા હાજર થયા ને કહેવા લાગ્યા : “ હું વીર પુરુષા ! તમારે આ સાધનાની જાપણુ જરૂર નથી. કોઈ પાખડી અને મિથ્યામતવાદીએ તમને આવા ચેઠળ સાધવા કહ્યું હોય એમ જણાય છે, માટે તમે આ બધું છોડો દો. તમારે કોઇપણ વરદાન જોઈતું હોય તા મારી પાસે માળા, હું તમને તે આપીશ અને તમારા મનની મનેકામના...હું પરિપૂર્ણ કરીશ. ” એના આ વચન સાભળીને પણ પેલા ત્રણે ભાઈઓ ધ્યાનમાંથી લેશ માત્ર ચલિત થયા નહિ. આથી અનાહત દેવનેા ક્રોધ સળગી ઉઠયે.. એણે પેાતાના અનુચરાને ખલાન્યા અને ત્રણે ભાઇએનું ધ્યાન છેડાવવા જાતજાતના ઉપસર્ગો કરવાની આજ્ઞા કરી પેલાએએ અનેક પ્રકારનાં બિહામણાં અને વિચિત્ર પ્રકારનાં સ્વરૂપેા ધારણ કરીને તપસ્વીઓને Page #211 -------------------------------------------------------------------------- ________________ વિજયી રાવણ ] ડગાવવા પ્રયત્નો કર્યા. પણ એમના બધા જ પ્રયત્નો પાણીમાં ગયા. એમણે કૈકસી સૂપણખા અને રત્નથવાના રૂપ ધારણ કર્યા અને એ લોકે મરી ગયાં હોય એવા માયાવી દ ઉભાં કર્યો. તે પણ પેલા ભાઈઓ ધ્યાનમાં અડગ જ રહ્યા. આ જેઈને તે પેલો દેવ ઘણે જ કોવાયમાન થઈ ગયે એણે માયાવી વિદ્યાથી ત્રણે ભાઈઓનાં માથાંઓ છેદી નાખેલાં દેખાડયાં રાવણનું માથું કુંભકર્ણ અને વિભીષણની આગળ નાંખ્યું અને કુંભકર્ણ તથા વિભીષણનાં મસ્તક રાવણની આગળ નાંખ્યાં. મોટાભાઈ રાવણનું ભરતક જેઈને વિભીષણ અને કુંભકર્ણ ધ્યાનમાંથી સહેજ ચલિત થયા એ બન્ને ભાઈઓને રાવણ તરફ પૂજ્યભાવ હોવાથી જ એમ બન્યું. પરંતુ રાવણ તે પિતાના સ્થાનમાંથી લવલેશ પણ ડગે નહિ. ઉલટ એ તે પિતાના ધ્યાનમાં વધુ દૃઢ થયો, એની આવી મહાન તપસ્યા જોઈને આકાશમાંથી દેવવાણી થઈ કે “રાવણ એક મહાન તપસ્વી છે. એ ખરે નિશ્ચયી છે ” અને તરત જ પ્રજ્ઞપ્તિ આદિ એક હજાર વિદ્યા “હે રાવણ! અમે તને તાણે છીએ” બોલતી આકાશને પ્રકાશિત કરી રહી કુંભકર્ણને સંવૃદ્ધિ આદિ પાંચ વિદ્યાઓ અને બિભીષણને સિદ્ધાર્થ આદિ ચાર વિદ્યાએ અનુક્રમે સિદ્ધ થઈ. પેલા યક્ષે તરત જ રાવણને પ્રણામ કર્યા અને પિતાના પાપના પ્રાયશ્ચિત્ત રૂપે એણે રાવ)ને માટે સ્વયંપ્રભ નામે નગર રચાવ્યું. વિદ્યાઓની સિદ્ધિ મેળવીને રાવણ પિતાનાં સગાંવહાલાઓની સાથે પાછો પોતાના નગરમાં પ્રવેશ્ય એ ઉપરાંત રાવણે છ ઉપવાસનું તપ કરીને ચંદ્રહાસ નામનું એક ઉત્તમ ખ સાધ્યું. તે અસામાં વિતાય પર્વત પર સુરસંગીત નામના નગરમાં વિદ્યાધરનો રાજા અય રાજ્ય કરતો હતે. એની સ્ત્રીનું નામ હેમવતી હતું અને પુત્રીનું નામ મંદોદરી હતું ? મદદરી ઉંમરલાયક થવાથી મય રાજા પિતાના એક મંત્રીની સલાહ મુજબ મા દેદરીને વિવાહ પરાક્રમી રાવણ સાથે નક્કી કરવા સ્વયંપ્રભ નગરમાં આવ્યે રાવણના વડિલોએ અને સ્વજનોએ એ વાતને સમતિ આપી એટલે થોડા જ દિવસમાં રાવણ અને મદેદારીનાં ભારે ધામધૂમથી લગ્ન થયાં. મેઘરવ નામના પર્વત પર આવેલા ક્ષીરસાગરમાં ક્રીડા કરવાને માટે એક વખત રાવણ ગયો એ ક્ષીરસાગરમા છ હજાર ખેચરકન્યાઓ ત્યારે સ્નાન કરી રહી હતી. રાવણનું સ્વરૂપવાન સુખ અને સ્નાયુબદ્ધ સુંદર શરીર જોતા જ એ છ હજાર કન્યાઓ તેના પર હિત થઈ ગઈ અને કહેવા લાગીઃ “હે સ્વરૂપવાન અને પરાક્રમી રાજા રાવણ ! અમે તારા પર મોહિત છીએ. અમે તને પરણવા માગીએ છીએ. તું અમને નહિ પરણે તે અમે અહિં પાણીમાં ડૂબીને મરી જઈશું.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧ઠે - - - - AANMAKANANMAANAA - - [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ એમની એ વિનવણ સાંભળીને રાવણે તેમને સ્વીકાર કર્યો. અને ગાંધર્વ વિધિથી 'તે તેમની સાથે ત્યાં જ પરણ્ય અને એ છ હજાર કન્યાઓને લઈને એ પિતાના નગર તરફ પાછો ફર્યો આ બાજુ કન્યાઓના રક્ષકપુરુષોએ કન્યાઓના માતાપિતાઓને ખબર આપી કે તમારી કન્યાઓને પરણને કેઈ અજાણ્યા માણસ ચાલ્યો જાય છે. એ સાંભળતાં જ પેલી કન્યાઓના માતાપિતાઓ વિધાધના ઈંદ્ર અમરસંદિર પાસે આવ્યા અને કેઈપણ ઉપાયે પિતાની કન્યાઓને છોડાવી લાવવા માટે આજીજી કરવા લાગ્યા. , તરત જ અમરસુંદર પેલી કન્યાઓના પિતાઓ અને સુભટ સાથે રાવણની પાછળ પડયે અમરસુંદરને પાછળ આવતો જોઈને પેલી કન્યાઓ ગભરાવા લાગી ને રાવણને કહેવા લાગી: “હે દશાનન ! આ અમરસુંદર ઘણું જ બહાદુર અને પરાક્રમી છે! એની સાથે યુદ્ધ કરવામાં કોઈ ફાવતું નથી. માટે તમે તેની સાથે લડવાનું માંડી વાળે અને અમને બચાવો ” * રાવણે જવાબ દીધે; “અરે સુંદરીઓ ! તમે હજી આ રાવણની શક્તિને પીછાનતાં નથી. હું એને યુદ્ધમાં કેવી રીતે હરાવું છું એ તમે જોયા કરે.” રાવણે મનમાં નિશ્ચય કર્યો હતો કે પેલા લોકોને જાનથી મારી નાખવા નથી એટલે એણે પ્રસ્થાપન નામનું અસ્ત્ર ફેંકર્યું. જેથી કરીને અમરસુંદર અને કન્યાઓના પિતાએ તથા અન્ય સનિકે મેહિત થઈ ગયા. રાવણે એમને નાગપાશવડે પશુની જેમ બાંધી લીધા. પેલી કન્યાઓએ પિતાના પિતાઓને છોડી મૂકવાની આજીજી કરી એટલે રાવણે એ બધાને અને છોડી મૂક્યા ને પોતે સ્વયપ્રભ નગરમાં આવ્યા. કુંભકર્ણના લગ્ન કુંભપુરના રાજા મહદરની સ્વરૂપવાન કન્યા તડિન્માળા સાથે થયાં અને વિભીષણના લગ્ન જતિપુરના રાજા વીરની રાણું નદવતીને કુખે જન્મેલ પકજશ્રીની સાથે થયાં. રાવણની રાણું મદદરીએ દ્રિજિત નામના એક પરાક્રમી પુત્રને જન્મ આપે છેડા સમય બાદ એક બીજો પુત્ર પણ તેને થયે જેનું નામ મેઘવાહન રાખવામાં આવ્યું. કુંભકર્ણ અને વિભીષણના મનમાં લંકાપતિ વિશ્રવણ, આંખમાં કાણું પૂએ એમ ખુંચી રહ્યો હતો એ બને ભાઈઓ લંકાવાસીઓને હેરાન કરવા લાગ્યા. વૈશ્રવણે ફત મોકલન સુમાળીને કહેવરાવ્યું કે આ બન્ને ભાઈઓને એમ કરતાં અટકો. જો તમે એમને એમ કરતાં નહિ અકટ તે હું મારી સર્વશકિતથી એમને હણી નાખીશ મારી શકિતને હજી તમે પૂરેપૂરી જાણતા નથી. માટે તમે તમારા હિતને માટે તે બન્ને ભાઈઓને તમે કરતાં રે ભરસભામાં વૈશ્રવણના હવે એ સમાચાર સમાળીને કહી સંભળાવ્યા. સભામાં રાવણું પણ હાજર હતા. એણે કહ્યું: “હે રાજ! એ વૈશ્રવણ કેણ છે? બીજાના બળથી એ છવનાર છે! એક ખડિયા રાજા જેવું છે. તારા મુખથી આ સમાચાર સાંભળીને મને Page #213 -------------------------------------------------------------------------- ________________ I વિધી કરવા તને મારી નાખવાની ઈચ્છા થઈ આવે છે પણ તે રાજદ્દત હોવાથી હું લાચાર છુ. તારા શિવને જઈને કહે કે હું એનાથી જરા પણ બીતે નથી.” રાહત તરત જ ભરસભામાંથી ચાલ્યો ગયે અને વૈશ્રવણને જઈ રાવણે કહેલા શબ્દ કહ્યા. રાવના એ અભિમાની શબદો રાજદૂતે વૈશ્રવણના મુખે કા કે તરત જ મહારિની પેઠે વૈશ્રવજન કોષ ભભૂકી ઉઠયો આ બાજુ રાવણે પણ પોતાની મહાન સેનાને તૈયાર કરવા સુદ્ધનાં રશીંગા ફક્યાં. સમુદ્રની જેવી વિશાળ સેના લઈને રાવણે યુદ્ધ પ્રથાનું કહ્યું રાવની સેનાને સામને કરવા વૈશ્રવણ પણ મહાસેના સાથે હાજર થયો. બને લકરે વો દારૂ યુદ્ધ ચાલવું. બે મોટા સમુદ્રો આથડે એવી ભયંકર ચીચીયારિ થવા લાગી. પ રાવણની મહાન વિદ્યાઓ અને સિદ્ધિઓ આગળ વૈશ્રવણની સેનાનું કશું જ ચાલ્યું નહિ વિઘવણની સેનામાં ભંગાણ પડયું પિતાના લશ્કરને આ કરૂણ અંજામ જોતાં જ વૈશ્રવણે મનમાં વિચાર્યું કે પિતાની હાર ચિસ છે! અને તરત જ તેણે મનમાં નિર્ણય કર્યો કે આ અપસુખ આપનાર દુન્યવી રાજાને છોડીને પોતે દીક્ષા ગ્રહણ કરવી જેથી પિતે અન તા સુખને અધિકારી બને અને એણે સાથે સાથે વિભીષણ અને કુંભકર્ણને પણ મનમાં ઉપકાર માન્ય કારણ કે એમને લીધે જ આ યુદ્ધ થયું અને પિતાને દીક્ષા લેવાનું મન થયું. પછી એણે તરત જ દીક્ષા લીધી વૈશ્રવા દીક્ષા લીધી છે એ વાતની જાણ થતા જ રાવણ વૈશ્રવણની સામે આવ્યો અને કહેવા લાગ્યો. “હે બંધુ ! ગમે તેમ તેય તમે મારા ભાઈ થાવ છો! તમે વયે મારા કરતાં મોટા છે! તે હું લંકાનું રાજ્ય આપને પાછું સોપુ છું આપ તેને સ્વીકાર કરો ? પણ વૈશ્રવણે લંકાનું રાજ્ય પાછું લેવા ના પાડી અને તરત જ ધ્યાન આદર્યું. વધવણ સાચે સાધુ બન્યું જાણીને અન્ત રાવણે લકાનું રાજ્ય પિતાના હાથમાં લીધું ત્યારબાદ પુષ્પકવિમાનમાં બેસીને રાવણ સમેતશિખર પર અહંતની પ્રતિમાને વાંદવા માટે ગયે તે વદના કરીને પાછો ફરતો હતો ત્યાં તેના કાન પર સુંદર અવાજ પડે એના એક અનુચરને પૂછતાં જણાયું કે એ વનમાં એક સુંદર દેવી હાથી છે, રાવણે એ હાથીને જે ત્યારે તેને ખાત્રી થઈ કે પિતાનું વાહન થવા માટે એ હસ્તિ સર્વધા ગ્ય છે તરત જ એ હાથી પર બેઠો. રાવણ એ હાથી પર ઈદની જેમ શોભી રહ્યો. આથી ખૂશ થઈને રાવણે એનું ભુવનલિંકાર એવું નામ આપ્યું બીજે દિવસે દરબાર ભરીને રાવણ બેઠા હતા ત્યા લેહીથી ખરડાયેલા અંગવાળા એક પવનવેગ નામવાળો વિદ્યાધર સભામાં આવ્યા ને રાવણને ઉદ્દેશીને કહેવા લાગ્યું હે મહાપરાક્રમી નરાધિપ! આપને હું એક અરજ કરવા આવ્યો છુ આપ મારું કહેવું ધ્યાનપૂર્વક સાંભળો કિષ્કિ થી રાજાના દીકરા સૂર્ય રાજા અને ત્રાસરજા પાતાળ લંકામાંથી કિકિંધી નગરીમાં ગયા હતા ત્યાં એ બને જણને મહા ભયકર સ્વરૂપવાળા Page #214 -------------------------------------------------------------------------- ________________ numbe [ઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુ મીહામણા અને નરકા વિગેરેના રચના પૂર્વક રાજ્ય કરવાથી ચમસશ ઇંદ્રના લેાકપાળ યમરાજા નામના રાજા સાથે યુદ્ધ કરવાની ફરજ પડી. એ યુદ્ધમાં એ અન્ને જણુની હાર થઈ અને યમરાજાએ એ અન્ને જણને ચારની જેમ દારડા વડે કસકસાવીને બાંધી દીધા. હવે યમરાજા એ લેાકેાને નરકમાં જેવા છેઇનલેદનનાં દુઃખે અપાય એવા પ્રકારનાં મહા લયંકર દુ:ખેા આપે છે. એથી કરીને એ મન્ને જણા આ પ્રમાણે મહાન, નરક્યાતના ભાગવી રહ્યા છે, અમે તમારે શરણે આવ્યા છીએ ! શરણે આવેલાની રક્ષા કરવી એ તમારા જેવા મહાન પરાક્રમી વીર પુરૂષાની પવિત્ર ફરજ છે! તમે અમને નહિ ખચાવા તેા અમે બીજા કાની પાસે જઇશું !” ૧૨ 1 ' ' એનુ એ પ્રમાણે કહેવું સાંભળીને રાવણે વીર પુરૂષને છાજે એવા પ્રકારના જવામ આપતાં કહ્યું:Page #215 -------------------------------------------------------------------------- Page #216 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - ૫ - - ૧૪ [લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ કૂળ અને પિતાનું કુળ એક હેવાથી વાલી આ વાતને સ્વીકાર કરશે એવી રાવણને મનમાં ખાત્રી હતી પણ વાલીએ એ વાતને સ્વીકાર કર્યો નહિ. રાજદૂતને કહ્યું: “હે રાજદૂત તારા સ્વામી રાવણ અને મારી વચ્ચે ભલે લેહીને સંબધ હોય. છતાં પણ હું એને સ્વામિ તરીકે સ્વીકારી શકે નહિ. દુનિયાને સ્વામિ એક જ છે અને તે વીતરાગ જિન અહત એ સિવાય કેઈ અન્ય મારો સ્વામિ થવાને ચગ્ય નથી રાવણને સ્વામિ થવાને આ મિથ્યા મોહ શાથી થયે તે મારાથી સમજાઈ શકાતું નથી. મારાવતી જઈને તારા રાજા રાવણને જણાવજે કે એ આવા મિથ્યા મારથ સેવવા છોડી દે અને સાચા રસ્તે ગ્રહણ કરે. રાવણ મને જ્યાં સુધી કશું નુકશાન કરશે નહિ ત્યાં સુધી હું પણ તેના પ્રત્યે કશુ અપ્રિય વા અઘટિત વસ્તુ આદરીશ નહિ. એ મારા મિત્રકૂળ. હાઈને એને નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિ હું આદરીશ નહિ જે રાવણ પિતાની વિપરીત બુદ્ધિથી કશી અઘટિત પ્રવૃત્તિ મારી સામે આદરશે તે ન æકે મારે એની સામે લડવું પડશે હવે તુ તારે સુખેથી અહિથી ચાલ્યો જા અને તારા સ્વામીને મારે સંદેશ પહોંચાડ મનમાં અનેક પ્રકારના તર્કવિતર્કો કરતે પેલે રાજદ્દત લંકામાં પાછો ફર્યો ને રાવણને વાલીને સદેશે કહી સંભળાવ્યું. રાવણને વાલીના સંદેશાથી ઘણે જ ગુસ્સો ચડી. એક જ ક્ષણમાં એણે પિતાની પ્રચંડ સેના તૈયાર કરી અને કિકિંધા નગરી પર ચડી આવ્યે રાવણને પોતાની રાજધાની પર ચડી આવતે જોઈને વાલી પણ પિતાની સેના સાથે રાવણની સેનાનો પ્રતિકાર કરવા સજજ થઈને સામે આવ્યે. બહાદુર પુરને યુદ્ધભૂમિ પર દુશમનું સ્વાગત કરવામાં પણ ઘણે આનંદ આવે છે. બને લશ્કર વચ્ચે ઘણું જ તરુલ યુદ્ધ શરૂ થયું. એ યુદ્ધમાં જાતજાતનાં હથિયાર અને શો વપરાવા લાગ્યા જેથી કરીને અનેક વાનરો હાથી અને બીજા તિર્યંચા, મરણને શરણ થવા લાગ્યા આ ક્રૂર સંહાર થતે જોઈને દયાવાન વાલિનું હદય અથ કપિત થઈ ગયું. એણે તરત જ પિતાનાં સર્વ શસ્ત્રો સ કેલી લીધાં અને રાવણ પાસે આવીને કહ્યું: “હે પરાક્રમી રાવણ! તું શ્રાવક છે. જીવ અહિંસામાં તું માનવાવાળા છે. તે આ પ્રાણીઓની નાહક હિંસા કરવાથી આપણને શું લાભ થવાનું છે? એથી તો આપણને મૃત્યુ બાદ નરક જ મળશે. આથી આપણે અને જેણે જ લડીએ.” - વાલીની સૂચના રાવણને વ્યાજબી લાગવાથી એણે તરત જ તેને સ્વીકાર કર્યો. એ બાદ તરત જ તે બન્ને દ્ધાઓએ યુદ્ધનો આરંભ કર્યો. રાવણે પિતાને સિદ્ધ થયેલી સર્વ વિદ્યાઓની અજમાયશ વાલી પર કરી; પણ વાલીએ એ સર્વ વિદ્યાઅોના * રીતે સામનો કર્યો અને રાવણની એક પણ વિદ્યા એણે કામ આવવા દીધી નહિ રાવણ છેલ્લે દેવી ચંદ્રહાસ નામનું ખગ વાલીની સામે ઉગામ્યું. વાલીએ તરત જે ખેડ્ઝ સાથે ધસી આવતાં રાવણની સામે જોરથી દોટ દીધી અને રાવણને કેડમાંથી ઊંચકી લીધી. અને પલકમાત્ર જેટલા સમયમાં વાલીએ રાવણને બગલમાં રાખીને પૃથ્વીના ચાર વખત Page #217 -------------------------------------------------------------------------- ________________ વિજય રાવ) ૧૫ - * - - - - -- પ્રષિ, કરી. પછી રાવણને છોડી દેતાં વાલીએ રાવણને સુ દર પ્રતિબોધ કરતાં કહ્યું : “આજે મા મનમાં હું અભિમાન જાગ્યું કે જેથી મોહ પામીને મને તને નમાવવાની લાલસા થઈ આવી પણ હું તને મુક્ત કરું છું. મને હવે વિજયની લાલસા રહી નથી. જે મને વિજયની લાલસા હેત તે તને હું જીવતો છોડી જ કયાંથી? હું તે હવે મોટા રાજ્યની જ ઈચ્છા કરી છું. માટે હું દીક્ષા જ ગ્રહણ કરવાને સુગ્રીવ હવે આ ફિકિંધા નગરીનો રાજા બનશે ” ત્યારબાદ તરત જ વાલીએ કિકિંધાની ગાદી પર સુશીનને સ્થાપિત કર્યો અને પિતે ગગનચંદ્ર મુનિ પાસે ગયા અને દીક્ષા ગ્રહણ કરી. અનેક પ્રકારના વ્રત અને પ્રતિમાએનું આચર કરતા વાલી મુનિયે પૃથ્વી પર વિહાર કરવા માંડે. અષ્ટાપદગિરિ પર જઈને ઊચા હાથ કરીને કાર્યોત્સર્ગ કર્યો અને એક મહિના સુધી કાયોત્સર્ગ પાર્યો ત્યાર બાદ પારણું કર્યું. આમ અનેકવાર મહિના મહિના સુધી કાર્યોત્સર્ગ કરી તે પારા કરવા લાગ્યા. સરોવે પોતાની બહેન શ્રીપ્રભાને રાવણની સાથે પરણાવી. રાવણે બીજી પણ વિદ્યાધરની સ્વરૂપવાન કન્યાઓને બળાત્કારે પરણ્યો. સુગ્રીવે વાલીના પુત્ર ચહ્નરસિમને યુવરાજપદે રહ્યા. એ સમયે નિત્યલોક નગરમાં નિત્યલોક નામે રાજા રાજ્ય કરતો હતો એને નાવલી નામની એક સુંદર કન્યા હતી. રાવણે રત્નાવલીનાં રૂ૫ની ઘણી જ વાતે સાંભળી હતી એટલે રત્નાવલીને પરણવા માટે રાવણ પિતાના દૈવી વિમાન પુષ્કમાં બેસીને નિત્યાલોક જવા ઉપડયે રસ્તામાં અષ્ટાપદગિરિ આવતાં એનું વિમાન સ્મલિત થય આમ એકાએક વિમાનને અટકેલું જોઈને રાવણને મનમાં ઘણું દુખ થયું પિતાના વિમાનને આમ રસ્તામાં અટકાવનાર કર્યો પુરુષ છે એ વાતને જાણવા રાવણ અષ્ટાપદગિરિ પર ઉતર્યો. ત્યાં એની નજર કાયોત્સર્ગમાં રહેલા મહામુનિ વાલી પર પડી. વાલીને જોતાં જ રાવણ કોપાયમાન થયે ને વાલીને ઉદ્દેશીને કહેવા લાગે : “અરે વાલી મુનિ હજી પણ તમે માગ પર ક્રોધ રાખી રહ્યા છે. હજી પણ તમે મારા દુશમન છે? તમારું આ સાધુપણું તે એક દંવાસમાન જ છે અગાઉ મને કેઈ મંત્રના પ્રભાવે તમે હરાવ્યો હતો પણ હવે મારે વારે આવે છે આ રાવણમાં કેવું ભૂજાબળ છે એનો પર આજે તમને મારે બતાવો પડશે એ સિવાય તમારી સાન ઠેકાણે નહિ આવે. તમે તે દિવસે મને ચંદ્રહાસ અગ્ર સહિત ઉપાડી પૃથવીની આજુબાજુ ચાર વખત ફેરવ્યો હતો તે પ્રમાણે આજે હું તમને આ પર્વતસહિત લવણસમુદ્રની અંદર નાખી દઈશ. હું આજે મારા વેરનો બદલે જરૂર લઈશ ” પછી તરત જ પિતાની વિદ્યાબળથી રાવણ પર્વતને ફાડી અંદરના ભાગમાં પેઠો અને આખા પર્વતને એણે ઉપાડે. ભયંકર અને વિચિત્ર પ્રકારના અવાજે થવા લાગ્યા જેથી તે વનમાં રહેતાં હાથીઓ અને અન્ય તિય ભયથી ધ્રુજવા લાગ્યા ને મરણને શરણ Page #218 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ વિષાણ શલાકા પુરુષ થવા લાગ્યાઆ જોઈને દયાવાન અને પવિત્ર મનવાળા મુનિ વાલીના હૃદયમાં અનુકંપા જાગી. એમણે પોતાની જાતના બચાવ માટે નહિ પણ મંદિરે ને અન્ય પ્રાણુઓની થતી હિંસા અટકાવવાની શુભ ભાવનાથી રાવણને ચગ્ય શિક્ષા કરવાને મનમાં વિચાર કર્યો , એમણે પિતાના જમણા પગનો અંગુઠો સહેજ પર્વત પર દબાવ્યે તરત જ રાવણનાં સર્વ અંગો સ કેચ પામી ગયાં એના બળવાન બાહુઓ શિથિલ બન્યા અને મુખેથી લેહીની ઉલટીઓ થવા લાગી ભયકર સ્વરે તે રુદન કરવા લાગ્યો અને એ જ દિવસથી બૂમ પાડવાથી એનું નામ રાવણું પડયું. રાવણને આમ રડતો જોઈને વાલી મુનિના હૃદયમાં અનુકપા જાગી ને તરત જ તેમણે રાવણને મુક્ત કર્યો ' મુનિએ રાવણને મુક્ત કર્યો એટલે એ પશ્ચાતાપ કરવા લાગે. મારી શક્તિની મર્યાદાને જાણતું નથી. હું અન્યાયી છું અને લેભમાં ફસાયેલો છું. વારંવાર અપરાધ કર્યા કરું છું તે મને હવે ક્ષમા આપે. આપ સાગરની જેમ ઉપસર્ગો સહન કર્યા કરે છે. તમે મારા પર કૃપા કરીને પૃથ્વીને છેડી દીધી છે એ વાતની પણ મને જાણે છે પરંતુ એ વાતની જાણું હમણાં જ મને થઈ. મેં મારી શક્તિની મર્યાદા જાણી નહિ તેથી જ આવું અપકૃત્ય મેં આજે કર્યું. તમારી આગળ તે હે નાથ! હું એક મુદ્ર જતુ સમાન છું આપ સાગર છો તે હું એક ખાબોચિયું છું આપ ભાનુ છે તે હું એક ઘરખૂણે સળગતું નાનું કેડિયું છું. આપ દયાના સાગર છે. હું મહા પાપી છું. તમે મને આજે જીવતદાન આપ્યું છે તે માટે હું આપને ભવભવને ત્રાણિ છું.” રાવણે આ પ્રમાણે પશ્ચાત્તાપ કરીને વાલી મુનિને ત્રણવાર પ્રદક્ષિણા દીધી વાલી ' મુનિની આવી અદ્વિતીય પ્રકારની સાધના અને ધર્મ પ્રત્યે અનુરાગ જોઈને આકાશવાણી થઈ કે “વાલી મુનિ સાચા સાધુ છે ”ડી જ વારમાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. ચારે , તરફ આન દનું વાતાવરણ સર્જાઈ રહ્યું , , ' રાવણે ફરી એક વધુવાર વાલી મુનિને ભાવપૂર્વક વદના કરી, ભરતરાજાએ રચાવેલ અહંતના ચિત્ય તરફ છો. પિતાનું પિલ દેવી ખડગ અને અન્ય શસ્ત્રો એણે ચિત્યની બહાર મુક્યાં ને પિતે સર્વ સ સારની આધિવ્યાધિ મનમાંથી કાઢી નાખીને શ્રી અર્વતની ભક્તિમાં લીન થયે, તેની સાથે અતઃપુરની સ્ત્રીઓ મધુર સદે ગાઈ રહી હતી - સમગ્ર વાતાવરણમાં રવીય ભક્તિગીતની જાણે હેલ ન વરસી રહી હોય એવું સંગીતનું. સામ્રાજ્ય વ્યાખ્યું હતું. આજ અરસામાં વીણુની તાંન તુટવાની અણી ઉપર આવી રાવણે - વિચાર્યું કે તાંત તુટતાં ભક્તિસમાં ભંગ પડશે એથી પિતાની નસ કાઢી ઝડપથી તાંતમાં જોડી દીધી અને ભક્તિરસને જમા અખંડિત રાખ્યો. આ ભક્તિરસમાં રાવણ ભાન ભૂલ્યો અને ત્યાં તેણે તીર્થ કર નામકર્મ બાંધ્યું. . . બગબર એ જ ટાણે પનગપતિ ધરણેન્દ્ર તે ચિત્યની અંદર અર્વતની યાત્રાએ આવ્યા અહંતની સેવાપૂજાની સમાપ્તિ કરીને ધરણે પ્રભુભક્તિમાં મનવચનકાયાએ લીન બનેલા મહાન ભક્ત રાવણ તરફ પ્રેમભીની દષ્ટિ કરી Page #219 -------------------------------------------------------------------------- ________________ વિજયી રાવણ ] ૧૭ : પછી એણે કહ્યું : હું દશાનન ! ( રાવણુ ) તારી આ અનન્ય અને અજોડ ભક્તિ જોઈને હુ તારા પ્રત્યે પ્રસન્ન થયા છું તારી આ ભક્તિનું સાચુ પાિમ અથવા ફળ એક મેાક્ષ જ હાઈ શકે પરંતુ હજી તું સસારી છે સંસારના તે... ત્યાગ કર્યો નથી. તારી સંસાર માટેની લાલસા ક્ષય પામી નથી, એથી હું તને થ્રુ આયુ ? આમ છતાં તારી ઇચ્છામાં આવે એ મારી પાસેથી માગી લે હું તને તું માગીશ તે બધુ જ આપીશ, રાવણે ધીર ગંભીર સ્વરે જવાબ વાળ્યે: “ હું ધરણે આપનું કહેલું યથાર્થ છે પરતુ એમ કરવાથી આપની સ્વામિશક્તિ વધે છે. જ્યારે હું' કઇ માશું તે મારી સ્વામિભક્તિ હીન થાય. . ધરણેન્દ્ર રાવણુના આ વચના સાભળીને ભારે સતેષ પામ્યા એમણે રાવણને અમેઘવિજયા શક્તિ અને રૂપવિકારિણી વિદ્યા આપી, રાવણે ત્યાં રહેલા સ તિર્થંકરાને વંદના કરી પાતાની ભક્તિ પૂર્ણ કરી પછી તે નિત્યાલેાક નગરે ગયે। ત્યાં રત્નાવલીને પરણીને લકામા તે પાછા ફર્યાં. તે સમયે વાલી મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ, અને તેમણે ચેાગ્ય સમયે તપ કરીને પરમપદને પ્રાપ્ત કર્યુ. વૈતાઢયગિરિ પર આવેલા જ્યેાતિપુર નગર મધ્યે જલનશિખ નામે એક વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રીમતી નામની રાણીથી તારામતી નામની કન્યા થઈ એકદા તે ચઢાંક નામના રાજાના પુત્ર સાહસતિના જોવામાં આવી. તારા પર સાહસગતિ મેાહિત થઇ ગયા તારાના પિતા પાસે સાહસગતિએ તારાનો માગણી કરી. બીજી ખાનુ વાનરપતિ સુગ્રીવે પણ તારાની માગણી કરી હતી, આ અન્નેમાંથી કાને પેાતાની પુત્રી આપવી એ વાતની ચિતા તારાના પિતાને થવા લાગી છેવટે એક નિમિત્તને પૂછવાથી સાહસગતિ અલ્પાયુષી જણાયે તેથી તેણે પેાતાની પુત્રી તારા સુગ્રીવને આપી. આ વાત જાણીને સાહસતિ ઘણા જ ક્રોધાયમાન થયા. એણે મનમાં નિશ્ચય કર્યો કે હું કાઇપણ પ્રકારે તારાનું હરણ કરીશ' એમ ચિ'તવન કરતા તે દિવસે પસાર કરવા લાગ્યો તે શત્રુષી નામની વિદ્યાને સાધવા માટે ક્ષુદ્રહિમાચલની એક ગુઢ્ઢામાં ચાલ્યા ગયા અને તેણે તે વિદ્યાની આરાધના કરવા માંડી આ માજી સુગ્રીવ અને તારા સ’સારસુખ લાગવવા લાગ્યાં તારાએ અનુક્રમે અગદ અને જયાનદ નામના એ પરાક્રમી પુત્રાને જન્મ આપ્ય રાવણુ દ્વિવિજય માટે નીકળ્યે તેમાં તેણે સૌ પ્રથમ ઇન્દ્રને જીતવાના નિશ્ચય કર્યાં. સુર્પણખાના પતિ ખર, અને એના ચૌદ હજાર પરાક્રમી વિદ્યાધરા રાવણની સાથે ચાલતા હતા. એ ઉપરાંત સુગ્રીવ પણ પેાતાની પ્રચંડ સેના લઈને રાવણની સાથે ચાલતા હતા રસ્તામાં વિધ્યપ તથી વહેલી રેવા નદી તેમના જોવાના આવી રેવા નદીમા પાણીની પ્રચુરતા કાવાથી રેવા નદી અત્યત મનેાહેર જણાતી હતી. રાવણે રેવાને કાંઠે પેાતાની Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮ wwwwwwwan haw new momponenter ww [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સેનાના પડાવ નાંખવાના હુકમ કર્યાં. રાવણે શૈવાના નિર્મળ નીરમાં સ્નાન કર્યું અને શુદ્ધ વસ્ત્રો પહેરી રેવા નદીની સુવર્ણ વ્રતી પટમાં અહુ તની રત્નમય પ્રતિમા સ્થાપન કરી પૂજા કરવા ખેઠા. ખરાખર એજ સમયે રેવા નદીમાં એકાએક ઘેાડાપૂર આવ્યું. પૂરના પ્રચંડ વેગને લીધે કાઠે નાંગરેલા વહાણા પાણીમાં તણાવા લાગ્યા કાંઠા પરનાં આડા મૂળમાંથી ઉખડી જવા લાગ્યાં ને ચારે તરફ જળચા ઉછળી ઉછળીને કાંઠા પર પછડાવા લાગ્યાં. એ પૂરનું એક પ્રચર્ડ માજી રાણે સ્થાપેલ અર્હુતની પ્રતિમા પર અથડાયું ને રાવણે કરેલી પૂજામાં ભંગ પાડચેા. આ જોઇને રાવણને હૃદયમાં ભારે કાપ વ્યાપી ગયા. એનુ મગજ ક્રોધથી વાપૂવા થઈ ગયું. એણે પેાતાના અનુચરાને મેલાવીને કહ્યું કે મારા બહાદુર અનુચરા ! આવું મહાન પુર અહિ મેાકલીને અહંતની પૂજામાં ભ`ગ કરાવનાર દુષ્ટ વ્યક્તિ કાણુ છે? તે કોઈ વિદ્યાધર છે ? કાઈ વાનર છે ? કોઈ દેવ છે ? કાઇ દાનવ છે ? ક્રાણુ છે એ અધમ નર ? જલદી તપાસ કરી મને જવાબ આપા!? ( ' એ વખતે એક વિદ્યાધરે આવીને રાવણને સમાચાર આપ્યા કે, “હે નાથ ! અહિંથી ચેડે જ દૂર આવેલ સાહિષ્મતી નગરીમાં સહસ્રાંશુ નામે રાજા છે. તે મહાન પરાક્રમી અને ખળવાન છે. અનેક રાજાએ એના ખંડિયા છે, એ રાજાએ પાતાની રાણીઓની સાથે જળકીયા કરવા માટે રેવા નદીમા એક ખધ માંધી જળને રોકી લીધું હતું. હજારા સૈનિક રેવા નદીના કાંઠા પર ચાકી કશ્તા ઉભા હતા જ્યારે જળકીયા પૂરી થઈ ત્યારે તે રાજાએ સેવાના રાકી રાખેલા જળને છૂટા મૂકી દીધાં જેથી નદીમાં ભારે પૂર આવ્યું. એ જળનાં પૂરે આવીને તમારી અર્હુતની પૂજામાં લગ પાડયા, એની ખાત્રી માટે આપ જોશે તે જણાશે કે આ પૂરનાં પાણી પર સહસ્રાંશુ રાજાની રાણીઓએ માથે ખાંધેલ વેણીનાં ફૂલ તરે છે. આ અપકૃત્યનું કારણ રાજા રહસ્રાંશુ છે, અન્ય કાઇ નથી.” વિદ્યાધરનું કહેવું સાંભળીને રાવણુ ઘણુા જ કાપાયમાન થયે ને એણે કહ્યું: “ એ રાજાએ જળક્રીડા કરીને દુષિત કરેલું' જળ અહિં` રેલાવી અહુ તની ભક્તિમાં ભગ પાડયો છે માટે મારે એને ચેાગ્ય શિક્ષા કરવી જ રહી. “હું મારા પરાક્રમી વીશ ! તમે એના નગરમાં જાવ અને સહસ્રાંશુ રાજાને માંધીને મારી સામે હાજર કરા.” રાવણુની આજ્ઞા માથે ચડાવીને એના અનુચરા તરત જ સહસ્રાંશુ રાજાને પકડવા ઉપડયા અને સહસ્રાંશુ રાજાના સૈનિકો તથા રાવણના અનુચરા વચ્ચે ઘણું જ ભયંકર યુદ્ધ થયું. રાવજીના અનુચરાએ સહસ્રાંશુના સૈનિકાની ભારે ખુવારી કરી. સહસ્રાંશુને એ વાતની જાણુ થતાં જ તે રાવણુની સેનાની સામે આવ્યે અને પેાતાના અદ્ભુત વિદ્યામ ત્રથી એણે રાવણની સેનાને ભગાડી મૂકી, 1 પેાતાની સેનાને આમ રણક્ષેત્રમાંથી પાછી ભાગી આવતી જોઈને રાણુને ઘણા જ ખેદ થયા. તેણે તરત જ પેાતાનુ ચદ્રહાસ નામનું દૈવી ખડ્ગ હાથમાં લીધુ અને સહસ્રાંશુ Page #221 -------------------------------------------------------------------------- ________________ વિજયી રાવણ ] ૧૯ જય માં મ સામે લડવા માટે આકાશમાર્ગે ઉડયો રાણે ઘેાડી જ વારમા સહસ્રાંશુને હરાવ્યે અને એને પકડી તે પાતાની છાવણીમાં લાગ્યે સહુસ્રાંશુ પર વિજય મેળવીને હર્ષિત અનેલેા રાવણ સભામાં બેઠા હતા ત્યાં રાવણે તુત મુનિને ભક્તિમુનિએ કહ્યું: હે રાજન! સંસારની અસારતાથી નિવેદ્ય મોંપી આકાશમાથી શતબાહુ નામે એક મુનિ સભામાં પધાર્યા પૂર્ણાંક પ્રણામ કરી તેમની આળખાણુ આપવા વિનતિ કરી મારું નામ શતખાડું છે । હુ માહિષ્મતી નગરીના રાજા હતા પામીને મેં દીક્ષા લીધી ને મારા પુત્ર સહસ્રાંશુને રાજગાદી રાવણે પૂછ્યું: આપ સહસ્રાંશુના પિતા ચાવ?” “હા !” મુનિએ જવાબ દીધા " તરત જ રાવણે કહ્યું. “આપના પુત્ર સહસ્રાંશુએ મારી અર્હ તની પુજામાં ભંગ પાડેલ હાવાથી મે એને કેદ કરેલ છે. પણ હવે મને જણાય છે કે તમારા જેવા પવિત્ર મુનિને પુત્ર, જાણી જોઈને એવુ કૃત્ય કરે નહિ અજાણતાજ એનાથી એ કૃત્ય થઈ ગયું હશે” પછી રાવણે સહસ્રાણુને પેાતાની સમક્ષ ખેલાવ્યે તે કહ્યું : “ હું વીર સહસ્રાંશુ ! આજે તમે મારા નાના ખ જેવા છે. તમારા પિતા એ મારા પિતા છે. માટે હવે તમે તમારૂં રાજ્ય સુખેથી ચલાવા અમે ત્રણ ભાઈ આ છીએ, આજથી તમે અમારા ચેાથા ભાઇ છે. પણ સહસ્રાજીએ તરત જ પેાતાના પુત્ર રાવણને સેાપી દીધા ને પાતે માતાના પિતાની જેમ દીક્ષા ધારણ કરી. અપેાધ્યાના રાજા અનરણ્ય સહસ્રાર્થુ પરમ મિત્ર હતા. સહસ્રાણુની દીક્ષાની વાત સાંભળીને એણે પણ પેાતાના પુત્ર દશરથને રાજગાદી સાપીને પેાતે દીક્ષા લીધી. ‘અજ’ના અભેદથી થયેલ યજ્ઞ હિસા શતબાહુ અને સહસ્રાંશુ વિદાય થયા કે તરત જ ચષ્ટિના પ્રહારથી વેદના પામેલા નારદ રાવણની સભામાં હાજર થઇ એટલવા લાગ્યા. ‘અન્યાય! અન્યાય 1' રાવણે પૂછ્યું: હું નારદમુનિ ! આપ શાત થા અને ક ંઇક માંડીને વાત કરી તે અમને સમજણુ પડે ! હું તમારૂં સ કષ્ટ કાપીશ ” રાવણુના આ માયાળુ વચન સાભળી નારદ મુનિએ કહ્યું: ‘હે રાજા' મરૂત નામના રાજા રાજપુર નામે નગરમા રાય કરે છે. તે મિાદષ્ટિવાળા બ્રાહ્મણેાના સહવાસ સેવે છે બ્રાહ્મણેાના કહેવાથી યજ્ઞ કરે છે અને એ યજ્ઞમા મૂગા પશુઓની કતલ કરીને હામે છે. મને મૂગા જીવેાની દયા આવી એટલે આકાશમાંથી ઉતરીને હું તેની પાસે ગયે ને તેને પૂછ્યુ “હે રાજા ! આ સ તમે શું આર શ્યુ` છે?” Page #222 -------------------------------------------------------------------------- ________________ [[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ રસ અને મોક્ષને અધિકારી બને છે. એ માટે આ પ્રાણીઓને હોમીને હું પણ મરણ બાદ મોક્ષને અધિકારી બનીશ” આ પ્રમાણે મરૂત રાજાએ જવાબ દીધે. . , પછી મેં તેમને જણાવ્યું કે “હે રાજન્ ! આ બધું મિથ્યા છે. શરીર એ ય છે અને આપણે જે કષાય છે એ અંદર હોમવા માટેની સાધનસામગ્રીઓ છે. જે માણસ પિતાના કુકર્મોને એ યજ્ઞમાં હોમે છે એ જ માણસ સાચા મેક્ષનો અધિકારી બને છે. આમ યજ્ઞ કરીને મૂંગાં પ્રાણીઓને હામવાથી તે આપણે નરકના જ અધિકારી બનીએ છીએ આપ તો વિદ્વાન અને મહાન બુદ્ધિશાળી છે, તે આપ આવાયો બંધ કરી ને પશુઓને અભયદાન આપો.” “મારૂ આ કહેવું સાંભળીને યજ્ઞ કરાવનાર બધા પુરોહિત ગુસ્સે થઈ ગયા તેમણે હાથમા દંડ અને લાકડાં લઈને મને મારવા માંડયો. ત્યાથી નાસીને હું તમારી પાસે આવ્યો છું; તમારે એ મરૂત રાજાને આવા પાપકર્મમાથી પાછા વાળ જોઈએ” તરત જ રાવણ મરૂત રાજા પાસે ગયો ને હિંસાત્મક યજ્ઞનું મિથ્યાત્વ તેણે મરૂત રાજાને કહ્યું અને બંધ કરવા તેણે આજ્ઞા કરી. રાવણે મહાન શક્તિશાળી છે એ વાતની મરૂત રાજાને ખબર હોવાથી એ ય બંધ કર્યો ને એ રીતે અસંખ્ય પશુએની તલ થતી અટકી ગઈ રાવણે નારદમુનિને પુછયું કે “આવા ચડ્યો ક્યારથી શરૂ થયા હશે?” ' નારદમુનિએ કહ્યું: “હે રાવણ! આ યજ્ઞની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે હું કહું છું. ચેદી નામના દેશમાં મુનિસુવ્રત સ્વામીના સમયમાં અભિચદ્ર નામને રાજા શુક્તિમિતી નામની નગરીમાં રાજ્ય કરતો હતે. એને વસુ નામે એક પુત્ર હતું. એ વસુ સીરકદબ નામના એક ગુરુ પાસે અભ્યાસ કરતો હતો. ક્ષીરદબો પુત્ર પર્વત, હું, અને વસુ ત્રણે જણ સાથે જ અભ્યાસ કરતા હતા. એક દિવસ અમે ત્રણે જણ રાત્રિના સમયમાં અગાશીમાં સૂતા હતા એ વખતે બે ચારણમુનિ આકાશમાં ઉડી રહ્યા હતા, એ લોકેએ અંદરે અ દર વાત કરતા કહ્યું કે આ ત્રણ જણમાંથી બે જણ મરીને નરકમાં જશે ” એમનું કહેવું અમારા ગુરુના કાને પડ્યું. એમને એથી ઘણું જ દુઃખ થયું. અમારા ત્રણમાંથી કણ બે જણ નરકમાં જશે? એ વાતની ખાત્રી કરવા એમણે અમને એક એક કુકડા આપે ને કહ્યું કે “જ્યાં કઈ દેખે નહિ એ જગાએ તમારે આ કુકડાને મારી નાંખવે" અમે ત્રણે જણે કૂકડાને લઈને જંગલમાં ચાલવા માંડયું. વલ્સ અને પર્વત કેઈ નિર્જન સ્થળે ગયા અને તેમણે કુકડાને મારી નાખ્યું. હું જંગલના એક છેડે ગયા અને કુકડાને મારી નાખવાને મેં વિચાર કર્યો. પણ મને વિચાર થયો કે અહિ લેકપાળે જુએ છે. દિક્ષાળે જુએ છે, હું જોઉં છું તે મારે કુકડાને મારી નાંખ જોઈએ નહિ. એવા વિચારથી કુકડાને માર્યા સિવાય હું પાછો ફર્યો, અમે ત્રણે જણ ગુરુની સમક્ષ હાજર થયા. પેલા બે જણાએ કુકડો માર્યો હતે. મેં કુકડે શા માટે ન માર્યો એ વાત ગુરૂને મેં કારણ સાથે જણાવી મારા કથનથી અને કાર્યથી ગુરુને મનમાં ખાત્રી થઈ કે આ છોકરા Page #223 -------------------------------------------------------------------------- ________________ વિજયી રાવણ ] ૨૧ જરૂર વગેઈ જશે અને પેલા બે જણ મરીને નરકવાસી થશે. વસુ અને પર્વત નરકમાં જશે એ વિચારથી ગુરુને મનમાં ઘણું દુઃખ થયું અને સંસાર ઉપર એમને વૈરાગ્ય ઉત્પન્ન થયે એમણે પિતાની જગા પર પિતાના પુત્ર પર્વતને સ્થાપિત કર્યો અને પિતે દીક્ષા લીધી. આ બાજુ ચાગ્ય સમય આવતા વસુને એના પિતા અભિચક્ર રાજાએ ગાદી પર બેસાડો ને પિતે દીક્ષા ગ્રહણ કરી. વસુ રાજાની ખ્યાતિ આખી પૃથ્વીમાં એક સત્યવાદી રાજા તરીકે ફેલાવા લાગી. એક વખત વિંધ્ય પર્વતના એક ભાગમાં એક શિકારી હરણને શિકાર કરી રહ્યો હતો. એણે પિતાનું બાણ કર્યું પણ એ બાણ વચ્ચે જ અલિત થઈ ગયું. પિલા શિકારીને આ જોઈને ઘણું જ નવાઈ લાગી એ નજીક ગયો તે તેને જણાયું કે ત્યાં સ્ફટિકની એક શિલા હતી જે આખથી જોઈ શકાતી નહતી માત્ર સ્પર્શ કરવાથી જ એની હસ્તીની ખબર પડે એણે મનમાં વિચાર્યું કે આ સ્ફટિક શિલા તે વસુરાજાની ગાદીના સિહાસન માટે યોગ્ય છે એણે એ શિલા વસુરાજાને આપી વસુરાજાએ એ શિલા પર પિતાનું સિંહાસન રચાવ્યુ. લેકે તો આંખથી એ શિલાને જોઈ શકતા નહોતા એટલે એમને તે એમ જ જણાતું કે સિંહાસન કેઈ દૈવી શક્તિથી જમીનથી અદ્ધર જ રહે છે વસુરાજા કેઈ મહાન વ્યક્તિ છે એવી ખ્યાતિ દિગ તમા વ્યાપી ગઈ જેથી અનેક રાજાએ એની આણ સ્વીકારી. એકદી ફરતે ફરતે હું પર્વતના આશ્રમમાં ગયા. પર્વત એના શિષ્યોને ચર્ચા એ જગવેદની લીટીને અર્થ આપતાં કહેતું હતું કે સંગ એટલે મેંટુ અર્થાત્ બકરું. એને જે હામ કરી યજ્ઞ કરે છે એ રવર્ગને અધિકારી બને છે. મેં તરત જ કહ્યું “હે પર્વતા તું આ અર્થ ખોટ કરે છે મા એટલે તે ત્રણ વર્ષનું જુનુ ધાન્ય કે જે ફરી વખત ઉગતુ નથી. આપણું ગુરૂએ પણ એ જ અર્થ આપણને શીખવ્યો હતે. તે શા માટે તું એનાથી જુદો અર્થ શિષ્યને સમજાવે છે પણ પર્વતે મારૂ કહ્યું માન્યું નહિ અને ગુરુએ પણ એ ટુ એ અર્થ કર્યો હતે એમ એણે મને જણાવ્યું. મેં કહ્યું કે હવે આપણી વચ્ચે આ વાત વિવાદની વાત બની છે માટે આપણે કેઈ ત્રાહિત માણસ પાસે ન્યાય કરાવીએ અને એ માટે વસુરાજા સર્વથા ગ્ય છે. એ સત્યવાદી રાજા કદાપિ જૂહું બેલશે નહિ માટે આપણે એને આ બાબત પૂછીને નિર્ણય કરીએ. આ વાતની પર્વતની માને ખબર પડી. એને ખબર હતી કે પર્વતના પિતાએ અને અર્થે ત્રણ વર્ષનું જૂનું ધાન્ય એ કર્યો હતે એણે એના પુત્રને સમજાવ્યું કે તારી જીદ છોડી દે અને નારદની વાત માની જા પણ પર્વત એકનો બે થયે નહિ. આથી એની માતા વસુરાજા પાસે ગઈ વસુરાજાને એણે સઘળી વાત જણાવી વસુરાજા કહે “મારાથી મિથ્યા કેવી રીતે બોલી શકાય?” ત્યારે પર્વતની માતાએ કહ્યું કે “તારા ગુરુના પુત્રને બચાવે એ તારા હાથમા છે. તને તારા ગુરુ પ્રત્યે જે માન હોય તે તારે એને સાચે ઠેરવે જ રહ્યો પછી તારી મરજી ” અને વસુરાજાએ પર્વતની માતાની વાત સ્વીકારી બીજે દિવસે દરબારમાં વસુરાજા ઈંદ્રની જેમ સિંહાસન પર બેઠે હતે એ વખતે હું અને પર્વત એની સભામાં ગયા અને અમારો ઝઘડે તેમની સમક્ષ મૂકો ત્યાં હાજર Page #224 -------------------------------------------------------------------------- ________________ રર [લઘુ ત્રિ િશલાકા પુરુષ -- આ મનપાન રૂ મ રહેલા પડિતાએ પણ વસુરાજાને ચેપગ્ય અને સાચે ન્યાય આપવા જણાવ્યું. સત્ય એ જ જેને જીવનસિદ્ધાંત ગણાય છે એવા વસુરાજાએ જ્યારે જનનો અર્થ “એ” એવો કર્યો ત્યારે તે જ ક્ષણે સ્ફટિકની શિલા તૂટી પડી અને વસુરાજા જાણે નરક તરફ પ્રયાણ કરતા હોય એમ પૃથ્વી પર ગબડી પડશે. શેઠી જ ક્ષણમાં એ મરણ પામીને ઘેર નરકની આદર ગયો. એના મરણ બાદ એના આઠ પુત્ર ગાદી પર આવ્યા પણ તે તત્કાળ જ મરણ પામવા માંડયા સુવસુ નામનો નવમે પુત્ર નાગપુર ગયો ને બૃહદુઃવજ નામને દશમે પુત્ર મથુરાપુરી ગયા પછી તે નગરના લેકેએ પર્વતની ભારે ઉપેક્ષા કરી નગરની બહાર કાઢી મૂકે એ પર્વતને એક મહાકાળ નામના અસુરે ગ્રહણ કર્યો. અચોધન રાજાની દુહિતા સુલસા ઉમરવાન થતાં એના પિતાએ એક સ્વયંવર ૨ એ સ્વયંવરની અંદર સગર રાજા પણ આવ્યા હતા અલસાની માતાની ઈચ્છા મધુપિગ નામના એક રાજકુવરને સુલસા પરણે એમ હતી સુલસાએ માતાની આ શિખામણને સ્વીકાર કર્યો. પણ આ વાતની ખબર દાસીદ્વારા સગર રાજાને પડી એથી સગરરાજાએ પોતાના એક પુરોહિત પાસે તત્કાળ એક રાજલક્ષણસહિતા રચાવી. એ પુસ્તકમાં પુરોહિતે એવું લખ્યું કે જેથી સગરરાજા સર્વ રાજલક્ષણેથી યુક્ત ગણાય અને મધુપિગ સર્વ રાજલક્ષણેથી રહિત ગણાય આ નવું પુસ્તક એક પિટીમાં એવી રીતે મુકાવ્યું કે જેથી અન્ય માણસોને એ કઈ પ્રાચીન ગ્રંથ લાગે. ત્યારબાદ “અધન રાજાના દરબારમાં સૌ એકઠા થયા બાદ સગરરાજાના પુરોહિતે એ ગ્રંથનું વાંચન કર્યું. આ પુસ્તઠના વાંચનથી મધુપિંગ રાજલક્ષણ રહિત ગણુ તે લજજા પામી ત્યાંથી ઉડી ગયા અને સુલસાએ સગરરાજાને વરમાળા આપી.” અપમાન પામેલા મધુપિંગ બાળતપ કરી મરણ પામી મહાકાળ નામે અસુર થયા. તેણે અવધિજ્ઞાનથી સગરનું પૂર્વનું માયાવીપણું જાણયું અને તેથી સગરરાજાના રાજ્યમાં એણે અનેક પ્રકારના ગે વિષ્ફળ્ય મહાકાળે પિતાનું મૂળસ્વરૂપ બદલી બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી પિતાનું નામ શાંડિલ્ય રાખી પર્વતને મળ્યા અને પર્વતના હાથે યજ્ઞ કરાવનારનું કલ્યાણ કરવા લાગે આથી સગરરાજા પણ પવને ઉપદેશ માનવા લાગ્યા અને એમણે પણ પિતાના રાજ્યમાં આવા યજ્ઞો કરાવવા માડયા. “ મારા જાણવામાં આ વાત આવી આથી મેં મારા મિત્ર દિવાકર વિદ્યાધર દ્વારા પશુઓને હરણ કરાવ્યાં. પણ પેલા મહાકાળ અસુરે અવધિજ્ઞાનથી આ વાત જાણી ચાના અદર અષભદેવની પ્રતિમા પધરાવી એથી અમે નિરૂપાય થઈ ગયા. અને પેલા દુષ્ટ અસુર માયાથી સગરરાજા અને અલસાને પણ યજ્ઞમાં હોમી મારી પિતાનું વૈર વસુલ કર્યું. અને ત્યારબાદ તે મહાકાળ અસુર પિતાને સ્થાને પાછા ગયે. આ રીતે યોની ઉત્પત્તિ થઈ તમારે એ યોને તત્કાળ બધ કરાવવા જોઈએ નહિં તે અહિંસાની મહત્તા ઘટી જશે.” નારદની આ વાત સાભળી રાવણે મનમાં આ યજ્ઞ અટકાવવાને દઢ નિશ્ચય કર્યો. અને એણે નારદને વિદાય આપી Page #225 -------------------------------------------------------------------------- ________________ વિજયી રાવણ પણ મરૂત રાવણને નમીને ખેલ્યું, “હે રાજન આ કૃપાના ભંડાર કાણુ હતા?? રાવણે નારદની ઉત્પત્તિ જણાતા કહ્યુ ‘બ્રહ્મચિનામે એક બ્રાહ્મણ હતા તે તાપસ થયે છતા તેની કૃમી નામે શ્રી સગર્ભા થઈ એક વખત તેને ઘેર સાધુએ આવ્યા તેમાંથી એક સાધુએ કહ્યુ` ‘તમે ગૃહવાસના ત્યાગ કર્યાં છતાં સ્ત્રીનેા સંગ રાખી વિષયમા લુબ્ધ રહે છે. તે ગૃહવાસથી આ વનવાસ શી રીતે સારે। ગણાય આ સાંભળી બ્રહ્મરૂચિએ જીનશાસનના સ્વીકાર કરી દીક્ષા લીધી અને તેની સ્ત્રી કુમી શ્રાવિકા થઈ આ પછી ધી પૂર્ણાંની સગર્ભા હોવાથી તેણે એક પુત્રને જન્મ આપ્યા આ પુત્ર જન્મ સત્યે રહ્યો નહિ તેથી તેનું નામ નારદૅ પાડ્યું. એક વખત કુમી કચાંક ગઈ હતી ત્યારે તેના છેકરાને ભૃ'ભ-દેવતાઓએ હરી લીધા આથી કુમી એ શેાકથી ઇન્દુમાલા નામની સાધ્વી પાસે દીક્ષા લીધી. જ઼ભક દેવતાઓએ તે કરાને ઉછેર્યાં તેને શાસ્ત્ર ભણાવ્યા. અને આકાશગામિની વિદ્યા આપી ઉમર થતાં નારદ ચૌવનવય પામ્યા અને તેણે શ્રાવકના આવ્રત લીધા તેણે તેના વેશ યતિ કે ગૃહસ્થ એમાં ન સમાય તેવા રાખ્યા. તેને કજીઆ પસંદ છે. ગીત અને નૃત્યના શૈાખ છે. કામચેષ્ટાથી રહિત હાવા છતા તે વાચાળ અને વત્સલ છે દેવતાઓએ તેને ઉછેર્યાં હાવાથી પૃથ્વીમા દેવર્ષિના નામે પ્રસિદ્ધ છે ” આ પ્રમાણે નારદની વાત સાભળી મતરાજાએ અજ્ઞાનથી કરેલા યજ્ઞના અપરાધ ફરી ફરી ખમાન્ય અને પેાતાની કનકપ્રભા નામની કન્યા રાવણુ વેરે પરણાવી. ૨૩ : ' મરૂતના યજ્ઞના ભંગ કરી રાવણુ મથુરા આવ્યેા મથુરાના રાજા હરિવાહન પુત્ર સહિત–પેાતાના પુત્ર મધુ સાથે રાવણ સામે આવ્યેા. રાવણે મધુને ત્રિશુળ સહિત નઈ પુછ્યું કે આ ત્રિશુળ તમને કયાંથી મળ્યું?' મધુએ જવાખ આપ્યા કે ‘આ ત્રિશુળ મને પૂભવના મિત્ર ચમરેન્દ્રે આપેલુ છે. અને આપતી વખતે તેણે મને મારે અને તેના પૂર્વ જન્મને સંબધ કહી મતાન્યેા હતેા તેણે કહ્યું હતું કે ધાતકીખંડના અરાવત ક્ષેત્રમાં શતદ્વાર નગરમા સુમિત્ર અને પ્રણવ નામે એ મિાહતા સુમિત્ર રાજા થયા એટલે તેણે પેાતાના મિત્ર પ્રભવને સમૃદ્ધિવાન બનાવ્યેા જતે દિવસે સુમિત્ર વનમાલાને પરણ્યા વનમાલાનું રૂપ દેખી પ્રભવ માહાધ અન્ય પશુ તે વાત કહી શકયા નહિ . એક વખતે દિવસે દિવસે સુકાતા જોઈ સુમિત્રે પ્રભવને પુછ્યુ કે ' તારે શું દુઃખ છે ?' પ્રભવે સુમિત્રને કહ્યું કે ‘તારી સ્રી વનમાલા ઉપર મારૂ મન ચેાયુ છે. મિત્ર પાસે પ્રાણુ મંગાય પણ પ્રિયા થેાડી જ મગાય છે ’ સુમિત્રે કહ્યુ` ' ગભરા નહિ મિત્ર પ્રિયા મારે વધુ નથી તેણે એક વખત વનમાલાને પ્રભવ પાસે માકલી પ્રભવ તેને જોતાં લજજા પામ્યેા અને ખડ્ગ ઉપાડી આત્મહત્યા કરે છે તવામા સુમિત્રે તેના હાથ પકડી લીધેા અને મરતાં શક્ય આ પછી પ્રભવ વનમાલાને વિસરી ગયે। સમય જતા સુમિત્ર દીક્ષા લઈ મૃત્યુ પામી તું હરિવાહન રાજા અને માધવીની કુક્ષિથી મધુ નામે પુત્ર થયા છે અને પેલેા પ્રભવ વિશ્વાવસુની ચેતિતી નામે સ્રીથી શ્રીકુમાર નામે પુત્ર થઈ નિયાણા પૂર્ણાંક તપ તપી હુ ચમરેન્દ્ર થયે છુ હું તારા પૂર્વભવના મિત્ર છુ’ આમ કહી તેણે મને આ ત્રિશૂળ આપ્યું છે રાવણુ આ સાંભળી ખુશ થયા અને તેણે મધુકુમારને પેાતાની મનેારમા નામે કન્યા આપી, Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સુદર્શન ચકની પ્રાપ્તિ. * ઇદ્રરાજાના પૂર્વદિાલ ફુલહાથપુરના નલકુબરે નગર ફરતે, આશાળી વિદ્યાની મદદથી એક અગ્નિમય કિલ્લો બાળે હતે. એ કિલ્લાને ઘેરાવે છે એજનને હતે. એ અગ્નિકિલાથી સુરક્ષાવાલા નગરને જીતવા માટે વિભીષણ અને કુંભકર્ણ ગયા પરંતુ તેમા તેમને સફળતા મળી નહિં એમની એ નિષ્ફળતાની વાત રાવણના કાને આવતાં રાવણ જાતે ત્યા આ. રાવણ અત્યત મનહર દેખાવનો હતો એથી નલકબરની રાણી ઉપર રાવણને જોતાં જ રાવણ પર મોહિત થઈ ગઈ. એણે એક પિતાની સખી મારફત રાવણને કહેવરાવ્યું કે જે રાવણ એની સાથે અગકીડા કરે તે એ રાવણને આશાળી વિદ્યા શીખવે.. જેથી રાવણ નલકુબર પર વિજય પ્રાપ્ત કરી શકે. રાવણ પરસ્ત્રીને માતા બરાબર માનતે હોવાથી તેણે ઉપરંભાની આ દરખાસ્તને પ્રથમ સ્વીકારી નહિ પરંતુ વિભિષણે કહ્યું “હે વડિલ બધુ! આપ અત્યારે એની દરખાસ્તને સ્વીકારી લ્યો આશાળી વિદ્યાની પ્રાપ્તિ બાદ એને અંગીકાર આપ કરશો નહિ. વાણની કઈ યુક્તિ રચી આપ એને છેડી દેજે.” રાવણે વિભીષણની સલાહને સ્વીકાર કર્યો. ઉપર ભાએ રાવણને આશાળી વિદ્યા શીખવી જેથી રાવણે નલકુબર પથવિજય મેળ સાથે અજય શસ્ત્ર સુદર્શન ચકની પણ રાવણે પ્રાપ્તિ કરી , ! ઉપરંભાને એણે કહ્યું: “હે ઉપરંભા! તે મને વિદ્યા શીખવી તેથી તું ગુરુસ્થાને ગણાય. અને હું પરસ્ત્રીને હમેશા માતા યાં બહેન તરીકે જ ગણું છું તેથી હું તારે શ્વીકાર કરી શકુ નહિ.” પછી ઉપર ભાને રાવણે નવલકુખરને પાછી મેંપી , રાવણ અને ઈદ્ર વચ્ચે યુદ્ધ ત્યારબાદ રથનૂપુર નગરના રાજા સહસારના પુત્ર ઈદ્ર સાથે યુદ્ધ કરવાની રાવણને ફરજ પડી. પ્રથમ તે રાવણે એ યુદ્ધને ટાળવા ઈકને ઘણે ઘણો સમજાવ્યો પરંતુઈ રાવણની સલાહ કાન ધરી જ નહિ આથી અન્તિમ ઉપાય તરીકે રાવણે યુદ્ધની જાહેરાત કરી. રાવણના લશ્કરની સામે ઈદ્ર પણ એક મહા પ્રચંડ સેના લઈને હાજર થા. રાવણને મનમાં થયું કે આ બનને લશ્કરે જે સામસામા લડશે તે ઘણી જ માનવખુવારી થશે એવી હિસા કરવી ઉચિત નથી એ વિચારથી એણે ઇદ્રને કહેવડાવ્યું કે આપણે બે જ જણ યુદ્ધ કરીએ. એ યુદ્ધમાં જે જીતે તે વિસ્થી થયો ગણાશે. નાહકનાં લશ્કર લડાવી હિંસા શા માટે કરવી? રાવણની આ દરખાસ્તને સ્વીકાર કર્યો બને વચ્ચે યુદ્ધ જામ્યું અને રાવણે ઈન્દ્રને પરાભવ કરી એને કેદ કરી લીધા. કેદ કરીને એને લંકા નગરીની અંદર લાવવામાં આવ્યું, એટલામાં ઈન્દ્રના પિતા સહસ્ત્રારને – આ વાતની જાણ થતા તે લંકામાં રાવણની પાસે આવ્યા અને પોતાના પુત્ર ઈન્દ્રને મુક્ત કરવા રાવણને એણે આજીજી કરી સહસ્ત્રારની વિનંતિથી રાવણે ઈન્દ્રને મુક્ત કર્યો. ઈન્દ્ર Page #227 -------------------------------------------------------------------------- ________________ વિજ્ય રાવણ ] ૨૫ - - - - - - , -.. .. . ..... -- ... .. . પિતાના નગરમાં પાછો ફર્યો. વખત જતાં ઈદ્ર પિતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય સેંપી મોક્ષદાયી દીક્ષા ગ્રહણ કરી. પવનંજયને અંજના સાથે વિવાહ. મહેન્દ્રપુરના રાજા મહેન્દ્રને અંજનાસુંદરી નામની એક સ્વરૂપવાન પુત્રી હતી અંજનાસુંદરીના લગ્ન માટે બે જણનાં નામ હતાં. એક પ્રહૂલાદ રાજાના પુત્ર પવનંજય નું અને બીજું હિરાભના પુત્ર વિદ્યુતપ્રભનું પરંતુ જેશીઓએ મહેન્દ્ર રાજાને એમ જણાવ્યું કે વિદ્યુત—ભનું આયુષ્ય અતિ ટૂંકુ છે માટે એની સાથે અજના વિવાહ ચજો ઉચિત નથી આથી મહેન્દ્ર રાજાએ અંજનાને વિવાહ પવનંજય સાથે કરવા વિચાર કર્યો. લગ્નની તિથિ નક્કી કરવામાં આવી. આ બાજુ પવનંજયને અંજનાસુંદરીને લગ્નતિથિ પહેલાં મળવાની તીવ્ર ઈચ્છા થઈ આ વાત એણે પોતાના મિત્ર પ્રહસિતને જણાવી મહસિતની યોજના અનુસાર પવનય અને પ્રહસિત બન્ને જણ રાત્રિના સમયે છૂપા વેશે, અંજના જે ઉદ્યાનમા સખીઓ સહિત ફરી રહી હતી ત્યાં ગયા. અંજનાની એક સખી પવનંજયનાં વખાણ કરી રહી હતી તે એની બીજી સખી વસંતતિલકા વિદ્ય»ભનાં છે, વખાણ કરી રહી હતી. આજનાસુંદરી શાંત ચિત્ત બેય સખીઓનું કહેવું સાંભળી રહી હતી પનંજયને આ જોઈને મનમાં ઘણો જ ખેદ થવા લાગ્યો. એને મનમાં વિચાર આવ્યા કે શા માટે અંજનાસુંદરી વિદ્યતપ્રભનાં વખાણ કરતી એની સખીને બોલતાં અટકાવતી નથી આ વિચારથી પવન જયને અંજના ઉપર ઘણો જ ગુસ્સે ચક્યો. એ તરવાર ખેંચીને અંજનાસુંદરીને મારવા તૈયાર થયા પરંતુ એના મિત્ર પ્રહસિતે એને એમ કરતાં અટકાવ્યું ને કહ્યું. “હે મિત્ર! આમ ગુસ્સો કરવાથી કે અંજના પર ક્રોધ કરવાથી કશું જ વળવાનું નથી. આ જનાસુંદરી માત્ર લજાને લીધે જ પેલી સખીને બોલતાં અટકાવતી નથી.” મહસિતનાં આ વચનથી પવનંજયે તરવાર મ્યાન કરી પણ એના મનમાં અંજના પ્રત્યે જાગી ઉઠેલ કોલાશિ ન બુઝા અંજનાની સાથે એનું લગ્ન થયું. તેઓ પરણીને ઘેર આવ્યાં તેપણ પવન જયના મનમાં અજના પ્રતિ જાગેલે ગુસ્સો ભડભડ બળાતે જ રહ્યો. એથી પવનયે કોડભરી સાસરે આવેલી અંજનાને મીઠી વાણુથી બેલાવી નહિ અંજનાની આ વિપત્તિ અન્ય માણસ ક્યાથી જાણી શકે? પવન જયનું રાવણની મદદ માટે જવું આજ અરસામાં રાવણને ઈન્દ્ર રાજાના દિપાળ વરૂણની સાથે યુદ્ધમાં ઉતરવાની ફરજ પડી. વરૂણ રાજા ભારે બળવાન અને પરાક્રમી હોવાથી રાવણે વિદ્યાધર રાજાઓની પણ મદદ માગી. પ્રહલાદ રાજાએ પોતાના પુત્ર પવનંજયને રાવણની મદદે મેકલવા નિશ્ચય કર્યો. પિતા આજ્ઞાપાલક પવનંજયે તત્કાળ પિતાના એ નિર્ણયને વધાવી રાવણની કેમકે જવાનું કબુલ્યું. અંજનાસુંદરીને આ વાતની જાણ થઈ તેથી તે વિદાય થતા પતિને કહેવા લાગી Page #228 -------------------------------------------------------------------------- ________________ [[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ - - - - - - - - - - - - nu numai atura - - “હે પ્રાણનાથ ! વિદાય થતાં તમે, આપણ અન્ય સગા સંબંધીઓ સાથે હસે છે છે અને મારી જ સાથે આ૫ આમ ઉદાસીન વૃત્તિ કેમ કેળવે છે? મેં એવાં કયાં પાપ કર્યા છે કે જેથી હું આ પ્રકારનું દુઃખ ભોગવી રહી છું. હું તમારી પ્રત્યેક આજ્ઞાનુંપાલન કરનાર આપની ધર્મપત્ની છું એ વાત શું આપના ખ્યાલમાં કદાપિ આવતી જ નથી. હશે! એમાં તમને હું શા માટે દેષ દઉં? મારાં પૂર્વકમ હશે કે જેથી આ ભવે હું આવી યાતના ભોગવી રહી છું. અતરથી પ્રાર્થના કરું છું કે આપ વિજયી બની જલદી ઘર પાછા વળે.” પણ આ શબ્દની અસર પવનંજય પર કશી જ ન થઈ. અંજનાના શબ્દ તરફ એણે કશું લક્ષ જ આપ્યું નહિ અંજનાસુંદરીના ભણી બે મીઠા શબ્દો પણ એણે કહ્યા ! નહિ. અંજનાને આમ રડતી મૂકી એ વિદાય થયે. - રસ્તામાં એક દિવસ પવનંજય એક સાવરના કિનારે બેઠો હતો. ધરતી પર ચાંદનીને શીતળ પ્રકાશ અમિધારા રેલાવી રહ્યો હતો એટલામાં પવનંજયે એક ચક્રવાકીને જોઈ એ ચક્રવાકી પિતાના અવાકના વિગથી ભય કર કપાત કરી રહી હતી. ' આ જોતાં જ પવનંજયને વિચાર આવ્યું કે, “હે આ દિવસ આ ચક્રવાકીએ એના પતિ સાથે ક્રિીડા કરી હશે! તે પણ એ રાત્રિના પતિવિરહને સહી શકતી નથી અને આવું ઘોર કલ્પાંત કરી રહી છે. જે એને પતિ વિરહ આટલે વેદના ઉત્પન કરે - છે તેં મારી પત્ની બિચારી અંજનાની શી દશા હશે? એને કેવી વિરહ વેદના થતી હશે? મેં એના ભણી ઉદાસીનવૃત્તિ સેવીને કે અપરાધ કર્યો છે! ખરેખર! હું એને અપરાધી છું. એ અપરાધ મારે એની પાસે કબુલ કરે જ રહ્યો ” આ વાત એણે પિતાના મિત્ર પ્રહસિતને જણાવી. પછી બન્ને જણ રાત્રિને ખ્યાલ કર્યા સિવાય આકાશમાં ઉડીને અંજનાના મહેલમાં આવ્યા પવનંજયે અંજનાની મારી માગી પ્રહસિત પહેરેગીર બની બહાર ઉભે રહ્યો હતો. પવનંજય અને અંજના આનંદમાં એટલાં બધાં મગ્ન બની ગયાં કે રાત્રીના પહેરતું પણું એમને ભાન રહ્યું નહિ પ્રહસિત પવનંજયને બૂમ પાડીને બેલા એટલે તે મહેલની બહાર આવ્યું. પવનંજયને મનમાં દહેશત લાગી કે જે તે પોતાના માતાપિતા કે અન્ય સગાઓને પોતાના આગમનની જાણ કરશે તે તે લેકે તેને ધિક્કારશે આ દહેશતથી તે છાનામાને સાવર ક્ષણ વિદાય થઈ ગયે. અંજના સાથે આવી પહેલું સુખ. ' ' અંજનાસુદરીને તે દિવસથી ચડતા દિવસ રહ્યા સગાંવહાલાંને એ વાતની જાણ થઈ. એની સાસુએ કહ્યું: “હે પાપિણું ! મારે પુત્ર યુદ્ધમાં છે ને તેને ગર્ભ કઈ રીતે રહ્યો? તું કેઈ વ્યભિચારિણી છે. માટે હવે આ ઘરમાં તારું કેઈ સ્થાન નથી. હું અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી. Page #229 -------------------------------------------------------------------------- ________________ વિઝ્મી રાવણ ] પવનજયે જતી વખતે આજનાસુંદરીને વ્હાલથી પોતાના નામની સ`જ્ઞાવાળી એક રત્નજડિત મુદ્રિકા આપી હતી એ મુદ્રિકા અ’જનાએ ખતાવી અને કહ્યું: “ તમે મારા પર વિશ્વાસ રાખા, તે રાત્રે અહિં આવ્યા હતા; પરપુરુષના સંગમ મેં સેન્ગેા નથી હું તદ્દન નિર્દોષ છું. # २७ રાન્તના અનુચ અજનાને એક રથમાં બેસાડી તેના પિતાના નગર મહેન્દ્રપુર નજીક મૂકી આવ્યા. અજનાની સાથે એની પ્રિયસખી વસતતિલકા પણ હતી. અજનાને મનમાં એમ હતું કે મારા પિતા મને જરૂર આશ્રય આપશે. આથી એણે પેાતાની સખી વસતતિલકાને પેાતાના પિતાના પ્રતિહારી પાસે મેાકલી. સતતલકાએ એ પ્રતિહારી મારફત અજનાના આગમનના સમાચાર તેના પિતા પાસે પહોંચાડવા અજનાની આ અવસ્થા જાણી પિતા ગભીર વિચારમાં પડી ગયા અને કલ કવતી પુત્રીને ઘરમા આશરે આપવા કે નહિ એ પ્રશ્નમાં જ એની ખુદ્ધિ વમળ લેવા લાગી. એટલામાં એને પુત્ર પ્રસન્ની આવ્યે એને પિતાએ સર્વ હકીકતા કહી વાકેફ કર્યાં. તત્કાળ પ્રસન્નકીર્તિએ અંજનાના તિરસ્કાર કરતાં કહ્યું કે “જા દુષ્ટા! ચાલી જા1 તારા જેવી કલકિતાને અમારા ઘરમાં સ્થાન નથી, te રાજાના એક બુદ્ધિમાન અને વિચારક મંત્રીએ રાજાને કહ્યુઃ આપ આમ ગુસ્સે થાવ છે. તે ચેગ્ય નથી. એના પર લગાડવામા આવેલુ કલક સાચું છે કે ખોટું એની તમને ખબર નથી તેા પછી તમે કેવી રીતે અને ભ્રષ્ટા કહી રહ્યા છે? ગમે તેમ તેાએ તમે એના પિતા છે!! તમારી એ પુત્રી છે! કારૂ થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવત અનુસાર આપે ઉદાર મને એને આશરેા આપવા જ જોઈએ. ” પરંતુ રાજાના મન પર મત્રીનાં એ વચનાની કશી જ અસર થઈ નહિ. રાજાએ કહ્યું: “તમારૂં કહેવું ગમે તેટલું યથાર્થ હોય તે પણ હું તે માનવાને તૈયાર નથી મને થાય છે કે પવનજયને આજના પ્રત્યે મૂળથી પ્રીતિ નથી એ અંજનાને તિરસ્કારત આવ્યે છે એ સ્થિતિમાં અંજનાને પવન જયથી ગર્ભ રહે એ વાત તદ્ન અસ વિત છે. એની સાસુએ કાઢી મૂકી એ ખરાખર છે. હું પણુ કાઢી મુકીશ. હવે અરણ્ય એ જ એને આશરે છે, ” પેાતાના પિતાના મુખથી આવા અપમાનભર્યા શબ્દો સાંભળી મિચારી અજનાની આંખમા આંસુની નીક વહેવા લાગી. એણે આંસુને છુપાવવા પ્રયત્ન કર્યાં પણ એનાથી આંસુ રોકી શકાયાં નહિ એણે પેાતાના પિતાને ‘પિતા' એટલું સ ખાધન કરવા પ્રયત્ન કર્યા પણ એ શબ્દો જીભ પર આવતાં પહેલાં જ મરી ગયા દુ:ખની અવધિ ખાકી રહી હૈાય એમ પ્રતિહારીએ અંજનાનેા હાથ ખેંચી એને બારણા બહાર ધકેલી દીધી. ચેાધાર આસુએ રડતી નાધાર અજના એની પ્રિય સખી વસતતિલકાની સાથે પાછી ફ્રી. Page #230 -------------------------------------------------------------------------- ________________ લઘુ ત્રિષષ્ટિ લાકા પુરુષ પાછી ફરીને એ કયાં જાય ! ઊંચે આભ “નીચે ધરતી ! એને આશરેશ આપનાર કાણ હતું ? માનવી માત્ર એને જાકારા દેતું હતું. કેાઈ એના લગ્ન હૃદયને આશ્વાસન આપે એમ હતું નહિ. ૨૮. ભૂખ અને તરસથી પીડાતી અજનાએ ખખડવા માંડયું: “હું કુળની આખર્યું જતન કરનાર મારી સાસુ! તે મને ભ્રષ્ટાને ઘરમાંથી કાઢી મૂકીને તારા ઘરની આખરૂને અખતિ રાખી એ સારુ જ કર્યું છે! અને પિતાજી! તમે પણ તમારી કલ...કવાન પુત્રીને તમારી બારણેથી ધક્કા મરાવીને દૂર કરી એ સર્વથા ચાગ્ય જ છે! અને પ્રિય પ્રસન્નકીતિ ભાઈ ! તને પણ મારા અભિનંદન છે કે તે તારી મહેનની પાપમય, કાયાને અરણ્ય ઊગી કરી. પણ હું આામ કટાક્ષ શા માટે કરું છું! એમાં એ લેાકાને શેઢોષ ! મારા નશીખને જ વાંક ! વિધિની સામે થવાથી ફાયદો પણ શે ? કના જ કંઈ વાંક હશે? આજે મારા પતિ મારી નિકટ નથી. પતિ વિનાની પત્નીને કેવાં કેવાં કષ્ટ સહન કરવાં પડે છે એના અનુભવ મને આજે થાય છે!” ' આમ રોતી કકળતી અજનાએ જંગલનાં, ઝાડાને પણ રાવરાવ્યાં જ હાય એમ ઝાડ ઉપરથી પાન ખરવા લાગ્યાં. આ અરસામાં અમિતગતિ મુનિ મન્યા. ધર્મલાભ આશિષ આપી અને તેને તેના પૂર્વભવ કહી સ ́ભળાવી ધીરજ આપી હનુમાતના જન્મ "" નવમાસ ખાઈ અંજનાએ એક પરાક્રમી પુત્રને જન્મ આપ્યા. પણ એ પુત્રજન્મના ઉત્સવ ઉજવવા માટે અત્યારે અંજના પાસે એક ફૂટી અદામ પણ ક્યાં હતી? એવામાં પ્રતિસુ નામના એક ખેચર ત્યાં આવ્યા એણે અંજનાના વૃત્તાંત સાંભળીને અજનાને કહ્યું: “હું અજના! તું મને ઓળખતી નથી પરંતુ હું તારા મામા થાઉં છું. માટે તમે માં મારી સાથે ચાલા. ” પછી તે બધાંને એક વિમાનમાં બેસાડી પેાતાના નગર હનુÆાનપુર જવા નીકળ્યેા. રસ્તામાં અંજનાના પુત્ર વિમાનમાં રહેલા રત્નમય ઝુમખાને પડવા માટે માતાના ખાળામાંથી ખહાર કૂદી પડયા. તે કુદેલા ખાળક એક પર્વત પર પડયા, અને તેના પગના આઘાત માત્રથી તે પર્વતના ચૂરેચૂરા થઈ ગંયા. પ્રતિસૂર્યે તે બાળકને પાછે તેની માતાના ખેાળામાં લાવી મૂક્યા તે બાળક પ્રથમ હનુમાનપૂર નગરમાં આવેલ હાવાથી તેનું નામ હનુમાન એમ રાખવામાં આવ્યું અને પર્વતના સૂરેચૂરા કરેલ ઢાવાથી એનુ બીજુ નામ શ્રીશૈલ રાખવામાં આવ્યું દિવસે માઢા થવા લાગ્યે. દિવસે હનુમાન ' અજના અને પવનજયના મેળાપ રાવણુની સાથે ગયેલ પવનજચે વર્ણુના પરાજય કર્યાં અને પોતાનું પરાક્રમ અન્ય રાજાઓને મતાવ્યું. તે રાવણની રજા લઇ ઘેર આવ્યે ત્યારે તેને ખખર પડી કે ગણ સંભાવનાને લીધે અંજનાને ઘરમાંથી કાઢી મુકવામા આવી છે પવનજય અત્યંત વિલાપ Page #231 -------------------------------------------------------------------------- ________________ બલદેવ રામ અને વાસુદેવ લક્ષમણ ] - - નક - ન - કરતે કરતે જંગલમાં ચાલી નીકળ્યો. અંજનાના પિયેર ગયે. ત્યા પણ આજનાને કેઈએ સત્કાર કર્યો નહોતે એ સાંભળીને પવનંજય ઘણું જ દુખી થયો એણે અગ્નિ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. એણે એના માતાપિતાને પોતાના આ અગ્નિ પ્રવેશના નિર્ણયની જાણ કરી. એના પિતા તરત જ બેબાકળા બની ગયા. દિશદિશામાં અંજનાની શોધ કરવા એમણે પિતાના અનુચરાને સવર રવાના કર્યા અને પોતે પોતાની પત્ની સાથે જ્યાં પવનંજય અગ્નિ પ્રવેશ કરવાનો હતો ત્યાં આવી પહોંચ્યા. એના અનુચરે ફરતા ફરતા હનપુર પહોંચ્યા, આ જનાએ પવન જયને નિર્ણય સાંભળી ભારે વિલાપ કરવા માટે. એને વિલાપ સાંભળી પ્રતિસૂર્યે એને આશ્વાસન આપ્યું અને તે એક વિમાનમાં અંજના તથા હનુમાનને બેસાડી જ્યાં પવન જય હતો તે જંગલમાં આવી પહેચે અંજનાને જેઈને પવનંજયે પિતાની ભૂલની માફી માગી. એટલામાં ફરી વખત રાવણને વરૂણ સાથે યુદ્ધ કરવાની ફરજ પડી. તેમાં હનુમાન કેટલાક સામત લઈ ચુદ્ધમાં ગયે વરૂણ પિતાના સો પુત્રો લઈને યુદ્ધ કરવા આવ્યા. હનુમાને એના સે પુત્રોને પશુઓની જેમ' બાંધી લીધા રાવણ અને વરૂણ વચ્ચે ભય કર યુદ્ધ ચાલ્યું અંતે રાવણ વરૂણ અને એના પુત્રોને પકડીને પિતાની છાવણીમાં લા ને પછી એ બધાને છોડી મુક્યા વરૂણે પોતાની સત્યવતી નામની પુત્રી હનુમાનને પરણાવી ને શરણે સૂર્યનખાની અનંગકુસુમ પુત્રી હનુમાનને આપી, એવી હજાર કન્યાઓને પરણું પરાક્રમી હનુમાન ઘેર પાછો ફર્યો. . [૪] * બલદેવ રામ અને વાસુદેવ લક્ષ્મણ દશરથને જન્મ. અધ્યા નામના નગરમાં ઈફવાકુ વંશમાં સૂર્યવંશી અનેક રાજાઓ થઈ ગયા. ચતુર્મુખ, હેમરથ, શતરથ, ઉદયપથ, વારિરથ, ઈદુરથ, આદિત્યસ્થ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પવબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુથ, શરભ, દ્વિરદ, સિંહદર્શન, હિરણ્યકશિપુ, પુંજસ્થળ, કાઉસ્થળ અને રઘુ આદિ પરાક્રમી રાજાઓ એ વંશમાં થઈ ગયા આજ કુળની અંદર અનરણ્યનામને રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને અનંતરથ અને દશરથ એમ બે પુત્રો હતા અનરણે પિતાના જ્યેષ્ઠપુત્ર અનંતરથ સહિત દીક્ષા લીધી અને એક માસના દશરથને ગાદી પર સ્થાપિત કર્યો દશરથ યુવાન થયો. એની કીતિ ચારે દિશામાં ફેલાવા લાગી. એક મહાન રાજવી તરીકે એણે નામના મેળવી. એ દસ્થળ નગરના રાજા સુકેશલની રાણી અમૃતપ્રભાની કુખે જન્મેલી અપરાજિતા (કૌશલ્યા), કમળસંકુલ નગરના રાજા સુબદ્ધતિલકની રાણી Page #232 -------------------------------------------------------------------------- ________________ - - - - * * * * * * આ જ - - - - [ લઘુ ત્રિષ િશલાકા પુરુષ મિત્રાદેવીના પેટે જન્મેલ સુમિત્રા અને સુપ્રભા નામની રાજકુંવરી એમ ત્રણ સુંદર : કન્યાઓ સાથે પર એક દિવસ રાવણને એક નૈમિત્તિકે જણાવ્યું હે રાવણ! તારૂં મરણ જનકરાજાની પુત્રી જાનકીના કારણે, રાજા દશરથના થનાર પુત્રના હાથથી થશે” આ સાંભળીને રાવણ મનમાં ઘણે જ ખેદ પામ્યો. એને અનુજ બધુ વિભીષણ પણ આ વચનેથી મનમાં ભય પામે. વિભીષણે મનમાં નિશ્ચય કર્યો કે કેઈપણ હિસાબે દશરથ તથા જનકરાજાને મારી નાંખવા આથી વડીલબંધુ રાવણના આશિર્વાદ લઈને વિભીષણે પિતાના આ કાર્ય માટે પ્રયાણ આદયુ . દશરથનુ છુપા વેશે પરિભ્રમણ , . વિભીષણ, દશરથ તથા જનકરાજાને મારવા જાય છે એ વાતની નારદને ખબર પડી એટલે તરત જ નારદ દોડતા દશરથરાજા પાસે આવ્યા ને દશરથને સર્વ વાતથી વાકેફ ક્ય દશરથે પિતાના બુદ્ધિવાન મત્રીઓને લાવ્યા. અને આ અંગે શું કરવું એને તેઓ વિચાર કરવા લાગ્યા. અને એમ નક્કી કરવામાં આવ્યું કે દશરથરાજાની એક લેખ્યમયમૂતિ બનાવી રાજમહેલની અંદર રાખવી ને દશરથરાજાએ રાજ્યની બહાર છાનામાના ચાલ્યા જવું જનકરાજાના મત્રીઓએ પણ જનકરાજાને આવી જ શિખામણ આપી આથી દશરથ તથા જનકરાજા છૂપાવેશે પૃથ્વી પર ફરવા લાગ્યા. * * દશરથરાજાની લેખ્યમય મૂર્તિ રાજમહેલમાં એક અંધારાવાળા ઓરડામાં મુકવામાં આવી હતી વિભીષણે સાચો દશરથરાજા માની એ લેખ્યમયમૂર્તિને નાશ કર્યો અયોધ્યાની પ્રજા પણ માત્રીઓની આ યુકિતથી અજાણ હતી એટલે કે રડવા માંડ્યું. વિભીષણને લાગ્યું કે હવે જનકરાજાને મારવાની જરૂર નથી. એટલે એ અયોધ્યાથી સીધે લંકામાં પાછા આવ્યા કૈકેયીના સ્વયંવરમાં : - દશરથ અને જનકરાજા છૂપા વેશમાં ફરતા ફરતા મેઘ રાજાની બેન કૈકેયીના સ્વયંવરમાં ગયા. કેયીએ દેખાવડા દશરથના ગળામાં વરમાળા આરોપી. સ્વયંવરમાં આવેલા બધા રાજાઓ આ જોઈ દશરથ પર ગુસ્સે થયા. એમણે દશરથની સામે ચુદ્ધ આર . એ યુદ્ધમાં દશરથરાજાના સારથિ તરીકે કેકેયીએ કામ કર્યું. દશરથ સર્વ રાજાને પરાભવ કર્યો 'દશરથને લાગ્યું કે આ વિજયને સાચો યશ કૈકેયીને ફાળ, જાય છે એની મદદ વિના આ ચુદ્ધ કદાચ ન જીતી શકાયું હત! આથી દશરથરાજીએ કૈકેયીને વરદાન માગવા કહ્યું. પરંતુ છેકેયીએ કહ્યું કે હે નાથ !, હમણાં મારે કશું જ માગવું નથી. વખત આવે હું વરદાન માગીશ” દશરથે કહ્યું ઠીક” ". ત્યારબાદ દશરથરાજાએ મગધપતિને પરાજય કર્યો. દશરથે મનમાં વિચાર્યું કે હમણું Page #233 -------------------------------------------------------------------------- ________________ બલદેવ રામ અને વાસુદેવ લમણે ] - - - - ૫ અયોધ્યા જવું ઉચિત નથી એટલે એણે અયોધ્યા જવાનું માંડી વાળ્યું ને મગધ દેશની રાજધાની રાજગૃહીમાં જ રહેવાનું કર્યું. અયોધ્યાથી પિતાના અંત:પુરને પણ એણે રાજગૃહીમાં જ બોલાવી લીધું રામ લક્ષ્મણ જન્મ. આજ અરસામાં કેશવ્યાએ બલદેવના સ્વમસૂચિત એક સુંદર પુત્રને જન્મ આપે. દશરરાજાએ આ દેખાવડા પુત્રનું નામ પડ્યું રાખ્યું. લેકમાં રામ એવા નામથી એ ઓળખાવા લાગ્યો સુમિત્રાએ પણ વાસુદેવના સાત સ્વમ સૂચિત એક પુત્રને જન્મ આપે, એનું નામ નારાયણ રાખવામાં આવ્યું ને કેમાં તે લક્ષ્મણ એવા નામે જાણીતે થયે કૈકેયીએ ભરત નામના પુત્રને જન્મ આપે. સુપ્રભાને શત્રુત્ત નામને પુત્ર અવતર્યો. સીતાને જન્મ. આ સમયે દારૂ ગામમાં વસુભૂતિ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેના પુત્રનું નામ અતિભૂતિ હતું. અતિભૂતિની પત્નીનું નામ સરસ હતું. પરંતુ કેયાન નામના એક બ્રાહ્મણે છળ વડે સરસાનું અપહરણ કર્યું સરસા મરણ પામીને દેવીપણે ઉત્પન થઈ અતિભૂતિ એક હંસને શિશુ થયો. એ બાદ ત્યાથી ઍવીને પ્રકાશસિંહ રાજાને કંડલમંડીત નામને પુત્ર ઘ પિલે ક્યાન ધૂમ્રકેશ પરહિતના પુત્ર પિંગલ રૂપે અવતર્યો. પિગલે અતિસુ દરી નામની કન્યા સાથે અનુરાગી થયે પણ કંડલમંડિતે અતિસુંદરીનું અપહરણ કર્યું પછી બંને જણ દેશમાં રહેવા લાગ્યાં કુંડલમંડિત મરણ પામી જનક રાજાની સ્ત્રી વિદેહાના ગર્ભમા પુત્ર રૂપે ઉત્પન્ન થયો. પેલી સરસા દેવી રૂપે હતી તે ત્યાથી થવીને એક પુરોહિતની વેગવતી નામે પુત્રી થઈ તે ત્યાથી મરણ પામીને વિદેહા રાણીના પિટમાં પુત્રી રૂપે થઈ વિદેહા રાણીએ એ રીતે યુગલને જન્મ આપે પણ પેલા દેવરૂપે રહેલા પિગલે કુડલમ ડિતને જનકરાજાના પુત્ર રૂપે અવતરેલે દી એ એણે ક્રોધ કર્યો ને એ બાળકને ચંદ્રગતિ નામના રાજાના ઉદ્યાનમાં મૂકી દીધો અપુત્ર ચંદ્રગતિએ એને પાળક તરીકે પિષ્યો ને એનું નામ સામંડળ પાડયું જનકરાજાએ પોતાના ચેરાયેલા બાળકની ખુબ શોધ કરી પણ તેને પત્તો લાગે નહિ. પુત્રીનું નામ સીતા એવુ રાખવામાં આવ્યું રામનું પરાક્રમ. જનકરાજાને અબર્બર દેશના શ્લેષ્ઠ વારંવાર હેરાન કરતા હતા. એટલે એમની સામે યુદ્ધ કરવા તેમણે નિશ્ચય કર્યો ને તેમા રાજા દશરથની મદદ લેવા તેણે વિચાર કર્યો દશરથે રામના આગ્રહથી રામ તથા અન્ય પિતાના પુત્રને સેના સહિત મિથિલા મોકલ્યા શરૂઆતમાં સ્વેચ્છાએ ઘણુ બળ દાખવ્યું પણ રામે પોતાના ધનુષ્યને વહેતું મૂકયું કે પલક માત્રમાં કટિ ઑછો મરણ પામ્યા છે તેમને પરાજય થશે. જનક રાજાએ આ Page #234 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - .. . - - - - - - - - * [લg ત્રિષષ્ટિ શલાકા પુર્વ વિજયી રામનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને પિતાની પુત્રી સીતા તેને આપી. આ પછી રામ મિથિલામાં જ થોડા દિવસ રહ્યા. * જાનકી-સીતાનાં રૂપનાં વખાણ સાંભળી નારદ અંતઃપુરમાં આવ્યા. પણ સીતા નારદને ઓળખતી ન હોવાથી તેમજ નારદનું વિચિત્ર સ્વરૂપ જોઈને ભય પામી. સીતાની દાસીઓએ નારદને પકડયા નારદ માંડ માંડ તેમના હાથમાંથી છુટયા નારદને આથી ઘણું જ ખોટું લાગ્યું. તે સીધા ભામડળ પાસે પહોંચ્યા ને સીતાની ચિત્રાકૃતિ બતાવી ભામડળને તેની પ્રત્યે આતુર બનાવ્યું. ભામડળના પિતા ચંદ્રગતિને આ વાતની ખબર પડી ભામંડળની ઈરછા સીતા સાથે પરણવાની જાણી ચંદ્રગતિએ જનકરાજાને પિતાના નગરમાં બોલાવ્યા ને સીતાનું લગ્ન ભામંડળ સાથે કરવા કહ્યું પણ જનકે કહ્યું કે સીતા તે મેં રામને આપી છે. તે પણ ચદગતિએ માન્યું નહિ અને ચંદ્રગતિએ કહ્યું: “હું આ વજીવત્ત અને અર્જુન વાવ નામના બે ધનુષ્ય આપુ છું. એ ટેવી ધનુષ્ય છે. જે રામ એમાંથી એક પણ બાણ ચડાવશે તે પણ અમે અમારે પરાજ્ય થયે માનીશું. પછી રામ સીતા સાથે પરણે તે અમારે કશો વાંધો નથી!” સીતા સ્વયંવર. જનક મિથિલા આવ્યા. નિયત દિવસે પેલા બે ધનુષ્ય રાજસભામાં લાવવામાં આવ્યાં, ભામંડળ પણ એના સામત સાથે મિથિલા આ રામે તે ધનુષ્યની દેરીને ઘણું જ આસાનીથી કાન સુધી ખેંચીને તીર છોડયું જેથી દશે દિશાઓ શબ્દથી ગુંજી ઉઠી. ભામંડળ લજિત પામી સભામાંથી ચાલ્યા ગયે દશરથને રામના આ પરાક્રમની જાણ કરવામાં આવી. આ પછી જનકરાજાએ આગ્રહથી તેમને મિથિલા બોલાવ્યા અને જનકના ભાઈ કનકે ભદ્ર નામની પોતાની પુત્રી ભરતની સાથે પરણાવી પછી દશરથે મિથિલામાંથી પરિવાર સાથે અધ્યા પાછા ફર્યા. એક વખત દશરથ રાજાએ મેટી સમૃદ્ધિથી શાંતિસ્નાત્ર કરાવ્યું. અને તેનું સ્નાત્રજળ પ્રથમ પટરાણુને કહ્યું અને ત્યારબાદ દાસીઓ દ્વારા બીજી રાણુઓને મોકલ્યું. બીજી રાણીઓનું સ્નાત્રજળ પ્રથમ પહોચ્યું આથી પટરાણુને માઠું લાગ્યું અને મનમાં ચિતવ્યું કે “રાજાને મારી ઉપર સદ્ભાવ છે છે તે મારે જીવીને શું કામ છે ?” તેટલામાં દશરથ ત્યાં આવી પહોંચ્યા અને રાણુને કહેવા લાગ્યા કે “તમે કેમ નિરાશ છો?” તેવામાં તે વૃદ્ધ કંચુકી આવ્યે અને સ્નાન્નજળ આપ્યું રાજાએ કંચુકીને કહ્યું “આટલું બધું મારું કેમ થયું ?” તેણે કહ્યું “રાજન ! મોડા થવામાં મારી આ વૃદ્ધાવસ્થા કારણરૂપ છે” રાજાને લાગ્યું મારે પણ વૃદ્ધાઅવસ્થા અને પાંગળ કરે તે પહેલાં કંઈક સ્વય સાધવું જોઈએ. પટરાણ સાચી વસ્તુ સમજ્યાં અને દુઃખનું કારણ વિદાય થતાં તેમણે શાકને વિદાય આપી. એવામાં સત્યભૂતિ નામના ચતુર્ણોની સુનિ સમવસર્યા. દશરથરાજા સુનિની દેશના સાંભળી Page #235 -------------------------------------------------------------------------- ________________ બલદેવ રામ અને વાસુદેવ લક્ષમણ ] રહ્યા હતા. રામ સીતા અને બીજો એને પરિવાર ત્યાં હાજર હતા. એ સમયે એક વિમાનમાં બેસીને ભામડળ તેના પિતા અને માતા આકાશમાર્ગે જતાં હતા. સત્યભૂતિ મુનિનું પ્રવચન સાંભળવા તેઓ ત્યાં ઉતર્યા મુનિએ તક જાણીને સીતા ભામંડળ વગેરેના પૂર્વજન્મની કથા કહી સંભળાવી આથી ભામડળ ઘણે જ લજજા પાપે સીતા અને રામની તેણે માફી માગી. તરત જ એ લેકેએ જનકરાજા તથા વિદેહાને બોલાવ્યા ને ભામંડળની વાત જણાવી જનકરાજા પિતાના પુત્ર ભામંડળને સ્નેહથી ભેટી પડે. ચંદ્રગતિએ ભામંડળને ગાદી પર બેસાડી ને પિતે દીક્ષા લીધી. ત્યાર પછી દશરથ રામ વિગેરેને નમી ભામંડળ પોતાના નગરે ગયે. દશરથના પૂર્વભવ. આ પછી દશરથે સત્યભૂતિ મહર્ષિને પિતાના પૂર્વભવો પૂછયા. મુનિએ કહ્યું: સેનાપુરમાં ભાવન નામના વણિકને દીપીકા નામની પત્નીથી ઉપાસી નામે કન્યા હતી તે સાધુઓની પ્રત્યે દ્વેષ રાખવાથી ઘણે વખત સંસારમાં રખડી રંગપુરમાં ધન્યવણિકની સુંદરી નામના પત્નીથી વરૂણ નામે પુત્ર થ અહિં સાધુઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કરી યુગલિક થઈ દેવ બની પુષ્કલાવતી વિજયમાં નંદીઘોષના પુત્ર નીવર્ધન નામે રાજપુત્ર થયે. અહિ તે શ્રાવકપણું પાળી દેવલેકે જઈ રત્નમાળીની વિઘુલતા નામની સ્ત્રીથી સુર્ય જય નામે મહાપરાક્રમી પુત્ર થયે. એક વખતે રત્નમાળી વાયન નામના વિદ્યાધરને જીતવા સિંહપુર ગયે ત્યાં તેણે આખા સિંહપુરને બાળવા માંડયું તે વખતે ઉપમન્યુ નામના તેના પૂર્વજન્મના પુરોહિતને જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયે હતું તેણે આવી કહ્યું. “હે મહાનુભાવી ઉગ્રપાપ ન કર તું પૂર્વ જન્મમાં ભૂરિનંદન રાજા હતા તેં પુરોહિતના કહેવાથી માંસ ભજનની પ્રતિજ્ઞા ભાંગી તું મૃત્યુ પામી અજગર થઈ નરકમાં જઈ રત્નમાળી રાજા થયે. અને હું ઉપમન્યુ ત્યાંથી મૃત્યુ પામી હાથી થઈ સહસાર દેવલોકમાં દેવ થયે અહિં તને ઘેર પાપ કરતે દેખી પ્રતિબંધ કરવા આવ્યો છું. આ પ્રમાણે પૂર્વજન્મ સાંભળી રત્નમાળી યુદ્ધથી અટક અને તારા (સૂર્ય જયના) સૂર્યનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સૂર્યજય પુત્રસહિત તિલકસુર નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. આ પછી બન્ને જણ સહસાર દેવલોકમાં જઈ સૂર્યજય તે તું દશરથ થયા અને રત્નમાળી વીને જનકરાજા થયો પરહિત ઉપમન્યુને જીવ સહસ્ત્રાર દેવકથી આવી જનકને અનુજબંધુ કનક થયે ન દિવર્ધનના ભવમાં તારો પિતા જે નદિોષ હતું તે હું ચૈવેયકથી વી સત્યભૂતિ થયે છું.” આ પ્રમાણે પૂર્વભવ સાંભળી દશરથને વૈરાગ્યભાવના ઉત્પન્ન થઈ એણે બધાને બોલાવ્યા ને પિતાને વિચાર જણ ભરતે પિતાની સાથે દીક્ષા લેવા તૈયારી બતાવી એથી કેકેયીએ દશરથને કહ્યું: “હે સવામી મારૂ એક વરદાન તમારી પાસે લેણું છે હું મારું છું કે મારા ભરતને ગાદી પર સ્થાપિત કરે” Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુષ રામના વનવાસની તૈયારી. ભરત આ સાભળીને ઘણું જ વિસ્મય પામે રામ હોય ત્યાંસુધી પિતાનાથી-ગાણી પર બેસાય નહિ” એમ જણાવ્યું પરંતુ રામે ભરતને સમજા. પણ ભરતે તેમ છતાં રાજ્ય ગ્રહણ કરવા માન્યું નહિ આથી રામે વિચાર્યું કે હું અહિં હિઈશ ત્યાંસુધી ભરત 'રાજગાદી પર બેસશે નહિ. એટલે રામે વનવાસ જવાનો વિચાર કર્યો. એમણે એ વિચાર દશરથને જણાવ્યું. તે સાંભળીને પુત્ર પરના અધિક વાત્સલ્યને લીધે દશરથ રાજા મૂછ પામ્યા. રામ કૌશલ્યાની રજા લેવા જતાં કૌશલ્યા પણ એ વાત સાંભળીને મૂછ પામ્યાં. આ પછી સીતા પોતાની પાસે રહેશે એવા વિચારથી તે ભાનમાં આવ્યા. પણ સીતાએ રામની સાથે જવા તૈયારી કરી. એથી કૌશલ્યાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. રામ અને સીતા વનવાસ જાય છે એ વાત જ્યારે લમણે સાંભળી ત્યારે તે ભારે ક્રોધાયમાન થયા. પણ તેણે વિચાર્યું કે ગમે તેમ હોય પણ મારું પોતાનું પહેલું કર્તવ્ય તો એ છે કે રામની સેવા' કરવી. માટે મારે રામની સાથે વનવાસ જવું તે તેની માતાની રજા લેવા ગયો સુમિત્રાએ રજા આપી ને લક્ષમણુને પળને પણ વિલંબ કર્યા વિના સીતા અને રામની પાછળ જવા કહ્યું, આખી નગરી એમના જવાથી શોકમાં ડૂબી ગઈ , ભરત રામની ગેરહાજરીથી વ્યાકૂળ થઈ ગયે. એણે રામને પાછા લાવવા માટે પિતાના સામ તેને રામની પાછળ મોકલ્યા પણ રામે સામને પાછા વાજ્યા ને પિતે ગભીર નામની નદી પાર કરી આગળ વધ્યા સામે તેને પાછા ' આવેલા જોઈ ભરતને ભારે ખેદ - ધ આ પછી ભારત, પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરતી કૈકેયી તથા અન્ય અનુચરામને પાછા બોલાવવા ગયા પણ રામ પાછા ન જ આવ્યા એમણે કહ્યું: “હે ભરતી તારી ભાતભક્તિ હું સમજી શકું છું પણ મેં લીધેલી પ્રતિજ્ઞા હું તોડું તે આપણા રઘુકુળની કીર્તિ પર પાણી ફરી વળે આપણું કુળની સ્થાપિત થયેલી ખાનદાની પર મારે લાછન લગાડવું જોઈએ નહિ ? ' 'આ પછી કેકેયી બેલી “વત્સ! “રતનું વચન માન્ય કરી પાછા ફરે આમાં નથી દેષ તમારા પિતાને કે નથી દેષ ભરતને, દોષમાત્ર હોય તે આ એક કેકેયી છે તેણે પતિને, પુત્રને અને પ્રજાજનોને દુખ ઉત્પન્ન કર્યું છે. રડાવ્યા છે મારા ઉપર કૃપા કરી પાછા ફરે અને મારા ઉપર ફેલાએલો અપવાદ દૂર કરે. કારણ કે તમે મારા પણ પુત્ર છે. હું ઓરમાન છે પણ તમારી માતા છું.' આમ બોલતાં એકેયી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી રામે કહ્યું “માતા! રડે નહિ. દેષ કેઈને નથી આમાં તે મારી કસોટીને પ્રસંગ છે. દશરથનો પુત્ર થઈ પિતાની આજ્ઞાને હું કેમ ભંગ કરું? પિતાએ ભરતને રાજ્ય આપ્યું હું તેમાં સંમત છું મારે બીજું કાંઈ કહેવાનું નથી હું ભરતને એટલું જ કહું છું કે 'મારી આજ્ઞા માનીને પણ તું રાજ્ય સ્વીકાર. તુર્ત રામે સીતા પાસે જળ મંગાવ્યું અને સામતિ સમક્ષ રામે સવહતે ભરતને રાજ્યાભિષેક કર્યો, છેવટે કંચવાતા દિલે કૈકેયી, ભારત અને સામતે અયોધ્યા તરફ વળ્યા અને રામ લક્ષ્મણ તથા સીતા દક્ષિણ દિશા તરફ Page #237 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાસ કાળ] ૨૫ વળ્યાં આ પછી દશરથ રાજાએ મહામુનિ સત્યભૂતિ પાસે દીક્ષા અંગીકાર કરી. ભરતે રામના સેવક બની અયોધ્યાનું રાજય ચલાવ્યું. સીતા લક્ષ્મણ અને રામ ફરતાં ફરતાં અનુક્રમે અવંતીદેશના એક ભાગમાં આવી પડ્યાં. [ પ ] રામ વનવાસ કાળ એ સમયે અવંતીમાં સિહોદર નામે રાજા હતો તેને વજકર્ણ નામને એક સામંત દશાંગપુરમાં રહેતા હતા. એણે એક મુનિના ઉપદેશથી મનમાં નકકી કર્યું કે તિર્થંકર સિવાય કોઇને નમવું નહિ. તેણે પોતાની આંગળીની મુદ્રિકામાં તિર્થંકરની પ્રતિમા કથાપિત કરી સિંહદરને આ છળ સબંધી ખબર પડી. તેણે વજકર્ણને મારી નાંખવાને મનમાં નિશ્ચય કર્યો સિંહદર પિતાના પર ગુસ્સે થયે છે એ વાતની જાકર્ણને ખબર પડી. સિંહેદરે દશાંગપુરને પ્રચંડ સેનાથી ઘેરી લીધું અને એણે વજકર્ણને કહેવરાવ્યું કે તે તારી વીટીમાં તિર્થંકરની પ્રતિમા રાખી મને છેતર્યો છે તો તે મુદ્રિકા કાઢીને મને પ્રણામ કર. પણ વાકણે એ વાતને સ્વીકાર કર્યો નહિ ને કહ્યું કે હું તિર્થંકર સિવાય કેઈને નમીશ નહિ” આથી સિહોદર નગરને ઘેરો ઘાલી બેસી રહ્યો , રામ પણ ચાલતાં ચાલતાં દશાંગપુર નજીક આવી પહોંરયા ને તેમણે આ સઘળો વૃત્તાંત જા. એમણે લમણને દશાંગપુરમાં મોકલ્યો અને પોતે સીતાની સાથે બહાર ઉદ્યાનમાં રહ્યા. વાકણે લક્ષ્મણને સારો સત્કાર કર્યો ત્યાંથી સિહોદર પાસે લક્ષમણ ગયે ને એણે ભરતરાજાની આણ સ્વીકારીને વજકર્ણની સાથે સ ધી કરવા કહ્યું. પણ સિહારે લક્ષમણની વાતને તિરસ્કારી કાઢી જેથી બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયુ લક્ષમણે પોતાના અદ્દભૂત પરાક્રમથી સિહોદરને બાધી લીધો અને રામની સામે હાજર કર્યો સિંહદર તરત જ રામને નમી પડયો. રામે તેને પાણી આપી. સિંહેદરે વજકર્ણ સાથે સંધિ કરી અને ભરતની આણ માથે ધરી. વાકણે પિતાની આઠ કન્યા અને સિહોદરે પિતાની ત્રણસો કન્યા લામણને આપી. પણ લમણે એ કન્યાઓને ત્યાં જ રાખવા કહ્યું અને એક દિવસ રહીને તેઓએ આગળ ચાલવા માડયુ. કલયાણુમાળા કથની થડે ઘર ચાલ્યા એટલે તેઓ કલ્યાણમાળા નામના રાજાના પ્રદેશમાં પહોંચ્યા. અહિ તેમના અતિથિ તરીકે રહીને તેમણે ભજન કર્યું. પણ રામના જાણવામાં આવી ગયું કે કલ્યાણમાળા રાજા સ્ત્રી છે અને એણે પુરૂષને પોશાક પહેર્યો છે. એટલે કલ્યાણમાળાને ખાનગીમાં બોલાવીને રામે એને ખુલાસો મા કલ્યાણમાળાએ કહ્યું કે મારા પિતા વાલિખિલ્યને સ્વેચ્છે હરાવીને પકડી ગયા તે વખતે મારી માતાએ મને જન્મ આપે મ ત્રીઓએ વિચાર કર્યો કે જે પુત્રી છે એમ જાહેર કરીશું Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૬ (લઘુ વિષણિ શલાકા પુરુષ - ' જન અ - * - - તે ગાદી ઉપર કઈક બીજો ચડી બેસશે. એટલે એમણે પુત્રપ્રસવની ઘોષણું કરી ત્યારથી હું રાજ કરું છું પણ મારા પિતાને હજુ હું છોડાવી શકી નથી, આપ સમર્થ છે મારા પિતાને આપ છોડાવી શકે એમ છે.” આથી રામ લક્ષમણ અને સીતા ત્યાંથી સ્વેચ્છના પ્રદેશ ભણી ગયા. સીતાનું સ્વરૂપ જોઇને સ્વેચ્છપતિએ એના અનુચને એ બનને મુસાફરોને મારીને સીતાને પકડી લાવવાનું ફરમાન કર્યું પણ રામે જ્યાં ધનુષ્યટકાર કર્યો ત્યાં તો ધનુષ્યના શબદ માત્રથી પ્લેચ્છના હાથીઓ ભાગવા લાગ્યા. એ જોઈને તરત જ મ્લેચ્છપતિ રામ અને લક્ષમણની શક્તિ પામી ગયે ને તેમને શરણે ગયે ઑ૭પતિએ કહ્યું “હું કોશીપુરીના વૈશ્વાનર નામના બ્રાહ્મણને રૂદેવ નામે પુત્ર છુ હું જન્મથી ચાર, પરસ્ત્રી લંપટ અને પાપી હતે એક વખતે મને રાજાએ પકડયા અને શૂળીએ ચઢાવવા મોકલ્યો પણ એક દયાળુ વણિકે મારે દડ ભરી મને છોડાવ્યા આ પછી મેં ચેરી નહિ કરવાનું કબુલ કરી કોશાબીરીને ત્યાગ કર્યો અને આ પહેલીમાં હું આવી રહ્યો. અહિ લેકે મને કાક કહે છે અને હું લુંટારાઓની મદદથી મોટા શહેરને લુંટું છું અને રાજાઓને પકડું છું પણ આજે તે હું તમારા સેવક છું. અને આપ આજ્ઞા કરે તે કરવા હું તૈયાર છું. રામે કહ્યું “વાલિખિલ્યને છેડી દે.' તેણે તત્કાળ વાલિખિલ્યને " છોડી મુક્ય વાલિખધે રામને પ્રણામ કર્યા અને પિતાના નગરમાં જઈ પિતાની પુત્રી કલ્યાણમાળાને મળે કપિલની અજ્ઞાનતા. ત્યાંથી તાપી નદી ઉતરીને તેઓ અરુણ નામના નગરમાં આવ્યાં. ત્યાં કપિલ, નામના એક ક્રોધી અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર તેઓ રહ્યાં. કપિલની પત્ની સુશર્માએ તેમને પ્રેમપૂર્વક જમાડયાં. ત્યાં ફોધી કપિલ બહારથી આવી પહોંચ્યો. એણે રામ તથા લહમણુનું ભયંકર અપમાન કર્યું તેથી લમણે તેને ગળામાંથી પકડ પણ અત્તે રામની આરાથી તેને છેડી મૂકે ચોમાસાની ઋતુ શરુ થતી હોવાથી અરૂણ નગરની બાજુમાં આવેલ એક જગલમાં એક વડ નીચે ચોમાસુ રહેવાનું તેમણે નકકી કર્યું. વડ ઉપર રહેતે ઈભકણું આથી ગભરાયે ને તેને મોટા ગોકર્ણયક્ષને આ લેકની વાત કરી. કણે કહ્યું કે “એ દુષ્ટજના નથી પરંતુ બળભદ્ર અને વાસુદેવ છે જેમની પૂજા કરવી જોઈએ, પછી ગોકણે એક જ રાતમાં રામપુરી નામની સુદર નગરી ત્યાં ઉભી કરી દીધી. બીજે દિવસે એ રામ પાસે ગયે અને રામપુરીમાં નિરાતે ચોમાસુ રહેવાનું કહ્યું એક દિવસ પેલો કપિલ રામપુરીમાં લાકડાં લેવા આવ્યે એને ગોકર્ણ યક્ષને ભેટે થયો. એણે કપિલને રામ અને લક્ષમણના વાત કરી. બળભદ્ર અને વાસુદેવ જાણીને કપિલને પિતાના મૃત્ય માટે ઘણું જ પશ્ચાતાપ થયે એણે તરત જ રામ તથા લક્ષમણની માફી માગી કપિલ ઘણે જ ગરીબ હતો એટલે પિતાની ગરીબાઈ દૂર થાય એવી રામ પાસે તેણે આજીજી કરી. રામે તરત જ તેને ઘણું Page #239 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાસ કાળ ] ૩૭ ----- દ્રવ્ય આપી એની ગરીખાઈ દૂર કરી. આ પછી કપિલ પેાતાના ગામ થયેા અને ત્યા તેણે પણ ચચિદાન આપી નાવત ́સ નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. ચામાસુ પૂરું થતાં રામે જ્યારે ત્યાથી વિદાય લીધી ત્યારે ગાક યક્ષે રામને સ્વયં પ્રભ નામના એક હાર. લક્ષ્મણને બે દિવ્ય કુળા અને સીતાને ચુડામણિ ને એક વીણા ભેટ આપી. વનમાળા સાથે લક્ષ્મણના વિવાહ. વિજયપુરના રાજા મહિધરની પુત્રી વનમાળા નાનપણથી જ લક્ષ્મણને મનથી વરી ચૂકી હતી પર ંતુ તેના પિતાએ એના વિવાહ વૃષભના પુત્ર સુરેદ્રરૂપની સાથે ચીજવા વિચાર કર્યો આથી વનમાલા કંટાળીને જંગલમા ચાલી ગઈ અને એક વડના ઝાડની ડાળે ગળાફાસા ખાવાની તૈયારી કરવા લાગી. એટલામાં રામ અને લક્ષ્મણ ત્યાં આવી પહેચ્યા. તેમણે તેને આપઘાતનું કારણ પૂછ્યું. વનમાલાએ કારણ જણાવ્યું પછી લક્ષ્મણે કહ્યું કે હું જ લક્ષ્મણુ છુ હું તારા સ્વીકાર કરૂ છું' એટલામા તા મહીધર ત્યાં સૈન્ય સાથે આવી પહોંચે. ને પેાતાની પુત્રીને લઈ જનાર લક્ષ્મણને ચાર માની એણે આક્રમણ ક" લમણુની અદ્ભુત લડાયક શક્તિની સામે તેના સૈન્યનું કશું જ ચાલ્યુ નહિ. અન્તે મહીધરને જાણુ થઇ કે આ તે લક્ષ્મણ છે ત્યારે એણે યુદ્ધ ખધ કર્યું અને લક્ષ્મણને સડ પેાતાની વનમાળા આપી, મહીધરે રામ અને લક્ષ્મણને પેાતાના નગરમા થોડા દિવસ રહેવાનુ કહ્યું તેથી તેએ ઘેાડા દિવસ ત્યાં રહ્યા. તવીય ના થયેલા પરાભવ, તે દરમ્યાન ન દાવ પુરના રાજા અતિવીય ના રાજદૂત મહીધરની સભામાં આવ્યા ને કહેવા લાગ્યા કે ‘ભરતે અતિવીર્યની આણુ ન સ્વીકારી માટે તે યુદ્ધ કરવા માગે છે એમ જણાવીને મહીધરને એ યુદ્ધમા અતિવીર્યને મદદ આપવા કહ્યું.' મહીધરે મદદ આપવાનું કહી રાજદૂતને પાછી વાળ્યેા રામ અને લક્ષ્મણુ આ સાંભળીને નવાઈ પામ્યા. મહીધરને પણ અતિવીર્યના આ કાર્ય પર ગુસ્સે આવ્યે અન્તે લક્ષ્મણ અને રામ તથા મહીધરનું સૈન્ય નદાવતપુર જવા રવાના થયું કાઈ પણ ઉપાયે તેમને અતિવી ને હરાવવા હતા એમણે શહેરના એક ઉપવનમાં પડાવ નાંખ્યા ત્યા તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવે, રામ પ્રત્યેની અનન્ય ભક્તિ હાવાના કારણે એ સમગ્ર સૈન્યને સૈન્યમાં ફેરવી નાંખ્યુ` જેથી જગતમા એમ કહેવાય કે અતિની એક સ્ત્રીસૈન્યથી પરાજય પામ્યો. અતિવી તે ખખર પડી કે મહીધર ાતે આવ્યેા નથી અને સ્ત્રીઓનુ સૈન્ય અત્રે માકલ્યુ છે એથી એણે તરત જ લડવાનું શરુ કર્યુ. યુદ્ધમા એના પરાજય થયા અને પેલા યક્ષે સ્ત્રીસૈન્યને મૂળ સ્વરૂપમા ફેરવી નાંખ્યું એટલે રામ અને લક્ષ્મણને અતિવીર્યે ઓળખી કાઢયા. તરત જ તેણે મારી માગી પોતાની ભૂલ પર એને પશ્ચાતાપ થયે આથી પાતે દીક્ષા લઈ પેાતાના પુત્ર વિજયરથને એણે ગાદી પર બેસાડયે આ પછી વિજયરથે રતિમાળા નામની પેાતાની મહેન લક્ષ્મણુને આપી લક્ષ્મણે તેને ગ્રહણ કરી ત્યારબાદ રામ સૈન્ય સહિત વિજયપુર ગયા અને વિજયરથ ભરતની સેવા કરવા Page #240 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ~ ~ ~ -- ગ્ન , - એ - - - - - જ મy - v મન નક ૩૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ અધ્યા ગયે. ભરતે વિજયરથને સત્કાર કર્યો અને વિજયથે રતિમાળાથી નાની વિજયસુદરી નામની પોતાની બહેન ભરતને આપી. આ અરસામાં અતિવીર્ય મુનિ ફરતા ફરતા અધ્યામાં આવ્યા. - ભરત વિગેરે રાજાઓએ સામા જઈ વદન કર્યું. ખમાવ્યા અને ત્યારબાદ ભારતની રજા લઈ વિજયરથ નંદાવર્ત પુરે ગયે શ્રીરામે મહીધરરાજા પાસેથી રજા માગી પ્રયાણ કર્યું લક્ષમણે પણ વનમાળાની રજા માગી વનમાળા બોલી “હે પ્રાણેશ! વિરહનું દુ:ખ અસહ્યા છે. હમણાં જ પરણીને મને મૂકતા તમે તમારા હાથે મને. યમસદને પહોંચાડશે. લમણે કહ્યું “પ્રિયે ! વડિલ બંધુની સેવામાં તુ વિન કરનાર ન બની વડિલ બંધુને ઈચ્છિત સ્થાને પહોંચાડી તુર્ત પાછા આવી તને મળીશ” લક્ષમણે સોગન ખાધા, વનમાળાએ કહ્યું “હું બીજા સેગન ન માનું, જે તમે રાત્રિભોજનના પાપના સોગન લે તે હું માનું કે તમે જરૂર આવશે. કારણ કે તે મહાપાપ છે.” લમણે રાત્રિભોજનના સોગન લીધા અને તેણે વનમાલાને મનાવી. રામ સાથે પ્રયાણ કર્યું. કુલભુષણ સુનિ. અનુક્રમે પ્રયાણ કરતાં તેઓ ક્ષેમાંજલિ નગરમાં આવ્યા. અહિં શત્રુદમન રાજાની પુત્રી જિતપદાને લક્ષમણે પિતાના શરીર પર શત્રુદમનના પાંચ સ્રહ શક્તિઓના પ્રહાર સહન કરીને ગ્રહણ કરી. અને જિતપવાને પણ ત્યાં જ રહેવા દઈને તેઓ આગળ વધ્યાં. પછી તેઓ વંશસ્થળ નગરે આવી પહોંચ્યા. ત્યાં બે મુનિઓ કાર્યોત્સર્ગ “રહેલી - હતા. એમણે મુનિઓને વંદના કરી. એટલામાં અનલભ નામને એક દેવ વેતાળનું રૂપ ધારણ કરી મુનિ પર ઉપદ્રવ કરવા લાગ્યું. રામે તરત જ તેની સામે લડવાનું શરૂ કર્યું. રામના પ્રતાપી તેજને સહન કરવાને અસમર્થ એ આ અનલપ્રભ પિતાના મૂળ સ્થાને પાછા ચાલ્યા ગયે. તતક્ષણે મુનિઓને કેવળજ્ઞાન થયું: રામે ઉપસર્ગનું કારણ પૂછયું. કળભુષણે કહ્યું: “પતિની નગરીના રાજા વિજયપર્વતને અમૃતસ્વર નામે ધ્રુત હતા. છે દૂતને ઉદિત અને સૃદિત બે પુત્રો હતા અને તેને વસુભૂતિ નામે એક મિત્ર હતી હતની પત્ની ઉપયેગા વસુભૂતિ ઉપર અનુરાગી હેવાથી તે અમૃતસ્વરને મારી નાંખવા છતી હતી. કોઈ કાર્ય અંગે અમૃતસ્વર અને વસુભૂતિને બહારગામ જવાનું થયું. રસ્તામાં અમૃતસ્વરને વસુભૂતિએ મારી નાખે. પછી ઉપગાએ ઉદિત અને મુદિતને મારી નાંખવા વસુભૂતિને જણાવ્યું. મુદિત અને ઉદિતને આ વાતની જાણ થતાં તેમણે વસુભૂતિને મારી નાખે. વસુભૂતિ મરીને નવપલ્લીમાં પ્લેચ્છ રૂપે ઉત્પન થયે: હવે મુદિત અને ઉદિત દીક્ષા લીધી. સમેતશિખરની જાત્રાએ જતાં નવપલીમાં તેમને આવવાનું થયું. ત્યા પેલો પ્લેચ્છરૂપે રહેલો વસુભૂતિ તે બન્નેને મારવા દેડયા પણુ ઑ૭૫તિએ તેને રેકો. તેછપતિ પૂર્વજન્મમાં પક્ષી હતા. મુદિત અને ઉદિત ખેડૂત હતા. તેમણે એ પક્ષીને શિકારીના પંજામાંથી બચાવેલ જેથી અહિં સ્વેચ્છપતિએ પેલા વસુભૂતિને કયે . પછી તે મુનિઓ કાળક્રમે મરણ પામી મહાશુક્ર દેવલોકમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાસ કાળ ] ૩૯ સુંદર અને સુકેશ નામે દેવ થયા ને ત્યાથી ચ્યવીને 'પ્રિયવદ રાજાના રત્નસ્થ અને ચિત્રરથ પુત્ર રૂપે જન્મ્યા અને પેલે વસુભૂતિ પણ તેજ રાજાની કનકાણા નામની બીજી રાણીના પેટે અનુર નામે પુત્ર રૂપે જન્મ્યા. પ્રિય વદે રત્નરથને ગાદી પર એસાચે અને પાતે દીક્ષા લીધી અનુદ્ધ રત્નરથની સાથે લડયા રત્નરથે એને હરાવ્યેા આથી અનુદ્ધેર તાપસ થયેા અને ત્યાં મરણુ પામીને અનલપ્રભ નામે દેવ થયે। ચિત્રરથ અને રત્નરઘે દીક્ષા લોધી, પછી તેઓ અચ્યુત ક૫મા અતિભલ અને મહાબલ નામે દેવતાએ થયા ત્યાંથી ચવીને તે સિદ્ધાર્થ પુરના ક્ષેમ કરની રાણી વિમલાદેવીના પેટે જન્મ્યા તે બન્ને અમે જ. મારૂ નામ કુલભૂષણુ અને આનુ નામ દેશભૂષણુ પણ અમને ખાર વર્ષ સુધી ઘાષ નામના એક આચાર્યને ત્યાં રાખેલ હાવાથી અમારી બેન નકપ્રભાને ન ઓળખવાથી અમે એના પર અનુરાગી થયા અમારી માતાને એ વાતની જાણુ થતા તેણે ખરી હકીકત જણાવી. અમે તરતજ લજ્જિત થઈ દીક્ષા લીધી. અમને કેવળજ્ઞાન થશે એમ લાગવાથી અનલપ્રલે ઉપસર્ગ ચૈાજ્યે પણ તમારા પ્રતાપે એ અહિંથી નાસી ગયા ” એટલામાં વંશસ્થળના રાજા સુરપ્રભુ ત્યાં આવ્યા એણે રામની સેવા કરી અને તેણે એ પર્વત પર ચૈત્યે અ ધાવ્યા જેથી તે પર્વત જતે દિવસે રાગિરિ નામે ઓળખાયે દ ડેકારણ્યની ઉત્પતિ. એક દિવસ ત્રિગુપ્ત અને સુગુપ્ત નામના એ ચારણુમુનિ ત્યાં આવ્યા. તે એ માસના ઉપવાસી હતા. સીતાએ તેમને પારણું કરાવ્યું. તે સમયે દેવતાઓએ સુગધી જળની વૃષ્ટિ કરી. વળી રાજા રત્નજઢીએ રામને સુદર રથ અને અશ્વ આપ્યા. સુગંધી જળની ગધથી તે વૃક્ષ પર રહેલ કેાઈ ગીધ જાતિના રાગી પક્ષી મૂર્છા ખાઈને પેલા સુતિના ચરણામાં પડચેા. મુનિના ચરણુસ્પર્શે તે તરત જ નિરાગી થઇ ગયા. તેના માથા પર રત્નાંકુરની શ્રેણી જેવી જટા દેખાઈ તેથી તે પક્ષીનું નામ જટાયુ પડયું . રામે જટાયુને પૂર્વભવ પૂછયેા. મુનિએ જણાવ્યુ . આ પક્ષી પહેલાં કુંભકારકટ નગરમાં દડક નામે રાજા હતા તે સમયે શ્રાવસ્તીમા જિતશત્રુ રાજા હતા તેને સ્કંદક નામે પુત્ર અને પુરદયશા નામે પુત્રી હતી દડકરાજાપુર દરયશાને પરણ્યા એક વખત દડકે પાલક નામના બ્રાહ્મણ તને જિતશત્રુ પાસે મેકક્લ્યા જિતશત્રુ પૂજામાં હતા પેલેા દૂત જૈનધર્મને દુષિત કરવા લાગ્યા. કદકકુમારે તેને સુદર દલીલ યુક્તિએથી હરાવી મે નિફ્તર બનાવી દીધા. આથી સભ્ય જનેાએ પાલકને ઉપહાસ કર્યાં પાલકને સ્ક્રેક પર ગુસ્સા ચાંચા સ્કર્દકે એક વખતે પાચસા રાજકુમારી સાથે મુનિસુવ્રત પ્રભુ પાસે દીક્ષા લીધી. એક વખતે તેમણે પોતાની બેન પુર ઇચશાને મેધ આપવા માટે કુંભારઢ નગરે જવા પ્રભુની આજ્ઞા માગી. પ્રભુ મેલ્યા ‘ત્યાં જવાથી તમને મરણાંત ઉપસર્ગ થશે’ સ્ક ંદકમુનિએ કુરી ભગવાનને પુછ્યું • હૈ ભગવાન ! ઉપસર્ગ નડશે પણ તેમાં અમે આરાધક થઈશું કે નહિં?’ પ્રભુએ કહ્યું ‘તમારા વિના સર્વે આરાધક થશે!” સ્કંદકે કહ્યું ‘તે તે ઘણું સાર્1’ ' * Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪૦ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ Vreme mean રકતબકક આમ કહી ભગવાનને વદી પાંચસા મુનિ સાથે તે કુંભકારકટ નગર નજીક આવ્યા, તેની પેલા પાલકને ખબર પડતા એણે એ ઉદ્યાનની જમીનમાં શસ્રો દાટયાં. મુનિની દેશના સાંભળીને આવેલા દંડક રાજાને પાલકે કહ્યુ` કે આ સ્કંદક મુનિ પાખંડી છે. એ તમારા રાજ્યને લઈ લેવા ઇચ્છે છે. મુનિઓના વેશમાં એની સાથે ચેાદ્ધા છે એણે ઉદ્યાનની જમીનની અદર શસ્ત્રો દાટયાં છે ? પાલકના કહેવાથી રાજાએ ઉદ્યાનની જમીન ખેાદાવી તા અંદરથી શસ્ત્રો મળી આવ્યાં. દડકે કદક અને અન્ય મુનિઓને શિક્ષા કરવાનુ કાર્ય પશુ પાલકનેસાંખ્યું. પાલકે "ધા જ મુનિઓને એક યંત્રમાં પીલવા માંડયા. છેવટે એક ખાળમુનિને યંત્રમાં એણે પીલવા લીધા ત્યારે સ્કંદકર્મુનિને યા આવી એણે પેલા માળમુનિની પહેલાં પાતાને પીલી નાંખવા પાલકને જણાવ્યું પણ પાલકે ન માન્યુ' ને પેલા ખાળમુનિને પીલી નાંખ્યા. આ સવ મુનિએ ત્યા ને ત્યાં આ તકૃત કેળિ થયા છેવટે સ્કંદકને પણ પીલી નાંખ્યું. મરતી વખતે કદકે કહ્યું કે ‘હું આ દ ડક, પાલક, એના કુળ અને રાજ્યના નાશ કરનાર થા” એવું નિયાણું કરી મૃત્યુ પામી સ્કઇંક અગ્રિકુમાર નામે દેવ થયે ને એણે પાલક, દંડક અને નગરજન અધાંને ખાળીને ભસ્મ કરી દીધાં. આ માજી પુર દરયશાએ સ્કંદકના રૂધિરથી ખરડાયેલ આધા દેખી સસાર તજ્યે અને દીક્ષા લીધી, તે દિવસથી કુંભકારટ દટકારણ્ય બન્યુ. અને તે દંડક અનેક ચેાનિઓમાં પરિભ્રમણુ કરીને અન્તે અહિ ગીધ જાતિના ગિષ્ટ પક્ષી ઉત્પન્ન થયા છે. આ જટાયુ તમને ઉપયેગી થશે ” પછી જટાયુને સાથે લઈ રામ લક્ષ્મણ અને ‘સીતા રથમાં બેસી આગળ વિદ્વાય થયાં. લક્ષ્મણે શબુકના કરેલ શિરચ્છેદ. એ સમયે ખર અને ચદ્રણખાના એ પુત્ર અનુક્રમે શત્રુક અને સુદ યૌવનવયને પામ્યા, શત્રુક સુહાસ નામના ખડ્ગને સાધવા માટે જગલમા નીકળ્યા ત્યાં જગલની અંદર આવેલી એક ગાઢ વાંસની શુક્ામાં આદર્યું. ખાર વરસ અને ચાર દિવસ સુધી એણે ઉધે મસ્તકે રહી એના આવા મહાન તપના બળે ચદ્રહાસ ખડ્ગ આકાશમાં પ્રકાશ નજીક આવ્યું તપ કરવાને ચાલી એણે પેાતાનું તપ ઘાર- તપસ્યા કરી. ફેલાવતું વશ ગુફી છે ' એ જ વખતે ત્યાં લક્ષ્મણુ અચાનક આવી પહેચ્યા એના જોવામાં પેલું ખગ આવ્યું. તરત જ લક્ષ્મણે તે ખડ્ગ હાથમાં લીધું ને મ્યાનમાંથી બહાર ખેચ્યું. આ દૈવી ખડ્ગની શક્તિ જોવાનું તેને કુતૂહલ થયું, અને તરત જ એણે વ શજાળ પર ઘા કંર્યાં આથી એ વંશજાળમા રહેલા શબુકનું માથુ - કપાઈ ગયું અને લક્ષ્મણના પગ પાસે તે મસ્તક આવીને પડયું. ગુફામાં પ્રવેશ કરી લક્ષ્મણે જોયું તેા વડની ડાળી પર માથા વિનાનું' ધડ પણ તેને લટકતું જણાયું નિરપરાધી માણુસને મારવાના કૃત્ય અદલ લક્ષ્મણુને ઘણેાજ પશ્ચાતાપ થયા. લક્ષ્મણે રામને આ વાત કરી. રામે જણુાવ્યુ કે એ બીજા કાઇનું નહિ પણ શબુકેતુ' જ મસ્તક છે. આ ખડ્રગના સાધક એ જ છે, ’ rh Page #243 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાસ કાળ] ૪૧ - - - - ww — — - - — આ બાજુ શબુકની માતાને થયું કે મારા પુત્ર શબુકની સાધના હવે પૂરી થવા આવી હશે તો મને જંગલમાં તેની પાસે જવા દે. જગતમાં આવીને તે જુએ છે તે શંબૂકનું માથું છેદાયેલું તેની નજરે પડયું. એની દૃષ્ટિ રામ ને લક્ષ્મણ પર પડી અને રામના સોહામણું શરીરને જોતાં જ તે રામ પર હિત થઈ ગઈ. એણે કુતરા સાથે પરણવા મનમાં નિશ્ચય કર્યો. આ પછી એણે એક સુંદર નાગકન્યાનું સ્વરૂપ ધારણ કર્યું. અને નાગકન્યાના સ્વરૂપમાં રહી એણે રામને પોતાની સાથે પરણવા કહ્યું. રામ અને લક્ષ્મણને ખબર પડી કે આ સાચી નાગકન્યા નથી પરંતુ નાગકન્યાના રૂપમાં રહેલી કઈ માયાવી સ્ત્રી છે એટલે એની માગણને સ્વીકાર કરે ઉચિત નથી. એમણે એને સ્વીકાર કર્યો નહિ. આથી ક્રોધે ભરાઈને તે શબકની માતા પાછી પાતાળ લંકામાં આવી અને પોતાના પતિ અને શંબુકના મૃત્યુની વાત કહી સંભળાવી, ખર મહાન સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યા. આ પછી ચ દ્રણખા પિતાના ભાઈ રાવણ પાસે ગઈ ને શ બુકના મરણની વાત કરી તે ઉપરાંત સીતાના રૂપની વાત પણ કરી. જેથી રાવણને સીતા ઉપર આસકિત ઉત્પન થઈ. તરત જ તે પુષ્પક વિમાનમાં બેસીને દંડકારણ્યમાં આચ્ચે સીતા હરણ ખરની સામે લક્ષમણ લડવા ગયે હતે. રામ સીતાની પાસે હતા. કષ્ટ પડે તે સમયે લક્ષ્મણે સિંહનાદ કરીને પિતાને બેલાવે એમ રામે લક્ષમણને સૂચના આપી હતી. પૂર્વ સંકેત અનુસાર રાવણના એક અચરે લક્ષમણના જે સિંહનાદ કર્યો એથી સીતાને એલી મૂકીને રામ યુદ્ધભૂમિ પર ગયા. સીતાને એકલો જોઈને તરત જ રાવણે સીતાને વિમાનમાં બેસાડી દીધી અને લંકા ભણી પોતાના વિમાનને રવાના કર્યું. જટાયુએ રાવણને શેકવા પ્રયત્ન કર્યો પણ રાવણે એની પાંખે કાપી નાખી અને જટાયુને લેહીહાણ બનાવી નાખી દીધા. રસ્તામાં સીતાએ જોરથી રૂદન કરીને રામ લક્ષમણને મદદે બોલાવવા ચી નાખી આ ચીસો સાંભળી રત્નજી વિદ્યારે રાવણને સામને કર્યો પણ તેણે તેની બધી વિદ્યાઓ સંહરી તેને કંબુદ્વીપ ઉપર નાંખે. રાવણે સીતાને પિતાના વૈભવની અને શક્તિની લાલચ આપી પિતાની સાથે પરણવા કહ્યું પણ સીતાએ જણાવ્યું કે આ અપકૃત્યના બદલામાં તને મૃત્યુ મળવાનું છે લકામાં રાવણના મંત્રિએએ સીતાને સત્કાર કર્યો અને સીતાને દેવરમણ નામના એક ઉદ્યાનમાં એક લાલ અશોક વૃક્ષની નીચે રાખવામાં આવી રાવણે સીતાની ફરતા ચોકીદારે ગોઠવી દીધા પછી મનમાં હર્ષ પામતો ગવર્ણ પોતાના રાજમહેલમાં ગયે સીતાએ મનમાં અભિગ્રહ ધારણ કર્યો કે જયાં સુધી રામ ને લમણુના કુશળ સમાથાર ન આવે ત્યાં સુધી હું ભેજન કરીશ નહિ.” રામ યુદ્ધ ભૂમિમાં જઈ પહેચા રામને આમ અચાનક આવેલા જોઈ લક્ષ્મણે પૂછયું: “હે વડીલ બંધુ! આપનું આગમન અત્રે શાથી થયું?” રામે પ્રત્યુત્તર વા કે “હે લક્ષમણ ! તે સિહનાદ કર્યો, જેથી હું અહિં આ છું.” રામના આ કથનથી Page #244 -------------------------------------------------------------------------- ________________ [લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ . આશ્ચર્ય પામેલા લક્ષ્મણે કહ્યું: ‘હું અધુ ! મેં એવા સિંહનાદ કર્યો જ નથી, જરૂર કાઇ માયાવી પુરુષે એવા સિહનાઇ કર્યાં હાવા જોઈએ માટે આપ હવે પાછા જાય. ત્યાં સીતાજી એકલાં છે ૪૨ લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ પાછા વળ્યા. આવીને જુએ છે,તે સીતાજી તેમને જણાયાં નહિ એક ખાજુ જટાયુ મરવાની અણી ઉપર હતેા રામે જટાયુને નવકારમત્ર સભળાવ્યેા નવકારમંત્રના પ્રભાવે તે જટાયુ મરીને મહેન્દ્રકલ્પમાં દેવતા થયા અહિ રણભૂમિમાં લક્ષ્મણે ખરના અનુજ મંત્રિશિરાના વધ કર્યો' દરમ્યાન પાતાળલકાના રાજા ચંદ્રોદર રાજાના પુત્ર વિરાધ સૈન્ય લઈ ત્યાં આવી પહોંચ્યા તેણે લમણુને કહ્યું: આ રાક્ષસાએ મારા પિતાને પાતાળલકામાંથી કાઢી મૂકયા છે એટલા માટે તેઓ મારા શત્રુ છે તે હવે એ રાક્ષસ સાથે અવશ્ય * યુદ્ધે કરીશ.” આ હવે મર અને લમણુ વચ્ચે દાણ જગ જામ્યા અરસામાં આકાશમાંથી માકાશવાણી થઈ કે ‘પ્રતિવાસુદેવ કરતાં પણ ખર ઘણા જ બળવાન છે. આ વાતની જાણ થતાં જ લક્ષ્મણે ખરતુ માથુ છેદી નાખ્યું ખરના મરણુ ખાઃ ખનેા ભાઈ લડવા આા, પરંતુ લક્ષ્મણે એને પણુ વધ કર્યો સાથે લક્ષ્મણ્ યુદ્ધ કરીને લક્ષ્મણુ પણ વિરાધ સાથે રામની પાસે આવ્યે લક્ષ્મણે શ્વેર્યું કે રામની આંખમાં આંસુ ભરાઈ ગયાં છે. લક્ષ્મણ તરત જ પામી ગયા કે સીતાના હરણુથી રામ એ બાકળા મની વિલાપ કરી રહ્યા છે લક્ષ્મણે આથી રામને આશ્વાસન આપવા માંડ્યુ. આ ઉપરાંત વિરાધે પાતાના શૂરવીર સૈનિકાને સીતાની શૈાધ માટે ચારે દિશા ભણી દાડાવ્યા. સૈનિકે ચારે દિશા જોઈ વન્યા કિન્તુ સીતાનેા પત્તો તેમને લાગ્યું નહિ આથી તેઓ નિરાશ ને લક્ષ્મણ પાસે પાછા આવ્યા. વિરાધે રામ અને લક્ષ્મણુને પાતાળલંકા આવવા જણાવ્યુ. રામ અને લક્ષ્મણુ પાતાળ લકામાં આવ્યા પાતાળલંકામાં ખરા પુત્ર સુદ ગાદી પર હતા. રામ અને લક્ષ્મણે સુંદને ગાદી પરથી ઉઠાડી મૂકયા ને એમણે સુંદને લંકા તરફ હાંકી કાઢી. સુગ્રીવની શરમસ્થા અને રામની મદદ હવે આ ખાનુ સુગ્રીવના દુશ્મન સાહસતિએ તપ કરી પ્રતારણી વિદ્યાની પ્રાપ્તિ કરી અને તે પ્રતારણી વિદ્યાના પ્રભાવે ધારે તેવું સ્વરૂપ ધારણ કરી શકવા લાગ્યા. આ વિદ્યાના મળે સાહસગતિએ સુગ્રીવનું રૂપ ધારણ કર્યું " અને કિષ્ઠિ ધાપુરી પાસે આવ્યા. જે વખતે સુગ્રીવ ક્રીડા કરવાને ઉદ્યાનમાં ગયા હતા તે વખતે તારાદેવીથી સુથેાભિત એવા અંત:પુરમા એણે પ્રવેશ કર્યો. ઘેાડીવારમા સાચા સુગ્રીવ ઉધાનમાંથી પાછે, સૂર્યાં, સાચા સુગ્રીવને અટકાવી દ્વારપાળાએ કહ્યુ કે ' સુગ્રીવ રાજા તે અંદર ગયા છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાગ કાળ] ૪૩ એક જ સ્વરૂપવાળા બે સુગ્રીવને જઈ વાલીના પુત્રના મનમાં સદેહ ઉત્પન્ન થયે તેથી અતઃપુરમાં કોઈ પ્રકારની હાનિ ન થવા દેવાને માટે તે ત્યાં ગયો, ને તેણે અંતઃપુરમાં પેસતાં જ સાર સુગ્રીવને અટકાળે પછી તે ચૌદ અક્ષૌહિણી સેના ત્યાં એકઠી મળી. પરંતુ સાચા અને સાર સુગ્રોવ વચ્ચે ભેદ માલમ નહિ પડવાથી તેને બે ભાગમાં વહેચાઈ ગઈ સુગ્રીવે પિતાની મદદે હનુમાનને બોલાવ્યે હનુમાનને પણ ખબર ન પડી કે સામે સુગ્રીવ કg અને જાર સુગ્રીવ કેણુ? સુગ્રીવ પણ આ પરિસ્થિતિથી ભારે મુગાવા લાગે. એને મનમાં વિચાર્યું કે “આ જાર સુગ્રીવને હરાવવા માટે કઈ વધુ બળવાન માણસની જરૂર છે.” તપ્ત જ એને રામ અને લક્ષમણ યાદ આવ્યા. આ વિચારની સાથે સુગ્રીવ પાતાળલ કામ આગે ને એણે રામ તથા લમણુને પિતાની વિતક કથા કહી સંભળાવી. રામે સુગ્રીવને સીતાહરણની વાત કરી સીતાનું હરણ થયું જાણું સુગ્રીવ ઘણો જ ખેદ પામ્યું એણે કહ્યું “હે રાજા ! આપ મારી મદદે આવી મારા દુશમનને પરાભવ કરશે તે જરૂર હું આપને સીતાની શોધ કરવાના કાર્યમાં મદદ કરીશ મારા પર આપ વિશ્વાસ રાખે.” રામે સુગ્રીવને મદદ કરવાનો મનમાં નિર્ધાર કર્યો રામની સાથે વિરોધ પણ લશ્કર લઈ આવવા તૈયાર થયો, પરંતુ રામે વિરાધને પાછો વા ને પિતે લક્ષમણ સાથે મહાન સેના સહિત સુગ્રીવની સાથે જવા ઉપડયા. ૧મની સામે કાર સુગ્રીવ લડવા આવ્યે રામે ધનુષ્યને ટકાર કરી જાર સુગ્રીવની બતારી વિદ્યાને નાશ કર્યો એટલે જાર સુગ્રીવ એના અસલ રૂપમાં પ્રગટ થયે તરત જ રામે તેના પર એક જોરથી બાણને પ્રહાર કર્યો જેથી જાર સુગ્રીવના પ્રાણ ઊડી ગયા પછી સાચા સુગ્રીવને ગાદી પર બેસાડી રામ પાતાળલંકામાં પાછા ફર્યા આ બાજી રાવણની પાસે ચકણખા અને સુદ આવ્યા ને પોતાની વિતક કથા રાવણને કહી સંભળાવી. રાવણ તે સીતા વિશે જ વિચાર કરી રહ્યો હતો એણે તરત જ પિતાની રાણું મંદદરીને બોલાવી ને સીતાને કોઈ પણ પ્રકારે સમજાવવા આજ્ઞા કરી. પતિની આજ્ઞા માથે ચડાવી એ સીતાની પાસે ગઈ સીતાને રાવણની સાથે પરણવા ઘણુ સમજાવ્યું પરંતુ સીતાએ એ વાતને સ્વીકાર કર્યો નહિ અને રાવણ પણ ત્યાં આવી પહોંચ્યું ને સીતાને પોતાની સાથે પરણુવાકલ સીતાએ રાવણને તિરસ્કાર કર્યો આથી રાવણે સીતા પર ઉપસર્ગો કરવા માંડયા લે પ્રાણીઓનાં રૂપ વિકુર્વિને બીવરાવવા પ્રયત્ન કર્યા પણું નવકારમંત્રમાં મગ્ન બનેલ Page #246 -------------------------------------------------------------------------- ________________ [ લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ - - - - - - જ જ પિતાના ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થયાં નહિ. આ વાતની ખબર પડતાં જ વિભીષણ સીતાની પાસે આવ્યે એણે સીતા કોણ છે એ જાણી લીધું સતી સીતાની પવિત્ર જન્મ કથા સાંભળીને વિભીષણને રાવણના દુષ્ટકમને ખ્યાલ આવ્યું. એણે રાવણને એ દુછ કમ છોડી દેવા કહ્યું. પરંતુ કામાતુર બનેલ રાવણના કામી મન પર વિભીષણના કહેવાની કશી જ અસર થઈ નહિ ઉલટે રાવણને કામ વધુ પ્રમાણમાં પ્રજજવલિત થએણે સીતાને પિતાના વિમાનમા બેસાડીને પિતાના વિશાળ રાજ્યનું દિગ્દર્શન કરાવ્યું તે પણ સીતાએ રામ સિવાય અન્ય પુરુષનું સ્મરણ કર્યું નહિ. છેવટે રાવણે સીતાને અશોકવનમાં મૂકી. વિભીષણે રાજ્યના અમાત્યને બોલાવ્યા ને રાવણને આ કાર્યમાંથી પાછો વાળવા શું કરવું એ અને એમની સલાહ પૂછી. પ્રધાનેએ એ સર્વ કામ વિભીષણ પર જ છોડી દીધું અહિં રામ સીતાના વિરહથી શોકમાં દિવસો પસાર કરી રહ્યા હતા સુગ્રીવ રામની પાસે આ નહિ એટલે રામે લક્ષ્મણને સુગ્રીવની પાસે મોકલ્યા. લક્ષમણે સુગ્રીવને રામને મદદ આપવાના વચનને ભૂલી જવા માટે ઠપકે આ સુગ્રીવે પિતાની ભુલની મારી માગી ને સત્વર તે મહાસભ્ય સાથે રામની પાસે આવ્યું તેણે સીતાની શોધ માટે સૈન્ય રવાના કર્યું ને પોતે પણ સીતાની શોધ માટે ચાલી નીકળે. હનુમાનની પરાકૅમ ગાથા ભામંડળને સીતાહરણની જાણ થતાં રામની પાસે આવ્યો. સુગ્રીવ ભામંડળના એક અનુચર રત્નજીને મળે. રત્નજીએ જણાવ્યું કે સીતાનું હરણ રાવણે કર્યું છે અને તે સીતાને લંકામાં લઈ ગયેલ છે. સુગ્રીવે આ વાત લક્ષ્મણને કરી. લક્ષમણે તરત જ એ દુષ્ટ રાવણના મસ્તકને છેદીને સીતાને પાછા લઈ આવવાની પ્રતિજ્ઞા કરી. સુગ્રીવ સહિત વિદ્યાધરએ લક્ષ્મણને કહ્યું આપ રાવણનો પરાભવ કરશે તેમાં અમને શંકા નથી. છતાં કેટિશિલા જે ઉપાડે તે વાસુદેવ બની પ્રતિવાસુદેવનો પરાભવ કરશે તેવું જ્ઞાની વચન છે. તેથી લક્ષમણને તેઓ કેરિશિલા પાસે લઈ ગયા અને લક્ષ્મણે તે કેટિશિલા ઉપાડી. આથી વિદ્યાધરો આનંદ પામ્યા અને બોલી ઉઠયા કે “કોને રંજાડનાર રાવણને પરાભવ તમારા હાથે જ નિર્માયે છે ” આ પછી સૌ રામ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હવે રાવણની સામે યુદ્ધ જાહેર કરે. પરંતુ આ સાચા વીરપુર હોવાથી એમણે રાવણની સીમ યુદ્ધ કરવા સિન્ય કહ્યું નહિ, પરંતુ હનુમાનને રાજદૂત તરીકે રાવણની પાસે માલ્યા. એમણે હનુમાનને રાવણને વળતો જવાબ લઈ અને સીતાની સ્થિતિ જોઈને તરત જ પાછા કરવાની સૂચના આપી. રામ લક્ષ્મણ અને અન્ય વડીલેના આશિર્વાદ લઈને વાયુપુત્ર હનુમાન લંકા તરફ રવાના થશે. લંકા તરફ આકાશમાં ઉડતાં ઉડતાં હનુમાન એની માતા અંજનાના પિતા મહેન્દ્ર રાજાના રાજ્યમાં આવ્યો. પિતાની માતાને નહિ સ ઘરનાર રાજા મહેન્દ્ર પર હનુમાનને ભારે ક્રોધ ચડ, આથી હનુમાને રણવાદ્ય વગાડી યુદ્ધ જાહેર કર્યું મહેન્દ્ર સૈન્ય સહિત સામે આવ્યે અને દારૂણ જંગ ખેલાયે. તેમાં હનુમાને તરત જ મહેન્દ્રરાજાને કેદ કયો. Page #247 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાસ કાળ ] જય હવે હનુમાનની સામે મહેન્દ્રરાજાના પુત્ર પ્રસન્નકીર્તિ ઉતર્યું હનુમાને ઘેાડી જ વારમાં પ્રસન્નકીર્તિમા પણ પરાભવ કરીૢ કેદ કરીને હનુમાને પ્રસન્નકીર્તિને કહ્યું: “ હું પ્રસન્નકીર્તિ ! તું મને એળખતા નથી, પણ હું તારા ભાણેજ થાઉ છુ હું તારી બેન અંજનાના પુત્ર હનુમાન છું. આ સાંભળીને પ્રસન્નકીતિ ઘણા જ લજજા પામ્યા પછી હનુમાને પ્રસન્નકીત અને મહેન્દ્રરાજાને મુક્ત કર્યાં; અને રામલક્ષ્મણના સર્વ વૃત્તાન્ત તેમને જણાવ્યા. આથી મહેન્દ્ર સૈન્ય સાથે રામ પાસે આવ્યા. અને હનુમાન લકા તરફ જવાને ઉપડયેા. રસ્તામાં દધિમુખ નામના દ્વીપ આવ્યા. ત્યાં એ મુનિએ અને ત્રણ કુમારિકા ધ્યાન ધરતી હતી. એટલામાં અચાનક દાવાનળ સળગ્યે. આથી હનુમાને તરત જ સાગરમાંથી જળ લાવી દાવાનળ એલવી મુનિ તથા કન્યાઓને મચાવી લીધા પછી હનુમાને કન્યાઓને પૂછ્યું: ‘તમે કાણું છે ?” કન્યાઓએ જવાબ દીધાઃ “ આ દ્વીપના રાજા ગંધવ રાજાની અમે પુત્રીએ છીએ. અગારક નામના એક ખેચરે અમારી માગણી કરી પણ મારા પિતાએ ના પાડી. વળી એક મુનિએ કહ્યું કે, ‘જે સાહસગતિ વિદ્યાધરના વધ કરશે એ આ ત્રણે કન્યાઓના પતિ થશે ' અમારા પિતાએ તે પુરુષની શેાધ કરી પણ કશેા જ પત્તો લાગ્યા નહિ તેથી એના પત્તો મેળવવા અર્થે આ વિદ્યાની સાધના આરભી હતી. પણ પેલા અંગારકે આ દાવાનળ વિકી પરંતુ તમે અમને બચાવી લીધી અને અમારી વિદ્યા પણ સિદ્ધ થઈ. પછી હનુમાને સાહસગતિના વધ કરનાર રામ છે એમ જણાવી રામના સઘળા વૃત્તાંત તે કન્યાઓને કહ્યો. કન્યાએએ તેમના પિતા પાસે જઈને આ વાત કરી જેથી ગંધવ રાજ ત્રણે કન્યાએ સહિત રામની પાસે ગયા આ બાજી હનુમાન લંકા પહોંચ્ચા. લકાના કિલ્લાનું રક્ષણ કરતી શાલિકા વિદ્વાને પરાભવ કરી હનુમાને લકાના કિલ્લાને એક માટીના કિલ્લાની માફક તાડી નાખી દ્વારપાળના વધ કર્યાં. આથી તે દ્વારપાળનો પુત્રી લકાસુંદરી હનુમાન સાથે યુદ્ધ કરવા આવી. લંકાસુદરીના હાથમાં રહેલ સ` શોના હનુમાને નાશ કર્યાં લ કાસુન્નરી હનુમાનના આ પરાક્રમથી હનુમાન પર માહિત થઈ ગઈ એણે હનુમાનને પાતાની સાથે પરણવા આગ્રહ કર્યો. હનુમાને લકાસુદરીની માગણી માન્ય રાખી તે લંકાસદરીને પરણ્યો. આખી રાત તે અન્નેએ આન પ્રમાદમાં ગાળી, બીજે દિવસે હનુમાન વિભીષણના રાજમહેલમાં ગયા. હનુમાને વિભીષણને સીતાનું હરણુ કરી રાવણે નાતરેલા વિનાશની વાત કરી પછી એણે વિભીષણને શિખામણ આપતાં જણાવ્યું કે ' તમારે રાવણુને સીતાને મુક્ત કરવા અંગે સમજાવવા જોઇએ. ’વિભીષણે હનુમાનને વચન આપ્યું કે પાતે રાવણને એ પ્રમાણે સમજાવશે. પછી હનુમાન ત્યાથી ઉઠીને અશાક વનમા રહેલ સીતાની પાસે ગયા. અશાક વનમા રહેલ સીતાની આંખમાથી રામની યાદથી ટપક પિક ાસુ વહી રહ્યાં હતાં. એ જોતા જ હનુમાનની આંખમા આસુ આવી ગયાં હનુમાને ઝાડ ઉપર રહી વિદ્યાથી પેાતાની જાતને છુપાવી, રામે આપેલ મુદ્રિકા સીતાના ખેાળામાં ફૂંકી. રામની મુદ્રિકા જોઈ સીતા હર્ષ પામી. રામની મુદ્રિકાને સીતાએ Page #248 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ આગળી પર ધારણ કરી. સીતાને આમ આનંદિત જોઈ સીતાની ચોકી કરતી ત્રિજટા નામની એક રાક્ષસીએ એ વાત રાવણના કાને પહોંચાડી. તરત જ રાવણે મંદરીને સીતા હર્ષમાં છે એમ જણાવી મ દેદરીને સીતાની પાસે મોકલી. મ દેદરીએ રાવણના વૈભવનાં વખાણ કર્યા પણ સીતાએ મંદદરની વાત ભણું ઉદાસીનતા સેવી આથી નિરાશ થઈ મદદરી રાવણ પાસે જવા નીકળી. મંદોદરીના ગયા પછી હનુમાન ઝાડ પરથી છલાંગ મારી સીતાની સામે આવ્યો. એણે કહ્યું “હે માતા ! હું રામ લક્ષમણુની આજ્ઞાથી તમારી શોધ કરવા માટે આ છું તમારા વિયેગથી રામ ઘણું જ દુઃખ જોગવી રહ્યા છે મેં જ તમારા બેળામાં રામની મુદ્રિકા હૈ કી હતી જેથી આપને વિશ્વાસ આવે કે હું રામને અનુચર છું, મારે તમારી પાસેથી ચૂડામણિ લેતા જવાનું છે જેથી રામને ખાત્રી જ થાય કે હું આપને મળેલ છું આ પછી રામના સમાચારથી હર્ષ પામી સીતાએ હનુમાનના આગ્રહથી એકવીસ દિવસના અંતે ભોજન કર્યું. ભેજન બાદ સીતાએ હનુમાનને ત્યાંથી ચાલી જવા કહ્યું કારણ કે સીતાને મનમાં ભય હતું કે રાક્ષસે હનુમાનનો વધ કરશે પણ હનુમાને નિર્ભયતાથી જવાબ આપ્યો કે “હે માતા! મારે વધ કોઈ કરી શકે તેમ છે નહિ. હે માતા! તમારી જે અનુમતિ હોય તે હું અત્યારે જ રાવણને અને એની સેનાને પરાભવ કરી આપને મારા વિશાળ સ્કંધ પર બેસાડીને રામની પાસે લઈ જાઉ.” સીતાએ કહ્યું: “તમે જરૂર રામ લક્ષમણની કીર્તિને વધારશે એવી , મને મનમાં ખાત્રી છે. તમારામા બધુજ સંભવી શકે છે તેમ છતાં હું તમારા સ્કંધ પર બેસી શકું નહિ કારણ કે પરપુરુષને પરિચય ગ્ય નથી માટે હવે સત્વર રામલક્ષ્મણ પાસે તમે પોંચી જાવ ને રામને સર્વ હકીક્તથી વાકેફ કરે.” પછી સીતાએ પિતાને ચૂડામણિ આપીને હનુમાનને ત્યાંથી વિદાય આપી. હનુમાનને : લાગ્યું કે “દુષ્ટ રાવણને જતા જતાં પોતાના પરાક્રમને થોડે ઘણે પર બતાવવા જેથી રાવણને પણ લાગે કે રામની સેનામાં આવા મહાન વીર્યમાન સનિકે રહેલા છે. આવા વિચારથી હનુમાને અશોક વનમાં અને દેવરમણ ઉદ્યાનમાં આવેલા અસંખ્ય ઝાડે અને છડેને મૂળમાંથી ઉખેડી નાંખ્યા. ઉદ્યાનનું રક્ષણ કરતા રક્ષકે તરત જ હમાનની સામે દેડી આવ્યા. પરંતુ હનુમાને તેમને પરાભવ કર્યો. રાવણની પાસે આ વાત પહોંચતાં એણે પિતાના બળવાન પુત્ર અક્ષકુમારને હનુમાનની સામે યુદ્ધ કરવા મોક૯યા. માત્ર પલકવારમાં જ હનુમાને અક્ષકુમારનો શિરચ્છેદ કર્યો અક્ષતકુમારના મૃત્યુના સમીસાથ્થી આઘાત પામીને રાવણને પુત્ર ઇજિત હનુમાનની સામે મેદાનમાં ઉતર્યો. અને એ ઘણુંજ દારુણ યુદ્ધ ચાલ્યું હનુમાને ઇદ્રજિતનાં બધાં જ શસ્ત્રો નકામાં કરી દીધાં. અતે ઇદ્રજિતે નાગપાશ અસ્ત્રથી હનુમાનને બાંધી લીધા. હનુમાન ધારત તો ક્ષણવારમાં Page #249 -------------------------------------------------------------------------- ________________ રાવ વધ] ४७ એ નાગપારામાથી મુક્ત થઈ શક્ત પણ એને તે રાવણને પિતાની શક્તિનો પર બતાવે હતું જેથી એણે નાગપાશને એમને એમ રહેવા દીધો હનુમાનને રાવણની સામે લાવવામાં આવ્યું. હનુમાને રાવણને નમન કર્યું નહિ પs રાજે કહ્યું: “હે સુદ હનુમાન ! ગામ અને લક્ષમણ જેવા નિર્મળ મનુષ્યને સ્વામી તરીકે રવીકારવાથી તારું શું કરયાણ થવાનું છે. માટે તું મારે સેવક થઈને રહે.” હનુમાને કહ્યું: “હે દુષ્ટ રાવણ! પરસ્ત્રી પર કુદષ્ટિ કરીને તે તારી નીચતાની જગતમાં જ કરી છે તાગ અધમ મનવૃત્તિ જરૂર તારું મૃત્યુ લાવશે એકલા લક્ષ્મણ તારી આખી એના નાશ કરી શકે એવા બળવાન છે, તે પછી રામની તો શી વાત જ કરવી.” રાવણને આથી ઘણે જ ગુસ્સે ચડે ને પોતાના અનુચરોને હનુમાનને ગધેડ પર બેસાઈને આખી લંકાનગરીમાં ફેરવવા હુકમ કર્યો તરતજ હનુમાને નાગપાશને તેડી નાંખે અને રાવણના મસ્તકે રહેલા મુગટને પગની લાત મારી મુગુટના ચૂરેચૂરા કરી નાંખ્યા. એ જોઈને રાવણના અનુચરે એને પકડવા દેડયા પણ હનુમાન એમ કયાં પકડાય એમ હતું ? પાદપ્રહારથી લંકાનગરીને ખેદાનમેદાન કરતે હનુમાન આકાશ માર્ગો ઉડશે ને ડીવારમાં જ રામની સામે હાજર થયા ને તેમને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને ચૂડામણિ રામની પાસે ધર્યો. આથી રામે સાક્ષાત્ સીતા આવ્યા હોય તેમ તેને હૃદયમાં ધર્યો. [૬] રાવણને વધ ભામંડળ, નલ, મહેંદ્ર, હનુમાન, વિરાધ, સુષેણ, અગર, જાંબવાન અને નીલ આદિ શૂરવીર રાજાઓ અને સુભટ સહિત રામલક્ષમણ લંકા પ્રતિ રાવણની સાથે યુદ્ધ કરવા રવાના થયા. રસ્તામાં સસુક, સેતુ અને સુવેલ નામના દુર્જય રાજાઓને પરાભવ કર્યો હસદ્વીપના રાજા હસરથને પણ મહાત્ કર્યો. રામની સેનાને આવતી સાંભળી રાવણે પણ પિતાની સેનાને સાબદી કરવા માંડી. રાવણનું કલ્યાણ ઈચ્છનાર વિભીષણ રાવણની પાસે આવ્યા ને કહેવા લાગ્યું કે, “હે વડિલબધુ! આપ વિનાશકારી પ્રવૃત્તિ આદરી રહ્યા છે સીતાનું હરણ કરીને આપે એક મહાન અનર્થ ઉભે કર્યો છે તે હવે આપ રાજીખુશીથી આપણું આગણે આવેલ રામને સીતા સોંપીને આપ એ અનર્વમાંથી મુક્ત થાવ! એમાં જ આપણું કલ્યાણ સમાયેલ છે હનુમાન જે ડૂત પણ કેવો–વીર્યવાન અને પરાક્રમી છે! એવા તે અનેક સુટે રામની સેનામાં છે તે આપ આ મારું કથન સ્વીકારે ” વિભીષણનાં આ વચનથી રાવણને ક્રોધ ભભૂકી ઉઠયો એના પુત્ર ઇંદ્રજીતે વિભીષણને બાયલો કો ને વિભીષણની સલાહની એણે અવગણના કરી. રાવણે ગુસાથી વિભીષણ સામે તલવાર ખેચી વિભીષણે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ પણ પિતાનું ખર્શ રાવણની સામે ઉપાડયું. એટલામાં રાવણના ત્યાં હાજર રહેલા સુભટોએ વચ્ચે પડી બને ભાઈઓને યુદ્ધ કરતાં અટકાવ્યા. વિભીષણને મનમાં થયું કે હવે રાવણના અસત્ય પક્ષે રહેવું ચગ્ય નથી. એટલે એ રામની પાસે જવા વિદાય થયે એની સાથે રાવણની સેનાના કેટલાક સિનિકે પણ ચાલી નીકળ્યા. વિભીષણને આમ સુભટ સાથે આવતે જોઈને રામની સેના યુદ્ધ કરવા તત્પર થઈ પરંતુ વિશાળ નામના ખેચરે વિભીષણ અને રાવણ વચ્ચે બનેલ વૃત્તાંત જણવવાથી રામે સેનાને તેમ ન કરવા આજ્ઞા કરી. વિભીષણની સાધુતા વિખ્યાત હતી. વિભીષણે આવીને રામના ચરણમાં નમન કરી કહ્યું: હે રામભદ્ર! આજથી હું તમારે શરણે છું. આપનો સેવક છું.” રામે તરત જ વિભીષણને સેવક તરીકે સ્વીકાર્યો ને લંકાનું રાજ્ય તેને આપવા વચન આપ્યું રામનું સૈન્ય લંકાના પાદરમાં આવી પહોંચ્યું. એના વિશાળ લશ્કરના અવાજથી જાણે મોટો સમુદ્ર ગાજતે હેચ એ ભાસ થવા લાગ્યે રાવણ પણ પિતાના પરાક્રમી પુત્ર સહિત પ્રચડ સેના લઈને રામની સામે લડવાને માટે લંકામાંથી બહાર નીકળ્યા રાવણના લશ્કરમાં જુદી જુદી સંજ્ઞાની ધજાઓ ધારણ કરતા રણરથ હતા દ્ધાઓ પાસે અનેકવિધ અસ્ત્રો હતા અનેક પ્રકારની વિદ્યા સાધનાર વીર પુરુષ હતા. રામની સેનામાં રહેલ વાનરેએ પ્રથમ રાવણના લશ્કર સાથે યુદ્ધ ખેલવા માંડયું. એમાં રાવણના બે મહાન પરાક્રમી સુભટે હસ્ત અને પ્રસ્તને વધ રામના બે મહાન કપિસુભટે નલ અને નીલે કર્યો. એ વખતે દેવોએ આકાશમાથી વિજયની કીકીયારી કરીને નલ અને નીલ પર પુષ્પવૃષ્ટિ કરી. રાવણપક્ષના સુભટેની સારી એવી ખુવારી થઈ સૂર્ય અસ્ત થયા એટલે પ્રથમ દિવસનું યુદ્ધ બંધ થયું. બીજે દિવસે સૂર્ય ઉગતાં, અનેક પ્રકારનાં અસ્ત્રો સજીને રાવણ પિતે યુદ્ધભૂમિ પર હાજર થયો. યમરાજથી પણ ભયંકર એની મુખમુદ્રા જતી હતી રાવણને રણભૂમિમાં આવતે જોઈને રામના બળવાન અને પરાક્રમી સેનાપતિઓ પણ યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કરવા લાગ્યા. રાવણની આગેવાનીથી રાક્ષસમાં નવું જોમ આવ્યું એટલે વાનરસેનાને એમણે પાછી હઠાવી દીધીઆ જોઈને સુગ્રીવે પોતાનું ધનુષ્ય રાક્ષસસેનાને સંહાર કરવા માટે ચડાવવું. પરતુ હનુમાને સુગ્રીવને ધનુષ્ય પાછું ખેંચી લેવા કહ્યું. હનુમાન પોતે રાક્ષસોની સામે લડવા ગયે. હનુમાને માલી નામના મહાભયંકર રાક્ષસને યુદ્ધમાં અસ્ત્રવિહીન બનાવી મકથા માલીની એવી દશા જોઈને વજોદર નામનો બીજો રાક્ષસ હનુમાનને મારી નાખવાની ધમકી આપતે હનુમાન સાથે યુદ્ધ ખેલવા લાગ્યા બનને વચ્ચે ઘણીવાર સુધી યુદ્ધ Page #251 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાસ કાળ] લ -- - --- - --- -- - - - - - - આ — -- ચાલ્યું અને હનુમાને વજોદરને વધ કર્યો. વજોદરના વધથી કોપિત થયેલ રાવણને પુત્ર જ ખુમાલિ હનુમાનની સામે આવ્યે. એ પણ હનુમાનની સામે ટકી શક્ય નહિ ને મૂછિત થઈ જમીન પર પડયે પછી મહેદર અને બીજા અનેક રાક્ષસે હનુમાનની સામે યુદ્ધ કરવા આવ્યા પર તુ હનુમાને પિતાના અદ્દભુત પરાક્રમથી એ સર્વ રાક્ષસને પરાભવ કર્યો કુંભકર્ણ અને સુગ્રીવનું યુદ્ધ રાક્ષસોના આવા કરુણ નામથી કેપિત થયેલ મહા બળવાન કુંભકર્ણ યુદ્ધમેદાનમાં બહાર પડયે એણે પિતાનાં અનેકવિધ શસ્ત્રોથી વાનરેને સંહાર કરવા માંડયો. એટલે ભામડળ આદિ રામના સેનાપતિઓ એની સામે યુદ્ધ કરવા આવ્યા એમણે કુંભકર્ણની સામે સારે એવે પ્રતિકાર કર્યો કુભકણે પ્રસ્થાપન નામના અસ્ત્રથી વાનરસેનાને ગાઢનિદ્રામાં નાંખી દીધી તો સુગ્રીવે પ્રબોધિની નામની વિદ્યાથી નિદ્રામાં પહેલી વાનરસેનાને ફરીથી જાગૃત કરી. જાગેલી સેનાએ કુંભકર્ણના રથ, હાથી અને અશ્વોને સંહાર કરવા માંડયો કુંભકર્ણ ગદા લઈને સુગ્રીવની સામે ધર્યો ત્યારે કુંભકર્ણની વિશાળ કાયાને લીધે અનેક વાનરે ભૂમિ પર પડી ગયા. એક જ ગદાના પ્રહારે એણે સુગ્રીવના રથના ચૂરેચૂરા કરી નાખ્યા. આ જોઈને સુગ્રીવે તડતડ શબ્દ કરનાર વિદ્યુત અસ્ત્ર કુંભકર્ણ પર ફેંકયુ. એ વિદ્યુત અસ્ત્રને પાછું વાળવા કુકણે અનેક અસ્ત્રો ધર્યા પરંતુ એમાં એને સફળતા મળી નહિ, અને કુંભકર્ણ એ વિદ્યુત અસ્ત્રથી પૃથ્વી પર મૂતિ થઈ ઢળી પડયો પરંતુ થોડી જ વારે તે તુર્તજ બેઠે થયે અને હનુમાનને ગદા મારી મૂચ્છિત કરી બગલમાં લઈ નાસવા માડ્યો ભામંડળ, સુગ્રીવ અને હનુમાનની મુક્તિ એટલામાં અગદ હનુમાનને બગલમા નાખી લઈ જતા કુંભકર્ણની સાથે યુદ્ધ કરવા લાગે અંગદનો પ્રતિકાર કરવા માટે જે કુંભક પિતાને હાથ ઉચા કર્યો કે તરતજ તેની બગલમાથી હનુમાન મુક્ત થઈ આકાશમાગે ઊડી ગયે આ બાજુ વિભીષણ ઇદ્રજિત અને મેઘવાહનની સાથે યુદ્ધ કરવા આવ્યું પણ પિતાના કાકાને યુદ્ધ કરવા આવતા જોઈ ઈજિત તથા મેઘવાહને સુગ્રીવ તથા ભામંડળને ત્યાંજ મુકત કર્યો કારણ કે કાકાની સામે યુદ્ધ કરવું એ પિતાની સામે યુદ્ધ કરવા બરાબર છે એમ એ ભાઈઓ માનતા હતા. આથી જ એમણે ભામંડલ તથા સુગ્રીવને તરત જ છોડી દીધા પરંતુ તેઓ નાગપાશથી બધાયેલ હેવાથી મૃતપ્રાય હતા એથી ગ્લાનિ પામેલા રામે મહાચન નામના દેવને યાદ કર્યો તેણે તત્કાળ હાજર થઈ બળદેવ ચોગ્ય દિવ્ય અસ્ત્રો રામને તથા વાસુદેવને ચગ્ય શસ્ત્રો લમણને આપી વિદાય થયે. રામ લક્ષમણ સુગ્રીવ પાસે આવે એટલામાં તે લક્ષમણના ગરૂડ વાહનને જોતાં જ સુગ્રીવ અને ભામ ડળના નાગપાશ છૂટી ગયા આથી રામના સૈન્યમાં જયકાર ફેલાયે Page #252 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [ લઘુ ત્રિષ્ટિ શલાકો પુરુષ રાવણ વિભીષણ વચ્ચે સંવાદ ત્રીજે દીવસે પરાભવ પામતા પિતાના લશ્કરને જોઈ રાવણ પિતે યુદ્ધમાં ઉતર્યો અને વિભીષણને કહેવા લાગ્યું “હે વિભીષણુ! તું આઘો ખસ! મારા હાથને ભાઈને મારવાનું કલંક ન આપ” વિભીષણે કહ્યું “વડિલ બંધુ' હજુ પણ તમે સીતાને છોડી દો નહિંતર તમારી ગમે તેવી શક્તિ અને વિદ્યા છતાં કમેતે મૃત્યુ પામશે.” રાવણે બાણ રેકર્યું અને કહ્યું કે હું તારી ઉપર આ બાણ ફેંકત પણ ભાતૃહત્યાનું કલંક ન લાગે તે ખાતર પત્થર સાથે મેં અફળાવ્યું છે... વિભીષણે પણ બાણ અફળાવી કહ્યુ “હે રાવણું તું મારો ભાઈ છે આથી મને તારી ઉપર દયા આવે છે અને મેં જ આડા પડી રામ અને લક્ષ્મણને તારી સામે લડવા આવતાં શેક્યા છે. આ પછી બને ભાઈઓ વચ્ચે ઘેર સંગ્રામ થશે. રામ અને લક્ષમણની સાથે ઈન્દ્રજિત અને કુંભકર્ણ યુદ્ધ કરી સામનો કર્યો પણ ડીવારે તેઓ નાગપાશથી બંધાઈ ગયા અને રામની આજ્ઞાથી છાવણમાં મેકલવામાં આવ્યા. રાવણ પિતાના મહાસુમને પરાભવ પામતા દેખી ધુંધવા. અને અમેઘવિજયા નામની શક્તિ હાથમાં લઈ વિભષણને કહેવા લાગ્યા કે ભાતૃદ્રોહનું ફળ તને હમણાં જ આપું છું.” રાવણુના શક્તિ શસથી લક્ષ્મણની મૂચ્છ. રામે આ વખતે લક્ષમણુને કહ્યુ “વિભીષણે આપણે અતિથિ છે. તે મરણ પામે તેમાં ' આપણું શભા નથી.” આથી લક્ષમણ વચ્ચે આવ્યો. રાવણે લક્ષમણને કહ્યું “મારે તમને અને એને બન્નેને મારવા છે પણ પહેલાં તે આ ભાતૃદ્રોહીને જ મારે પૂરી કરે છે. તુ આઘા ખસ નહિતર તારા પ્રાણ પહેલાં જશે” લક્ષમણ વચ્ચે અડગ રહો રાવણે લક્ષ્મણ ઉપર અમોઘવિજયાશક્તિ ફેકી લક્ષમણ મૂછ ખાઈ ભૂમિ ઉપર પટકાયે રામે રાવણના રથ ઉપર ઘા કર્યો. અને રથના ચૂરેચૂરા ઉડાવી દીધા. આમ પાંચ વખત રાવણને રથ વિનાને બનાવ્યું છે. તેવામાં “લક્ષ્મણ મૂચ્છ પામ્યો છે તેવા શબદ તેમના કાને પડયા. રામ લમણુ પાસે પહયા અને “ભાઈ ભાઈ !” કહેતાં રડી પડયા અને બોલી ઉઠયા કે “સ્ત્રીને લેવા જતા ભાઈને પણ ગુમા” વિભીષણ, વિરાધ વિગેરેએ રામને આશ્વાસન આપ્યું અને તેઓએ રામ લક્ષ્મણની આસપાસ સાતકિલા ર્યા. આ બાજુ અશોકવનમાં રહેલાં સીતાને પણ લક્ષમણ મર્યાના સમાચાર કેઈએ આપ્યા. સીતા મૂછ પામ્યાં અને વિલાપ કરતા કહેવા લાગ્યા કે “મંદભાગિની મને ધિક્કાર હો! કે મારા રૂપના કારણે એ આર્યપુત્ર અને દીયરબધુ લક્ષ્મણને મુશ્કેલીમાં નાખ્યા અને છેવટે મેં લક્ષમખને જીવ લીધે. હે પૃષિ! મને માર્ગ આપ, મારે હવે જીવવાની જરૂર નથી. તેવામાં એક વિદ્યાધરી બેલી દેવી! ફેગટ શોક ન કરે લક્ષ્મણ મર્યા નથી પણ મૂરછ પામ્યા છે. અને તે પ્રાતઃકાલે સાજા થઈ તમને આનંદ પમાશે. આ બાજુ રાવણ લક્ષમણની આ સ્થિતિ જોઈ મનમાં આનંદ પામ્ય પણ સાથે પિતાના મહાસુભટ મેધવાહન, કુંભકર્ણ, જંબુમાલી અને ઇંદ્રજિતને પરાભવ જોઈ તેટલે જ ખેદ પામ્યું. Page #253 -------------------------------------------------------------------------- ________________ રામ વનવાસ કાળ) ૫૧ વિશયાના પાદજળથી લક્ષ્મણનું બેઠા થવું. રામની છાવણીમાં સો લમણની મૂર્છાવસ્થા દેખી શકાતુર હતા તેવામાં એક વિવાપર ભામંડળ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે “હું શશીમંડળ રાજાને પ્રતિચદ્ર નામે પુત્ર છું. એક વખત મારી સ્ત્રી સાથે આકાશમાને જાતે હતું, તેવામાં સહસ્ત્રવિજય નામના વિવરે મારી સાથે યુદ્ધ કર્યું અને મને ચંડરવાશક્તિ મારી આકાશમાથી પૃવી ઉપર ફકી દીધે હું અયોધ્યાના સીમાડે મૂછ ખાઈ પડયે. આ અવસરે =ોધ્યાને રાજા ભગ્ન ત્યા આવ્યો અને તેણે માગ ઉપર મત્રેલું પાણી છાટયું કે તુત માગ સારીરમાંથી શનિ નેકળી ગઈ અને હું સાજો થયે મેં આ પછી ભરતને મઢેલ પાણીની વિગત સંબંધી પૂછયું તેમણે મને કહ્યું કે “એન વખતે વિથ નામને સાર્થવાહ ગજપુરથી અહિ આપે તો તેની સાથે એક પાડો હતો આ પાડે અતિભારથી ઢળી પડશે કે તેની અવજ્ઞા કરી અને તેના ઉપર પગ મુકી ચાલયા પાડે મૃત્યુ પામી પવનપુત્રક નામે વાયુકુમાર દેવ થયે તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવ જે. અને કોલ કરી મારા નગરમાં મરકી ફેલાવી વેર લેવા માડયું. પરંતુ આશ્ચર્યની વાત તો એ બની કે મારે મામ દ્રોમેવ તે વખતે મારી ભૂમિકા હતે છતા તેને કાઈ ન થયું મેં દ્રોણમેઘને પૂછ્યું કે “આમ કેમ?” જવાબમાં તેણે કહ્યું કે “ આ સર્વ પ્રભાવ વશયાના સ્નાન જળને છે. મારે પ્રિયંકા રાણથી વિશલ્યાનામે પુત્રી છે તમારા દેશની પેઠે મારા દેશમાં પણ ઉપદ્રવ થયો હતો. એક વખત અમારે ત્યાં સત્યભૂતિ નામના મુનિ પધાર્યા તેમણે અમને કહ્યું કે “આ વિશવ્યાએ પૂર્વભવમાં મહાતપ કર્યું છે તેથી તેના સ્નાનજળથી . ત્રણ રૂઝાશે, શલ્ય નીકળશે, વ્યાધિઓનો નાશ થશે અને છેવટે લક્ષ્મણની તે પત્ની થશે.”મેં વિશલ્યાનું જ્ઞાનજળ જ્યા જ્યાં નાખ્યું ત્યાં ત્યાથી રેગ મરકી ગઈ એ પણ એ નાન જળ તેમની પાસેથી લીધું અને મારા દેશમાં તેનું સિંચન કરી ઉપદ્રવ કાઢયે મારા પાસે થોડું સંઘરેલું જળ હતું તે તમારા ઉપર છાટયું. અને તેથી તમે નિરુપદ્રવી થયા ” આ પ્રમાણે મને ખાત્રી થઈ છે માટે લક્ષ્મણને મૂછમાંથી જગાડવા જલદી જળ ભરત પાસેથી મ ગાવે ને લક્ષ્મણ ઉપર સિંચન કરે.” રામે લક્ષણના મૂછના સમાચાર ભરતને મોકલ્યા ને વિશલ્યાનું સ્નાનજળ લઈ આવવા કહ્યું. ભરત તખ્ત જ દ્રોણમેઘની પાસે પોં ને બધી વાત કરી. એથી દ્રોણમે વિશલ્યાને ભારતની સાથે રામની પાસે મોકલી. વિશલ્યાના માત્ર કરસ્પર્શથી જ શક્તિએ લક્ષ્મણનો ત્યાગ કર્યો હનુમાને તેને પકડી લીધી શક્તિએ કહ્યું “મને વિશલ્યાનું તેજ અસા છે હું નિરપરાધી છુ” આથી હનુમાને તેને મુક્ત કરી. ત્યારબાદ લક્ષમણની મૂછ વળી લમણ બેઠા થયા બધાને ભેટયા પછી એક હજાર કન્યા સહિત તે વિશલ્યાને પરણયા રાવણને વધ રાવણને આ વાતની ખબર પડો એના મત્રોએ સીતાને છોડી દેવા રાવણને ફરી સલાહ આપી રાવણે મંત્રીઓની એ સલાહને ઈન્કાર કર્યો. રાવણે ઉલટું રામને દૂત Page #254 -------------------------------------------------------------------------- ________________ પર -- .. * * [ લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ ભારત કહેવડાવ્યું કે “તમે મારા પુત્રોને છોડી મૂકે સીતાને મારી સાથે પરણાવે તે હું તમને મારું અધું રાજ્યપાટ આપીશ. આ માગણીને જો તમે ઈન્કાર કરશે તે હું તમારે સર્વનાશ કરીશ” જવાબમાં રામે જણાવ્યું કે “હે દૂત! હું તારા સ્વામિની દરખાસ્તને અસ્વીકાર કરું છું ” લક્ષ્મણે પણ રાવણના દૂતને જણાવ્યું કે “હે રાજદૂત! તારા રાવણને જઈ લડવાનું કહે!” દ્વતે રાવણને આ હકીકત કહી. રાવણના મંત્રીઓએ રાવણને ફરી વખત, સીતાને છોડી દેવા જણાવ્યું પરંતુ રાવણે પિતાને હઠાગ્રહ છોડ્યો નહિ. રાવણ શાતિનાથના ચૈત્યમાં ગચે ત્યાં એણે બહેરૂપા નામની વિદ્યાની સાધના આરંભી. એની રાણી મંદદરીએ નગરજનેને આઠ દિવસ સુધી હિંસા કરવાની મના ફરમાવી. આ વાત સાંભળી સુગ્રીવે રામને કહ્યું કે જો રાવણ આ વિદ્યાની પ્રાપ્તિ કરશે તે તેને મારે બહુ મુશ્કેલ બનશે. આથી રાવણને ધ્યાનમાંથી ચલિત કરવા ઘણુ વાનરો ત્યાં ગયા તેપણ તેમને કશી ફાવટ ન આવી અને આકાશમાંથી બહુરૂપી વિદ્યા પ્રગટ થઈ રાવણને કહેવા લાગી કે “હે રાવણહું તને વશ થઈ છું” રાવણે કહ્યું કે હું તને સવારે યાદ કરું ત્યારે તું હાજર થજે' બહરૂપ વિદ્યા સાધ્યા બાદ રાવણ સીતા પાસે ગયે સીતાની સાથે એણે ગમેતે બકવાદ શરુ કર્યો. સીતા આથી મૂછ ખાઈ જમીન પર ઢળી પડી ડીવારે ભાનમાં આવી સીતાએ રાવણને કહ્યું “હે રાવણ! ધાર કે કદાચ રામ અથવા લક્ષમણ મરણ પામશે તે હું અનશન વ્રત લઈ દેહત્યાગ કરીશ પણ તારે સ્વાધીન તે નહિ જ થાઉં ? આથી રાવણ ધીરા પડશે અને તેને મનમાં થયું કે અત્યારે હવે જે હું સીતાને છેડી દઈશ તો લકે મને કાયરમાં ગણું કાઢશે માટે પ્રથમ રામ અને લક્ષમણને હુ બાધીને અહિં હાજર કરું ત્યારબાદ સીતાને હું મુક્ત કરીશ. આથી લોકો મને કાયર ગણશે નહિ , બીજે દિવસે રાવણુ અને લક્ષ્મણ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લક્ષમણ પર રાવણે પ્રતિ વાસુદેવનું ચક્ર છોડયુ. પણ લક્ષમણે તે ચક્ર પિતાના જમણા હાથમાં આસાનીથી ઝીલી લીધુ પછી લક્ષ્મણે તત્કાળ તે ચક્રથી રાવણની છાતીને છેદી નાંખી આથો દવાને કપાવનાર રાવણ મૃત્યુ પામી ચાથી નારકને વિષે ગયો. દેવોએ લક્ષમણના આ વિજયથી હર્ષિત થઈ આકાશમાથી પુષ્પવૃષ્ટિ કરી. સીતાને ત્યાગ. કુંભકર્ણદિની દીક્ષા અને રામ લંકાપ્રવેશ, રાવણના મૃત્યુબાદ રાક્ષસો ભયબ્રાન્ત થયા. અને કયાં નાશી જવું તેની ગડમથલમાં પડ્યા. તેવામાં વિભીષણે તેમને કહ્યું, “હે રાક્ષસ વિરે! તમે ગભરાવ નહિ રામ આઠમા Page #255 -------------------------------------------------------------------------- ________________ સીતાને ત્યાગ 3 ૫૩ બળદેવ છે અને લક્ષમણ આઠમા વાસુદેવ છે તેઓ શરણ કરવા ગ્ય છે માટે તેને તમે શરણે જાઓ વિભિષણના વચનથી તેઓ રામ લક્ષ્મણના શરણે ગયા રામે અને લક્ષ્મણે પ્રસનતાથી તેમને સ્વીકાર કર્યો. વિભીષણ રાવણના મૃત્યુથી શેકગ્રસ્ત બન્યું. અને તે આપઘાત કરી જીવનને અત લાવે તેટલામાં રામે તેને પકડી લીધો અને કહ્યું “તમારે શોક કરવાનું કાઈ કારણ નથી રાવણ પ્રતાપી હતો જેનાથી દેવતાઓ પણ કપતા હતા અને કોઈને મોડુ તે કોઈને વહેલું મૃત્યુ તે વરેજ છે. આ રાવણ રણમાં વીરવૃત્તિ રાખી મૃત્યુને વરેલ છે ' આમ આશ્વાસન આપી રામે ફભકર્ણ, ઈન્દ્રજિત, મેઘવાહન વિગેરેને છોડી દીધા. અને ત્યારબાદ તે સૌએ ગશીર્ષ ચંદનના કાષ્ઠની ચિતા રચી રાવણને અગ્નિસંસ્કાર કર્યો. અને સૌએ તેને અંજલિ આપી આ પછી કુંભકર્ણ ઈન્દ્રજિત વિગેરેને ઉદ્દેશીને રામે કહ્યું “હે વીરો ! તમે તમારું રાજ્ય કરે અમારે નથી જોઈતું તમારું રાજ્ય કે નથી જોઈતી તમારી લક્ષમી રામને આ ઉદાર સ્વભાવ દેખી વિસ્મય પામેલ કુંભકર્ણાદિકે કહ્યું “હે મહાભૂજ ! અમારે હવે રાજ્ય નથી જોઈતું. જે સામ્રાજ્યને કંપાવે તે વર અને વિદ્યાબલી રાવણું કમોતે રણમાં રગદોળાયો તેને જોયા પછી કેણુ અમારા જે મૂર્ખ હોય કે જે રાજ્યની ઈરછા કરે અમે તે હવે દીક્ષા અંગીકાર કરી મોક્ષ સામ્રાજ્ય લઈશું. આ અરસામાં અપ્રમેયબલ નામે જ્ઞાની મુનિ પધાર્યા તેમને રામ લક્ષમણ, કુંભકર્ણ વિગેરે સૌએ વંદન કર્યું અને દેશના સાંભળી. દેશનાના અને તે ઈન્દ્રજિત અને મેઘવાહને વૈરાગ્ય પામી પોતાના પૂર્વભવ પૂછ્યા. ઈન્દ્રજિત, મેઘવાહન અને મ દેદરીને પૂર્વભવ મુનિએ કહ્યું “આ ભરતક્ષેત્રની કેશાબી નગરીમાં તમે બે પ્રથમ અને પશ્ચિમ નામે નિર્ધન ભાઈઓ હતા કાળક્રમે ભવદત્ત નામના મુનિ પાસે દીક્ષા લીધી અને ફરતા ફરત. પાછા કેશાબીના ઉદ્યાનમાં આવ્યા ત્યા પિતાની ઈસુખી રાણુની સાથે નદીઘોષ રાજાને ક્રીડા કરતા જોઈ પશ્ચિમ મુનિએ “આ તપશ્ચર્યાથી આવી ક્રીડા કરનાર આ રાજા રાણીને હું પુત્ર થાઉં.' એવું નિયાણ બાંધ્યું. ત્યારબાદ આલોચના લીધા વિના પશ્ચિમ સનિ મૃત્યુ પામી રતિવર્ધન નામે તેમના પુત્ર થયા અને પેલા પ્રથમ મુનિ પાંચમા કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા તેમણે અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પશ્ચિમને જે અને મુનિ રૂપ લઈ તેની પાસે આવી તેને પૂર્વભવ કહ્યો આથી રતિવર્ધને દીક્ષા લીધી અને તે પણ બ્રહ્મદેવલેકમાં દેવ થયા ત્યાથી અવી મહાવિદેહક્ષેત્રમ બને ભાઈ બની દીક્ષા લઈ અચૂત દેવલોકમાં જઈ પ્રથમ તે રાવણને ઈન્દ્રજિત નામે પુત્ર બન્યા અને પશ્ચિમ તે મેઘવાહન નામે પુત્ર થયે ઈન્દુમુખી પણ ભવભ્રમણ કશ્તી તમારી માતા મંદોદરી નામે થઈ.” આ પૂર્વભવ સાભળી કુ ભર્ણ, ઈન્દ્રજિત, મેધવાહન અને મદદરી વિગેરેએ દીક્ષા લીધી Page #256 -------------------------------------------------------------------------- ________________ પ૪ [[લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ - - - - - - - - - - - - - - જ - - - - - - - - - - - - આ પછી રામે લક્ષમણ સહિત લકામાં પ્રવેશ કર્યો અને તે સૌ પ્રથમ સીતાને મળે વિદ્યાધરો હર્ષથી બોલી ઉઠયા. “મહાસતી સીતાને જય!” લક્ષ્મણ સીતાના પગમાં પડ્યો અને સીતાએ આશીષ આપી તેને ઉભો કર્યો. આ પછી ભામંડલ, સુગ્રીવ વિભીષણું, હનુમાન, અ ગદવિગેરે સીતાને પગે લાગ્યા ત્યારબાદ સૌ રાવણના મંદિરમાં આવ્યા અને ત્યા શ્રોશાતિનાથ ભગવાનની પૂજા કરી આનંદ પામ્યા આપેલ વચનને અનુસરી સોની સાથે રામે લંકાના રાજ્ય ઉપર વિભીષણને અભિષેક કર્યો. આ પછી લક્ષ્મણ અનેક ખેચર કન્યાઓને પરણ્ય અને રામે લકામાં છ વર્ષ વીતાવ્યાં. તે અરસામાં વિઘલ ઉપર ઈજિત અને મેઘવાહન મેક્ષ પામ્યા તેથી તે સ્થળ મેઘરથ નામનું તીર્થ થયું અને નર્મદા નદીના કાંઠે કુંભકર્ણ મોક્ષે ગયા તેથી તે પુષ્ટરક્ષિત નામે તીર્ણ થયું, રામ લક્ષ્મણ સીતા વિગેરેનું અયોધ્યામાં આગમન અને ભારતની દીક્ષા આ તરફ અધ્યામાં રામલક્ષમણની માતાએ પુત્રના સમાચાર નહિ જાણવાથી દુખી થઈ જીવન પસાર કરતી હતી, તેવામાં નારદ ઉતર્યા. અને પૂછયું “તમે કેમ દુઃખી છે? તેઓએ કહ્યું “રામ લ કામા ગયા છે. રાવણે શક્તિથી લમણને પ્રહાર કર્યો છે. તે સમાચાર અમે સાભળ્યા છે પણ પછી શું થયું તેની અમને ખબર નથી. નારદે કહ્યું ત્યાં જાઉ છુ અને બધા સમાચાર આપુ છુ” નારદ લંકામાં આવ્યા અને રામ લક્ષ્મણને તેમની માતા દુઃખી થાય છે તે જણાવ્યું. આ પછી રામ, લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ અને ભામંડલ વિગેરે ને લઈ વિમાનમાં બેસી અયોધ્યા આવ્યા. દૂરથી રામને આવતા જોઈ ભરત શત્રુઘ ઉભા થયા અને વિમાનમાંથી ઉતરતાં જ તે રામને નમ્યા. આ પછી રામ અને લક્ષ્મણ કુટુબી પરિજને અને માતાઓને મળ્યા, નમ્યા. અને આશીર્વાદ લીધા આ પછી રામના આગમનને અયોધ્યામાં મોટે ઉત્સવ પ્રવર્યો. એક વખતે ભારતે રામને પ્રણામ કરી કહ્યું “હે આયે, મેં આપની આજ્ઞા ચુજબ રાજ્ય ચલાવ્યું. હવે આપ રાજ્ય સભાળ રામે કહ્યું “ભાઈ! આવું ન બેલ, અમે તે તમારા તેડાવવાથી આવ્યા છીએ અમારે રાજ્યની જરૂર નથી. , , - ભરતને દીક્ષા ન લેવા દેવી એવા વિચારથી બધાએ ભારતને અંતઃપુર સહિત ‘જીક્રડા કરવા બોલાવ્યા ભરતે એક મુહૂર્ત પર્યત જળક્રીડા કરી એટલામાં ભુવનાલંકાર નામને હાથી મદાધ અવસ્થામાં ત્યાં આવ્યો પણ ભરતને જોતાંવેંત જ તે મદરહિત થઈ ગયે. એવામાં દેશભૂષણ અને કુલભૂષણ મુનિ પધાર્યા રામે સપરિવાર તેઓની વાંધા અને પૂછયું કે “ભુવનાલંકાર ભરતને જોતાં કેમ મદરહિત થયે?” મુનિઓએ જણાવ્યું કે શ્રીત્રપભદેવ ભગવાન સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતીવખત જતા તેઓ વનવાસી તાપસ થયા. તેમાં પ્રહૂલાદન અને સુપ્રભ રાજાના ચંદ્રોદય અને સુરેદય પુત્ર હતા તે બને ભવભ્રમણ કરીને અનુક્રમે ચંદ્રોદય ગજપુરમાં હરિમતીને કુલકર નામે પુત્ર થયે ને સુદય પણ એ જ શહેરમાં વિશ્વભુતિ બ્રાહ્મણને ત્યાં શ્રુતિરતિ નામે પુત્ર થયે કુલકર માટે થતા રાજા થયે. એક વખત તે તાપસની Page #257 -------------------------------------------------------------------------- ________________ સીતાનો ત્યાગ ] ~ ~* પાછમ જ હતું. ત્યાં એક અભિનંદન નામના અવધિજ્ઞાની મુનિએ કહ્યું કે, “એ તાપસ એક કાછ બાળી રહ્યો છે તેમા એક સર્ષ છે એ સર્ષ પૂર્વભવે ક્ષેમકર નામનો તમારે પિતામહ હતે માટે તમે તરત જ તેને બચાવે.” કુલંકરે પેલું કાણ ફડાવ્યું તે અદરથી સાપ નીકળે. આ પછી એણે તરત જ દીક્ષા લેવાને નિશ્ચય કર્યો. પરંતુ તખ્ત જ શુતિરતિ આવી પહએ ને કુકરને દીક્ષા લેતાં અટકાવ્યા કુલકને શ્રીદામા નામે રાણી હતી. તે કૃતિતિ સાથે આસકત હતી રાણીને શંકા ગઈ કે રાજા તેમના સંબંધને જાણી ગયા છે તેથી તરત જ તેણે કુલ કરને ઝેર આપીને મારી નાખે. શ્રુતિરતિ પણ કાળક્રમે મરણ પામ્યા પછી તે બને અનેક ભવભ્રમણ કરી રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણને ત્યાં વિનોદ ને રમણ નામે બે જોડલે પુત્ર ધયા રમણ વેદ ભણવાને માટે પરદેશ ગયે. વેદ ભણીને તે પાછા આવ્યે પણ રાત પડવાવો તે નગર બહાર એક યક્ષ મદિરમાં રાત વાસે રહ્યો. તે વખતે વિનેદની સ્ત્રી શાખા, દત્ત નામના એક બ્રાઘાણની રાહ જોતી બેઠી હતી. રમણને દત્ત ધારીને શાખાએ એના સાથે કોડા કરવા માંડી વિનોદ પણ તેની પાછળ આવ્યું હતું એણે રમણને દત્ત સમઅને મારી નાંખ્ય શાખાએ પણ વિદને મારી નાંખ્યો ત્યાર બાદ બન્નેએ ભવભ્રમણ કર્યું. વિનોદ એક શેઠિયાને ત્યાં અવતર્યો. એનું નામ ધન રાખવામાં આવ્યું. રમણ પણ તેને જ ભુરાણ નામે પુત્ર થયા. તે માટે થયે ત્યારે એક મુનિની પાસે દીક્ષા લેવા જતાં રસ્તામાં તેને સાપ કરડે ને તે તરત જ મરણ પામે ત્યાંથી તે અચલ નામના ચક્રવસ્તીને ત્યાં પ્રિયદર્શન નામે પુત્ર થયે પેલો ધન ભવભ્રમણ કરીને અગ્રિમુખ નામના બ્રાહ્મણને ઘેર મૃદુમતિ નામના પુત્ર રૂપે અવતર્યા મૃદુમતિને એના પિતાએ ઘરમાંથી કાઢી મૂકે તેથી તે મટે ધૂતારે બને તેણે ઘણું ધન ઉપાર્જન કર્યું અને તે વસતસેના નામની વેશ્યા સાથે ભેગ ભેગવવા લાગ્યું. છેવટે દીક્ષા લઈને તે પણ દેવતા થયે પછી ત્યાંથી અને તે ભુવનાલંકાર નામે હાથી થયે છે અને તે પ્રિયદર્શનને જીવ દેવલેકમાથી એવી ભરત થયેલ છે. ભારતને જોતાં જ ભુવનાલંકાર ને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ભારતને પિતાને પૂર્વભવને બાંધવ જાણ મદરહિત બન્ય. આ પ્રમાણે પિતાનો પૂર્વભવ સાંભળી ભરતે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી અને અનુક્રમે ભરત મોક્ષે ગયો રાજાઓએ પણ પિતાનું કલ્યાણ સાધ્યું ભુવનાલ કાર હાથી વૈરાગ્યથી વિવિધ તપ કરી બ્રઘદેવકમાં દેવતા થયે ભરતની માતા કૈકેયીએ દીક્ષા લીધી અને અને મોક્ષ પામી લક્ષમણુને અર્ધચકી અભિષેક ભતની દીક્ષા બાદ રાજાઓએ રામને રાજ્યાભિષેકની પ્રાર્થના કરી પણ રામે આ લક્ષમણ વાસુદેવ છે માટે તેને રાજ્યાભિષેક કરે” એમ કહી લક્ષમણને રાજ્યાભિષેક કર્યો આ પછી રામ આઠમા બલદેવ અને લક્ષમણ આઠમા વાસુદેવ બની ત્રણ ખડનું રાજ્ય કરવા લાગ્યા Page #258 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ રામે વિભીષણને ગક્ષસદ્વીપ, સુગ્રીવને કપિઢીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાલ લંકા, નીલને ઋક્ષપુર, પ્રતિસૂય ને હનુપુર, રત્નજીને દેવપવીતનગર અને ભામડાને ચનુપુર નગર આપ્યું પદ શત્રુઘ્નને મથુરાનું રાજ્ય. શત્રુઘ્નને તેની ઈચ્છાથી મથુરાનું રાજય આપવામાં આવ્યું ત્યાનો રાજા મધુ ભારે અળવાન હતા. શત્રુઘ્ન માટા સૈન્ય સાથે મથુરા પ્રતિ ગયા. પણ મધુરાજા પાસે એક દૈવી ત્રિશુળ હતું જેનાવડે દૂરથી તે શત્રુઓને નાશ કરી શકતા. શત્રુઘ્ને સૌ પ્રથમ મધુના પુત્ર લવણને મારી નાંખ્યા. તે વખતે મધુ તેની રાણીએ સાથે કીડા કરતા હતા તેથી તેનું ત્રિશુળ શસ્ત્રાગારમાં પડેલું હતું. આથી શત્રુને લક્ષ્મણે આપેલ દૈવી બાણુથી મધુને પરાભવ કર્યો. આથી મનમાં દુ.ખ પામીને મધુ રાજાએ ભાવ દીક્ષા લીધી તે તત્કાળ મરણુ પામીને દેવગતિને પામ્યા મધુના મરણુ ખાદ ત્રિશુળ ચમરેન્દ્ર પાસે ગયું ચમરેન્દ્રને ક્રોધ ચઢયા. અને તે શત્રુઘ્નને મારવા માટે ઉપડયેા પણ રસ્તામાં ગરુડપતિએ તેને કહ્યું ‘તુ ફેાગઢ પ્રયત્ન કરે છે. કારણકે અમેઘવિજયાશક્તિ જેવી શક્તિવાળા રાવણુ પણ જેને કાંઈ ન કરી શકયેા તેવા લક્ષ્મણના ભાઈ શત્રુઘ્નને તું શું કરવાના છે?' ચમરેન્દ્રે આ વાત ન માની અને શત્રુઘ્નના દેશમાં ગયે તેણે સૌ પ્રથમ તે દેશમાં રાગચાળા ઉત્પન્ન કર્યાં આથી શત્રુઘ્ન અધ્યામાં રામ લક્ષ્મણની પાસે રહ્યો. અહિં ચેાધ્યામાં રામલક્ષ્મજી વગેરેએ દેશભૂષણ ને કુલભૂષગુ નામના મુનિને શત્રુઘ્ન શામાટે મથુરામાં રહેવાનું પસદ કરે છે એનું કારણુ પૂછયું મુનિઓએ જણાવ્યું, “પુભવે શત્રુઘ્ન શ્રીધર નામે મથુરામાં બ્રાહ્મણ હતા. તે રૂપવાન ડાઈને રાજાની કુવરી લલિતા એની સાથે રાજઉદ્યાનમાં ક્રીડા કરવા લાગી. પણ તરત જ રાજા આવી પહેચ્યા એટલે ‘ચાર ચાર ' કહી લલિતાએ બૂમ પાડી રાજાએ શ્રોધરને વધુ સ્થાને મેાકલાવી આપ્યા. ત્યાથી કલ્યાણ નામના મુનિએ તેને મચાવ્યે. તેણે દીક્ષા લીધી. પછીના સવમાં તે ચંદ્રપ્રભ નામના રાજાને ત્યાં અચલ નામે પુત્ર થયા. ભાઈઓ સાથે નહિ મનવાથી તે જ ગલમાં ચાલ્યા ગયા . એક વખત જ ંગલમા તેને કાટા વાગ્યે ત્યાં અ કે નામના કઠિયારે એ કાંટા કાઢો. પછી અચલ કૌશાંખી ગયા ત્યાં દ્રવ્રુત્તની પુત્રી દત્તા સાથે તે પરણ્યા ને સૈન્યની મદદવડે કેટલેાક પ્રદેશ તેણે સર કર્યાં પછી તે સૈન્ય સાથે મથુન આન્યા અને તેણે તેના ઓરમાન ભાઈઓને હરાવ્યા તેના પરાક્રમથી તેના પિતા હુ પામ્યા ને તેને ગાદીપર સ્થાપિત કર્યાં. આ પછી તેણે અકૅને શ્રાવસ્તી નગરી આપી - આ અચલકુમાર મરણુ પામીને શત્રુઘ્ન રૂપે અહિં અવતાં અને કાંટા કાઢનાર' અંક મરીને કૃતાંતવદન થયે ત્યાર બાદ મુનિવરાએ વિહાર કર્યાં પ્રભાપુરના રાજા શ્રીનંદનની ધારિણી નામની સ્ત્રીને સાત પુત્રા થયા પુત્રો સહિત શ્રીન ને પ્રીતિકર ગુરુની પાસે દીક્ષા લીધી શ્રીનંદન' 'વ્રત પાળી આ સાત Page #259 -------------------------------------------------------------------------- ________________ સીતાને ત્યાગ ] પ૭ - - - - - - - - - - - - - - - ના મે ગયે અને આ સાત પુત્રો અનુકમે ફરતા ફરતા મથુરામાં આવ્યા અને ગિરિગુફામાં ચોમાસું રહા અહિં તેમને પ્રભાવથી ચમરે કરેલ વ્યાધિ નાશ પામે. સપ્તર્ષિઓના પ્રભાવથી પિતાને દેશ નિરોગી થયે છે એ સમાચાર સાંભળી શત્રુત મથુરામાં કાવ્યો પણ તે વખતે કાર્તિકી પૂનમ હતી. તેથી શત્રુને મુનિઓને છેડે વખત ધિરતા કરવા વિજ્ઞપ્તિ કરી. પણ મુનિઓએ કહ્યું “ચાતુર્માસ પૂર્ણ થયું હોવાથી અમે હવે અહિં નહિ રહી શત્રુને મુનિઓને પિતાને ત્યાં પધારી આહાર વિહારવાનું કહ્યું ત્યારે મુનિએક “રાપિંડ કપે નહિ ?' શત્રુને મુનિઓને કહ્યું “આપના પ્રભાવથી નગરી નિરુપદ્રવ થઈ છે પણ આપ જતા કોણ જાણે શું બનશે ?” મુનિઓએ કહ્યું “ઘરે ઘર જિનબિંબ કરાવજે એટલે નગરીમાં વ્યાધિ નહિ થાય” આ પછી શત્રુને પ્રતિગૃહે જિનબિમ્બ કરાવ્યાં અને સપ્તર્ષિની રત્નમય પ્રતિમાઓ ચારે દિશાએ સ્થાપી. આ પછી મથુરા નિરુપદ્રવ અને આબાદ બનો રામ લક્ષ્મણને સ્ત્રી પરિવાર એક સમયે નાદ ફરતા ફરતા રત્નપુર નગરમાં રત્નોરથ રાજાની સભામાં આવી પોંચા રાજા પિતાની મરમાં નામે પુત્રી કોને આપવી તેની ચિંતામાં હતા નારદે લમણનું નામ સૂચવ્યું પણ ગોત્રને કારણે રત્નરથને આ વાત ન ગમી અને નારદનો તિરસ્કાર કર્યો નારદ મનોરમાનું રૂપ લઈ લમણુ પાસે પહોંચ્યા. લક્ષ્મણે રત્નરથને જીતી લીધે. રત્નરથે શ્રીદામા નામની કન્યા રામને આપી અને મનેરમા લક્ષમણને આપી. આ પછી ગમલક્ષમણ પત્ની સહિત અયોધ્યા આવ્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા લક્ષ્મણને સોળ હજાર સ્ત્રીઓ થઈ તેમાં વિશલ્યા, રૂપવતી, વનમાળા, કલ્યાણમાળા, રત્નમાળા જિતપઘા, અભયમતી અને મનોરમા એ આઠ પટરાણીઓ થઈ. અને અહી પુત્રો થયા આ આઠ પટરાણુઓથી અનુક્રમે શ્રીધર, પૃથ્વીતિલક, અજુન, શ્રીકેશી, મંગલ, સુપાધકાર્તિ, વિમળ, અને સત્યકાર્તિક નામે પુત્ર થયા રામને ચાર રાણીઓ હતી સીતા, પ્રભાવતી રતિનિભા અને શ્રીદામા. કાપવાદથી રામે કરેલ સીતાને ત્યાગ એક વખને સીતાએ સ્વમમાં બે અષ્ટાપદ પ્રાણીને મુખમાં પ્રવેશતાં દીઠા. સવારે આ રૂમની વાત રામને કહી રામે કહ્યું તમારે બે વિરપુત્રો થશે સીતા સગર્ભા બની અને રામને પ્રથમ કરતાં પણ વધુ પ્રિય થઈ પડી સીતાને સગર્ભા જાણી શક્યને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ તેમણે હસતાં હસતાં એકવાર પૂછયું કે “સીતા! રાવણનું રૂપ કેવું હતુ?” સીતાએ કહ્યું “મેં એના પગ શિવાય કાંઈ જોયું જ નથી.” શોકોએ કહ્યું “પગ તે પગ આળેખી બતાવ સીતાએ કહ્યું “એ પાપીના પગ આળેખીને શું કામ છે?” શોએ કહ્યું “હવે તો એ ગયે આપણે કૌતક તો પુરું કરીએ આલેખ! આલેખ!' સીતા શેના આગ્રહથી આલેખે છે. તેટલામાં રામ અચાનક Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુ - - - - - - - - ૫ - w w w - - w w w * આવી ચડયા. અને શેક બોલી ઉઠી કે નાથ ! રાવણ ગયે પણ સીતાના મનમાંથી હજી વિસર્યો નથી જુઓ આ એણે એના પગ આળેખ્યા રામે શોકની વાતમાં માથું ન માર્યું અને તુર્ત પાછા ફર્યો પણ શેકાએ આ વાત દાસીઓ દ્વારા લેકમાં વહેતી સુકી અને લેકે અપવાદ બોલવા લાગ્યા. વસંતત્રતુ આવી. સૌ નરનારીઓ આનંદમાં હતા. રામ પણ સીતાને સાથે લઈ મહેન્દ્રોદય ઉદ્યાનમાં પધાર્યા, સીતાએ દેવાચનને દેહલે રામને જણવ્યે રામે સીતા સાથે અરિહતની પૂજા ભક્તિ કરી. એવામાં સીતા બલી “નાથ! કહો કે ન કહે આજે ધર્મ કાર્યમાં રકત છીએ છતાં મારૂ હદય કેમ બળે છે? અને જમણું નેત્ર કેમ ફરકે છે? દૈવને શું હજી રાક્ષસ દ્રોપમાં મોકલી પતિના વિરહથી સળગાવ્યાં છતા કાઈ બીજ, એરતે રહી ગયો છે?” રામે કહ્યું “દેવિ ! ખોટા વિકલ્પ ન' કરે. સુખદુ:ખે કર્મને આધીન છે પાપ પૂન્યથી ઠેલાય છે માટે પૂન્યમાં ચિત્ત પરે ? એક વખત રામ બેઠા છે તેની આગળ વિજય, સુરદેવ, મધુમાન, પિગલ, કાશ્યપ, વિગેરે અધિકારીઓ આવ્યા અને નમન કરી ઉભા રામે કહ્યું “તમારે શું કામ છે? અને જે હોય તે જણાવો” અધિકારીઓ જીભ બહાર કાઢી શક્તા નથી. અને કઠે આવેલા શબ્દ પાછા હૃદયમાં ઉતારી જાય છે રામે કહ્યું “તમે શા માટે મુંઝાવ છો? નભયપણે જે કહેવું હોય તે કહો વિજય અધિકારીએ કહ્યું, “નાથ! કહેતાં જીભ ઉપડતી નથી પણ ન કહીએ તે સ્વામીના વચક કહેવાઈએ લોકોમાં ચરેને ચૌટે એવી વાત થાય છે કે રાવણે સીતાને હરણ કરી અને ઘરમાં ઘણા દિવસ રાખી: સીતા ગમે તેવા પવિત્ર હોય પણ દુષ્ટ રાવણ તેમનું શિયળ લૂટયા વગર રહે ખરે? અને તે માયાવી પિશાચ આગળ અબળા સીતાનું ગજુ શુ? આપણે પ્રજા છીએ એટલે બહુ બોલાય નહિ. બાકી રામને સીતા ઉપર ભલે ભો રહ્યો. આપણે તે આવી રીતે સ્ત્રી ઉપર ભરોસો ન રાખી શકીએ.” રામને અધિકારીઓના વચનો સાભળી વિવિધ વિચાર આવ્યા પણ તે સર્વ મનમા સમાવી અધિકારીઓને કહ્યું “તમે સીધા! હું લેકેનો અપવાદ દૂર કરીશ. અને સ્ત્રીની ખાતર કુલની કીતિને ઝાંખપ નહિ લાગવા દઉં.' અધિકારીઓ વિદાય થયા રામ વેશપલટ લઈ ઠેર ઠેર રખડ્યા. તેમણે પણ લેકના મેઢે એવા જ શબ્દો સાંભળી કે “રામ સીતાને રાગી છે એથી તેના માન્યામાં આવતું નથી બાકી વિષયી રાવણના ઘરમાં સીતા લાંબો વખત રહ્યાા છતા પવિત્ર રહે એ બની શકેજ કેમ? અને આટલા વખત રાવણના ઘરમાં રહેલી સીતાને પવિત્ર માની ફરી ઘરમાં રાખનાર રામ શિવાય બીજે કે રાગી જડે?” રામે આ પછી બીજા બાતમીદારને એજ્યા. તેઓએ પણ ઉપર પ્રમાણે જ કાપવાદ કહ્યા રામની સ્થિતિ વિષમ બની તે સમજતા હતા કે સીતા નિષ્કલંક છે પણ લોકાપવાદ આગળ શું કરવું તે તેમને ન સૂઝયું ઘડીક તેમને લોકાપવાદને તરછોડવાની વૃત્તિ જાગી તે ઘધક સીતાના ત્યાગની વૃત્તિ જાગી. કાપવાદને તરછોડવામાં રઘુકુળની - Page #261 -------------------------------------------------------------------------- ________________ સીતાનો ત્યાગ 3 ૫૯ કીર્તિ જંખવાય તેમ જણાયું. અને સીતાને તજવામાં સતી પ્રાણપ્રિયાને દગો દેવાનું પાતક દેખાયું છેવટે લોકાપવાદથી રામ મહાત થયા. અને સમેતશિખરની યાત્રાનું હાનું ધરી સીતાને રથમાં બેસાડી જંગલમાં મૂકી આવવાનું કૃતાંતવદનને સોશું આ વાત લમણે જાણી અને તે ભાઇને પગે પડી રહી બોલી ઉઠો “વડિલા આ અાગ્ય પગલું ન ભરો! સીતામા દેવ સંભવેજ નહિ રામે કહ્યું “હું પણું સમજુ છું કે સીતા શુદ્ધ છે છતાં રાજવી લોકવિરૂધનો ત્યાગ કરવો જોઈએ આ કાપવાદ ત્યારે જ જાય કે “જેવી સીતાને ગામ લકામાંથી લાવ્યા તેવી જ તેમણે સ્વહસ્તે જ ગલમાં પણ મોકલાવી. લક્ષમણ વધુ કહે તે પહેલાં રામે કહ્યું “આમાં તમે આગ્રહ ન કરે” લક્ષમણું રડતા રહ્યા. અને આ બાજુ કુતાતવાદન સીતાને રથમાં બેસાડી સિંહનિનાદક જ ગલમાં લાવ્યા તે મધ્ય જંગલમા રય ઉભું રાખી હેઠા ઊતરી આખમાં આંસુ સાથે કહેવા લાગ્યું “માતા! ક્ષમા કરજો આ દુર કામ મારે શિરે કરવાનું વિધાતાએ નિર્માણ કર્યું છે આપ રાવણના ઘરમાં ચદ્ધ શિયળ પૂર્વક રહ્યાં છતા કોને તેમાં શ્રદ્ધા ન ઉપજી અને તેઓ તમારા શિયી માટે ચા લાવવા માડયા આ લોકાપવાદથી બચવા રામે તમને જંગલમાં છોડી દેવાને મને હુકમ કર્યો છે” સીતા આ શબ્દો સાંભળતા જ જમીન પર ઢળી પડ્યા. અને રૂદન પૂર્વક કહેવા લાગ્યાં “હે ભદ્ર! લેકે તે ગમે તે અપવાદ બેલે પણ રામે મારી કોઈ રીતે પરીક્ષા તે કરવી હતી ને? હું મારા કર્મને ભેગવીશ અને તમે રામને કહે કે, તમે તમારા કુળની કીર્તિ અને લેકની આબરૂ સાચવજે વિવેકી અને પ્રતિષ્ઠાસંપન્ન રામ અવિચારી ન કરે, તેમણે જે કાંઈ કર્યું તેને હુ સારૂ માની નિભાવીશ ભદ્ર! રામને મારે નમન કહેજે. લક્ષમણને મારા આશીષ કહેજે અને લોકોને કલ્યાણું કહેજે અને જણાવજે કે સીતાને તમે કસોટી પ્રસંગ આપી લોકોત્તર માનવ જીવન જીવવાનો પ્રસંગ લાવ મૂકયો છે.” સીતા આંસુ સાથે આમ બોલતા રહ્યાં અને કૃતાતવદન ધ્રુસકે ધ્રુસકે રે અયોધ્યા તરફ પાછો ફર્યો. (૮) સીતાની ચારિત્ર્યપવિત્રતા અને દીક્ષાગ્રહણ. સીતા વનમાં ભયથી ફરગ લાગ્યાં એટલામાં ત્યારે રાજા વજઇ હાથીઓ પકડવા માટે મોટા સન્ય સાથે ત્યાં આવ્યું. દુખી સીતાને આમ વનમાં રખડતાં જોઈ તે તેની પાસે આવ્યે તે સીતાનું નામઠાર પૂછવા લાગ્યું સીતાએ પિતાનો સર્વ વૃત્તાત કહી સંભળાવ્યો. તરત જ સીતાના દુઃખથી દુ ખ પામેલા દયાવાન વાજપે સીતાને પોતાના નિવાસ સ્થાને આવવા જણાવ્યું. સીતાએ એને ભાઈ તરીકે ગણીને તેની સાથે જવા પ્રયાણ આદર્યું પિતાના પિયેર જાય છે એવા ભાવથી સીતા વજાજ ઘની નગરી પુંડરિકપુરીમાં ગયાં. અહિ કૃતાંતવદન પાછો અયોધ્યામાં આવ્યો ને રામને સીતાને કલ્યાણકારી સંદેશ આપે. રામને પછી ઘણેજ પશ્ચાતાપ થયો. લેકેના કહેવા માત્રથી મહાસતી સીતાને Page #262 -------------------------------------------------------------------------- ________________ wana www www bananows M ---- ----- [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુષ પરિત્યાગ કર્યો એ વિચારથી ખેદ પામીને, અને મંત્રીએ તથા સ્વજનના આગ્રહથી વિમાનમાં બેસીને શમ સીતાની શેાધ કરવા નીકળી પડયા. દુઃખી હૃદયે એમણે એકેએક સ્થાન જોયું પશુ સીતાના પત્તો કયાંય લાગ્યું નહિ. સીતા જરૂર મચ્છુ પામ્યાં હશે એમ માની નિરાશ થઈને તે પાછા અાધ્યા આવ્યા અને સીતાનુ પ્રેતકા કર્યું. ક જ સીતાએ અન ગલવણુ ને મદનાંકુશ નામના બે મહાન વીરપુત્રોને જન્મ આપ્યા. કાળક્રમે અન્ને ભાઈએ યુવાન થયા ને સિદ્ધાર્થ નામના એક સિદ્ધ પુરૂષ પાસેથી વિદ્યા મેળવી સર્વોકળા વિશારદ બન્યા વાઘે પેાતાની પુત્રી શિચૂલા અને ખીજી, અત્રીશ કન્યા લવણુને પરણાવી,ઉપરાત પૃથ્વીપુરના રાજા પૃથુની પુત્રી કનકમાલાની માગણી અંકુશને માટે કરી પણ એ કુમારેાના વંશ નહિ જાણવાથી પૃથુરાજાએ એ માગણી સ્વીકારી નહિ ‘ આથી લવણુ અને અંકુશ યુદ્ધ કરવા ગયા. યુદ્ધમાં અને ભાઇઓનુ અદ્ભુત પરાક્રમ જોઇને પૃથુરાજાએ તરત જ નકમાલાને અ કુશની સાથે પરણાવી એટલામાં નારદ ત્યાં આવી પહેચ્યા અને લવણ તથા અંકુશના વશ વિશે સહકીકત જણાવી આથી પૃથુરાજા અત્યંત હર્ષ પામ્યા 3 રામને અન ગલવણુ અને સદનઅંકુશના પરાક્રમના પશ્ર્ચિય, લત્રણ અંકુશને ામલક્ષ્મણને પરચા ખતાવવા પૂર્વક જોવાની ઈચ્છા થઈ. આ વાત તેમણે વાઘને કહી. વાજ ધે સંમતિ આપી. સતાએ તેમને તેમ કરવા ના પાડી છતાં પેલા અને પરાક્રમી પુત્રો ન અટક્યા અને સૈન્ય સાથે કુચ આર‘લી. અયેાધ્યા પહોંચ્યા ત્યારે આ બાજુ રામલક્ષ્મણને મનમાં થયું કે હાથે કરીને મરવા માટે આ વળી કયા રાજા અત્રે આવે છે. નારદની પાસે લવણુ અંકુશના સમાચાર સાંભળી ભામડળ 'સીતાની પાસે પુંડરિકપુરિનગરીમાં આવ્યે તે પેાતાના વિમાનમાં સીતાને બેસાડીને તે અયેાધ્યામા લવણુએ કુશનો છાવણીમાં આબ્યા તેણે પેલા બન્ને ભાઈઆને યુદ્ધ ન કરવા ઘણુ સમજાવ્યા તાપણુ લવણુએ કુશ માન્યા નહિ ને રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. ભામંડળે સુગ્રીવ આદિ રામના સુલટાને આ વીર કુમારની આળખાણુ આપી એટલે તેઓએ છાવણીમાં આવીને સીતાને પ્રણામ કર્યાં. ચાડીજ વારમાં આ એ વીરભાઈએએ રામના સૈન્યની સારી એવી ખુવારી કરી. આથી રામલક્ષ્મણુ જાતે યુદ્ધ કરવા મેદાનમા આવ્યા લવણુઅંકુશ રામલક્ષ્મણને ઓળખતા હાવાથી સ ભાળીને એમની સાથે ખેલવા લાગ્યા. પરંતુ રામલક્ષ્મણ સાધને જાણુતા ન હેાવાથી નિરકુશતાથી યુદ્ધ ખેલવા લાગ્યા. રામે વજયન્ત ધનુષ્ય આદિ સ અમેઘ શસ્ત્રો ફેકી જોયાં પર તુ બધાં જ શસ્ત્રો પાછા આવ્યાં લક્ષ્મણના પણ બધાંજ અસ્રો નિષ્ફળ નિવડયાં અકુશે જોરથી એક માણુ લક્ષ્મણને માર્યું જેથી લક્ષ્મણ મૂર્છા ખાઈ જમીન પર ઢળી પડયા. સેનાપતિ લક્ષ્મણને છાવણીમા લઇ ગયા ભાનમાં આવતાં લક્ષ્મણ Page #263 -------------------------------------------------------------------------- ________________ સીતાનો ત્યાગ ] ફરી વખત અંકુશની સામે લડવા આવ્યા ને અમેઘશસ્ત્ર ચક અકુશ તરફ ફરી પાછું ફેંકયું. પરંતુ તે ગક અંકુશની પ્રદક્ષિણા કરીને લક્ષ્મણે તરફ પાછું વળવું. બીજી વખત ફેંકયું તેપ એમજ બન્યું રામ અને લક્ષમણ આથી વિમાસણમાં પડી ગયા એટલામાં નારદ ત્યાં આવી પહયા ને રામલક્ષમણને બન્ને વીરપુત્રોને પરિચય આપે રામ આથી ઘણુજ હર્ષ પામ્યા અને બન્ને વીરપુત્રોને છાતી સરસા ચાંપા સીતાએ દૂરથી આ દક્ષ્ય ને કે તરત જ તે વિમાનમાં બેસી પુંડરિકપુર ચાલ્યાં ગયાં. અહિ અયોધ્યામાં ઉત્સવ ઉજવાયે. સીતાને અનલ પ્રવેશ. સવ આદિ સુભટોએ રામને સીતાની વાત કરી રામે સીતાને બેલાવી લાવવા અનુચરોને મોકલ્યા અયોધ્યાની પ્રજાને અને રામને અત્યત આગ્રહ છે એમ જાણીને સીતા અયોધ્યા આવ્યા પરંતુ તે નગરની બહાર જ રહ્યા નગરમાં પ્રવેશવાની એમણે ના પાઠી પિતાની શુદ્ધિની પૂરેપૂરી ખાત્રી નગરજનેને ન થાય ત્યાં સુધી નગરમાં પગ મૂકવાની સીતાએ હા ન પાડી. સુગ્રીવ આદિ સુભટેએ ખુબખુબ વિનવણું કરી પણ સીતાએ જણુવ્યું કે “અનલ પ્રવેશથી મારી ઢિનો પ્રથમ ખાત્રી કરો અને પછી જ મને અયોધ્યામાં પ્રવેશ કરવા દો આમ થતાં લોકાપવાદ નિર્મળ થશે અને મારે કરેલો ત્યાગ સફળ થશે રામલક્ષમણ નિરાશ બન્યા જીવના જોખમવાળી કટી તેમને આકરી લાગી પણ સીતાનો આગ્રહ દેખી લેકેના અપવાદને નિર્મળ કરવા અનલ પ્રવેશને દુ:ખાતા દીલે રામે કબુલ રાખે. સીતાનાં આ વચનોની ઉદઘોષણાથી અધ્યાનગરની સમસ્ત પ્રજા કાપી ઉડી. અયોધ્યામાં ચારેકોર હાહાકાર વ્યાપે નગરજનેએ કહ્યું: “હે સીતા! તમે શુદ્ધ છે! આવી આકરી પરીક્ષા તમારે માટે નકામી છે. તમે શુદ્ધ છે એ વાતની અમને ખાત્રી છે માટે આપ આપને એ નિર્ણય જાતે કરો ” લેકવૃદને ઉદેશી રામે કહ્યું. “હે નગરજને તમારી આ વાત સાંભળી મને ઘણું આશ્ચર્ય થાય છે. સીતાને વ્યભિચારિણી કહેનાર પણ તમે જ હતા. આજે સતી કહેનાર પણ તમેજ છે એથી મને લાગે છે કે તમારી શંકા સદા માટે દુર થાય એટલા ખાતર સીતાએ અગ્નિ પ્રવેશ કરવો જરૂરી છે” રામની આજ્ઞા અનુસાર એક મેટ ખાડે જમીનમાં બેદી એક મેટી લાકડાની ચિતા રચવામાં આવી આ અરસામાં વૈતાઢયગિરિના રાજા હરિવિક્રમના પુત્ર જ્યભૂષણે પિતાની એક સ્ત્રીનું દુશ્ચરિત્ર જોઈ વિરાગ્ય પામી દીક્ષા લીધી તે મુનિ વિચરતા અયોધ્યાની નજીક પધાર્યા અને કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા તે વખતે પોતાની વ્યભિચારિણી સ્ત્રી જે રાક્ષસી થઈ હતી તે ત્યાં આવી ઉપદ્રવ કરવા માડી પણ મુનિને શુભ ધ્યાનથી કેવળજ્ઞાન થયુ. દેએ ત્યા મહોત્સવ કર્યો તે વખતે ઈન્દ્રને સીતાના દિવ્યની ખબર થઈ તેથી તેણે સીતાને સહાય કરવા પિતાના સેનાપતિ દેવને એક Page #264 -------------------------------------------------------------------------- ________________ * લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ • - - - - - - - સીતા સળગતી ચિતા સમક્ષ ધીમે ડગ ભરતા આવી પહોંચ્યાં. આકાશ તરફ દષ્ટિ કરી, બે હાથની આજલિ જેડી સીતાએ કહ્યું: “હે નગરજન' સાંભળે, મેં રામ વિના અન્ય પરપુરૂષની કઈ પણ દિવસે જે અભિલાષા સેવી હોય તે મને આ અગ્નિ બાળીને ભસ્મિભૂત કરી નાખે. અથવા તે હું જે મનવચન કાયાએ પવિત્ર હાઉં તે આ ભડભડ બળી રહેલી અશિશિખાઓ શાંત થઈ જાઓ.” પછી સીતાઓ અગ્નિની ઝાળમાં પિતાના દેહને પડતો મૂકો. સીતાના દેહના સ્પર્શમાત્રથી ગગનચુંબી અગ્નિની જવાળાઓ શાંત થઈ ઓલવાઈ ગઈ ખાડામાં પાતાળમાંથી પાણી ભરાઈ ગયું, અને એક સુંદર જસવરના રૂપમાં તે ખાસ ફેરવાઈ ગયા સીતા એક સહસ્ત્રદલ કમળ પર લક્ષ્મીની જેમ શોભી રહ્યાં. આકાશમાંથી મંગળ શેષનાદ થયા, ત્યારબાદ રામે સીતાને પોતાની સાથે અયોધ્યામાં આવવા જણાવ્યું પરંતુ સીતાએ ના કહી. કારણકે સીતાને હવે સંસારપરથી મોહ ઉઠી ગયે હતે. સંસારની અસારતા એમના હૈયાને કેરી ખાવા લાગી તત્કાળ સીતાએ પિતાના હસ્તે વાળને લોન્ચ કર્યો એ જોઈ સોતા ' પ્રત્યે મહાન અનુરાગી રામ મૂછ ખાઈ જમીન પર પડયા રામ એ મૂછમાંથી શુદ્ધિમાં " આવે એ પહેલાં તે સીતા ત્યાંથી ચાલી ગયાં ને જયભૂષણ નામના મુનિની પાસે વિધિપૂર્વક દીક્ષા અગિકાર કરી. (૯). રામનું નિર્વાણુ. રામનું પરિવાર સહિત જયભૂષણમુનિ પાસે જવું. પરિવારે રામને જળ છાંટ્યું. થોડીવારે મૂછ વળી કે તુત રામબેલી ઉઠયા “સીતા કયાં ગયા? હું તેના વગર કઈ રીતે જીવી શકીશ? લક્ષ્મણ ! શું જોઈ રહ્યો છે? ધનુષ્ય લાવ હુ હમણુજ સીતાને લઈ આવું?” લમણે કહ્યુ “વડિલબંધુ! સીતાએ પોતાના હાથે કેશને લેચ કરી દીક્ષા લીધી છે, દોષના ભયે લેકેએ અને તેને પ્રથમ તે દેવીને ત્યયા પણ હવે તે દેવી કાચનસમ શુદ્ધ નિવડી, તમને અમને અને સંસારને છડી સંયમ માર્ગે સીધાવ્યાં છે બધુ કઈ રાજવી વિદ્યાધર કે દેવે તેમને ઉઠાવ્યા હોત તે હું ધનુષ્ય લઈ કયારના દેડ હેત આતે કેવલિ જયભૂષણ મુનિ પાસે મમત્વ ત્યજી તપત્યાગ કરતા સ્વઈચ્છાએ બિરાજ્યા છે ” રામ ધીરા પડયા ને કહેવા લાગ્યા કે ખરેખર સીતા ધન્ય છે તેણે મારા ત્યાગને સર્વ ત્યાગમાં ફેરવ્યું. તેણે મમત્વ છેડયું અને હું હજી મમત્વવાળે રહો.? આ પછી પરિવારસહ રામ જયભૂષણ મુનિ પાસે ગયા. વાંદી ભગવંતને પૂછવા લાગ્યા કે “હું ભવ્ય કે અભવ્ય' મુનિએ કહ્યું “રામ! તમે ભવ્ય છે એટલું જ નહિ પણ આજ ભવે મુક્તિએ જનાર છે હજી તમારે સ ચમની વાર છે કારણ કે લક્ષ્મણ ઉપરનો તમારા રાગ તમારે માટે દુરસ્યાજ્ય છે.” રામ, રાવણ, લક્ષ્મણ, સીતા, સુગ્રીવ અને વિભીષણના પૂર્વભવની પૃચ્છા. સભામાં વિભીષણ, સુગ્રીવ, લક્ષમણું, લવણ, અંકુશ, ભામડળ વિગેરે બેઠા હતા Page #265 -------------------------------------------------------------------------- ________________ - .. . - - - - - - - - - - રામનું નિર્વાણ ] તેમણે સૌએ પિતાના પૂર્વજન્મ વિષે પૂછ્યું. તેમજ વિભીષણે રાવણને પૂર્વજન્મ, સીતાનું હરણ અને લક્ષ્મણના હાથે રાવણનું મૃત્યુ વિગેરે વિગેરે પૂછયું મુનિએ કહ્યું “આ દક્ષિણ ભારતમાં ક્ષેમપુર નગરમાં નયદત્ત નામે વાણિ હતો તેને સુનંદા નામની સીથી ધનદત અને વસુદત્ત નામે બે પુત્ર થયા આ અને પુત્રોને યાજ્ઞવલક્ય નામના બ્રાહ્મની સાથે મિત્રતા થઈ. આજ નગરમાં સાગરદત્ત શેઠને ગુણધર નામે પુત્ર અને ગુની નામે પુત્રી હની આ પુત્રીને વિવાહ ધનદત્તની સાથે તેના પિતાએ કર્યો હતો પણ તેની માતાએ ધનલાભથી લલચાઈ શ્રીકાંત નામના એક ધનાઢયની સાથે ગુસરીતે તેને આપવાનું નક્કી કર્યું હતું. આ વાતની ખબર યાજ્ઞવલ્કય દ્વારા વરુદત્તને પડતાં તે શ્રીકાંત પાસે ગયો અને ત્યાં પરસ્પર લડી બન્ને મૃત્યુ પામ્યા. આમ ગુણવતીના કારણે વસુદત્ત અને શ્રીકાંતની પરંપરા જાગી અને યાજ્ઞવલ્કય, વસુદત્ત અને ધનદત્તની પરસ્પર પ્રેમ પરંપરા જાગી અને તે ભાવ વધતા ગુણવતી મરી મૃગલી થઈ અને ત્યાથી વેગવતી બની બ્રાદેવકે જઈ સીતા થઈ અને વસુદત્ત, શ્રીભૂતિ પુરોહિત બની દેવલોકે જઈ પુનર્વસુ વિદ્યાધર થઈ ફરી દેવલોકમાં દેવ બની છેવટે લક્ષ્મણ થયે. અને ગુણવતી જેને આપી હતી તે ભદ્રિક ધનદત્ત મરી પરૂચિ શેઠ ઘ અને ત્યાથી મરી ઈશાન દેવલોકમા દેવ, નયનાનંદ વિદ્યાધર, મહેન્દ્ર દેવ, શ્રીચ દ્રકુમાર, બ્રહ્મદેવ અને છેવટે બલભદ્ર રામ થયા ગુણવતીને ભાઈ ગુણધર સ સાર રખડી કુલમડિત રાજપુત્ર થઈ મામડળ બન્યું. યાજ્ઞવલ્કય બ્રાહ્મણ પૂર્વભવમાં ધનદત્ત અને વસુદત્તને મિત્ર હોવાથી સંસારમાં રખડી ફરી અહિ વિભીષણ થયે અને રામલક્ષ્મણને મિત્ર બન્ય. આ સુગ્રીવ, ધનદત્ત મરી જ્યારે પમરૂચિ શેઠ હતા ત્યારે તેમણે બળદનાભાવમાં રહેલ સુગ્રીવને નવકારમંત્ર આપી આરાધના કરાવી હતી તે કારણે બળદમાથી વૃષભધ્વજ રાજા અને ત્યાર પછી ઈશાન દેવલોકમાં દેવ થઈ સુગ્રીવ થએલ છે. અને આ વિશ૯રા તે લમણે પુનર્વસુના ભવમાં જેની ઉપર નેહ રાખ્યું હતું તે ચક્રવર્તિ પુત્રી અને સુંદરી મરી વિશલ્યા થઈ શ્રીકાતને જીવ મરી મૃણાલકદ નગરમાં વાકઠને પુત્ર શભુ નામે થયે અને લક્ષમણુનો જીવ વસુદત્તના ભવમાથી નીકળી રાકને શ્રીભૂતિ નામે પુરોહિત થયે. તેમજ ગુણવતીને જીવ ભવભ્રમણ કરી શ્રીભૂતિની પુત્રી વેગવતી થઈ. આ વેગવતી રૂપવાન અને કલાવાન હતી એક વખતે કાઉસગ ધ્યાને રહેલા મુનિ ઉપર તેણે શિયળનું કલક ચડાવ્યું. આ વાત તેના પિતા શ્રીભૂતિએ જાણું ત્યારે તેને ખુબ ઠપકો આપ્યો પછીથી તેને ખુબ પશ્ચાતાપ થય અને શુદ્ધ શ્રાવિકા થઈ રૂપવતી વેગવતીને તેના પિતાને વિચાર કઈ ધર્મશીલ શ્રાવકને આપવાનો હતે પણુ રાજા શંભુએ તેની માગણી કરી. શ્રીભૂતિએ આનાકાની કરી એટલે શંભુએ શ્રીભૂતિને મારી નાંખ્યો. અને બળાત્કારે વેગવતીને ભેગવી વેગવતીએ શ્રાપ આપે કે અત્યારે તે હું અનાથ છું પણ પરભવે મારા કાણે તારો મહાપરાભવ અને નાશ થ” શંભુએ Page #266 -------------------------------------------------------------------------- ________________ * [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ તેને છોડી મૂકી વેગવતી દીક્ષા લીધી. ચારિત્ર પાળ્યું અને મૃત્યુ પામી દેવલોક જઈ ત્યાંથી વી સીતા થઈ શંભુરાજા મરીને પ્રભાસ નામે બ્રાહ્મણ થયું. તેણે દીક્ષા લીધી અને તપ આદર્યું. તપ દરમિયાન કનકપ્રભ નામના વિદ્યાધર ઉપર તેની નજર પડી “તેણે તે વખતે નિયાણું કર્યું કે મારા તપ પ્રભાવથી ભવાંતરે આવી હુ ત્રાદ્ધિસિદ્ધિ મેળવું” આથી પ્રભાસ મરી રાવણ થયે. આ રીતે પૂર્વભવની વૈરપરંપરાને કારણે લક્ષમણ અને રાવણની વૈરપ પર જાગી અને પૂર્વભવે મુનિને આપેલ કલકથી સીતા ઉપર કલંક આવ્યું લવણુ અંકુશન પૂર્વભવ કાકદી નગરીમાં લવણ અને અંકુશને જીવ પ્રથમ વસુનંદ અને સુનંદ નામે બે બ્રાહ્મણ હતા અહિં માસોપવાસી મુનિને ભાવથી પ્રતિલાલ્યા ને શુભ ભાવથી મૃત્યુ પામી વસુનદ પ્રિયંકર અને સુનંદ સુભંકર નામે રાજપુત્ર થશે તે બન્નેએ દીક્ષા લીધી અને મૃત્યુ પામી દેવકે જઈ લવણ અંકુશ થયા સીતાનું સ્વર્ગગમન. આ પ્રમાણે જ્યભૂષણ મુનિદ્વારા પૂર્વભવ સાંભળી ઘણું પ્રતિબોધ પામ્યા. રામના સેનાપતિ કૃતાતે તત્કાળ દીક્ષા લીધી. મુનિને વાંદી રામલક્ષમણુ આર્યા સીતા પાસે જઈ નમસ્કાર કરી ખમાવી અધ્યા ગયા આર્યા સીતા ઉગ્ર તપ કરી સાઠ વર્ષ ચારિત્ર પાળી બારમા દેવકે ઇદ્ર થયાં અને કૃતાતવદન મૃત્યુ પામી બ્રકમાં દેવ થયે. એક પ્રસંગે કનકરથ રાજાએ સ્વયંવર માંડ કનકરથની પુત્રી મંદાકીનીએ લવણને અને ચંદ્રમુખીએ અંકુશને વરમાળા આરોપી આથી લક્ષ્મણના શ્રીધરે વિગેરે અઢીસે પુત્રો લવણ અંકુશ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. લવણું અંકુશ કાકાના છોકરા સાથે નહિ લડવાને નિર્ણય કરી સ્થિર રહ્યા શ્રીધર વિગેરેને આ ખબર મળી તેથી તેઓએ લજજા પામી દીક્ષા લીધી લવણ અંકુશ મદાકિની અને ચંદ્રમુખીને પરણી અધ્યા આવ્યા ભામંડળનું મૃત્યુ અને હનુમાનની મુક્તિ એક વખતે ભામડળ વિચારશ્રેણિએ ચઢતા વિચારવા લાગ્યું કે મેં વૈતાઢયની બને શ્રેણીઓ વશ કરી છે. લીલાપૂર્વક જગતમાં હું ફર્યો છું હવે મારે દીક્ષા લઈ સ્વય સાધવું જોઈએ તેવામા આકાશમાંથી વીજળી પડી અને ભામંડળ મૃત્યુ પામી દેવકુરૂમાં સુગલિક થયે આ પછી હનુમાન પણ સૂર્યાસ્ત દેખી સૌના ઉદય અસ્ત વિચારી સાડાસાતસો રાજાઓ સાથે દીક્ષા લઈ તપ તપી મુક્તિએ ગયા લક્ષ્મણનું મૃત્યુ. હનુમાનની દીક્ષાના સમાચાર સાંભળી રામ વિચારવા લાગ્યા “ભગ સુખ ત્યજી હે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૬૫ રામ નિજાન ! માને કરી પ્રેમ દક્ષ લીધી?” આજ વખતે ઈન્વે સભામાં કહ્યું “રામચંદ્રને લક્ષમણ કિપર ગાદ અનેક છે તેથી તાવ મોક્ષગામી હોવા છતાં તે દીક્ષા લઈ શકતા નથી. અને સારમાં રહી વિષયસુખની પ્રશંસા કરે છે' આ વાત બે દેના ગળે ન ઉતરી. તેમણે ૧૦ની ૩ળ રામની પાછળ આઠંદ કરતી અંતઃપુરની સ્ત્રીઓ બતાવી. આ જોતાં જ તેમ જાત સાથે બોલી ઉઠયા “મારા વડિલ બધુ રામ મને મુકી મૃત્યુ પામ્યા, અરે! આ છે કાર ?' ના લગનની પૂર્ણાહુતિ સાથે જીવનના અંત ઘ. અને આઘાતથી હમજ અન્ય પાપા, વમને મારવામાં સો વર્ષ, માંડલિકપણામાં ત્રણ વર્ષ, વાલીશ િિવજયમાં, અગ્યાર હજાર પાંચશે સાઠ વર્ષ વાસુદેવપણુમાં એમ કુલ બાર જાર વર્ષનું સંપ આયુષ્ય જોગવ્યું. રામની દીક્ષા હમના મૃત્યુ સમાચાર મળતા રામ તુર્તજ તેની પાસે ગયા. તેને ઢઢો અને કહેવા લાગ્યા કે “ બાંધવ! તું કેમ રસાયા છે. હું આટલું આટલું બોલાવું છું છતાં તું કેમ કોઈ પણ જવાબ આપને નથી?” મત્રીઓએ રામને કહ્યુ “લામણું મૃત્યુ પામ્યા છે અને હવે આપ તેના શબને અગ્નિસંસ્કાર કર' રામને ઘણાએ સમજાવ્યું પણ કોઈની વાત ગળે ન ઉતરી અને શબને છ છ મહિના સુધી રાખી ઉન્મત્તની પેઠે રામે ફર્યા કર્યું. વિકણના મૃત્યુથી લવણ અંકુશ પણ વૈરાગ્ય પામ્યા અને અમૃતઘેષ મુનિ પાસે દીક્ષા લ મે ગયા. અરસામાં ઈન્દ્રજિતના પુત્રએ અયોધ્યા ઉપર ચડાઈ કરી પણ દેવની મદદથી તે પરાભવ પામ્યા અને છેવટે દીક્ષા લઇ તેમણે કલ્યાણ સાધ્યું. આ પછી રામને કૃતાંતદેવે અને જટાયુદેવે પણ સમજાવ્યા છતાં રામને લક્ષમણના મૃત્યુની વાતમાં શ્રદ્ધા ન બેઠી એક વખત દેવે એક સ્ત્રીનું શબ લઈ ઘુમવા માંડયું. તે જોઈ રામે મશ્કરી કરી દેવે જવાબમાં કહ્યું “જેવું હું મડદુ લઈ ભણું છું તેવું તમે લઈ ઘુમે છે આથી રામનું ભાન ઠેકાણે આવ્યું અને તેમણે શબને છેડી દીધું અને અગ્નિ સંસ્કાર કરી લવણના પુત્ર અનંગદેવને રાજ્ય સેંપી સુવ્રત નામના મુનિ પાસે શત્રુત, સુગ્રીવ, વિભીષણ, વિરાધ વિગેરે અનેક રાજઓ સાથે રામે દીક્ષા લીધી રાજર્ષિ રામે દીક્ષા બાદ તપ, ધ્યાન અને શુતમાં આગળ વધી અવધિજ્ઞાન ઉપાન કર્યું. અને લક્ષ્મણને નરકમાં પડેલા દેખી વધુ ધ્યાનમાં લીન બન્યા. એક વખત તેમણે સ્પન્દન સ્થળ નામના નગરમાં પારણું કરવા માટે પ્રવેશ કર્યો કે તેમને જોઈ હર્ષની કીકીયારીઓ કરી. આથી નગરના હાથી અને ઘોડા ભડકયા. રામ ત્યાંથી પાછા ફર્યા. અને રાજગૃહમાં જઈ શક આહાર લીધે અને તે જ વખતે અભિગ્રહ કર્યો કે “અરણ્યમાં જે ભિક્ષા મળે તેથી પારણું કરવું.” એક વખતે જંગલમાં પ્રતિ દી રાજા ભૂલે પડી રામ બલભદ્ર હતા ત્યાં આવ્યું. તેણે તેમને પ્રતિલાલ્યા. રામરાજર્ષિએ દેશના આપી અને પ્રતિનંદીએ બારવ્રત ગ્રહણ કર્યા. Page #268 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ વિષાણ શલાકા પુરુષ . . . . . . . . જિ . સીતેદ્રને ઉપસર્ગ અને રામમુક્તિ. આ પછી રામરાજર્ષિ માસ, બે માસ, ત્રણું માસ વિગેરેના ઉપવાસ કરી કટીશિલા ઉપર ધ્યાનારૂઢ બન્યા. આ વખતે ઈન્દ્ર બનેલ સીતાના જીવે વિચાર્યું કે “રામ ઘેડાજ વખતમાં મુક્તિએ જશે અને અમારે સદાકાળનો વિયોગ થશે લાવ! એક પ્રયત્ન કરે અને તેમને આકષી દેવલોકમાં લાવું” આ પછી દેવે સીતાનું રૂપ વિકુવ્યું અને પ્રાર્થના કરી કહેવા માડયુ “હે પ્રિય! હું તમારી પ્રિયા સીતા છું. આપણે સાથે રહીશું, સાથે રમીશું આપ દીક્ષા છેડે અને મારા પૂર્વ અપરાધ સામે નજર ન નાંખે. રામે સીતેના કરેલા બધા ઉપસર્ગો સહન કર્યા અને મહા સુદ બારસના દિવસે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. સીતેન્દ્ર ક્ષમા માગી અને ભક્તિ પૂર્વક કેવળજ્ઞાનને મહિમા કર્યો. રામરાજર્ષિએ દેશના - આપી. દેશના બાદ સીતેન્દ્ર રાવણુ અને લક્ષ્મણની ગતિ પુછી. ઋષિએ કહ્યું “શબુક, રાવણુ અને લક્ષ્મણ ચેથી નરકમાં છે. અહિંથી નીકળી રાવણે જિનદાસ અને લક્ષમણ સુદર્શન નામે વિજચાવતી નગરમાં થશે. ત્યાથી મરી સૌધર્મ દેવલોકમાં દેવ, વિજયાપુરીમાં શ્રાવક, હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિક, વિજયાપુરીમાં જયકાન્ત અને જયપ્રભ નામે કુમાર અને ત્યારબાદ છઠ્ઠા દેવલોકમાં દેવ થશે આ વખતે તું ભરતક્ષેત્રમાં સર્વરત્નમતિ નામે ચક્રવર્તિ , થઈશ. અને રાવણુ અને લક્ષ્મણના જીવ દેવલોકથી ઍવી ઈન્દ્રાયુધ અને મેઘરથ નામે તારા પુત્ર થશે. રાવણને છ ઈન્દ્રાચુધ ત્રણુભવ કરી તીર્થકર બનશે અને તે દેવલોક જઈ , ચ્યવી તેને ગણધર થઈશ. અને પ્રાંતે તમે અને મોક્ષને પામશો. લક્ષ્મણને જીવ મેઘરથ : પછી અનેક ગતિ કરી રત્નચિત્રા નગરીમાં ચક્રવર્તિ થઈ તીર્થકર બની મેક્ષ મેળવશે.' સીતે દ્ર પૂર્વના નેહને લઈ લમણ, રાવણ અને શંબુક હતા તે નરકમાં આવ્યા ત્યાં ત્રણેને તેમણે લડતા જોયા સીતેન્દ્ર લક્ષ્મણ, શંબુક અને રાવણને રામે કહેલ પૂર્વભવે કહી , સંભળાવ્યા અને સમતાથી દુખ સહન કરી વૈરવિરોધ સમાવવાનું જણાવ્યું. સીતેન્દ્ર લક્ષ્મણ - વિગેરેને નરકમાથી ઉપાડયા પણું વધુ દુખ થવાના કારણે સંસાર સ્થિતિ વિચારતાં તેમણે , તેઓને ત્યાં છેડી દીધા. રામ બળભદ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભવ્ય જીને બોધ કરી પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદ પામ્યા પર્વ સાતમું સંપૂર્ણ રામાયણ સંપૂર્ણ. શ્રી નમિનાથ ચરિત્ર પૂર્વભવ વર્ણન. પ્રથમ–દ્વિતીયભવ-સિદ્ધાર્થ રાજા અને અપરાજિત દેવલોકમાં દેવ. જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં ભરત નામના વિજયમાં કેશાબી નામે નગરી હતી ત્યાં સિદ્ધાર્થ નામે રાજ રાજ્ય કરતો હતો કેટલાક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે Page #269 -------------------------------------------------------------------------- ________________ નમિનાથ ચરિત્ર ] છ સુદર્શન સુતિની પાસે દીક્ષા લીધી અને વીશસ્થાનક તપ કરી તીથ કર નામકસ ઉપા મૃત્યુ પામી અપાજિત દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયે (૨) તૃતીય ભવ–શ્રી નમિનાથ ભગવાન આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામે નગરી હતી તે નગરીમાં વિજય નામે રાજા રાજ્ય કરતા હતા તે રાજાની પ્રા નામે રાણીની કુક્ષિને વિષે સિદ્ધા રાજાના જીવ અપરાજિત વિમાનથી વ્યવી આસા થુદ પૂનમના દિવસે અશ્વિની નક્ષત્રમા અવતર્યાં માતાએ ચૌદ સ્વસ જોયા દેવાએ ચ્યવન મહેાત્સવ કર્યો. ત્યારમાદ પૂર્ણ માસે વપ્રાદેવીએ શ્રાવણ વદ આžમના દિવસે અશ્વિની નક્ષત્રમા નીલકમળના લાઇનવાળા અને પુત્રણ વર્લ્ડ વાલા પુત્રને જન્મ આપ્યા દિકુમારિકાઓએ, દેવાએ અને તેમના પિતાએ જન્મ મહાત્સવ કર્યો સારા મુહૂર્ત વિજયરાજાએ પ્રભુનું નામ એવું નામ પાડ્યું. કારણ કે જ્યારે પ્રભુ ગમા હતા ત્યારે શત્રુઓએ મિથિલાનગરી રુધી હતી. તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચઢળ્યા. અને શત્રુઓની છાવણી ઉપર નજર નાંખી શત્રુ તેમને જોઈ ગર્ભના પ્રભાવથી વિજયરાજાને નમી પડ્યા હતા. ઉંમર થતાં ભગવત પાર ધનુષની કાયાવાળા થયા અને ઘણી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી અઢીહજાર વર્ષના થયા ત્યારે પિતાએ રાજ્યગાદી સોંપી અને તેનુ પાલન પોતાની પાચહજાર વર્ષ ની ઉંમર સુધી કર્યું . એ અરસામા લેાકાન્તિક દેવાએ તી પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. ભગવાને સુપ્રભ નામના પુત્રને રાજ્યગાદી સોંપી વાર્ષિકદાન આપી દેવકુરૂ નામની શિખિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યાં અહિં છઠે તપ પૂર્ણાંક અશાડ વદ ૯ના દિવસે અશ્વિની નક્ષત્રમા હાર રાજાએ સાથે દીક્ષા ગ્રહણ કરી. દેવેાએ દીક્ષા મહેાત્સત્ર કર્યો ખીજે દિવસે વીરપુર નગરમાં દત્ત રાજાને ઘેર ક્ષીરાનથી પ્રભુએ પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયા પારણાની જગ્યાએ દત્ત રાજાએ મણિપીઠ રચાવી અને ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. છદ્મસ્થપણે નવમાસ વિહાર કર્યાં ખાદ ફરી ભગવાન સહસ્રામ્રવનમાં પધાર્યા અને છઠે તપ પૂર્વક એરસલીના વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા અહિં તેમને માગશર છુદ અગિયારસના દિવસે કેવળજ્ઞાન થયુ દેવાએ સમવસરણ રહ્યુ. એકસાએ સી ધનુષ ઉચુ ચૈત્યવૃક્ષ બનાવ્યું. ભગવાન તેને પ્રદક્ષિણા કરી તીર્થને નમી સિહાસન ઉપર આરૂઢ થયા અને ધર્મદેશના આરભી દેશનામાં સ સારની અસારતા જણાવી આથી કેટલાકે દીક્ષા અને કેટલાકે શ્રાવકન્નતના સ્વીકાર કર્યાં. ભગવાનને કું ભ વિગેરે સત્તર ગણુધરા થયા તેમણે ભગવાન પાસે ત્રિપદી પાસી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પરિસીમાદ મીજી પારિસીમાં ભગવાનની પાદપીઠ ઉપર બેસી ભગવાનના કુંભ ગણુધરે દેશના આપી. દેશના પૂર્ણ થતા ધ્રુવા ભગવાનને નમી સ્વસ્થાનકે ગયા મિનાથ ભગવાનના શાસનમા ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, સુત્ર જેવા વ વાળા, વૃષભના વાહનવાળા, ચાર દક્ષિણ ભુજામાં ખીજારૂ, શક્તિ, મુદ્ગર અને અભય તથા Page #270 -------------------------------------------------------------------------- ________________ - ૨૪ ખ્ય જરૂમ ના નામ અને આ જ! - - - - [ લઇ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચાર વામ ભુજાઓમાં નકુલ, પરશુ, વજી અને અક્ષમાળાને ધારણ કરનાર ભૂકીટ નામે યક્ષ શાસનદેવ તથા ગાંધારી નામે ચક્ષિણી શાસનદેવી થઈ તે શ્વેત અંગવાળી, હસના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ખર્ગ અને વરદ તથા બે વાગભુજામાં બીજારે અને કુત ધારણ કરનારી હતી. ભગવાન નવમાસે ઉણુ અઢી હજાર વર્ષ પૃથ્વી પર વિચર્યા. તેટલા સમયમાં ભરી વાનને વીસહજાર સાધુ, એકતાલીસ હજાર સાવી, સાડાચારસે ચાદ પૂર્વ ધારી, એકહજારને છસો અવધિજ્ઞાની, બારસો ને આઠ, મન:પર્યવજ્ઞાની, ભેળસે કેવળજ્ઞાની, પાંચ હજાર વૈક્રિય લબ્ધિવાળા, એક હજાર વાદ લિબ્ધવાળા, એક લાખ અને સીત્તેર હજાર શ્રાવક તથા ત્રણ લાખ અને અડતાલીશ હજાર શ્રાવિકા આટલે પરિવાર થયા ' અનુક્રમે ભગવાન પિતાને નિર્વાણ સમય નજીક જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે ભગવાને અનશન સ્વીકાર્યું. એક માસને અંતે વિશાખ વદ, દશમના દિવસે અશ્વિની નક્ષત્રમાં તે સુનિઓની સાથે ભગવાન અવ્ય પદ પામ્યા પ્રભુએ કૅમારાવસ્થામાં અઢી હજાર વર્ષ, રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ, કતમાં અઠહજાર વર્ષ એમ કુલ દશહજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. મુનિસુવ્રતસ્વામિના નિર્વાણ પછી છ લાખ વર્ષ બાદ નમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા અવધિજ્ઞાન વડે પ્રભનું નિર્વાણ જાણી ઇદ્રો દેવ સહિત ત્યાં આવ્યા. ભગવાનના તથા અન્ય મુનિએના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કરીને નંદીશ્વરદ્વીપે નિવાત્સવ ઉજવી સ્વસ્થાને ગયા દશમા ચક્રવતિ શ્રી હરિર્ષણનું ચરિત્ર _[૧] . - પર્વભવ વર્ણન. ભરતક્ષેત્રમાં અનંતનાથ ભગવાનના શાસનમાં નરપુર નામના નગરને વિષે નરાભિરામ નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે કેટલોક વખત રાજ્ય પાલન કર્યા બાદ સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું સારી રીતે આરાધના કરીને નાભિરામ રાજર્ષિ મૃત્યુ પામી સનકુમાર દેવલોકમાં મેટી =દ્ધિવાળા દેવ થયા. - - બાલ્યકાળ, યુવાકાળ, ચક્રિપદ અને મેક્ષ. પાંચાલ દેશમાં આવેલા કપિલ્યયુર નામના નગરમાં સિંહના જે પરાક્રમી મહાહર નામને રાજા રાજ્ય કરતે હેતે તેને મહિષી, નામે શિયળવંતી રાણી હતી તે રાણીની કુક્ષમા સનસ્કુમાર દેવલોકમાંથી ચ્યવી નરાભિરામ રાજાને જીવ ઉત્પન્ન થયા રાએ તે રાતને વિષે ચક્રવર્તિના જન્મને સૂચવનારાં ચાદ મહાસ્વત જોયાં. અને રાણીએ પૂર્ણમાસે સુવર્ણ સમાન વર્ણવાલા પુત્રને જન્મ આપે તેનું નામ રાજાએ હરિણું પાડ્યું. હરિપેણ કુમાર અનુક્રમે વૃદ્ધિ પામતે પંદર ધનુષ્યની કાયાવાળો થયો અને પિતાએ તેને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો પિતાનું રાજ્ય પાળતાં હરિષેણ રાજાની આયુધશાળીમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે પુહિત વિગેરે તેર રત્નો તેને આવી મળ્યાં ચક્રવર્તિએ દિગ્વિજય કરવાની તૈયારી કરી. પ્રથમ ચકની પાછળ ચાલતાં દિગ્વિજયની Page #271 -------------------------------------------------------------------------- ________________ જયચક્રવર્તિ ચરિત્ર ] ૬૯ શરૂઆતમાં પૂર્વ દિશામા રહેલ માગષ્ટ તીર્થના અધિપતિ માગધકુમાર દેવને સાચ્ચે ત્યાંથી દક્ષિણ દિશા તરફ્ જઈ દક્ષિણ સમુદ્રમા રહેલ વરદામ તીર્થના અધિષ્ઠાયક વાસ દેવને સાધ્યા. તેવીજ રીતે પશ્ચિમ દિશામાં જઈ પ્રભાસતીના અધિપતિ પ્રભાસદેવને પણ વશ કર્યો ત્યાંથી આગળ પ્રયાણ કરીને ચક્રવર્તિ એ સિંધુ નદી પાસે જઈ ને સિંધુદેવીને સાધી ત્યારબાદ આગળ વધી દ્વૈતાઢય પર્વત પાસે આવીને વૈતાઢચાદ્રિકુમારને વિધિ પૂર્વક વશ કર્યો અને વૈતાઢચ પર્યંતમા આવેલ તમિસા ગુફાના અધિપતિને પણ સાધીને ચક્રવત્તિ એ સેનાપતિ પાસે પશ્ચિમ નિષ્કુટ સધાવી લીધું અને દંડ રત્નથી સેનાપતિએ તમિસા ગુફાના દ્વાર ઉઘાડ્યાં અને ગુફામાં કાકિણી રત્નથી માંડલા દોર્યા કે જેથી ગુફા પ્રકાશથી ઝળહળી ઉઠી. ચક્રવ્રુત્તિ સૈન્ય સાથે ગુફામાં આગળ વચ્ચે અને વાધકિરને ખાંધેલ પુલવડે ઉન્મના અને નિમશ્તા નદી પાર ઉતર્યાં ગુફાનું ઉત્તરદ્વાર આપેઆપ ઉઘડી ગયુ ગુફામાંથી બહાર નીકળી ચઢ઼તિ એ આપાત જાતિના સ્વેને જીતી લીધા સિંધુ નદીના પશ્ચિમ નિષ્કૃટને સેનાપત પાસે જીતાવી લીધું ત્યારમાદ ક્ષુદ્રહિમાલય પાસે આવી તેના અધિપતિ દેવને સાધ્યા અને ત્યાં આવેલા ઋષભકૂટ ઉપર કાકકણી રત્નવડે ‘હરિષેણુ ચક્રતિ” એવું પેાતાનું નામ લખ્યું, અને આગળ પ્રયાણ કરી ગગા નદી પાસે આવી ગંગાદેવીને સાધી, અને સેનાપતિ પાસે પશ્ચિમ નિષ્ફટ સધાવી લીધુ. પછી ચૈતાઢય પર્વતની બન્ને શ્રેણિના અધપતિ વિદ્યાધરા પાસેથી ભેટ મેળવીને ચઢવતિ એ ત્યા આવેલ ખડપ્રપાતા ગુફાના સ્વામિ નાટયમાલ દેવને વશ કર્યું. સેનાપતિએ પૂર્વવત ગુફાના દ્વાર ઉઘાડવાં. ચક્રવર્તિ ચકને અનુસરીને ગુફામાં પ્રવેશી પ્રથમની જેમ સૈન્ય સહિત બહાર નીકળ્યેા. સેનાપતિ પાસે ગ ગાનદીનું પૂર્વ નિકૂટ સધાવી ચક્રવતિ એ ગ ંગાના કિનારા પર પડાવ નાંખ્યું. ત્યાં તેના પુન્યમળથી ગંગાના મુખ પાસે વસનારા નવનિધિએ તેને સ્વયમેવ પ્રાપ્ત થયા આ પ્રમાણે ચક્રવર્તિએ ચક્રીપણાને ચેાગ્ય સપૂર્ણ ઋદ્ધિસિદ્ધિ મેળવી ભરતના છ ખડના વિજય કરીને કાંખિલ્યપુરમા પ્રવેશ કર્યો. દેવાએ અને માનવેાએ તેને ચક્રવર્તિ પણાના અભિષેક કર્યો તેના મહાત્સવ નગરમાં ખાર વર્ષ સુધી ચાલુ રહ્યો અને ચક્રવત ધર્મની સાચવણી પૂર્ણાંક શાતિથી રાજ્યસુખ ભાગવવા લાગ્યા. છેવટે ચક્રવત એ સ સારથી વિરક્ત થઈ લોલા માત્રમા સઋદ્ધિને ત્યાગી દીક્ષા ગ્રહણ કરી ચક્રતિ એ ચારિત્ર ધર્મનું નિરતિચાર પાલન કરી ધાતિકના નાથ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને પૃથ્વીતલ ઉપર વિચરી જગત ઉપર ઉપકાર કરી અવ્યયપદ પામ્યા. હરિષણ ચક્રવર્તિ કૌમારાવસ્થામાં સવાત્રણસે વ, તેટલાં જ વર્ષોં માલિકાવસ્થામા, દાઢસેા વર્ષે દિગ્વિજયમાં, આઠહજાર આઠસા પચાસ વર્ષ ચક્રતિ પણામાં, અને સાડાત્રણસેા વર્ષે દીક્ષાવસ્થામા એ રીતે કુલ દશ હજાર વર્ષોંનુ આયુષ્ય લાગવી મેક્ષે ગયા અગ્યારમા જયચક્રવર્તિનું ચરિત્ર શ્રી નમિનાથ ભગવાનના તી મા ચક્રવર્તિ થયા છે. તેનુ' ચરિત્ર નીચે મુજખ છે. આ જબુદ્રીપના ઐરાવત ક્ષેત્રમાં શ્રીપુર નામે નગર હતું તેમા વસુધર નામે રાજા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૭૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, - - - - * * * * રાજ્ય કરતો હતો તેને પદ્માવતી નામે રાણ હતી રાણના અચાનક મૃત્યુથી રાજાને વૈરાગ્ય ભાવના જાગી તેથી તેણે પિતાના પુત્ર વિનય ધરને રાજ્યગાદી સેવી વરધર્મ નામના મુનિની પાસે પ્રતિબંધ પામી દીક્ષા ગ્રહણ કરી લાંબો વખત દીક્ષા પાળી વસુધર રાજર્ષિ મૃત્યુ પામી સાતમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા મગધ દેશમાં રાજગૃહ નામે નગર હતું. ત્યા વિજય નામનો રાજા રાજ્ય કરતે હતે તેને વઝા નામે શીલવતી રાણી હતી. કેટલાક કાળ ગયા પછી વસુંધર રાજાનો જીવ મહાશક દેવલેકમાથી ચ્યવી તેની કુક્ષિમા અવતર્યો. રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં અને પૂર્ણ કાળે પુત્રને જન્મ થયે ત્યારે તેનું નામ જયકુમાર પાડયું યૌવનવય થયો ત્યારે તે કુમાર સુવર્ણવર્ણવાળો અને બારધનુષ્યની ઉંચાઈવાળ થયે. સમય જતાં પિતાએ રાજ્યાભિષેક કર્યો. જયકુમાર રાજ્યને રાજમર્યાદા પૂર્વક પાલન કરે છે તે અરસામાં તેના આયુધગૃહમાં ચરત્ન ઉત્પન્ન થયું. ત્યાર પછી બીજા તેર રને પણ આવી મળ્યાં.' , ત્યારબાદ જયચકી દિગ્વિજય માટે નિકળ્યા સૌ પ્રથમ માગવકુમાદેવ, વરદામદેવ, પ્રભાસદેવ, સિધુ દેવી, વૈતાયાદ્રિકુમારદેવને સાધ્યા અને ત્યારબાદ સેનાપતિ પાસે સિંધુ નિકૂટ સધાવી, તમિસાગુફામાં પ્રવેશ કરી ઉત્તરભરતાર્ધમાં દાખલ થયા. અહિં આપાત ભિલ્લને સાધ્યા. હિમવંત કુમારદેવને સાથે, ઋષભકુટ ઉપર કાકિણ રત્નવડે પિતાનું નામ લખ્યું તેમજ સિંધુને પશ્ચિમનિષ્ફટ અને ગંગાના પૂર્વ નિકૂટને સેનાપતિ દ્વારા સધાવ્યું ત્યારબાદ વિદ્યાધરોને જીતી નાટયમાલદેવને સાધી ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશી ત્યાંથી દક્ષિણભારતમાં દાખલ થયા અને નવનિધિ સાધી ગગાના બીજા નિષ્ફટને સેનાપતિ પાસે સધાન્ય આ રીતે છ ખંડ સાધી જ્યચકી પિતાના નગરમાં પાછો ફર્યો. દેવેએ અને માનવીએ ચક્કીપણાને અભિષેક કર્યો જયચકવતિ ઘણે કાળ ષડ ભેગવી ત્રણ હજાર વર્ષ આયુષ્ય પાળી કેવળજ્ઞાન પામી સિદ્ધિગતિને પામ્યા ચચક્રવર્તિએ ત્રણ વર્ષ કુમારપણામાં, ત્રણ વર્ષ માલિકપણામાં, સો વર્ષ દિગિજયમાં, એક હજાર ને નવ વર્ષ ચક્રવર્તિપણામાં અને ચાર વર્ષ દીક્ષાવસ્થામાં , એમ કુલ ત્રણ હજાર વર્ષનું આયુષ્ય પોતાના જીવનકાલ દરમિયાન ભગવ્યું હતું [આ પ્રમાણે રામાયણ, નમિનાથ ચરિત્ર, હરિણચકી ચરિત્ર, અને જયચકી ચરિત્ર રૂપ સાતમું પર્વ સંપૂર્ણ.] શ્રીનેમિનાથ ચરિત્ર પૂર્વભવ વર્ણન પ્રથમ-દ્વિતીયભવ-ધનકુમાર અને સૌધર્મ દેવલોકમાં દેવ આ જંબુદ્ધોપના ભરતક્ષેત્રમાં અચલપુર નામના નગરમાં વિક્રમધન નામને રાજી રાજ્ય કરતો હતો. તેને ગુણ શીલ સંપન્ન ધારિણે નામે રાણી હતીએક દિવસે પાછલા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શ્રી નેમિનાથ ચરિત્ર ] રાત્રે ધારિણીએ સ્વપ્નામાં “આમ્રવૃક્ષ દેખ્યું. અને તે સ્વપ્નામાં તેને એક પુરૂષે કહ્યું કે “આ આમ્રવૃક્ષ સો પ્રથમ તારા આંગણામાં રોપવામાં આવે છે કુલ આ આમ્રવૃક્ષ નવવાર રોપવામાં આવશે અને એક કરતાં બીજીવારમાં તે વધુ ફળદાયક અને સમૃદ્ધ બનશે નવમીવાર તે તેની સમૃદ્ધિ માપી પણ નહિ શકાય એમ કહી તે પુરૂષ કયાંક ચાલ્યો ગયે” રાણેએ જાગૃત થઈ શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી પ્રાતઃકાલે રાજાને સ્વમની વાત કહી અને તેનું ફળ પૂછયું રાજાએ સ્વપ્ન પાઠકેને બોલાવી તેમની આગળ સર્વ કહી બતાવ્યું સ્વપ્ન પાઠકેએ જવાબ આપે “હે રાજન ! આ સ્વપ્નથી તમારે ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પરંતુ નવવાર આમ્રને રેપવાથી શુ ફળ થશે તેની અમને માહિતી નથી ” પૂર્ણમાસે ધારિણીએ પુત્રને જન્મ આપે. રાજાએ તેનું ધનમાર એવું નામ પાડયું. તે દિવસે તે શાસ્ત્ર અને શસ્ત્રકળા શીખી યૌવનવય પામ્ય એ સમયે કસુમપુરના રાજા સિંહને વિમળા નામની પત્નીથી ઉત્પન્ન થએલી ધનવતી નામે કન્યા હતી એક વખત તે સખી સાથે ઉદ્યાનમાં કીડા કરતી હતી તેવામાં કોઈ પુરૂષ ચિત્રપટ હાથમાં લઈ ત્યાં આવ્યું. રાજકુમારી આ શું ચિત્ર છે તેમ ચિત્રકારને પૂછે છે, તેટલામાં તે તેની સખી કમલિનીએ તે પુરૂષના હાથમાંથી ચિત્રને પટ ઝડપથી લઈ લીધે અને ચિત્ર જોઈ બોલવા લાગી કે “અહો ! કેવું સુંદર રૂપ! આ દેવ કે નાગકુમાર!” ધનવતીએ કમલિની પાસેથી ચિત્રપટ લઈ લીધું અને તે જોવામાં લીન બની. ચિત્રકારે કહ્યું નથી આ દેવ કે નથી આ નાગકુમાર, આ ચિત્ર વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારનું છે” રૂપ જોતાં જોતાં ધનવતી ધનકુમાર ઉપર રાગી બની. ત્યારબાદ એક વખત કુસુમપુરમાં અચળપુરથી હૂત આગે. સિંહરાજા પાસે તેણે ધનકુમારના રૂપ ગુણુ અને કળાની પ્રશંસા કરી તે સાંભળી સિ હરાજાએ પિતાની ધનવતી કન્યા સાથે ધનકમારને સંબંધ બાંધવા માટે તેજ દૂતને વિક્રમધન રાજા પાસે મોકલ્યા ભાવતા ભોજનસમ પિતાએ કરેલ આ વિવાહથી ધનવતી ખુબ આનંદ પામી. અને ધનકમાર પણ જેવું જોઈએ તેવું મળ્યાથી આનદ પામ્યા અને પરસ્પર પ્રીતિપત્ર લખવા માંડયાં. અને અવસરે સારા મુહુ માતાપિતાએ તેમનાં લગ્ન કર્યા. એક દિવસે અચલપુરના ઉદ્યાનમાં ચતુર્ણાની વસુંધર નામના સુનિ પધાર્યા. વિક્રમધનરાજા કુટુંબ સહિત વાદવા ગયે ધર્મોપદેશ સાભળી રાજાએ મુનિને પૂછયું “હે ભગવતી જ્યારે આ ધનકુમાર ગર્ભમાં હતું ત્યારે તેની માતાને સ્વમમા “નવવાર આમ્રવૃક્ષ ફરી ફરી રેપવામા આવશે એવું એક પુરૂષે કહ્યું હતું. તેનું શું ફળ? મુનિએ અવધિજ્ઞાનથી કેવળી પાસેથી તેને ખુલાસો મેળવી નેમિનાથનું નવભવવાળું સંપૂર્ણ ચરિત્ર કહ્યું. અને જણાવ્યું કે “ધનકુમાર નવમા ભવે બાવીશમા નેમિનાથ તીર્થકર થશે” રાજા વિગેરે સર્વ પરિવાર આ સાભળી ધર્મમા વધુ દઢ બને અને મુનિને વાદી પિતાના સ્થાનકે ગયો એક વખત ધનકુમાર ધનવતીની સાથે ક્રીડા કરવા સરોવર ઉપર ગયે. ત્યાં તેણે એક મૂચ્છ પામેલ મુનિને જોયા. ધનકુમારે તેમની શુશ્રુષા કરી સાવધ કર્યા. મુનિએ ધર્મલાભ પૂર્વક ધર્મોપદેશ આપ્યો ભાવિત ધનકુમારે ધનવતી સાથે સમ્યક્ત્વ પૂર્વક શ્રાવક ધર્મને Page #274 -------------------------------------------------------------------------- ________________ ( 1 ) ર [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષે સ્વીકાર કર્યો. છેવટે ધનકુમારે રાજા ભોગવી પિતાના ધનદત્ત અને ધનદેવ બે બાંધવા અને ધનવતી રાણની સાથે વસુંધર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધ ચારિત્ર પાળી સર્વે અંતે સૌધર્મ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયાં ત્રીજે-ચેથે ભવ-ચિત્રગતિ વિદ્યાધર અને મહેન્દ્ર દેવલોકમાં દેવ. વૈતાઢય પર્વત ઉપર સુરતેજ નામના નગરમાં સુર નામે વિદ્યાધર રાજા રાજ્ય કરતે હતું તેને વિદ્યુન્સતી નામની રાણી હતી. તેની કુક્ષિને વિષે સૌધર્મ દેવકથી એવી ધનકુમારનો જીવ અવતર્યો. પૂર્ણમાસે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યા. તેનું નામ માતપિતાએ ચિત્રગતિ પાડવું કેટલાક સમયબાદ રાણીએ ચપળગતિ. અને મને ગતિ નામના પુત્રને જન્મ આપ્યો. આ અરસામાં શિવમ દીર નામના નગરમાં અસંગસિહ રાજાને શશિપ્રભા નામની રાણી હતી. તેની કુક્ષિને વિષે સૌધર્મ દેવકથી એવી ધનવતીને જીવ પુત્રપણે અવતર્યો પૂર્ણમાસે રાણએ પુત્રીને જન્મ આપે તેનું નામ માતપિતાએ રત્નાવતા પાડયું. એક વખત અસંગસિંહે એક નિમિત્તકને પૂછયું કે “રત્નાવતીને ભર્તા કેણુ થશે” નિમિત્તકે જવાબ આપ્યો કે યુદ્ધમાં તમારું ખત્રરત્ન જે ખુચવી લેશે તથા સિદ્ધાચતનમાં જેના ઉપર પુષ્પવૃષ્ટિ થશે તે આ નવતીને પતિ થશે.” ત્યારબાદ નિમિત્તક સ્વસ્થાને ગયો કેટલાક સમયબાદ શશી પ્રભાએ કમળનામના પુત્રને જન્મ આપ્યો. આ અરસામાં ચક્રપુર નગરમાં સુગ્રીવ નામને રાજા રાજ્ય રાજ્ય કરતા હતા, તેને યશસ્વતી અને ભદ્રા નામની બે રાણીઓ હતી યશસ્વતીની કુક્ષિથી સુમિત્ર નામને પુત્ર થયે અને ભદ્રાની કુક્ષિથી પધ નામને પુત્ર થયે તેમા સુમિત્રગુણવાના અને ભદ્રિક પ્રકૃતિને હતે. પદ્મ પુર ને અવિનયી હતે આથી ભદ્રાને એક દિવસે વિચાર આવ્યો કે “સુમિત્ર આવશે ત્યાં સુધી મારા પુત્રને ગાદી નહિ મળે” આથી એણે સુમિત્રને ઝેર આપ્યું. રાજાને આની તરત ખબર પડી. તેણે ભુવા વૈદ્યો લાગ્યા પણ એર ન ઉતર્યું. ભદ્રા નાશી ગઈ. આખું કુટુંબ શોકમગ્ન બન્યું આ અરસામાં ચિત્રગતિ વિમાન માંથી પસાર થતા હતા તેણે સુગ્રીવ રાજાને શોક સહિત દીઠા, તેણે વિમાન નીચે ઉતાર્યું મંત્રથી પાણ મચ્યું અને સુમિત્ર ઉપર છાંટી તેને સચેતન બનાવ્યું. આખું કુટુમ્બ આનંદ પામ્યું. સુમિત્ર તે જાણે ઊંઘમાંથી ઉઠ હોય તેમ ઉઠી સૌને પૂછવા લાગે છે. આ બધુ શુ છે?” ત્યારે રાજાએ તેને સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યે આ પછી ચિત્રગતિને વૃત્તાન્ત મંત્રીના પુત્રે સર્વને કો બધા આનદ પામ્યા. ચિત્રગતિ અને સુમિત્ર અને મિત્રો બન્યા આ અરસામાં કેવલી ભગવાન પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી અને મિત્રાએ સભ્ય પૂર્વક બારવ્રત ગ્રહણ કર્યાં. અને સુગ્રીવે કેશવિ ભગવાનને પૂછયું કે ભદ્રા નાશીને ક્યાં ગઈ?” ભગવાને જવા આપે કે “તેને રસ્તામાં ચાર મળ્યા તેઓએ તેને લૂટી વણઝારાને વેચી અંતી પામી પહેલી નક્કે જઈ ચંડાલ થઈ અનેક ભવ કરશે. સુગ્રીવને વૈરાગ્ય ઉપજ્યા તેણે તેનું રાજ્ય સુમિત્રને સેપ્યું અને પિતે દીક્ષા ગ્રહણ કરી. સુમિત્રે રાજ્યને થોડું ભાગ પક્ષને સચ્ચે અને સુખ પૂર્વક રાજ્ય કરવા લાગ્યા. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર 1 ૭૩ - ૧ એક દિવસે અનંગસિંહના પુત્ર કમળે સુમિત્રની બેનનું હરણ કર્યું. સુમિત્રે મદદ માટે ચિત્રગતિને બેલા. સુમિત્રની બેનને પાછી લાવવા માટે ચિત્રગતિ શિવમંદીર નગરમાં ગયે. ત્યાં તેણે કમળને મારી નાંખે. આથી તેને અમંગસિંહ સાથે યુદ્ધ થયુ. તેમાં ચિત્રગતિએ ખડગ ખુંચવી લીધું. અને સુમિત્રને તેની બહેન પાછી લાવી આપી. ત્યારબાદ સુમિત્રે દીક્ષા ગ્રહણ કરી, એક વખતે તે સુમિત્ર મુનિ કાયોત્સર્ગ રહ્યા હતા. તે વખતે તેમના ઓરમાન ભાઈ પમે ત્યાં આવી તેમને છાતીમાં બાણ માર્યું. આથી મરણ પામી તે મુનિ બ્રહ્મદેવ લેકમાં ગયા. તેજ વખતે પર્મને સર્પે દંશ દીધું. અને તે પણ મરીને સાતમી નરકે ગયે. એક વખત ચિત્રગતિ કુમાર યાત્રા માટે સિદ્ધાયતનમાં ગમે ત્યાં રાનવતી સહિત અનગસિંહ વિદ્યાધર પણ આવ્યું હતું, તે વખતે બ્રદ્ધદેવ લેકથી આવેલા સુમિત્રદેવે ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ચિત્રગતિને જોઈ રત્નાવતી કામાતુર થઈ. તે જોઈ અસંગસિંહને અહિં રત્નપતીના વરને નિશ્ચય કર્યો. પછી તેઓ પિતપોતાના સ્થાને ગયા. આ પછી એક વખત રત્નાવતીની સાથે ચિત્રગતિનો સંબંધ કરવા માટે અનંગસિંહ રાજાએ સૂર રાજા પાસે પિતાને પ્રધાન પુરૂષ મક. છેવટે તે બન્નેનાં લગ્ન થયાં. લગ્ન બાદ જે ધનદેવ અને ધનદત્તના જીવ આ ભવમાં મનોગતિ અને ચપલગતિ નામે ભાઈ થયા હતા તેમની સાથે યાત્રા કરી અનુક્રમે ચિત્રગતિ રાજા થયો. અવસરે પુરંદર નામના પિતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી બન્ને ભાઈઓ અને રસ્તવતી સહિત ચિત્રગતિએ દીક્ષા ગ્રહણ કરી. છેવટે તેઓ ચારે મહેન્દ્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પાંચમ છોભવ-અપરાજિત રાજા અને આરણ દેવલોકમાં દેવ. પશ્ચિમ મહાવિદેહમાં પર્મ નામના વિજયમાં સિંહપુરા નામનું નગર હતું તે નગરમાં હરિનદી નામે રાજા રાજ્ય કરતા હતે. તે રાજાની રાણી પ્રિયદર્શનાની કુક્ષિને વિષે મહેન્દ્રદેવકથી અવી ચિત્રગતિને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે પ્રિયદર્શનાએ પૂર્ણ માસે પુત્રને જન્મ આપે. અને તેનું નામ પિતાએ અપરાજિત એવું પાડયુ. આ અરસામાં મંત્રીને વિમલબોધ નામને પુત્ર થયો. આ બન્ને પરસ્પર ખૂબ સ્નેહાળ અને એક બીજાના દુખના ભાગીદાર સમા મિત્ર થયા. તેમજ અપરાજિત ઉપરાંત હરિનંદી રાજાને મનગતિ અને ચપળગતિના જીવ દેવલોકથી ચ્યવી સૂર અને સોમ નામના પુત્રપણે ઉત્પન્ન થયા. એકવખતે અપરાજિત અને વિમળા બને મિત્રે ઘોડા ઉપર બેઠા. બેસતાની સાથે ઘડાઓ નાઠા અને તેમને જંગલમાં લઈ ગયા. ત્યાં ઘેડા મૃત્યુ પામ્યા. આ પછી કૌતુકપ્રિય બને મિત્રો કરે છે. તેટલામાં એક ચેર તેમને શરણે આવીને કહેવા લાગ્યું કે મારું રક્ષણ કરે! મારૂ રક્ષણ કરે. અપરાજિત અને વિમલધે તેને શરણ આપ્યું. ચેરની પાછળ સુકેશલ રાજાના સૈનિકે આવ્યા. કુમારે તેમને પરાભવ કર્યો. આથી ચુકેશલ રાજા જાતે લડવા આવ્યા. પણ અપરાજિતને જોતાં તેને ખ્યાલ આવ્યો કે આતે મારા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૪ _[ લઘુ ત્રિષ િશલાકા પુરુષ મિત્ર હરિનંદીને પુત્ર છે. તેણે અપરાજિતનું સન્માન કર્યું અને પિતાને ત્યાં લઈ જઈ કનેકમાલા નામની પિતાની પુત્રી પરણાવી. સુકેશલને ત્યાંથી છૂપી રીતે વિમલબોધને લઈ અપરાજિત નીકળી ગયે. એક વખતે “ અને મિત્રો જતા હતા. તેવામાં આકાશમાગે શ્રીષેણુ વિદ્યાધરના પુત્રથી હરાતી અને રાતી રત્નમાલાને જોઈ. કુમારે વિદ્યાધરને ઘાયલ કરી તેની સાથે યુદ્ધ કરી તેને છોડાવી. આ વિદ્યાધર અને મિત્રોનું પરાક્રમ દેખી આનંદ પામ્યું. અને તેણે પિતાના ઘા ઉપર ઔષધિ ચિપડવાનું કહ્યું. અપરાજિતે તેમ કહ્યું આથી તેણે અપરાજિતને જખમને રૂઝવનાર ઔષધિ તથા કિમતી મણિ આપ્યો. તેમજ વિમલબેધને વેશપરાવર્તન કરનાર ગુટિકા આપી. આ અરસામાં રત્નમાલાના પિતા જે રથનુપુરનગરનોરાજી અમૃતસેન હતો તે ત્યાં આવી પહોંચે. અને તેણે પિતાની પુત્રી અપરાજિત કુમારને સેંપી. ત્યારબાદ શ્વસુરની રજા લઈ અપરાજિત મિત્ર સહિત આગળ ચાલ્યો. માર્ગે ચાલતાં તેઓ બે એક અરણ્યમાં આવ્યા. ત્યાં કુમાર તૃષાતુર થયો. વિમળાધ જળ લેવા ગયો. જળ લઈ આવ્યો ત્યારે તેણે કુમારને તે સ્થળે જે નહિ તેથી તે આમતેમ તેની શોધ કરવા લાગ્યો. તેવામાં તેને બે વિદ્યારે મળ્યા. તેમણે વિમલબેને કહ્યું કે, “ભાનુ નામના વિદ્યાધર રાજાની કમલિની અને સમુદિની નામની બે પુત્રીઓને પરણવા માટે અમે ભાનુ રાજાની આજ્ઞાથી હારી ગયા છીએ, પણ તે કુમાર તારા વિયોગના દુઃખથી પરણતે નથી.” એમ કહી વિમળબંધને તેઓ ત્યાં લઈ ગયા. ત્યારબાદ કુમાર તે બને કન્યાઓને પરણ્યો. ' આ પછી કુમાર મિત્ર સહિત શ્રીમંદિર નામના નગરમાં ગયે. ત્યાં સુરિકાના પ્રહારથી પીડા પામેલા સુપ્રભ નામનો રાજાને કુમારે મેડ્યુિં અને મૂલિકાવડે સજજ કર્યો. તેથી પ્રસન્ન થએલા રાજાએ પોતાની રંભા નામની કન્યા સાથે પરણાવ્યા. ત્યાંથી નીકળી કુમાર મિત્ર સહિત ફંડપુર નગરમાં ગયો. ત્યાં તેણે કેવળીની પાસે ધર્મદેશના - સાંભળી. પછી હું ભવ્ય છું કે અભવ્ય ? એમ તેણે કેવળીને પૂછયું. ત્યારે કેવળીએ તેને કહ્યું કે હે કુમાર ! તું આગામી કાળે બાવીશમે તીર્થકર થઈશ. અને આ વિમળ બોધ ગણધર થશે.” તે સાંભળી અને મિત્રો ત્યાંથી અન્યત્ર ગયા ! તે સમયમાં આનંદપૂર નગરમાં જિતશડ્યું રાજા રાજ્ય કરતું હતું. તેને ધારિણે નામે રાણી હતી. મહેન્દ્ર દેવલોકથી "રત્નાવતીનો જીવ ચ્યવી ધારિણબી કુક્ષિને વિષે પુત્રીપણે ઉત્પન્ન થયે. માતપિતાએ તેનું નામ પ્રીતિમતી એવું પાડયું. સમયજતાં તે યૌવન વય પામી અને સર્વ કલા તથા વિદ્યામાં નિપુણ બની. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પુરૂષ મને વિદ્યામાં જિતશે તેને હું પરણીશ. રાજાએ સ્વયંવરમંડપ રચાવ્યો. દેશદેશના રાજાઓ અને વિદ્યાધરેને આમંત્રણ આપ્યું. રાજાઓ સમયસર ત્યાં આવ્યા અને સૌ પિતાના સ્થાને ગોઠવાય. અપરાજિત કુમાર પણ મંત્રિપુત્ર સાથે વિદ્યાધરની આપેલી ગુટિકાના પ્રાંગથી રૂપ પરાવર્તન કરી ચગ્ય સ્થાને બેઠો. વરમાળા સાથે પ્રીતિમતી વૃદ્ધ પ્રાતિહારીને લઈ સ્વયંવર મંડપમાં દાખલ થઈ. રાજાએ તેનું રૂપ અને Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૫ તેજ ચિત્રવત સ્થિર થયા. પ્રાતિહારિએ રાજાઓના નામગાત્ર ઉચ્ચારી તે તે રાજાઓને ઓળખાવ્યા. આ પછી પ્રીતિમતીએ ચાર પ્રશ્નો પૂછયા.? “ગુરૂ કોણ? ૨ ધર્મ કયો ? ૩. મનુષ્યએ શું કરવું? અને ૪ સાચું શું?” સર્વે રાજકુમારે મૌન રહ્યા. કોઈ પ્રશ્નોનો જવાબ આપી શક્યું નહિ. જિતશત્રુ રાજા વિચારવા લાગ્યો કે આવી પુત્રીને ઉત્પન્ન કરી. બ્રહ્માએ તેને અનુરૂપ જમાઈ કેમ ન કર્યો?” તુરતજ અપરાજિત ઉભો થયો. અને તેણે કેમસર ચારે પ્રશ્નોના ઉત્તર ૧ તત્તવને જાણનારે. ૨ જીવદયા. ૩ સંસારને નાશ. ૪જીનું હિત કરવું. આ પ્રમાણે આપ્યા. આથી કુમારીએ કુબડા અપરાજિતના કંઠમાં વરમાલા આપી. રાજાઓએ તલવાર ખેંચી. અને બોલી ઉઠયા કે “આવા કુબહાને પરણવું હતું તે અમને શા માટે બોલાવ્યા ?' સ્વયંવરમંડપ યુદ્ધમંડપ બળે,એકલા હાથે અપરાજિતે સર્વ રાજાઓને હંફાવ્યા. તેવામાં સમપ્રભ નામના રાજાએ અપરાજિતને ઓળખો અને કહ્યું કે આ સામાન્ય માણસ નથી પણ આ હરિનદી રાજાને પુત્ર છે. અપરાજિતે અને વિમલધે પિતાનું સારું રૂપ પ્રગટ કર્યું. જિતશત્રુ રાજાએ ઉત્સવપૂર્વક પ્રીતિમતીના અપરાજિત સાથે લગ્ન કર્યા અને હરીફરાજાઓ તેમાં સાજન બન્યા. જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની પુત્રી વિમલબોધને પરણાવી. રાજાઓ સ્વસ્થાને ગયા. આ પછી કુમાર અને વિમલબોધ ત્યાં આનંદપૂર્વક સમય વિતાવવા લાગ્યા. આ પછી અપરાજિત વિમલબોધ સહિત સિંહપુર નગરમાં આવ્યું. રાજા તેને ભેટી પડશે. અને તેને રાજ્ય સેંપી દીક્ષા લઇ તેણે સિદ્ધિગતિ મેળવી. અપરાજિત રાજા નવીન શૈ, રથયાત્રાઓ અને ધાર્મિક કાર્યો કરવા પૂર્વક પિતાને રાજ્ય કાળ પસાર કરે છે તેવામાં તે એક વખત ઉદ્યાનમાં ગયો. ત્યાં તેણે એક શ્રેષ્ટિ પુત્રને આનંદપૂર્વક સુખ ભગવતે દેખે. પણ બીજેજ દિવસે તેણે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા. આથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે પ્રીતિમતી રાણે, વિમલબોધ મંત્રી અને સૂર અને સોમ નામના બે ભાઈઓ સાથે, દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાબાદ અંદર ચારિત્ર પાળી ચારે જણ અગ્યારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. - સાતમ આઠમે, ભવ-શેખરાજા અને અપરાજિત વિમાનમાં દેવ. ' - આ જંબદ્વીપમાં હસ્તિનાપુર નગરમાં છીણ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીમતી નામે રાણી હતી. આરણુદેવલોકમાંથી ઍવી અપરાજિતને જીવ તેની કુક્ષિને વિષે ઉત્પન્ન થયો. રાણએ સ્વપમાં શંખ દેખ્યો. પૂર્ણમાસે શ્રીમતીએ પુત્રનો જન્મ આપ્યો. રાજાએ પુત્રનું નામ શંખ એવું પાડયું. શ્રીરાજાના મંત્રી સુબુદ્ધિને ત્યાં વિમળબંધને જીવ દેવલોકમાંથી રચવી પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં તેનું નામ મતિપ્રમ રાખવામાં આવ્યું. રાજપુત્ર અને મંત્રીપુત્રને પૂર્વભવની પેઠે અહિં પણ મૈત્ર થઈ. એક વખત લોકોએ શ્રીષેણ આગળ ફરિયાદ કરી કે “હે રાજન! આપના રાજ્યમાં સમરકેત નામનો પલ્લીપતિ લૂંટ ચલાવે છે. અને પર્વત ઉપર કિલ્લો બાંધી રાખપૂર્વક રહે છે. અમે સર્વે તેનાથી ત્રાસ પામ્યા છીએ. આપ અમારું રક્ષણ કરો.' સભામાં Page #278 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અકકકકક [ લઘુ વિષ િશલાકા પુરુષ બેઠેલા કુમારે પલ્લી પતિને પકડી લાવવાનું માથે લીધું. મંત્રીપુત્ર અને શંખકુમાર લશ્કર સહિત પક્ષીપતિના કિલે પહોંચ્યા. સાવધ પલ્લીપતિ ચેર કિલ્લે છેડી બહાર સંતાયો. અગમબુદ્ધિ કુમારે થોડા લશ્કરને પહેલાં અંદર મોકલ્યું અને થર્ડ લિકર તથા પોતે બહાર સંતાઈ રહ્યો. પલ્લીપતિ “શંખકુમારને પકડે ! પકડા!” એમ બૂમો પાડતે જે કિલ્લામાં પેઠો કે તુર્ત પાછળથી અને આગળથી કુમારે લશ્કર સહિત તેને ઘેરી લીધે, પલ્લી પતિ શરણે આવ્યો. તેણે દંડ આપવાનું કબૂલ કર્યું અને રાજકુમારની માફી માગી. જીત મેળવી કુમારે પાછા ફરતાં વચ્ચે પડાઈ નાખ્યો. અંધારી રાતે તેને કઈ સ્ત્રીને રૂદનસ્વર સંભળાયો. આથી કુમારે બેઠે થયો. અને તે સ્વરને અનુસરીને ચાલ્યો. ત્યાં તેણે એક આધેડ સ્ત્રીને રેતી દેખી. તેણે પૂછયું, “બેન! શા માટે રૂવે છે?” તેણે કહ્યું, “હું રાજન ! ચંપાપુરીના જિતારિ રાજાની ધમેતિ નામે પુત્રી છે. તેણે વર્તવયને પામતાં શંખકુમારનાં ગુણ સાંભળી તેને વરવાનો નિશ્ચય કર્યો. જિતારિરાજાએ પુત્રીની વાત કબુલ કરી. અનેતે હસ્તિનાપુર નગરમાં શ્રીષેણ રાજા પાસે શંખમારની સાથે વિવાહનું નકકી કરવા માણૂસ એકલે છે, તેવામાં તેને મણિશેખર વિદ્યારે હૈરી. હું રાજકુંભારીને હાથે વળગી પડી. અહિં સુધી તે હું આવી પણ તેણે મને તરછોડી હેઠી ‘નાખી દીધી. હું ધામતિની ધાવમાતા છું. મારા વગર તે બિચારી શું કરતી હશે. આથી હું પૈડું છું?” શંખકુમારે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, “હમણાંજ હું તેને લાવી આપું છું.' કુમાર ઉપડયો અને મણિશેખરને વિંશાલ પર્વતના શિખર ઉપર પકડો. મણિશેખર ' કન્યા તરફ મુખ કરી લ્યો. જો શંખકુમાર!'હમણાં જ તેને દેવકમાં પહોંચાડું ? છું. એટલામાં તે શંખ ગુમરનું બાણ આવ્યું અને મણિશેખરને વળથી વૃક્ષ પડે ? તેમ જમીન ઉપર પાડી નાંખ્યો. મણિશેખરે મામાં તૃણ લઈ તેની ક્ષમા માગી. અને કુમાર દાસ બની કહેવા લાગ્યો. કે હે કુમારી તારૂ ભૈજબલ દેખી હું આનંદ પામ્યો છું. મારા ઉપર ઉપકાર કરી તું તાદ્ય પર્વતે ચાલ. તને ત્યાં શાશ્વત મંદિરનાં દેશન થશે અને વિદ્યાઓની પ્રાપ્તિ થશે. મારે એ વિજ્ઞપ્તિ 'કર્મુલ રાખી.અને બે બેચરાને મોકલી સૈન્ય હસ્તિનાપુર રવાના કર્યું તથા ધાવમાતાને ત્યાં મેલાવી લીધી. આ પછી', કુમાર ચશામતી અને ધાવમાતાને સાથે લઈ,ભણિશેખર સહિત વૈતાઢય પર્વતનાં દેવા- ' લયોને વાંદી મણિશેખરના નગરે ગયે. અંહિબતેણે ઘણી વિદ્યાઓ મેળવી તેમજ ઘણું વિદ્યાધરેએ પિતાની પુત્રીઓ આપવા કહ્યું પણું. શંખકુમારે કહ્યું કે “જિતરિરાજાને યશોમતી સેંધ્યા વિના કે તેને પરણ્યા વિના હું કેઈને પરણીશ નહિ. આથી મણિ શેખર વિગેરે વિદ્યારે પોતાની પુત્રીઓ સહિત અંકમાર અને યશોમતીને “લઈ ચંપામાં આવ્યા જિતારિ રાજા આનંદ પામ્યો. તેણે યશોમતીના લગ્ન શંખ સાથે ખૂબ ધામધુમ -. પૂર્વક કર્યો. ત્યારબાદ શંખકુમાર વિદ્યાધર પુત્રીઓને પરણ્યો. ચંપાપુરીમાં વાસુપૂજ્ય ભગવંતના ચૈત્યોની યાત્રા કરી કેટલાક દિવસ બાદ યશોમતી વિગેરે સ્ત્રીઓ સહિત શંખકુમાર હસ્તિનાપુર આ, Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસુદેવ ચરિન્દ્ર ] | ৩৬ હવે આરણદેવેલેકથી ૨ચવી પૂર્વભવના ભાઈ શુર અને સામ શંખકુમારના યશોધર અને ગુણધર નામે લઘુ બંધ થયા. સમય જતાં શ્રીણે શંખકુમારને રાજ્ય સેંવું. અને ગુણધર ગણધર પાસે દીક્ષા લીધી. સમય જતાં શ્રીષેણમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. અને ગ્રામાનુગ્રામ વિચરતા હસ્તિનાપુરના પરિસરમાં પધાર્યા. શંખકુમાર પરિવાર પૂર્વક વાંદવા આવ્યો. વાંદી તેણે ભગવાનને પૂછયું હે ભગવન! મને આ શોમતી ઉપર વધુ મમત્વ શાથી છે?” ભગવાને ધનદેવના ભવથી માંડી સાતે ભવનો સંબંધ કહી બતાવ્યો. અને કહ્યું “આગામી ભવમાં તમે નેમિનાથ નામના બાવીસમા તીર્થંકર થશો. અને આ ચશોમતી રાજિમતી થશે. શંખ વિરાગ્ય પામ્યો. પુત્રપુંડરિકને રાજ્ય સેપી બે ભાઈઓ, મંત્રી અને યશોમતી સાથે દીક્ષા લીધી. દીક્ષા બાદ વીશસ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને તે અણુસણુ કરી , શંખ મુનિ તથા યશોમતી અપરાજિત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયાં. આ રીતે પ્રથમ ભાવમાં બંધાએલ રાગ ઉત્તરોત્તર વધુ સંપર્ક વાળો થશે અને પ્રગતિશીલ બનતાં સાથે સાથે અને જીને વિકાસ આગળ વધી અનુત્તરવિમાન સુધી પહોંચ્યો. શ્રી વસુદેવ ચરિત્ર, હરિવંશની ઉત્પત્તિ. કૌશાંબી નગરીમાં સુમુખ નામના રાજાએ વીર વણકરની સ્ત્રી વનમાલા હરણ ક. આથી વીર વણકર ગાંડો થયો. અને નગરમાં ભમવા લાગ્યો. એક વખત સુમુખ રાજા અને વનમાલા અગાસીમાં બેઠાં હતાં. તેવામાં તેમની ઉપર વીજળી પડી. આ બને મરી હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા થયાં. વીર વણકર તપ તપી કિલિબથીક દેવ થયો. તેને પિતાના પૂર્વભવ સાંભળે. આથી તેણે વૈર લેવા આ બે યુગલિયાને ચંપારીના અષત્રીયા ચંદ્રકીતિ રાજાનું રાજ સેંપાવ્યું અને તેમનુહરિ અને હરિણું એવું નામ રાખ્યું. જતે દીવસે તે હરિને વંશ હરિવંશ કહેવાયો. આ હરિવંશમાં અનુક્રમે વસુ, બ્રહવજ વિગેરે ઘણા રાજેએ પછી મથુરામાં યદ 'મામે રાજી થયો. અને તેના વંશજો યદુવંશમ્યા નામે ઓળખાયા. આ યદુને શર Rામે પુત્ર હતો. અને તે “શરને શારિ અને સુવીર નામે બે પુત્ર થયા. શર રાજાએ દીક્ષા લીધી અને શોરિને રાજ્ય સેવ્યું. પણ શૌરિ મથુરા છોડી મુશાત્ત દેશમાં સાર્યપુર વસાવી રાજ કરવા લાગ્યો. 'શૌરિને અંધકવૃષ્ણુિ વિગેરે પુત્રો થયા. અને આ અંધકવૃષ્ણિને -સુભદ્રા દેવીથી સમુદ્રવિજય, અક્ષોભ્ય, તિમિત, સાગર, હિમાવાન, અચલ, Page #280 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ, ત્રિષષ્ટિ શલાકા પુ. ધરણુ, પૂરણ, અભિચંદ્ર, અને વસુદેવ નામે દશ પુત્રે થયા અને એ દશે પુત્ર દશાહેના નામે પ્રસિદ્ધ થયા. આ ઉપરાંત અંધકવૃષિણને તી અને મારી નાખે છે પુત્રીઓ થઈ કુંતીને પાંડુ વેરે પરણાવી અને માદી દમોષને પરણું. શુરને બીજે પુત્ર સુવીર જે મથુરામાં રહ્યો હતે તેને ભેજવણિ વિગેરે પુત્રો થયા. સુવીરે મથુરાનું રાજ્ય ભેજવૃષ્ણિને આપ્યું. અને પિતે સૌવીરપુર વસાવીને રહ્યો. ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર થશે. આ રીતે યદુરાજાના વંશને મથુરા, સૌર્યપુર અને સૌવીરપુરમાં રાજ્ય કરવા લાગ્યા : એક વખત અંધકવૃણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિને પૂછયું, “હે સ્વામિ! મારે દશમે પુત્ર વસુદેવ અત્યંત રૂપ, સૌભાગ્ય અને કળાને ભડાર શાથી છે?” મુનિએ વસુદેવને પૂર્વભવ કહ્યો. * * * * * મગધદેશમાં નદી નામે બ્રાહ્મણ પુત્ર હતે.. માબાપ મરી જવાથી તે મામાને ઘેર માટે થયે. યૌવન વય પામતાં મામાએ તેને પરણાવવાને વિચાર કર્યો પણું ? અત્યંત કદરૂપ હેવાથી કે તેને પરણ્યું નહિ. ઠેરઠેર તિરસ્કાર પામતે નંદીષેણ સ્થિત મુનિના પરિચયમાં આવ્યે. અને તેણે દીક્ષા લઈવૈયાવચ્ચ કરવાને અભિગ્રહ લીધે, આ વૈયાવરચની પ્રશંસા ખુદ ઈન્દ્રદેવે સભામાં કરી. મિથ્યાત્વી દેવ તેની પરીક્ષા કરવા લાન સાધુનું રૂપ લઈ આવ્યો. નદીષેણે વલાન સાધુને ઉપાડયા કે તુરત વિષ્ટાથી તેણે તેનું શરીર ભરી દીધું. અને આક્રોશભય વચનથી તેણે નદીગને તરછોડ. નદીષેણે ધીરજ રાખી મીઠા વચનથી તેની ખૂબ શુશ્રષા કરી આથી દેવ તેની ક્ષમા માગી દેવલેકે ગયો. આમ નંદીષેણ દુતપ તપી તપના ફળનું “સ્ત્રીઓને વલ્લભ થાઉં એવું નિયાણું કરી મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં દેવ થયો. અને ત્યાંથી એવી તમારે વસુદેવ પુત્ર થયે છે.” આ પછી , અંધકવૃદિષ્ણુએ વૈરાગ્ય પામી સમુદ્રવિજયને રાજ્ય પી સુપ્રતિષ્ઠ સાધુ પાસે દીક્ષા સ્વીકારી અને ભેજવૃષ્ણુિએ પણ ઉગ્રસેનને રાજ્ય સેંપી દીક્ષા અંગીકાર કરી . • • કંસની ઉત્પત્તિ ક , , , , , ' ' , ; ૮ ક , , એક દિવસે ઉગ્રસેન રાજા-ઉદ્યાનમાં જતા હતા તેવામાં તેમણે મહીનાના ઉપવાસવાળા તાપસ દીઠે. રાજાએ તાપસને નમસ્કાર કર્યો અને ઉપવાસના પારણા માટે પિતાને ત્યાં નિમંત્રણ આપ્યું. તાપસ પારણા માટે રાજગૃહે આવ્યો. પણ સૌ કોઈ ભુલી ગએલ હોવાથી તેને કેઈએ સત્કાર ન કર્યો. તેથી તાપસ પાછો ફર્યો અને તેણે બીજા મહિનાના ઉપવાસ આદર્યો. રાજાને તાપસને પારણુ માટે કરેલ નિમંત્રણ યાદ આવ્યું. અને તે ફરી તાપસ પાસે ગયા. અને તેમની ક્ષમા માગી. ઉપવાસના અંતે પારણા માટે ફરી પધારવાની વિકાસ કરી. તાપસ બીજા મહિનાના ઉપવાસ પછી ફરી રાજાને ત્યાં પારણુ માટે આપે. આ વખતે રાજસેવકે રાજ અને તેને પરિવાર વ્યગ્ર હોવાથી કેઈએ તાપસની સારસંભાળી લીધા આથી તાપસ પાછો ફર્યો. અને તેણે ત્રીજા મહિનાના ઉપવાસ આદર્યો. રાજા કુરી તાપસને Page #281 -------------------------------------------------------------------------- ________________ -- - - - - -- - 5 - 5 5 5 5 5 - - - - - ----- - ---- - - - - - - શ્રી વસુદેવ વરિત્ર પગે લાગી વિનંતિ કરવા લાગ્યું. “ભગવાન ! મારી ભુલ થઈ છે ક્ષમા આપોઆ વખતે જ પધારજે.” તાપસ મીન રા. પણ તેણે માની લીધું કે “રાજા મારી મશ્કરી કરે છે.' ને તેણે તે તપમાં “ આ તપના પ્રભાવથી હું આવતા ભવે આને મારનાર થાઉં' એવું નિયા જ. તાપસ મરી ઉગ્રમેન રાજાની રાણી ધારિણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન છે. જ્યારે તે ગર્ભમાં હતો ત્યારે રાણીને પતિનું માંસ ખાવાની ઈચ્છા થઈ, મંત્રીઓએ અંતિપૂર્વક રાજાના પેટે સસલા તાજું માંસ બાંધી તેની ઈચ્છા પૂર્ણ કરી. પણ જયારે તે દેહવાનો અમલ cતરી ગયો ત્યારે રાણી પશ્ચાતાપ કરવા લાગી મંત્રીઓએ સાચી વાત જણાવી ત્યારે તેને ધીરજ વળી. આ પછી રાણીએ પૂર્ણ માસે પુત્રને જન્મ આપ્યો. પણ પુત્ર કરકરી લેવાની માન્યતાથી પિતાના તથા રાજાના નામથી :અંકિત કરેલી વીંટી તથા પત્રિકાપૂર્વક તેને પેટીમાં નાખી નદીમાં વહેવડાવી દીધો. આ પેટી શર્યપુર નગરના શ્રેષ્ઠિ અભદ્ર પાસે આવી. તેણે પેટીમાંથી તેને કાઢી સ્ત્રીને સેં. અને તેનું નામ કાંસાની પેટીમાં આવેલ હોવાથી કંસ રાખ્યું. કંગ ઘ કજીયાખેાર હોવાથી શેઠે તેને વસુદેવકુમારને પો. સેવક છતાં જતે દિવસે તે વસુદેવને મિત્ર થઈ ગયે. અને તેમની પાસે રહી સર્વ કળામાં પારંગત થશે. આ અરસામાં શુકિતમતી નગરમાં વસુરાજાને સુવસુરાજ નામે પુત્ર થયો. તેણે શક્તિમતી છેડી નાગપુરમાં રાજય સ્થાપ્યું. ત્યાં તેને બૃહદ્રથ નામે પુત્ર થયો. તે રાજક નગરમાં ગયો આ બહદરથની સંતતિમાં જયરથ રાજા થયે. તેને જરાસંઘ નામે પ્રતિવાસુદેવ પુત્ર થયો. તેણે ત્રણે ખંડમાં પિતાની આણ પ્રવર્તાવી. એક વખતે સમુદ્રવિજય રાજાની સભામાં જરાસંધને દત આવ્યો. અને તેણે રાજાને કે. સિંહપુર નગરના સિંહરથને બાંધી મારી સભામાં હાજર કરશે તેને હું જીવયશા પડ્યો અને ઈચ્છિત નગર આપીશ” એમ જરાસંઘે તમને મારી માફત કહેવડાવ્યું છે. વરદેવ તરત ઉભા થયા અને સમુદ્રવિજય રાજાને વિનંતિ કરી. “આપ મને રજા આપો તે હું આ કામ કરી લાવ.” રાજાએ ઘેડી આનાકાની બાદ હા પાડી. વસુદેવે કંસને સાથે લઇ લશ્કર સહિત સિંહપુર તરફ પ્રયાણ કર્યું. સિંહરથ પણ લશ્કર સહિત સામે આવ્યો. આ ચઢમાં કસ વસુદેવને સારથિ હતું તે પણ કટેકટિના પ્રસંગે તેણે સારથિપણું છોડી સિંહરથને બાંધી વસદેવના રથમાં નાખ્યો. અને સિંહરથનું રાજ્ય કબજે કર્યું. આ પછી વસુદેવં કંસ સિહરથ અને લશ્કર સહિત સમુદ્રવિજય પાસે આવ્યો. સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું ક્રોપ્ટક નિમિત્તક જ્ઞાનીના વચનથી હું જાણું છું કે જરાસંઘની પુત્રી છવયશા ઉભય કુલનો ક્ષય કરનારી થશે, માટે ઈનામમાં આ કન્યા તું કસને અપાવજે કારણકે સિંહરથને જીતવામાં મુખ્યત્વે એનો ફાળે છે. પરંતુ વસુદેવે કહ્યું “તે વણિક પુત્ર છે, આથી સમુદ્ર વિજયે સુભદ્ર શેઠને બોલાવી બધાની સમક્ષ કંસનો સાચો વૃત્તાંત જણાવવા કહ્યું. - સુભદ્ર ઉગ્રસેન અને ધારિણીની વીંટી તથા પત્રિકા દ્વારા સાબિત કરી બતાવ્યું કે કસ વૃણિક પુત્ર નથી પણ ઉગ્રસેનનો પુત્ર ચાદવ છે. સમુદ્રવિજયે જરાસંધને સિંહરથ સેપ્યો. અને Page #282 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુ કસનુ પરાક્રમ કહી સંભળાવ્યું. આથી જરાસંઘે જીવશા કન્યા કંસને, પરણાવી, કસને ઉગ્રસેન ઉપર ક્રોધ ઉપયે. અને તેણે જરાસંઘ પાસેથી લશ્કર લઈ મથુરા કબજે કરી ઉગ્રસેનને પાંજરામાં નાખ્યો. ઉગ્રસેનના બીજા પુત્ર અતિમુકત કુમારે આ બધું દેખી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. સુભદ્રાવણિકને પોતાના ઉપકારી માનતા કંસે બોલાવી સુવર્ણ દાન આપી તેનો સત્કાર કર્યો. એક દિવસે ધારિણી રાણીએ કંસને આવી કહ્યું “તારા પિતા ઉગ્રસેન રાજાને આમાં કાંઈ અપરાધ નથી. મેં એકલીએજ કાંસાની પેટીમાં નાંખી તને વહેવડાવ્યા હ. હુંજ ખરી અપરાધી છું. તારે મને જે શિક્ષા કરવી હોય તે કર કંસને આ વાત કૅઈ રીતે ગળે ન ઉતરી. તેણે ઉગ્રસેનને છુટા ન કર્યો. કારણકે કણે પૂર્વભવનું નિંચાણું બધ્યું હતું તે કયાંથી વિફળ થાય? વસુદેવનું રૂપ દેખી સ્ત્રીઓનું આકર્ષણ સૌર્યપુર નગરમાં સમુદ્રવિજ્ય રાજા સિંહાસન ઉપર આરૂઢ થયા હતા. રાજકમ, ચારીઓ સૌ પિતપોતાના સ્થાને બિરાજ્યા હતા. તેવામાં નગરના આગેવાન પુરૂષનું એક ટેળું સભામાં દાખલ થયું. અને આંખમાં આંસુસાથે રાજાને વિનંતિ કરવા લાગ્યું કે હે રાજન! નગરમાં ખૂબ અવ્યવસ્થા પ્રગટી છે. અમારા ઘરમાં, છોકરાંઓ ખાધાવિના રખડે છે. કારણકે તમારા ભાઈ વસુદેવ જ્યારે શહેરમાં ફરે છે. ત્યારે સ્ત્રીઓ કુલમર્યાદા અને ભાનભૂલી તેની પાછળ ફર્યા કરે છે. વધુ શું કહીએ? હે રાજન ! શહેરમાં એવા પણ દાખલા , બન્યા છે કે ઘડાને પાસવાને બદલે છોકરાને પાસી કેટલીક સ્ત્રીઓએ કુવામાં નાંખ્યા છે. તેમજ કેટલીક સ્ત્રીઓએ તો ઉપરનાં કપડાં નીચે અને નીચેનાં કપડાં ઉપર પહેર્યા છે. આપને ન કહી શકાય એવું શહેરમાં ઘણું ધાંધલ મચ્યું છે. આમાં વસુદેવને કાંઈ વાંક નથી-વાંક માત્ર છે તેમના રૂપને. રાજાએ કહ્યું છે મહાજને ! તમારા અને નિવારણ કરવાની વ્યવસ્થા, હું કરીશ.” એમ સાત્ત્વન આપી સૌને વિદાય કર્યા. એક વખતે સમુદ્રવિજય રાજાને વસુદેવ નમસ્કાર કરવા આવ્યા. રાજાએ વસુદેવને કહ્યું “બાંધવ! તારૂં. શરીર બહુ દુબળું થયું છે. હવે બહાર ફરવાનું તું ને રેખ. ઘરે રહી સર્વકલાને શીખી પ્રવીણતા મેળવ, ભદ્રિક વસુદેવે આ વાત કબુલ રાખી. અને ત્યારપછી ઘેરે રહી. કલાને અભ્યાસ આદર્યો અને પિતાનો સમય વીતાવવા માંડયે " , " વસુદેવ પ્રયાણ. સમય જતાં એક વખત મહેલમાં વસુદેવની આગળથી કુજા દાસી પસાર થઈ અને આખા મહેલમાં સુગંધ સુગંધ ફેલાઈ. વસુદેવે કુજાને પૂછયું આ ગધદ્રવ્ય કે માટે લઈ જાય છે. તેણે કહ્યું- “શિવાદેવીએ સમુદ્રવિજય રાજામાટે આ મોકલ્યુ છે. ત્યારે તે મને પણ કામ આવશે એમ બેલી તેની મશ્કરી કરી કુબ્બાના હાથમાંથી ગધદ્રવ્ય છીનવી લીધું. કુજા બાલી તમાશમાં આવી કુલક્ષણ છે તેથી આ એપનમાં , Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસુદેવ ચરિત્ર ] - ૧ ૧ ૧ - પડયા છે. તે બોલ્યો શું કુલક્ષણ?' દાસીએ નગરવાસીઓની બધી વાત 'આદિથી તે છેડા સુધી કહી સંભળાવી. કારણકે સ્ત્રીઓના હૃદયમાં ગમે તેવી છાનીવાત ટકી શકતી નથી. વસુદેવ વિચારમાં પડયો. તેને લાગ્યું કે “મારા વડિલભાઈ શું મારે માટે એ વિચાર ધરાવે છે કે સ્ત્રીઓની મારા તરફ રૂચિ કરવા હુ નગરમાં ભણું છું.' હવે મારે અહિં રહેવું નકામું છે દાગીને જવા દીધી. તેનું ગંધદ્રવ્ય તેને પાછું સેપ્યું. અને રાતે વેશ પરાવર્તન કરી નગર બહાર નીકળી શમશાનમાં આવ્યે. અને એક ચિતા ખડકી, રખડતા એક મડદાને સળગાવ્યું. ને પોતાના હસ્તાક્ષરે થાંભલા ઉપર વડીલેને ક્ષમાવવા પૂર્વકના બે શ્લેક પત્ર ઉપર લખી આપ્યા. “ોપનાથીયો, ગુ પશુના જજો . . इति जीवन् मृतंमन्यो, वनदेवोऽनलेऽविशत् " ॥१॥ ततः सन्तमसन्तं चा, दोपं मे स्ववितकिंतम् । તે સાથે ગુણવ, ઊંઢો મૂત” રા – જેના ગુણને વડિલે આગળ દેષરૂપે કહી બતાવ્યા, તેથી જીવતાં છતાં પિતાને મૃત રામાન માનનાર વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. માટે પિતાની કલ્પના પ્રમાણે મારે દેષ હેય કે ના હેય, છતાં તે વડિલો ! તમે તે મને બધું સહન કરો. અને નગરવાસીઓ પણ મૂલથી ક્ષમા આપજો.” આ પ્રમાણે લખી બ્રાહ્મણને વેષ ધરી વસુદેવે ત્યાંથી પૃથ્વી ઉપર ફરવા માંડયું. આ તરફ લોક તથા ચિતાની વાત નગરમાં પ્રસરતાં રાજા પ્રજા સૌ કકળી ઉઠયાં. રામૂઢવિજય આગળ ફરિયાદ કરનારાઓ શરમિંદા પડયા. રાજા તથા યાદવોએ છેવટે તેનું મૃતકાર્ય કર્યું. આમ છતાં સમુદ્રવિજયને વસુદેવ બળી મરે તે વાત ઉપર શ્રદ્ધા ન ઉપજી. આથી તેણે તેના વિશ્વાસ કોષ્ટકી નિમિત્તિઓને બોલાવી પૂછયું કે “વસુદેવ જીવે છે કે મૃત્યુ પામ્યું છે? જીવે છે તો તે અમને કયારે મળશે ?નિમિરિઆએ નિમિત્ત જોઈ કહ્યું “રાજન ! અધીરા ન બનો! તમારે બાંધવ વસુદેવ જીવે છે. અને તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તે પણ સે વર્ષ પહેલાં તમે તેને પત્તો નહિ મેળવી શકે. સો વર્ષ બાદ પૂર્ણ વૈભવી અને અનેક હજાર કન્યાઓનો ભત્તર તે તમને યુદ્ધમાં સામે લડતો મળશે. સમુદ્રવિજયને ભાઈના ગયાનું દુઃખ થયું પણ જીવતા હોવાના સમાચાર અને પૂર્ણ વભવ પ્રાપ્ત કરવાના તેના ભાગ્યની આગાહીથી કંઈક ધીરજ વળી. છતાં તેણે માન્યું કે આગાહી તે તે આગાહી જ શ્યામા વિગેરે સ્ત્રીઓ સાથે લગ્ન. આ બાજુ વસુદેવ આડા માર્ગે લામતો ભમતો છેવટે એક ધોરી માર્ગ ઉપર આવ્યો. બાદ ફરતાં ફરતાં છેવટે તે વિજય ખેટ નગરમાં આવ્યું. ત્યાં સુગ્રીવ રાજાની યામા અને વિજયસેના નામની બે કન્યાઓને તે કળામાં પરાભવ પમાડી પર. અને ત્યારબાદ વિજયસેનાએ અકુર નામના પુત્રને જન્મ આપ્યો. પછી વસુદેવ વિજય ૧૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરું, w કસનુ પરાક્રમ કહી સંભળાવ્યું. આથી જરાસંઘે જીવયશા કન્યા કંસને પરણાવી. 'કસને ” ઉગ્રસેન ઉપર ફોધ ઉપન્યો. અને તેણે જરાસંઘ પાસેથી લશ્કર લઈ મથુરા કબજે કરી • ઉગ્રસેનને પાંજરામાં નાખ્યો. ઉગ્રસેનના બીજા પુત્ર અતિમુકત કુમારે , આ બધું દેખી વિરાગ્ય પામી દીક્ષા લીધી. સુભદ્રાવણિકને પોતાના ઉપકારી માનતા કસે બોલાવી સુવર્ણનું દાન આપી તેને સત્કાર કર્યો. એક દિવસે ધારિણી રાણીએ કંસને આવી કહ્યું “તારા પિતા ઉગ્રસેન રાજાને આમાં કાંઈ અપરાધ નથી. મેં એકલીએજ કારાની પેટીમાં નાંખી-તને વહેવડા, હિતે. હુંજા ખરી અપરાધી છું. તારે મને જે શિક્ષા કરવી હોય તે કર.” કસને આ વાત કેઈ રીતે ? ગળે ન ઉતરી. તેણે ઉગ્રસેનને છુટા ન કર્યો. કારણકે કસે પૂર્વભવનું નિચાણું બાંધ્યું હતું તે કયાંથી વિફળ થાય? વસુદેવનું રૂપ દેખી સ્ત્રીઓનું આકર્ષણે સૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજા સિંહાસન ઉપર આરૂઢ થયા હતા. રાજકર્મ, ચારીઓ સૌ પોતપોતાના સ્થાને બિરાજયા હતા. તેવામાં નગરના આગેવાન પુરૂષનું એક ટેળે સભામાં દાખલ થયુ. અને આંખમાં આંસસાથે રાજાને વિનંતિ કરવા લાગ્યું કે હે રાજન ! નગરમાં ખૂબ અવ્યવસ્થા પ્રગટી છે. અમારા ઘરમાં છોકરાંઓ • ખાધાવિના રખડે છે. કારણકે તમારા ભાઈ વસુદેવ જ્યારે શહેરમાં ફરે છે. ત્યારે સ્ત્રીઓ કુલમર્યાદા અને ભાનભૂલી તેની પાછળ ફર્યા કરે છે, વધુ શું કહીએ? હે રાજન! શહેરમાં એવા પણ દાખલ બન્યા છે કે ઘડાને પાસવાને બદલે છોકરાને પાસી કેટલીક સ્ત્રીઓએ કુવામાં નાંખ્યા છે. તેમજ કેટલીક સ્ત્રીઓએ તે ઉપરનાં કપડાં નીચે અને નીચેનાં કપડાં ઉપર પહયા છે. આપને ન કહી શકાય એવું શહેરમાં ઘણું ધાંધલ મચ્યું છે. આમાં વસુદેવને કાંઈ વાંક નથી:વાય માત્ર છે તેમના રૂપને. રાજાએ કહ્યું હું ‘મહાજને તમારા દુઃખને નિવારણ કરવાની વ્યવસ્થા હું કરીશ.” એમ સાત્વન આપી સૌને વિદાય કર્યો. , .' એક વખતે સમુદ્રવિજય રાજાને વસુદેવ નમસ્કાર કરવા આવ્યા. રાજાએ વસુદેવને . કહ્યું “બાંધવ! તારું શરીર બહુ દુબળું થયું છે. હવે બહાર ફરવાનું તું ન રાખ. ઘર ની ” સર્વકલાને શીખી પ્રવીણતા મેળવી. ભદ્રિક વસુદેવે આ વાત કબુલ રાખી. અને ત્યારપછી ઘેર રહી કલાને અભ્યાસ આદર્યો અને પિતાને સમય વીતાવવા માંડશે. . . - વસુદેવ પ્રયાણ. સમય જતાં એક વખત મહેલમાં - વસુદેવની , આગળથી કુજા દાસી પસાર થઈ અને આખા મહેલમાં સુગંધ સુગંધ ફેલાઈ. વસુદેવે કુજાને પૂછયું .આ ગધદ્રવ્ય ને માટે લઈ જાય છે. તેણે કહ્યું શિવાદેવીએ સમુદ્રવિજય રજામાટે આ', કહ્યું છે, "ત્યારે તે મને પણ કામ આવશે. એમ બોલી તેની મશ્કરી કરી કુબજાના હાથમાંથી પદ્રવ્ય છીનવી લીધું. જા બેલી “તમારામાં આવાં લક્ષણ છે તેથી તે આ અશ્વન Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસુદેવ ચરિત્ર ] ma પડયા છે. તે બોલ્યો શું કુલક્ષણ?' દાસીએ નગરવાસીઓની બધી વાત આદિથી તે છેડા સુધી કહી સંભળાવી. કારણકે સ્ત્રીઓના હદયમાં ગમે તેવી છાનીવાત ટકી શકતી નથી. વસુદેવ વિચારમાં પડે. તેને લાગ્યું કે “મારા વહિલભાઈ શું મારે માટે એ વિચાર ધરાવે છે કે સ્ત્રીઓની મારા તરફ રૂચિ કરવા હું નગરમાં ભણું છું. હવે મારે અહિં રહેવું નકામું છે. દાસીને જવા દીધી. તેનું ગંધદ્રવ્ય તેને પાછું સેપ્યું. અને રાતે વેશ, પરાવર્તન કરી નગર બહાર નીકળી શમશાનમાં આવ્યું. અને એક ચિતા ખડકી, રખડતા એક મડદાને સળગાવ્યું. ને પોતાના હસ્તાક્ષરે થાંભલા ઉપર વડીલેને ક્ષમાવવા પૂર્વકના બે શ્લેક પત્ર ઉપર લખી બાંધ્યા. "दोपत्वेनाभ्यधीयन्त, गुरूणां यद्गुणा जनै । इति जीवन मृतंमन्यो, वसुदेवोऽनलेऽविशत् " ॥१॥ ततः सन्तमसन्तं वा, दोषं मे स्ववितकिंतम् ।। સર્વ સહર્ષ જુવા, પરોગ્ય મૂત્રા” iારા અર્થ:–“જેના ગુણેને વડિલો આગળ દેષરૂપે કહી બતાવ્યા, તેથી જીવતાં છતાં પિતાને મૃત સમાન માનનાર વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. માટે પિતાની કલ્પના પ્રમાણે મારો દેશ હોય કે ના હોય, છતાં તે વડિલો. તમે તે મને બધું સહન કરો, અને નગરવાસીઓ પણ મૂલથી ક્ષમા આપજે.” આ પ્રમાણે લખી બ્રાહ્મણને વેષ ધરી વસુદેવે ત્યાંથી પૃથ્વી ઉપર ફરવા માંડયું. આ તરફ શ્લોક તથા ચિતાની વાત નગરમાં પ્રસરતાં રાજા પ્રજા સૌ કકળી ઉઠયાં. સમુદ્રવિજય આગળ ફરિયાદ કરનારાઓ શરમિંદા પડયા. રાજા તથા યાદવાએ છેવટે તેને મૃતકાર્ય કર્યું. આમ છતાં સમુદ્રવિજયને વસુદેવ બળી મરે તે વાત ઉપર શ્રદ્ધા ન ઉપજી. આથી તેણે તેના વિશ્વાસુ કોટુકી નિમિત્તિઓને બોલાવી પૂછયું કે “વસુદેવ જીવે છે કે મૃત્યુ પામે છે? જીવે છે તો તે અમને કયારે મળશે?” નિમિત્તિઓએ નિમિત્ત જોઈ કહ્યું “રાજન ! અધીરા ન બને! તમારે બાંધવ વસુદેવ જીવે છે. અને તમે ગમે તેટલો પ્રયત્ન કરશે તે પણ સે વર્ષ પહેલાં તમે તેને પત્તો નહિ મેળવી શકે. એ વર્ષ બાદ પૂર્ણ વૈભવી અને અનેક હજાર કન્યાઓનો ભર્તાર તે તમને યુદ્ધમાં સામે લડતો મળશે. સમુદ્ર વિજયને ભાઈના ગયાનું દુઃખ થયું પણ જીવતા હોવાના સમાચાર અને પૂર્ણ સ્વભાવ પ્રાપ્ત કરવાના તેના ભાગ્યની આગાહીથી કંઈક ધીરજ વળી. છતાં તેણે માન્યું કે આગાહી તે તે આગાહી જ રયામા વિગેરે સ્ત્રીઓ સાથે લગ્ન. આ બાજુ વસુદેવ આડા માર્ગે ભમતો ભમતો છેવટે એક ધારી માર્ગ ઉપર આવ્યો. બાદ ફરતાં ફરતાં છેવટે તે વિજયપેટ નગરમાં આવ્યા. ત્યાં સુગ્રીવ રાજાની શ્યામા અને વિજયસેના નામની બે કન્યાઓને તે કળામાં પરાભવ પમાડી પરો. અને ત્યારબાદ વિજયસેનાએ અંકુર નામના પુત્રને જન્મ આપ્યો. પછી વસુદેવ વિજય Page #286 -------------------------------------------------------------------------- ________________ [લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ બેટથી નીકળ્યો. અને ફરતાં ફરતાં અનુક્રમે એક અટધીમાં જળાવ સરેવરમાં એક હાથીને : તેણે ખેદ પમાડશે. તેથી પ્રસન્ન થએલા અશનિવેગ નામના વિદ્યારે પિતાની શ્યામાં નામની કન્યા વસુદેવને પરણાવી. એક વખત સુતેલા વસુદેવનું અંગારક નામના વિદ્યાધરે હરણ કર્યું. આથી વસુદેવ અને અંગારક વચ્ચે યુદ્ધ થયું. અંગારક પરાભવ પામવાથી તેણે તેને આકાશમાંથી નાંખી દીધા. અને તેથી તે એક સરોવરમાં પડશે. વસુદેવ તરીને કિનારે આવ્યો ત્યાં તેને એક પ્રાણુની સાથે ભેટે થયો. અને તેથી તે તેની સાથે ચંપાનગરીમાં ગયો. અહિં ચારૂદત્ત શ્રેણીને સેપેલ અમિતગતિ વિદ્યાધરની ગંધવસેના નામની કન્યાને ગાંધર્વવિદ્યામાં છતી. આથી ચારૂદ - વસુદેવ સાથે તેનાં લગ્ન કર્યો. કળાથી રંજિત થએલા સુગ્રીવે અને યશગ્રી પણ . પિતાની શ્યામા અને વિજ્યા નામની કન્યાઓ સાથે તેને પરણાવ્યું. આ પછી ચારૂતે ગંધર્વસેનાનો વૃત્તાંત કહ્યો. “આ નગરમાં ભાનુ નામે શેઠની સુભદ્રા પુત્રીની કુક્ષિથી હું ચારૂદત્ત નામે પુત્ર થયો. ચૌવનવય પામતાં ફરવા જતાં મેં એક કદલગૃહીમાં એક વિદ્યાધરને ખીલે જડેલો દીઠે. અને તેની સામે તલવાર ઉપર ત્રણ ઔષધિનાં વલયપણ દીઠાં. મેં ઔષધિના એક વલયથી તેને છૂટો કર્યો. બીજાથી ઘા રૂઝાવ્યા. અને ત્રીજાથી સચેત બનાવ્યું. આ પછી તેણે પિતાની કથની કહેતાં જણાવ્યું હે મિત્ર! મારું નામ " અંમિતગતિ વિદ્યાધર છે. હું સુકમાલિકા નામની વિદ્યાધર પુત્રી પર હતો. પણ મારે મિત્ર ધમિશિખ તેના ઉપર આસકત થયે તેણે મારા પ્રમાદને લાભ લઈ મારી આવી દશા કરી સુકમાલિકાને લઈ નાસી ગયા છે. આ પછી વધુમાં તેણે કહ્યું કે 'હું તમારો શું પ્રત્યુપર્યાર કરૂં. મેં જવાબ આપે “મારે ઉપકારની જરૂર નથી. આ પછી વિદ્યાધર તેને સ્થાને અને હું ગયો મારે ઘેર આવ્યો. આ પછી તે મારા ઉપર અનેક વીતક વીત્યાં. માતાપિતા મૃત્યુ પામ્યા સોળક્રોહ નૈયા મેં વસંતના વેશ્યાને ત્યાં રહી ગુમાવ્યા. અને એક ત્રિદંડીના પાસમાં પડી સિદ્ધરસ મેળવવાના અને સુવર્ણભૂમિમાં જવાનાં મેં ઘણું ફાંફાં માર્યો. પણ નશીબ ચાર ડગલાં આગળને આગળ, આથી કઈ ઠેકાણે ફાવટ ન મળી. એક વખત મારા મિત્ર ઇન્દ્રદત્ત બે મેંઢા માર્યા. એક મેંઢાને મારતાં મેં, નવકાર મંત્ર સંભળાવ્યો. આ બે મેંઢાનું ચામડું એાઢી અમે બે મિત્રે રહ્યા. તેવામાં ભારંઠપક્ષીઓએ મને અને મિત્રને ઉપાડયા, અને સરવર ઉપર થઈ પસાર થતાં તે ભારંપક્ષિઓ વચ્ચે યુદ્ધ થયું. તેમાં હું છટક્યોઅને સરોવરમાં પડયો. રખડતે રખડતે હું એક પર્વત ઉપર ગયો. ત્યાં પેલા અમિતાંતિ વિદ્યાધર જે મુનિ થયા હતા તેમને હનમી બેઠો. તેવામાં એક દેવ આવ્યો. તેણે સૌ પહેલાં મને સરકાર કર્યો અને પછી મુનિને નમ્યું. અમે પૂછયું કે આમ ઉલટું કેમ કર્યું ?' - - તેણે કહ્યું મારી વાત સાંભળો. , “કાશીમાં સુભદ્રા અને સુલસા નામની સંન્યાસીનીઓ હતી. તેમને વિદ્યાની ગર્વ હતું. પણ એક વખત સુલતાને ચાનવ જીતી લીધી અને તેની દાસી બનાવી પાસો, *, Page #287 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ ચરિત્ર 1 - - - - - - - - - - - આ પછી યાજ્ઞવલકય તેની સાથે ભેગમાં પડયો, તેથી તેને એક પુત્ર થયો. પણ લોકોની શરમથી તે તેને પીપળાના પાંદડા નીચે ઢાંકી ચાલ્યો ગયો. તે દિવસે તે માટે વિદ્વાન બન્યો. અને પિપ્પલાદ એવા નામે પ્રસિદ્ધ થયે સમય જતાં પિપ્પલાદ સાથે યાજ્ઞવલ્કય અને સુલસા વાદ કરવા આવ્યાં. પણ બને પરાભવ પાગ્યાં. પિપ્પલાદને આ મારાં માતાપિતા છે તેની તેને ખબર પડી. આથી તેમના ઉપર તેને ખૂબ કોધ ચડ્યો અને તેણે માતૃમેધ અને પિતૃમેધ યજ્ઞ કરી તેમને હોમ્યા. હું પિપ્પલાદને વાખળી નામે શિષ્ય થયો. મેં પણ ચશથી ઘણું પાપ કર્યું. અને અંતે મૃત્યુ પામી સંસારમાં ફરતો ફરતો ઘેટો થયો. આ ઘેટાના ભાવમાં ચારૂદત્તે મને નવકાર મંત્ર સંભળાવ્યો. તેથી હું સારા અધ્યવસાયથી મૃત્યુ પામી દેવ થયા. આથી મારા પૂર્વ ઉ૫કારી ચારૂદત્તને મેં પ્રથમ નમસ્કાર કર્યો. આ પછી અમિતગતિના પુત્ર ત્યાં આવ્યા. તેમણે પિતાના ઉપકારી એવા મને પણ પિતા જે માની તેમના નગર લઈ ગયા. ત્યાં હું ઘણે વખત રહ્યો. જતી વખતે મને તેમણે તેમની બેન ગંધર્વસેના આપી અને કહ્યું કે અમારા પિતાએ દીક્ષા લેતાં કહ્યું છે કે મારા ભૂચરમિત્ર ચારૂદત્તને આ કન્યા આપજે. તે વસુદેવની વેરે પરણાવશે. કારણ કે આનો પતિ વસુદેવ થવાનો છે તે નિશ્ચિત છે. આથી તે વસુદેવ! આ વણિકપુત્રી છે એમ માની તેની તે લઘુતા ન કરીશ. આ ગંધર્વસેના વિદ્યાધર રાજપુત્રી છે. ત્યારબાદ સિંહદંષ્ટ્ર રાજાની નીલયશા નામની કન્યાને તે પરો. અને તેણીની સાથે તે હીમંત પર્વત ઉપર ગયો. ત્યાં એકમાયાવી મયુરે નીલયશાનું હરણ કરવાથી વસુદેવ તેની પાછળ એક વ્રજમાં ગયો. પણ નીલથશાન પત્તો મળ્યો નહિ આ પછી વસુદેવગિરિનદીના કાંઠે આવેલા એક ગામમાં ગયો. ત્યાં તે સૂરદેવ બ્રાહ્મણની સામગ્રી નામની કન્યાને વેદની પ્રતિજ્ઞામાં છતી પરો. એક વખત વસુદેવ ઉદ્યાનમાં ગયો. ત્યાં ઈન્દશર્માએ શિબિકામાં બેસાડી તેનું હરણ કર્યું. શિબિકામાંથી ઉતારી તે તણશાષક નામના ગામમાં ગયો. ત્યાં તેણે લોકો ને ભક્ષણ કરનાર દાસ રાક્ષસને મારી ગામલોકનું રક્ષણ કર્યું: અને તેઓએ આપેલી પાંચસે કન્યાઓને તે પરણ્યો. ત્યારબાદ વસુદેવ અચળ નામના ગામમાં ગયો. ત્યા તે સાર્થવાહની મિત્રશ્રી નામની કન્યાને પરો. પછી તે ફરતો ફરતે વેદસામ નામના નગરમાં ગયે. ત્યાં તેણે અશ્વિનું મર્દન કરી કપિલ રાજાની પુત્રી કપિલાને પરો. કેટલોક સમય બાદ કપિલાએ કપિલ નામના પુત્રને જન્મ આપ્યો. આ પછી વસુદેવ સાલગ્રહ નામના નગરમાં ગયો. ત્યાં તે ભાગ્યસેન અને મેઘસેનની પુત્રી પદમાવતી અને અશ્વસેના સાથે પરણ્યા. ત્યારબાદ તે ભલિપુરમાં ગયો ત્યાં તે પં% રાજાની પુદ્રા નામની કન્યાને પરણ્યો ત્યાં તેણુએjદ્ર નામના પુત્રને જન્મ આપ્યો. એક વખતે અંગારકે વસુદેવને ગંગા નદીમાં નાંખ્યો. પણ વસુદેવ ત્યાંથી તરીને પાસે આવેલા ઇલાવન પુરમાં ગમે ત્યાં તે રનવતી નામની સાથે વાહની કન્યાને Page #288 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. પરણ્યો. ત્યારબાદ વસુદેવ સાર્થવાહ સાથે મહાપુર નગરમાં ગયે. અને ત્યાં તે પૂર્વભવની પત્ની સામગ્રીને પરણ્યો. એક વખત વસુદેવ ઉદ્યાનમાં ગયો. ત્યાં તેને વેગવતી નામની વિદ્યાધરીએ પતિપણે સ્વીકાર કર્યો. ત્યારબાદ માનસ વેગ નામને વિદ્યાધર એકદમ વસુદેવને હરી ગો અને તેને તેણે ગંગામાં નાંખ્યોઆથી ત્યાં વિદ્યા સાધતા ચંડવેગની ઉપર વસુદેવ પહશે. અને તેના પ્રભાવથી તેની વિદ્યા સિદ્ધ થઈ. આથી તેણે પ્રસન્ન થઈ આકાશગામિનીવિદ્યા વસુદેવને આપી. ત્યારબાદ વસુદેવ અમૃતધાર નામના નગરમાં ગયો. ત્યાં તે વિદ્યવેગ નામના વિદ્યાધરની મદનગા નામની પુત્રી પરણ્યો. કેટલાક સમયબાદ મદનગાએ અનાવૃષ્ટિ નામના પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ ત્રિશિખરની પત્ની સૂ ખાએ વસુદેવનું હરણ કર્યું. અને તેને મારી નાંખવા આકાશમાંથી પડતું મૂકો. પરંતુ તે રાજગૃહ નગરની નજીક ઘાસના પુળા ઉપર પડ્યો. ત્યાં તેનું વેગવતી ધાવમાતાએ રક્ષણ કર્યું. અને વેગવતીની મદદથી તે બાળચંદ્રા નામની કન્યાને પરણયો. . ! ! ! ત્યારબાદ ફરતે ફરતે વસુદેવ શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં તે કામદત્ત શેઠની પુત્રી બંધુમતીને તથા ગાંધર્વવિધિથી પ્રિયંગુસુંદરીને પરણ્યો. ત્યારબાદ સુવર્ણ ભપુરમાં સમશ્રીને પરણ્યે ત્યાંથી સુપકે તેનું હરણ કરી તેને ગંગામાં નાંખી દીધે તેમાંથી વસુદેવ બહાર નીકળી તાપસના આશ્રમમાં ગયો. અને ત્યાં જરાસંઘની પુત્રી નંદીપેણાને નિરોગી કરી. ત્યારબાદ વસુદેવને જરાસંઘના પુરૂષો પકડીને રાજગૃહમાં વધ્યસ્થાને લઈ જતા હતા. તેવામાં ગધાર પિગલનામના વિદ્યારે પિતાની પુત્રી પ્રભાવતીના વિવાહ માટે ભાગીરથી નામની ધાત્રીને રાજગૃહમાં વસુદેવને લાવવા મેકલી. તેણીએ ત્યાંથી વસુદેવને છોડાવી , ગધસમૃદ્ધ નગરમાં લઈ ગઈ. અહિં તે કેશલવિદ્યાધરની કેશલા નામની કન્યાને પરણ્યો.. , કનકવતી , ' ' , , , , * * આ ભરતક્ષેત્રમાં પેઢાલપુર નગરમાં હરિશ્ચન્દ્ર નામે રાજાને, લફલ્મીવતી નામે પટરાણી હતી. કેટલેક કાળે રાણીએ મનોહર અંગવાળી પુત્રીને જન્મ આ. આ પુત્રીને પૂર્વભવનો પતિ ધનપતિ કુબેર હતું. તેથી તેણે હરિશ્ચંદ્રના ઘરમાં કનકવૃષ્ટિ કરી. આથી રાજાએ પુત્રીનું નામ કનવતી રાખ્યું. કનકવતીના માહથી ધનદ અવસર હરિશ્ચંદ્રરાજાને ત્યાં આવતે અને કનકવતીને દેખી આનંદ પામતે. પુત્રીને માટે ચચ વરની રાજાએ તપાસ કરી પણ ન મળવાથી રાજાએ સ્વયંવર મંડપ આર. કનકવતી એક વખત આવાસમાં બેઠી હતી. ત્યારે હંસરૂપધારી એક બેચરે વસુદેવનું ચિત્ર તેના ખોળામાં નાખ્યું, અને કનકવતીનું રૂપ વસુદેવને દેખાડયું. અને એકબીજાને વરવા તલપાપડ બન્યાં. વસુદેવ હજારે માઈલ દૂર હતું. સ્વયંવરના દીવસમાં માત્ર દશજ દિવસ ખૂટતા હતા. આથી હંસરૂપ ધારી ખેચર વસુદેવને વિમાનમાં બેસાડી પઢાલપુર નગરના લહમીરમણ ઉદ્યાનમાં લાવ્યો. તે Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસુદેવ ચરિત્ર | આ અરસામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું. અને તેમાંથી કુબેરદેવ બહાર નીકળ્યો. તેણે સૌ પ્રથમ ઉદ્યાનમાં રહેલ પ્રાસાદમાં બીરાજેલ પ્રતિમાનું વંદન કર્યું. અને ત્યારબાદ કુબેરદેવને જોવાની ઈચ્છાથી પાસે ઉભેલા વસુદેવને કહ્યું “કુમાર! મારું એક કામ કરી ત કનકવતીના આવાસમાં જા અને તેને કહે કે ધનપતિ કુબેર કહેવરાવે છે કે તે દેવી બની જા અને મને પરણું મારા પ્રભાવથી તું રેકઠેક વગર તેના આવાસમાં જઈ શકીશ કુમારે વિચાર કર્યો કે જેને દેવે પણ ઈચ્છી રહ્યા છે તે કનકવતી કેવી હશે? આમ વિચાર કરતે તે તુર્ત તેને આવાસમાં પહોંચે. કનકવતી ઉભી થઈ. પતિદેવ! સંબોધી પગે પડી. વસુદેવે કહ્યું “કુમારિ ! ભૂલે છે. તારા પતિ તે ધનદ છે. હું તેને મોકલેલ દૂત છું. તેણે મારી દ્વારા કહેવરાવ્યું છે તું દેવાંગના બની મને પરણ. કનકવતીએ કર કુબેર મારે પૂર્વભવને પતિ છે. મને વહાલે છે. હું મનુષ્ય છું તે દેવ છે. દેવ અને મનુષ્યને સંબંધ ન થઈ શકે તેને જઈ તમે કહેજે કે મને ભૂલી જાવ ! અને તમે મને જેને સંમતિથી સેપે છે તે વસુદેવને આશીર્વાદ આપે.” આ પછી વારંવાર સત્કારતી નકવતીને અનિમેષ નયને જેતે વસુદેવ તત ત્યાંથી અંતર્ધાન થયે. અને કુબેરને મળ્યો. કુબેરે તેના દેવે સમક્ષ વસુદેવની ધીરજ અને સત્યનિષ્ઠાની પ્રશંસા કરી. અને પ્રસન્ન થઈ તેને દેવદુષ્ય વસ્ત્ર, સુરપ્રભ સુગટ, દગમાં કુલ શશિમયખ હાર, લલિતપ્રભ બે બાજુબંધ, અર્ધ શારદા નક્ષત્રમાળા, સુદર્શન કંકણુ, સમર દારૂણકારો તથા કુબેરઠાંતા વીંટી વિગેરે અનેક વસ્તુઓ આપી તેને ધનદ સદશ બનાવ્યું. સ્વયંવર મંડપ શિકાર બન્યો. હરિશ્ચંદ્ર રાજા અને ધનદપણ સાક્ષાત્ મંડપમાં બીરાજ્યા રાજાને હર્ષનો પાર ન હતો. કારણ કે તેની સભામાં રાજાઓની સાથે સાક્ષાત કુબેરે પણ સ્થાન લીધું હતું. ઘડીવારમાં વરમાળા લઈ પ્રતિહારી સાથે કનકવતી મંડપમાં દાખલ થઈ એક છેડેથી બીજે છેડા સુધી તેણે ધારીધારીને સર્વ રાજાઓ જોયા પણ ચિત્રપટમાં ચિત્રલ વસુદેવના રૂપ સરખી આકૃતિવાળો કેઈ રાજવી ન દીઠો. બે વાર ત્રણ વાર જોઈ તે થાકી અને રડી કહેવા લાગી. હે ધન! તું મને તારી પૂર્વભવની પત્ની માની મશ્કરીથી હેરાન ન કરી મને ભરસભામાં બનાવ નહિ. અને વસુદેવને તે પ્રગટ કર.” તુર્ત ધનદેવસુદેવને કુબેર કાંતા વીંટી કાઢી નાંખવાનું કહ્યું. એટલે વીંટી નીકળતાં સાક્ષાત્ વસુદેવ પ્રગટ થયો. કનકવતીએ વરમાળા વસુદેવના કંઠમાં આરોપી. સર્વત્ર આનંદ આનંદ ફેલા. કુબેર અને રાજાઓની સાક્ષિમાં વસુદેવ અને કનકવતીનાં લગ્ન થયાં. કંકણુદારે પણ જેને છૂટયો નથી તેવા વસુદેવે ધનને પૂછયું કે “ કનકવતી અને તમારા વચ્ચે પૂર્વભવને કઈ રીતે પતિ પત્નીનો સંબંધ છે. તે જરા કૃપા કરી સ્પષ્ટ સમજાવે. દેવે સભા સમક્ષ કહેવા માંડયું. કનકવતીના પૂર્વભવ ચાને નલ દમયંતી ચરિત્ર. છે આ જીપના ભારતમાં અતિપ્રસિદ્ધ સગર નામે એક નગર હતું. તેમાં મરમ્મણ નામે રાજા અને વીરમતી નામે રાણી હતાં. એક વખત રાજા રાણી સાથે Page #290 -------------------------------------------------------------------------- ________________ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, શિકારમાં નીકળે. તેવામાં સાર્થની સાથે આવતા એક મલિન વસ્ત્રવાળા મુનિરાજ સામા મળ્યા. રાજા રાણએ તેને અપશુકન માન્યા. અને મુનિરાજને સાર્થથી જુદા પાડી બાર ઘડી સુધી રોકી રાખ્યા. બારઘડી બાદ રાજાએ સુનિને પૂછયું તમે કયાંથી આવે છે? અને ક્યાં જાઓ છે ?” મુનિએ કહ્યું હું હિતકપુરથી સાર્થની સાથે આવું છું. અને અષ્ટાપદ પર્વત ઉપર જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વંદન કરવા જાઉં છું પણ અહિં હું રિકા તેથી તેમાં મને અંતરાય છે. લઘુકમી દંપતીએ મુનિની ક્ષમા માગી અને ત્યારબાદ તેમની પાસે ધર્મ સાંભળી બારવ્રત અંગીકાર કર્યો. આ પછી એક વખત શાસનદેવી વીરમતીને અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગઈ. ત્યાં તેણે ચોવીસે જીનને ભાવભક્તિથી વાંદ્યા અને ત્યારબાદ પોતાના નગરમાં આવી ચોવીસે જીનને ઉદેશી ૨૦–૨૦ આયંબિલ કર્યો તથા તપ ઉદ્યાપનમાં ચાવીસે જિનબિંબના રત્નયુક્ત સુવર્ણતિલક કરાવી સ્નાત્રપૂર્વક અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસે જિનના ભાલ ઉપર સ્થાપન કર્યા. આમ તપથી લાવિત દંપતી મૃત્યુ પામી બીજે ભવે દેવલોકમાં દેવદેવીપણે ઉત્પન્ન થયાં. . ! દેવકથી રચવી મમ્મણને જીવ બહલીદેશના પિતનપુરમાં ધન્ય નામે ભરવાડ" અને વીરમતીને જીવ પુસરી નામે તેની ભાર્થી થઈ. ભેંસ ચરતા ધન્ય અરયમાં એક ધ્યાનસ્થ મુનિને દેખ્યા. વરસાદ પવન સાથે સુસવાટા મારતું હતું. યુનિ નિષ્કપ ઉભા હતા. ધન્ય પિતાનું છત્ર સુનિ ઉપર ધર્યું વરસાદ શાંત થશે એટલે યુનિએ ધ્યાન પાછું અને ઉપદેશ આપ્યો.. અને ધન્ય ધુસરી સાથે દીક્ષા અંગીકાર કરી. અને સાત વરસ શુદ્ધ ચારિત્ર પાળી મૃત્યુ પામી હૈમવત ક્ષેત્રમાં બન્ને યુગલિયાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મરી અને ક્ષીર અને ડોડોરા નામે દેવદેવીપણે ઉત્પન્ન થયા. . . કેશલદેશમાં કેશલા નામની નગરીમાં નિષધ રાજાની સુંદર નામે રાણની કુક્ષિમાં દેવપણાથી રચવી ધન્યને જીવ નલ નામે પુત્ર થશે. તેને લઘુ બંધુ કુબેર નામે થયે. વિદર્ભ દેશમાં ડિનપુરમાં ભીંસરથ રાજાની પંપદતી રાણીની કક્ષિને વિષે ધૂસરીને જીવ દેવકથી ઍવી પુત્રીપણે ઉત્પન્ન થયા. પૂર્ણમાસે પુષ્પદંતીએ કપાળમાં પ્રકાશિત તિલકયુક્ત પુત્રીને જન્મ આપે. સારાં મુહૂર્ત રાજાએ તેની માતા જ્યારે પુત્રી ગર્ભમાં હતી ત્યારે દવથી ભય પામેલ હરિર્તને જે હતું તેથી તેનું નામ દવદતા યા દમયંતી પાડયું. દમયંતી સમજણું થઈ ત્યારેથી શાંતિનાથ ભગવાનની પૂજા અને. હરહમેશ ધાર્મિક કાર્યો કરતી હતી. દમયંતી અઢાર વર્ષની થઈ ત્યારે ભીમરથરાજાએ સ્વયંવર મંડપ માંડે. અને દેશે દેશના રાજાઓને આમંત્રણ આપ્યું. સર્વે રાજાઓ મંડપમાં એકઠા થયા. દમયંતી હાથમાં- વરમાળા લઈ વૃદ્ધ પ્રતિહારી સાથે મંડપમાં દાખલ થઈ. પ્રતિહારીએ સર્વ રાજાઓની ઓળખ આપી. નળરાજાની ઓળખ આપતાં દમયંતીએ નળરાજાના ગળામાં વરમાળા આપી. તે વખતે આકાશમાં અવાજ થયે હું દમયંતી ! ગ્યજ કર્યું છે.” રાજાએ Page #291 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ ચરિત્ર ] - - - - - - - - નળ અને દમયંતીનાં લગ્ન કર્યો અને દમયંતીને નળ સાથે કેશલપુર તરફ રવાના કરી. માર્ગમાં સૂર્યાસ્ત થતાં સર્વ અંધકાર ફેલા. દમયંતીએ લલાટને સાફ કરી તિલકથી પ્રકાશ ફેલાવ્યો. લશ્કરે આગળ પ્રયાણ કર્યું. અને અનુક્રમે કેશલપુર પહોંચ્યા. કેટલાક સમય બાદ નિષધ રાજાએ નળને રાજ્ય પર અને કુબેરને યૌવરાજ્ય પર સ્થાપન કરી દીક્ષા અંગીકાર કરી. તેમના રાજ્યકાળમાં કદંબ નામે ઉદ્ધત રાજાની સામે લડાઇ થઇ. તેમાં કબ હાર્યો અને તેણે દીક્ષા લીધી તેથી નળે તેનું રાજ્ય તેના પુત્ર જયશક્તિને સોંપ્યું. આમ ઘેડા વખતમાં નળરાજાએ ભરતના ત્રણખંડ સાધ્યા. એક સમયે નળ અને કુબર જુગટુ રમતા હતા. નળ જુગટામાં ગામ નગર વિગેરે મૂકતો ગયે. અને તે સર્વ હારતાં તેણે પોતાનું રાજ્ય પણ છેવટે મૂકી દીધું. અને તેમાં તે હાર્યો. કુબરે નળને કહ્યું હવે જુગટું બંધ કરે. રાજ વિગેરે પી દે. એક વચની નળ રાજ સેંપી ચાલતા થયા એટલે તેની પાછળ દમયંતી પણ ચાલવા માંડી. કુબરે તેને અટકાવી અને કહ્યું કે “તું ઘુતમાં જીતાઈ ગઈ છે. અમાત્યે તુર્ત બોલી ઉઠયા. “સતીને સતાવે નહિ. તેને રાજાની સાથે જવાદે. એટલુજ નહિ પણ રાજ્યને છોડી જતા રાજાને અશ્વ રથ અને સારથિ પણ આપે. નળે અશ્વ રથ વિગેરેને નિષેધ કર્યો પરત લોકોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે દમયંતી સાથે રથમાં બેસી નગર બહાર નીકળ્યા, નીકળતાં માર્ગમાં રહેલ ૫૦૦ હાથ પ્રમાણુવાલા એક થાંભલાનું ઉમૂલન કરી ફરી તેને આરે. આ દશ્ય જોઇ નગરના વૃદ્ધ લોકોએ કહ્યું કે એક જ્ઞાની મુનિ કહેતા હતા કે જે આ થાંભલાને ઉમૂલન કરી આપશે તે અધભરતને સ્વામી થશે. આ વાત મળી પણ નળને રાજ્ય છોડવું પડયું એ બહુ કષ્ટકારી બન્યું. આમ લેકેની વિવિધ વાતે અને આંસુઓની ધારાઓ વચ્ચેથી પસાર થઈ નળે કેશલા નગરીને ત્યાગ કર્યો. આગળ ચાલતાં નળે દમયંતીને કહ્યું આપણે ક્યાં જઈશું?” દમયંતીએ કહ્યું. મારા પિતાને ત્યાં કુરિનપુર પધારે. પણ અશ્વોએ કુંડનપુરનો માર્ગ છોડી અટવીમાં પ્રવેશ કર્યો. માર્ગમાં ભલેના ઉપદ્રવમાં અશ્વ રથ અને સારથિ ત્રણે છૂટા પડયા. માત્ર નળ અને દમયંતી ઉઘાડા પગે આગળ ચાલ્યાં. રાત પડતાં પાંદડાની પથારીમાં દમયંતીને સુવાડી અને નળ જાગતે બેઠો. જોતજોતામાં દમયંતી ઘસઘસાટ ઉંધી ગઈ. નળ વિચાર કરવા લાગ્યો કે ત્યાં સુધી મારી સાથે દમયંતી છે ત્યાં સુધી હું છૂટે હાથે ફરી શકીશ નહિ માટે તેને છોડી હું ચાલ્યો જાઉં. દમયંતી સતી છે એથી એનું રક્ષણ એનું શિયળજ કરશે.’ તેણે અડધું વસ્ત્ર કાપી પોતે લીધું. અને અડધા બાકીના વસ્ત્ર ઉપર લખ્યું કે “વડવૃક્ષના મૂલ આગળથી જે માર્ગ જાય છે તે માર્ગે જઈશ તે તું કુંઠિનપુર પહોંચીશ અને તેની ડાબી બાજાના માર્ગે જઈશ તો તું કેશલદેશ પહોંચીશ. તને જ્યાં ઠીક લાગે ત્યાં તો જજે. નળ વનવગડામાં ઉંઘતી દમયંતીને છોડી ચાલ્યા પણ થોડે દૂર જઈ પાછે . તેનું મન સતીને છોડું કે ન છોડું એવા હલેાળે ચઢયું. પણ છેવટે તેણે દમયંતીને છોડી. દમયંતીએ પ્રાતઃ કાલે સ્વપ્નમાં આમ્રવૃક્ષ ઉપર બેઠેલી તેને કોઈ વન હાથીએ વૃક્ષ તેડી પાડી નાંખી. એવું જોયું કે તુર્ત નિદ્રા ઉડી ગઈ. પાસે નળને ન દે. તે એ Page #292 -------------------------------------------------------------------------- ________________ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ બાકળી બની ચારે તરફ નળને શેધવા લાગી. પશુ, પંખી, વૃક્ષ, કુંજ, પવન, આકાશ સર્વને તેણે નળ! નળ!કહી સમાચાર પૂછયા. પણ નળનો પત્તો ન લાગ્યો. પગપાળે ચાલતી, લેહીથી જમીનને કફમવણી કરતી દમયંતીએ ભાગમાં એક સાથે જોયો. તેમાં તે દાખલ થઈ. અને સાથે પતિને સર્વ વૃત્તાન્ત કહી આગળ વધી. છેડે વખત સાથેની સાથે રહ્યા પછી તે જુદી પડી એક ગુફામાં રહીં જિનબિંબની પૂજા પૂર્વક પિતાને સમય .” વીતાવવા માંડી આ બાજુ સાર્થેશે દમયંતીને સાર્થમાં ન દેખી તેથી તેના પગલાંને અનુસરી તેને પત્તો મેળવતે તે ગુફા આગળ આવ્યો. ત્યાં દમયંતીને સુખરૂપ દેખીતે આનંદ પામ્યો. સાથેશે અહિં આગળ તાપસપુર વસાવ્યું. એક વખતે મધ્યરાત્રે દમયંતીએ પર્વત ઉપર પ્રકાશ જોયો. અને ત્યાં જતા દે અને અસુરેને પણ જોયા. દમયંતી તત સાર્થવાહ તથા પડખે રહેલ તાપસે સાથે ત્યાં ગઈ. અને ત્યાં રહેલ મુનિને વાંદ્યા. દેશનાને અંતે તાપસના કુલપતિએ કહ્યું “આપે યૌવનવયમાં કેમ દીક્ષા લીધી ?” ત્યારે તેમણે કહ્યું હું કુબેરને પુત્ર છું. બધુમતીને પરણી પાછા ફરતાં એક મુનિ મળ્યા. તેમણે મને પાંચ દિવસ મારું આયુષ્ય બાકી છે - તેમ કહ્યું તેથી મેં દીક્ષા અંગીકાર કરી અને ઉત્કટ તપથી મને આજે કેવળજ્ઞાન થયું ? છે.” દમયંતીએ કેવળી ભગવાનને નળની સાથેના વિયોગનું કારણ તથા નળ કયારે મળશે તે પુછયુ મુનિએ કહ્યું “બાર વર્ષે તારા પિતાને ત્યાં મળશે. અને નળ સાથેને તમારે ? વિયોગ પ્રથમ ભવમાં તમે સુનિને બારઘડી રહ્યા હતા તે કર્મના ફળે તમને બાર વર્ષને વિયોગ થયો છે. કુળપતિએ તથા બીજા કેટલાક તાપસીએ દીક્ષા અંગીકાર કરી દમયંતીએ દીક્ષાની માગણી કરી પણ ગુરૂએ તારે ભેગાવળી કમ બાકી છે તેમ જણાવી ના પાડી. આ પછી દમયંતીએ તે ગુફામાં સાત વર્ષ ધર્મધ્યાન પૂર્વક ગાળ્યાં. ' - એક વખતે કઈ મુસાફરે દમયંતીને આવી કહ્યું કે “તારા પતિને મેં અહિં આગળ જોયો, દમયંતી ઘેડે દુર સુધી મુસાફર પાછળ ચાલી પણ મુસાફર અદશ્ય થયો. દમ- ક ચંતી ગુફા અને મુસાફર બજેથી ભ્રષ્ટ થએલી ચિંતા કરે છે તેવામાં તેને એક સાથે મળ્યો. આ સાથે સાથે તે અચલપુર પહોંચી. અચલપુરના રાજાની રાણી ચંદ્રયશા પિતાની - માસી થાય તેવી દમયંતીને ખબર ન હતી. પરંતુ ચંદ્રયશાની : દાસી ચદ્રાવતીની બહેનપણી તરીકે તેને લઈ આવી.ચંદ્વયશાએ તેને બહુ આદરથી રાખી અને પિતાની પુત્રી ચંદ્રાવતીને કહ્યું કે “આ દમયંતી જેવી છે. માટે તું તેને બહેન માની તેની સાથે રહેજે ! દમયંતીની ઈચ્છાથી ચંદ્રયશાએ તેને દાનશાળામાં દાન આપવા રેકી. તે હંમેશાં ચાચાને દાન આપે છે. અને પિતાને કાળ પસાર કરે છે. તેવામાં એક ચારને રાજસેવકે ફાંસીએ ચઢાવવા લઈ જતા હતા. તેને દમયંતીએ છોડાવ્યો અને તેને તે અરસામાં આવેલ મુનિઓ પાસે દીક્ષા અપાવી. ' ' . • - - ૧ , • એક વખત ભીમરથરાજા હરિમિત્ર નામને બક-નળ દમયંતીની શોધ કરતા કરતે અચલપુર આવ્યો. તેણે દાનશાળામાં રહેલ દમયંતીને ઓળખી: અને તેણે ચંદ્ર Page #293 -------------------------------------------------------------------------- ________________ કી વસુદેવ ચરિત્ર | ચશાને દમયંતીની વાત કહી ચંદયશા ગાંડી ગાંડી બની ગઈ અને દમયંતીને કહેવા લાગી કે મામીને સાચી વાત પણ તે ન કહી?” તેણે હેતથી તેનું કપાલ લુછયું એટલે તુત કપાળમાં તિલકદ્વારા પ્રકાશ ફેલાયો. આથી સર્વને દમયંતીની સાચી ખાત્રી થઈ હરિમિત્ર ચંદ્રયશાની રજા લઈ દમયંતીને કુંઠિનપુર તેડી ગયો માતપિતા આનંદ પામ્યા. અને પુત્રીને આશ્વાસન આપી કહ્યું “નળ રાજા તને મળે એવા ઉપાય હું કરીશ” આ બાજુ દમયંતીને છોડી નળ જંગલમાં પસાર થાય છે તેવામાં એક સર્ષ તેને હાથે જોરથી હસ્યો આથી નળનું રૂપ કુબડું બની ગયુ. નળરાજા મનમાં દુખ લાવે છે તેવામાં નિષધદેવ પ્રગટ થયા અને તેને કહ્યું “તું મનમાં દુખ ન ધર. મેં તને કુરૂપ એટલા માટે બનાવ્યો છે કે તેને કોઈ પૂર્વ શત્રુ હેરાન ન કરે.” આ દેવે તેને સુસુમારપુર નગરમાં મૂક. આ નગરમાં એક હાથી ગાડા થયા હતા. તેને આ કુનળ ઠેકાણે લાવ્યો. રાજાએ રાજસભામાં બોલાવ્યો અને પૂછ્યું કે “આ ગજશિક્ષા શિવાય બીજી કઈ કળા આવડે છે?' તેણે કહ્યું, “હું સૂર્ય પાક રસેઈ જાણું છું.' રાજાએ તેને રાખે. પણ જોતજોતામાં તેની સૂર્ય પાક રસેઈની વાત ભીમરથરાજાના કાન સુધી આવી. તેણે તેને જેવા રાજપુરૂષ મોકલ્યો. પણ રાજપુરૂષે આવી કહ્યું “નળની સર્વ કળા જાણે છે પણ નળનું રૂપ નથી. દમયંતીએ તેને જોવાનો આગ્રહ કર્યો. ભીમરાજાએ કહ્યું, “ફરી પેટે સ્વયંવર માડું. સાચે નળ હશે તે આવ્યા વિના નહિ રહે.” રાજાએ સ્વયંવર માંડ્યો. સુસુમાર નગરના દધિપર્ણ રાજાને પણ અવયંવરમાં આવવાનું આમંત્રણ મોકલ્યું, પણ દધિપણુ રાજા વિચારવા લાગ્યો કે એક દિવસમાં કુંઠિનપુર કઈ રીતે પહોંચાય ?” કુષે પહોચાડી આપવાનું વચન આપ્યું. રાજા કુંજ સાથે રથમાં બેઠા અને અશ્વ ચલાવવાની વિદ્યાથી પ્રાતઃકાલ થતાં તેણે કુંઠિનપુરમાં દધિપણું રાજાને પહોંચાડી દીધા. ભીમરાજાને ખબર પડી કે દધિપણું મુજ રસોઇયા સાથે અહિં આવી પહોંચ્યા છે. ભીમરાજા સામે ગયે. અને સૂર્યપાક રસોઈ કરાવવાની દધિપણને વિજ્ઞપ્તિ કરી. મુજે રસેઇ કરી. દમયંતીએ કહ્યું નળ સિવાય સૂર્ય પાક રઈ કેઈ કરી શકે નહિં તેવું મુનિ વચન છે, આમ છતાં તેના શરીરના સ્પર્શે મારા રૂવાં ખડાં થાય તે નળ છે તેમ માન” મુજે ભીમરાજાના કહેવાથી દમયંતીના વક્ષસ્થળને સ્પર્શ કર્યો. દમયંતીનાં રૂવેરવાં ખડાં થયાં. દમયંતી બેલી કે હજુ તમારે ક્યાં સુધી હેરાન કરવી છે, નળે સાચું રૂપ પ્રગટ કર્યું. સૌ આનંદ પામ્યા. ભીમરથરાજાએ પિતાનું રાજ્ય નળને સેપ્યું. આજ અરસામાં દમયંતીને આસરે આપનાર ધનદેવ સાર્થવાહ પણ ત્યાં આવ્યું. અને આ પછી સૌ ઉપકારીને કુંડિનપુર બોલાવી સૌએ આનંદ મા. ' ' ત્યારબાદ નળરાજાએ કુબરનો પરાભવ કરી, પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. અને કબરે ગમે તેટલો અપરાધ કર્યો હતે તે ભૂલી જઈ તેને યુવરાજ બનાવ્યો. નળરાજાએ સંપૂર્ણ ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું અને એક હજારે વર્ષ આનંદથી પસાર કર્યો. એક વખત નિષદેવે સ્વર્ગમાંથી આવી નળરાજામે પ્રતિબંધ આપ્યો કે હવે તું દીક્ષા અંગીકાર કરી Page #294 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ હું તને યાદ અપાવવા આ છું. આ અરસામાં જિનસેન આચાર્ય પધાર્યા. તેમણે નળના કહેવાથી તેને પૂર્વભવ કહો. નળે પુષ્કલને રાજ્ય સોંપી, દમયંતી સાથે દીક્ષા ” અગીકાર કરી. દીક્ષા બાદ એક વખત નળરાજર્ષિને દમયંતી સાથે ભેગની ઇચ્છા થઈ. આથી આચાર્યું તેમને ગચ્છથી હરકર્યો. નિષધદેવે ફરી તેને પ્રતિબંધ આવે એટલે નળ રાજર્ષિ એ અણુશણ કર્યું દમયંતીએ પણ નેહથી તેની પાછળ અણુશણ કર્યું. નળરાજર્ષિમૃત્યુ પામી ધનદ થયો તે હું છું. અને દમયંતી તેની દેવી થઈ. આયુષ્ય પૂર્ણ થતાં દમયંતીને જીવ થવી આ કનકવતી થયો. મારા અને તેના છ ભવના રાગને લઈ હું તેની ઉપર પ્રેમ રાખું છું. હે યદુકુળવંશ વિભૂષણ વાસુદેવ! આ કનકવતી કર્મ ખપાવી આજ, ભવે મેક્ષે જશે તેમ મને વિમળનાથ સ્વામિએ કહ્યું હતું. આ પછી વસુદેવ કનકવતી અને અનેક વિદ્યાધરીઓ સાથે આનંદપૂર્વક પિતાને સમય પસાર કરવા લાગ્યો. એક વખત સુતેલા વસુદેવનું સૂર્પક વિદ્યારે હરણ કર્યું. જાગતાં વેંત વસુદેવે સૂર્પકને મુઠી મારી તેથી તેણે તેને ફેંકી દીધે. વસુદેવ ગોદાવરીમાં પડે. ગંદાવરી તરી વસુદેવ કલાપુર ગયે. અને ત્યાં વિશ્રી નામની રાજપુત્રીને પરણ્યો. અહિ પણે નીલકંઠ નામના વિદ્યારે તેનું હરણ કર્યું. તેને પણ સૂર્પકની પેઠે મારતાં તેણે તેને ચંપાપુરીના સાવરમાં નાખ્યો. ત્યાં ચંપાપુરીના પ્રધાનની પુત્રીને પરણ્યા. ફરી પ્રમદને લાભ લઈ સૂર્પકે વસુદેવનું હરણ કરી તેને ગંગામાં ફેંકયો. ગગા તરી વસુદેવ એક પલીમાં ગયો અને ત્યાં તેની છોકરી જરાકુમારીને પરણ્યો. આ જરાથી 'વસુદેવને જરાકમાર નામે પુત્ર થયો. આ પછી અવંતીસુંદરી, નરપ્લેષિ, જીવયશા, મુંસેના વિગેરે હજારે રાજપુત્રીઓને પરણ્ય. ! એક વખત અરિણપુરમાં રૂધિર રાજાએ પોતાની કન્યા રાહિ માટે સ્વયંવર - મંડપ આરંભ્યો. આ મંડપમાં જરાસંઘ વિગેરે અનેક રાજાએ પધાર્યા. વસુદેવ પણ રૂપપરાવર્તન કરી મંડ૫માં દાખલ થયો. રોહિણ-પ્રતિહારી સાથે વરમાળા લઈ 'સ્વયંવર મંડપમાં દાખલ થઈ. તેણે બધા રાજાઓને બારીકાઈથી નીરખ્યા પણ વરમાળા એક વાજિંત્ર વગાડનારા કુબડા વસુદેવ ઉપર નાંખી. રાજાઓ ઝાંખા પડયા અને મારે! મારે! કહી બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “આવા કુબડા અને ઢેલીને તારે કન્યા આપવી હતી તે અમને શા માટે લાવ્યા.” એમ આક્રોશપૂર્વક રૂધિર રાજાને કહેવા, લાગ્યા. વસુદેવ બોલ્યો “હું કુબડે અને હેલી ભલે રહ્યો પણ આ સ્ત્રીનું હરણ કર્યું તે તમારી ખેર નથી, જરાસંધને ફોધ ચઢયોં અને તેણે કહ્યું, “જુઓ તે ખરા! આ ઢેલીને, કેટલું અભિમાન છે. તેણે સમુદ્રવિજ્યને તેની સાથે લડવા કહ્યું. સમુદ્રવિજય વસુદેવ સાથે લડવા તૈયાર થયા. વસુદેવે પિતાના નામથી અંકિત એક બાણ ફેંકયું. તેમાં લખ્યું હતું Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] કે કપટથી બહાર નીકળેલ વસુદેવ તમને નમન કરે છે. સમુદ્રવિજય તરત ભાઈ! ભાઈ કરતા વસુદેવને ભેટી પડયા. આ પછી રોહિણનો વસુદેવ સાથે વિવાહ મહત્સવ થયો. જરાસંધ વિગેરે સૌ લગ્નના સાજન બન્યા. વસુદેવે રેહિણીને પૂછયું કે, તે મને શી રીતે ઓળખ્યો ? રોહિણીએ કહ્યું, “મે પ્રજ્ઞમિવિદ્યાની સાધના કરી હતી. તેથી તે વિદ્યાએ મને જણાવ્યું હતું કે પહહ વગાડનારને તે વરજે અને તે દશમો દશાર્ડ હશે. આ પછી વસુદેવ કાંચનદંષ્ટ્ર નામના વિદ્યાધરની બાલચંદ્રા નામની કન્યાને પરો. અને ત્યારબાદ સર્વ પત્નીઓ સહિત સૌયપુર નગરમાં આવ્યો. સમુદ્રવિજયે તેનો આદર સત્કાર કર્યો. અને ત્યારબાદ તે સુખપૂર્વક પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યું. કૃષ્ણ વાસુદેવ અને બળભદ્ર રામને જન્મ તથા બાળક્રીડા. હસ્તિનાપુર નગરમાં એક શેઠને લલિત નામે પુત્ર હતું. તે માતાને અત્યંત વહાલ હતો. આ પછી શેઠાણીને બીજા પુત્રને ગર્ભ રહ્યો. તેને પાડી નાખવા શેઠાણીએ ઘણા પ્રયત્નો કર્યા પણ તે પહયો નહિ. પૂર્ણમાસે તેણે પુત્રને જન્મ આપ્યો. પણ પુત્રને જોતાં જ તેના ઉપર શેઠાણીને દ્વેષ થયો. અને તેણે તે છોકરાને ફેંકી દેવા એક દાસીને સેપ્યો. શેઠે દાસી પાસેથી છૂપી રીતે લઈ તે છોકરાને બીજે ઠેકાણે ઉછેર્યો. અને તેનું નામ ગંગદર પાડય. આ ગંગદત્તને લલિત માતા ન જાણે તેવી રીતે મળતો અને રમાડતો. . એક વખત કોઈ સારા પર્વને દિવસ આવ્યા. લલિતે પિતાને કહ્યું કે ગંગદા આજે ઘેર જમે તો કેવું સારૂ પિતાએ કહ્યું “તારી માતા ન જુએ તે રીતે જમાડાય તે વાંધો નથી.” લલિતે તે કબુલ કર્યું. અને વચ્ચે પડદે રાખી ગંગદત્તને તેણે જમાડવા માંડયું. પણ અચાનક પડદે ઉઘડી ગયો. અને માતાએ ગગદત્તને જોયો. તરતજ તે ઉભી થઈ તેને તેના માથું પકડી, તાણી તેને ઘર બહાર ખાળમાં ફેંકયો. શેઠે તેણે હવરાવી બીજે ઠેકાણે મોકલ્યા. આ અરસામાં કોઈ મુનિરાજ શેઠને ત્યાં વહારવા પધાર્યા. શેઠે કહ્યું “હે ભગવન! શેઠાણીના આ અને પુત્રો છે. છતાં એક ઉપર તેને વહાલ અને બીજા ઉપર આટલો બધે દેષ કેમ છે ? સુનિએ કહ્યું “આ વહાલ અને દ્વેષમાં પૂર્વભવ કારણરૂપ છે. આ બને ભાઈ પૂર્વ ભવમાં પણ એક ગામડામાં ભાઈ હતા. લાકડાં લેવા તે બનને બહાર ગયા. લાકડાં ભરી પાછા વળતાં રસ્તામાં એક નાગણ પડી હતી. તેને જોઈ મોટા નાનાને કહ્યું ગાર્ડ સાચવીને હાકજે. નાગણ ન મરી જાય તે ધ્યાન રાખજે.મોટાએગાર સાચવીને હાંકય. નાગણને વિશ્વાસ છે કે નાને પણ સાચવીને હાંકો. તેથી તે ન ખસી પણ નાનાએ તે જાણીબુઝીને નાગણ ઉપર થઈને ગાડું હાંક્યું નાગણ બોલી ઉઠીકે “આ મારો પૂરે શત્રુ છે. પણ તે ત્યાં તરત મૃત્યુ પામી આ તમારી શેઠાણી થઈ. અને મોટેભાઈ તે લલિત થયો. જ્યારે નાને ગંગાદત્ત બન્યા. આથી શેઠાણીને તે બન્ને પુત્રો હોવા છતાં પૂર્વભવના કારણે લલિત ઉપર વહાલ છે અને ગદત્ત ઉપર દ્વેષ છે. આ સાંભળી શકે બન્ને પુત્ર સાથે દીક્ષા લીધી. અને ઉગ્રતા આચારવા માંડયું. પણ ગંગદને માતાની Page #296 -------------------------------------------------------------------------- ________________ ( લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ - અનિષ્ટતાને સભાળી એવું નિયાણું આંધ્યું કે આ તપના પ્રભાવે હું આવતા ભવે વિશ્વવલલ થાઉં.’ ત્રણે જણુ મૃત્યુ પામી મહાશુકદેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પછી વસુદેવની પત્ની શાહિણીની કુક્ષિને વિષે મહાશુકદેવલાકમાંથી ચ્યવી લલિતના જીવ પુત્રપણે ઉત્પન્ન થયા. રાહિણીએ ખલદેવના જન્મને સૂચવનારાં ચાર સ્વપ્ન દેખ્યાં અને પૂર્ણમાસે સુદર પુત્રને જન્મ આવ્યેા. સારા દિવસે વસુદેવે પુત્રનું નામ રામ' એવું, પાડ્યુ. આ રામ અનુક્રમે વધવા લાગ્યા. અને તેણે સર્વે કલાઓને પ્રાપ્ત કરી. '' ૯૨ • * એક વખત વસુદેવ કંસના અતિઆગ્રહથી મથુરા આબ્યા. વાત વાતમાં વસુદેવને કહ્યું મારા કાકા દેવક મૃત્તીકાવતી નામે નગરોમાં રહે છે. તેને દેવકી નામે દેવરૂપ કન્યા છે. તેને તું પરણે તે સરખે સરખા ચેગ મળે' દેવકે વસુદેવ સાથે દેવકીનો વિવાહ માંડયા. અને ક ંસને ત્યાં વિવાહ ઉત્સવ 'મઢાયેા. આ અરસામાં કંસના લઘુ અ અતિમુક્ત મુનિ વહેારવા પધાર્યાં. કંસની પત્ની જીયશા તે વખતે મંદિરાથી ભાન ભૂલેલી હતી. તે દિયરને જાઈ અયોગ્ય મશ્કરી કરવા લાગી. મુનિએ તેને કહ્યું ‘જેને નિમિત્તે આ ઓચ્છવ મંડાયો છે. તેનો સાતમા ગણ તારા પતિ અને પિતાને મારશે.’ આમ કહી સુનિ વહેાર્યો શિવાય પાછા ફર્યાં. મદનું ઘેન ઉતરતાં જીવયશાને ભાન આવ્યું. તે કકળી ઉઠી. કસે આવી તેને પૂછ્યું “શા માટે રહે છે. ? જીવયાએ કહ્યું તમારૢ ‘ભાઈ મુનિ અતિસુકતે આ પ્રમાણે ભવિષ્ય વાણી કહી.' કંસે વિચાયુ" હજી કાંઇ મગયું નથી. વસુદેવ મારા મિત્ર છે. તેને વિશ્વાસમાં લઉં, અને વચન માગી લઉં? કસ્તરત વસુદેવ પાસે આવ્યા. અને તેને કહ્યું, મિત્ર ! મારી એક માગણી સ્વીકાર' વસુદેવે કહ્યું જે હોય તે કહે, તારાથી મારે શું અધિક છે ?” તેણે દેવકીના પ્રથમ સાત ગર્ભની માગણી કરી વસુદેવે કહ્યું 'ભલેને ભાણેજો મેાસાળમાં ઉછરે અમારા યોગ તેજ કરાવી આપ્યો છે. તે તેનો ચેગ તારી સાથે હોય તેમાં શો વાંધા હોય !” આ પછીથાડા વખત બાદ અતિમુક્ત મુનિનો વૃત્તાંત વસુદેવના સાંભળવામાં આવ્યો. ત્યારે તે ખાલી ઉઠ્યો કસ મને છેતરી ગયો. દેવકે લગ્ન દેવકીનાં કર્યાં, અને દાયજામાં અનેક વસ્તુઓ સાથે દશ ગાકુળનો, સ્વામી નંદ પણ આપ્યો. આ અરસામાં સદ્ભિપુર નગરમાં નાગ નામે શેઠને સુલસા નામે સ્ત્રી હતી તેમૃતવત્સા હતી. આથી તેણે હરિણૈગમેષી- ધ્રુવને આરાધ્યે. દવે કહ્યું હું તને, દેવકીના . ગોં જન્મ વખતે આપીશ અને તારા મૃતગf દેવકીને સોંપીશ આ પછી દેવે જન્મવખતે સુલસાના મૃત ગલાં દેવકીમાં સ’ચાર્યાં, અને, દેવકીના ગાઁ સુલસાને આવ્યા આમ સુલસાને ત્યાં અનિક્યશા, અન તસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રુસેન નામે છ પુત્રો થયા. દેવકીએ છ મૃત બાળકનો જન્મ આપ્યો. દસે મરેલાને મારવા સમાન તે બાળકોને શિલા ઉપર પછાડી આનદ અનુભવ્યો.. . : સમય જતાં મહાશુકદેવલાકમાંથી ગગદત્તનો જીવ વ્યવી દેવકીના સાતમા ગભરૂપે અવતર્યો: દેવકીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત વમ દેખ્યાં. અને પૂર્ણ માસે શ્રાવણુ i ܫ Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] વદ ભા મધ્યરાત્રિએ જન્મ આપ્યો. પુત્રના પ્રભાવથી કંસે રાખેલા પહેરેગીરે ઘસઘસાટ ઉંઘી ગયા. વસુદેવ દેવકીના શયનગૃહમાં દાખલ થયો. અને આસ્તે પગલે ચાલી પાંજરામાં રહેલ ઉગ્રસેનને દેવકીએ કંસનો નાશ કરનાર બાળકને જન્મ આપ્યો છે તે જણાવવા પૂર્વક ગોકુલમાં નંદની પત્ની યશોદાને તે સાંપ્યો. અને તુરત જન્મ આપેલ થશેદાની બાળકીને લાવી દેવકીને પી. વસુદેવ બાળકીને સોંપી નીકળ્યો કે તુ કંસના પહેરેગીર જાગ્યા. અને જન્મેલ બાળકી કંસને પી. કંસે વિચાર્યું કે “મને મારનાર સાતમે ગર્ભ થવાનો હતો તે આ બાળકી છે. આને હણવાથી શું ફાયદો?” એમ વિચારી તેનું નાક કાપી તે બાળા દેવકીને પાછી સોંપી. નંદના ઘેર દેવકીનો પુત્ર વણે કૃષ્ણ હોવાથી કૃષ્ણ નામે પ્રસિદ્ધ થયો. દેવતાઓથી રક્ષણ કરાતે કૃણું દિવસે દિવસે વધવા લાગ્યો. પુત્રને મળવાની દેવકીને ખૂબ ઈચ્છા થઈ પણ વસુદેવે કહ્યું “કંસના ખ્યાલમાં આવશે કે દેવકીનો સાતમો બાળક જીવે છે તો તે બાળક અને આપણું ઉપર મહાકષ્ટ ઉતારશે. દેવકી એ આથી ગૌપૂજનનું બહાનું ધરી ગોકુલમાં જવાનું રાખ્યું. અને પુત્રનું સુખ જોઈ આનંદ પામવા લાગી. એક અરસામાં શનિ અને પૂતના નામની બે સૂર્પક વિદ્યાધરની પુત્રીઓ સ્તન ઉપર ઝેર ચોપડી કૃષ્ણને મારવા આવી. પણ સહાયક દેવે સાવધાન થઈ તેને પરાભવ કર્યો. આ પછી મોટે થતાં સૂર્પકના પુત્રે પણ પિતાનું વૈર લેવા કૃષ્ણને અર્જુન વૃક્ષથી પીસી નાખવા પ્રયત્ન કર્યો. પણ નાના કૃણે તે વૃક્ષ ઉખેડી નાખ્યા કૃષ્ણના ઉદર ઉપર દેરડી બાંધવાથી ગોવાળે તેને દામોદર કહી સંબોધવા લાગ્યા. આમ ગોકુલમાં સર્વ ગોવાળ અને ગોવાલણને કશુ આનંદનું સ્થાન બન્યો. સૌ કોઈ પોતાનું કામ છોડી તેને રમાડવામાં આનંદ માનવા લાગ્યા. વસુદેવ વિચારવા લાગ્યો કે કૃષ્ણને ગમે તેટલો સંતાડીએ છીએ તે પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધિ પામતો જાય છે. માટે તેના રક્ષણ માટે કઈક બુદ્ધિશાળી અને બળધાન પુરૂષને તેની પાસે મૂકવો જોઈએ. આથી તેણે રેહિણના પુત્ર રામને બોલાવ્યો અને બધી વાતથી વાકેફ કરી નંદને ત્યા મૂકયા. અહિં રામકૃષ્ણને જીવની પેઠે સાચવતા, તેમજ ધનવેદ વિગેરે કળાઓ પણ શીખવતી. કૃષ્ણ જેમ જેમ વધવા લાગ્યો. તેમ તેમ તેનાં તોફાનો ગોકુલમાં રાજને રાજ વધી પડયાં. તે કોઈની ગાગરે ઉઠાવી લાવે તો કેઈન વાસણોમાંથી દહિં ઉપાડી લેતો ગાવાલણે રામને યશોદાને કૃષ્ણનો ઠપકો આપવા આવતી. પણ તેમને કૃષ્ણનું તોફાન ગમતું હતું. આમ કૃષ્ણ ગોકુળમાં અગિયાર વર્ષના થયા. શ્રી નેમિનાથ ભગવાનનો જન્મ. પર નગારમાં સમદ્રવિજ્ય રાજાની શિવાદેવી રાણીની કુક્ષિમાં શંખનો જીવ અપરાજિત વિમાનથી ચ્યવી કાતક વદ ૧રના દિવસે ચિત્રા નક્ષત્રમાં, ઉત્પન્ન થયે. Page #298 -------------------------------------------------------------------------- ________________ :: : : [લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ : શિવદેવી માતાએ ચોદ વદેખ્યાં. દેવેએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું. રાણીએ સવારે ચૌદ સવસની વાત રાજાને કહી. રાજાએ ઢોટુકી સ્વમ પાઠકને બેલા. આજ અરસામાં ચારણ મુનિ પણ ત્યા પધાર્યા બન્નેને રાજાએ ચૌદ સ્વમનું ફલ પૂછયું, મુનિએ કહ્યું “તમારે તીર્થંકર પુત્ર થશે. મુનિએ ત્યારબાદ અન્યત્ર વિહાર કર્યો. અને ક્રોટુકી પોતાના સ્થાને ગ. શિવાદેવીએ પૂરે સામે શ્રાવણ સુદ ૫ ના દિવસે ચિત્રા નક્ષત્રમાં મરકત રત્નના સરખી કાંતિવાળા શંખ લંછન યુકત પુત્રને જન્મ આપે. દિકુમારીકાઓએ સૂતિકર્મ કર્યું. ઈન્દોએ દેવતા સહિત મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. રાજાએ પણ નગરમાં સર્વત્ર પુત્ર મહોત્સવ ઉજવ્ય, સારા સુહ સમદ્રવિજય રાજાએ પુત્રનું નામ અરિષ્ટનેમિ પાડ્યું. કારણ કે પુત્ર ગર્ભમાં, હતું ત્યારે શિવાદેવીએ ચૌદ સ્વપ્ન જોયા પછી અરિષ્ટ રત્નની અફધારા જેઈ હતી. કૃષ્ણ તથા બલદેવ રામનું પરાક્રમ અને કંસનો વધ. કંસ દેવકીના છ ગર્ભ મરેલા અને સાતમે ગર્ભ પુત્રીને એ જોઈ કાંઈકમનમાં નિરાંત પામ્યું. છતાં તેણે તેની ચોકસાઈ કરવા નિમિતિઓને લાવી પૂછયું કે- ' ' મુનિએ કહ્યું હતું તે મુજબ સાતમો ગર્ભ તે ન થયો. પણ બાળકી જન્મી હવે મુનિનું વચન છેટું ખરું કે નહિ?” નિમિત્તિઓએ કહ્યું “ ત્યાગી સુનિઓ ખોટું બોલે નહિ અને તેના વચનમાં ફેર ન પડે આમ છતાં જે અરિષ્ટ નામે તમારે વૃષભ, હે નામે અશ્વ, દત ગધેડા અને ઘેટાને જે હણે તથા શા ધનુષ્યને જે ચઢાવે, કાલીયનાગને દમે, ચાણુર મલ્લને ઘાત કરે અને ય ત્તર તથા ચંપક હાથીને નાશ કરે. તે જરૂર દેવકીને સાતમો ગર્ભ સમજ” જીવવાને માટે તલસતા કસે સૌ પ્રથમ અન્ય વૃષભ, ગધેડા અને ઘેટાને છુટા મૂક્યા. ફરતા ફરતા આ ચારે પશુઓ ગેકુલમાં આવ્યા અને તેમણે ચારે બાજુ ઉલ્કાપાત મચાવ્યો. સૌ પ્રથમ કૃષ્ણ અરિષ્ટ વૃષલને શીંગડામાંથી પકડી મારી નાખ્યું. આ પછી કશી અશ્વ જે ગાયને મારતે ધૂમતે હેતે તેને ડેક પકડી મારી નાંખ્યો. તેવામાં મેષ અને ખર ભટકતા ભટક્તા કૃષ્ણની સામે થયા. કૃષ્ણ તે બને તે પણ એકી સાથે હણ નાંખ્યા. - કંસને લાગ્યું કે ગમે તેમ બન્યું પણ દેવકીને સાતમો ગર્ભ હરાચો હોવો જોઈએ અને તે અા કૃષ્ણ આમ છતાં બાકીના ઉપાયે ચોજી નક્કી કરવાનું ધાર્યું. તેણે ઉઘાડ કરાવી કે જે શા ધનુષ્યને નમાવી બાણુ ચઢાવશે તેને હું મારી બેન સત્યભામાં - આપીશ. દેશદેશથી રાજાઓ આવ્યા. વસુદેવને પુત્ર અનાધૃષ્ટિ પણ ત્યાં જતાં એક રાત - ગોકુળમાં આવ્યો. અને સવારે રામ અને કૃષ્ણને લઈને ચાલ્યો. પણ માર્ગમાં તેના રથ એક ઝાડમાં ગુંચવાઈ ગયો અનાવૃષ્ટિએ ઘણી મહેનત કરી પણ રથ ન નીકળ્યો, કૃી ઉખેડી રથને માગ સાફ કર્યો. અનાવૃષિ આનંદ પામ્યો અને કૃષ્ણ રામને રથમાં સાથે મસાહી બલભદ્ર અને કૃષ્ણને લઈ કંસના મંડપમાં દાખલ થશે. શાહ ધનુષ્યને એક એક સર્વ રાજાઓએ ચઢાવવા પ્રયત્ન કર્યો. પણ બધા ડાં પડયા. આ પછી અનાવૃષ્ટિ જ Page #299 -------------------------------------------------------------------------- ________________ - - નેમિનાથે રવિ પિતાને હું જવાનું મન હતું તે ઢાવવા આવ્યા પણ તેનો સુટ ૧ ગયે. કુંડ૬ નિકો ગાયાં. અને હું ન કરવા જતાં હા સટ જનીન ઉપર પડા બધા હસી પડયા. આ પછી કુ ઉમે કર્યો અને એને લીલા માત્રમાં ધનુષને પુષ્પમાલાની ડે પાડી દેરી ઉપર રાવ દીવું ડોકના ધસારાને તુ અનાધૃણિ દેવને કેરું ‘મેં કેવું ; ; વસુદેવે કહ્યું “તું ડંફાસ ન કર બાપુ ચડાવનારને ઘાટગશી નથી માવાને તેને તે કંસ સરવા કરે છે.” ના ડંફાસ માસ્તો કર્યો, ને દરપુર છે. આ સર્વત્ર વાત ફેલાઈ કે નંદપુત્ર કુશ ધનુષ્પ ચઢાણું હજી. કને કરવાનો મિડ ડે ને ર હતું. તેણે કદી રહેલા સખતરા અજમાવી લેવાનો નિર્ણય કર્યો. અને મદ૯ રને પ્રસંગો આ વાતની ખબર દેશમાં પહોંચાડી. વસુદેવ સમજી ગયા હતા કે કુરૂને કર કઈ રીતે સારા ટકે છે તેથી આ પ્રસરી પિતાના અષા સેટ અને = ને અને હાજર રહેવા કહ્યું. સૌ ત્યાં આવ્યા. કરે હર માંગડા ઉપર બેસાડયા. આ જ કુસ્સે રામને કહ્યું “આપણે પs મલ્લયુદ્ધ જેવા જઈએ.” રામે પોદાને કહ્યું “ી પાની સગવડ કર.” યશોદા માવા વિટ પ્રસંsણી કેટલી હેવાથી કંઇક વિજ કરતી હતી. તેથી ફરી રામે આક્ષેપથી હું હે ચાંદા હું મારી ફુડ નથી. તેમાં તે પ મારી દાસી છે. હુકમને કેમ જલી સમ કરતી નથી કુરાને રમના = વચનો ટુંડાયું અને તે વિનયથી રામને માન્માં કહ્યું મારી સાવાને તેને દાસી કેમ કી રામે જવાબ આપતાં જણાવ્યું “હે કૃષ્ણ! તું વસુદેવને દેવકીનો પુત્ર છે. નંદ ને વાદા જે તે તારાં પાલક માતપિતા છે. હું તારા રમાન દાઈ ઝા પછી સર્વ વિગત જsી કુણુ સાજા ન પામ્યો. એવામાં માર્ગમાં યકના ની સ્નાન કરવા પડશે. તેમાં કાલીય નાગ તેની પાળ પડયો. ઝુ તેના ઉર ચર કરે તેને નાહી ચકલામાં ફેરવી લેવથ કરી છેડી મુકશે. આ પછી તે જે મધુરા તરફ ચાલ્યા. તેવામાં નર ને ચંપક નામના બે હાથી તેમની સામે દેડયા કૃ પત્તને સારી નાખ્યો. અને બલદેવે ચંપકને પ્રવાસ કર્યો. આ વાત કરતા કાને પહોંચી. કેસના રામે રમ છ જવાલા પ્રગટી. એટલામાં તે કુષ્ણુ દેવ સંહપમાં દાજ છે. ચાર મરક ઉ થયો. અને કાવ્યો કે જેનામાં તાકાત હોય તે મારી સાથે ચુદ્ધ કરે કૃષ્ણુ તd ઉ ને તેની સાથે યુદ્ધમાં જોડાયો. જેનું જપાજપી અઢ રહે છે તેવામાં ક સુષ્ટિકને યુદ્ધ કરવા છેડી મૂક્યો. સુષ્ટિક મેદાનમાં ઉતરે તે પહેલાં તે બાદ તેની સામે આવી ઉો રણો, સાસુર ને કૃષ્ણ રુષિક અને રામનું પરસ્પર ચઢવા. તેમાં કેસર કરાયો કેહાથપગ પછાડતે કંર સૈનિકે પ્રત્યે જાલી ઉકયો. આ કાળની છે બાળકોને મારી નાખે. શું છે રહ્યા છે. ” કુએ તજ ઇરાંગ મારી કરીને તેની પકડી જમીન ઉપર પટકયો. અને કહ્યું “મને તે મારતા મરીશ પશુ તે તે અમરદન સી. કૃષે કંસને તેની સભામાં તેના રાજપુરની વચ્ચે કરાવી પડે છે. જરાસંઘના નિકે રામકૃષ્ણને મારવા તૈયાર થયા. સહિ૫ જાગળ , અને કહેવા લાગ્યા “ ના ન્યાય કેમ કરે છે કે અમારો સૂદ Page #300 -------------------------------------------------------------------------- ________________ ( લધુ ત્રિષષ્ટિ શલાકા પુરી વંશી છે અને તે અન્યાયથી મૃત્યુ પામ્યો છે. તેણે સૌ પ્રથમ વસુદેવને છ પુત્રોને વધેર્યો છે, તેની છોકરીનું નાક કાપ્યું છે અને અંતે પાપનો બદલે મેળવી મૃત્યુ પામ્યો છે. જરાસંધના સિનિકે ઠંડા પડયા અને નાસી ગયા. આ પછી કંસનું રાજ્ય ઉગ્રસેનને સેપ્યું અને સત્યભામાન વિવાહ કૃણ સાથે થયો. કંસની પાછળ તેની સઈ સ્ત્રીઓ બળી મરી માત્ર જીવયશા આ રામકૃષ્ણ અને દશે દિશાહને મરાવીને જ હુ મરીશ એમ બોલતી ત્યાંથી નાસી પિતાના પિતા જરાસંઘને ત્યાં રાજગૃહમાં ગઈ કેશને છુટા રાખી રેતી કકળતી જીવયશા જરાસંઘની આ સભામાં આવી અને કહેવા લાગી કે મારા પતિને પેલા બે ગોવાળ પુત્રોએ મારી નાંખ્યો. એને સમદ્રવિજય આદિ દશે દિશાહે તે ગવાળને સાથ આપે. જરાસંઘે કહ્યું “કસ' ડાહો પરાક્રમી છતાં ભૂલ્યો. તેણે જ્યારે મુનિએ કહ્યું કે દેવકીનો સાતમાં પુત્ર તને મારશે ત્યારે તેણે દેવકીને મારી નાંખવી જોઈતી હતી. ક્ષેત્રના અભાવે ખેતી કયાંથી થાય?' પુત્રી તું આશ્વાસન પામ! તારા પતિના શત્રુઓને હમણુંજ હું બદલે લઉં છું.' એમ કહી સામે રાજાને મથુરામાં સમુદ્રવિજ્ય પાસે મોકલ્યો અને તેની દ્વારા કહેવરાવ્યું કે “કંસને મારનારા રામ અને કૃષ્ણ અમારે હવાલે કરા.” સમુદ્રવિજયે જાબમાં કહ્યું “રામ અને કૃષ્ણ નિર્દોષ છે. સૌ પ્રથમ કેસને જરાસંધે દબાવ જોઈતો હતે. કારણકે તેણે વસુદેવતા છે પુને મારી નાખ્યા. આથી અમે નિર્દોષ અને પરાક્રમી રામ કૃષ્ણને આપી શકીએ નહિ. સામે કહ્યું “સ્વામિ સેવક ભાવમાં સેવકે યુક્તાયુક્તનો વિચાર કરવાની જરૂર નથી. તમારે તમારે રાજ્ય અને સુખ જોઈતાં હોય તે આ બે ભરવાડ, પુત્રને સેપે. તેટલામાં કૃષ્ણ બાલી ઉઠયો “જરાસંઘ અમારે સ્વામિ નથી અને તારા સ્વામિને જઈને તું કહેજે કે તારે કેસ જેવા હાલ કરવા હોય તે ઉતાવળે થા.' એમ મથુરાથી પાછો ફર્યો. અને તેણે સર્વ વાત, જરાસંઘને કહી. સામના ગયા બાદ સમુદ્રવિજયે પિતાના બાંધાને ભેગા કર્યા. અને જેના ઉપર અટલ વિશ્વાસ હતો તે કોર્ટુકિ.નિમિત્તિઓને બોલાવી પૂછ્યું કે “અમારે હવે શું કરવું નિમિત્તિયાએ કહ્યું “થોડા સમયમાં રામ કેશવ જરાસંઘને મારી ત્રણ ખંડના અધિપતિ થશે, પરંતુ અત્યારે તમે સમુદ્રકિનારે થઈ પશ્ચિમદિશા તરફ જાઓ અને જ્યાં સત્યભામાને છે પુત્રનો જન્મ આપે ત્યાં નગરીની સ્થાપના કરી રહેશે. ત્યાં તમારે કોઈ વાળ વાંકા નહિ કરે. આ પછી સમુદ્રવિજય ઉગ્રસેન સહિત મથુરા અને સૌર્યપુર છેડી સાતકુલ સીટી યાદ લઈ વિધ્યાચળ તરફ ચાલ્યા. જરાસંધ યાદવેનું ઉદ્ધતપણું દેખી કેપે ભરાયો. તેણે કાળકમારને લશ્કર અાપી મોકલ્યો. કાળકુમારે પ્રતિજ્ઞા કરી કે તેમને હું અગ્નિ કે પર્વતમાં પેઠા હશે તો પણ પકડી મારીશ.'કાળકુમારપીછો પકડતો વિજયાચળની તળેટીમાં આવ્યું. ત્યાં સેંકડો ચિતા સળગતી હતી. માત્ર એક સ્ત્રી રહી હતી. તેણે તેને પૂછયુ તો શા માટે રડે છે ? તે તે બેલી કોળકુમારના ભયથી આ યાદો ચિતામાં પડી બળી મર્યા. રામ અને કૃષ્ણ પણ Page #301 -------------------------------------------------------------------------- ________________ & શ્રી નેમિનાથ ચરિત્ર | ૯૭ આ ચિતામાં પેઠા. હું પણ હવે તેમાં પડી બળી મરું છું.' કાળ પ્રતિજ્ઞા મુજબ ચિતામાં પેઠો અને બળી મર્યો. ડીવારે સજે જોયુ તો ન મળે પર્વત કે ન મળે ચિતા. સેન્ય વિલખું પડયું. અને કાળકુમાર રહિત શ્યામ મેઢે જરાસંઘ પાસે આવ્યું. યાદવો પણ કાળકુમારને વૃત્તાન્ત સાંભળી ખુશી થયા. માર્ગમાં એક વનમાં તેઓ પડાવ કરી રહ્યા હતા. ત્યાં એક અતિસુકત નામના ચારણમુનિ પધાર્યા. તેમને સમુદ્રવિજયે પૂછયું કે હે ભગવન આ વિપત્તિમાં અમારું શું થશે ? મુનિ બોલ્યા “ભય પામશે નહિ. તમારા પુત્ર અરિષ્ટનેમિ નામે બાવીસમા તીર્થંકર થશે. અને રામ, કૃષ્ણ, બળદેવ તથા વાસુદેવ થશે. અને તે જરાસંઘનો વધ કરશે.' બાદ મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. પછી તેઓ ત્યાંથી નીકળી સૌરાષ્ટ્રમાં આવ્યા. અને ગિરનાર પર્વતની વાયવ્યદિશા તરફ છાવણું નાંખીને રહ્યા. અહિં સત્યભામાને બે પુત્ર થયા. તેમનાં ભાન અને ભામર એવાં નામ પાડયાં. પછી કૃણે સ્નાન કરી બળીદાન સાથે સમુદ્રની પૂજા કરી અઠ્ઠમતપ કર્યો. ત્રીજી રાત્રીએ સુસ્થિતદેવ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યો કે કહે તમારું શું કાર્ય કરું?” એમ કહી કૃષ્ણને પાંચજન્ય શંખ અને રામને સુઘોષ નામે શંખ આપ્યો. તથા બન્નેને દિવ્ય અલંકાર આપ્યા પછી કણે કહ્યું કે “પૂર્વે વાસુદેવની દ્વારિકા નામે જે નગરી આ જગ્યાએ હતી તે તમોએ દરિયામાં ડુબાવી દીધી છે. તેથી હવે અમારા નિવાસ માટે તેજ સ્થાન બતાવો.” પછી તે સ્થાન બતાવી દેવે ઈન્દ્રને સર્વ હકીકત નિવેદન કરી. ઈન્દ્ર કુબેરને આજ્ઞા કરી. તેથી કુબેરે બાર યોજન લાંબી અને નવ જન વિસ્તારવાળી રત્નમય નગરી બનાવી. તેની આસપાસ કિલે. ખાઇ વિગેરે બનાવ્યુ કૃષ્ણને રાજ્યાભિષેક કરી યાદ સઘળા ત્યાં આવી વસ્યા. સમુદ્રવિજયે ત્યાં જેન ચેત્યો બનાવી નગરને અદ્ભુત કર્યું. શ્રી નેમિનાથ પ્રભુનું બાલ્યજીવન શ્રી કૃષ્ણ બળદેવ સહિત દશ દશાને અનુસરતા દ્વારિકા નગરીમાં સુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યા. શ્રીનેમિનાથ ભગવાન દ્વારિકામાં રામકૃષ્ણના મનને આનંદ પમાડતા વૃદ્ધિ પામવા લાગ્યા. આમ અનુક્રમે ભગવાન ચૌવનવયને પામ્યા. અને દશ ધનુષ્યની ઉંચાઈવાળા થયા. યૌવનવય પામેલ પ્રભુને માતાપિતા, બાંધો અને કૃષ્ણ બલદેવ વિગેરે સૌ પરણવાની પ્રાર્થના કરતા હતા. પણ ભગવાન તે વાતને ન સાંભળી હોય તેમ ગણકારતા નહોતા. રૂમિણીનું હરણું અને આઠ પટરાણીઓ, - એક વખત નારદઋષિ કૃષ્ણના ઘેર આવ્યા. સત્યભામા દર્પણમાં મુખ જોવામાં તલ્લીન હોવાથી તેણે તેમનો આદરસત્કાર ન કર્યો. નારદને માઠું લાગ્યું. અને વિચાર્યું કે “સત્યભામાં રૂપથી ગવિષ્ટ હોવાથી મારા સામુ જેતી નથી પણ હું તેને તેના કરતાં વધુ રૂપવાળી શિકય.લાવી ગર્વ ઉતારૂં તુ નારદ કુંડિતપુરના ભીષ્મક રાજાની પુત્રી રૂકમણી પાસે ગયા. અને તેને કૃષ્ણના રૂપ વર્ણન અને શૌર્યગાથાથી તેની અનુરાગિણી બનાવી. તેમજ તેનું રૂપ આલેખી શ્રી કૃષ્ણને બતાવ્યું. આથી બન્ને એક બીજા ઉપર મુગ્ધ બન્યાં. શ્રી કૃષ્ણ ભીષ્મક પાસે રૂકિમણીનું માણું કર્યું. ભીષ્મકે ભરવાહ પુત્ર કહી તિરા. Page #302 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા શુરુષ - અને રુકિમણી દમષના પુત્ર શિશુપાલને આપી. શિશુપાલ રુકિમણીને પરણવા આવ્યો. રુકિમણીની ફઈએ છૂપી રીતે કૃષ્ણને ખબર આપ્યા કે “મહા સુદ આઠમના દિવસે ઉદ્યાનમાં અમે નાગપૂજાને બાને જઈશું. તે તમે રૂકિમણીની લઈ જજો. કૃષ્ણ બળદેવ સાથે તે દિવસે કુંઠિનપુર ગયે. અને રુકિમણુને પોતાને વૃત્તાન્ત કહી રથમાં બેસાડી દ્વારિકાના માર્ગે પ્રયાણ કર્યું. પાછળથી દાસીઓએ કહ્યું કે “આ કૃ કિમણીને લઈ જાય છે. પકડો. પકડો” પાછળ રૂકિમકુમાર જે. કૃષ્ણ રુકિમણી સહિત દ્વારિકામાં દાખલ થયે. અને મલદેવ લકરનો સામનો કરવા રોકાયો. છેવટે બલદેવે સુરખાસ્ત્રથી રૂઝિમકુમારનું માથું કેશરહિત કરી જીવતે છોડી મુકો. આ પછી તે રણસ્થાન ઉપર ભેજકટ નગર વસાવી ત્યાં રાજ્ય કરવા લાગ્યો. શ્રીકૃષ્ણ રુકિમણીને દેવનિર્મિત દ્વારિકા બતાવી અને સત્યભામાની નજીકના આવાસમાં રાખી. એક વખત સત્યભામાએ રુકિમણીને જોવાની ઈચ્છા દર્શાવી. શ્રીકૃષ્ણ લક્ષ્મીગ્રહમાં બતાવીશ એમ કહ્યું. આ પછી તેણે સમારકામના નાનાતળે લક્ષમીની પ્રતિમા દૂર કરી. રૂકિમણીને ત્યાં ગોઠવી. કૃષ્ણ સત્યભામાની સાથે લક્ષમગૃહમાં આવ્યો. સૌ પ્રથમ સત્યભામાએ લહમીદેવીના અલૌકિક રૂપની પ્રશંસા કરી અને વંદન કર્યું. ત્યારબાદ તેણે કહ્યું કે “રુકિમણ કયાં છે?' કૃષ્ણ રુકિમણીને કહ્યું “તુ ઉભી થઈ તારી મેટીબેનને નમસ્કાર કર. રુકિમણી લક્ષમીના સ્થાનથી ઉડી સત્યભામાને પગે પડી. સત્યભામા બેલી કે “મેટીહું નહિ પણ તું કારણ કે પ્રથમ તો હું તને લક્ષમી માની પગે પડી છું.' આમ શ્રીકૃષ્ણને ૧ સત્યભામા, ૨ રુકિમણું, ૩ ગૌરી, ૪ જાંબવતી, ૫ પહા, ૬ સુસીમા, ૭ લક્ષમણા, ૮ ગાંધારી આ આઠ પટરાણીઓ થઈ. બલભદ્રને રેવતી, રામા, સીતા અને બધુમતી વિગેરે સ્ત્રીઓ થઈ. સમય જતાં રુકિમણીને એક પુત્ર થયો. તેનું નામ પ્રધાન રાખ્યું. અને સત્યભામાને જે પુત્ર થયો તેનું નામ ભાવુક રાખ્યું. પ્રદ્યુમ્નનું તેના પૂર્વભવના વૈરી ધુમકેતુ દેવે જન્મતાંજ હરણ કર્યું, અને વૈતાઢય પર્વત ઉપર ભૂતારમણ ઉદ્યાનમાં તેને એકલી સુ. તેવામાં ઉપરથી જતા કાલસંવર વિદ્યાધરનું વિમાન આકાશમાં અટકયુ. તે નાચ ઉતર્યો. અને તેણે પ્રદ્યુમ્નને લઈ પિતાની પત્ની કનકમાળાને આપ્યો. કનકમાળાએ તે પુત્રને પોતાના પુત્રની પેઠે ઉછેરી માટે કર્યો. , , * * * રૂકિમણું પુત્રના હરણથી બેભાન થઈ તેણે ખાવાનું પીવાનું સર્વ છાડી દીધું. પુત્રને મેળવવા તેણે ઘણાં ફાં માર્યા. પણ કઈ જગ્યાએ પત્તો ન લાગ્યો. આ પછી શ્રી કૃષ્ણ નારદને તેને પત્તો મેળવી લાવવાનું કહ્યું. નારદે બધે તપાસ કરી પણ પત્તો ન મળવાથી તેણે સીમંધર સ્વામિને પૂછયું હે ભગવન!, રુકિમણીને પુત્ર હાલ ક્યાં છે ?” ભગવાને કહ્યું તે ધૂમકેતુ દેવથી હરણ કરાય છે. અને હાલ કાલસંવરવિદ્યાધરને ત્યાં છે, અને તે સોળ વર્ષ બાદ રૂકિમણીને મળશે. નારદે આ સમાચાર શ્રી કૃષ્ણ અને રુકિમણીને આ તેમજ રૂઠિમણુને સીમંધર પાસેથી સાંભળેલા વૃત્તાન્ત મુજબ તેને કહ્યું “તેં લાવ તીના ભવમાં કૌતુકથી મયુરના ઈડને રંગ્યાં હતાં. મરી રંગેલાં ઈડને ઓળખી Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] આ ન શકી. તેથી તેને પ્રાસકો પડયો પણ વરસાદથી ઈડ દેવાયાં ત્યારે સેળ ઘડી બાદ તેણે પિતાના ઈડાં ઓળખ્યાં. આમ પૂર્વભવમાં મયૂરીને સળઘડીના કરાવેલા વિરહે તને પુત્રને સોળ વર્ષને વિરહ નિપજાવ્યો છે. રુકિમણું ત્યારબાદ પ્રભુભકિતમાં લીન બની. અને વિચારવા લાગી કે કુતુહલથી કરેલું પાપ સેંકડે ગણું વૃદ્ધિ પામી જીવને ભેગવ્યા વિના છૂટતું નથી. પાંચ પાંડની ઉત્પત્તિ અને પદીને સ્વયંવર. શષભદેવ ભગવાનને પુરૂ નામે પુત્ર હતા. તેથી તે જ્યાં રહેતો હતો તે ક્ષેત્રનું નામ ફરક્ષેત્ર પડયું. તે કુરુરાજને હસ્તિ નામે પુત્ર થયો. આ પુત્રના નામથી હતિનાપુર નગર વસ્યું. તેના વંશમાં સુમ ચક્રવર્તિ અને ત્યારબાદ અસંખ્ય રાજાઓ થયા. ત્યાર બાદ શાંતના નામે રાજા થયો. તેને ગંગા અને સત્યવતી નામે રાણીઓ હતી. ગંગાથી ગાંગેય નામે પુત્ર થયો. જેનું નામ લીમ પડયું. સત્યવતીને ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામે બે પુત્રે થયા. ચિત્રવીર્યને અંબા-અંબિકા અને અંબાલિકા નામે ત્રણ સ્ત્રીઓ થઈ. અને તેથી ધૃતરા પાંડુ અને વિદૂર નામે ત્રણ પુત્રો થયા તેમાં ધૃતરાષ્ટ્ર રાજ્ય સંભાળવા લાગ્યો. તે શકુનિ રાજાની ગાંધારી વિગેરે આઠ બહેનોને પરણ્યો અને તેથી તેને દુર્યોધન વિગેરે સો પુત્ર થયા. પાંડુ સંતી અને માઠી નામની બે સ્ત્રીઓ પરણ્યો. કુંતીથી તેને યુધિષ્ઠિર, ભીમ, અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા. અને શલ્ય રાજાની બહેન માદ્રીથી નકુલ અને સહદેવ નામે બે પુત્રો થયા. એક વખત કપિલ્યપૂરમાં દ્રપદ રાજાએ દ્રૌપદીનો સ્વયંવર આરંભ્યો. આ સ્વયંવરમાં રામ, કૃષ્ણ, શિશુપાલ; રૂકિમ, કર્ણ, દુર્યોધન વિગેરે ઘણા રાજાઓ અને રાજકુમાર પધાર્યા. પાંડુ રાજા પણ પાંચ પુત્રો સહિત મંડપમાં બેઠો. દ્રૌપદી વરમાળા લઈ મંડપમાં દાખલ થઈ. તેણે પાંચ પાંડવોને જોયા. અને પૂર્વભવના કર્મથી પ્રેરાઈને પાંચે પાંડના કંઠમાં વરમાળા નાંખી રાજાઓ આશ્ચર્ય પામ્યા. અને બોલી ઊઠ્યા કે “એક કુમારી ભરસભામાં પાંચ પતિને વરે એ શું ? આ અરસામાં ચારણષિ ત્યાં પધાર્યા. તેમને રાજાઓએ પૂછયુ“આ દ્રૌપદી પાંચ પતિને કેમ વરી?” મુનિ બેલ્યા, “તેમાં પૂર્વભવ કારણરૂપ છે. કારણ કે આ દ્રૌપદી પૂર્વભવમાં નાગશ્રી નામે સ્ત્રી હતી. તેણે મુનિને કડવું તુંબડું વહેરાવ્યું હતું અને તેથી તે મૃત્યુ પામી નરકમાં જઈ સાગરદત્ત શેઠને ત્યાં સુમારીકા નામે પુત્રી થઈ. તેને ત્યાં જિનદત્તની પુત્ર સાગર સાથે પરણાવવામાં આવી. સાગર તેનો સ્પર્શ કરતાં અગ્નિની પેઠે દાઝા અને આવાસ છેડી નાઠો. આ પછી એક ભિખારીને સુકુમારિકા સૈપી. પણ ભિખારી બોલ્યા હું ભિખ માગીશ પણ આનો તે સ્પર્શ નહિ કરું. કારણ કે તેનો સ્પર્શ કરતાં તે સળગી ઉઠતે હતો. આ પછી સુકુમારિકાએ દીક્ષા લીધી. અને ઉગ્રતય આરણ્યું. તપ દરમ્યાન દેવદત્તા વેશ્યાને પાંચ પુરૂષોથી સેવાતી દેખી નિયાણું બાંધ્યું કે હું આ તપના પ્રભાવથી આવતા ભવમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ પાંચપતિવાળી થાઉં? સુકુમારિકા આલોચના વિના મૃત્યુ પામી આ દ્રોપદી થઈ છે. અને પૂર્વભવના નિયાણ મુજબ પાંચ પતિને વરી છે. ત્યારબાદ મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. કેટલેક કાળે પાડુ રાજા યુધિષ્ઠિરને રાજ્ય સેપી મૃત્યુ પામ્યા. અને માદ્રી પણ પોતાના બે પુત્રો કુંતીને સેપી મરણ પામી. જ્યારે પાંડુ રાજા મરણ પામ્યા ત્યારે કૌરે પાંડને ગણવા ન લાગ્યા. અને દ્વેષ ધરી તેમનું રાજ્ય લેવાના ઉપાય કરવા લાગ્યા. દુર્યોધને એક વખત યુધિષ્ઠિર સાથે કપટ જુગાર રમી તેમનું સર્વસ્વ હરણ કરી તેમને વનમાં કાઢયા. તેઓ ઘણાં વરસ વનમાં ભટકી છેવટે પિતાના મોસાળમાં સમુદ્રવિજય રાજા પાસે ગયા. ત્યાં તેઓ માનસહિત કેટલાક કાળ રહ્યા. , પ્રધુમનનો મેળાપ. સેળવર્ષ બાદ ભાનુકના લગ્ન આરંભાયાં. દ્વારિકામાં ચારે બાજુ આનંદ આનંદ વ્યાપી રહે છે. માત્ર રૂકિમણની આંખો આંસુથી ઉભરાઈ રહી છે. આંસુ સાથે તે બેલી ઊઠી, “મારે , પ્રદ્યુમ્ન પુત્ર હતો. આજે તેનાં લગ્ન હતા અને મારે પુત્ર આજ દુર્યોધનની કન્યાને પરણત પણ હું પુત્ર વિનાની બની અને તે કન્યાને સત્યભામાને પુત્ર ભાનુક પરણશે. અને શરત મુજબ મારે કેશ ઉતારી સત્યભામાને આપવા પડશે. પુત્ર અને પતિવાળી છતાં હું શોભા વિનાની બનીશ. આજ અરસામાં એક બાહ્મણ બટુકમુનિ રુકિમણી પાસે આવ્યો અને કહેવા લાગ્યો “હું સળવષને ભૂખ્યો છું. મને કાંઈક ખાવા આપ. ૩કિમણી બોલી, મેં વરસનું તપ સાંભળ્યું છે. સેળ વરસનું તપ તે મેં ક્યાંય સાંભળ્યું નથી. તે બોલ્યા “ર્જન્મથી મેં માતાનું દૂધ પણ પીધુ નથી. હું બહુ ભૂખ્યો છું. તારી પાસે જે હોય તે આપ.રૂકિમણી બોલી, “મારી પાસે લાડુ સિવાય કાંઈ નથી.” તે બોલ્યા, “જે હોય તે આપ.” રૂકિમણીએ કહ્યું, “આ લાડુ કેશવ સિવાય કોઈને પચે નહિ. તે બેલ્યો, “તપના પ્રભાવથી બધું મને પચી જાય છે. તેણે લાડવા આવ્યા. તે ત્યાંજ બેસી ખાઈ ગયો. રુકિમણું આશ્ચર્ય પામી. એવામાં સત્યભામાની દાસીઓ કિમણી પાસે આવી. અને કહેવા લાગી કે “જેનો પુત્ર . પહેલે પરણે તેને બીજીએ તે લગ્નમાં તેને માથાના વાળ મુંડાવી આપવા તેવી તમારે અને સત્યભામાની વચ્ચે શરત થઈ હતી, તે શરત મુજબ અમને તમારા વાળ લેવા સત્યભામાએ મોકલી છે. ત્યારે પેલા માયાવી મુનિએ તેમનાજ વાળથી ટપલી ભરી તેમને સત્યભામાં પાસે મેકલી. આ શું ? એમ સત્યભામાએ પૂછયું. તેવામાં દાસીઓએ કહ્યું જેવાં તમે તેવાં અમે બન્યાં છીએ.” સત્યભામા માથા ઉપર હાથ મૂકે તો માથું વાળવિનાનું જણાયું. ' તે કૃષ્ણ પાસે પહોંચી અને કહ્યું, મને રુકિમણીના વાળ અપાવે અને તેને મુંડી કરી ... કણે કહ્યું છે તે મુડી થતાં શું થશે અત્યારે તો હું પોતે મુંડી થઈ છે. સત્યભામાએ હઠ લીધી, આથી બળદેવને સત્યભામા સાથે રૂકિમણીના વાળલેવાકલ્યા. સત્યભામા અને અલદી - - રુકિમણીના આવાસે પહોંચ્યા. ત્યાં કૃષ્ણને દેખ્યા આથી લજજાપાની કરી અને પાછા આવ્યાં અને કહેવા લાગ્યા કે “અમને ત્યાં મોકલે છે અને પાછા તમે જાતે ત્યાં જઈ ઉભા રહે છે એમ શા માટે પજવે છે ? કૃષ્ણ સોગંદપૂર્વક કહ્યું હું કયાંય ગય નથી. કાંતા Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૧૦૧ તમને જમ થયો છે કે કાંતે કેાઈએ માયા કરી છે. આ તરફ સત્યભામાં અને બલદેવ પાછા ફર્યા. એટલે નારદે રુકિમણીને કહ્યું “આ બ્રાહ્મણ બટુક નથી પણ તારો પુત્ર પ્રદ્યુમ્ન છે. તેને મેં ભાનુકના લગ્નના સમાચાર આપ્યા અને તારું દુખ જણાવ્યું તેથી તે અહિ અવસરે આવી પહોંચે છે. આજે ભાનુકવેરે પરણાવવાની કન્યા તેણે હરી લીધી છે. બગીચે ફલરહિત કર્યો છે. ઘાસની દુકાનો ઘાસ વિનાની બનાવી છે. જળાશ પાણીવિનાનાં બનાવ્યાં છે. અને તેનું બધું ભોજન બ્રાહ્મણ બની જાતેજ ઝપટ કરી ગયો છે. તેવામાં મૂળસ્વરૂપે પ્રદ્યુમ્ન માતા આગળ નમન કરી ઉભે રહ્યા. માતાએ અશ્રુજળ વર્ષાવ્યાં. શિર ઉપર ચુંબન કર્યું અને સેળવર્ષને પુત્રવિરહ સમાવ્યો. પ્રદ્યુને માતાને કહ્યું હું બાપને ચમત્કાર ન દેખાતું ત્યાં સુધી તું મને પ્રગટ કરીશ નહિ.' તરતજ તેણે રૂકિમણીને રથમાં બેસાડી નગર વચ્ચે બૂમ પાડી કહ્યું છે રામ! હે કૃષ્ણ! અને હે યાદ ! તમારામાં તાકાત હોય તે આ રૂકિમણીને પાછી લેવા આવજે. તુત શા ધનુષ્ય સહિત કૃષ્ણ પાછળ દોડયા. અને તેમની હારે તેમનું સિન્ય પણ આવ્યું. યુદ્ધ થયું. અને કૃષ્ણને શસ્ત્ર રહિત કર્યા છતાં કૃષ્ણની જમણી આંખ ફરકતી રહી, આથી કૃષ્ણ બલભદ્રને કહ્યું “ભાઈ ! હુ શસ્ત્ર રહિત બન્યો છું. લશ્કર ભાગવા માંડયું છે. છતાં આવા અનિષ્ટ પ્રસંગે મારું જમણું નેત્ર કેમ ફરકે છે. તેવામાં નારદ વચ્ચે આવી બોલી ઉઠયા હે કૃષ્ણ! આ નથી કોઈ દેવ કે નથી કોઈ વિદ્યાધરી આતે છે તમારે પુત્ર પ્રદ્યુમ્નતેણે તમને બતાવ્યું કે બાપ કરતા બેટા સવાયા !” કૃષ્ણ ભેટી પડો. પ્રશ્ન નમી પડશે. નગરમાં લગ્નના એછવને બદલે પ્રદ્યુમ્નનો પ્રવેશ માટેસ ઉજવાયો. પ્રધગ્નનાં લગ્ન તથા શામ્બ ચરિત્ર, દુર્યોધન કૃણની સભામાં ઉભે થયો અને કહેવા લાગ્યો કે “હે સ્વામી! મારી અને તમારી બનેની લાજ જાય છે. લગ્નના મોકાસર મારી પુત્રી અને તમારી પુત્રવધૂને કઈ હરી ગયુ. કણે કહ્યું હ શું કરું? પ્રદ્યુમ્નનો સળવર્ષ મેં વિરહ સહન કર્યુંજને? હશે સર્વજ્ઞ છું તત પ્રદ્યુને કહ્યું “આપ આજ્ઞા ફરમાવે તે દુર્યોધનની પુત્રીને હું પ્રજ્ઞમિવિદ્યાથી તત લઈ આવું. એમ બેલી કન્યાને હાજર કરી અને ભાનુરે પરણાવી. આ પછી પ્રદ્યુમ્નને પણ કૃષ્ણ ઘણી વિદ્યાધર રાજકન્યાઓ પરણાવી. એક વખત કોણે હરિગષી દેવને આરાધ્યો અને દેવે વરદાન આપ્યું કે હું જે આ હાર વને આપ ઈ તે તું જેને પહેરાવીને ભેગવીશ તે સ્ત્રીને પુત્ર થશે. કૃષ્ણને સત્યભામા ઉપર વધુ પડતું વહાલ હોવાથી અને તેની ઈચ્છાથીજ હરિણમેષી પાસેથી વરદાન મેળવેલ હોવાથી સત્યભામાને આવાસે બોલાવી પણ પ્રદ્યુમ્નની યુક્તિથી જાબવતી સત્યભામાનું રૂપ કરી ણ સાથે રહી. આથી જાંબવતીને જે પુત્ર થયો તેનું નામ શાબ પાડયું. અને ત્યારપછી સત્યભામાને એક બીજો પુત્ર થયો. તેનું નામ ભીરૂ પાડયું. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ લઘુ વિષષ્ટ શલાકા પુરું. '' કિમ રાજા પુત્રી વૈભીને પાસે બેસાડી બે ચંડાળોનું સંગીત સાંભળે છે. તેમના મધુર અવાજે લોકોને રાહત ઘેલા બનાવ્યા છે. રાજા અને વૈદભ, પણ તેમના સંગીતથી આનંદ પામ્યા. રૂકિમીએ પૂછયું “તમે કેણ છો?” તેઓએ કહ્યું “અમે દેવ છીએ પર્ણ, દ્વારિકાની પ્રશંસા સાંભળી અમે દ્વારિકા, કૃષ્ણ અને કામદેવ સરખા પ્રદ્યુમ્ન જેવા આવ્યા હતા. પાછા ફરતાં અહિં આવી ચડયા. તેવામાં “દૂર ખસે! દૂર ખસે!' તે લેની અવાજ સંભળાયો. લેકે અને રાજા વિગેરે સૌ કેઈ નાસવા માંડયા. એક હાથી જે આવે તેને તેડતે ભાંગતો આખા નગરમાં ભમી ર હલો. આ ચાલોએ તેને વશ કી. રાજા પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો “માગો તે આપુ"ચંડાલોએ કહ્યું આપતા હતા દલી આપે.” રાજાનેં ક્રોધ ચડયો અને તેમને નગરની બહાર કઢાવી મૂકયા. ચંડાલે નગર બહાર ગયા પણ રાત્રે પ્રદ્યુમ્ન વદર્ભના આવાસમાં ગયો અને તેને કહ્યું તું ગભરા નહિ. હું પ્રદ્યુમ્ની વિદલીએ તેને ઓળખ્યો. અને ત્યાંજ ગાંધર્વ લગ્નથી દંપતી બન્યા. લેગ ભેગવી પ્રદ્યુમ્ન ચાલ્યો ગયો. સુરતથી થા વૈદર્ભે ઘસઘસાટ મોડા સુધી ઊંધી દાસીએ દર્ભની દશા રાણી અને રાણીએ રાજાને કહી. ' રૂકિમ રાજા કન્યાને કહેવા લાગ્યો કે તું સાચું બેલ! તારા આવા ઢંગ કેમ છે? તું રાજપુત્રી થઈ દુરાચારિણી કેમપાકી વેદભી મૌન રહી તેણે કહ્યું તમારે જે કરવું હોય તે કરે. હું કાંઈ કહેવા માગતી નથી. રાજાને ક્રોધ ચડયો. તેણે નગર બહાર રહેલા પેલા બે ચંડાલેને બેલાવ્યા અને કહ્યું લઈ જાઓ આ મારી પુત્રીને તેમણે વૈદભીને કહ્યું અમારા ઘરનું પાણી, ચામડાં વિગેરેનું વેચાણ કરીશ વૈદર્ભીએ જવાબ આ દેવ મને જે કરાવશે તે બધું કરીશ. ચંડાલે તેને લઈ નગર બહાર નીકળ્યા. રાજાનો ક્રોધ સમ્યો. તેનું હૃદય બળવા લાગ્યું. અને મનમાં પશ્ચાતાપ કરતે બડબડવા લાગ્યો. હું કેવો મૂખ? જ્યારે રુકિમણુએ આ પુત્રી પ્રદ્યુમ્નને માટે માગી ત્યારે મેં નાં અપી. અને ક્રોધથી ચંડાલ સમ બની ચાલને આપી. તેવામાં લોકેએ સંસ્મચારે ખ્યા કે રાજન ! સીમાડે શાંખ, પ્રદ્યુમ્ન અને વેદભી વિમાનમાં બેસી દ્વારિકા તરફ જવાની તૈયારી કરે છે. રાજા સામે ગયે-અમે સમજી ગયા કે આ બે ચહાલ તે પ્રખ્ય શાખ.” રાજા ભાણેજ અને જમાઈ એમ બેવડા સગા બનેલ પ્રદ્યુમ્નને ઘેર લાગે. -આદર સત્કાર કર્યો અને છેવટે દ્વારિકા રવાના કર્યા ત્યાં જઈ પ્રદ્યુમન રુકિમણીને પગે લાગ્યા અને કહ્યું કે તું જેને પુત્રવધૂ બનાવવા ઈચ્છતી હતી જે આ લારી પુત્રવધૂ દિલી સત્યભામા રાજરાજ કૃષ્ણને કહેતી કે શાંબ ભીરને મારે છે અને બહુ પજવે છે. તેણે હમણાંજ તેની પાસેથી જુગટુરમાડી ત્રણ લાખ પડાવી લીધા. તેમ-તેમ કાંઈ કહેતા નથી કૃષ્ણ એક વખત જાખવતીને કહ્યું, “તારા પુત્રની ફરિયાદ બહ- વધી પડી છે.” અવનીએકહ્યું “મારે પુત્ર બાળે ભેળે છે. તમને સત્યભામા ઉપર રાગ છે. એટલે તેનું ખેચા કરે છે. કૃષ્ણ જવાબ આપે સિંહણ પણ પોતાના પુત્રને હંમેશાં સૌમ્ય માને છે. છતાં અવસરે તારા પુત્રની પરીક્ષા તને બતાવીશ.' Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૧૦૩ ત ગારસ યે। ! ગારસ યે ! એમ બૂમ પાડતી એક ભરવાડણુને શાંખે કહ્યું કે મારે ગારસ જોઈએ છે એમ કહી ભરવાડણુને દેવકુલ પાસે લાવ્યેા. શાંકે કહ્યું અંદર આવ' ભરવાડો કઉં' લેવુ હોય તે અહિં લે હું અંદર નહિ આવુ” શાંએ તેના હાથ તાન્ચે ભરવાડે પાછળથી આવી તેને કહ્યું, ‘અરે તું મારી તે કેમ પકડે છે ?' એમ વધુ એલા ચાલી કે મારામારી થાય તેવામા તા ભરવાડણુ જાંબવતી અને ભરવાડ કૃષ્ણે નીકળ્યા. શાંખ ભાઠ પડ્યો. અને કૃષ્ણે જાળવતીને કહ્યું. જે આ તારા માળેાલાળા પુત્ર.' બીજે દિવસે શાંખ એક ખીલી ઘટતા હતા. કૃષ્ણે કહ્યુ શું કરે છે?” તેણે કહ્યુ ‘કાલની વાત જે કાઈ કહેશે તેના માઢામાં ખીલી ઠોકવા ખીલી તૈયાર કરૂ છું.' આથી કૃષ્ણને ક્રોધ ચઢયા અને શાંખને નગર બહાર કાઢી મૂકો. સત્યભામાએ લીકની વેરે પરણાવવા નવાણુપુત્રીએ તૈયાર કરી નવાણું. કન્યા પછી સામી જિતશત્રુ રાજાની કન્યાની માગણી કરી પણ જિતશત્રુ રાજાએ એવી શરત કરી કે - જે સત્યભામા તેનો હાથ પકડીને દ્વારકામાં પ્રવેશ કરે તે હું કન્યા આપું તેમજ વિવાહ વખતે એનો હાથ સત્યભામા ભીરૂકના હાથ ઉપર રખાવે તે મારી પુત્રી ભીકને મળે.' સત્યભામાએ આ વાત ખુલ રાખી. અને લગ્નનો ઉત્સવ શરૂ થયા. ઘમ્ન પાસેથી પ્રકૃતિ વિદ્યા મેળવેલ શામ્બે માયા રચી. તેણે જિતશત્રુની કન્યાનું રૂપ મનાવ્યુ. સત્યભામાએ હાથ ખેંચી લગ્નમાં બેસાડી, તેના હાથમાં નવાણુ કન્યાના હાથ મૂકાવ્યા અને લગ્ન સમાપ્ત થયાં. લગ્ન ખાઈ નવાણું કન્યાઓને લઈ શાંખ પેાતાના આવાસે ગયા. અને લીકને ભ્રકુટિ બતાવી નસાડી મૂક્યો. તેણે આવી માને કહ્યું ‘શાંખ બધી કન્યાઓને લઇ ઘરમાં પેઠા છે.' સત્યભામા ત્યાં આવી અને શાંખને જોતાં ખેલી ઉઠી તને અહિં કાણુ લાગ્યુ ? આપ !” ‘કઈ રીતે !” બધા નગરના લેાક જાણે છે” લેકીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું તમેજ તેને હાથ પકડી લાવ્યા છે અને તમારા હાથેજ શાંખની સાથે નવાણુ કન્યાના લગ્નોત્સવ ઉજવાયા છે. હા એટલું ખરૂ ! કે ભીક શાંખને પરણ્યો છે સત્યભામા લજવાઇ અને કૃષ્ણે સત્યભામાએ કહ્યું હતું તે મુજબજ ચાંચ્છ સત્યભામાના હાથથી ખેંચાઈને આવ્યા છે અને કન્યાઓને પરણ્યા છે તેમ જાણી બધી કન્યાએ શાંખને આપી. જાખવતીએ એચ્છવ કર્યાં. • એક વખત શાંખે હસતાં હસતાં દાદા વસુદેવને કહ્યું તમે તે કેટલું કેટલું રખડ્યા ત્યારે ફરી ફરી કન્યા મેળવી અને હું... વિના મહેનતે કરી એકી સાથે નવાણુને ઉઠાવી લાવ્યેા,' વસુદેવે કહ્યું તું નિર્લજ્જ છે હું તે ખાંધવનુ દિલ ઉંચું દેખી નગર છેડી ચાલ્યા ગયા અને વૈભવપૂર્વક આવ્યો તને તે તારા પિતાએ હાથ ખેંચી બહાર કાઢયા અને પાયે દાઢ્યો આવ્યો.? શાંખે દાદાની મારી માગી અને અપરાધ ખમાવ્યો. (૧૦) પ્રતિવાસુદેવ જરાસંઘ અને શિશુપાલનો વધે. રાજગૃહે નગરના માર્ગમાં કેટલાક વાણીયા રત્નકખલો લઈ ફરતા હતા. ક્રૂરતાં Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ક્રૂરતાં તેમને કાઈ જીવયશા પાસે લઈ આવ્યું. વાણીયાઓએ કખàા ખતાવી અને કહ્યુ આ કમલ એઢનારને શિયાળામાં ગરમાવા અને ઉનાળામાં શીતલતા ઉત્પન્ન કરે છે.’ જીવયશાએ રત્ન ળલની કિંમત અડધી કહી. વાણીયાએએ કહ્યું ‘અમે આ કૃષ્ણની દ્વારિકામાં વેચી હોત તેા સારૂ, શ્માના કરતાં ત્યાં પૈસા વધુ ઉપજતા હતા. છતાં વધુ લાલે તણાયા અને અહિં તા રાજપુત્રી જેવી પશુ આછી માગણી કરે છે. તેા પછી બીજાની શી વાત કરવી-’ જીવયાનું ચિત્ત બલ પરથી ખસી દ્વારિકા અને કૃષ્ણના નામ ઉપર ચોંટયું. તેણે પૂછ્યું કાણુ કૃષ્ણ ? અને કઈ દ્વારિકા ?' તેમણે કહ્યુ વસુદેવ અને દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા છે. અને આ દ્વારિકા જેવી કાઇ સુંદર નગરી અમે ભૂતળમાં દેખી નથી. કંબલ અને વેપારીએ ત્યાં રહ્યા. તુત છલયશા જરાસંધ પાસે પહેાંચી અને કહેવા લાગી કે પિતાજી કૃષ્ણ અને યાદવે જીવે છે અને આપના હાવા છતાં તેઓ વૈભવથી રાંચે છે.''જરાસંઘે પુત્રીને કહ્યું ‘તુ ગભરા નહિ, હું હમણાંજ પ્રયાણુ કરૂ છું અને તે શત્રુની ખબર લ છું.' તરતજ રણુભભા વગાડી અને પઢિઆ રાજાઓને એકઠા કર્યાં. શિશુપાલ, હિરણ્યનાભ, દુર્ગંધન અને વિદ્યાધર રાજાએ જરાસંઘને આવી મળ્યા. અને અપશુકન થવા છતાં જરાસ ઘે પ્રયાણ કર્યું. નારદે પ્રયાણુના સમાચાર કૃષ્ણને પહેાંચાડ્યા. તેણે ભંભા વગાડી. અને પોતાના વહેલ દશાીને ભેગા કરી જરાસંઘના આક્રમણની વાત કરી. બધા એકીમતે તૈર્યાર થયા. સમુદ્રવિજય, મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, રહનેમિ, જયંસેન, મહીજય, તેજસેન, નય, મેઘ, ચિત્રક, ગાતમ, સ્વ, શિવનંદ અને વિશ્વસેન પુત્રસહિત તૈયાર થયા. તેજ મુજખ દશે શાર્ટોએ પેાતાનાં પુત્રપુત્રાદિ પરિવાર સાથે અસભ્ય લશ્કર એકઠું' કરી દ્વારિકાથી પીસ્તાલીશ ચેાજન દૂર આવી પડાવ નાંખ્યા. જરાસંધનું સૈન્ય ચાર ચેાજન દુર રહ્યું. તેવામાં કેટલાક ઉત્તમ વિદ્યાધરા ત્યાં આવી સમુદ્રવિજયને કહેવા લાગ્યા કે ‘હે રાજા તમારા ભાઈ વસુદેવના ગુણ્ણાને અમે વશ થઈ રહેલા છીએ. જો કે તમારા કુળમાંકૃષ્ણ એકલા જરાસઘને જીતવા સમર્થ છે. અને વળી અરિષ્ટનેમિ ભગવાન પણ આપના કુળમાં છે તેા બીજા કાઇની સહાયની તમારે જરૂર નથી. પણ જરાસ'ધના પક્ષમાં કેટલાક બળવાન ખેચરા આવવાના છે. માટે તેમને રોકવા સારૂ વસુદેવને સેનાપતિ સ્થાપી શાંખપ્રદ્યુમ્નને અમારી સાથે મેાકલે એટલે તેઆમાંનો એક પણ આવવા પામશે નહિ. ’આ સાંભળી સમુદ્રવિજયે તરતજ તે પ્રમાણે કર્યું. ' અરિષ્ટનેમિએ તે વખતે વસુદેવને પેાતાના જન્મસ્નાત્ર વખતે દેવતાએ પેાતાની ભુજાપર બાંધેલી અ વારણી ઔષધિ આપી. } ' અહિં મગધપતિ જરાસંઘને તેનો હંસક નામનો એક બુદ્ધિશાળી મંત્રી કહેવા લાગ્યે કે હે રાજન ! પૂર્વે કંસે વગર વિચા૨ે કામ કર્યું હતું, તેથી તેને માઠું ફળ મળ્યું. કૃષ્ણના સૈન્યમાં નેમિનાથ, રામ અને કૃષ્ણ ત્રણ અતિથી છે. અને આપણા સૈન્યમાં તમે એકલાજ છે. બીજા પણુ સર્વે પ્રકારે આપણા કરતાં તે સન્ય વધારે બળવાન છે. માટે મને તે Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૧૦૫ - - - - - - - - - યુદ્ધ કરવું પડીક લાગતું નથી. આ વચન સાંભળી જરાસંઘે તેનો તિરસ્કાર કર્યો અને પિતાના સિન્યને ચકચૂડ રચી લડવાની આજ્ઞા કરી કૃષ્ણ પિતાના સૈન્યને ગરૂડન્યૂડ રચી લડવાની આજ્ઞા આપી. તે વખતે કે શ્રીનેમિનાથને ભાતૃસ્નેહથી યુદ્ધની ઇચ્છાવાળા જાણી માતલી નામે સારથીસાહિત પિતાનો રથ મોકલી આપે.ભયંકર યુદ્ધ શરૂ થયું. બને તરફના યોદ્ધાઓ અગણિત બાનો વરસાદ વરસાવવા લાગ્યા. આકાશમાં દેવતાઓ પોતાનાં વિમાન સ્થિર કરી જેવા લાગ્યા. બંનેમાં કેન જય થશે તેની શંકા થવા લાગી. જરાસંઘના પ્રબળ દ્ધાઓએ ધસારે કરી કૃષ્ણનું રિન્ય ભગ્ન કરવા માંડયુ. તે વખતે નેમિનાથે હજારે રાજાઓના મુગટ તેડી નાખ્યા. કેઈના ધનુષ્ય, કોઈને રથ એમ જરાસંઘના સિન્યને ચકેયૂહ તેડી નાખ્યો. કુન્તીપુત્ર અને આ વખતે પિતાની અસ્ત્રવિદ્યા એવી બતાવી કે દેવતાઓ પણ ચકિત થઈ ગયા જ્યાં ત્યાં અનાજ બાણો દેખાવા લાગ્યાં. ગાંડિવ ધનુષનો ટંકાર પ્રચંડ મેઘ ગર્જના જેવો નિરંતર કાને આવવા લાગે. ક્ષત્રિયવૃત ધારણ કરીને હજારે રાજાઓ અર્જુનની સામા આવ્યા... દુર્યોધન વગેરે કૌર તેમાં આગેવાન હતા. અને તે સઘળાએને લીલામાત્રમાં પરાભવ કરી દુર્યોધનનો રથ, બાણ, બખ્તર વગેરે ભેદી નાંખી તેને પૃથ્વી ઉપર નાખ્યો. પછી અને કર્ણને અને ભીમે દુર્યોધનને મારી નાંખે અને બીજા વીરાએ જરાસંઘના કુંવર તેમજ સેનાપતિને મારી નાખ્યા. આ જોઈ કેપ કરી જરાસંઘ હાથમાં ધનુષબાણ લઈ રણભૂમિમાં આવ્યું તેણે સમુદ્રવિજયના કેટલાક પુત્રને મારી નાખ્યા અને કાળ સરખો તે એક છતાં અનેક જે દેખાવા લાગ્યા. જરાસંઘ સામે કૈઈ પણ ટકી શકય નહિં. આ સાંભળી શિશુપાળ બોલ્યો કે હે કૃષ્ણ અહિં ગોકુળ નથી. કુણે કહ્યું હમણાં હું તારી ખબર લઉં છું. શિશુપાળ કૃષ્ણની સામે આવ્યો એટલે કૃષ્ણ તેનું મસ્તક છેદી નાંખ્યું. એટલે જરાસંઘ કૃતાંતકાળ સરખે થઈ કૃષ્ણના સૈન્યમાં પહ. જેમ સિંહ દેખીને મૃગલાં નાસી જાય તેમ યાદવ સૈન્ય સઘળું નાશી ગયું. એટલે બળરામે જરાસંઘના અઠ્ઠાવીશ પુત્રોને મારી નાંખ્યા. તે જોઈ જરાસંઘે બળરામની ઉપર ગદાને ઘા કર્યો. તેથી બળરામ લેહી વમતા પૃથ્વી ઉપર પડ્યા. તે વખતે યાદવ સૈન્યમાં હાહાકાર થયો. ફરીથી જરાસંઘ રામ ઉપર આવતા હતા તેવામાં અને તેને અટકાખ્યા. એટલે કૃષ્ણ તેના અગણેસીતેર પુત્રોને મારી નાખ્યા. ત્યારે જરસ ઈ અજુનને છોડી કુચ્છ ઉપર ધો. તે વખતે કૃષ્ણ મરાયા, મરાયા એ સર્વત્ર ધ્વનિ પ્રસરી ગયો. આ સાંભળી માતલી સારથી અરિષ્ટનેમિને કહેવા લાગ્યું કે “હે સ્વામિ' આપની આગળ જરાસંઘ કણ માત્ર છે, પણ જે તમે આ વખતે તેની ઉપેક્ષા કરશે તે આ જરાસંઘ સર્વ યાદવેને મારી નાંખશે. આપ સાવદ્ય કર્મથી વિમુખ છે તે પણ આપને લીલા બતાવ્યા વગર છુટકે નથી તે 'સાંભળી શ્રી અરિષ્ટનેમિએ કેપ વગર શંખને નાદ કર્યો. શંખનાદથી યાદવન સભ્ય સ્થિર થયું અને જરાસંઘનું સૈન્ય ક્ષોભ પામી ગયુ, પછી માતલી સારથિએ રથને જમાડવા માંડયો, અને હજારે બાણાની વૃષ્ટિ કરી. કેઈના રથ, કેદની દવા, કોઈનાં ધનુષ્ય. કેઈના સુગટ અને કોઇનાં અસ્ત્ર છેદી નાંખવા માંડયા. આ વખતે પ્રલય કાળના સૂર્યની પેઠે તેમની સામે લડવાની વાત તો દૂર રહી પણ તેમની સામું જોવા કેઈ સમર્થ થયુ નહી. ૧૪. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, આ પ્રમાણે પરાક્રમ બતાવ્યા છતાં પ્રતિવાસુદેવ વાસુદેવને જ વધ્ય છે એવી મયદા હેવાથી તેમણે જરાસંઘને માર્યો નહીં. પ્રભુએ જરાસંઘના સૈન્યને રોકી રાખ્યું એટલીવાર ચાદવ સૈન્ય વસ્થ થઈ લડવા આવ્યું. પછી પાંડેએ પૂર્વના વેરને લીધે બાકી રહેલા કોરને મારી નાંખ્યા. જરાસંઘ કષ્ણને કહેવા લાગ્યો કે “અરે કપટી! તું અત્યાર સુધી કપટથી જીવતો રહ્યો છે. પણ આજે હું તને છોડવાનો નથી. પછી કૃષ્ણ હસીને બેલ્યા હે રાજન ! એમ વાચતુરાઈ વાપરવાની જરૂર નથી. પણ બળ હોય તે બતાવે. જો કે હું બેલત નથી પરંતુ તારી પુત્રીની અગ્નિપ્રવેશરૂપ પ્રતિજ્ઞા તે હું પૂર્ણ કરાવીશ.” એટલું કહેવામાં જરાસંઘે ફોધથી બાણ ફેંકવા માંડયાં પણ તે સઘળાં કૃષ્ણ છેદવા માંડયાં. આ વખતે તમામ યુદ્ધ બંધ પડી ગયું અને બંને મહારથીઓ યુદ્ધ કરવા લાગ્યા. તેઓના રણસંગ્રામથી આકાશમાં રહેલા બેચરો ત્રાસ પામવા લાગ્યા. પર્વતે કપાયમાન થઈ ગયાં. ખાણોના તેમજ ધનુના ટંકારવથી બ્રહ્માંડ ફાટવા લાગ્યું. જરાસંઘ જે બાણે નાખે તે સઘળાં કૃષ્ણ છેદી નાંખે. આથી વિલખા થઈ જરાસંઘે ચકનું સ્મરણ કર્યું. એટલે તત્કાળ તે આવીને હાજર થયું, તેને જરાસંઘે ક્રોધથી આકાશમાં ભમાવીને કૃષ્ણની ઉપર મૂકયું જ્યારે ચક્ર કૃષ્ણ ઉપર ચાલ્યું ત્યારે સર્વત્ર ખેદ ફેલા. પરંતુ ચક્ર તે કૃષ્ણને સ્પર્શ કરી ઉભું રહ્યું એટલે કૃષ્ણ તેજ ચક જરાસંઘની ઉપર છોડયું. તેણે જરાસંઘનું મસ્તક છેદી નાંખ્યું, જરાસંઘ મૃત્યુ પામીને ચેથી નરકે ગ. પછી દેવતાઓએ “આ નવમાં વાસુદેવ ઉત્પન્ન થયા અને બળદેવ એમ ઉલ્લેષણ કરી પુષ્પની વૃષ્ટિ કરી. જરાસંઘના મૃત્યુબાદ શત્રુ સન્ય શરણે આવ્યું. અને શ્રીકૃષ્ણને નમી માફી માગી. આ પછી સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ જરાસંઘના પુત્ર સહદેવને મગધને ચોથે ભાગ આપી તેના પિતાના રાજ્ય ઉપર સ્થાપે. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શેર્યું પુરમાં, હિરણ્યનાભના પુત્ર રૂકમનાભને કેશલાનગરીમાં, અને ઉગ્રસેનના પુત્ર શ્રીધરને. મથુરામાં સ્થાપન કર્યા. ચુદ્ધબાદ બીજે દિવસે વસુદેવ શાંબ પ્રદ્યુમ્નસહિત અનેક વિદ્યાધરને સાથે લઈ સમુદ્રવિજય પાસે આવી આવી પહોંચે. અને વડિલે તથા બાંધીને મળ્યા અને કહ્યું કે સમગ્ર વિદ્યાધરણિ આપણી આજ્ઞાને વહન કરે છે. આ પછી સર્વત્ર શાંતિ, નિર્ભયતા અને સુખ ફેલાયાં. કૃષ્ણ જયસેનનું અને સહદેવે જરાસંઘનું પ્રતિકાર્ય કર્યું. અને આજ વખતે પિતા અને પતિની કુળને નાશ દેખી છવયશા અનિમાં પડી મૃત્યુ પામી. છતનું ઠેકાણે સેનાપલ્લી હતું, તે યુદ્ધમાં આનંદ વર્તવાથી આનંદપૂર નામે પ્રસિદ્ધ પામ્યું. અને કણે તેની નજીક શંખપુર નામનું નવીન નગર વસાવી ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર કરાવ્યું. તે મંદિર શંખેશ્વર પાશ્વનાથના નામે પ્રસિદ્ધ થયું. આ પછી રહ્યું સહ્યું સમગ્ર ભરતાર્ધ શ્રી કૃષ્ણ છ મહિનામાં સારું અને કેટી શિલાને ચાર આંગળ ઉપાડ વાસુદેવપણું સિદ્ધ કર્યું. પ્રથમ વાસુદેવ આ મહાશિલાને ભુજાના અગ્રભાગ સુધી ઉપર Page #311 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથ ચરિત્ર ] ૧૦૭ બીજો મસ્તક સુધી, ત્રીજે કંઠ સુધી, ચેાથા છાતી સુધી, પાંચમા હૃદય સુધી, છઠ્ઠો કેડ સુધી, સાતમે એ જંધા સુધી, આઠમા જાનુ ઢીંચણુ) સુધી અને નવમા વાસુદેવ ભૂમિથી ચાર આંગળ ઉચે ઉપાડી શકે છે કારણકે અવસર્પિણી કાળમાં અનુક્રમે તે ક્ષીણુ ખળવાળા થતા જાય છે. (૧૧) શ્રી કૃષ્ણ રાજ્યાભિષેક આ પછી દ્વારિકામાં શ્રી કૃષ્ણના અચકીપણાના અભિષેક દેવાએ અને રાજાએ કર્યાં, અને ત્યારબાદ સૌ રાજાએ પેાતપેાતાના સ્થાને વિદાય થયા. હવે સમુદ્રવિજયાદિક ઇશુ મળવ'ત દશાીં, ખલદેવાદિક પાંચ મહાવીર, ઉગ્રસેનાકિ સેાળ હજાર રાજાએ, પ્રદ્યુમ્ન વિગેરે સાડી ત્રણ કોટિ કુમારા, દુર્દાત શાસ્માદિક સાઢ હજાર કુમારા, વીરસેનાર્દિક એકવીશ હજાર વીરા, મહાસેન વિગેરે પચાશ હજાર મહાબલવત એવા તાખેદાર માટા મહદ્ધિક, તથા બીજા પણ શેઠ, શાહુકાર, સાવાહ વિગેરે હજારા લેાક અજલિ જોડીને શ્રીકૃષ્ણુની સેવા બજાવતા હતા. સાળ હજાર રાજા એએ વાસુદેવને ભક્તિપૂર્વક વિવિધ રત્ના તથા બે બે સુંદર કન્યા આપી. ખત્રીશ હજાર કન્યાએમાંથી સેાળ હજાર કન્યાઓને શ્રીકૃષ્ણ પરણ્યા. આઠ હજારને ખલદેવ, તથા આઠ હજાર કન્યાઓને ખીજા કુમારેશ પરણ્યા. પછી રામકૃષ્ણ તથા બધા કુમાર રમણીય રમણીએથી પિરવરી ક્રીડા-ઉદ્યાન તથા કીડા-પર્વતાદિમાં આનદથી રમણ કરતા પેાતાનો સમય પસાર કરવા લાગ્યા. ' ચાદવકુમારાને આનંદ મગ્ન જોઇ શિવાદેવી અને સમુદ્રવિજયે કહ્યુ' હે પુત્ર ! તમને જોઈ અમારૂં હૃદય ઠરે છે. પણ કન્યા પરણી અમને વધુ ઠારે 1 નેમિનાથે કહ્યું હું ચેાગ્ય કન્યા મળશે ત્યારે જરૂર પરણીશ. આપ હમણાં મને આગ્રહ ન કરો.’ હવે યશોતિના જીવ અપરાજિત વિમાનથી ચ્યવી ધારિણીની કુક્ષિને વિષે પુત્રી પણે ઉત્પન્ન થયા. જન્મ થતાં પિતાએ તેનું નામ રાજિમતી પાડયું. ઉંમર થતાં રાજિમતી અસાધારણ રૂપ અને કલાને પામી. આ ઉગ્રસેનને નભસેનનામે પુત્ર હતેા, તેને ધનસેન નામના એક ગૃહસ્થે કમલમેલા નામની પુત્રી આપી હતી. એક વખત નારદ નભસેનને ત્યાં આવી ચડયા. નભસેને વિવાહ વ્યાકુળ હોવાથી નારદનુ સન્માન ન કર્યું. આથી નારદને ખાટું લાગ્યું અને તે કમલમેલા પાસે ઉપડયા. કમલમેલાની આગળ રામના પૌત્ર સાગરચંદ્રના રૂપના વખાણ કર્યાં. અને નભસેનનુ કુરૂપપણું પણું જણુાવ્યું. આથી કમલમેલા સાગરચંદ્ર ઉપર ઉપર રાગવાળી થઈ. નારદે સાગરચંદ્ર પાસે જઇ કમલમેલાનું રૂપ દેખાડી તેને પણ તેના ઉપર આસક્ત અનાવ્યા, નભસેન અને મલમેલાના વિવાહોત્સવ મડાચા પણ ક્રમલમેલા સાગરચંદ્રને ઈચ્છતી હતી. સાગરચંદ્રને કમલમેલાના લગ્નત્સવના વાજિંત્રો કશું કહુ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ લાગ્યાં. તેણે શાંગકુમારની સહાય મેળવી અને, કમલમેલાના ઘરસુધી સુરંગ શેડવી. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળે કમલમેલાને પ્રાપ્ત કરી લગ્ન કર્યા. આ વાતની કૃષ્ણને ખબર પડતાં શામકુમારને ઠપકે આખ્યો અને કહ્યું “નિભસેન એ આપણે ગત્રીય, છે નભસેનને કૃષ્ણ આશ્વાસન આપ્યું પણ નસેનનું સાગરચંદ્ર ઉપરનું વેર ન સમ્યું. પ્રદ્યુમ્નને વૈદભીંથી અનિરૂદ્ધ નામે પુત્ર થયો. તે બાણ નામના બેચરની ઉષા નામની પુત્રીને ગાંધર્વ વિવાહથી, પરણી ઉઠાવી જતાં બે હું અનિરૂદ્ધ ઉષાનું હરણ કરે છું. બાણ સૈન્ય સહિત સામે છે અને અનિરૂદ્ધને રાધે કૃષ્ણને ખબર પડતાં ત્યાં આવ્યા. ભયંકર યુદ્ધ થયું. અંતે બાણનો પરાભવ કર્યો. અને આ પછી કૃષ્ણ ઉષા સહિત અનિરૂદ્ધને લઈ દ્વારિકામાં આવ્યા. (૧૨) શ્રી નેમિવિવાહ, દીક્ષા અને કેવળજ્ઞાન. શ્રીનેમિકુમાર એક દિવસ ફરતા ફરતા કચ્છની આયુધ શાળામાં આવી પહોંચ્યા. તેમણે ત્યાં માટે શંખ દીઠા અને પહેરેગીરને પૂછયું કે “આ શું છે? તેણે કહ્યું “આ પાંચ જન્ય શંખ છે. અને તેને શ્રી કૃષ્ણ સિવાય કેઈ ઉપાડી કે વગાડી શકતું નથી. અરિષ્ટનેમિએ રમતમાત્રમા શંખ હાથમાં લીધું અને કૂકયો કે તુર્ત મેઘની જેમ ચારે બાજુ અવાજ ફેલા. સમગ્ર દ્વારિકાના લોક ક્ષોભ પામ્યા અને શ્રી કૃષ્ફ બે બાકળા થઈ બલદેવ સાથે આ શાળામાં આવ્યા તે ખબર પડી કે “અરિષ્ટનેમિએ શંખને વગાડ છે.” (કુણે વિચાર્યું કે “આજ સુધી હું એમ માનતો હતો કે મારા સિવાય વધુ કેઈ બળવાન નથી. પર્ણ અરિષ્ટનેમિએ મારા તે મને દર કર્યો છે. કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું “ચાલો આપણે મલ્લયુદ્ધ કરીએ નેમિકુમારે કહ્યું “ભૂમિ ઉપર આળોટવાવાળું મલ્લયુદ્ધ , આપણને ન શોભે છતાં બળની પરીક્ષા કરવી હોય તે, એક બીજાના હાથ વાળવાનું કરીએ. કૃષ્ણને આ વાત પસંદ પડી. તેણે પોતાને હાથ લંબાવ્યું. અરિષ્ટનેમિએ રમત માત્રમાં કમલ નાળ પેઠે કૃષ્ણુના હાથને-વાળી નાખ્યો. પછી નેમિકુમારે હાથ લાંબો કર્યો. કૃષ્ણ સર્વબળથી તેને વાળવા પ્રયત્ન કર્યો પણ રંચ માત્ર વળે નહિ. કચ્છ ઝાડની ડાળે વાંદરે લટકે તેમ નેમિકુમારના હાથે લટકી રહ્યો. આથી લેકે મનમાં બેલ્યા કે કણે પિતાનું હરિ નામ સાર્થક કરી વાતાવ્યું શ્રી કૃષ્ણ ઝાંખા પડ્યા. તેને મનમાં લાગ્યું કે “જરાસંઘ કંસ, શિશુપાલ વિગેરેની વધ અને આટલા આટલા પ્રયત્નોથી મેળવેલું રાજ્ય, નેમિકુમાર ધારશે ત્યારે મારી પાસેથી પડાવી શકશે. સુખ કે મજુરી કરે છે અને શાણે તેનું ફળ ભેગવે છે. મેં અનર્ધદાયક કષ્ટ ઉઠાવ્યું. અને ફળ તે. નેમિકુમારજ લેશે. તેવામાં, આકાશવાણી થઈ કચ્છ ખેદ ન કર! પૂર્વે નમિનાથે કહ્યું છે કે અરિષ્ટનેમિ, બાવીસમા તીર્થંકર થશે તે " નહિ લે. રાજ્ય કે નહિ પરણે રાણી.' - Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] mmmmmmmm વસંત વાતમાં કૃષ્ણ જળક્રીડા કરવા માટે ઉદ્યાનમાં રાણુઓ સહિત પધાર્યા. અતિ આગ્રહથી કૃષ્ણ નેમિકુમારને પણ સાથે લીધા. ઉદ્યાનમાં ચારે બાજુ શુગારનું વાતાવરણ ફેલાયુ હતું. સંયમીના મન ડગે તેવા વિલાસે નજરે પડતા હતા. તેવામાં કૃષ્ણ સ્ત્રીઓને કહ્યું “મારે જરાપણ સંકોચ રાખ્યા સિવાય તમે નેમિને વિવાહ સન્મુખ કરે. કેઈ ચતુર છીએ નેમિને અથડાઈ હાર પહેરાવ્યા તે કેઈએ તેમના ગાલને સ્પર્શી કાને કુંડલ ધર્યો. આમ ગમે તેવા સ્પશે નેમિનું ચિત્ત ન ઓળાયું. ત્યારબાદ ગ્રીષ્માતના તાપથી કંટાળી સ્ત્રીઓ સહિત નેમિકુમારને સાથે લઈ કૃણ જળક્રીડા કરવા પ્રવર્તી અહિં એકે નેમિના સામે પુષ્પ ગુચ્છા ફેંકયા તે બીજીએ પાણીની પીચકારીથી મોટું ભર્યું. નેમિ સામે પ્રતિકાર કરવા જાય તેવામાં ત્રીજીએ પાછળથી કેમળ હસ્તને સુ માર્યો અને એથી ડુબકી મારી પગે વળગી. આમ ચારે બાજુથી કામદેવના શરૂપણ સ્ત્રીઓએ નેમિકુમાર ઉપર ઘેરો ઘાલ્યો. પણતે સર્વને ખંખેરી નેમિકુમાર બહાર આવ્યા. આ પછી કશુ લલનાઓ તેમને ચારે બાજુથી ઘેરી વળી. તેમાં રૂકિમણી બેલી દીયર પુરૂષ જેવા પુરુષ થઈ વાંઢા તે સારા લાગે છે?” બીજી બાલી “ ગ્ય કન્યાની શોધ કરી રહ્યા છે. ત્રીજીએ કહ્યું “શોધ શું કરે? એ તે વિચારે છે કે લાવીને ખવરાવીશું શું ? ચોથીએ કહ્યું એ વિચાર એમણે શા માટે કરવું જોઈએ? એમના ભાઈ બત્રીસ હજારને સાચવે છે તે એક ભેજાઈને વધુ સાચવશે. પાંચમી બોલી “ એમને તે મોક્ષ સ્ત્રી પરણવી છે. છઠ્ઠીએ કહ્યું. “મેક્ષે જનારા ઋષભદેવ વિગેરે કયાં હેતા પરણ્યા ? સાતમીએ કહ્યું. ૪ આ તે કેઈ નવિન મેક્ષમાં જવાના છે. તેમને ખબર નથી કે આ વિનાનાને કઈ ધડા પણ કરતું નથી.” આઠમીએ કહ્યું “વોઢાની તો વાત જવા દે. પશુઓ પણ બાળબચ્ચાં અને સ્ત્રીથી શોભે છે. નવમીએ કહ્યું. “મા બાપ, ચાદ અને બાંધો વિગેરે આટલો બધો આગ્રહ કરે છે છતાં પરણતા નથી માટે તેમાં કોણ જાણે શું એ કારણ હશે? નેમિકમાર જગતની મેહ ઘેલછા જોઈ હસ્યા અને મૌન રહ્યા. આથી સૌએ માન્ય કે હાં! હાં નેમિએ વિવાહની વાત કબુલી. તરત દોડતી દોડતી કઈ શિવદેવી પાસે તે કઈ કૃષ્ણ પાસે પહોંચી અને કહેવા લાગી કે નેમિકુમારે વિવાહ કરવાનું કબુલ્યું છે. - કૃષ્ણ ઉગ્રસેનની પુત્રી રામતીનું માણું કર્યું. અને સમુદ્રવિજયની સમક્ષ પ્રસિદ્ધ ફૌટુકિને બોલાવ્યો. અને કહ્યું કે “વિવાહનું મુહૂર્ત નજીકમાં નજીક હોય તે કરો.” કૌટુકિએ કહ્યું “ હાલ ચોમાસું છે. અને ચોમાસામાં લગ્ન ન હોય. * સમુદ્રવિજયે કહા ‘મહા સુશ્કેલીએ કૃષ્ણ નેમિકુમારને મનાવ્યો છે. માટે બીજી ચાપચીપ જવા દઈ નજીકમાં સારે દિવસ હોય તે કહો.” જોશીએ શ્રાવણ શુદ ૬નું મુહૂર્ત કાઢી આપ્યું. મથુરામાં વિવાહની તૈયારીઓ થઈ. જે લગ્નમાં કૃષ્ણ જેવા વાસુદેવ અને શકિત સમુદ્રવિજયાદિ દશાહે આવવાના હોય ત્યાં કમીના શી હોય? ઉગ્રમેન અને મથુરાના કામાં આનંદ આનંદ વ્યાપી રહ્યા. તેવામાં વાછાના અવાજ કાને પડયા. રામતી પણ પણ સખીઓ સાથે પિતાની અટાળીમાં વરને જોવા આવી. જેમાં બેલી ઉઠી “અહા! Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ, શું મારૂં સદ્દભાગ્ય! ખરેખર દેવ સરખા છે. રથમાં નેમિકુમાર હતા. તેમની આસપાસ સાજનમાં શ્રીકૃણ, સમુદ્રવિજ્ય વિગેરે તેજસ્વી પુરૂષ હતા. તેવામાં એક સખી બેલી ચંદ્રાનના ! વર આમ તે ઘણે સુંદર છે પણ રંગે કાળે છે” “ પ્રિયચના ! બીજા ગુણે તે પરિચયે જણાય પણ પ્રથમ તે રંગજ જે જોઈએ ને?” રાજીમતિએ કહ્યું ” ચતુર થઈ કેમ ભૂલે છે? શ્યામ અને કાળી વસ્તુઓના ગુણે સરખાવશે તે શ્યામ જ ઉત્તમ જણાશે. કેશ, કસ્તુરી, કીકી અને કાળી જમીન હંમેશાં વખાણવા લાગ્યા છે.” ત્યાં તે બન્ને જણાએ ઉપહાસ કરતી બેલી કે “ જુઓને! રાજમતીને કેટલે રાગ છે. તેના વરની આપણે મશ્કરી કરીએ તે પણ સહી શકતી નથી.' આ બાજુ રથમાં બેઠેલ નેમિકુમારે સારથિને પૂછયું કે “સામું ઉજવળ મોટું મંદિર કેતુ છે? સારથિએ કહ્યું “સ્વામિ! એ મંદિર આપના સસરા ઉગ્રસેનનું છે. અને સામે પ્રાસાદમાં બેઠેલ ત્રણ બાળાઓમાં વચ્ચે રામતી અને બે પડખે તેની બે સખીઓ છે. “એ તે ઠીક પણ આ પશુઓનો પિકાર શા માટે છે ?'સારથિએ કહ્યું “ ભગવાન! તમારા વિવાહમાં ભેજન સામગ્રી માટે તેઓને એકઠાં કરવામાં આવ્યાં છે. રથને પશુએના સ્થાન તરફ ફેર. ત્યાં તે નેમિકુમાર પાસે પ્રાણની યાચના કરતાં પશુએ દીન મુખે જોઈ રહ્યાં. નેમિકમારે પશુપાલકોને કહ્યું “પશુઓ છેડી દે” અને સારથિને કહ્યું તું તારે રથ પાછો વાળ! મારે લગ્ન નથી કરવાં. જ્યાં સેંકડો જીની હિંસા હોય અને પ્રાણીઓ દુઃખી થતાં હોય તે લગ્ન કરીને મારે શું કામ છે. સમુદ્રવિજયશિવાદેવી અને દશાહે રથ પાસે ફરી વળ્યા અને કહેવા લાગ્યા કે હે પુત્રી અહિં સુધી આવી પાછા વળશે તેમાં શું સારું લાગશે” વ્હાલા પુત્ર! બીજું કાંઈ નહિ, તે એક વખત પરણી તારી વહૂનું મુખ મને દેખાડી નેમિકુમારે કહ્યું “પશુઓ બંધનથી બંધાએલાં છે. હું કર્મથી બંધાએલો છું. હું તેમને શું છુટાં કરું? પણ મારે પિતે જ છુટા થવાની જરૂર છે. • માતા હું વહૂનું મુખ જરુર બતાવીશ. પણ મારે જે રાગીમાં રાગી હોય તેવી માનવ વહૂ જોઈતી નથી પણ મારે તો વિરાગીમાં રાગવાળી હોય તેવી મુકિત વહુ જોઈએ છે. અને તે તે દીક્ષા વિના મળે તેમ નથી. શિવદેવી મુ પામ્યા. કાન્તિક દેએ હ નાથ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તી કરી. આ તરફ સમાચાર પહેંચ્યા કે નેમિકુમારે રથ પાછો વાળ્યો.” પવનથી વૃક્ષ જમીન ઉપર પટકાઈ પડે તેમ રાજીમતી મૂછ ખાઈ ભેંય પર પડી. થોડીવારે સંજ્ઞા પામી બાલવા લાગી કે “હે યાદવકુમાર! જે ખરેખર ફોડપતિવાળી ગુણિકા મુક્તિમાંજ. તમારે રાગ હતો તે અહિં સુધી આવી મને શા માટે વગોવી? નેમિકુમાર! ઉત્તમ પુરૂષોની મર્યાદા તે સ્વીકાર કરેલ વસ્તુને પાળવામાં છે. લગ્ન કબુલી અહિં આવી તરછોડવામાં, તમે યાદવકુળની મર્યાદા શું સાચવી છે?' પ્રિયાનના સખી બેલી બહેન! તું રંડી અમને રડાવ નહિ. જગતમાં કહ્યું છે કે “વિધાતા ભૂલે તો “જા વિ& થામ” કાળ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૧૧૧ 414 માણુસ સીધેા હાય. અને હજુ શું ખગડ્યુ છે ? તને કયાં વરાવી છે? ગમે ત્યાં તારા સારે ઠેકાણે વિવાહ કરીશું.' રાજીમતિ ખાલી મને અશ્રાવ્ય નસભળાવા. મારા નાથ નેમિકુમાર ! બીજો તે મારે હવે બાંધવ! અને હું હૃદય !નમિએ તને તજી એ સાંભળ્યા છતાં તું કેમ ફાટી પડતું નથી ? મારે હવે ન જોઈએ આ હાર! ન જોઈએ આ ઘરેણાં કે ન જોઈએ બ્રુકુલા. ભલે નેત્રિકુમાર મારા હાથ લગ્નવિધિમાં ન પકડ્યો. પણ હવે હું તેમના જ્ઞાન બાદ તે જરૂર તેમના હસ્ત માથા ઉપર ધરાવી દીક્ષા ગ્રહણુ કરીશ,’ નેમિકુમારે વા િદાન દેવા માંડયુ અને ઉત્તરકુરૂ શિખિકામાં આરૂઢ થઇ રેવતગિરિના સહસ્રમ્રવનમાં પધાર્યાં. શ્રાવણ શુદ ૬ ના દિવસે ચિત્રા નક્ષત્રમાં એકહજાર રાજાએની સાથે દીક્ષા લીધી. છઠ્ઠનુ પારણું વરદત્ત બ્રાહ્મણને ત્યાં ક્ષીરાત્રથી કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. અને વરદત્તે પારણાના સ્થાને રત્નપીઠિકા રચાવી. આ પછી માળબ્રહ્મચારી ભગવાન નેમિનાથે ત્યાંથી અપ્રતિબદ્ધપણે જગતમાં વિહાર આરજ્યા. નેમિનાથના કેવળજ્ઞાનની પ્રતિક્ષા કરતી ખાળકુંવારી રાજીમતી પેાતાનો સમય નેમિનાથના ધ્યાનમાં વીતાવે છે. આ માજી નેમિનાથ ભગવાનનો નાનો ભાઈ રહેનેમિ રાજીમતિ રૂપ દેખી તેને જુદી જુદી વસ્તુ મેકલે છે અને માને છે કે હું રાજીમતિને આક.' તેણે એક વખત એકાંતમાં રાજીતિને કહ્યું “સુરિ ! મારા ભાઈ ભાગ અનભિજ્ઞ હતા. તું ઈચ્છે તે હું અને તું સંસાર સુખ ભાગવીએ.’ રાજીમતિએ તેને કહ્યું લેાકેાત્તર પુરૂષ તમારા બાંધવને અનભિજ્ઞ કહેનારા તમેજ અનભિજ્ઞ છે. રાછમતિના હૃદયમાં તેમના સિવાય બીજા કેાઈનું સ્થાન નથી.' આમ છતાં તે ન સમજ્યું. એક વખત રાજીમતિએ દૂધની ઉલટી કરી અને રહનેમિને કહ્યું ‘આને પી જા ?” રાજીમતિ ! તું શું ખેાલે છે? ઉલટી કરેલ વસ્તુને કુતરા શિવાય ખીજો કોઈ ચાખે નહિ’ ‘ત્યારે રહનેમિĪ તમારા ભાઈએ મને વસી તેને ઈચ્છતાં શું તમે લજ્જા પામતા નથી ?” રહેનેમિ લજવાયા અને તેણે રાજીમતિની આશા છેાડી દીધી. જગતના સર્વ જીવા ઉપર સમષ્ટિ રાખતા ભગવાન છદ્મસ્થકાળમાં ચાપન વિસ વીતાવ્યા આક રૈવતગિરિના સહસ્રામ્રવનમાં પધાર્યાં. અને વેતસ વૃક્ષની નીચે અઠ્ઠમ તપ કરી કાઉસગ્ગ ધ્યાને રહ્યા. અહિં તેમનાં ઘાતિકમ તૂટયાં. અને આસા વદ અમાવાસ્યાના દિવસે ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રગટયુ. દેવાએ કેવળજ્ઞાન મહેાત્સવ કર્યાં. સમવસરણની રચના કરી. ભગવાન પૂદ્વારથી પ્રવેશી એકસાવીસ ધનુષ્ય ઉંચા ચૈત્યવ્રુક્ષને પ્રદક્ષિણા થઈ ‘નમો તિલ્પલ' કહી પૂર્વાભિમુખે સિહાસન ઉપર આરૂઢ થયા. શ્રીકૃષ્ણ પરિવારસહિત સમવસરણમાં આવ્યા. અને ભગવાનને વાંદી ઇન્દ્રની પાછળ બેઠા. સૌ પ્રથમ ઈન્દ્ર અને કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારબાદ ભગવાને દેશના આરલી. દેશના આદ્ય શ્રીકૃષ્ણે રાજીમતિના રાગનુ કારણુ પૂછતાં ભગવાને પેાતાનો તેની સાથેના ધનવતીના ભવથી માંડીને આઠે ભવનો સમય કહ્યો. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ તીર્થ સ્થાપના. આ દેશનાથી કેઈએ દીક્ષા, કેઈએ શ્રાવપણું, તે કેઈએ વિવિધ નિયમો ગ્રહણ કર્યાં. વરદત્તકુમારે બે હજાર કુમારે સાથે દીક્ષા લીધી. પૂર્વભવના વિમલબોધ મંત્રીને જીવ દેશનામાં રાજીમતિનો પ્રસંગ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામ્યું અને તેણે દીક્ષા લીધી. વરદત્ત વિગેરે ભગવાનના અગિયાર ગણધર થયા. યક્ષિણી વિગેરે સાધ્વીઓ થઈ. અને દસદશાહ, ઉગ્રસેન, વાસુદેવ, બળરામ, શાંબપ્રદ્યુમ્ન, શિવાદેવી, રેહિ, દેવકી, રુકિમણી વિગેરે શ્રાવકત્રતને સ્વીકાર કરી શ્રાવક શ્રાવિકા થયાં. આમ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. પ્રભુની દેશના બાદ બીજી પિરિસીમાં વરદત્ત ગણધર મહારાજે દેશના આપી. તે પૂર્ણ થયા બાદ ભગવંતને નમી સૌ પોતપોતાના સ્થાને ગયા. શ્રી નેમિનાથ ભગવંતના શાસનમાં ત્રણ મુખવાળા, શ્યામવર્ણવાળે, મનુષ્યના વાહનવાળો, ત્રણ દક્ષિણભૂજામાં બીજેરૂ, પરશુ તથા ચકને ધરનાર અને વામણૂજામાં નકુળ, ત્રિશુલ અને શક્તિને ધારણ કરનાર ગામેધનામે યક્ષ શાસનદેવ થશે. તથા સુવર્ણવણી, સિહના વાહનવાળી, બે દક્ષિણભૂજાઓમાં આંબાની લુમ અને પાશને તથા બે વામણૂજામાં પુત્ર અને અંકુશને ધારણ કરનારી માડી અથવા અંબિકનામે શાસનદેવી થઈ. આ પ્રમાણેના શાસનદેવ અને શાસનદેવી નિત્ય જેમની પાસે રહે છે એવા શ્રીનેમિનાથ ભગવાન જગતને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા. [ ૧૩ 1 * * * દ્રૌપદી હરણું. એક દિવસ નારદ ફરતા ફરતા પ્રાપદીને ઘેર આવ્યા પદીએ નારદને અવિરત માની તેને આદરસત્કાર ન કર્યો. તેથી તેને માઠું લાગ્યું. આથી તે ધાતકીખંડના પદ્મનાભ રાજા પાસેગ યા. તેમણે તેની પાસે દ્રૌપદીની પ્રશંસા કરી તેને રાગી બનાવ્યો. પદ્મનાભ ભરતક્ષેત્રમાં તે આવી શકે તેમ નહોતું. તેથી તેણે દેવને આરાધી તેનું હરણ કરાવ્યું અને પિતાની દુષ્ટ ઈચ્છાની દ્રૌપદી પાસે માગણી કરી. દ્રૌપદીએ કહ્યું એક મહિના સુધી સબુર કરી પછી તને ચગ્ય જવાબ આપીશ. દ્રૌપદીએ હરહંમેશાં આયંબિલ કરવા આરંભ્યાં. અને જિનભક્તિ પરાયણ જીવન પસાર કરવા માંડયું. ' , પાંડવોએ પર્વત, કુંજ, શહેર, નગર, સૌ શેડ્યાં પણ દ્રૌપદી ન મળી. આખરે તેમણે શ્રીકૃષ્ણને વાત કરી. આ અરસામાં નારદેજ ખબર આપી કે અમરકંકામાં પદ્મનાબને ત્યાં દ્રૌપદીને મેં જોઈ હતી. *, , , , કૃષ્ણ પાંચ પાંડને લઇસમુદ્ર કિનારે આવ્યા અને તેમણે સુસ્થિત દેવને આરાધ્યા. તેણે કચ્છને પાંચ પાંડ સહિત સમુદ્રમાં જવાય તે માર્ગ આપ્યો. અને ધાતકીખંડમાં પહોંચાડયા, ઘણો સારથિદ્વારા પાને કહેવરાવ્યું કે દ્રૌપદીને સેંપી દે.” તેણે ન માન્યું. અને યુદ્ધ થયું. શરૂઆતમાં પાંચે પાંડે પઢથી ઘેરાઈ ગયા. શ્રીકૃષ્ણ પિતે ચુદ્ધમાં ઉતર્યા. તેમના શંખના અવાજે પવનું ત્રીજા ભાગનું સૈન્ય ભાગ્યું. અને જ્યાં કૃષ્ણ શાહ ધનુષ્યને ટંકાર કર્યો. Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૧૧૩ ત્યાં બીજો ત્રીજો ભાગ પણ નાકે, પદ્મ બાકી રહેલ સૈન્ય લઈ ગઢમાં પેસી ગયો. કૃણે નરસિહરૂપ ધરી ગઢના ચૂરેચૂરા કરી નાખ્યા. પદ્મ દ્રૌપદીને શરણે આવ્યો દ્રૌપદી તેને સ્ત્રીવેષ પહેરાવી શરણે લઈ ગઈ. કૃણે તેને તિરસ્કાર કરી છેડી મૂકયો. અને દ્રૌપદી લઈ પાંડવ સહિત તે પાછા ફર્યા. આ વખતે ધાતકીખંડના કપિલ વાસુદેવે મુનસુવ્રત ભગવાનને પૂછ્યું કે આ શંખ કેણે વગાડયો ?” ભગવાને કહ્યું “શ્રીકૃષ્ણ” કપિલ શ્રીકૃષ્ણને મળવા આવ્યો પણ તે પહેલાં તે શ્રી કયાંય પોંચી ગયા હતા. પણ બને વાસુદેવ એકબીજાના શંખના અવાજથી મળ્યા. સમુદ્ર ઉતરી શ્રીકૃષ્ણ ગંગાકાંઠે આવ્યા. ત્યારે પાંડને કહ્યું કે “તમે જાઓ! હું સુસ્થિત દેવની વિદાય લઈ આવું છું. અહિં પાંડને દુર્બુદ્ધિ સૂજી અને તેમણે ગંગા ઊતર્યા પછી નાવ પાછું ન મોકલ્યું. શ્રીકૃષ્ણ તરી સામે કાંઠે આવ્યા. અને કહ્યું કે “તમે નાવમાં આવ્યા કે તરીને?” તેમણે કહ્યું “નાવમાં” ત્યારે બનાવ પાછું કેમ ન મોકલ્યું ?? તેમણે કહ્યું “તમારી પરીક્ષા કરવા કૃષ્ણને માઠું લાગ્યું. તેણે તેમનું રાજ્ય પાટ છીનવી લીધું. અને હસ્તિનાપુર ઉપર પરીક્ષિતને સ્થાપ્યો. કુંતીના આગ્રહથી શ્રીકૃષ્ણ પાંડને પૂર્વ સમુદ્રના તટ ઉપર વસવાની રજા આપી. પાંડવે આથી ત્યારબાદ ત્યાં પાંડમથુરા વસાવી રહ્યા [૧૪] તીર્થસ્થાપન પછીના પ્રસંગે દેવકીને છ પુત્રોને મેળાપ, શ્રી નેમિનાથ ભગવાન જગતને પાવન કરતા કરતા ભદ્દિલપુરમાં પધાર્યા. અહિં અલસા શ્રાવિકાના છ પુત્રોએ દીક્ષા લીધી. આ છ પુત્ર દેવકીના ઉદરથી જન્મેલા હરિણુંગમેષીદેવે સહી સલસાને આપ્યા હતા તે હતા, આ પછી ભગવાન વિહાર કરતા કરતા એક વખત દ્વારિકામાં પધાર્યા. દેવકીને ત્યાં પ્રથમ સુલતાના બે પુત્રે અનિકેશ અને અનંતસેન વહોરવા પધાર્યા. દેવકીએ ઉભા થઈ આદરપૂર્વક મોદક લહેરાવ્યા. થોડીવારે પૂર્વ સરખાજ રૂપરંગવાળા અજિતસેન અને હિતશત્રુ આવ્યા. તેને પણ દેવકીએ મોદક વહેરાવ્યા. આ પછી દેવકી એકસરખા રૂપરંગના મુનિઓ શું ભૂલા પડયા છે કે કેમ તે વિચાર કરે છે તેવામાં દેવયશ અને શત્રુસેન આવ્યા તેમને વહોરાવ્યા બાદ દેવકીએ નમી પુછય મહારાજ ! આપ દ્વારિકામાં ભૂલા પડયા છે કે નગરમાં ઉચિત ભક્ત પાનને જગ નથી તેથી આપને ફરી ફરી ત્રણ વાર આવવું પડયું છે?'તેમણે કહ્યું અમે ભૂલા પડયા નથી તેમ અમે બીજી ત્રીજીવાર પણ આવ્યા નથી.' દેવકી બેલી “ ત્યારે શું મને ભ્રમ થયો. હમણાંજ અહિં તમારા સરખા અગાઉ બે વાર બે બેમુનિઓ પધાર્યા હતા.' સાધુએ કહ્યું કે અમે છ ભાઈઓ છીએ. એકસરખાં રૂપવાળા છીએ એથી કદાચ અમારામાંથી ચાર પહેલાં બે વખત આવ્યા હશે. એથી તમને અમે ત્રણ વખત આવ્યા છીએ એવી ન્તિ થઈ હશે.” Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ) [[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, બીજે દિવસે દેવકી સમવસરણમાં ગઈ. ભગવાને દેશનાના પ્રસંગમાંજ જણાવ્યું કે હે દેવકી આ તારા છ પુત્રો તૈમેષીદેવે જીવતા સુલસાને આપ્યા હતા તે છે. દેવકીના માંચ ખડાં થયાં, સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું પુત્રને વાંદ્યા. અને રેતાં રેતાં બેલી “મને કેઈ ઓરતે નથી માત્ર ઓરત એટલેજ રહ્યો કે સાત સાત પુત્રોની માતા હોવા છતાં " મેં એકે પુત્રને રમાડે નહિ ભગવતે કહ્યું “દેવકી! ખેદ ન કર આ જગતમાં બધી વસ્તુઓની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં કર્મ કારણ છે. પૂર્વ ભવે તે શકયના સાત રત્નો હર્યા હતાં તેમાંથી તેં તે જ્યારે ખૂબ રોવા લાગી ત્યારે એક રત્ન પાછું આપ્યું. આ કર્મને - લઈ તને છ પુત્રોને વિયોગ થયો છે. દેવકી કર્મવિપાકને ચિંતવતી ઘેર ગઈ પણ તેને ' ચેન ન પડયું. કૃણે તેને બહુ સમજાવી, કહ્યું “માતા! ખેદ ન કરે. તમે વાસુદેવની જનેતા છે. દેવકીએ કહ્યું “મારે કાંઈ કમીના નથી. મને દુઃખ એટલું થાય છે કે છે પુત્રો સુલસાએ ઉછેર્યો. તને યશોદાએ ઉછેર્યો અને હું તે પુત્રવાળી હોવા છતાં રસ્તનપાન કરાવ્યા વિનાની રહી ગઈ.” ગજસુકમાલ. - કૃષ્ણ હરિપ્લેગમપી દેવને આરા. દેવે વરદાન આપ્યું અને કહ્યું દેવકીને આઠમે પુત્ર થશે પણ યૌવન પામતાં દીક્ષા લેશે. આ પછી દેવકીને ગર્ભ રહ્યો. પર માસે પુત્ર જન્મે અને તેનું નામ ગજસમાલ રાખવામાં આવ્યું. ચૌવનવય પામતા ગજસુકુમાલને બે કન્યાઓ પરણાવવામાં આવી. “એક દમ રાજાની પુત્રી પ્રભાવિત અને બીજી સોમશર્મા બ્રાહ્મણની પુત્રી મા. એ સ્ત્રીઓને પરણ્યા છતાં ગજસુકુમાલ સ્વાભાવિક રીતે વૈરાગી હતું. એક દિવસ નેમિનાથ ભગવાન ‘સહસ્ત્રાપ્રવનમાં પધાયો. દેશના સાંભળી તેણે માતાપિતાને સમજાવી દીક્ષા લીધી અને સંધ્યા સમયે શમશાનમાં કાઉસગ ધ્યાને રહ્યા મુનિ ધ્યાનમગ્ન છે તેવામાં સમસમી ત્યાં આવ્યો. તેને ગુજ સુકમાલને દેખતાં ક્રોધ ચઢયો. અને બોલી ઉbયો આ પાખડીએ મારી પુત્રીને પરણી તુર્ત છોડી દીધી. તેને મોક્ષે જવાની ઉતાવળ છે તે લાવ જલદી મોક્ષે મોકલું. તે ધગધગતા અંગારાભરી ઘડાનું એક કીબ લાવ્યો અને મુનિના માથા ઉપર રાખ્યું. સુનિનું શરીર સળગવા લાગ્યું. સાથે કે પણ સળગી ઉઠયા અને સૈનિએ વિચાર્યું કે મશર્મા મને મોક્ષ પાઘડી પહેરાવે છે. થોડા જ સમયમાં શરીરના નાશસાથે કર્મોનો નાશ કરી ગજસુકુમાલ મુનિ મેક્ષે સિધાવ્યા. - બીજે દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરવા ગયો. તેમણે કાર્જમાલને ત્યાં નહિ દેખી તેમના સમાચાર પૂછર્યા. ભગવાને મોક્ષે ગમન સુધીના સવવૃત્તાને કહો “કૃષ્ણને સોમશર્મો ઉપર ક્રોધ ચઢયે. પણ ભગવાને કહ્યું આ ક્રોધ ફેગટ છે. સેમશૌએ તા ગજસુકુમાલને જલદી મુક્તિ અપાવી છેઆ પછી કે ભગવાનને વાંદી' પાછા ફર્યા ‘તેવામાં મશર્માએ સામે આવતા કબણને જોયા કે તતતેનું મસ્તક આઘાતથી ફાટયું અને તે એલ્યુ પામ્યો. કૃષ્ણ તેને ફેંકી દેવરાવ્યું. આ પછી સૌ યાદ ગજસુકુંચાલને વૃત્તાંત Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર 1 . ૧૧૫ સાંભળી દુઃખી થયા. અને નવે દશાઈ શિવદેવી, ભગવાનના સાત ભાઈ, શ્રી કૃષ્ણના અનેક પુત્ર, રાજિમતી, નન્દની છેદાએલા નાકવાળી કન્યા અને બીજી ઘણી સ્ત્રીઓએ દીક્ષા લીધી. કનકાવતી, રોહિણી, અને દેવકી વિના બધી સ્ત્રીઓએ સંયમ લીધું કે અનેક જાતના અભિગ્રહ લીધા. અને પોતાની કન્યાઓને પણ ન પરણાવવાનો નિયમ લીધે. કનકવતીને ગ્રહવાસમાં કેવલજ્ઞાન થયું અને તે ત્રીસ દિવસનું અણુસણું કરી મુકિત પદને વરી. , નભસેને સાગરચંદ્રને કરેલો ઉપસર્ગ. એક વખત ઉગ્રસેન પુત્ર નભસેન રમશાનમાંથી પસાર થતો હતો. તેવામાં તેની નજર શ્રાવકપણું લઈ પ્રતિમા ધારણ કરી રહેલ નિષધપુત્ર સાગરચંદ્ર ઉપર પડી. તેને જોતાંજ નભસેનને કેપ ચઢયો. અને બોલ્યો, “આ પાખંડી કમલમેલાને લઈ ગયો અને હવે મોટું ધ્યાન ધરી બેઠા છે. તેણે તેના માથા ઉપર ઘડાને કાંઠલો મુકો અને અંદર અગારા ભર્યા. સાગરચંદ્ર નિશ્ચળ રહે. અને તે ત્યાં જ મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે ગ. ઈન્દ્ર દેવલોકમાં કરેલ કણ પ્રશંસા અને દૈવી ભેરીની પ્રાપ્તિ. ઈન્ડે સભામાં કહ્યું કે “શ્રી કૃષ્ણ દેવને તજીને ગુણનું કીર્તન કરે છે અને અધમ યુદ્ધ લડતે નથી.” એક દેવને આ વચન ઉપર વિશ્વાસ ન બેઠો. તેથી તે મા બણબણુતા અને ગંધમય મરેલા કુતરાનું રૂપ વિકુવી રથ ઉપર બેસી જતા કરતા માર્ગમાં પડયો. લોકે મેં ઢાંકી દુર્ગન્જથી બચવા પ્રયત્ન કરતા હતા. શ્રી ક કો બીજું તે ઠીક પણ કુતરાને દાંત સુદર મોતીના દાણા જેવા છે.” * આ પછી દેવે કશુને અશ્વ હર્યો. સૈનિકે તેની પાછળ પડયા. તેણે તેમને કરી લીધા. કૃષ્ણ પિતે નજીક આવ્યા. અશ્વ હરનાર પગપાળે લડતે હતે પોતે રથમાં બ્લા હતા આથી કણે અશ્વ હરનારને કહ્યું “ તું રથમાં બેસી વડે કાર કે હું રથમાં બેઠા છે. સામાએ કહ્યું “મારે રથ, હાથી, ટેઈની જરૂર નથી. ચાલ હવું હોય તે આપણે પીઠથી લડીએ, કણે કહ્યું તું છતતે હોય તે ભલે તે મારે એવું નીચ યુદ્ધ ખપે નહિ દેવ પ્રસન્ન થશે. અને સાચું રૂપ વિકુવી ને કહેવા લાગે, 'કે “ઈન્ડે તમારી જેવી પ્રશંસા કરી હતી તેવાજ તમે છે. માટે પ્રશ્ન થયો . કક વરદાન માગે, કોણે કહ્યું દ્વારિકામાં ઉપદ્રવ ન થાય તેવી કોઈ વસ્તુ આપ. ર અને હું આ તમને એક લેરી આપું છું. તે શેરી નગરમાં વગાડજે એટલે નગરમાં ઠાઈ : કે ઉપસર્ગ નહિ થાય. ત્યારબાદ દેવ અંતર્ધાન થયો. અને કુ વાને કહા. - શ્રી કૃણ છ છ મહિને આ ભેરી વગટાવતા અને દ્રાક્ષ નિરૂપદ હા લેરી પાલકને લોભ લાગ્યો. તેણે ભેરીના ટુકડા દ્રવ્યથી અને વેશ્યા. અને તેને કાને બનાવટી ટુકડા જોયા. આમ જતે દિવસે ભેરી નામી નીવડી. મને આ . પડતાં તેનો નાશ કર્યો. અને અઠ્ઠમ તપ કરી ફરી બીઝી છે . આ પત્ર :ધનવંતરી અને વેતરી નામના બે વિવોને વ્યાપની કિ મા દાઇ તા. ૧-૪ તરી પાપવાળી ચિકિત્સા કરતું હતું. અને વરદા નિ િિિરટા ક હ હ . Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ www. ( [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ વાનને પૂછવાથી શ્રીકૃષ્ણે જાણ્યું કે, ધન્વંતરી અલભ્ય છે. અને વૈતરણી ભત્મ્ય છે. ધર તરી મરીને સાતમી નરકે જઇ સંસાર રખડશે. અને વૈતરણી અહિંથી મરી વિધ્યાચળમાં વાનર થશે અને ત્યાં ભૂલા પડેલા મુનિની ચિકિત્સા કરી સહસ્રાર - દેવલાકે જશે. આ પછી શ્રીકૃષ્ણે ધીમેધીમે ભાવુક અને હળવા પરિણામી અત્યા. શ્રીકૃષ્ણ અને વીરે સાળવી. દ્વારિકામાં વીરે નામે એક સાળવી રહેતે હતા. તે કૃષ્ણનો પરમ ભક્ત હતા. અને કૃષ્ણને પૂછ્યા સિવાય જમતા નહિ. શ્રી કૃષ્ણે નેમિનાથ ભગવાનના ઉપદેશથી ચેપમાસામા ઘર બહાર નહિ નીકળવાના અભિગ્રહે લીધેા હતેા. આથી વીરાને ચાર મહિના સુધી કૃષ્ણનાં દર્શન કે પૂજન થયાં નહિ. અને તેણે ચાર મહિના સુધી અન્ન ન લીધુ. આની ખખર શ્રીકૃષ્ણને પડી. ત્યારથી વીરાને માટે તેના દ્વાર અભંગ રાખ્યાં. શ્રીકૃષ્ણે જે દેવસથી બહાર નીકળવાનું અંધ કર્યું તે દિવસ દેવપેાઠી અગિયારસના નામે અને જ્યારે અહાર નીકળવાનું રાખ્યું તે દિવસ દેવઉઠી અગિઆરસના નામે પ્રસિદ્ધ થયેા. J શ્રીકૃષ્ણે જે કાઈ દીક્ષા લેશે તેને હું અટકાવીશ નહિ, પણ પુત્રની જેમ ... દીક્ષા સહેાત્સવ કરીશ એવા અભિગ્રહ ભગવાન પાસે લીધે.' આ અરસામાં એક વખત શ્રી કૃષ્ણુની પુત્રીએ નમવા આવી. તેણે તેને કહ્યું તમે દાસી થશે! કે સ્વાસિની ?” છેકરીઓએ કહ્યું સ્વામિની' કૃષ્ણે કહ્યું ‘સ્વામિની થવું હોય તે દીક્ષા લે.' પુત્રીઓએ પિતાનું વચન માન્ય રાખ્યુ. અને દીક્ષા લીધી. પશુ એક પુત્રીએ માની શિખવણીથી કહ્યું મારે દાસી થવુ છે. ?” કૃષ્ણે વિચાયું કે મારૂં સંતાન સંસારમાં રખડે તેમ ન થવુ ોઈએ-મારે તે સંસારથી ખચી સચમ માગે જાય તેવા સવ પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રયત્ન કર્યો છતાં પણ જો સ સારમાંજ પડે પછી જેવુ તેનું ભાગ્ય.' પુત્રીને તે વખતે તે રજા આપી પણ તે પુત્રીને કેટલાક દિવસ બાદ વીરા સાળવી વેરે પરણાવી અને તેને કહ્યું કે, તું તેની પાસે બધું ઘરનું કામ કરાવજે અને જે તારૂંન માને તે ફટકારજે, પણ મારી પુત્રી છે એમ માની તું ઉપેક્ષા કરીશ તે તને સજા થશે' વીરા કૃષ્ણની પુત્રી કેતુમંજરીને ઘેર લઇ ગયો. પણ કેતુમ ંજરી વીરા ઉપર હુકમ ચલાવવા લાગી અને ખેલાવા માંડી, તુ કાળી જેવા છે. ભાન વિનાના છે. ' વીરાએ ક્રોધથી દારડાથી ખૂબ ફટકારી. તે શતી શ્રુતી પિતા પાસે આવી. પિતાએ કહ્યું તે તારા હાથે દાસી પણ માગ્યું છે. અને દાસીપણું, તે આવુજ હોય ને?” પુત્રીએ કહ્યું પિતા મા કર. મનેં આ જવીરાના મજામાંથી છોડાવા અને સ્વામિપણું' અપાવે.” કૃષ્ણે તેને ભગવાન પાસે દીક્ષા અપાવી. શ્રીકૃષ્ણે વંદનથી ઉપાજે લ તીર્થંકર નામકર એક વખત કૃષ્ણ નેમિનાથ ભગવાનની સાથે જેટલા સાધુ હતા તે સર્વને દ્વાદશા વત્ત'વ'દને વાંઠવા માંડ્યા કૃષ્ણની સાથે આવેલાઓએ કેટલાક સાધુને વાંધા ત્યાં સુધીતે શરમાશએ વંદન કર્યું. પણ પછી તે અટક્યા. માત્ર કૃષ્ણની સાથે સર્વ સાધુને વ કરવામાં એક વીરા સાળવી જ રહ્યો. વન કર્યો બાદ કૃષ્ણ ભગવાનને ઋતુ. મેં Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૧૧૭ ત્રણસો સાઠ યુદ્ધ ખેલ્યાં પણ તેમાં કોઈ દિવસ આટલે થાક લાગ્યો નથી.” ભગવાને કહ્યું “આજે તમે ઘણો થાક ઉતાર્યો છે અને કર્મમળ ઓછો કર્યો છે. કારણકે તમે આ વદનથી ક્ષાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે તેમજ સાતમી નારકીનું આયુષ્ય ત્રીજી નારકીએ લાવ્યા છો. કણે કહ્યું “ભગવાન જે આમ છે તે હું ફરી એક વાર વંદન કરું અને મારું નરકનું આયુષ્ય સર્વથા જાય.” ભગવાને કહ્યું “એ સમય ગયે. અત્યાર સુધી તમે કરેલ વંદન ચઢતા પરિણામવાળું નિષ્કામ ભાવ વંદન હતું. હવે ઈચ્છાપૂર્વકનું દ્રવ્ય વંદન થશે વીરાએ તમારી સાથે સર્વ સાધુને વાવા છતાં દ્રવ્યવદન હોવાથી તેને ખાસ લાભ મળ્યો નહિ. તેણે તે કેવળ તમારું અનુકરણુજ કર્યું છે.” ભગવાને દેશનામાં આઠમ, ચઉદશ, વિગેરે પર્વનું મહામ્ય વર્ણવ્યું કણે ભગવાનને કહ્યું “બધાં પર્વે ઉત્તમ છે. પણ હું રાજકાર્યમાં વ્યગ્ર હોવાથી તે બધાં આરાધી શક તેમ નથી તે કોઈ એક મહાન પર્વ બતાવે. ભગવાને મૌન એકાદશી બતાવી અને કહ્યું કે આ દિવસે જિનેશ્વર ભગવાનનાં દેઢ કલ્યાણક થયાં છે. આ દિવસની મૌન સહિત ઉપવાસથી કરાયેલ આરાધના કલ્યાણકારી છે. આ પછી કૃષ્ણ મૌન એકાદશી આરાધવા માંડી. હણુ ઋષિ. A દંઢણષિ એક ઘેરથી બીજે ઘેર ફરે છે. પણ યોગ્ય ભિક્ષા ન મળવવાથી પાછા ફરે છે. અને ઉપવાસ ઉપર ઉપવાસ આદરે છે. એક વખત કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે કંઠ ને ભિક્ષાનો અંતરાય કેમ છે?” ભગવાને કહ્યું પૂર્વભવે તે એક પારાશર નામે બ્રાહs હતો. તે ખેડૂત અને બળદેને ભેજન સમય થાય ત્યાર પછી પણ એક એક વધુ આટે ખેતી કરાવતો. આ અંતરાય કર્મથી તેને આજે ભિક્ષા મળતી નથી” કુષ્ણુ ભગવાનને વાદી પાછા ફરતા ઢંઢણને દેખી હાથી ઉપરથી ઉતરી પગે લાગ્યા. આ જોઈ એક દૃષ્ટિએ તેને મોદક લહેરાવ્યા. ઢઢણુને લાગ્યું કે “આજ મારું અંતરાય કર્મ તૂટયું. તે ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે “ભગવંત! મારું અંતરાય કર્મ ક્ષીણ થયું કે નહિ ? ભગવાને કહ્યું ઢણ ! તને ભિક્ષા કણે વાંધા તેથી મળી હજુ તારૂ અંતરાય કમ બાકી છે. ઢંઢણ ભિક્ષાને નિજીવ ભૂમિ ઉપર પાઠવવા લાગ્યા. વિચાર્યું કે પૂર્વ ઉપાદન કરેલ કમ અહો કેવું દુરન્ત છે. આમ ભાવના શ્રેણિમાં વધતાં તેમને કેવળજ્ઞાન થયું. રથનેમિ અને રાજુલ. ભગવાનને વંદન કરી રામતી પાછાં ફરે છે તેવામાં વરસાદનું ઝાપટું પડ્યું રાજિમતીના ચીર ભીંજાયાં. તે એક ગુફામાં પિડાં અને વસ્ત્ર છુટા કર્યો. તે ગુલામાં અગાઉથી આવી કાઉસગાને રહેલ રહનેમિએ તેને જોઈ. તેથી તેનું ચિત્ત ચકડોળે ચઢય તેને ધ્યાન છોડયું. અને તે બોલ્યો “સુંદરી! આવા સુંદર શરીરને તપણે શા માટે તે છે કે રાજીમતિએ સ્વર ઓળખે અને સમજી કે આ રહનેમિ છે તેણે વધી છે. હતાં અને બોલી કહે રહેનેમિ! તમે યાદવકુલના તેમનાના નાના ભાઈ સંમ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ [લઘુ ત્રિષષ્ટિશલાકા પુર્ત લીધે છે. અને જાણે પણ છે કે સાધ્વી સાથે શિયળ ચૂકનાર નરકે જાય છે અને ભવે ભવ દુર્લભધિ બને છે. મારી આ કાયામાં શું ભર્યું છે! કેવળ તે મળમૂત્રની કયારી છે. તમે ઘર કુટુમ્બ અને સ્ત્રી છોડયાં છે અને તે છેડેલ વસ્તુને ઈચ્છી તમે આખુળને ન લજા, અગધન સર્ષ જેવા કુર પ્રાણીઓ મરી જવું પસંદ કરે છે. પણ વસેલર ફરી લેતા નથી” રાજમતિએ રહનેમિના મન ઉપર વિજ્ય મેળવ્યું. અને તેણે તેને સંયમ માંગે દેરી સમગ્ર નારી જાતમાં ઉચ્ચત્તર સ્થાન ધરાવ્યું. આ પછી રહેનેમિએ રામતીની ક્ષમા માંગી. ભગવાન પાસે દુશ્ચરિત્રની આલોચના લીધી. અને એક વરસ છમરથ કાળ વીતાવી કેવળજ્ઞાન પામ્યા. પાલકે અને શાંબનું પ્રથમ વંદન. ભગવાન એક વખત ગિરનાર પર્વતના સહસ્સામ્રવનમાં પધાર્યા કણે પાલક શાંબ વિગેરેને કહ્યું “જે સવારે ભગવાનને પ્રથમ વાંદશે તેને હું એક સુંદર અર્થે આપીશ.” પાલકે વહેલા ઉઠી ઘડા ઉપર બેસી ત્યાં જઈ ભગવાનને વાંધા અને શાણે પ્રભાતે ઉઠતાંની સાથે ભાવથી ઘેરે રહી વંદન કર્યું. શ્રીકૃષ્ણ ભગવાનને પૂછયું આ બેમાંથી પ્રથમ આપને કેણે વંદન કર્યું ભગવાને કહ્યું “ શબે ભાવથી અને પાલકે દ્રવ્યથી પ્રથમ વંદન . કર્યું છે. શાંબ ભવ્ય છે અને પાલક અભવ્ય છે. કણે શબને અશ્વ આપી મહામહલિક બનાવ્યું. ; [૧૫] . • દ્વારિકા દાહ. , ' . ' ' ? : એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાનને પૂછયું “હે ભગવાન! દ્વારિકા, યાદ, અને મારે નિશ શી રીતે થશે?” ભગવાને કહ્યું “હે કણ દ્વૈપાયન ઋષિને મદિરાથી અપ બનેલા તારા શાંબ કુમારાદિ પુત્ર, મારશે. તેથી ક્રોધાયમાન એલ તે દેવથઈ યાદવે સહિત દ્વારિકાને ભરિમભૂત કરશે. ‘ને જરાકુમારને હાથે તારું મૃત્યુ થશે.' , , * * શ્રીકૃષ્ણ જેવા હજારેનાં પાલકના મૃત્યુક્લકથી બચવા જરાકમારે દ્વારિકા છોડી “ કોઈ નિર્જન જંગલમાં આશ્રય લીધે. અને કૃષ્ણ દ્વારિકામાં ઉદ્દઘાષણા કરી કે , દારૂ . અને દારૂના સાધનો ત્યાગ કરે. દારૂ પીનાર રાજ્ય ગુનેગાર ગણાશે. લોકેએ દોરે , અને દારૂના સાધને કચરાની પેઠે ફગાવી દીધાં. , બળરામના સારથિ સિદ્ધાર્થ આ ભવિષ્યવાણી સાંભળી અને બળદેવની , . રજા લઈ દીક્ષા લીધી. પણ બળદેવે જતાં જતાં તેને કહ્યું કે “તદેવલોકમાં જાય તે મને -ષિત્તિમાં કઈ પ્રસંગે સાચે રહે લાવજે.” સિદ્ધાર્થ તપ-તપી સીધર્મ દેવલેકે ગયા , પાયને કરેલ નિયાણું.. . ' - : , વૈશાખને ઉનાળે હતે. શાંબ આદિ ચાદવ કુમારે તૃષાતુર હતા. તેવામાં એક સેવક વળાં થાળામાં કરેલ મધુર પીણું લાવ્યા. ચાદવ કુમારે એ પૂર્વે નાંખેલદારથી પ્રજ- ' Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ચરિત્ર | ૧૧૯ m બેલ તે પાણી પિટ ભરી પીધું. અને તેમને ઘેન ચઢયુ દારૂમાં ચકચૂર બનેલા છેડે દુર ગયા ત્યાં તેઓએ હૈપાયનને તપ તપતાં દેખ્યા. અને તેઓ બોલ્યા કે “આજ ઋષિ દ્વારિકાને નાશ કરવાનો છે. મારોમારા કરતા કેઈએ તેમના ઉપર પથર તે કેઈએ પાટ વિગેરે મારી મરણતોલ બનાવ્યા. મુનિને કોઇ ઉપજો અને તે બોલી ઉઠયા કે “મારા સપના પ્રભાવથી હું યાદ સહિત દ્વારિકાને નાશ કરનાર થાઉં.” કૃષ્ણ બળદેવ આ સમાચાર સાભળી દેડી આવ્યા. અને સનિને ખમાવતા કહેવા લાગ્યા કે “મહામુનિ! આપ દયાના સાગર છો! તપસ્વી છે. આ ઉદ્ધત અને મદથી ભૂલેલાએ સામું ન જુઓ અને ક્રોધને સહરા. પણ કોધમાં ધમધમેલ કૈપાયન આગળ સર્વ નિષ્ફળ ગયુ. કૈપાયન ક્રોધમાં ધમધમતે મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયો અને દ્વારિકાના નાશના અવસરની રાહ જોતો રહ્યો _કૃષ્ણ દારિકામાં પાછા ફર્યા અને ઉદ્યોષણા કરી કે “ધર્મમાં દીલ જોડે દ્વારિકા ઉપર મરણતેલ ભય કયારે આવી પડશે તે નક્કી નથી. આથી પ્રદ્યુમ્ન, શાબ, નિષધ, ઉમુક, સારણ સત્યભામા, રુકિમણી અને જાબવતી વિગેરેએ દીક્ષા લીધી. કૃષ્ણ કહ્યું. “સમુદ્રવિજયાદિને ધન્ય છે કે તેમણે દીક્ષા લઈ સ્વય સાધ્યું. હું અભાગી દીક્ષા ન લઈ શકો.” ભગવાને કહ્યું “ કૃષ્ણ! વાસુદેવ નિયત નરકે જનાર છે. તે ત્રીજી નરકે જઈશ. છતાં તું ભાગ્યશાળી છે કારણકે આવતી ચોવીશીમાં બારમા અમમ નામે તીર્થંકર થઈશ” કૃષ્ણને આથી કાંઈક શાંતિ વળી. દ્વારિકાને અગ્નિથી નાશ. દ્વારિકામાં હરહંમેશ તપ, ત્યાગ અને ધમનું વાતાવરણ જામ્યુ. સૌ કઈ કયારે ત્યુ આવશે તેથી ભય પામવા લાગ્યા પણ દિવસ જતાં તે વિસરાયું. અને ફરી દ્વારિકા તપ ત્યાગ વિહેણ બની. આ અવસરે અગ્નિકુમાર બનેલ ત્રષિએ ચારે બાજુથી દ્વારિકાને સળગાવી. માટી મહેલાતો કકડભૂસ કરતી પડવા લાગી. દેવકી, વસુદેવ અને રોહિણી રથમાં બેસી દ્વારિકાને દરવાજે આવ્યા નગરનાં દ્વાર ભીડાયાં. કૃષ્ણ પાટુ મારી દરવાજે તેડયો. ત્યાં રથ જમીનમાં ઉતર્યો. ચારે બાજુ ચીસે, બચાવ! બચાવે ! ની બૂમ સિવાય કાંઈ નહતું. અગ્નિ જોતજોતામાં રથ સુધી ફરી વળે. વસુદેવે કૃષ્ણ અને રામને કહ્યું “તમે અમને છોડી ચાલ્યા જાઓ. ભવિતવ્યતા કરવાની નથી. તેમણે ભગવતનું શરણ લીધું અને તેમની સામે અગ્નિ શરણુ બન્યા. હજારે યુદ્ધો ખેલનાર, લખના તારણહાર, કોડે કુટુમ્બીઓથી સમૃદ્ધ, યાદવકલદીપક કૃષ્ણ અને બલદેવ, સગા સેવક અને લક્ષમી વિહોણા અશરણ સરખા દ્વારિકા સામે ઉભા રહ્યા. છ માસ સુધી દ્વારિકા સળગી અને સમુદ્રના મોજાએ તેને તાણ દરિયા ભેગી કરી. કૃણ મૃત્યુ કૃષ્ણ અને બલરામ પાંડવોની નગરી તરફ ચાલ્યા. જતાં જતાં તે બે કેશાભવનમાં આવ્યા. કૃષ્ણ બલદેવને કહ્યું ભાઈ! મને તુષા લાગી છે, પાણી વિના મારૂ ગળું મૂકાય છે બલદેવ પાણી લેવા ચાલ્યા. કૃણ પગ ઉપર પગ ચઢાવી (તા. દુખના વિચારે અને જંગલના ઠંડા પવને તેમના નયન મિંચાયાં. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [ લઘુ ત્રિ િશલાકા પુરુષ • આ અરસામાં બારબાર વરસથી જંગલમાં રખડતે જરકુમાર ત્યાંથી પસાર થા. તેણે છેટેથી કૃષ્ણના પગને મૃગલેચન માની જીવનહારક તીર ફેંક્યુ, સીધું તે કૃષ્ણના પગમાં પેઠુ. કૃણે બૂમ પાડી કહ્યું કે “તીર મારનાર એ કેણ છે?' સામેથી જવાબ આ. “વસુદેવને પુત્ર હું જરાકમાર !” એમ બોલતે જરાકમાર દોડતે આવ્યો, કૃણને જોઈ ધ્રુસકે ધ્રુસકે રેઈ પડશે અને કહેવા લાગ્યું કે “બાંધવ! તારા કારણે દ્વારિકા છેડી. બાધવ છેડયા અને માન્યું કે મારા કલંકી હાથ કૃષ્ણના પ્રાણ હરનાર ન બને પણ હું હતભાગીપણાથી મુક્ત ન બને.” કૃષ્ણ કહ્યું “જરાકુમાર ! ભવિતવ્યતા મટતી નથી. સમગ્ર દ્વારિકા નાશ પામી અને હું તેની પાછળ જાઉં છું. મારા ગયા પછી બલરામ નહિ આવે. હવે માત્ર ચાદની કુંપળ એક તું જ છે. આ કૌસ્તુભ રત્ન લઈ તું જા. અને, પાંડેને સમાચાર આપજે કે કૃષ્ણસહિત દ્વારિકા જગતમાંથી નામશેષ બની.” આ પછી કૃણે અરિહંતાદિના ચાર શરણ લીધાં. શ્રી નેમિનાથ ભગવંતને તેમની દિશા તરફ ઢીંચણ ઉપર માથું નમાવી નમસ્કાર કર્યો. દીક્ષા લેનાર બાંધ, પુત્રો અને સ્ત્રીઓને અનુમોદન આપ્યું” આ પછી આ ધારા તૂટી અને તે ફોધમાગે વળી. દેપાયન ઋષિના નાશમાં મન પરોવાયુ અને આર્તધ્યાનથી મૃત્યુ પામી કછુ ત્રીજી નરકે ગયા. . શ્રીકૃષ્ણ સોળહજાર વર્ષ કુમાર અવસ્થામાં, છપુનવર્ષ માંડલિકપણામાં, આઠવર્ષ દિગવિજયમાં અને નવસે વશ વર્ષ વાસુદેવપણામાં એમ કુલ હંજારવર્ષનું આયુષ્ય ભેગવી નવમાં વાસુદેવ થયા. બલદેવ પાણીના દડિ લઈ આવ્યો. અને કૃષ્ણને ઢઢળી કહેવા લાગ્યા બાંધવા ઉઠે લે આ પાણી પણ કણે કાંઈ જવાબ ન દીધે. “બાંધવ શા માટે અબોલા લે છે ? મારા પ્રાણ તમારા અબોલે જતા રહેશે. ત્યાં તે પગમાં બાણ દીઠું, બલદેવ -ચમકી. અને બોલી ઉઠચે કયા ટુટે ઉઘને લાભ લઈ આ બાણુ માર્યું. પણ હજારે બાણને ઝીલનાર કૃષ્ણ શું આ એક બાણે મૃત્યુ પામે ? બલદેવ મોહ મહિત અન્યા. ઘડીક મડદાને ઉપાડી ફરે છે તે ઘડીક નાચ કરે છે.. બળદેવ દીક્ષા અને સર્વગમન. , , - - દેવ બનેલ સિદ્ધાર્થે અવધિજ્ઞાનથી આ સર્વ જોયું. તે તુર્ત ત્યાં આવ્યો તેણે બલદેવની સામે પત્થર ઉપર કમળ પવા માંડયું. બળદેવ હ. પત્થર ઉપર તે વળી કમળ યાતું હશે દેવે કહ્યું “મૃત્યુ પામેલા તે સાજા થતા હશે.” દેવે પર્વત ઉપરથી રથ ઉતાર્યો અને સપાટ જમીન આગળ ભાંગી નાંખ્યો. બલદેવ હ. “પર્વત ઉપર સાચવીને લાવ્યા. અને સીધી જમીનમાં ભૂકા ઉડાવ્યા. દેવે કહ્યું “કૃષ્ણ હજારે યુદ્ધમાં મૃત્યુ ન પામ્યો પણ જરાકુમારના આણે મૃત્યુ પામ્યા છે. જરકુમાર હાલ પાંડવો પાસે ગયે છે. હું સિદ્ધાર્થ નામે- તારે સારથિ છે. અને બાધ આપવા આવ્યો છું” બલદેવે મૃતકને અગ્નિ સંસ્કાર કર્યો. આ પછી અલ વિદ્યાધર ઋષિ પાસે દીક્ષા લીધી અને તુગિકપર્વત ઉપર તપ તપવા માંડ્યું. સિદ્ધાર્થ દેવ તેને રખવાળ બન્યા. Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રી નેમિનાથ ચરિત્ર ] બળદેવે દક્ષાબાદ સુંદર ચારિત્ર પાળવા માંડયું. એક વખત તે ભિક્ષા માટે નગરના પરિસરમાંથી પસાર થતા હતા ત્યારે પિતાનું રૂપ જોવામાં મગ્ન બનેલ કુવાને કાંઠે પાણી ભરતી કેઈ સ્ત્રીએ ઘડાને બદલે છોકરાને પાકે દેખી રામ ઋષિએ નગરમાં ભિક્ષા માટે જવાનો ત્યાગ કર્યો. પર્વત ઉપર તપ તપતાં રામષિએ જંગલમાં શમનું રાજ્ય ફેલાવ્યું. એક મૃગ જાતિસ્મરણથી તેમનો ભક્ત બન્યો. અને નેચરી માટે તે તેમને લઈ જતો. એક વખત જંગલમાં રથકારે આવ્યા. મૃગ મુનિને ગોચરી માટે રથકાર પાસે લાવ્યો. રથકાર ઉમળકાભેર સુનિને વહોરાવે છે મૃગ અહેધન્ય આ રથકારને કે જે આ સુંદર લાભ છે. અને સનિ આવા ભાવિકના ભાવની વૃદ્ધિમાં હું નિમિત્ત ન બનું તે બીજું કે બને ? તે વિચારમાં છે. તેવામાં વૃક્ષની ડાળ પડતાં ત્રણે મૃત્યુ પામી પાંચમા દેવલોકમાં દેવપણે ઉપન્ન થયા. આમ કરણ કરાવણને અનુમોદન સરખાં ફળ નિપજાવે તે પદ ચરિતાર્થ થાય છે. બલભદ્ર સાઠ માસખમણ, સાઠ પાક્ષખમણ. અને ચાર ચાતુર્માસિક તપ તપી છે વર્ષ ચારિત્ર પાળ્યું. અને કુલ બારસો વરસનું આયુષ્ય ભોગવ્યું. પાંચમા દેવલોકમાં ગએલ બળભદ્દે અવધિજ્ઞાનથી ત્રીજી નરકમાં કૃષ્ણને જે. તેણે Rાથી કૃષ્ણને ઉપાડો. પણ કૃષ્ણને વધુ દુઃખ થવા માંડયું તેથી છોડી દીધે પણ જગતમાં કૃષ્ણનું નામ દેનારના વાંછિત પૂરી તેણે તેને પ્રભાવ વધાર્યો (૧૭) નેમિનાથ ભગવાનનું નિર્વાણ જરાકુમારે પાંડને કૌસ્તુભરન બતાવી કૃષ્ણસહિત દ્વારિકાને નાશ જણાવ્યું વર્ષ પર્યત પહોએ શોક રાખ્યો અને દીક્ષા લઈ સિદ્ધાચલ જઈ એક મહિનાનું અણુસણ કરી સિદ્ધિગતિ પામ્યા અને દ્રૌપદી બ્રહ્મદેવલેકમાં ગઈ - શ્રી નેમિનાથ ભગવાનને અઠારહજાર સાધુ, ચાલીસ હજાર સાધ્વી, ચારસે ચૌદ પૂર્વધારી, પંદરસે અવધિજ્ઞાની. પંદર વેકિય લબ્ધિવાળ, તેટલાજ કેવળજ્ઞાની, એકહજાર મનઃ પર્યાવજ્ઞાની, આસો વાદી, એકલાખઓગણસીત્તેર હજાર શ્રાવક, અને ત્રણ લાખ ઓગણચાલીશ હજાર શ્રાવિકા આટલે પરિવાર ઘા. પ્રભુ પિતાનો નિકાલ સમીપ જાણું ગિરનાર પર્વત ઉપર પધાર્યા ત્યાં પ્રભુએ જગતની દયા ખાતર અહિં દેશના આપી. ત્યાં ઘણું પ્રતિબોધ પામ્યા અને તેમણે તાદિને સ્વીકાર કર્યો. ભગવાન નેમિનાથે પાંચસે છત્રીસ સાધુએ સાથે પાપગમન અણુશણ સ્વીકાર્યું. અષાઢ સુદ આઠમના દિવસે ચિત્રા નક્ષત્રમાં પ્રભુ સંધ્યા સમયે નિર્વાણ પામ્યાઆ પછી તેમની સાથે અનુસરણ કરનાર સુનિઓ પણ મુક્તિપદ વર્યા પ્રદ્યુમ્ન શાંબ વિગેરે કુમારે, કૃષ્ણની આઠ પટરાણીગો, ભગવંતના ભાઈઓ, બીજા પણ ઘણા સાધઓ અને રાજીમતી વિગેરે સાથ્વી પરમપદને પ્રાપ્ત થયાં. ભગવાનના ભાઈ રહનેમિએ ચાર વર્ષ ગૃહસ્થાવસ્થામાં, એક વર્ષ ધસ્થ અવસ્થામાં અને પાંચસો વર્ષ કેવી Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, પણામાં એગ નવસા એક વર્ષનું આયુષ્ય સ ́પૂર્ણ કરી મુક્તિપદ પામ્યા. રાજીમતીએ પશુએજ પ્રમાણે પેાતાનું નવસા એક વર્ષનું આયુષ્ય સપૂર્ણ કરી 'મુક્તિને વર્યાં. - ઇન્દ્રાદિ દેવાએ પ્રભુના તેમજ અન્ય મુનિના દેહના યથાવિધિ અગ્નિસ સ્ટાર કર્યાં. દાઢા આદિ અવયવા યથાચેાગ્ય વહેંચી લઇ પ્રભુના નિર્વાણુસ્થાને ઇન્દ્રે વૈદ્ભય રત્નની શિલા ઉપર ભગવાનના નામ અને લક્ષણુ લખવાપૂર્વક એક ચૈત્ય અનાવ્યું, ત્યારબાદ નદીશ્વરે દ્વીપે જઈ ધ્રુવા નિર્વાણેાત્સવ ઉજવી સ્વસ્થાને ગયા, નેમિનાથ ભગવાને ત્રણુસા વષઁ કુમારાવસ્થામાં, છાસ્થ અને કેવળીપણામાં સાતસો વ એમએક હજાર વર્ષનું આયુષ્ય લાગવ્યું. નમિનાથ ભગવાનના નિર્વાણુ પછી પાંચ લાખ વર્ષ આદશ્રીનેમિનાથ ભગવાનનું મેક્ષગમન થયુ. આ પ્રમાણે બાવીસમા શ્રીનેમિનાથભગવાન, નવમા મળદેવ રામ વાસુદેવ કૃષ્ણ અને પ્રતિવાસુદેવ જરાસઘ ચરિત્ર સંપૂર્ણ આઠમું પર્વ સંપૂર્ણ. બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચરિત્ર. પૂર્વ ભવ વર્ણન. બ્રહ્મદત્ત ચક્રવતિ શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં થયેલા છે. ' આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નામનું નગર હતુ. તે નગરમાં ચંદ્રાવત સ નામે રાજાને મુનિચંદ્ર નામે પુત્ર થયે.. ચૌવનવય પામતાં તેને પરણાવવામા આવ્યો. સમય જતાં તેણે સાગરચંદ્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. એક વખત સાથની સાથે વિહાર, કરતાં કરતાં મુનિચંદ્ર મુનિ એક ગામડામાં ભિક્ષા માટે ગયા. ભિક્ષા લઈને આવે તેટલામાં ' તે સાથે પ્રયાણ કર્યું. સાથેની પાછળ જતાં તે મુનિ અટવીમાં ભુલા પડયા. તેવામાં મધ્યાન . સમયે ચાર ગાવાળા મલ્યા. ચાર ગાવાળાએ તેમની શુશ્રુષા કરી. મુનિએ તેમને દેશના આપી. આથી ભદ્રિક પરિણામી ચારે જણાએ દીક્ષા લીધી. તેમાં એ જણુ ચારિત્રની અવજ્ઞા કરે છે અને કહે છે કે “ આ સાધુના વેશ ા સારા છે. પણ સ્નાનાદિ વિના શરીરની શુદ્ધિ કેવી રીતે થાય ? મેલાં વસ્ત્ર પહેરવાં, દાંત સાફ ન રાખવા ઈત્યાદિ મહા કષ્ટ છે. આમ ચારિત્રની વિરાધના કરી એ જણુ દેવલાકમાં ગયા. અને 'બીજા એ'જા શુદ્ધ ચારિત્ર પાળી માક્ષે ગયા. + દેવલેાકમાંથી ચ્યવી તે અન્ને ગાવાળના જીવ દશપુર નગરમાં શાંડિલ્થ નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીની કુક્ષિને વિષે જોડલે જન્મ પામ્યા. યૌવનવય પામતાં પિતાની આજ્ઞાથી ક્ષેત્રની રક્ષા કરવામાટે અન્ને ભાઈઓ ગયા. મધ્યાન સમયે તે એમાંથી ' Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મદત્ત ચકવતિ ચરિત્ર ]. ૧૨૩ એક જણ ક્ષેત્ર સમીપે આવેલા વડના ઝાઠ નીચે શીતળ છાયામાં સૂતો. તેવામાં તે વડના પોલાણમાંથી એક સર્ષ નીકળ્યો. અને તે સૂતેલાને પગે કરડ્યો. તે વખતે દેવગથી બીજો ભાઈ પણ ત્યાં આવ્યું. તેણે સપને જે. અને કહ્યું કે “અરે દુરાત્મન ! મારા ભાઈને હણીને તું કયાં જાય છે? ” એવાં તેના વચન સાંભળીને કોધિત થએલા સર્વે કુદીને તેને પણ ડંશ દીધો. બન્ને ભાઈઓ મૃત્યુ પામી બીજાભવમાં કાલિંજર નામના પર્વતમા હરિણીની કક્ષિમાં મૃગપણે ઉત્પન્ન થયા. અહિં પણ તેઓ પરસ્પર અતિસ્નેહ યુકત થયા. એકદા કોઈ શિકારીના બાણ પ્રહારથી મરણ પામીને ત્રીજાભવમાં ગંગા નદીના કિનારે હંસીની કુક્ષિને વિષે જોડલે હંસપણે ઉત્પન્ન થયા. તે ભવમાં પણ તેઓ પરસ્પર સ્નેહવાળા થયા. તેઓ ગંગા કિનારે રહેલા કમળના તંતુ ખાઈ પિતાનું જીવન પસાર કરતા હતા. તેવામાં કોઈક શિકારીએ તેમને મારી નાંખ્યા. ચોથા ભવે સાધુવેષની નિંદા કરવાના ફળથી કાશીમાં ભૂતદત્ત નામના ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂતિ નામે ઉત્પન્ન થયા. પૂર્વ ભવના સનેહને લીધે પરસ્પર તેઓ ખુબ પ્રેમવાળા બન્યા. આ સમયે વારાણસી નગરીમાં શંખ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નમુચિ નામે પ્રધાન હતે આ પ્રધાનને પટરાણી સાથે નેહ બંધાશે. અને તેથી બન્ને ગુપ્ત રીતે ભાગ ભોગવવા લાગ્યાં. રાજાને આની ખબર પડી. આથી તેણે પિતાનો ઉઠ્ઠાણું ન થાય તે બીકે ગુપ્ત રીતે નસચિને મારી નાંખવા ભૂતદત્ત ચંડાળને સેં. ભૂતદતે વિચાર કર્યો કે “મારા પુત્ર હશિયાર છે. પણ ચંડાળ હોવાથી તેને કોઈ ભણાવતું નથી. જે આ પ્રધાન જીવવાની ઈચ્છાએ ભણાવવાનું કબૂલ કરે તે હું તેને બચાવું. એમ વિચારી નમુચિને પિતાના મનની વાત કહી. તેણે ભણાવવાનું કબૂલ કર્યું. ચંડાળે તેને પિતાના ઘરના યરામાં ગુપ્ત રીતે રાખ્યો. અહિં તેણે ચિત્ર અને સંસ્કુતિને થોડા વખતમાં સકળ શાસ્ત્રના પારગામી બનાવ્યા. પરંતુ તેનો વ્યભિચારીપણાનો છેષ નહિ ગયેલ હોવાથી ચંડાળની સ્ત્રીની સાથે પ્યારમાં પડો. આ વાત જતે દિવસે ચંડળની જાણમાં આવી. તેણે નમુચિને મારી નાંખવાનો નિર્ણય કર્યો. પણ ચિત્ર અને સંભૂતિને આની ખબર પડતાં નમુચિને નસાડી મૂકો. નમુચિ ત્યાંથી નાસી હસ્તિનાપુર આવ્યું. અને સનસ્કુમાર ચક્રીને ત્યાં પ્રધાનપણે રહ્યો. આ બાજુ ચિત્ર અને સંભૂત બીજી કલાઓ સાથે સંગીતકલામાં પણ પ્રવીણ થયા હતા. એક વખત આ બન્ને ભાઈઓ હાથમાં વીણા લઈ નગરના ચેકમાં સંગીત કરવા લાગ્યા. એમના નાદે નગર ગાડુ બન્યું. કેઈએ તેમની નાતજાત જોઈ નહિ અને જેમ વાંસળીના અવાજે હરણીયા ભેગાં થાય તેમ નગરની ઓઝલ રહેનારી સ્ત્રીઓ પણ ઘરના કામકાજ મુકી તેમનું સંગીત સાંભળવા આવવા લાગી. લેકનાં ટેળેટેળાં તેમની પાછળ ઉલટવા લાગ્યાં. આથી પવિત્રપરાયણ અને આભડછેટથી બીનારા લોકેએ રાજાને વિનતિ કરી કે હે દેવ! આ બે ચંડાળાએ ગીતથી આકષી સર્વ નગરને મલિન કર્યું છે. રાજાએ આથી તેમને નગરમાં નહિ પેસવાનો હુકમ આપે. ચિત્ર સંભતિને રાજાનો હુકમ ઘણું આકરો લાગ્યો પણ તેમાં તેમને ઉપાય ન હતો. એક દિવસ વણારસીમાં કૌમુદિ મહોત્સવ હતું. લોકેના ટોળે ટોળાં ગીતગાન Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ લલ્લું ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ગાતાં નીકળ્યાં. શિયાળનો શબ્દ સાંભળી ખીજું શિયાળ એલી ઉઠે તેમ ચિત્રસ ભૃત માથે ભુરખા એન્રી' નગરમાં દાખલ થયા અને તીણા સ્વરે તેમણે પણ ગીત આરણ્યું. તેમના ગીત આગળ સર્વેનાં ગીત આખાં થયાં. લેાકાનાં ટોળેટાળાં તેમની આગળ જમા થયાં: તેમા કોઈ કૌતુકીને આ ગાનાર કોણ છે? તે જાણવાની ઈચ્છા જાગી. તેણે મુરખા ખેંચી કાઢયા. લેાકાએ જોયું તો મુરખામાંથી ખીજું કાંઈ ન નીકળતાં ચિત્ર અને સંભૂત નીકળ્યા. ક્ષણભર જેના ગાને માથા ધુણાવતા હતા તે લેાકાએ અરે આચડાય ! મારા ! મારે ! તેમણે આખું નગર અભડાવ્યુ.’ એમ કહેતા જેના હાથમાં જે આવ્યું તે લઈને મારવા લાગ્યા. કાઈ એ પત્થર તેા કેઇએ રાડાં, તે કોઈએ છૂટી લાકડીએ તેમના તરફ ફેકવા માંડી. અને આમ હડકાયા કુત્તાની પેઠે સારસા લેકે તેમને નગર બહાર મૂકી આવ્યા. ચિત્ર—સભૂતના ગાત્ર લેના મારથી ઢીલાં થયાં તેમ તેની સાથે તેમનાં મન પણુ ઢીલાં થયાં. તેમને લાગ્યું કે શ્વાને આપણી કળા પસ' છે પણ આ શરીરમાં રહેલ.. હાવાથી ત્યાજ્ય છે. લેાકેાની દૃષ્ટિએ આપણાં શરીર ઘૃણા પાત્ર છે તો આપણે આ શરીરને રાખીને શું કામ છે?” તેમ વિચારી અપાપાત કરવામા નિષ્ણુચે એક પર્વત ઉપર ચઢયા તેવામાં તેમને એક 'મહામુનિ મળ્યા. અને તેમણે કહ્યું કે ઝંપાપાતથી શરીરના માશ થશે. પણ કમના નાશ થવાનો નથી., તેને માટે તો તપતપી કલ્યાણ સાધી શરીરને ત્યાગ, કશું તે ઉત્તમ છે.' મુનિની આ વાત તેમને રૃચી અને તે સાધુ થયા. શરીર ઉપર મુદ્દલ દરકાર રાખ્યાધિના તેમણે છઠ્ઠ અડ્રેસ, વિગેરે દુસ્તય તપી માસ ખમણુ આરંભ્યું, આમ તપતપતા તેઓ બન્ને હસ્તિનાપુર નજીક આવ્યા. 1 4 એક વખત ભૂતિ મુનિ માસખમણુને ચારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માટે પધાર્યાં. નમુચિએ તપઃકૃશ અને વેશ પરાવર્તન પામેલ હોવા છતાં તેમને તુજ ઓળખી કાઢયા. પશુ ‘પાપા લવંગ ક્રિ: ન્યાયે તેના હૃદયમાં અનેક આશા કુશકા થવા માંડી. તેને લાગ્યુ કે ‘મારૂં સમગ્ર રિત્ર, આ મુનિ જાણે છે, અને રખેને તે કાઇને વાત કરે તો મારી પ્રતિષ્ઠા અને આખરૂનું શું થાય ?” તણે જીત સેવકોને આજ્ઞા કરી કે “આ સુનિને ગળચી પકડી બહાર કાઢો.' સેવકોએ મુનિને ગળચી પકડી તિરસ્કાર પૂર્વક બહાર કાઢયા. અગ્નિથી શીતળ જળ પણ ઉષ્ણુ થાય તેમ તે શાતમૂર્તિ શ્રુમિ ત્તિરસ્કારે ઉગ્ર મન્યા. અને તેમના મુખમાંથી વાળાએ કાઢતી તેોલેશ્યા “ પ્રગટી. નગરયે ભય પામ્યા. સનકુમારચક્રી પણ આવી મુનિને પગે પડયા. અને વિનતિ કરવા કરવા લાગ્યા કે હું ક્ષમાસાગર! મહામુનિ ! આપ્યાળુ છે. અપકારી ઉપર પણ દયા રાખી આપક્ષમા આપે આ વાતની ખબર ચિત્ર મુનિને પડી. અને તે પશુ ત્યાં આખ્યા. તેમણે વિવિધ શાસ્રવચનથી તેમને શાંત પાડયા. આ પછી મુનિને લાગ્યુ કે ક્રોધનું કારણુ શરીર છે. કારણ કે આહાર લેવા જતાંજ ક્રોધનું કારણુ થયુ. આમ વિચારી અને મુનિ બાંધવાએ આહારનો ત્યાગ કરી અણુસણુ સ્વીકાર્યું ' ૧ દેશમાળા વિગેરેમાં ઝંપાપાત કરવા ગયા ત્યારે ‘તમે કહ્યું તેમ છે. ' પડશે નહિં તેમ પાછળથી મુનિએ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચરિત્ર ] ૧૨૫ _મુનિનો કેપ શાંત થયો પણ મુનિનો અપરાધ કરનાર કોણ? તે શોધતાં રાજાને નમુચિનો પતો લાગ્યું. ચાકીએ ફરી કોઈ અપરાધ ન કરે તે આશાએ નમુચિને ગળે પાડી મુનિ આગળ ધર્યો. પણ સંભતિમુનિએ મૃત્યુમુખમાં જતાં નમુચિને છોડાવ્યા. આમ છતાં કર્મચાંડાળ નમચિને ચકીએ નગર બહાર કાઢી મૂકયા. એક વખત સનકમાર ચક્રીની સ્ત્રીરત્ન સુનંદા પિતાની શેકો સાથે મુનિને વદન કરવામાં આવી. સંભતિમનિને વદન કરતાં તેના વાળની લટ મુનિના ચરણે સ્પશી. મુનિનું ચિત્ત સાજાણું અણુસણું કર્યા છતાં મારા તપના ફળથી આવતા ભવમાં આવું સ્ત્રીરત્ન મને મળે તે કેવું સારું એવું નિયાણું કર્યું. આ વાતની ખબર ચિત્રમુનિને પડી. તેણે તેમને સમજાવ્યા અને કહ્યું કે “મિચ્છાદત દઈ ધ્યાન માગે તમે તમારું મન વાળે પણ આ સમજાવટ તેની વિષયેચ્છા આગળ નિષ્ફળ નિવડી. છેવટે બને મુનિ બ ધ મૃત્યુ પામી સીધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. - ચિત્રને જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવી પરિમતાલ નગરમાં ધનાઢ્ય શેઠને પુત્ર થયા. અને સંસ્મૃતિને જીવ ત્યાંથી ઍવી કપિલ્યનગરના બ્રહ્મરાજાની રાણું ચુલનીની હથિને વિષે ચૌદ સ્વમસૂચિત સુવર્ણવર્ણવાળ બહાદત્ત નામે રાજપુત્ર થયા. બ્રહારાજાને માણથી અધિક કાશીના રાજા કટક. હસ્તિનાપુરનો રાજા કણેરૂદત્ત, કેશળનો રાજાદી અને ચંપાને રાજા સુપચલ એમ ચાર મિત્રો હતા. આ પાચે જણ પિતાના અંતઃ ૩ર સહિત એકએક વર્ષ એક બીજાના નગરમાં રહેતા હતા. એક વખત આ પાચે મિત્રે કાપત્યનગરમાં આનંદપૂર્વક જીવન પસાર કરતા હતા. તેવામાં અચાનક બ્રહારાજા શૂળથી ત્યુ પામ્યું. આથી ચારે મિત્રોએ વારાફરતી અહિં રહી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં રાજ્ય સાચવવાનું માથે લીધું. પ્રથમ વર્ષ આ કાર્ય દીર્ઘ સંભાળ્યું પણ દીર્ઘને ૧લના સાથે રાજ્યકાર્યને અંગે વધુ પરિચય થતાં તે તેણીમાં આસક્ત બન્યો. 0 નાને પણ બ્રહ્મદર દીધું અને ચૂલનીનું આ દુષ્ટ સમજી ગયે હતે. તે એક વખત આતાપુરમાં કાગડો અને કોકિલાને લઈ ગયો. અને તેને મારતાં કહ્યું કે આ કાગડા અને કોકિલાની પેઠે જે માણસો વ્યભિચાર કરશે તેને હું બરાબર શિક્ષા કરીશ.” શ્રદત્તની આ બાળા દીને આકરી લાગી. વિષયલુબ્ધ ચુલનીએ તેને ભય રહેવા કહ્યું અને જણાવ્યું કે “તમે ભય પામો નહિ એ તે બાળક છે.” સમય તો ફરી બ્રહ્મદત્ત ભદ્રજાતની હાથિણી સાથે હલકા હાથીને લાવી કહેવા લાગ્યું કે 'આવા અપરાધ કરનારને હું જીવતે, હણી નાંખીશ.” દઈને હવે ધીરજ રહી નહિ. તેણે ફૂલનીને કહ્યું કે તે બ્રહ્મદત્ત નહિ નહિતર હું નહિ.” ચૂલનીએ કહ્યું “પુત્ર જેવા પુત્રને માતા થઈ કેમ ઘાત કરૂં? કામદીર્વે કહ્યું હું હઈશ તે તારે ઘણા પુત્ર થશે.” વિષયવિહ્વળ ચૂલની છેવટે નરમ પડી અને તેણે કહ્યું કે “કેમાં આપણી નિંદા ન થાય તેવી કોઈ ચક્તિપૂર્વક આ કામ પાર પાડીશું.’ આ પછી ગુપ્ત રીતે એક લાક્ષાગૃહ બનાવ્યું અને બ્રહ્મદત્તના લગ્ન પછી, જ્યારે તેમાં તે સૂઈ રહે ત્યારે તેને ફેંકી મારવાની Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ " [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ગોઠવણ કરી. આ સુગુપ્ત વાત રાજભક્ત ધનુમંત્રીના ખ્યાલમાં આવી ગઈ. આથી તેણે વૃદ્ધાવસ્થાનું બહાનું કાઢી દીઈ પાસેથી રજા લઈ એક દાનશાળા કાઢી-ધર્મકાર્યમાં પરાવો. અને કેઈ ન જાણે તેવી રીતે લાક્ષાગૃહથી બહાર નીકળતું એક ગુપ્ત ભેંયરું બનાવ્યું. તેમજ પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્તની રક્ષા માટે સર્વ વાતની ભલામણ પૂર્વક તેની પાસે રાખ્યો. સારા મુહૂર્ત બ્રહ્માદત્તનાં પુષ્પગુલ રાજાની પુત્રી પુષ્પવતી સાથે લગ્ન થયાં. વરવધૂને મેકલવાની વખતે અગાઉથી ધનુમંત્રી દ્વારા જાણ કરાએલ હોવાથી પુષ્પલે પોતાની પુત્રીને બદલે દાસીને મેકલી. વરવધુ વાક્ષાગૃહમાં ઘસઘસાટ સૂતાં માની દીર્ઘ અને ચૂલનીના સેવકેએ લાક્ષાગૃહ સળગાવ્યું. બ્રહાદત્ત આ શું તેમ વિચારે છે તેટલામાં વરધનુએ એક પત્થર ઉપર પાટુ મારી તેને દૂર કરી ભયા દ્વારા બ્રહ્મદત્ત સાથે બહાર નીકળ્યો. અને તેને ટુંકમાં દીધું અને તેની માતાના દુષિતની અને પિતાના પિતાએ બનાવી રાખેલ હૈયરાની વાત કહી. આ પછી બન્ને જણાએ માથું મુંડાવી ગુરૂશિષ્ય થઈ બ્રાહ્મણને વેષ ધરી એક ગામમાં પેઠા. અહિં જાણે તેમની અગાઉથી રાહ ન જોઈ રહ્યો હોય તેમ એક બ્રાહ્મણે તેમને સત્કાર કર્યો. અને તેની બહુમતિ કન્યા આપી. એક દિવસ રહીને બાદત અને વરધનુ ઉપડ્યા. તેવામાં તેમને ખબર પડી કે દીને ખબર પડી ગઈ છે કે બ્રહ્મદત્ત અને વરધનુ નાસી છૂટ્યા છે. અને તેણે તેના સેવકોને તેમને પકડવા ઠેરઠેર મોકલ્યા છે. આથી બ્રહાદત અને વરધનુ મુખ્ય માર્ગ છેડી અટવી માગે વળ્યા. આ અરસામાં બ્રહદત્ત તુષાર થવાથી પાણી માટે વરધનુ ફાંફાં મારતો હતો. તેવામાં દીર્ઘના સૈનિકોએ તેને ઓળખી પકડી બાળે. બ્રહ્મદત્ત ત્યાંથી નાસી છૂટયો. અને એક રાષિના આશ્રમે આવ્યા. ઋષિએ, તેના - સમાચાર પૂછતાં બ્રહ્મદત્ત સર્વ યથાત વાત કહી. એટલે ઋષિએ કહ્યું “બ્રહ્મદત્તા હું તારા પિતાને લઘુ બંધુ છું નિશંક અહિં રહે અને તારે કાળ નિર્ગમન કર. બ્રહાદત્ત “ પિતૃગૃહની પેઠે ત્યાં રહ્યો. અને ત્યાં રહી શસ્ત્ર, શાસ્ત્ર અને અસ્ત્ર વિગેરે વિદ્યાઓ શિખ્યો. એક વખત બ્રહ્મદત્ત તાપની સાથે જંગલમાં ફળાદિક લેવા નિકળ્યો. અહિં તેણે એક મદેન્મત્ત હાથીને દેખે. તાપસકુમારે નાઠા. પણ નિડર બ્રહ્મદત્ત તેની સામે ગ. અને તેને વિવિધ કલાવડે વશ કર્યો. આ અરસામાં આકાશમાં મેઘ જામ્યું અને અને વરસાદ આરંભાયે. બહાદત્ત હતિ ઉપર આરૂઢ થઈ જંગલની નદી ઓળંગી સામે કાઠે આવ્યો. ત્યાં તેણે એક ઉજજડ નગર દેખ્યું. નગરની અંદર એક વંશજાળ પાસે : સુની પહેલી તલવારને ઉપાડી બ્રહ્મદત્તે વંશજાળ ઉપર ઘા કર્યો તેવામાં તે ત્યાં તેણે એક. સાધકનું શબ જોયું, કુમાર દિલગીર થઈ આગળ ચાલ્યા. ત્યાં એક દેવકન્યા સરખી કન્યાને જોઈ. કન્યાને જોતાં મને પરવર સુગ્ધ બન્યાં. કન્યાને તેણે પૂછયું કે તું કેણ છે અને અહિં શા માટે રહે છેતેણે કહ્યું હું પુષ્પશૂલ રાજાની પુષ્પવતીનામની પુત્રી છું. મારા પિતાએ મને બ્રહ્મદત્તને આપી છે પણ હું બ્રહ્મદત્તને ત્યાં જાઉં તેટલામાં તે નામ નામનો વિદ્યાધર મને હરી ગયો. અને અહિં પિતાની વિદ્યાસાધના પૂર્ણ થાય ત્યાં સુધી Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મત્ત અતિ ચરિત્ર 1 ૧૨૭ - - - - - - - — - - - - - - - - - - - - - ૧ - - ૧ રાખી વંશાવમાં વિદ્યા સાથે છે. બ્રહ્મદત હસીને કહ્યું તે વિદ્યાધર તે મારે હાથે મૃત્યુ પામ્યા છે અને હું બ્રહ્મહત્ત છું. અને પરસ્પર ઇચ્છિત પામી ગાંધર્વ લગ્ન કરી સુખમગ્ન બન્યાં. બ્રહ્મદત્ત અને પુષ્પવતી પિતાનો સમય પસાર કરે છે તેવામાં કઈક સ્ત્રીઓનો અવાજ સંભળા. બ્રહ્મદત્ત બેઠો છે. તેણે પુષ્પવતીને પૂછ્યું કે આ કેનો અવાજ છે? પુષ્પવતીએ કહ્યું હે નાથ! નાન્મત્તની ખંડો અને વિશિખા નામની બે બહેનોનો અવાજ છે. તે બહેનો આજે તેમના ભાઈનાં લગ્ન કરવા માટે લગ્ન સામગ્રી લઈને આવી છે. પણ તેમને ખબર કયાં છે કે લગ્ન કરનાર ભાઈ તે પરલોક સિધા છે. હું તેમની આગળ આપના ગુણ વર્ણવી તેમનો ભાવ જાણી લઉં કે તેમને તમારા ઉપર રાગ છે કે હડાહડ ષ. રાગ હશે તે હું તમને લાલ ધજા કરીશ અને દ્વેષ હશે તે સફેદ ધજા કરીશ” ઘડીવારે સફેદ ધજા ઉંચી થઈ બહાદત્ત સમયે કે “નિનેહ સાથે સ્નેહ બાધીને શું લાભ?. બ્રહ્મદત્ત ત્યાથી ચાલતો થયો. અને માનસ સરેવરના કાંઠે આવ્યું. સરોવરમાં હાઈ કુમાર આગળ વધે તેટલામાં તેણે એક સુંદરીને દેખી. બન્નેની કીકીઓ પરસ્પર મળી. અને તેમાંથી પરસ્પર અનુરાગ બંધાયો. કુમાર દેવરૂપ કન્યાને વિચાર કરે છે તેટલામાં તે એક દાસી આવી અને કહેવા લાગી કે “હે કુમાર! તમે મારી સાથે ચાલે.” કુમાર તેની પાછળ ચાલ્યો. દાસી કુમારને પલ્લી પતિરાજના નાગદત્ત મંત્રી પાસે લઈ ગઈ. અને કહ્યું કે “શ્રીકાંતા રાજકુમારીએ આ મહાભાગને પિતાના પતિ તરીકે પસંદ કર્યા છે. મંત્રી બ્રહ્મદત્તને રાજા પાસે લઈ ગયે. રાજાએ કાંઈ પૂછપરછ કર્યા વિના શ્રીકાંતા સાથે બ્રહ્મદત્તનાં લગ્ન કરાવ્યાં અને તેને જુદે આવાસ આપી પ્રાણુથી અધિક ગણી ત્યાં રાખ્યાં. કુમારે પત્નીને પલીપતિ સંબંધી વૃત્તાંત પૂછયે. ત્યારે શ્રીકાતાએ કહ્યું કે મારા પિતા વસંતપુરના રાજા શબરસેનના પુત્ર છે. પણ જ્યારે તે ગાદી ઉપર આવ્યા ત્યારે તેમનાં ગોત્રીઓ તેમને હેરાન કરવા માંડયા, આથી કંટાળી તે આ પ્રદેશને સ્વાધિન કરી પિતાને નિર્વાહ કરે છે. હું યૌવનવયને પામી ત્યારે મને કહ્યું કે “તું કેઈ પણ યોગ્ય વરને શોધી કાઢીશ તે હું તને તેમાં અનુમતી આપીશ. આથી મેં તમને આજે શોધી કાઢયા છે. સમય જતાં પહેલી પતિ સાથે બ્રહ્યદત્ત પણું એક ગામ લૂંટવા ગયે. ત્યાં અચાનક વરધનુનો ભેટે થયે તે પ્રથમ તે બ્રહાદત્તને પગે વળગી ડુસકે ડુસકે રેવા માંડે. ત્યારબાદ વરધનું કહેવા લાગ્યો કે “હે પ્રાણપ્રિય મિત્ર! હું તમારે માટે પાણી લઈ આવતું હતું. તેવામાં દીર્થના સૈનિકે એ મને પકડયે. અને કહ્યું કે “તું બ્રહ્મદત્તને બતાવ.” મેં કહ્યું કે “બ્રહ્મદત્તને વાઘ ખાઈ ગયો છે. તેઓએ મને તે સ્થાન બતાવવા કહ્યું. હું તેમને લઈ તમે જે સ્થળે હતા તે સ્થળે આવે અને તમને સંજ્ઞા કરી ભગાવ્યા આ પછી સુખમાં ગુપ્ત રીતે ગુટિકા નાખી હું નિષ્ટ થઈ ભૂમિ ઉપર પડયો. ઘેડો વખત તેમણે મને ઢળ્યો . પણ પછી તેમને લાગ્યું કે આ મરી ગયા છે. તેથી મને સુકી ચાલતા થયા. તેમના ગયા બાદ મેં મેંમાંથી ગુટિકા કાકી. અને તમને શોધવા જ્યાં ત્યાં Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [ લઈ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, ફરવા લાગ્યા. તેવામાં એક તાપસે મને સમાચાર આપ્યા કે લાક્ષાગૃહ છાવ્યા બાદ કદી તપાસ કરી તે તેમાંથી એકજ મૃતક, નિકળ્યું. દીર્ઘ ચમકયે. અને તેણે તમારી અને બ્રહ્મદત્તની તપાસ આરંભી. તેમજ તમારા પિતા ધનને પકડવા સૈનિક કલ્યા. અગમચેતી ધનુમંત્રી અદશ્ય થઈ ગયે પણ તમારી માતા પકડાઈ ગયાં. કોધિત દીર્થે તેને હાલ ચંડાળના પાડામાં રાખી છે. હું ત્યાં ગયો અને ગુટિકા પ્રાગથી તેને નિણ બનાવી, આ રક્ષકે તેને મૃત્યુ પામેલી માની બાળવા જતા હતા. તેવામાં મેં સાધકનુ રૂપ કરી મૃતક માંગ્યું. તેમણે તેમને આપ્યું. એટલે મેં ડીવારે ગુટિકા કાઢી માતાને હતાં તેવા બનાવ્યાં. અને પિતાના મિત્ર દેવશર્માને ઘેર સ્થાપ્યા. આ પછી હું તમારી શોધ કરતા ફરતા હતા. તેવામાં હે મિત્ર! તમે મને મળ્યા.” બ્રહ્મદત્ત પણ પિતાને વૃત્તાંત કહે છે તેવામાં તે કોઈ પુરૂષે તેમણે તે મને દીર્ઘના સૈનિકે તમારી શેધ માટે આવ્યા છે. તેવા સમાચાર આપ્યા. એટલે તેઓ નાઠા. અને કોસાંબી નગરે આવ્યા. . કેશાંબી નગરના ઉદ્યાનમાં શ્રેષ્ઠિ પુત્ર સાગર અને બુદ્દિલ પિતાને કુકડે-લડાવતા હતા. બુદ્ધિલને કુકડે જાતિવાન ન હોવા છતાં સાગારના કુકડાને જીતી જતા હતા, લોકોના ટોળા સાથે બ્રહ્મદત્ત આ કુકડાનું યુદ્ધ જેવા મિત્ર સહિત છે. અને તેણે બુદ્ધિલના કુકડાના પગમાં ગુપ્ત રીતે રાખેલ સેય બતાવી કાઢી નંખાવી કે તુર્ત સાગરને કુકડે જીતી ગયે. સાગર જીતાડનાર બહાદત્તને પોતાને ત્યાં લઈ ગયે. તેવામાં વત્સા નામની તાપસી આવી વરધનુને કહેવા લાગી કે “ આ નગરના શેઠની પુત્રી રત્નાવલી બ્રહ્મદત્તને જોયા પછી બેચેન બની છે. અને તેણે મારી દ્વારા બ્રહ્મદત્તને વરવા આ પત્ર મોકલ્યા છે. વરધનુએ તેને સ્વીકાર કર્યો. તેવામાં દીર્ઘના સૈનિકે બહાદત્તને શોધતા સાગરના ખ્યાલમાં આવ્યા. તેણે ગુપ્ત રીતે રત્નાવની સાથે અને મિત્રોને. ભેચરામાં ધકેલ્યા, અને ત્યાંથી ગુપ્ત માગે રવાના કર્યા. રાત્રિને સમય હતે. અંધાર ચારે બાજુ છવાયું હતું કટંક સૂકંટાચારના ભયવાળા જંગલમાંથી એક રથ પસાર થતું હતું. આ રથમાં બહાર વરધનુ રથ હાંકતે હતે. અને અંદર રત્નાવલી સાથે બ્રહ્મદર ઘસઘસાટ ઉંઘતે હતે. થોડીવારે અચાનક જાગી ખદાદર જોયું તે રથ હાંકનાર બ્રહ્મદત્તની નજરે ન પડશે. તે સફાળે બેઠો થશે અને સરી આગળ પહોંચે. તે લેહીથી તેના હાથ ખરડાયા બાદત્તને લાગ્યું કે જરૂર વર ધનું મૃત્યુ પામ્યા. તે રડી ઉઠો, અને વરધનુ વરધનુ એમ બુમ પાડવા લાગ્યો. રત્નાવળીએ પતિને આશ્વાસન આપતાં કહ્યું “જંગલની સામે મગધપુરમાં મારા કાકા રહે છે. ત્યાં જઈ તપાસ કરશું” બ્રહદત્તે આગળ પ્રયાણ કર્યું. જગલ, પાર થતાં એક ગામના અધિપને વરધનુની તપાસ કરવા કહ્યું. તેણે ઘણી તપાસ કરી પણ વરધનુનો પત્તો ન લાગ્યા. તે રાત્રિએ પાછલા પહેરે છે. ગામમાં ધાડ પાડી. બ્રહ્મદત્ત, એને મારી હઠાવી ગામની રક્ષા કરી. * * આ પછી બ્રહ્મદત્ત રાજગૃહીમાં આપે, ત્યાં તેને દેખી ગામે બેઠેલી સ્ત્રીઓ કહેવા Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મહત્ત ચક્રવતિ ચરિત્ર ] ૧૨૯ લાગી કે “હે નાથ! અમેને છોડી કયાં ચાલ્યા જાઓ છો.” બ્રાદને કહ્યું “મેં તમારા રકાર કયારે કર્યો અને છોડી કયારે?” સ્ત્રીઓએ કહ્યું અમે ખેડા વિશિખા નામની બે વઘાધરીઓ છીએ. પુષ્પવતીએ અમને તમારા રૂપ-પરાક્રમની વાત કરી અનુરાગી બનાવી પણ તેણે ઉતાવળથી લાલ ધજાને બદલે સફેદ ધરી. તેથી તમે ચાલ્યા ગયા. અમે તમારી અબ તપાસ કરી પણું પત્તો ન લાગે. એટલે અહિં રહેલ છીએ” બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાફથી તેમને પર, રાત રહી તેમને કહ્યું કે “હાલ તમે પુષ્પવતી પાસે રહે. અને હું રાજ્ય મેળવીશ ત્યારે તમને બોલાવી લઈશ.” તત આવાસ અને સ્ત્રીઓ અંતર્ધાન થઈ આ પછી બ્રહાદત્તે રસ્ત્રાવળીની તપાસ કરી તે તે ન જણાઈ, તેથી તેને પૂછતાં ખબર પડી કે તે તમારી રાહ જોઈ થાકી રડતી હતી. તેથી અમે મગધપુરમાં તેના કાકાને ત્યાં રાખી છે. બ્રહ્મદર તેના કાકા ધનાવહ ને ત્યાં ગયે તેણે તેને રત્નાવની ધામધુમથી પરણાવી. વરધનુ નહિ મળવાથી બ્રહાદત્ત હરહમેશાં ચિંતાતુર રહેતો હતે. ઘણી ઘણી તપાસ પછી તેણે માન્યું કે વરધનું જરૂર મૃત્યુ પામેલો. આથી તેના પૂન્ય નિમિત્તે તેણે બ્રાહ્મથાને દાન દેવા માંડયું. આમાં વરધનુ બટુક થઈ દાન લેવા આવ્યો. બ્રાદન્ત તેને ઓળખી ગયા અને ભેટી પડે. વરધનુએ પિતાનું વીતક વૃત્તાંત જણાવતાં કહ્યું કે તે પલ્લીમાં ચાના બાણથી હું રથ ઉપરથી ઉછળી ઘાસમાં પડે. હા સમયે ભાન આવ્યું એટલે શુપ્ત રીતે જંગલ પસાર કરી તમારી શોધ કરતે અહિં આ છુ.” બ્રહ્મદત્તે પણ પિતાની વીતક કહી. મગધપુરમાં બ્રહ્મદત્ત હાથીના ઝપાટામાં આવી પડેલ શ્રેષ્ઠિ પુત્રી શ્રીમતીને બચાવી. આથી રંજિત થઈ ત્યાંના રાજાએ પિતાની પુત્રી બ્રહ્મદત્તને શ્રીમતી સાથે આવી. અહિં વરધનુને મંત્રીપુત્રી નંદા સાથે પરણાવવામાં આવ્યું. ફરતા ફરતાં બહાદત્ત પિતાના મિત્ર વાણારસીના રાજા કટકને ત્યાં આવ્યો. દઈને આ સમાચાર મળતાં તેણે કૃત મકલી બ્રહ્મદત્તને પિતાને હવાલે કરવા માગણી કરી. કટકે તેનો તિરસ્કાર કર્યો. આથી બ્રહ્મદત્ત અને દીર્ઘ વચ્ચે ખુનખાર યુદ્ધ જામ્યું. ફૂલની આ યુદ્ધના સમાચાર સાંભળી લાજી ઉઠી. તેને ભાન થયું કે દુનીયામાં અધમમાં અધમ માણસને ન શોભે તેવું કાર્ય કરી મેં મારી જાત-કુળ અને પિતૃકુલને લજાવ્યું છે.” વૈરાગ્ય પામી તેણે દીક્ષા અંગીકાર કરી આકરા કુકમના ક્ષય માટે આકરા તપ કર્યો. અને છેવટે મુકિત પામી. આ યુદ્ધમાં સેનિટેના યુદ્ધ બાદ દીર્ઘ પોતે સામે આવ્યું. પણ પૂરય પ્રબળતાથી ખાદત્તના હાથમાં તુર્ત દેવી ચક્ર આવી ઉભું રહ્યું. બ્રહ્મદત્ત તે ચકને દીર્ઘ ઉપર સુતા કઈ જમીન ઉપર ઢળી પડયો. યુદ્ધમાં બ્રહ્મદત્તનો જયજયકાર ફેલાયે. વ બાદ બ્રહ્મદત્ત પિતાના નગરમાં પ્રવેશ કર્યો. સાચા રાજ્યવારસને મેળવી પ્રજાએ આનદ પામી તેને સત્કાર કર્યો. ત્યારબાદ બ્રાહત ચૌદ રત્ન મેળવ્યાં, છ ખંડ સાધ્યા અને સમગ્ર રાજાઓનો Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [ લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ . રાજેશ્વર બની ચરત્તિ થયે તે ચેસઠ હજાર સ્ત્રીઓ પર. તેમાં કુરતીને પટરાણું તરીકે સ્થાપી. એક વખત એક ગરીબ બ્રાહ્મણ બ્રહ્મદત્તને ચકી થયે જાણી તેને દ્વારે આવે. આ રક્ષકેએ તેને રાજદ્વારમાં પ્રવેશ કરવા ન દીધા. આથી બ્રાહ્મણે જુના જોડાનું તારણ કર્યું. ચકી મહોત્સવ બાદ બહાર નીકળ્યા. ત્યારે જુના જોડાનું તારણ જોઈ પૂછયું કે મેં પાંદડા યુના તેરણ તે ઘણું જોયાં છે. પણ જોડાનું તરણું કરનાર આ કેણુ છે?” સેવકોએ કહ્યું “એક બ્રાહ્મણ આપનું નામ રટતે બાર વર્ષથી આપને ઝંખે છે. બ્રહ્મદને તેને બેલાવી પૂછ્યું કે “ શું કામ છે?” ત્યારે બ્રાહ્મણે કહ્યું “ રાજેશ્વર ! આપ વૈભવ પામી ભૂલી ગયા છે પણ આપની નાસભાગમાં તમારી સાથે રખડવામાં મારા જેડાનાં તળીયા ઘસાઈ તુટી ગયાં છે બ્રહદતે તેને મિત્ર તરીકે ઓળખે. રાજસભામાં બોલાવ્યા. અને કહ્યું કે “તારે જોઈએ તે માગ” તેણે કહ્યું “મારે કાંઈ બીજી જરૂર નથી. પહેલા દિવસે તમારે ઘેર અને પછી બીજે એમ મને જ કમસર ભોજન મળે એટલે મારે સ. રાજાએ હા કહીં પણ એક વખત ચક્રીને ત્યાં જમ્યા પછી એને ફરી વારે ન આવ્યો તે નજ આ. ચક્રવર્તિપણાના સુખને ભેગવતા બ્રહ્મદર પિતાના દિવસે પસાર કરે છે. તેવામાં એક વખત સભાને મહેંકાવને પુષ્પકંદુક જોઈ રાજા વિચારમાં પડશે. અને આ કંદુક મેં કયાંક જે છે તેવા ઉહાપોહમાં રાજા ભાન ભૂલ્યા. અને મૂચ્છ પામે. ડીવારે સ્વસ્થ થતાં રાજાને પૂર્વના પાંચ ભવની સ્મૃતિને જગાવનાર -જાતિસ્મરણ જ્ઞાન થયું. તે બાલી ઉઠે કે “આ દડે મેં પૂર્વે સૌધર્મ દેવલોકમાં જોયો હતે પણ પાંચે ભમાં સાથે રહેનાર મા બાંધવ હું કયાંથી મેળવું?” રાજાએ વાત મૂળ મારા વાંકા ત્રિો તત આ અર્ધ શ્લોકની પાદપૂર્તિ જે કરશે તેને હું અર્ધરાજ્ય આપીશ તેવી ઉષણ કરી. ઠેર ઠેર જતે દિવસે આ પંક્તિ પ્રસિદ્ધિ પામી. ગાયોના ગોવાળે, કેશ હાંકનાર ખેડૂતે અને રસ્તે જતા છોકરાઓ પણ છે મુ મરૌ ગાવા લાગ્યા. આ અરસામાં ચિત્રનો જીવ સૌધર્મ દેવલોકમાંથી રચવી પુરિમતાલ નગરમાં શેઠને ત્યાં પુત્રપણે જન્મ્યા હતા. ત્યાં તેણે જાતિસ્મરણ જ્ઞાન પામી દીક્ષા અંગીકાર કરી. વિહાર કરતા કરતા આ મહામુનિ કાંપિલ્યનગરના ઉદ્યાનમાં પધાર્યા. કાઉસગ ધ્યાને રહેલ મુનિના કાનમાં “રાત મુગ' ની પંક્તિ પડી. કાઉસગપાળ્યા બાદ તેના ઉતરાર્ધ, gવા gિi સાતિવાર વિગુજય કહી પાદપૂર્તિ કરી. કેશવાહકે રાજાને નિએ પૂરેલ પૂર્તિની બીના જણાવી. ઉમળકાભેર બ્રહ્મદત્ત ત્યાં આવ્યું. અને છ છ ભવ સુધીના બાંધવને જોઈ નમીને આનંદ પામવા લાગ્યો. મુનિએ દેશના આરંભી અને જણાવ્યું વિ રાજા ! તે બહારના શત્રુઓને જીત્યા પણ હવે આંતર શત્રુને છતી સ્વકલયાણ સાધી ચક્રીએ કહ્યું “ તપના બળે મળેલ આ રાજ્યલક્ષમીને આપ મારી પેઠે ઉપયોગ કરી મારા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રા બ્રહ્મદત્ત ચર્તિ ચરિત્ર ] બાંધવ બની રયલમના ભાગીદાર બને.' મુનિએ કહ્યું “રાજન ! ભવ રખડાવનાર તારી ઋદ્ધિ છે. જ્યારે અમારે જ્ઞાન દર્શન બાદ્ધિ ભવોભવ તારનાર છે. સુનિએ ચીને ધર્મ માગે વાળવા ઘણા પ્રયત્ન કર્યો. પણ સાતમી નરકે જનારે બ્રહ્મદત્તને ભાઈ ઉપરના પ્રેમ સિવાય બીજો ધર્મપ્રેમ ન જાગે તે ન જ જગ્ય. એક વખત ચકી વનરાજ તરફથી ભેટ મળેલ અશ્વ ઉપર આરૂઢ થયો. કે તત તે અશ્વ ચક્રને જોતજોતામાં અટવીમા લઈ ગયે. ચકી ઘેડા ઉપરથી ઉતરી વનલક્ષમી નીહાળે છે તેવામાં તેણે એક રૂપવતી કન્યા જોઈ. આ કન્યા સંબંધી વધુ વિચાર કરે તેવામાં તે તેણે નાગણીનું રૂપ કર્યું. અને બીજા માનસ નાગ સાથે લેગ ભેગવવા લાગી. રાજાને આ કૃત્યથી સ્ત્રી ઉપર ક્રોધ ઉપ અને તેને ચાબુકથી ફટકારી. નાગ કન્યા ફોધિત થઈ પતિને કહેવા લાગી કે “બ્રહ્મદરે મારી પાસે દુષ્ટ વાસનાની માગણી કરી. મેં ન સ્વીકારી તેથી તેણે મારા ઉપર પ્રહાર કર્યો. નાગરાજ પ્રિયાનું ઉપરાણું લઈ અટવીમાંથી પાછા ફરેલ અને ત્યાં આવ્યો. આ વખતે ચક્રી પિતાની પ્રિયાને નાગ કન્યાની ગોનસ સાથેના ભેગની વાત કરી રહ્યો હતે. નાગ તુર્ત સમજી ગયો કે “બ્રાદત્ત નિદૉષ છે. અને પત્ની દુષિત છે નાગદેવ પ્રગટ થયો. અને ચકીને કહ્યું “તુ માગે તે આવું ' ચક્રીએ કહ્યું કે મારે કાંઈ જોઈતું નથી. મારે જોઈએ છે માત્ર મારા રાજ્યમાં વ્યભિચાર, ચોરી કે અપમૃત્યુને નાશ.’ નાગે કહ્યું “આ માગણું તે પરોપકારી થઈ. તું મારી પાસે અંગતમાગણું કર. નાગના અતિ આગ્રહથી બ્રહ્મદરે પશુ પક્ષીની ભાષા સાંભળી સમજી શકવાની માગણી કરી. નાગે તે વરદાન કેઈને નહિ કહેવાની શરતે આપ્યું. અને જણાવ્યું કે તું કેઈનૈ આ વાત કરીશ તે મૃત્યુ પામીશ. આ પછીનાગદેવ અંતર્ધાન થયો. બ્રહ્મદત્ત ચકી એક વખત સ્ત્રી સાથે આનંદમગ્ન છે તે વખતે તેની નજર ગ્રહગોધાના યુગલ ઉપર પડી. આ યુગલમાં ગૃહગોધા પુરૂષગ્રહને કહેતી હતી કે આ રાજાના અગવિલેપનમાથી મને ઘેટું અંગવિલેપન લાવી આપ.” ગુહગોધે કહ્યું “આ નાની સુની વાત નથી. તે લેવા જતાં જીવ જોખમમાં પડે તેને તેને ખ્યાલ છે કે નહિ ?” ગ્રહોધાએ કહ્યું ગમે તે થાય પણ મારે જરૂર છે. રાજા આ સાંભળી જોઈ હસ્યો. રાણીએ રાજાને અચાનક હસવાનું કારણ પૂછયું. અને કહ્યું કે “નાથ ! શાથી હસ્યા તે કહે રાજા કહે છે કે “ હસવાનું કારણ કહેતાં મારું મૃત્યુ થાય તેમ છે. રાણી કહે કે “ભલે થાય પણ મને તે શાથી હસ્યા તે કહેવું પડશે. મૃત્યુ થશે તે આપણે સાથે મરીશું અને પરભવમાં સાથે જન્મીશું. રાજા કહે ગાડી ન થા. કહેવામાં કાંઈ સાર નથી. રાણી જીદે ચડી. અને મરવા તૈયાર થઈ. સ્ત્રી પરવશ રાજા નગર બહાર ચિતા રચાવી રાણી સાથે ત્યાં આવ્યો. નગરજને અને પ્રધાને આંસુ સાથે ઉભા રહ્યા. આ અરસામાં કુળદેવીએ ગેડા ગેડીનું રૂપ કર્યું. અને ગંડીએ ગેંડાને કહ્યું “આ સામા પડેલા જવના ઢગલામાંથી એક પળ મને લાવી આપ.' ગુંડાએ કહ્યું “ચકીના અશ્વ માટે એ પળે છે. તે લેવા જતાં મારું મૃત્યુ થાય.” ગંડી કહે “જે તે નહિ લાવો તેનું મૃત્યુ પામીશ” Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ. ' ગેંડાએ જવાખ આપ્યા કે કાલે મૃત્યુ પામતી હોય તા આજે પામ. તું મરીશ એટલે હું મીજી લાવીશ. હું કાંઈ બ્રહ્મદત્ત જેવા સૂખ નથી કે જેને ચાસઠ હજારસ્ત્રી હાવા છતાં એક સ્ત્રીની હઠ ખાતર મરવા તૈયાર થયેા છે.’ ગેંડાગે'ડીની ભાષા સમજી ચક્રીનું ભાન ઠેકાણે આવ્યું. અને તે પેાતાના આવાસે પાછેર્યાં. પ્રજા આનંદ પામી અનેકહેવા લાગી કે - સ્ત્રીના હઠાગ્રહને વશ થનાર પુરૂષ નાશ પામે છે. ’ આમ બ્રહાદત્ત ચઢીએ સાતસો વર્ષ પૂણ વૈભવથી પસાર કર્યો. તેવામાં એક વૃદ્ધ બ્રાહ્મણે કુટુંબ સહિત તેના લેાજનની માગણી કરી. રાજાએ હા પાડી. ચકીના આહારે તેને ઉન્માદ જગાવ્યેા. રાત્રે તે ભાન ભુલી સ્રીપુત્રવધૂ-કે છેકરીને પણ વિચાર કર્યો નિના સૌ સાથે ભાગાસત ખન્યા. ચીઅન જીણુ થતાં નશો ઉતર્યો અને તેને પેાતાના અવિવેક માટે લજ્જા ઉપજી. પેાતાની ભૂલનો વિચાર ન કરતાં બ્રાહ્મણને ચક્રીપ્રત્યે વેર જાગ્યું, અને ગેાવાળ પુત્ર કે જે નિશાન તાકવામાં હોંશીયાર હતા તેને સાધી એ કાંકરા વડે બ્રહ્મદત્તની માંખા ફાડી ન ખાવી. શૂરવીર અને હજારાને થકવનાર બ્રહ્મદત્તના ગોવાળના એ કાંકરાએ નેત્ર ગયાં. ચકીના આરક્ષકાએ ગોવાળ બાળકને પકડચે. ત્યારે તેણે આ કામ માટેના ખરા ગુનેગાર બ્રાહ્મણને અતાન્યેા. અધ બ્રહ્મદત્તે બ્રાહ્મણુના સહકુટુમ્બ નાશ કર્યાં. એટલુજ નહિ પણ વરરાજ પ્રાહ્મણાની આખાને થાળ પોતાની આગળ ધરવાનું મંત્રીઓને માર્યું, વિચક્ષણુ દયાળુ મંત્રીએ રાજાની આગળ આંખના જેવાં શ્લેષ્માતક મૂળના થાળ ધરતા. રાજા બ્રાહ્મણાની આંખા માની દાંત પીસી ફાટતેા. આમ સેાળ વર્ષ સુધી મનથી ઘાર પાપ રતા ધર્મવિહીન બ્રહ્મદત્ત મૃત્યુ પામી સાતમી નરકે ગયેા. બ્રહ્મદત્ત ચક્રવત્તિ અઠ્યાવીશ વર્ષ કુમારવયમાં, છપ્પન વર્ષ માંડલિકપણામાં, સાળ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છસે વર્ષ ચક્રવતિ પણામાં એમ કુલ સાતસો વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભેાગવી સાતમી નરકે ગયા. ચૌદ રત્નો, ચાસઠ હજાર સ્ત્રીઓ અને સાળ હજાર યક્ષ્ા ન તે તેને નરકે જતાં અચાવી શકયા, કે ન તા તેની વેદનાનું રક્ષણ કરી શકયા. અંતે એ ખાંધવામાંથી એક આંધવ ધર્મચક્રી અની મુકિત પામ્યા. બીજે માંધવ ષટ્યૂડ સાધી ચક્રી ખની સાતમી નરકે સિધાવ્યો અને આમ સદા માટે બાંધવતાના અત આન્યા. શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચરિત્ર સંપૂર્ણ. આ રીતે શ્રાઇન્ત ચક્રવર્તિનું ચિત્ર સપૂર્ણ થતાં ખાર ચક્રવર્તિ ચરિત્ર સંપૂર્ણ * Page #337 -------------------------------------------------------------------------- ________________ / શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ] *શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ( ૧ ) પૂર્વ ભવ વર્ણન ૧૩૩ પ્રથમ દ્વિતીય અને તૃતીયભવ-મભૂતિ, હસ્તિ અને દૈવ. આ જ યુદ્વીપના ભરતક્ષેત્રમાં પાતનપુર નામે નગર હતું તેમાં અરવિંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. તે નગરમા વિશ્વભૂતિ નામે પુરાહિત હતા. તેને અનુદ્દા નામે ભાર્યો હતી. સંસારસુખ લેાગવતા તેમને કમઠે અને મરૂભૂતિ નામે બે પુત્રા થયા કમઠે વક્રપ્રકૃતિની અને મરૂભૂતિ સરળપ્રકૃતિનેા હતેા. કમઠને વરૂણા સાથે અને મરૂભૂતિને વસુંધરા સાથે પરણાવવામાં આવ્યે સમય જતાં વિશ્વભૂતિ ઘરના ભાર કમઠને સોંપી, દીક્ષા ગ્રહણુ કરી, મૃત્યું પામી દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા અનુન્દ્વરા પણ પતિની પછી તપપૂર્વક જીવન વીતાવી મૃત્યુ પામી પુત્રા મૃતકા કરી ઘેાડા દિવસે શાક રહિત બન્યા. અને પેાતાનું કામકાજ સભાળવા લાગ્યા. એક દિવસ પાતનપુરના પરિસરમાં હરિશ્ચંદ્ર નામના આચાર્ય પધાર્યા. નગરલેાક સાથે તે અન્ને ભાઈએ પણ તેમની દેશના સાંભળવા ગયા. મુનિએ દેશનામાં જીવમાંથી શિવ થઈ શકે છે. જે જીવ ક સહિત તે જીવ કહેવાય છે અને કરહિત થાય ત્યારે તે શિવ મને છે. હુ મેશા મનુષ્યે ધમ માના પક્ષ કરવા જોઇએ અને અધમ ના છાયડા પણ ન લેવા જોઈએ ' એમ જણાવ્યું, મુનિના આ ઉપદેશ મરૂભૂતિના હૃદયમાં આરપાર ઉતર્યાં અને તે ધનિષ્ઠ શ્રાવક અન્ય મરૂભૂતિની વૈરાગ્ય વાસિત પ્રવૃત્તિ વસુંધરાને ન ગમી તેનું મન હરહમેશ ગરાગમાં ડાલતુ હતું. જ્યારે મરૂભૂતિનું ચિત્ત સંસારતજી ગુરૂ સાથે વિચરવાની ભાવનામાં મહાલતું હતું – એક વખત દૃદ્ધિ કમઠની દષ્ટિ વસુંધરા ઉપર પડી. આથી તેણે ધીમે ધીમે લજ્જા છેડાવી તેને પેાતાની કરી. સમય જતા વાને આની ખુખર પડી તેણે સઘળી વાત પેાતાના દિયરને ખાનગીમાં ખેાલાવી કહી પણુ ભેાળા મરૂભૂતિને ડિલભાઈ આવું અકૃત્ય કરે તે ઉપર વિશ્વામ ન બેઠ! આથી એક વખત તે ભાઈની રા લઈ ખહાગામ ગયે પણ રાત નમતાં એક દુ.ખિયા ના સ્વાંગ ધરી તેને ઘેર આવી પડી રહેવાની માગણી કરી. કમઠે ધરની એમફીમા તેને પડી રહેવા દીધા રાતે મરૂભૂતિને ઉઘ ન આવી જાળીએ દ્વારા તેણે નજરેનજર પેાતાની પત્ની અને ભાઈનુ દુશ્ચેષ્ટિત નિહાર્યું * લઘુ ત્રષ્ટમાં પાર્શ્વનાથરિત્ર માટે ભાગે ઉ][ણ રચિત પાનાથચને અવલ ગીને આપવામાં આવેત ૧૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુણ્ય ધર્મિ અને ત્રતપરાયણ છતાં મરૂભૂતિ સ્ત્રોને વ્યભિચાર સહી ન શકો. લેકાપવાદની બીકે તેણે હેહા ન કરી. પણ સવારે અરવિંદ રાજાને જઈ સઘળી વાત કરી. અને કમઠની સ્ત્રી વરૂણને તેમાં સાક્ષિભૂત રાખી રાજાએ કમઠને બોલાવ્યે. અને તેને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી નગર બહાર કાઢી મૂક્યા. કમઠ સમગ્ર શહેરમાં ચવાઈ ગયે. આથી તેણે તાપસ આશ્રમમાં જઈ ઉગ્રતપ કરવા માંડયું. થોડા દિવસ બાદ સરળ પ્રકૃતિના મરૂભૂતિને પશ્ચાતાપ થયે. અને તે કમઠ પાસે " જઈ ક્ષમા માગી કહેવા લાગ્યું કે “ભાઈ! મારે અપરાધ ક્ષમા કરે પણું કમઠને ક્રોધ વધુ તીવ્ર બન્યું તેણે પાસે રહેલી શિલા ઉપાડી તેના માથા ઉપર ફેંકી. આથી મરૂભૂતિ મૃત્યુ પામી વિંધ્યાચળમાં યુથાધિપતિ થયે. કમઠની સ્ત્રી વરૂણ પણ પતિના ખરામ કાયથી શેક્સહિત મૃત્યુ પામી તે અટવીમા યુથાધિપતિની પ્રિય હાથિણી થઈ. પિતનપુરના રાજા અવિંદ સ્ત્રીઓ સાથે અટાળીમાં બેઠા બેઠા આકાશને નિહાળે છે. જોતજોતામાં પચરંગી મેઘાથી આકાશ વિવિધ રંગવાળું બન્યું. રાજા આનંદ પામ્યું. પણ ઘેડી જ વારમાં પવનના ઝપાટે સેવે વાદળો વિખરાય સાથે અરવિંદના અજ્ઞાન પડળ પણ વિખરાયા અને તે આત્મધ્યાનમાં લીન બને તેણે વિચાર્યું કે જે આ મેઘ તે જ આ જગતને સર્વ સંગ છે. તુર્ત પુત્ર મહેન્દ્રને બોલાવ્યો, અને રાજ્યગાદી ઉપર આરૂઢ કરી સામંતભદ્રાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ઉપસર્ગ પરિસહ સહન કરતા અરવિંદ મુનિએ એક વખત સાગરદત્ત સાર્થવાહ સાથે અષ્ટાપદ તરફ વિહાર કર્યો અષ્ટાપદ પર્વત ઉપર આવી જીનેશ્વર ભગવતેના બિંને વંદન કરી આત્માને ભાવિત કરી સાથે મુનિ સાથે મરૂભૂતિને જીવ જ્યાં યુથાધિપતિ થયે હતો તે અટવામાં આવી પહં. સાવર કાંઠે સાથે પડાવ નાખ્યું અને સુનિ ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા આ અરસામાં મરૂભૂતિને જીવ યુથાધિપતિ હાથિીઓ સાથે સંવરમાં આવ્યા કીડાબાદ તેની નજર સાથેના તંબુઓ ઉપર પડી પૂર્વભવના કોષામાત મૃત્યુથી તેને સાર્થ જોઇ ક્રોધ ઉપજો. અને તડામાર કરતો તે તરફ દોડ પણ વચમાં મુનિને જોઈ અટક્યો કે તુર્ત મુનિએ અવધિજ્ઞાનથી તેને પૂર્વભવ જાણી કહ્યું “મરૂભૂતિ ક્ષમા રાખ. તે પૂર્વભવમાં ભકિક અને ઘતી હોવા છતા કોધથી તિર્યંચ થયે છે. તેને જરી તે વિચાર કર. હાથી ચમક, તેને પૂર્વભવ યાદ આવ્યે અને વિચારવા લાગ્યા કે “હું માનવ ભવ પામી હારી ગયે, તેણે ગુરૂની આસપાસ પ્રદક્ષિણા દીધી. ગુરૂને ઉપદેશ સાંભળી શ્રાવકવ્રતને સ્વીકાર કર્યો. વરૂણને જીવ જે હાથિણી રૂપે થયે હતો. તે પણ - બોધ પામ્યો. - હવે ચૂથાધિપતિ સુકું ઘાસ ખાતે, કેઈને ઉપદ્રવ નહોતો કરતે અને જેઈ જેઈ ડગ મક જીવન વિતાવે છે. એક વખત સરોવરમાંથી પાણી પી પાછા ફરતાં તે કાદવમાં - ખંચી ગયો અને તેને એક કુર્કટ સર્ષે ગંડસ્થળ ઉપર જીવનઘાતક ડિશ દી આ સર્ષ Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ] ૧૩૫ ખીજો કાઈ નહિ પણ મરૂભૂતિને મારવાથી ગુરૂએ અને તાપસાએ કાઢી મૂકેલ કમઠના જીવ મૃત્યુ પામી ઉત્પન્ન થયા હતા ચૂંથાધિપતિએ ચિત્તને સમભાવમા સ્થિર રાખી આ વેદના સહી આથી મૃત્યુ પામી તે સહસ્રાર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ઘેાડા સમય માદ વરૂણાના જીવ પણ મૃત્યુ પામી ખીજા દેવલેાકમાં દેવી પણે ઉત્પન્ન થયેા. અહિં તેને ઘણા દેવા ઈચ્છતા હતા છતા તેનુ મન કાઈ ઉપર ચોંટયું નહિ, તે તે પૂર્વ ભવના સૌંપર્કથી સહુસાર દેવમા ઉત્પન્ન થયેલ દેવ સાથે ક્રીડાથી જ પેાતાના કાળ પસાર કરવા લાગી. કુટ સર્પ પણ અંતે મૃત્યુ પામી પાંચમી નરકે સિધાન્યા. આ રીતે પાર્શ્વનાથ ભગવાનના જીવ મભૂતિ ઉપર કમઠની પૂર્વ ભવ વૈરપરપરા ખીજા ભવમાં પણ પલ્લવિત થઈ. ચેાથા અને પાંચમા ભવ-કિરણવેગ વિદ્યાધર અને દેવ. પૂર્વ મહાવિદેહુમા સુકચ્છ વિજ્યને વિષે વૈતાઢય ગિરિ ઉપર તિલકા નામે નગરી હતી. આ નગરમાં વિધ્રુવૅગ નામે ખેચર રાજવી રાજ્ય કરતા હતા. તેને કનકતિલકા નામે પટરાણી હતી કેટલાક સમયબાદ કનકતલિકાની કુક્ષિને વિષે સહસ્રાર દેવલેાકથી ચ્યવી ચૂંથાધિપતિના છત્ર પુત્રપણે ઉત્પન્ન થયા. માતપિતાએ તેનુ નામ કિરણુવેગ પાડયું કિરણવેગ વિદ્યાભ્યાસ કરી યૌવનવયને પામ્યા એટલે વિદ્યુત્થગે તેને રાજ્ય સોંપી શ્રુતસાગર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી રાજ્યસુખ અને સસાર સુખ ભાગવતાં કિરણવેગને પદ્માવતી રાણીની કુક્ષિથી કિરણતેજ નામે એક પુત્ર થયેા. તે પણ વિદ્યાભ્યાસ કરીને ચૌવનવયને પામ્યા. આ અરસામા સુરગુરૂ નામના આર્ચા પધાર્યાં કરણવેગ પરિવારસહ તેમની પદામાં ગયે અને વાંદીને ધર્મદેશના સાંભળવા મેઠા ગુરૂએ કહ્યું હે રાજન! સ`સારમાં માનવહાવ દુર્લભ છે, કારણ કે આ ભવમાં જ મુક્તિની સાધના થઈ શકે છે. દેવે પણ માનવભવની પ્રાપ્તિ માટે તલસે છે તમારે પાંચ મહાવ્રત સ્વીકારી માનવભવને સાર્થક કરવા જોઇએ. મુનિની આ દેશના તેના હૃદયમાં આરપાર ઉતરી તેને સ સારુ ઉપર અણુગમા ઉપજ્યું. કિરણત્તેજને ખેલાવી રાજ્યાભિષેક કર્યાં અને તે સુરગુરૂ આચાય પાસે જઈ દીક્ષા ગ્રહણુ કરી દીક્ષા ખાદ તેમણે જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યાં અને આર લ્યા. જોતજોતામાં તેમણે અગિયાર અગ ધારણ કર્યાં અને તપથી કૃશ બની કને કૃશ કર્યો. પરિસંહ ઉપસને સહન કરતા કિરણવેગ મુનિ એક વખત હિમગિરિની ઉપર પ્રતિમાધારી કાઉસગ્ગ ધ્યાને રહ્યા આ અરસામાં કુકુટ નાગને જીવ પાચમી નારકીમાથી નીકળી સર્પપણે ઉત્પન્ન થયે હતા તે ત્યા આવ્યે મુનિને જોતાં તેને વૈર જાગ્યું ફુંફાડા મારતે તે મુનિના શરીરની આસપાસ વિટાયે અને મારી શકાય તેટલા સ માર્યો આથી ક્રુતિના શરીરમા ઝેર પ્રસર્યું. પણ અતરમાં અમૃત પ્રગટયું. અને વિચારવા લાગ્યા કે ' આ સર્પ મારા પરમ ઉપકારી છે. કે જે લામા કાળે ક્ષય થઈ શકે તેવાં કર્મોના અપ સમયમા ક્ષય કરાવે છે ?' આ પછી તેમણે પાતનું મન પંચપરમેષ્ઠિના સ્મરણમાં વાળ્યું. અને તે ધ્યાનમાંજ મુનિ મૃત્યુ પામી ખારમા દેવલાકમાં જ કુમાવત્ત નામના વિમાનમા આવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા Page #340 -------------------------------------------------------------------------- ________________ [લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ મુનિને જમીન પર પટકાએલ દેખી સ` આનંદ પામ્યા. ત્યારાદ ઘણા જીવાના નાશ કરતા અનુક્રમે તે મૃત્યુ પામી ખાવીશ સાગરાપમની સ્થિતિવાળી× છઠ્ઠી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે અહિ" તે ક્રીસા ધનુષની કાયા વડે ઘાર યાતનાને સહન કરતા પેાતાને સમય પસાર કરવા લાગ્યા. ૧૩૧ આ રીતે એકે ક્ષમામાં વિકાસ સાધી ઉત્તરાન્તર ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું, અને બીજો વૈરના ધૂમમાં અટવાતા અને ગુંગળાતે ઉત્તરાત્તર અધ:પાત પામતા નરકમાં આગળ ને આગળ વધવા માંડયા આમ મત્કૃતિ અને કમઠનાં સાધ આ રીતે ચેાથા ભવમાં વિકસિત બન્યા. છઠ્ઠો અને સાતમે ભવ-વજ્રનાભ અને શૈવેયકમાં દેવ. 5 . આ જમુદ્દીપના પશ્ચિમ મહાવિદેહમાં સુગન્ધ નામના વિષયમાં શુભકરા નામે સમૃદ્ધિશાળી નગરી હતી. આ નગરમાં વાસમા પરાક્રમવાળા વજ્રવીર્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મી સરખી લક્ષ્મીવતી નામે રાણી હતી. સમય જતાં એક વખતે લક્ષ્મીવતીની કુક્ષિને વિષે કિરણવેગને જીવ દેવલાકનું આયુષ્ય લાગવી ઉત્પન્ન થયે, પૂર્ણ સમયે રાણીએ પુત્રનેા જન્મ આપ્યા રાજાએ તેનુ નામ વજ્રનાભ એવું પાડયું. યૌવનવય પામતાં વાનાભને શ્રીવિજયા નામની કન્યા સાથે પરણાવવામાં આવ્યા તેનાથી તેને ચકાયુધ નામે એક પુત્ર થયેા એક સમયે વજ્રનાભના મામાને પુત્ર કુબેર ત્યાં આવ્યા. અને કહેવા લાગ્યા કે આત્મા, પરભવ, પૂન્ય, પાપ, કાંઈ નથી. ' વજ્રનાભે યુક્તિથી તેને સુગે કર્યું તાપણુ તેમની વાત તેને ગળે ન ઉતરી. તેવામાં લેાકચ’દ્ર નામના ગુરૂમહારાજ ત્યાં પધાર્યાં. વજ્રનાભ કુબેર સાથે દેશના સાંભળવા ગયે। દેશનામાં ગુરૂમહારાજે કહ્યુ કે 'આ જીવ દુષ્કર્મીને લઈ સંસારમા રખડે છે. અને જન્મ, જરા, અને મરણના દુ:ખ ભાગવે છે. આ દુષ્કર્મ ને વેદાતિએ માયા કહે છે. બોદ્ધો વાસના કહે છે. સાખ્યમતવાલા પ્રકૃતિ કહે છે તેા ચૌગિકમતવાળા તેને અષ્ટ નામે સખાધે છે. આ જગતમાં કોઈ સુખી, કૈાઈ દુઃખી, કેાઈ નિધન, કોઈ ધનવાન અને કાઇ મુર્ખ કે વિદ્વાન છે તે સર્વ ધર્મ અધમ રૂપ કર્મોનું ફૂલ છે વિનય, વિવેક તપ, ત્યાગ અને પાપકાર, આ સર્વ ધર્મ છે. અને અહંકાર, લેાભ, નિ યતા વિગેરે અધર્મ છે. જ્યારે ક, ધર્મ, અધમ આ સર્વ સિદ્ધ થાય છે ત્યારે આપેઆપ આત્મા પણ સિદ્ધ થાય છે અને તે સિદ્ધ થતાં પરલેક અને વૃન્ય પાપ પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણેની ધર્મ દેશનાથી કુબેરે નાસ્તિક મતને ત્યાગ કર્યો. અને વાવીચે વજ્રનાભને રાજ્ય સાંપી લક્ષ્મીવતી રાણી સાથે દીક્ષા અંગીકાર કરી સ્વશ્રેય સાધ્યું. ત્યારમાદ વાનાણે પિતાના રાજ્યકાળને પણ ભૂલાવે તેની સુંદર રીતે રાજ્ય કરવા માંડ્યુ. સમય જતાં એક વખત ક્ષેમકર જીનેશ્વર શુભંકરા નગરીના પરિસરમાં પધાર્યાં. રાજા પરિવાર સહ તેમની દેશના સાંભળવા ગર્ચા પરિણત રાજાનું હૃદય વૈગ્ય પામ્યું. × લઘુ ત્રિષ્ટમાં પાચમી નારી કહેલો છે. ' y Page #341 -------------------------------------------------------------------------- ________________ થી પાકનાઘ ગરિઝ] ૧૭ તેણે પુત્રને રાજ્ય સેંપી દીક્ષા અંગીકાર કરી દીક્ષા બાદ તેમણે વિવિધ તપશ્ચર્યાઓ આરંભી અને અનેક લબ્ધિઓ સંપાદન કરી એક વખત ઉજનાભમુનિ આકાશમાગે તીર્થોને વદન કરતા સુકછવિજયમાં આવેલ જવાનગિરિની મોટી અટવામાં આવી ચડ્યા. સૂર્ય અસ્ત પામતાં મુનિ અટવીમાં કાઉસગ્ગ ધ્યાને રાા ધાપદ અને કુર પક્ષીઓના ચિત્કાર વચ્ચે રાત પસાર કરી મુનિ વિહાર કરે છે તેવામાં છઠ્ઠી નરકમાથી નીકળી આ અટવીમાં ઉત્પન્ન થએલ ફોર ગક નામે ભીલ તેમને સામે મળ્યો મુનિને દેખતા ભીલના ભવાં ચઢયાં અને તે બોલવા લાગ્યો કે બસો પહેલાં આવો અપશુકનિયાળ માણસ કયાંથી મળ્યું. તેણે કાંઈ પણ વિચાર્યા વગર બાણ ચઢાવ્યું અને મુનિના માથા ઉપર ફેકયુ બાણ ચોટતાં જ મુનિ “નમો ” બેલતા જમીન ઉપર બેસી ગયા. અણસણ સ્વીકાર્યું સર્વ જી ને ખમાવ્યા બાણ મારનાર ભીલની દયા ખાધી. અને ધર્મધ્યાન પૂર્વક મૃત્યુ પામી પૂણ્ય વધારતા મુનિ ઝવેયકમાં લલિતાંગ નામે દેવ થયા મિલ તુર્ત જ ત્યા આળે તે મુનિને ઢળી પડેલા દેખી આન દ પામ્ય અને મનમાં મલકાવા લાગ્યો કે “મારુ ભુજાબળ કેવું સરસ છે કે એક જ બાણે આના પ્રાણ લીધા” અનુક્રમે ઘણા ઘર કૃત્ય કરી ભિલ્લ પણ સાતમી નરકે ગો. આમ છઠ્ઠા ભાવમાં પાર્શ્વનાથ ભગવાનને જીવ ક્ષમા, સમતા અને વ્રતમાં આગળ વધતાં વેયકે પહે. અને કમકને જીવ નજીવા વૈરને વધારે ઉત્કૃષ્ટ પાપની ભમિરૂપ સાતમી નરકે પહોંચ્યું આમ બન્નેએ પિતાની ભવ પરંપરા દ્વારા સારા છે ટા ભવ સંસ્કારનું દષ્ટાંત જગત આગળ ધર્યું. આઠમો અને નવમો ભવ-સુવર્ણબાહુ ચકવતિ અને દેવ. આ જંબુદ્વીપના પૂર્વ વિદેડમાં પુરાણપુર નામે એક નગર હતું. ત્યાં ઈદ્રસર વજુબાહ નામે રાજા રાજ્ય કરતા હતા તને સુદશના નામે પટરાણ હતી કેટલાક કાળબાદ વજાનાભને જીવ વેયકથી ચ્યવી સુદર્શનાની કુક્ષિની વિષે ઉત્પન્ન થયે સદશ. નાએ ચર્તિના જન્મને સૂચવનારાં ચૌદ સ્વમ દેખ્યા પૂર્ણ માસે પુત્રને જન્મ થતાં રાજાએ સુવર્ણબાહુ એવું નામ પાડયું ધાવમાતાઓ અને અનુચરેથી સેવાતો સુવર્ણકાતિ સખે સુવર્ણાહુ બાલ્યવયને પસાર કરી વન અવસ્થા પામ્યો સમય જતાં રાજાએ સુવર્ણબાહુને રાજગાદી ઉપર સ્થાપન કર્યો અને પોતે ભાગવતી દીક્ષા આ ગીકાર કરી શુદ્ધ ચારિત્ર પાળી સૌધર્મદેવલેકે ગયે એક વખત અવબાહ રાજા અશ્વને ખેલાવતા એક વશિક્ષાવાળા અશ્વ ઉપર આરૂઢ થતાં જ અશ્વ પવનની પેઠે નાસવા માંડયો જોતજોતામાં તે ઘણી જમીન કાપી એક અટવીમા પિઠો અને એક સરેવર નજીક ઉલ વ્હો રાજા અશ્વ ઉપરથી ઉતર્યો, તેણે અશ્વને નવરાવ્યો અને પાણી પીવડાવ્યું તેમ પિતે પણ પાણી પી સ્નાન કર્યું અને ઘડીક વિસામો લઈ રાજા આગળ ચાલ્યા. તેવામાં તેની નજર એક તપોવન ઉપર પી. રાજા તપોવન તરફ વળે તાપસને જોતા તેણે તેમને નમસ્કાર કર્યા. તાપસે તેને Page #342 -------------------------------------------------------------------------- ________________ અ - ૧૩૮ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ આશિર્વાદ આપી એક પછી એક પસાર થયા. તેવામાં રાજાની નજર એક સખીઓથી વી ટાએલ તાપસ કન્યા ઉપર પડી રાજા વિચાર કરે છે કે “જંગલમાં વસતી આ કન્યાનું સુંદર રૂપ અને તેના ઉપર મારી સવિકાર દષ્ટિ સૂચવે છે કે જરૂર આ તાપસ કન્યા ન હોવી જોઈએ. પણ કેઈ રાજકન્યા દુઃખની મારી વસતી હોવી જોઈએ. એવામાં ભ્રમરના હંશથી “બચાવે! બચાવો!' કરતી કન્યાએ બૂમ પાણે સુવર્ણ બાહુ તુરત દોડી ગયા, અને કહેવા લાગ્યા કે “કાણ તમને હેરાન કરે છે?” કન્યા અને તેની સખીઓ શરમિંદી પડી અને કહેવા લાગી કે “હે વીરપુરૂષ! વજીબાપુના પુત્રના શાસનમાં કેણ કેઈને હેરાન કરી શકે તેમ છે? અમારી સખી પાવતીએ ભ્રમરડેશથી ગભરાઈ બૂમ પાડી છે પણ આપ કેણ છે? રાજાએ કહ્યું કે “હું સુવર્ણબાહનો સેવક છું. અને મને રાજ્યના ભૂષણરૂપ તપોવનની રક્ષા કરવા માટે ની છે” રૂપ, રંગ, ઢંગ અને આકૃતિ જોઈ પદ્યાવતી અને તેની સખી ન દા સમજી ગઈ કે આ એની જાત ભલે છુપાવે પણ તે સુવર્ણ બહુ પિતે જ છે સુવર્ણબાહુએ સખીઓને પૂછયું: “આ તમારી સુકેમાળ પ્રિય સખી તકષ્ટથી શા માટે કષ્ટ ઉઠાવે છે?” નદાએ નિસાસો નાંખતાં કહ્યું: “હે રાજન! મોટા માણસ પિતાના ગુણની પ્રશસા જાતે કરતા નથી તેથી આપે આપને સુવર્ણબાહુના સેવક તરીકૅ ભલે ઓળખાવ્યા પણ અમે તે તમને કયારના સુવર્ણબાહ તરીકે ઓળખી લીધા છે . આ અમારી પ્રિય સખીનું નામ પડ્યા છે તેના પિતા રત્નપુર નગરના રાજા -ખેચરેન્દ્ર અને માતા તનાવી છે. બેચરેન્દ્રના મૃત્યુ બાદ રાજય માટેના ભાઈભાઈઓના ઝઘડાથી . કટાળી પુત્રી સહિત તેની માતા આ આશ્રમમાં આવી રહી છે. આ આશ્રમના કુલપતિ ગાલવમુનિ રત્નાવળીના ભાઈ છે. હમણાં એક મુનિવર આ આશ્રમમાં પધાર્યા હતા. તેમને ગાલવમુનિએ પૂછયું કે, પદ્માવતીને ભર્તા કે થશે? ત્યારે તેમણે કહ્યું કે સુવર્ણબાહુચી અશ્વથી હરાઈ અહીં આવશે. તે તેને ભત્ત થશે. રાજાએ ગાલવમુનિને મળવાની ઈચ્છા કરી તેવામાં મુનિને વળાવી પાછા ફરતાં ગાલવમુનિ રાજાને મળ્યા પલ્લાની પ્રિય સખી નદીએ સર્વ વાતથી મુનિને વાકેફ કર્યા. સુનિએ અને રત્નાવીએ પદ્માને સુવર્ણ બહુ વેરે પરણવી. ઘડીવારે પદ્માને સાવકેભાઈ પવોત્તર વિધાધર ત્યાં આવ્યું. રત્નાવલીએ તેને પદ્યાના લગ્નની અને સુવર્ણબાપુની સર્વ વાતથી વાકેફ કર્યો. પદ્યોત્તરે સુવર્ણબાહુને કહ્યું “આપ મારી સાથે વૈતાઢ્ય પર્વત ઉપર પધારે ત્યાં આપને અપૂર્વ સામગ્રી અને દ્ધિ પ્રાપ્ત થશે.” રાજાએ કબુલ રાખ્યું રાજા અને રત્નાવલી ગાલવ ઋષિના આશીર્વાદ ઝીલતા ત્યાંથી પવોત્તર સાથે વિમાનમાં બેસી રત્નપુર નગરમાં આવ્યા. થોડા જ વખતમાં સમગ્ર વિદ્યાધરની શ્રેણિઓ સુવર્ણબાહુને આધીન થઈ. અને બધા વિદ્યારે તેમને વિદ્યાધરના રાજા તરીકે અભિષેક કર્યો. અહિં રહી સુવર્ણબાહ ઘણું વિદ્યાધર કન્યાઓને પર તેમજ તેણે ઘણી વિદ્યાઓ પિતાને વાલીન કરી - આ પછી સુવર્ણબાહ રાજા પડ્યા અને ઘણી ખેચરકન્યાઓ સાથે પોતાના નગરે , આ. ઘોડા સમયમાં તેમની આયુધશાળામાં ચરત્ન - ઉત્પન્ન થયું. અને ત્યારબાદ Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચન્દ્રિ] ૧૩૯ બીજાં પણ તેર રત્નો તેમને પ્રાપ્ત થયાં આથી સુવર્ણબાહુએ પખંડ સાધ્યા અને ચકીપદ મેળળ્યું. - ચક સુખને ભેગવતા સુવર્ણબાહુ પિતાને કાળ સુખપૂર્વક પસાર કરે છે. તેવામાં વનપાલકે વધામણી આપી કે, “નગરના પરિસરમાં તીર્થકર ભગવાન સમવસર્યા છે ? સુવર્ણબાહ સમવસરણમાં ગયે. ભગવ તને વાંદી દેશના સાંભળી પિતાના આવાસે આવ્યું. પરંતુ સમવસરણુમ દેખેલા દેમાથી તેનું ચિત્ત ખર્યું નહિ આવા અનિમેષ નયનવાળા દેવને મેં સાક્ષાત્ જેયા અને અનુભવ્યા છે. તે ઉહાપોહમાં ચક્રી ભાન ભૂલી મૂર્છાગત થતાં જાતિસ્મરણજ્ઞાન પામ્ય ડીવારે ભાન આવતાં વિચારવા લાગ્યું કે, મે આટલા આટલા ભવ કર્યા છતાં હું કેવળજ્ઞાન ન પા ” તેણે તુર્ત પિતાના પુત્રને બોલાવ્યો અને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી તીર્થકર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. પૂણશક્તિથી તેમણે તપ, ધ્યાન અને જ્ઞાનમાં મન જેડયુ. અને વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું એક વખત સુવર્ણબાહુ રાજર્ષિ ક્ષીરગિરિ પાસે આવેલી ક્ષીરપણું અટવામાં આવ્યા અહી તેમણે સૂર્ય સન્મુખ નજર નાંખી સૂર્યની આતાપના લેવા માંડી તે અરસામાં કરંગક ભિલને જીવ સાતમી નરકમાંથી નીકળી સિહ થયું હતું. તે પૂંછડું પછાડ અને જગલને ગજાવતે ભક્ષ્ય શોધતે જ્યાં ત્યાં દોડાદોડ કરી રહ્યો હતે. બે દિવસથી ભક્ષ્ય નહિ મળવાથી સંપૂર્ણ ક્રોધી બની ધમપછાડા મારતો હતો તેવામાં તેની નજર આતાપના લેતા સનિ ઉપર પડી. તેણે ત્રાડ નાખવા પૂર્વક મુનિ ઉપર થાપો માર્યો સિંહને થાપ પડતાં જ સુનિ નમો અરિહંત' કહેતા જમીન ઉપર ઢળી પડયા અને સમાધિપૂર્વક મૃત્યુ પામી દશમા દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. સિંહ મૃત્યુ પામી ચોથી નરકે ગયે. આમ આઠમા ભાવમાં પાર્શ્વનાથને જીવ પૂર્ણ વિકાસની નજીક આવી ઊભો રહ્યો. અને જગત ઉપર પૂર્ણ ઉપકાર કરવા દેવલોકમાં એકાંત આવાસમાં પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યું. પાર્શ્વનાથ ભગવાન જન્મ, લગ્ન અને દીક્ષા. પત સિંહને જીવ કેટલાક ભ રખડી કોઈ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રપણે જો જન્મતાંની સાથે તેના દુર્દવથી માત-પિતા તરત મૃત્યુ પામ્યા. લોકોએ તેને દયાથી ઉછેર્યો. અને જ્યારે માટે થયો ત્યારે તેનું નામ કમઠ રાખ્યું કેરઠેર તિરસ્કાર પામતે અને લેકેની દયા ઉપર જીવતા કમઠ યૌવનવયને પાપે ત્યારે તે વિચારવા Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ લાગ્યા કે મારી સામે રહેલા કેટલાક લેાકેા હારાનુ પાષણ કરે છે. અને ખમાણમા પાકારાય છે. જ્યારે હું ઠેર ઠેર તિરસ્કાર પામું છુ. આ વૈભવ અને સમૃદ્ધિ તેમને પૂર્વભવના તપના પ્રતાપે મળી લાગે છે. હું પણ તપ કરૂં મને આ ભવમાં નહિ મળે તે પરભવમા જરૂર સમૃદ્ધિ મળશે તેણે તાપસત્રન ગ્રહણ કર્યું અને ઉગ્ર પંચાગ્નિ વિગેરે તપ કરવા માડ્યુ આથી જતે દિવસે તે કમઠતાપસના નામે પ્રસિદ્ધ થયા. . શ્રીપાર્શ્વનાથ પ્રભુને જન્મ આ જ યુદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નામે નગરી હતી તે નગરીમાં ઇશ્વાકુ વશ વિભૂષણ અશ્વસેન નામન રાજા રાજ્ય કરતા હું તેને સર્વ સ્રીએમાં શિશમણી વામાદેવી નામે પટરાણી હતી સમય જતાં તેની કુક્ષિમાં સુત્ર ખાહુ રાજાના છત્ર પ્રાણતકલ્પથી ચવી શ્વેતર વદ ૪ના દિવસે વિશાખા નક્ષત્રમાં ઉત્પન્ન થયા. વામાદેવીએ તીથ કરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વસ દેખ્યાં રાજાએ અને ઈન્દ્રોએ સ્વર્સનું ફળ કહ્યું. વામારાણી આનદ પામ્યા. અને પૂર્ણ માસે પાષ સુદ દશમના દિવસે અનુરાધા નક્ષત્રમાં સર્પના લાંછનવાળા નીલવણી પુત્રને જન્મ આપ્યા દિકુમારીકાએએ સૂતિ કર્મ કર્યું. ઇન્દ્રોએ સ્નાત્રમહાત્સવ કર્યો અને પિતાએ પણ પુત્ર જન્મના ઉત્સવ નગરમાં પ્રવર્તાવ્યે સારા મુક્તે રાજાએ પુત્રનું પાર્શ્વ એવું નામ પાડયું કારણકે જ્યારે પ્રભુ ગર્ભ માં હતા ત્યારે તેમની માતાએ કાળી રાત્રિએ પણ પડખે થઈને જતા સ`ને જોયા હતા. આ પછી અપ્સરાએથી લાલન કરતા જગત્પતિ રાજાઓના એક ખાળેથી ખીજે ખેાળે સચરતા વૃદ્ધિ પામ્યા અનુક્રમે નવહાથની ઉંચાઇવાળા થયા અને જગતને કામણુ કરનાર ચૌવનવયને પામ્યા ચવનના પરાભવ અને પ્રભાવતી દેવી સાથે લગ્ન એક વખત અશ્વસેન રાજા રાજસભામાં એસી જીનધમ ની કથાએ સાંભળવામાં તત્પર હતા તેવામાં એક રાજપુરૂષ સભામાં આવ્યે.અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યુંા હે રાજન્ ! કુશળ નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા હતા તેણે જૈનધમ માં સ્થિર રહી ઘણા વખત સુધી રાજ્ય પાર્વ્યુ. તે તૃણુવત્ રાજ્યને છેડી દીક્ષા અંગીકાર કરી. હાલ કુશસ્થળનું રાજ્ય તેના પુત્ર પ્રસેનજિત ચલાવે છે તેને એક દેવાંગનાઓને પણ શરમાવે તેવા રૂપવાળી પ્રભાવતી નામે પુત્રી છે. આ પ્રભાવતી એક વખત સખી સાથે ઉદ્યાનમાં ગઇ. ત્યાં તે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજી પાછી ફરતી હતી તેવામાં તેણે કિન્નરીઓનુ ગીત સાભર્યું પ્રભાવતી ક્ષણભર ઉભી રહી. ધ્યાનથી સાભળતાં તેને સમજાયું કે આ ગીત પાર્શ્વનાથની સ્તુતિનું હતું. પ્રભાવતી ઘેર આવી પણ તેનું ચિત્ત કિન્નરીઓના ગીતમાં ચેટયું હતું. ઉંઘમાં પણ તે ગીતની કડીએ ગાતી અને પાર્શ્વનાથના ગુણગાનને પ્રકાશતી. જેમ જેમ સમય પસાર થયા તેમ તેમ રાજકુમારી સૂકાવા લાગી. સખીઓએ માતપિતાને કહ્યું કે પ્રભાવતીનું ચિત્ત પાર્શ્વ કુમારમાં લાગેલું છે. જો કે તેણે તેમને જોયા નથી તેા પણ કિન્નરીઓના ગીતમાં તેમનું નામ સાંભળ્યા પછી તેને જગતની L Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 3 ૧૪૧ કોઈ વસ્તુ ગમતી નથી રાજા અને રાણું પણ પાશ્વકુમારનું નામ સાંભળી આનંદ પામ્યાં અને તેને સ્વયંવર તરીકે મોકલવા નિશ્ચય કર્યો વાત વાયરે જાય તેમ તે વાત કવિ ગાદિ દેશના રાજા યવને જાણું અને બેલી હઠ કે “મારા જેવા હોવા છતા પ્રભાવતીને વરનાર પાશ્વકુમાર કોણ?” તેણે તુર્ત પ્રભાવતીને મેળવવા કુશસ્થળ ઉપર ઘેરો ઘાલ્ય નગરનું ઈ માણસ આજે નગર બહાર નીકળી શતું નથી રાજન! પરાક્રમી અને પરદુઃખભંજન આપને જાણુ સાગરદત્તને પુત્ર હું પુરૂષોત્તમ ગુપ્તપણે નગરમાથી નીકળી સહાય માટે આપની પાસે આવ્યું છું” અશ્વસેન રાજા પુત્તમ પાસેથી યવનનું વૃત્તાંત સાંભળી ક્રોધથી ધમધમ્યું. તેણે કુશસ્થળની રક્ષા માટે રણશી ગુ ફૂંકયુ સૈનિએ બખતર સજ્યાં અને હથિયાર તૈયાર કર્યા. કડાગૃહમાં રહેલ પાકુમાર આ કોલાહલ સાંભળી પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે “હું છતાં આપ વડિલને યુદ્ધમાં જવાની જરૂર નથી ” પિતાએ કહ્યું “ઠ સારી રીતે સમજું છું કે તમે ત્રણ જગતને વિજય કરવાને સમર્થ છે પરંતુ તે ઘરમાં કીડા કરે તે જોવાથી મને જે હર્ષ થાય છે તે તને યુદ્ધમાં મોકલવાથી મને નથી થતું? પાશ્વકમારે કહ્યું “પિતાજી! યુદ્ધસ્થાન તે પણ મારે મન ક્રોડા રૂપ છે.” રાજા મૌન રહ્યા. પાકમારે હાથી ઉપર બેસી સિન્ય સહિત પુરૂતમ સાથે કુશસ્થળ નગર તરફ પ્રયાણ કર્યું. સેન્યની ઉડેલી રજમાં હથિયારે વિજળીની પેઠે ઝબુકવા લાગ્યાં જોતજોતામાં સન્ય કશસ્થળના પાદરે આવ્યું અને પાશ્વકુમાર દેવ વિકવિત આવાસમાં રહ્યા તુર્તજ તેમણે યવનરાજ પાસે દૂત મકર અને કહેવરાવ્યું કે “હે રાજન ! શ્રી પાર્શ્વકુમાર મારા સુખથી તમને આદેશ કરે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણું સ્વીકારેલ હોવાથી નગરીને ઘેરે ઉઠાવી લે અને તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ' વનરાજને દૂતના આ શબ્દો સાંભળતાં ફોધ ચઢયે અને તેણે દૂતને કહ્યું “તું રાજદૂત હોવાથી અવધ્ય છે. તું પાછો જા અને બાળક પાકુમારને કહેજે કે “યુદ્ધ તે ખેલાડીઓનું છે વૈભવીએાનું નથી. જીવવાની ઈચ્છા હોય તે પાછા ચાલ્યા જાઓ” તે ફરી કહ્યું “રાજન! પાશ્વકુમાર દયાળ છે તે કોઈને મારવા ઇરછતા નથી માટે જ તમને આ સંદેશે કહેવાય છે. જરા વિચાર તો કરો કે ત્રણ જગતના પતિ થવા ચોગ્ય પાર્શ્વકુમાર કયાં અને ખાબોચીયા જેટલા રાજ્યના રાજવી તમે કયા?” દૂતના આ વચને યવનરાજના સૈનિકોએ હથિયાર ખખડાવ્યાં પણ એક વૃદ્ધ મંત્રી વચ્ચે પડી બેલી ઉો “જરા સમજે, આ પાશ્વકુમાર કેશું છે? તેનો વિચાર તે કરે ઈન્દ્ર જેવા જેના સેવકે છે તેની આગળ તમારી લડવાની શી મજાલ છે? ફતે તમને સાચી વાત કહી છે. હજી મોડું થયું નથી, પાર્શ્વકુમાર દયાના સાગર છે તે સર્વ અપરાધ ભૂલી જશે?” યવનરાજ ઠડે પડશે. તેને મુખઈ માટે લજજા આવી અને કંઠમાં કુહાડે બાંધી મુખમાં તૃણ રાખી ભગવાન પાસે આવ્યું અને કહેવા લાગે હે ભગવાન! મારા અવિનયની ક્ષમા આપ મેં મારી શક્તિને વિચાર કર્યા વગર આ દુષ્કૃત્ય કર્યું છે. હું આપને સેવક છું” ભગવાને કહ્યું “તમે મારા તરફથી બીલકુલ ભય ન રાખે. મારે નથી જોઈતા દંડ કે નથી જોઈતું રાજ્ય, માત્ર જોઈએ છે, કુશસ્થલપુરના ૧૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ૧૪૨ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ઘેરાની વિદાય” ઘેરો ઉઠી ગયા યવનરાજ પ્રભુને નમી પિતાને સ્થાને ગયો અને પ્રસેનજિત. રાજા પણ પ્રભાવતીને સાથે સાથે પાર્શ્વ કુમારની સાથે વણારસી આવ્યું. તેણે અશ્વસેનરાજા આગળ પ્રભાવતીના પાવૈકુમાર સાથે વિવાહની માગણી કરી પાકુમાર વિવાહ નહિ ઈચ્છતા હોવા છતાં પિતાના અત્યાગ્રહથી કબુલ થયા છે કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે મારે અપપણું ભાગ્ય કમ બાકી છે. આ પછી પ્રભાવતી સાથે સંસારસુખને ભાગવતાં ભગવાને કેટલાક સમય પસાર કર્યો કમઠ તાપસ સાથે સમાગમ લોકેના ટેળેટેળાં નગર બહાર ઉલટતા હતા. કોઈના હાથમાં હાર તે કોઈના હાથમાં ભેટણ હતા સોએ સારાં કપડાં અને ઘરેણાં પહેર્યા હતા. ચારે બાજુ ઉત્સાહ અને ભક્તિનુ વાતાવરણ હતુ આનદ અતિરેકમાં કેલાહલ પણ તેજ નગરમાં ચારે બાજુ ફેલાય હતે ગેખે બેઠેલ પાર્શ્વકુમારે આ જોયું અને સેવકને પૂછયું કે આજે નગરમાં કઈ મહત્સવ છે કે શુ? સેવકે જવાબ આપ્યો “હે સ્વામી નગરમાં મહોત્સવ કે ઉત્સવ નથી પરંતુ કમઠ નામને તાપસ પંચાગ્નિ તપ કરે છે તેની પૂજા કરવા નગરના લેકે ઉલટહ્યા છે? પાWકુમારે કૌતકથી ત્યાં જવાને વિચાર કર્યો અને પરિવાર સહિત ત્યા પહોચ્યા લોકેએ કુમારને માર્ગ આપે અને તે તાપસની નજીક આવી ઉભા રહ્યા. તાપસ ધોમધખતા તડકામાં ઉઘાડા શરીરે ચારે દિશાએ અગ્નિકુંડ રાખી આતાપના લેતો હતે લોકો તેના તપની પ્રશ સા કરતા હતા ભગવાને ક્ષશુભર તેની સામે, અગિન સામે અને લોકે સામે નજર ફેંકી. તેમને લોકેનો અજ્ઞાનતા પ્રત્યે, અને તાપસના અજ્ઞાન કષ્ટપ્રત્યે દયા ઉપજી આ કરતાં પણ જ્યારે જ્ઞાનથી કાઠમાં બળતા સપને જે ત્યારે તે તે બોલી ઉઠયા કે “જે તપમાં દયા નથી તે તપ નથી અને કયા અને તપ વિના ધર્મ પણ ક્યાથી સંભવે?”કમઠ લાલચોળ આંખ કરી બોલી ઉઠયે “રાજકુમાર! તમે હાથી, ઘોડા ખેલાવી જાણે, સ્ત્રીઓના રંગ ગગ જાણે, ધમ તે અમારા જેવા તપસ્વીઓ જ જાણે.” પ્રભુએ તત્કાળ સળગતા અગ્નિમાંથી એક લાકડું ખેચી કઢાવી અને કહ્યું “તમને ખબર છે કે આ લાકડામા સર્ષ બળી રહ્યો છે અને સર્ષ બન્યાનું જેને ભાન નથી તેને જય વિનાને તપ શા કામને?” સભાળપૂર્વક ભગવાને લાકડું ચીરાવ્યું તે તેમાથી અર્ધ બળેલ સર્પ નીકળે ભગવાને સર્પને નવકારમંત્ર સંભળાવી. આરાધના કરાવી, આ સર્પ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે નાગરાજ થયે, લોકેનાં ટેળાં ઘડીક પહેલાં કમઠ તાપસની સ્તુતિ કરતાં હતા તે નિંદામાં પલટાયાં અને કુમારના વિવેક, અને જ્ઞાન પ્રત્યે ભાવથી નમી પડયાં સમય જતાં કમઠ તાપસના મૃત્યુ પામી અજ્ઞાન તપના પ્રભાવે મેઘમાળી નામે દેવ થયે. દીક્ષા. એક વખત વસંતઋતુમાં પાશ્વકુમાર રાણુ સહિત ઉદ્યાનમાં પધાર્યા. વનરાજીને જોતાં અને આકાશને નિહાળતાં કુમારે ઉદ્યાનની મધ્યમાં એક પ્રાસાદ દે. પ્રાસાદમાં Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૪૩ પ્રવેશી રહેવવિમાને પ્રણામ ક્યું અને ત્યારબાદ રંગમંડપમાં ચિત્રે નિહાળવા લાગ્યા. આ ચિત્રોમાં નેમિનાથ ભગવાનના જીવનનું આલેખન હતું. તેમાં રમતીને ત્યાગ, પશુને પિકાર. ગિરનારમાં આવવું, કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ સત્ર આલેખેલું હતું. પકુમાર આ જોઈ, વૈરાગ્ય ભાવિત થયા. કે તુર્ત અવસર જાણ કાતિક દેએ નાય' તી પ્રવર્તાવે ની વિનતિ કરી. ભગવાને ગણિકાન આપવા માંડયું અને વને અને વિશાળા નામની શિબિર ઉપર આરૂઢ થઈ આશ્રમ ઉદ્યાનમા પધાયો. અને પોષ વદ ૧૧ના દિવસે ઝુરાધા નક્ષત્રમાં અમ તપ પૂર્વક ત્રણ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા લેતાની સાથે જ ભગવાનને મન:૫ય જ્ઞાન થયું. દેએ દીક્ષા કથાક મહેન્સર ઉજ ગવાન આત્મધ્યામાં રહુ કરતા બે દિવસ બાદ કેપટ નામના ગામમાં પધાયા અને ધન્યને ત્યાં તેમણે પમાનધી પારણું કર્યું. દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યો અને પારણાના સ્થાને ધન્ય રત્નપીઠ સ્થાપી શ્રણ અવસ્થા કલિકુંડ તીર્થ. ભગવાન રામનુગ્રામ વિચારતા કાદંબરી રવમાં આવ્યા અને ત્યાં રહે છે વરના કાંઠે કસિગ્ન શાને રહ્યા ભગવાન આત્મમમાં લીન હતા. તેવામાં મહીધર સામે હાથી સરેવરમાં પાણી પીવા અને તેણે ભગવાનને જોયા કે તુર્ત તેને જાતિસ્મર સાન થયું. અને તે વિચારવા લાગ્યો કે “આ મહાપુરૂષના દર્શનથી જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે પ્રાપ્ત ન થાય, હું પૂર્વજન્મમાં હેમ નામને કુપુત્ર હતે નશીબ એગે મારું શરીર વામન હતું. કે મારી ખુષ મશ્કરી કરતા તેથી હું જંગલમાં ચાલે છે. ત્યાં મને એક સુરિને એક દો કે સુનિ પાસે દેસાની જાણ કરી પણ સુનિસે મને સાધુપડ્ડા માટે કોચ મની દીક્ષા ન આપી. પરંતુ શ્રાવક વ્રત આપ્યું. હું સારી રીતે શ્રાવક તને પાળતો હતે. લેકેને કે કેફને હેરાન હેાતો કરતો છતાં મારા વામનઃપને આગળ ધરી લેકે મને પજવતા હતા અંતકાલે રાત્તનથી પ્રત્યુ પામી ગામના તિરસ્કાર અને મેટી કાયાના પ્રેમને લઈ આ લરમાં હું હાથ થશે પણ મને ખેદ થાય છે કે હું આ પટ્ટના ભવમાં આ કલ્પવૃક્ષ સમાન મહાત્માની શું સ્ત્રા કરૂ?. હું જે અત્યારે માનવ હતા તો તેમને મારું સમગ્ર જીવન રૂપી કલ્યાણ સાધન પણ હા તે પણ આ પછી તે સરોવરમાં પેઠો હાર્યો અને તેણે કન્ડના પુ . ગગનને વરૂ પ્રદક્ષિg દઈ પુથી લગાનની પૂજા કરી. અને તે પોતાના અભિને ધન્ય મતો પતન અને એ આ પછી દેશે પણ જ્ઞાનની સુધિત વસ્તુમાંથી જ કરી અને ભક્તિ કરી. આ અરસામાં કે પુરૂષે ચંપાનગરીના રાજા કહુને ખબર ઝપી કે નજીકમાં ભગવાન કાકા કાને હા છે. કકડુ લગાનના કાઉસગ ને કાળે. ને દગાનને Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુજ્ય વંદન કર્યું પણ ભગવાન ધ્યાન ધરતા મૌન રહ્યા ભગવાનના વિહારબાદ સ્મૃતિચિન્હ તરીકે કરકંડુ રાજાએ ત્યાં એક પ્રાસાદ બંધાવ્યું. અને નવહાથની ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપના કરી. તે દિવસે તે સ્થાન કલિકુંડ તીર્થ નામે પ્રસિદ્ધ થયું. અને ભગવાનની પૂજા કરનાર હાથી મૃત્યુ પામી આ તીર્થને રક્ષક વ્યંતર દેવ થશે ત્યારથી આ સ્થાન ખુબજ પ્રભાવશાળી અને ચમત્કારિક બન્યું. અહિચ્છત્રા નગરી અને અહિછત્રા તીર્થ. પાર્શ્વનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા શિવપુરી નગરીના કેશાબ નામના વનમાં પધાર્યા અને ત્યાં કાઉસગ ધ્યાને રહ્યા. આ તરફ ધરણેન્દ્ર પિતાની સભામાં રહેલી દેવઋદ્ધિ જે વિચારવા લાગ્યા કે આ દ્ધિ કયા કર્મથી મને મળી. અવધિજ્ઞાનને ઉપગ મુકતા તેને પ્રભુને પૂર્વભવને ઉપકાર યાદ આવ્યું. તે તત દેવસભા છેડી ભગવાનના કાઉસગ સ્થાને આવ્યું તેણે ભગવાનને ધૂમધખતા તડકામાં કાઉસ્સગ્રુધ્યાનસ્થિત જોયા આથી ભક્તિથી સહસ્ત્રફણાવાળું નાગરૂપ ધરી ભગવાનના મસ્તક ઉપર રહ્યો અને ભગવાન ઉપર છાયા વિસ્તારી તડકાને દૂર કર્યો. નિર્મોહી ભગવાને કાઉસગ્ન પુરા થતાં ત્યાંથી વિહાર કર્યો. પણ તે સ્થાને જતે દિવસે લેકેએ એક નગર વસાવ્યું જે અહિંછત્રા નગરી નામે પ્રસિદ્ધ થયું અને ત્યાં જે જિનમદિર બંધાવાયું તે અહિછત્રા તીર્થ નામે પ્રસિદ્ધિ પામ્યું કુટેશ્વર તીર્થ. ભગવાન ગ્રામ, અરણ્ય, પર્વત વિગેરેમાંથી પસાર થઈ અનુક્રમે રાજપુર નગર સમીપે કાઉસગ્ગ ધ્યાને રહ્યા તેવામાં તે નગરના રાજા ઈશ્વરને સેવકે સમાચાર આપ્યા કે ભગવાન અહિં કાઉસગ થાને રહ્યા છે. રાજા તુર્ત ભગવાનના કાઉસ્સગ્ય સ્થાને હર્ષભેર આવ્યે ભગવાનને દેખતા તેનું મગજ ભમવા લાગ્યું અને તે મૂચ્છી ખાઈ જમીન ઉપર ઢળી પડયે મૂચ્છ ઉતરતાં તે બે કે “મને ભગવાનને દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું છે. હુ પૂર્વભવમાં વસંતપુર નગરમા દત્ત નામને બ્રાણાયું હતું મારા શરીરે કે પગ થયો. સગા અને સબંધી મારી તરફ બેદરકાર બન્યા. મને જીવન ઉપર કંટાળો ઉપજ્યા અને હું જીવનને અંત આણવા ગંગામાં જે કુદકે મારવા ગયે કે તુર્ત આકાશમાર્ગ જતા મુનિએ મને રે. મુનિ હેઠા ઊતર્યો અને મને કહેવા લાગ્યા કે “દુઃખનું ઔષધ સત્ય નથી પણ ધર્મ છે? તેમની પાસે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો અને ત્યારથી મેં મારું જીવન ધર્મ માર્ગે વાળ્યું એક વખત હું જનમદિરે ગયે ત્યાં મેં ભગવાનનાં દર્શન કર્યા અને ત્યારબાદ સમિને વંદન કરી તેમની પાસે બેઠો, આ અરસામાં યુપકલિક નામના એક શ્રાવકે સનિને કહ્યું કે “આવા રોગી માણસે જીનમંદિરમાં આવી શકે ખરા?’ મુનિએ જવાબ આગે કે “અવગ્રહનું પાલન અને આશાતનાને ત્યાગ કરી ખુશીથી આવી શકે અને દેવ Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર] ૧૪૫ વદન કરી શકે?” ફરી પુષ્પકલિકે મુનિને પૂછ્યું કે “આ માણસ મરીને કઈ ગતિ પામશે?” મુનિએ જવાબ આપ્યો “આ દત્ત બ્રાહ્મણ મરી મરઘો થશે.” આ શબ્દ સાંભળતાં હું રડી પડયો, અને કહેવા લાગે કે “ભગવત ! આ ભવમાં તે હું કોઢથી પીડાછુ અને વળી આવતા ભવમાં હુ તિર્થં ચ મરઘ થઈશ? ભગવાન ! મારે તરવાનો કોઈ ઉપાય નહિ હોય?” મુનિએ જવાબ આપે કે “ભાવિભાવને કઈ મીટાવી શકે તેમ નથી. પણ તારે બહુ શોક કરવાનું કારણ નથી કારણકે મરઘાના ભવમા તને મુનિને દેખી જાતિસ્મરણ જ્ઞાન થશે અને ત્યાં તે અણમણ કરી મૃત્યુ પામી રાજપુર નગરને રાજા થઈશ.” સુનિના આ જવાબથી મને કઈક શાંતિ વળી અને ધર્મમાર્ગમા વધુ સ્થિર થયે મને જાતિસ્મરણથી ખા સર્વભવ યાદ આવ્યા છે તે આ પ્રભુના દર્શનને પ્રતાપ છે ” પ્રભુએ કાઉસગ્ગ ધ્યાન પાળી વિહાર કર્યો પણ રાજાએ આ સ્થાનની સ્મૃતિ માટે ત્યાં એક ચૈત્ય બનાવ્યું અને તેમા પાશ્વપ્રભુની પ્રતિમાને પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપન કરી જતે દિવસે આ સ્થાન પ્રકટેશ્વર નામના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું અને ત્યા વસાવેલું નગર કુકટેશ્વર નગર કહેવાય મેઘમાળીને ઉપસર્ગ. એક વખત વિહાર કરતા ભગવાન કેઈ એક તાપસ આશ્રમ નજીક આવી પહોચ્યા સ ધ્યા સમય વીત્યે હતે. પક્ષિઓ પોતપોતાના માળામાં પાછાં ફરતાં હતાં સૂર્ય પશ્ચિમસમુદ્રમાં ડુબી આકાશને લાલ બનાવી રહ્યો હતે ભગવાન એક કુવાની પાસે રહેલા વડવૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યાઆ અરસામાં મેઘમાલી દેવને અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ યાદ આવ્યો અને તેને ભગવાનની સાથેની વેરપર પરા તાજી થઈ. ક્રોધથી ધમધમતે પાપાત્મા મેવમાલી ભગવાન પાસે આવ્યા. ભગવાન તો મેરૂ સમ નિષ્પકપ ધ્યાનમાં હતા મેઘમાલીએ પ્રથમ હાથી વિમુર્થી અને તેમણે સુઢાથી ભગવાનને પછાડવા માંડયા પણ છેવટે થાકી તેણે સિંહ વિદુર્થી સિહ જંગલને ધ્રુજાવે તેવી ત્રાડે નાંખવા લાગ્યા પણ તે ત્રાડ ભગવાનના ધ્યાનમાં તરંગની જેમ લીન બની. આ પછી મેઘમાલીએ સાપ.વિછી. તાલ વિગેરેના અનેક પ્રતિકુલ ઉપસર્ગ અને દેવગનાઓના હાવભાવ રૂપ ઘણુ અનુકુલ ઉપસર્ગો કર્યા પણ ભગવાન તો પોતાના ધ્યાનથી જરાપણ ચલિત ન થયા. મેઘમાલી કોધથી ખૂબ ધમધમ્યું. તેણે આકાશમાથી અનર્ગત વૃષ્ટિ આરંભી જોતજોતામાં ચારે બાજી પાણી ફેલાય વિજળીના ઝબકારા અને કાને છેડી નાખે તેવા મેઘના ગડગડાટ થવા માંડયા પાણી વધતું વધતુ કટી અને છાતી એળગી ભગવાનની નાસિકા સુધી આવી પહષ્ણુ, ધરણેન્દ્રનું આસન કયુ. ભગવાનને ઉપસર્ગ દેખતા દેવગનાઓ સાથે ધરણેન્દ્ર ત્યાં આવ્યો તેણે ભગવાનને નમસ્કાર કર્યો અને ભગવાનને પગ નીચે કમળ. મસ્તક ઉપર સાતફણાવાળા સપનું છત્ર તેમજ સામે ચામર અને કુલની માલાપૂર્વક દેવાંગનાઓનું નૃત્ય આર ભી ભગવાનની સેવામા તત્પર બન્યું. મેઘમાલી જેસથી, પા વરસાવતો ગયે પણ ભગવાન પાણીના તળ ઉપર બીરાજેલ કમળ ઉપર જમીનની પેઠે ધરણેન્દ્રની ઋદ્ધિ પૂર્વક કાઉસ્સગ્રુધ્યાનમાં નિશ્ચળ રહ્યા પાણી Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ doug son, Petit [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરું વરસાવતા મેઘમાલી ઉપર કે, ભક્તિ કરતા ધરણેન્દ્ર ઉપર તેમની દૃષ્ટિ સરખી હતી મેઘમાલી ઉપર નહાતા દ્વેષ કે ધરણેન્દ્ર ઉપર નહાતા જરા પણ રાગ, પરંતુ સ્વામિલક્ત ધરણેન્દ્રથી મેઘમાલીના ઉપસર્ગ ન જોવાયા અને તેણે તિરસ્કાર યુ ક મેઘમાલીને કહ્યુ ‘મુખ ! પૂર્વ ભવમાં હુહુ મેશ ઉપકાર કરનાર પ્રભુ પર તુ ખાટું વૈર વર્ષાવે છે ભગવાન તે સમષ્ટિ છે” ધરણેન્દ્રના વચને મેઘમાળી કપ્યા. તેણે ભગવાનની ક્ષમા માગી અને ત્યારબાદ ધરણેન્દ્ર તથા મેઘમાલો ભગવાનની સ્તુતિ કરી સ્વસ્થાને પધાર્યા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા ચતુર્વિધ સંઘની સ્થાપના. < ભગવાન દીક્ષા પછી ચેારાસી દિવસે ફ્રી આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યાં અને થાતકી વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાનમા ચાર ઘાતી કર્મોના ક્ષય કરી ચૈતરવદ ૪ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ હતા ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યુ દેવાએ સમવસરણની રચના કરી અને વચ્ચે સત્યાવીશ ધનુષ ઉંચુ ચૈત્યવૃક્ષ'ખનાવ્યું. ભગવાન સુવણૅ કમલ ઉપર પંગ ધરતા પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી મા ત્તિસ્થલ્લુ' કહી સિહાસન ઉપર આરૂઢ થયા. અશ્વસેન રાજા, વામામાતા અને પ્રભાવતી દેવી પશુ સમય્સણુમા આવ્યા અને યથાસ્થાને બેઠાં, ઇન્દ્રે ભગવાનની સ્તુતિ કર્યો ખાદ ભગવાને દેશના આપી આ દેશનામાં ભગવાને દાન, શીલ, તપ અને ભાવનું સ્વરૂપ સમજાવ્યું અને તે દરેક દાનના–જ્ઞાનદાન, અભયદાન, અને ધર્મ ઉપકરણદાન_વિગેરેના ભેદ ખતાવ્યા. જ્ઞાનદાન ઉપર ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસંતની કથા, ધર્મોપકરણ દાન ઉપર રહિણીની કથા અને અન્નદાન ઉપર સુંદરની કથા કહી તેમજ શિયળ ઉપર મદનરેખાની થા, તપ ઉપર સનત્ક્રુમારની કથા, વ્રત ભંગ ઉપર મહામની કથા તથા વ્રતપાલન ઉપર યુરિક કડીકની કથા કહી જીવાને ધર્મ પમાડયેા. દેશનામાદ કેટલાક લેાકેાએ ચારિત્ર, કેટલાકે શ્રાવકપણુ, તે કેટલાકે સમકિત વિગેરે વ્રત નિયમાને ગ્રહણ કર્યો. . ' અશ્વસેન રાજાએ હસ્તિસેન પુત્રને ગાય સેાપી ભગવાન પાસે દીક્ષા લીધી વામામાતા તથા પ્રભાવતી દેવીએ પણ સાધ્વી પાસે દીક્ષા સ્વીકારી શુદ્ધ રીતે વ્રત પાળી દેવલાકે ગયાં અને ત્યાર્થી ચવી મહાવિદેહ ક્ષેત્રમા મુક્તિગતિને પામશે પાર્શ્વનાથ ભગવાનને ૧ આય દત્ત, ૨ આર્ય ધાષ. ૩ વિશિષ્ટ ૪ બ્રહ્મ. ૫ સેામ. ૬ શ્રીધર ૭ વીરસેન ૮ ભદ્રંચશા ૯ જય અને ૧૦ વિજય એમ દશ ગણધર થયા ભગવાને તેમને ત્રિપદી આપી. તેમણે તેને અનુસરી દ્વાદશાંગીની રચના કરી અને જેની ભગવાને અનુજ્ઞા આપી. આ પછી પ્રથમ પેરિસીપૂર્ણ થતા બીજી પેરિસીમા ગણધર ભગવંતે દેશના આપી આ દેશનામા ગણધર ભગવતે કહ્યું ‘સમ્યક્ત્વપૂર્ણાંકનું જ્ઞાન તે આજ્ઞાપ્રધાન જ્ઞાન છે, વૈયાવચ્ચ વિનય વિગેરે સવે ભક્તિના પર્યાયેા છે આ ભક્તિની પ્રળતાથી જીવ તી કર નામ કર્મના પણ અંધ કરી શકે છે. તેમજ ભક્તિને માટે અવસરે ક્તિમાંન સાધક અપવાદ પણ સેવી શકે છે, સુભદ્રાએ ભક્તિના વશે સ્પર્શ કરી મુનિની આખમાંથી તનુખલું કાઢ્યુ છતાં અને રેવતી શ્રાવિકા વીરભગવાનને માટે કાળાપક અનાવવામાં આયા ને કરનાર થવા . Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાથ ચરિત્ર ૨૪૭ છતાં કયા સાધશે આ ભક્તિ તીર્થયાત્રા, જિનપૂજા, ગુરૂસ્તવન વગેરે અનેક રીતે થઈ શકે છે. અહિં પૂજન ઉપર વિરસેન અને શુકરાજની કથા તથા ભાવપૂજા ઉપર રાવણ અને વનરાજની કથા કરી ભવ્ય અને તેમણે પ્રતિબોધ પમાડે દેશના પૂર્ણ થયા બાદ સૌ પોતપોતાના સ્થાને ગયા પાર્શ્વનાથ પ્રભુના શાસ્ત્રમાં પા નામે શાસનદેવ અને પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી દઈ પાયક્ષ કાચબાના વાહનવાળે કૃષ્ણવર્ણકાળે, હસ્તિ જેવા મુખવાળે, નાગની ફાના છત્રથી શોભતે, ચાર ભૂજાવાળો. બે વામણૂજામાં નકુલ અને સર્પ તથા બે દ િભૂકામાં વીરું અને સર્પ ધારણ કરનાર કર્યો. તથા પદ્માવતી કુર્કટ જાતિના સપના વાડનવાળી, સુવર્ણ સરખા વર્ણવાળી બે દક્ષિણ ભૂજામા પદ્ધ અને પાસ, તથા બે વામ ભૂજમા ફળ અને અકુશ ધારણ કરનારી થઈ સાગરદત્તની દીક્ષા જાત ઉપર ઉપકાર કરતા ભગવાન એક વખત પુંડ્ર નામના દેશના સાકેતપુર નગરના આસ્રોદ્યાનમાં આવ્યા તેવામાં તાલિમી નગરને સાગરદત્ત નામને એક વણિક પુત્ર ભગવાન પાસે આવ્યે અને ભગવાનને વદન કરી ધર્મદેશનામાં બેઠે. આ સાગરદત્ત પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ પુત્ર હતો. તે ભવમાં તેની સ્ત્રી કોઈ બીજા પુરૂષ સાથે આસક્ત થએલ હોવાથી તેણે તેને ઝેર આપી હાર ફેંકી દીધે પણ એક ગોવાલણે તેનઝેર ઉતારી તેને ત્યા સાજો કર્યો. સાજો થએલ બ્રાહ્મણ પુત્ર પરિવ્રાજક થઈ મૃત્યુ પામી સાગદત્ત નામેષ્ઠિ પુત્ર થયે અને પેલી ગોવાલણ મૃત્યુ પામી વણિક પુત્રી થઈ અગરદન યુગન થયે તેને ઘરમાં સ્ત્રીઓના માગાં આવ્યા તે પણ તેને સ્ત્રી પરણવાની ઈચ્છા ન થઈ પેલી વણિક પુત્રીનું પણ માગું આવ્યુ. સાગરદત્તે તેને પાછું ઠેલ્યુ. વણિક પુત્રીએ સંકેતથી સમજાવ્યું કે બધી સ્ત્રીઓ એવી હોતી નથી. આ પછી સાગરદન તેને પર એક વખત તે પરદેશ ગયે. ત્યાં તેણે સાતવાર ધન મેળવ્યું અને ગુમાવ્યું. આઠમીવાર તેને વહાણમાથી ખલાસીઓએ ફેંકી દીધું. તરતે તરત તે સસરાના ગામ પાટલા પથ નગરે આવ્યો સસરાએ તેને આદર સત્કાર કર્યો વહાણવટીઓ પણ ઘોડે. દિવસે ત્યાં આવ્યા સાગરદને તેમને ઓળખ્યા અને રાજાને જણાવી તેમની પાસેથી પિતાને માલ પાછે લીધે આ પછી સાગરદન ધનવાન થયા અને રાજાને માનીતો થયે તે જુદા જુદા ધર્મનાયકેને બોલાવતા અને દેવ, ગુરૂ ધર્મ સંબધી પ્રશ્નો પૂછતે. પણું તેને કઈ જગ્યાએથી સમાધાન ન થયું. ભગવાનની દેશનામા ભગવાને સાગરદત્તના પ્રશ્નને ધ્યાનમાં રાખી દેવ ગુરૂ. ધર્મ સંબધી દેશના આપી. સાગરદત્ત પ્રતિબોધ પામ્યો અને ભગવાન પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. ભગવાનના ચાર શિષ્ય એક વખત ભગવાનને શિવ, સુદર, ગોમ અને જય નામના ચાર શિખે એ પ્રશ્ન પૂછ્યું કે “હે ભગવાન! અમે મે ક્યારે જઈશું. ભગવાને જવાબ આપે કે “તમે આ Page #352 -------------------------------------------------------------------------- ________________ ' ૧૪૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ભવમાં જ માક્ષે જવાના છે ' ભગવાનના ઉત્તર સાંભળી તેઓએ વિચાર કર્યો કે ‘આપણને મેાક્ષ મળવાનું છે તે શા માટે તપકષ્ટ સહન કરવું.' તેમણે તપત્યાગ ઢેડી દીધા અને ખાન, પાનમાં મસ્ત ખની પોતાનું જીવન વીતાવવા માડયુ અને ખીજાઓને પણ તપત્યાગ કરવા એ ફ્રાગટ છે એમ ઉપદેશ આપવા માંડયેા પરન્તુ મતકાલે એમને શુદ્ધ બુદ્ધિ સૂઝી, વૈરાગ્ય ભાવના જાગી અને ક્ષશ્રેણિ ઉપર ચઢી સિદ્ધિગતિ પામ્યા. પરન્તુ તેમણે આપેલા ઉપદેશ જતે દિવસે મૌદ્ધ ધર્મ તરીકે પ્રસિદ્ધિ પામ્યા ---- અદત્ત અને અશાકમાલીની દીક્ષા. નાગપુર નગરમાં ભગવાન એક વખત પધાર્યા. તેમના સમવસરણમાં ભગવાને અદત્ત અને ચડસેનને તેમના પૂર્વ ભત્ર કહ્યો. આથી બંધુદત્તે ચડસેન અને પેાતાની સ્ત્રી સાથે દીક્ષા ગ્રહણ કરી અને શુદ્ધ ચારિત્ર પાળી ત્રણે જણુ સહસ્ત્રાર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ભગવાન વિહાર કરતા હતા તે વખતે અશાક નામના માળી ભગવાન પાસે આવ્યા. તેણે ભગવાનની દેશના સાંભળી. ભગવાને તેને તેના પૂર્વભવ કહ્યો કે તે પુર્વ ભવમાં એક સુનિ પાસેથી એવું સાંભળ્યુ કે નવ પુષ્પથી પૂજા કરનાર નવમે ભવે મુક્તિ જાય આથી તું રાજ નવ પુષ્પથી પૂજા કરવા લાગ્યે આમ જન્માજન્મ તારી ઋદ્ધિ વધવા લાગી, અને તુ આ નવમા ભવમાં લૂરા ગામમાં ઉત્પન્ન થયા છે. અને નવકોડ ગામાના રાજાં થયા છે ” પૂર્વ જન્મના વૃતાંત સાંભળી માળી પ્રતિખાધ પામ્યા અને તેણે ભગવાન પાસે દીક્ષા અગીકાર કરી અન્તે સિદ્ધિગતિ મેળવી. આમ ઘણા જીવાના ભગવાને ઉદ્ધાર કરી જગત્ ઉપર ઉપકાર કર્યો. ભગવાનના પરિવાર અને નિર્વાણુ. પૃથ્વીતળ ઉપર વિચરતા ભગવાન પાર્શ્વનાથને સાળ હજાર સાધુ, આડત્રીસ હજાર સાધ્વી, ત્રણસેાને પચાસ ચૌદપૂર્વ ધારી, એક હજારને ચારસા અવધિજ્ઞાની, સાડા સાતસે મન: વજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસેા વૈક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ અને ચાસઠ હજાર શ્રાવકા, ત્રણુલાખ અને સત્તોતેરહજાર શ્રાવિકા આટલેા પરિવાર થયું. ભગવાન પાતાના નિર્વાણ સમય નજીક આન્યા જાણી સમેતશિખરગિરિ પધાર્ચો. અને તેત્રીશ મુનિએ સાથે ભગવાને અણુશણુવ્રત સ્વીકાર્યું. અંતે શ્રાવણુ છુદ ૮ ના દિવસે વિશાખા નક્ષત્રમાં ભગવાન તેત્રીશમુનિ સાથે પરમપદ પામ્યા ભગવાન પાર્શ્વનાથે ગૃહસ્થપણામા ત્રીશવ અને વ્રત પાલનમાં સીત્તેરવ એમ કુલ સે વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભાગવ્યું નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્રાશી હજાર સાતસે અને પચાસવ ગયા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ માથે પધાર્યાં તે વખતે શક્રાદિક ચેાસઢ ઇન્દ્રોએ સમેતશિખર ઉપર આવી પ્રભુના ઢેઢુના તેમજ અન્ય મુનિરાજોના દેહના યથાવિધિ અગ્નિસ સ્કાર કર્યો દાઢા આદિ અવયવેા ચથાયેાગ્ય સ્થાને સ્થાપી ચ્યવન કલ્યાણકના મહેાત્સવ ઉજવી ઈન્દ્રાદિ દેવા સ્વસ્થાને થયા. *પા નાથ ચરિત્ર સ’પૂ. નવમું પ સંપૂર્ણ . આ પાર્શ્વનાથ ચરિત્રમા મુનિના ઉપદેશની આ દર લલિતાગ વગેરે ખત્રીસ અત્યંતર કયાએ આવે છે. આ કથાત્રે જુદા જુદા સ્થળે આચાર્ય મહારાજાએએ આપેલા ઉપદેશમા સમાય છે. માટ ત્રિપુષ્ટિમાં કે લઘુ ત્રિષષ્ટિમા આ કથા નથી પણ સ્વતંત્ર પાર્શ્વનાથ ચત્રિમાં તે આવે છે. ' Page #353 -------------------------------------------------------------------------- ________________ ત * ૨ : " છે અને " - , ' , 1 * * ન * - ક ૪ ન - કે હું . ર જંગલમાં ભૂલા પડેલા સાધુઓને નયમારે પ્રતિ લાગ્યા. પ્રથમભવ. પૂ. ૧૪૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ હાઅમારો અને : - Ahક s - = - = = ર રબા 0 1 1 5 -ધન ' ' ' ' ' , I * 1 40 ( 1 1 * * * - - * * * નવા નામના રાજાના નાના નાનાએ ' ગરમ , * * * ૧ ભરતચક્રવર્તિએ મરીચિને વંદન કર્યું અને કહ્યું કે “તમે આ વિશીના છેલ્લા તીર્થકર થશે” મરીચિ પરિવ્રાજક અહે અહે મારું કુળ બોલવા પૂર્વક નાચી ઉો તેથી તેણે નીચત્ર કમ ઉપાર્જન કર્યું હતીયભવ, પૃ. ૧૫૦ Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ચરિત્ર ૧૪૯ - રૂ નામ - - શ્રી મહાવીર ચરિત્ર. (૧) પૂર્વભવ વર્ણન, પ્રથમ દ્વિતીય ભવ-ગ્રામચિંતક નયસાર અને ધર્મ દેવલોકમાં દેવ. આ જ બુદ્દીપના પશ્ચિમ મહાવિદડમા મહાવમા વિજયમાં લંકા નગરીને જીતે તેવી જયંતી નામની નગરી હતી તે નગરીમાં શત્રુમર્દન નામે રાજા રાજય કરતો હતે. આ રાજાને પિતાના તાબાના પૃથ્વી પ્રતિષ્ઠ ગામને ઉપરી નયસાર નામે સેવક હો તે રાજાને માટે કચ્છ લાવવા એક વખત સાથીદારે સહિત જંગલમાં ગયે. મધ્યાહ્ન સમયે તે સાઈથી જુદા પડેલા અને જગલમાં ભૂલા પડેલા મુનિઓને જોયા. તેણે તેમને પ્રતિલાવ્યા અને નગના માર્ગ સુધી મુકી આગે. મુનિએ તેને ધર્મોપદેશ આપે. સરળ નયસારને તે ધર્મોપદેશ પરિણમ્યો અને તે વખતે જ તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું સાધુઓ નગર તફ઼ ચાલ્યા નયસાર મુનિઓ દેખાય ત્યા સુધી ત્યાં છે અને પિતાને મુનિના સમાગમથી ધન્ય માનતો કામે વળગે તેણે મુનિને ધર્મોપદેશ દઢ કર્યો, અને છેવટે સમ્યક્ત્વનું પાલન કરી નયસાર મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં બે પાપમના આયુષ્યવાળો દેવ ધ. ત્રી-ચે ભવ–મરીચિ અને બ્રહ્મદેવલોકમાં દેવ દેવલોકમાથી એવી નયસાર જીવ ભરત મહારાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે જન્મતાં તેનામાં કિગણોને આવિર્ભાવ હોવાથી તેનું નામ મરીચિ પાડયું ઋષભદેવ ભગવાન પાસે તેણે ચારિત્ર અગીકાર કર્યું. અને અગીયાર અંગ ભ. એક વખત ગ્રીષ્માતમાં તાપ અને તૃષાથી પીડાએલ મરીચિને ચારિત્રઆવરણ કર્મનો ઉદય થયે તેના ચારિત્ર પરિણામ ઢીલા પડ્યા તેને ચારિત્રભાર મેરૂપર્વતના જેવો કઠીન લાગે સાથે સાથે વ્રત છોડી ઘેર જવામાં પણ તેને શરમ લાગી, તેથી વિચાર્યું કે “આ સુનિઓ મનદંડ, વચનદડ અને કાયદડથી વિરત છે. હું તો તેમ કરી શકું તેમ નથી. માટે ત્રણદડ બતાવવા માટે ત્રિદંડનું લાછન ભલે રહ્યું સાધુઓ લેચ કરાવે છે. પણ હું તો જટા રાખીશ અગર શસ્ત્રથી મુંડન કરાવીશ. મુનિઓ ખુલે પગે વિહાર કરે છે તે હું ચાખડી કે જેડા રાખી ફરીશ. મુનિઓ કષાય ગહિત હોવાથી શ્વેતવસ્ત્રો પહેરે છે હું કષાયી લેવાથી કષાયિક વસ્ત્રો પહેરીશ મુનિ મહાવ્રત ધારે છે હું અણુવ્રત ધારીશ મુનિએ પ્રાસુક અન્નપાન ગ્રહણ કરે છે, હું અપ્રાસુક અન્નપાન ગ્રહણ કરીશ” એમ વિચારી ચારિત્રભન મરીચિએ ત્રિદંડી વેષ ગ્રહણ કર્યો આમ છતા ભગવાનની સાથે વિહાર કરે છે અને લેકે તેને નવાવેષ સંબંધી પૂછે છે ત્યારે મરીચિ કહે છે કે “મારાથી -ચાસ્ત્રિભાર સહન ન કરી શકાયે માટે હું Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ આ વેષ રાખુ છું મરીચિના ઉપદેશથી કઈ પ્રતિબંધ પામતું તે તેને દીક્ષામાટે તે પ્રભુ પાસે મોકલો એક વખત વનીતા નગરીમા ભગવાન સમવસર્યા તેમણે દેશનામાં ભવિષ્યમાં થનાર તીર્થકર, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવનાં નામ કહી બતાવ્યાં ભરતચક્રીએ ઉત્કંઠાથી પ્રભુને પૂછયું કે આ સભામાં કોઈ ભવિષ્યમાં થનાર તીર્થકરને જીવ છે?” ભગવાને મરીચિને બતાવી કહ્યું કે “આ તમારે પુત્ર મરીચિ છેલે તીર્થંકર, પ્રથમ વાસુદેવ અને વિદેહમાં મુકાનગરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તિ થશેભારતેશ્વર ઉભા થયા અને જ્યાં મરીચિ હતા ત્યાં આવી તેમને વંદન કર્યું અને કહ્યું કે, “તમે આ વીશીના છેલ્લા તીર્થકર થશે માટે હું વંદન કરું છું. હું તમારા ત્રિદડીપણાને વદન કરતો નથી? મરીચિના હદયમાં હર્ષ ન માય, તે ચપટી વગાડી, નાચવા લાગે “અહો! અહે! મારું કુલ, મારા દાદા પ્રથમ તીર્થકર, પિતા પ્રથમ ચક્રવર્તિ અને હું વાસુદેવ, ચક્રવતિ અને તીર્થકર.” આમ હર્ષાવેશમાં ભાનભૂલી મરીચિએ નીચત્રકનું ઉપાર્જન કર્યું. ભગવંતના નિર્વાણ પછી મરીચિ ભગવતના સાધુઓ સાથે વિચરે છે એક વખત મરીચિ માં પડ્યો સાધુઓએ ચારિત્રલગ્ન મરીચિની વૈયાવચ્ચ ન કરી આથી મરીચિએ વિચાર્યું કે “હું સાજો થયા પછી એક શિષ્ય કરીશ. મરીચિ અનુક્રમે નિરોગી થયે એક વખત તેની પાસે કપિલ નામના કુલપુત્ર આવ્યો તેણે મરીચિ પાસે દીક્ષા લેવાની માગણી કરી મરીચિએ તેને ભગવંતના મુનિઓ પાસે મોકલે પણ તેણે કહ્યું કે, શું તમારા માર્ગમાં ધર્મ નથી?” મરીચિએ કહ્યું કે, ધર્મ અહિં પણ છે અને ત્યાં પણ છે ' આ પછી કપિલ મરીચિને શિષ્ય થયા આ ઉત્સુત્રવચનથી મરીચિએ કેડાડી સાગરોપમ સંસાર માર્યો મરીચિ આ ઉસૂત્રવચનની આલોચના લીધા વિના મૃત્યુ પામી ચેથાભવે બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળ દેવ થયે. અને કપિલ પણ તેજ દેવકમાં ઉત્પન્ન થયે પાંચમા ભવથી પંદરમા ભવ સુધી. - મરીચિને જીવ બ્રહ્મદેવકમાંથી એવી પાંચમા ભવે મોકલાક ગામમાં એંશીલાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક બ્રાહ્મણ થયા. અને પૂર્વભ્યાસથી વિદડો થઈ મૃત્યુ પામી વચ્ચે ઘણુ ભવ કરી છઠ્ઠભવે છૂણ નામના ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ છેવટે તે ત્રિદડી બન્યું. અને બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સાતમાભવે સૌધર્મદેવકમાં દેવ થયો. ત્યાથી યવન પામી આઠમાભવે અનિઉદ્યોત નામને બ્રાહaણ થયે અને ત્રિદંડી બની સલાખ પૂર્વના આયુષ્યને પૂર્ણ કરી નેવમાભ ઇશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી વી દશમાભવે મદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થ. આ ભવમાં પણ છેવટે તે ત્રિદંડી બન્યા. અને છપન લાખ પૂવનું આયુષ્ય પૂર્ણ કરી અગિઆરમે ભવે - સનસ્કુમાર દેવફ્લેકમ મધ્યમ આયુષ્યવાળો દેવતા થયો ત્યાંથી એવી બારમા ભવે તાંબી નગરીમાં Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર રિત્ર ] ૧૫૧ ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયે. અહીં પણ ત્રિદંડી બની ચુંવાળીસ લાખ પૂર્વનું આયુષ્ય ગવી મૃત્યુ પામી મહેન્દ્રક૯પમા તેરમાભવે મધ્યમ સ્થિતિવાળો દેવતા થયા, ત્યાંથી વયવી ભવભ્રમણ કરી ચોદમાભવે રાજગૃહી નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયે અહીં પણ ત્રિદંડો બની ચોત્રીસ લાખ પર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી ૫દરમાભવે બ્રહ્મદેવલોકમાં મધ્યમસ્થિતિવાળો દેવતા થયે સેલ તથા સત્તરમો ભવ. આ પછી ઘણે સંસાર રખડી ભગવાન મહાવીરને જીવ રાગૃહમાં વિશ્વનંદી રાજાના ભાઈ વિશાનભૂતિને (આ પુસ્તકના પૃષ્ઠ ૯૯-૧૦૦ વિશ્વભૂતિનું વર્ણન આપેલ છે) વિશ્વભૂતિ નામે રાજપુત્ર ઘ અહિ રાજાના પુત્ર વિશાખનંદીની સાથે પુપવાડીમાં રમણ કરવાના કારણે તેને ખોટું લાગ્યું. તેથી દીક્ષા લઈ નિયાણું કરી બેટિવર્ષનું આયુષ્ય જોગવી સત્તરમા ભવે મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે અઢારમા ભવથી ગ્રેવીસમા ભવ સુધી. દેવકના સુખોગવી વિશ્વભૂતિ અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવ થયે અહિં ઘણું (આ પુસ્તકના પૃ ૧૦૦ થી ૧૦૫ માં ત્રિપૃષ્ઠને સવિસ્તૃત અધિકાર છે) પાપ ઉપાર્જન કરી ઓગણીશમાભવે સાતમી નારકપણે ઉત્પન્ન થયા ત્યાંથી વીશમાભવે સિંહ અને ત્યાંથી ફરી એકવીશમાભવે ચેથી નારકપણે ઉત્પન્ન થયો ત્યાંથી બાવીશમાભવે મનુષ્ય થયે અને ત્યાં અનેક પુય ઉપાર્જન કરી તેવીશમાસ સુકા નગરીમા પ્રિય મિત્ર નામને ચર્તિ થયે સમય જતાં પિટ્ટિલાચાર્યને તેને સમાગમ થયો તેથી વૈરાગ્યપામી દીક્ષા લઇ ચોરાસી લાખપૂરનું આયુષ્ય લેગવી અણસણપૂર્વક મૃત્યુ પામી ચાવીશમાં ભવે મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો પચીસમે અને છવીશમે ભવ. મહાકદેવલેથી ચ્યવી પ્રિય મિત્ર ચક્રવત્તિને જીવ છત્રા નગરીમાં જીતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુલિને વિષે ન દન નામે પુત્ર ઉત્પન્ન થયે. અહિ વીસ લાખ વર્ષ રાજ્ય પાળી પિફ્રિલાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પછી નંદનમુનિએ માસખમણ ઉપર માસખમણ કરી અરિહંત, સિદ્ધ વિગેરે વિશ પદેને આરાધી તીર્થ કર નામકર્મ બાઈયું અને બે માસનું અણુસણુ કરી પચીશલાખ વર્ષનું આયુષ્ય પાળી પ્રાણતદેવકર્મા પુર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને દેવની ઋદ્ધિસિદ્ધિ ભોગવવા લાગ્યા Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ( લધુ ત્રિશષ્ટિ શલાકા પુરુષ - - - - - - - - - - - - - - - શ્રમણ ભગવાન મહાવીર જન્મ, બાલ્યકાળ અને ગુહાવાસ, સતાવીસ ભવ-દશમા દેવલેથી ચ્યવી દેવાનંદાની કુક્ષિમાં. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મગધ દેશમાં બ્રાહ્મણ નામનું એક ગામ હતું. ત્યાં કુડાલસ કુળનો ઋષભદત્ત નામે બ્રાઢાણ હતું, તેને જાલંધર ગાત્રવાળી દેવાનંદ નામે ભાર્યા હતી. સમય જતા નંદનમુનિને જીવ પ્રાણુતદેવલોકથી અવી (ઈસવીસન પૂર્વ ૬૦૦, વિક્રમ સંવત પૂર્વ ૫૪૩) અષાશુદિ૬ ના દિવસે જ્યારે હસ્તોત્તરા (ઉત્તરાષાઢા) નક્ષત્રમાં ચંદ્રનો રોગ હતું ત્યારે દેવાનંદાની કુક્ષિને વિષે અવતર્યો. જગતભરમાં પ્રકાશ ફેલા અને આનંદ છવાયે તે રાત્રિએ દેવાન દાએ ચૌદ સવપ્ન દેખ્યાં અને પ્રભાતે રાષભદત્તને સ્વપ્નનું ફળ પુછયું ઋષભદતે પિતાની મતિ અનુસાર જણાવ્યુ કે “આ સ્વપન જેવાથી તમારે એક સુંદર પુત્ર થશે, અને તે ઉમરલાયક થતાં વેદ વિગેરે સર્વ શાસ્ત્રોમાં નિયત થશે?” પતિએ કહેલ આ સ્વફળ સાંભળી દેવાન દા ખુબ આન દ પામ્યાં આ પછી 20ષભદત્તને દિવસે દિવસે વધુ માન સન્માન અને લક્ષમી પ્રાપ્ત થવા લાગી. * ગર્ભ પરાવર્તન, ચ્યવન કલ્યાણુકે અને જન્મ. ઈ. એક વખત અવધિજ્ઞાનને ઉપગ મૂકે અને દેવાનંદાની કુક્ષિમાં રહેલા અસ્પષ્ટ આકારવાળા ગવરૂપે ભગવાનને જોયા. તેણે ભાવપૂર્વક શકસ્તવથી વંદન કર્યું. પણ વિચાર્યું કે “દેવતાઓને ઉચ્ચકુલમાં જન્મેલા મહાપુરૂષ સેવવા યોગ્ય છે. તીર્થકર છે ભગવાને દદ્ધિ, ભિક્ષુક, કે કૃપણ વિગેરે હલકા કુળમાં ઉત્પન્ન થતા નથી છતાં આતે - બ્રાહ્મણના હલકા કુળમાં ઉત્પન્ન થયા છે. તે આશ્ચર્ય છે, કરોડો વર્ષે આવી કેઈ આશ્ચર્યકારક ઘટના બને તે ઈન્દ્રની ફરજ છે કે તેણે તેમને નીચગોત્રમાંથી ઉચ્ચગેત્રમાં મુકવા. તd હરિણાગથી દેવને તેણે બેલા અને કહ્યું કે જાલંધર નેત્રવાળી દેવનદાની કુક્ષિમાં રહેલ ગર્ભને વાશિષ્ઠ નેત્રવાળી ત્રિશલાની કુક્ષિમાં દાખલ કર, અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં દાખલ કર” હરિર્થગમેષીદેવ શકની આજ્ઞાનુસાર તુરત ત્યાં ગ અને દેવાનંદા તથા ત્રિશલાને અવસ્થાપિની નિદ્રા આપી પરસ્પર ગભતુ પરાવર્તન કર્યું. આ તરફ દેવાનંદાએ એ ત્રિએ સ્વપ્નમાં જોયું કે “તેણે પ્રથમ જોયેલાં ચૌદ * મૂળ ત્રિષષ્ટિમાં ખાસી દિવસે ઇન્દ્રનુ આસન કયુ તેમ જણાવ્યું છે જ્યારે અહિ ખાસીમાં દિવસે ઈન્કે ઉપયોગ મૂકો અને ભગવાનને જોયા. તેમજ ઇન્દ્ર ભગવાનને પરિવર્તન કરવામા ઉચ્ચ ગાત્રવાળા મેટા પુરૂષે જ દેવતાઓને પજવા યોગ્ય છે તે કારણને ધ્યાનમાં લઈ પિતાને આચાર આગળ કરી ગર્ભ પરાવર્તન કરેલ છે તેમ જણાવ્યું છે. Page #359 -------------------------------------------------------------------------- Page #360 -------------------------------------------------------------------------- ________________ - - - - - - of M છે ? : : et - વીર - 1 - S - - GS - જ છે - મ - * ૧૧ / ર સૌધર્મેન્દ્ર પરૂપ કરી ભગવાનને ઈ મિરૂપન ૫- લઇ આવ્યા અને ભગવાન મહાવીરને દેવે સહિત પૃ. ૧૫૪ Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રમણું ભગવાને મહાવીર ] ૧૫૩ : સ્વપ્ન પેાતાની પાસેથી ત્રિસલા ક્ષત્રિયાણીએ હર્યાં ’ અને આજ વખતે ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યા, દેવાન દાએ આ સ્વપ્નથી જાણ્યુ કે · મારો બાળક હરાયે ’ આથી તે રેાઈ કકળી પણ તેમાં તે નિરૂપાય હતી. HEATERS આ ગર્ભ પરાવર્તન આસા વદી ૧૩ ની મધ્ય ગત્રિએ એટલે ભગવાન ગર્ભમા આવ્યા પછી ૮૩ મા દિવસે થયું: દેવએ સિદ્ધાથની ઘેર વષુવૃષ્ટિ કરી અને ચ્યવન કલ્યાણક મહેાત્સવ ક ચૌદ સ્વપ દેખી ત્રિશલામાતા જાગ્યા અને સિદ્ધાર્થ પાસે જઈ સ્વરૢ દર્શનની વિગત કહી. રાજાએ પેાતાની બુદ્ધિ પ્રમાણે ‘પુત્ર રત્ન થશે તેમ કહ્યું અને જણાવ્યું કે સ્વમ દર્શીન સ`બધી વધુ ખુલાસા તે સ્લમ પાકા પાસેથી મળશે માટે તેમને મેલાવી તેમને મુખેથી સાંસળીશું’ પ્રાત:કાળે રાજાએ અનુચરાને આજ્ઞા કરી કે ‘સભામંડપેય શણુગૉરી સ્વમપાકને માલાવી લાવા.’ રાજા નાડી ધેાઇ, સભા મંડપમાં બેઠા. સામતા વિગેરે ચયાસ્થાને બિરાજ્યા. અને ત્રિશલાદેવી પડદાની પાછળ બેઠાં મઠ સ્વપ્ન પાઠકા આવ્યા. શરૂઆતમાં તેમણે રાજાને આશીર્વાદ આપ્યા. પછી રાજાના મુખથો રાત્રિએ ત્રિશલાદેવીને આવેલ ચોદ સ્વપ્નની વાત સાભળી વિચાર કર્યો અને એક બીજાને મળી તેના નિ ય કરી તેમાંથી એક મુખ્ય એલ્યે “હે રાજન ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં કુલ છર સ્વગ્ન અતાવ્યા છે તેમા આ ચૌદ સ્વપ જે સ્ત્રી જીવે તે તીર્થંકર કે ચક્રવર્તિ પુત્રને જન્મ આપે- ચક્રવર્તિની માતા ચૌદ રૂમ ઝાખા દેખે અને તીર્યકરની માતા ખરાખર દેખે. ત્રશલાદેવીએ ચૌદ સ્વપ્ન બરાબર દેખ્યા ડાવાથી તે તીર્થંકર પુત્રને જન્મ આપશે અને તે પુત્ર ત્રજ્ઞેાકને નાયક ધર્મચક્રવર્તિ થશે” પડદામાં રહેલ-ત્રિશલામાતા આ સ્વપ્નફળ સાભળો આનંદ પામ્યાં અને સ્વસ પાઠકની કહેલ સર્વ વાત મનમા ધારી રાખી. રાજાએ સ્વમ પાઠકેાને દાન આપી વિદાય કર્યો. ત્રિસલાદેવીના ગર્ભમા ભગવાન આવ્યા પછી સિદ્ધાર્ય રાજાને ત્યા સેાનું રૂપુ, ધનધાન્ય, વિગેરેનો દિવસે દિવસે મુખ વૃદ્ધિ થવા લાગી. આથી રાજાએ મનમા ચિતવ્યુ કે બાળકના જન્મ પછી નામ પાડવાના પ્રસ ંગે તેનું વમાન' ના પાડીશ.” ચાલવુ બધ સાતમે મહિને ભગવાને માતાને કષ્ટ ન પડે એ બુદ્ધિથી હાલવું, પણ આથી તે માતાને મારા ગર્ભ ગળી ગયા, પડી ગયેા કે થયું છું તેવી અનેક રાખ શકાએ થવા માંડી અને તેમણે કપાત કરો મૂકયું. ત્રણુ જ્ઞાન સહિજ્ઞ ભાને માનાના આ મમત્વ ભાવ જાણ્યા અને સંચલન કર્યું. તેજ વખતે તમણે સંપ કર્યો કે જે માનાએ હજી મારૂં મુખ કે અંગાપાંચ પત્તુ જોયાં નથી તે ગર્ભની અનિષ્ટ શકાયો. આટલી ભૂખી રડી ઉઠે છે તે સાક્ષાત મને લાલન પાલન કરાવી છેતેા શી રીતે એક શો ? આથી જ્યાં સુધી માતાપિના જીવશે ત્યાં સુધી હું દીક્ષા ગ્રહણ નહિ કરૂ.’ ગર્ભના સચલનથી માતાની કા દૂર થઈ તે આનંદ પામ્યાં અને બેલી કાં રે Page #362 -------------------------------------------------------------------------- ________________ 1 Rાઃ | ૨ ૧૫૪ [ લઘુ શિષ્ટી શલાકા પુરુષ મારું પૂણ્ય જાગે છે કે ગર્ભ સંબંધી અનિષ્ટ શંકા કરી હતી તે બેટી છે” રાજાએ _| ચર્ચ | | દાન પૂણ્ય દીધું અને ગામમાં સર્વ ઠેકાણે આનંદ ફેલાયે वृष નવ મહિના અને સાડાસાત દિવસ બાદ (વિક્રમ પૂર્વ મૃr |ળ ! ૨૮ સ. ૫૪ર ઈ ૫ ૫૯) ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ત્રિશલાकन्या માતાએ ચદ્રને હસ્તત્તરા (ઉત્તરાષાઢા નક્ષત્રમાં વેગ હતો ર્ક | જુ. | હા ત્યારે મધ્યરાત્રિએ સિંહલાંછન વાળા પુત્રને જન્મ આપ્યો. મીન : રર દિશાઓ પ્રસન્ન થઈ પવન મદમંદ વાવા લાગે જગતભરમાં તુજા ! રિ | ૨૦ | સર્વ ઠેકાણે પ્રકાશ ફેલા નરક વિગેરે દુઃખદ સ્થળોમાં પણ આ વખતે આકાશમાં તે સમયે સર્વ જીવોએ શતિ અનુંભવી. ભગવાનની માતાનું સુનિકમ ગ્રહો આ રીતે હતા. ચોસઠ દિકુમારીકાઓએ કર્યું મેરૂ કંપાવી ઈન્દ્રની શંકાનું કરેલું નિરસન. આ સમયે ઈન્દ્રનું આસન કંપ્યું. અને તે પરિવાર સહિત ત્યાં આવ્યું. સૌ પ્રથમ તેણે ભગવત અને તેમની માતાને વદન કર્યું. અને ત્યારબાદ માતાને અવસ્થાપિની નિદ્રા આપી ભગવતનું પ્રતિબિંબ તેમની પાસે મુકી ભગવાનને ઉપાડયા-- તે ઈદ્ર પિતાના પાંચ રૂપ કર્યા. તેમાં તેણે એક રૂપથી ભગવાનને લીધા. બીજા રૂપથી ભગવાન ઉપર છત્ર ધર્યું. ત્રીજા ચોથા રૂપથી ચામર ઢાળ્યા અને પાચમાં રૂપથી આગળ વજાને ઉલાળ ઉલાળતો ઈન્દ્ર પ્રભુને લઈ મેરૂ પર્વત ઉપર અતિકંબલા શિલા પાસે આવી પહોંચ્યો બીજા ત્રેસઠ ઈન્દ્રો અને દેવે પણ ભગવાનના જન્માભિષેક મહોત્સવમાં હાજર થયા આ અભિષેક મહોત્સવમા એક અભિષેકમાં ૬૪ હજાર કળશ એવા અઢીસો અભિષેક ભગવાનને કરવાના હતા ઈન્દ્રને ભગવાનની બાલ્યકાયા; અને આભિયાનક ' એ એકઠા કરેલ પાણું કળશ સામે નજર નાખતાં શીકા થઈ કે “આવી બાલ્યકાયા કઈ રીતે આટલો પાણુ સમૂહ સહન કરી શકશે ? તેટલામાં પર્વત કંપવા લાગ્યા. અને શિખરો નમતા દેખાયાં. ઈન્દ્ર વિહવળ બને તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો તે સમજાયું કે “આ ઉત્પાત બીજા કેઈએ કર્યો નથી પણ મારી શંકા દુર કરવા ખુદ ભગવંત પિતે અંગુઠાથી પર્વતને કંપાવ્યો છે.) ઇન્દ્ર ભગવાનની ક્ષમા માગી અને કહ્યું કે “ભગવંત! મેં ન જાણ્યું કે આપ બાળક છતા કોડ ચક્રવર્તિ અને ઈન્દ્રના ખળ કરતાં. અધિક બળ ધરાવે છે. ઈન્દ્રની સાન ઠેકાણે આવતાં પર્વત સ્થિર થયે સો શાંત બન્યા અનેં અઢીસો અભિષેકથી ભગવાનને સ્નાત્ર મહોત્સવ થયે. ઈન્ડે ફરી પિતાના પાચ રૂપ કરી ભગવાન નને લઈ જઈ માતા પાસે મૂકયા અને પ્રતિબિંબ સહર્ય આ પછી' શકેન્દ્ર નંદીશ્વર દ્વીપે જઈ મહોત્સવ કરી ઉદ્દઘોષણા કરી કે “ભગવાન કે ભગવાનની માતાનું અશુભ શ્ચિતવશે તેની ખબર લેવાશે” પછી સિદ્ધાર્થ રાજાને ત્યાં વસવૃષ્ટિ વરસાવી તેમજ ઓશીકે રેશમી વસ્ત્ર, દિવ્ય કુડળ અને 'શા ઉપ દાસગંડક મુકી ઈન્દ્ર પિતાને સ્થાને ગયા સિદ્ધાર્થ રાજાએ પણ સારાએ નગરમાં જન્મમહોત્સવ ઉજવ્યે રાજાનું લેકે 'પાસે Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ] ૧૫૫ - - - - - નામકરણ જે લેણું હતું તે તેણે જન્મની ખુશાલોમાં માફ કર્યું જે કઈ કેદ કે અટકમાં હતા તે સર્વને છેડી મૂક્યા આમ સૌ કઈ નગરમાં આનદ આનદ અનુભવવા લાગ્યા. પાર્શ્વનાથ ભગવાનના શ્રાવક હોવાથી સિદ્ધાર્થ રાજાએ તેમજ પૂર્વે દેએ કરેલ વૃષ્ટિથી આવેલ ધનને તેમણે જિનમદિરમાં ઉત્સવ પ્રવર્તાવી ખમ્યું. પુત્રના જન્મ પછી બારમે દિવસે સારા મુહુતે રાજાએ પુત્રના નામકરણ દિવસ રાખે આ પ્રસંગે સગા સ્નેહી કુટીએ સૌ એકઠા થયા તેમનો ભજનવસ્ત્ર વિગેરેથી સત્કાર કર્યો અને તેમની સમક્ષ કહ્યું કે “જ્યારથી આ બાળક ગર્ભમાં આવ્યું ત્યારથી મારે ત્યા ધન-ધાન્ય, સેનું રૂપાની વૃદ્ધિ થઈ છે આથી મેં તેનું નામ વિદ્ધમાન રહે તે સંકલ્પ કર્યો હતો તે આથી આ પુત્રનું નામ હું “વમાન' એવું રાખું છુ ” પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતા ભગવાન અનુક્રમે વૃદ્ધિ પામ્યા બાળક હેવા છતા તેમનામાં વૃદ્ધોચિત ધીરગંભીરતા અને બુદ્ધિનું પ્રાગભ્ય હતું. જન્મથી ત્રણુજ્ઞાન સહિત હોવાથી અનેક અટપટા પ્રસંગે તેમની બાલ્યક્રીડા પણ સૌને માર્ગદર્શન કરાવતી. અને લેકને ચમત્કાર ચક્તિ બનાવતી આમલકી ક્રીડા તથા નિશાળ ગમન ભગવાન જ્યારે આઠવર્ષની ઉમરના થયા ત્યારે એક વખત સમાનવયના બાળકો સાથે ઉદ્યાનમાં આમલકી કીડાની રમત રમતા હતા. તે વખતે ઈન્દ્ર સભામાં ભગવાનના બળની પ્રશંસા કરી આથી એક દેવને ઈન્દ્રની વાતમાં શકા ઉપજી અને ભગવાનના બળની પરીક્ષા કરવા વિકરાળ સર્પનું રૂપ કરી ભગવાનના ચડવાના ઝાડ ઉપર લપેટાયે. તેવામાં સૌ બાળકો સાપ દેખી નાઠા અને ઇજ્યા પણ ભગવાને તો તે સપને દોરડાની પેઠે તે થડ ઉપરથી ઉઠાવી દૂર નાંખે. ઘેડી રમત આગળ ચલી ત્યાં દેવે એક છોકરાનું રૂપ કરી ભગવાનને તેડયા રમતમાં એવી શરત હતી કે જે હારે તેણે જીતનારને તેડવા ભગવાન જેવા છોકરા ઉપર ચડયા તેવામા તે માયાવી છોકરો વધતો વધતે આકાશે અને આ વિકરાળ રૂપ દેખી સાથે રમનારા બાળક નાસી ગયા પણ ભગવાને અવધિજ્ઞાનથી દેવને જાણી માથા ઉપર એક સુક્કો માર્યો દેવ ચીસો પાડતે બેસી ગયા અને ભગવાનની ક્ષમા માગી ઈન્દ્રની વાતમાં શ્રદ્ધા રાખતે મહાવીર ! મહાવીર ! બેલતે પિતાના સ્થાને ગયેઆ પછી ભગવાનનું મહાવીર નામ પ્રસિદ્ધ થયું ધીર ગભીર ભગવાન આઠ વર્ષના થયા ત્યારે સામાન્ય બાળકની પેઠે ભગવાનને તેમના પિતાએ નિશાળે મુકવાને મહોત્સવ કર્યો. આ વખતે ઈન્દ્રનું આસન કયું અવધિ. + ગુજરાતમાં આ રમતને એ પળાપે પળી કહે છે. આમા એક બાળક ઝાડ ઉપર ચડેલા બીજા બાળકેને પકડવા જાય ત્યારે તેમાથી કોઈ આવી રમતના કુંડાળામાં રહેતા દડીકાને દૂર ફેકે તે દાવ આપનાર બાળકે દડિકાને કુડળ મા ફરી મકવા જવું પડે દડી ફેક્યા પહેલા જે તે કઈ બાળકને પકડી પાડે તે તેને દાન ઉતર્યો ગણાય. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ લઘુ ત્રિશાઇ શલાકા પુરુષ જ્ઞાનથી ભગવાનને શાળાએ જતા જોઈને આશ્ચર્ય પામી છે, “ત્રણ જ્ઞાનના ધણુ ભગવાન નિશાળે ભણવા જાય છે, અહા! ભગવાન કેવા ધીર ગંભીર છે કે જેમણે તેમના માતાપિતાને પણ તેમના જ્ઞાનની સમજ પડવા દીધી નથી. તેણે તત વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને તે પણ ભગવાનના શાળા જવાના મહેસવમાં જોડાશે. ઉપાધ્યાયની સમક્ષ આ બ્રાહ્મણે ઉપાધ્યાયના મનમાં રહેલા વિવિધ કુટ પ્રશ્નો પૂછડ્યા. વીરભગવાને સર્વ ઉત્તર આપ્યા અને અહીં જિતેન્દ્ર વ્યાકરણ બન્યું ઉપાધ્યાય ચમક ને વિચારવા લાગ્યા કે, “નિશાળે બેસવા આવતે રાજકુમાર ભણ્યાવિના આવા કઠિન ઉત્તર આપે છે તેને હું શું ભણાવવાને હો?’ તેવામા ઈન્ડે કહ્યું: “આ કેઈ સામાન્ય બાળક નથી પણ ધીરગભીર ત્રણજ્ઞાનવાન ચોવીશમાં તીર્થકર મહાવીર છે. ઉપાધ્યાય નમે. અને માતાપિતા પરિજન સાથે તેમને લઈ ઘેર પાછા ફર્યા ગ્રહવાસ, માતાપિતાનું સ્વગમન અને દીક્ષા , ભગવાન યૌવનવયને પામતાં સાલહાથની કાયાવાળા થયા આ અસ્સામા સમરવીર સામન્તની પુત્રી યશોદાને લઈ તેના મંત્રીઓ સિદ્ધાર્થ પાસે આવ્યા. અને નમીને કહેવા લાગ્યા “અમારે સ્વામી પિતાની પુત્રી યશોદા મહાવીરને આપવા ઇચ્છે છે. સિદ્ધાર્થે આ વાત ત્રિશલા દેવીને કહી. તેમણે ભગવાનને કહ્યું કે આટલી અમારી ઈચ્છા પૂરીશ્વર, તે મારું વચન કેઈ દિવસ ઉલંઘણું નથી ” ભગવાન મૌન રહ્યા. આ પછી ચોદાની સાથે માતપિતાની ઈચ્છા મુજબ લગ્ન કર્યા જ આ ચશોદાથી ભગવાનને પ્રિયદર્શના નામની પુત્રો થઈ અને તેનાં લગ્ન ભગવાન મહાવીરની બહેન સુદીનાના પુત્ર જામાલ સાથે કરવામાં આવ્યા ભગવાન અઠયાવીશ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા મૃત્યુ પામી અમ્રુત દેવલેકે ગયાં ભગવાને તેને ગર્ભમાં લીધેલ અભિગ્રહ પૂરો થયો હોવાથી નદીવનની પાસે દીક્ષા લેવાનો વિચાર જણ ન દીવને કહ્યું: “ક્ષત ઉપર ક્ષારની પિઠેઆવું વચન બોલી: હે ભાઈ! અમને વધુ દુખ ઉત્પન્ન ન કરે, માતાપિતાને વિયોગ હજી વિસારે પડ નથી ત્યાં તમે અમને છોડી દેવા માગે છે બે વરસ સુધી આ સંબંધી કશી વાતચીત કરશે નહિ” ભગવાને કહ્યું: “ભલે બે વર્ષ સુધી હું કાઈ નહિ કહું પણ મારે માટે કોઈપણ જાતને આરંભ સમારંભ કરશે નહિ હવેથી હું તમારો આગ્રહથી ઘરમાં રહીશ પણ પ્રાસુક અન્નજળ લઈશ અને શૃંગારના સર્વ સાધનો ત્યાગ કરીશ આ પછી ભગવાન ગૃહસ્થ જીવનમાં રહ્યા છતાં સાધુની પેઠે પિતાનું જીવન પસાર કરવા લાગ્યા. છેલ્લા વર્ષે કાન્તિક દેએ ભગવાનને--હું નાથ-તા-ઝવતી વિપ્તિ કરી આ પછી ભગવાને સંવછરી દાન દેવું આરંભર્યું અને દીક્ષા માટેની તૈયારી કરી. . ભગવાને સુવર્ણ, રૂપું, ધન, ધાન્ય, સ્ત્રી પરિવાર અને રાજ્ય, સર્વ ત્યાગ માગશર ક દિગબર સંપ્રદાય ભગવાન મહાવીરને અવિવાહિત માને છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ] ૧૫૭ * * * * ન મૂન વદ દશમના દિવસે ચંદ્રપ્રભા નામની શિબિકામાં આરૂઢ થઈ સર્વ પરિવાર સહિત જ્ઞાતખંડ ઉદ્યાનમાં પધાર્યા સેવકોએ અશોકવૃક્ષ નીચે શિબિકાને ઉતારી. ભગવાને શિબિકામાંથી ઉતરી પિતાના શરીર ઉપર રહેલ આભૂષણેને ત્યાગ કર્યો અને સ્વહસ્તે પાચમુષ્ટિ લેચ કર્યો આ વખતે ભગવાનના વિરહથી રડતા કુટુંબીઓએ આશીર્વચન આપતાં કહ્યું કે, “હે પુત્ર! તમે રાષભદેવ ભગવાનના પવિત્ર ઈવાકુકુળમાં ઉત્પન્ન થએલા છે! તમારૂ કાશ્યપ ગોત્ર છે, તમે સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર છો! તમે તરવારની ધારા સમાન વ્રત લીધું છે તેને દીપાવજે. લીધેલાં બતમાં પરાક્રમ ફેરવજો. અને તેમાં પ્રમાદ ન કરશો” આ પછી ઈન્દ્ર દેવદુષ્ય વસ્ત્ર ભગવાનના સ્કધ ઉપર નાંખ્યું અને ભગવાને ૩૦ વર્ષની ઉંમરે (વિક્રમ પૂર્વ સ ૫૧૨ ઈ પૂર્વ પ૬૯) માગશર વદ દશમના દિવસે ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં હતો ત્યારે ઉત્તમ ' કહી ભગવાને સાવદ્ય ત્યાગરૂપ સંયમ ગ્રહણ કરતા કહ્યું: “હ સમભાવને સ્વીકારું છું સર્વ પાપને ત્યાગ કરૂં છુ મન-વચન અને કાયાથી કેઈપણ પાપ પ્રવૃત્તિ કરીશ નહિ-કરાવીશ નહિ અને થતી હશે તેને અનુદાન આપીશ નહિ” આજ વખતે સ ચમારૂઢ ભગવાનને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ દેન દીશ્વર દ્વિીપ જઈ સ્વસ્થાને ગયા અને કુટુમ્બી વિગેરે આપ્તવર્ગ “હે બાધવ હવે અમે વીર! કહી કેને બોલાવશું અને તેની સાથે હૃદયની વાત કરીશું ? આ પ્રમાણે બોલતાં આંસ સાથે વીર ભગવાન વિહાર કરતા અદશ્ય થયા ત્યાં સુધી તેમની દિશામાં જે થાકી સ્વસ્થાને ગયો. શ્રમણ અવસ્થા (૩) પ્રથમ વર્ષ દીક્ષા પ્રથમ દિવસ , શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતખંડ વનમાંથી આગળ ચાલ્યા કે તુત એક બ્રાહ્યણું મળે અને બે “હે ભગવાન! આપે ધનની વૃષ્ટિ કરી, સવછરી દાન આપ્યું ત્યારે હું કમભાગી પરદેશ કમાવા ગયો હતો ત્યાં પણ મારું ભાગ્ય ચાર ડગલાં આગળ હોવાથી હું કાંઈ કમાયો નહિ અને એને એ પાછો આવ્યે હે ભગવાન! હું નિધન છે. આપ કોઈને કાંઈ આપો” ભગવાને સ્કન્ધ ઉપર રહેલ દેવદૂષ્યના બે કકડા કરી એક ભાગ તેને આ બ્રાહ્મણ તે ભાગ લઈ તુણનારની પાસે ગયે તેણે બ્રાઘાણને કહ્યું: “ત * આ zતખડ ઉદ્યાન ક્ષત્રિયકુડ ગામની બહાર ઈશાનદિશામાં આવેલું છે ૧ કલ્પસૂત્ર બહત ત્રિષષ્ટિમા ભગવાનની દીક્ષા પછી તુરત જ સંભ બ્રાહ્મણે ભગવાન પાસે વસ્ત્રની માગણી કરતાં અર્ધવસ્ત્ર આપ્યા ઉલ્લેખ છે અહીં લઘુ ત્રિષષ્ટિમા “gs પ્રથમ વર્તે છૂળ રે વારતા દિ મમરો કાર્યક્તિનું નામ છે જાતિ પ વરૂ વિ’િ એમ જણાવી એક ચોમાસા બાદ સોમભટે વસ્ત્રની માગણી કરે તેમ જણાવ્યું છે, કપત્રમાં એકમાસ અધિક વર્ષ બાદ સુવર્ણવાળુકાના કાઠે બાકી રહેલ અડધું વસ્ત્ર પડી જવાનું જણાવ્યુ છે. ૧ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ લઘુ ત્રિશષ્ટિ શલાકા પુરુષ અડધભાગ લાગે તે ઠીક કર્યું પણું તું બીજો અડભાગ લાવીશ તે હું તને એ બે ભાગ એવી સરસ રીતે જોડી આપીશ કે જેની કિમત એક લાખ સોનામહોર ઉપજશે ભગવાન નિસ્પૃહ છે તું ફરી જા અને બીજા અર્ધાભાગની માગણી કર, તે તને જરૂર આપશે?” બ્રાહ્મણ પાછે આ પણ શરમને માર્યો તે માગી ન શક્યો અને ભગવાનની પાછળ પાછળ વસ્ત્ર લેવાની ઈચ્છાએ ફરવા લાગ્યા ભગવાનના શરીર ઉપર દેએ દીક્ષા મહોત્સવ વખતે સુગંધી દ્રવ્યાને લેપ કયી હતું તેથી અનેક ભમરાઓ તેમના શરીર ઉપર ચોંટી ડંખ દેવા લાગ્યા. તેમજ કેટલાક લેકે ભગવાન પાસે સુગ ધી દ્રવ્યની માગણી કરતા પણ જ્યારે તે બીલકુલ ઉત્તર ને આપતા ત્યારે તેમની પ્રત્યે ખીજાઈ અનેક પ્રકારના ઉપદ્રવ કરતા ભગવાનનું અદભુત સ્વરૂપ અને સુગ ધી શરીર દેખી કામવિવળ બનેલી સ્ત્રીઓ વિષયની માગણી કરતી આમ કેવલ શરીરધારા અનુકુલ પ્રતિકુલ ઉપસર્ગોને સહન કરતા ભગવાન દીક્ષાના દિવસે જ બે ઘડી દિવસ બાકી હતું તે વખતે મારામ આવી પહોંચ્યા અને નાસિકા ઉપર નેત્ર રાખી કાઉસગ ધ્યાન આરંવ્યું. આ અરસામાં એક ગોવાળ ભગવાન પાસે આવ્યે અને કહેવા લાગ્યો કે, “હે સાધુ! આ બળદ સાચવજે. હું હમણું ગામમાં જઈ પાછા આવું છું " ભગવાન મૌન રહ્યા. ગોવાળ ગામમાં જઈ પાછો આવ્યો ત્યારે તેણે ધ્યાનસ્થ ભગવાનને જોયા પણ પોતાના બળદ ન દીઠા તૈણે ભગવાનને પૂછયું: “હે મુનિ ! મારા બળદ કયાં ગયા?’ આમ બે ત્રણવાર પૂછયા છતાં કાંઈ જવાબ ન મળવાથી તેણે માન્યું કે આ મુનિ કઈ જાણતા નથી. આથી તે આખા જંગલમાં આખી રાત રખડયો અને બળદને ચારે બાજુ શોધ્યા છેવટે જ્યારે તે મળસ્કે ભગવાન પાસે આવ્યો ત્યારે તેણે ફરતા ફરતા ભગવાન પાસે આવી ઊભેલા પિતાના બળદોને જોયા વાળને ફોધ ચઢયો. તે બોલી ઊઠયો. “આ સાધુએ મારા બળદ અહીં ચરે છે તે જાણવા છતાં ન કહ્યું. તેણે હાથમાં દેરડું લીધું અને ભગવાન ઉપર પ્રહાર કરવા દેવો. તેટલામાં તેના હાથ પગ અને રેરડું સ્થિર થયું. તેણે સામે ઈન્દ્રને જે ઈન્ડે કહ્યું: “મૂરખ ! આ મહામુનિ કેણું છે' તે તું જાણે છે? તે સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાન કુમાર દીક્ષિત થઈ અહીં કાઉસગ્ન ધ્યાન કરી રહ્યા છે” ગોવાળ નભ્ય અને અપરાધ બદલ તેણે ઈન્દ્ર સમક્ષ મારી માગી. * આ પછી ઈ ભગવાનને કહ્યું “હે પ્રભુ! આપને મારવર્ષ સુધી અનેક પ્રકારના ઉપસર્ગો થશે જે આપ આજ્ઞા આપે તે હું આપની વૈયાવચ્ચ માટે રોકાઉં.” ભગવાને કાઉસ પારી કહ્યું: “ઈન્દ્ર! આવું કઈ દીવસ બન્યું નથી અને બનશે પણ નહિં તીથ - કરે કેઈ દેવ, દાનવ કે ઈન્દ્રની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરતા નથી તેઓ પિતાના બલ, વીર્ય, પરાક્રમ અને પુરૂષાર્થથી કેવળજ્ઞાન મેળવી મોક્ષને પ્રાપ્ત કરે છે.” ભગવાને ના કહા છતાં ભકિતવશ થઈ ઈન્દ્ર સિદ્ધાર્થ નામના વ્યંતરને પ્રભુને થનાર પ્રાણાંત ઉપસર્ગ વખતે ધ્યાન રાખવાની આજ્ઞા કરી સ્વસ્થાને ગયે બીજે દિવસે ભગવાને વિહાર કર્યો અને કુમારગ્રામથી કલ્લાકે સન્નિવેશમાં પધાર્યા Page #367 -------------------------------------------------------------------------- ________________ દમણ અલ્યા છે ૧૨૯ અહીં બલ બ્રાહ્મણને ઘેર ભગવાને ક્ષીરાત્રથી છાપનું પારણું કર્યું. દેવતા તેને ઘેર સુધારાદિ કૃદિ વિગેરે પંચદિવ્ય પ્રગટ કર્યો. આમ વિહાર કરતા કરતા ભગવાન મારા નામના ગામમાં પધાર્યા આ ગામની પહાર દુષ્કૃત નામના તાપસને એક સુંદર આઠમ હતું. આ ઈજત તાપસ સિદ્ધાર્થ રાજાને મિત્ર હોવાથી લ.વારને પણ પૂર પરિચિત હતા તેણે ભગવાનને આશ્રમમાં રહેવાનું વિજ્ઞપ્તિ કરી. હવાન એક દિવસ ત્યાં રહ્યા પs; બીજે દીવસે તેણે વિહાર કરવા મંડયો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે. “આપ અત્યારે ભલે અહીં ન રોક કહુ ચતુર્મર તે અહિં જરૂર કરજે” ગવને કુલપતિની પ્રાર્થના સ્વીકારી ત્યાથી વિહાર ચ્ચે વાયુને પેટે પ્રતિબદ્ધ વિહાર કરતા ૯ગવાને ગ્રીકનું અન્યત્ર પસાર કરી ચાતુમાસની શરૂઆતમાં ઈજ્જત તાપસના આક્રમે આવ્યા. અને તેને આપેલા એક કુંપડામાં કાઉસ ધ્યાને રહ્યા. વરસાદ બાર બાર વરસ નહોતે. ભૂમિ હતી, તેથી જાલમાં ધાસ - હેવાથી ગાયે જ્યાં ઘાસ દેખતી ત્યાં દેડી જતી ઋષિઓની ઝુંપડીએ ઘાસની બનેલી હોવાથી ગાના દુખા ટોળાં પડી તરફ આવતાં અને પડીઓને વિખી નાખતાં. પy વીજ તાપસ તો હાથમાં દંડ લઇ સુપડા તરફ આવતી ગાયોને દૂર કરતા આથી તે ગાયે નિચપણે ભગવાનના પડા તરફ આવતી રને પડાના ઘાને આરતી. તાપને ભગવાનના નિસહપાને નિર્બળતા નાની અને તેમણે તેમના કુલપતિ આગળ ફરીયાદ કરી કે તમારે તેમને વર્તમાનકુમાર ગાયોથી ઝુંપડીનું પણું રક્ષણ કરતા નથી.” કુલપતિ એક વખત ભગવાન પાસે રાખ્યો અને કહેવા લાગે છે કુમાર! તમારા પિતાને અન્ન અને રાજાનું રક્ષણ કર્યું. ત્યારે તું તારી ઝુંપડી પણ સંભાળી શક્તા નથી. પશુ પંખી પણ પોતાના માનું રક્ષણ કરે છે કે ભગવાનને કુલપતિ અને તાપ ની રીતથી લાગ્યું કે મારે વાટ મને અપ્રીતિકર છે તે કેરે પણ હું અપ્રીતિકર થાઉં તેવું મારે ન કરવું .” તેમણે તે વખતે નીચેની પાંચ પ્રતિજ્ઞા લીધી. (૧) આજથી પ્રીતિકર સ્થાનમાં રહીશ નહિ. (૨) હંમેશાં કારગ ધ્યાનમાં જ રહીશ. (૩) છાય. હંમેશાં મૌન રાખીશ. (૪) કરપાત્રમાં જ કરીશ અને (૫) હસ્થને વિશ્વ નહિ કરું શુપાણિયક્ષને ઉપસર્ગ Sા પછી ચાનાસાના પંદર દિવસ પસાર થયા હતા - ધ્યાનની સ્થિરતાને લક્ષમાં રાખી ભગવાન નારાકસંનિવેડાથી નીકળી અશ્ચિક ગામમાં આવ્યા. આ વાગ્ની પાદરે પાણિયનું ચૈત્ય હતું. જાગને ત્યાં ચાતુર રહેવા પૂજારી અને મહેકે પાસે ઝાઝા મe. તેને કહ્યું “tપ અહિં રહે તેમાં અગ્રે કે :૦નો વધે નથી પણ આ સ્થાન બહુજ લકર છે કે કે અહિં રત રહે છે તે તે માટે જીવતો બહાર નીકળતું નથી. વિશેષમાં રા રામ વિગત : પ્રમાણે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ [ લઘુ ત્રિશષ્ટિ શલાકા પુરુષ - - - આ ગામનું નામ પ્રથમ વિદ્ધમાન હતું પણ એક વિશિષ્ટ પ્રસંગ બન્યા પછી તે અસ્થિક ગ્રામ નામે પ્રસિદ્ધ થયું. આ ગામની પાસે વેગવતી નદીમાં એક વખત પુર આવ્યું. ધનદેવ સાર્થવાહ પાંચસે ગાડાં માલ ભરીને લાવ્યું. તેણે તેના એક બળદને આ બધા ગાડે જેડ. તેણે પાંચસો ગાડાં પાર ઉતાર્યા પણ છેવટે તે થાકી મરણતેલ થયો. ધનદેવે બળદની શુશ્રષા માટે ગામ લેકેને ધન આપ્યું પણ કેઈએ તેની દરકાર ન કરી અંતે આ બળદ મરી વ્યંતર થયો, તેણે વિર્ભાગજ્ઞાનથી પૂર્વભવ છે. અને તે જોતાં તેને ગામ લેકે ઉપર ક્રોધ ઉપ. તેણે ગામમાં ચારે બાજુ મરકી ફેલાવી લોકોને મારવા માંડયાં. માણસે એટલા બધા મર્યા કે તેને અગ્નિસંસ્કાર કરે તે પણ મુશ્કેલ થઈ પડશે. આથી હાડકાના ઢગ ઢગ ગામને પાદર ખડકાયા લેકેએ ઘણું ઘણા પ્રયત્ન કર્યા ત્યારે યક્ષ બે કે “પૂર્વભવે હું બળદ હતે. તમને મારી પરિચર્યા માટે ધનદેવે ધન આપ્યું હતું તે તમે ખાઈ ગયા અને તડકા તથા ભૂખથી રીબાતા મારી બીલકુલ દરકાર ન કરી. હવે તમે જે આ મરેલા મનુષ્યના હાડકાના ઢગલા ઉપર મારૂ ચિત્ય બનાવે અને બળદની આકૃતિવાળી મારી પ્રતિમા પધરાવી પૂજા કરવાનું રાખો તે મરકી શાંત થશે. ગામ લોકોએ શૂળપાણિનું મંદીર બનાવ્યું અને તેની સેવા માટે ઈન્દ્રશર્મા નામના બ્રાહ્મણને રાખ્યા. આ પછી લોકમાં આ ગામ અસ્થિકગ્રામ પ્રસિદ્ધ થશું.” ભગવાને કહ્યું “ચક્ષની ભયંકરતા ભલે રહી મારે તમારી અહિં રહેવામાં સંમતિ જોઈએ છે લોકોએ કહ્યું “તમે રહે તેમાં અમારી સંમતિ છે રાત પડતાં પૂજારી અને લેકે ચાલ્યા ગયા ભગવાન ચિત્યના ખુણામાં ધ્યાનમગ્ન બન્યા. શળપાણિ યક્ષને આમાં ભગવાનની ધીઠાઈ લાગી આથી તેણે તેમને ડગાવવા સૌ પ્રથમ આકાશને ફડે તેવું અટ્ટાટહાસ્ય કર્યું ગામમાં સુતેલા લેકે તે સાંભળી કંપવા લાગ્યા પણુ ભગવાનના મન ઉપર આની કાંઈ અસર ન થઈ. આ પછી ચક્ષે હાથી વિકવી ભગવાનને પછાડયા પણ ભગવાન તે તેવા ને તેવાં ધ્યાનમગ્ન બન્યા યક્ષે પિશાચ વિકવ્ય. કેરી ના બનાવી ડંસ દીધા અંગે અંગે વિવિધ રે વિકુભ્ય અર્થાત તેનાથી થાય તેટલા બધા ઉપદ્રવ કર્યા પણ ભગવાનને તેની અસર ન થઈ હોય તેમ તે તે ધ્યાનમાં લેવાને તેવા નિશ્ચળ રહ્યા. યક્ષ થાક્ય અને છેવટે આવા નિશ્ચળ તપસ્વીને અપરાધ કર્યા બદલ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેવામાં સિદ્ધાર્થ વ્યંતર આવ્યો. અને તેણે જણાવ્યું કે આ કેઈ સામાન્ય મુનિ નથી પણ ઈન્દ્રજિત વર્ધમાન કુમાર છે. આથી યક્ષ નૃત્ય ગીત અને ભગવાનની પૂજા ભક્તિમાં લીન બન્યા આખી રાત ઉપસર્ગ સહન કરવાથી ભગવાનનું શરીર શિથિલ બન્યું તેથી તેમને પાછલી રાતે ઉંઘ આવી અને તેમાં તેમણે દશ રૂમ દેખ્યાં સવારે ગામના લેકેએ શુળ-. પાણિ યક્ષને નાચ અને ગીત કરતે દેખી વિચાર્યું કે “જરૂર આણે ભગવાનને મારી નાંખ્યા હશે અને તે ખુશાલી બદલ આ નાચ કરે જણાય છે. પણ જ્યારે ચૈત્ય પાસે આવ્યા અને ભગવાનના શરીર ઉપર યક્ષે કરેલ પૂજાના અવશેષો જોયા ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા ભગવાનને જોવા આવનારાઓમાં ઉત્પલ નામને એક નિમિત્તવેત્તા હતા. આ ઉત્પલે Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ અવસ્થા ૧૧ પાર્શ્વનાથ ભગવાનના સતાનીય સાધુમા પ્રથમ દીક્ષા લીધી હતી પણ પછીથી તે પાળી ન શકવાથી ગૃહસ્થ મની નિમિત્તશાસ્ત્રથી પેાતાના જીવનિર્વાહ ચલાવતા હતા. તે એલ્યે હું ભગવાન ! આપે રાત્રે નીચેના દશ સ્વપ્ના દેખ્યાં છે. તેમાં નવ સ્વપ્નનું ફળ તે હું જાણુ છું પણ ચાથા સ્વપ્નના ફળની મને ખબર નથી (૧) પહેલા સ્વપ્નમા આપે તાડ સરખા પિશાચને માર્યો તેથી થાડાજ વખતમાં આપ મેહતા નાશ કરશે. (૨) ખોજા સ્વપ્નમાં આપે આપની સેવા કરતાં સફેદ પક્ષી દેખ્યાં એથી આપ શુલ ઘ્યાનમા લોન રહેશે. (૩) ત્રીજા સ્વપ્નમાં આપની સેવા કરતાં કાલિ પક્ષી દેખ્યા તેથી આપ દ્વાદશાંગીના ઉપદેશ આપશે। (૪)ચેાથા સ્વપ્નમાં આપે સુમ પિત એ પુષ્પની માળા દેખી આને અર્થ શું તે હું સમજી શકતે નથી (૫) પાંચમાં સ્વપ્નમાં આપે આપની સેવામા તૈયાર રહેલે ગાયેાના સમૂહ દેખ્યું. તેથી આપની સાધુ, સાધ્વી. શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સઘ સેવા કરશે. (૬) છઠ્ઠા સ્વપ્નમા આપે પદ્મ સરોવર, દેખ્યુ તેથી ચતુર્વિધ દેવનિકાય આપની સેવા કરશે. (૭) સાતમા સ્વપ્નમાં આપે સમુદ્રને તરી ગયા તેવું જોયું તેથી આપ ચૈાડા વખતમા સંસાર સમુદ્રને પાર પામશે (૮) આઠમા સ્વપ્નમાં ઉગતા સૂર્યને દેખ્યું. તેથી આપ ઘેાડા વખતમાં કેવળજ્ઞાન પામશે. (૯) નવમા સ્વપ્નમાં આપે માનુષાત્તર પતને આંતરડાથી લપેટો આથી આપના યશ ત્રણ લેાકમાં પ્રસરશે (૧૦) દેશમા સ્વપ્નમા આપ મેરૂ પર્વતના શિખર ઉપર ચઢયા તેથી આપ દેવ, મનુષ્ય વગેરે સને ધમ આધ કરશે. ભગવાને ચાથા સ્વમનું ફૂલ અતાવતાં કહ્યું મેં જે સ્કૂલની બે માળા ચૈાધા સ્વસમાં દેખી તેથી હું શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ એ રીતે દ્વિવિધ ધર્મગ ઉપદેશ કરીશ. આમ ભગવાને એક પખવાડીયું દુર્યંઐ ંત તાપસના આશ્રમમા એક પાખમણી પસાર કર્યું અને શૂલપાણિ યક્ષના મંદિરમાં સાડાત્રણુ માસ સાત પાખમણુ પૂર્ણાંક વીતાવી પ્રથમ ચતુર્માસ પૂર્ણ કર્યું. આમ પ્રથમ ચામાસામા કુલ આઠ પામમણ કર્યાં દ્વિતીય વ. અસ્થિક ગામમાં ચામાસ પૂર્ણ કર્યા બાદ ભગવાન મારાકસ નિવેશમાં પધાર્યા અહિં મચ્છંદૐ નામના એક પાખંડી જ્યાતિષ નિમિત્ત વિગેરે શાસ્ત્રોના પારગામી વસતા હતા ગામના લેાકા તેનેજ સર્વશ્રેષ્ઠ અને વિદ્વાન્ સમજતા હતા સિદ્ધાર્થ ન્યતરે ભગવાનમા પ્રવેશી ભવિષ્ય કહેવા માડ્યું. આથી લેાકેાના ટોળે ટોળા તે તરફ જ્યાં અછ દેંકને દુ:ખ લાગ્યું. તે જાતે પ્રભુ પાસે આવ્યે અને કહેવા લાગ્યે કે જે તમે સાચુ જ ભવિષ્ય કહેતા હ તા કહેા જોઇએ કે ‘આ માગ હાથમા રહેલ તસુખયુ છેદાશે કે નહિ ?” ભગવાનના શરીરમાં રહેલ સિદ્ધાર્થે કહ્યું નšિ છેદાય' આણંદ જે તદુખલાને તેાડવા જાય છે તેવામાં તેણે તેના હાથ પાચ આગની રહિત લાહીથી ભરેલા દેખ્યા. * કલ્પસૂત્રના આ સ્વપ્ન દશમું જામ્યું છૅ. - આ સ્વપ્ન કલ્પસૂત્રમાં નવમું કહુ ક્યું Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ [ લધુ ત્રિશ િશલાકા પુરુષ કારણ કે તે જ વખતે ઈન્દ્ર ભગવાનના મુખમાંથી બેલાએલ વચન મિથ્યા ન થાય માટે તેની પાચ આંગળી અદશ્ય રહી ઉડાવી દીધી હતી. લોકો આશ્ચર્ય ચકિત થયા. અને અચ્છ દક શરમાયે. અચ્છ દકના ગયા પછી સિદ્ધાર્થ લેકે આગળ કહ્યું કે “આ અછંદકે વીરશેષનું વાસણ ચોર્યું હતું તે તેના ઘેર ખજુરના વાઢિયા નીચે છે. તેણે પહેલાં ઈન્દ્રશર્માના હડને મારી નાંખ્યો હતો અને તેનાં હાડકાં હાલ પણ બેરડી નીચે પડયાં છે. ત્રીજી વસ્તુ તો મારે કહેવા જેવી નથી તેથી તેની સ્ત્રી જ કહેશે” લેકે તેની સ્ત્રી પાસે ગયા ત્યારે તે બોલી કે તેનું મોઢું જોવામાં પાપ છે. તે દૂર ભગિની ભક્તા છે આ પછી લોકેએ અછ દકનો તિરસ્કાર કર્યો. એક વખતે ભગવાનને એકલા દેખી. અછંદક તેમની પાસે આવ્યો. અને કહેવા લાગ્યું “હે પૂજ્ય! આપ તે સર્વત્ર પૂજાઓ છો, હું તે અહિં પૂજાઉ છુ માટે આપ દયા કરી બીજે જાઓ તે અમારા જેવાનું શાસન ચાલે.' ભગવાને અપ્રીતિ થાય તેવે ઠેકાણે ન રહેવું તે અભિગ્રહ ગ્રહણ કર્યો હોવાથી ભગવાને તુર્ત વાચાલ તરફ વિહાર કર્યો. વાચાલ નામના બે સનિષ હતા. એક ઉત્તર વાચાલ અને બીજું દક્ષિણ વાચાલ આ બે નિવેશની વચ્ચે રૂફલા અને સુવર્ણલા નામની બે નદીઓ વહેતી હતી. ભગવાન સુવર્ણકૂલાના કાંઠા પરથી વિહાર કરતા હતા તે વખતે તેમના સ્ક છે રહેલ અધવસ્ત્ર પવનથી ઉડી કાંટા ઉપર પડયું. અને તે એમ બ્રાધાણે ઉઠાવી લીધું. આ સેમને ભગવાને દીક્ષાના પ્રથમ દિવસે અસ્ત્ર આપ્યું હતું પણ તુણુનારના કહેવાથી બીજા અવશ્વ માટે તે ભગવાનની પાછળ તેર મહિનાથી ફર્યા કરતો હતે. શરમથી તે વસ્ત્ર ભગવાન પાસે માંગી શકતો નહોતે તેમ તેને મેહ છડી ઘેર પણ જતો નહોતો પરંતુ તેર મહિને વસ્ત્ર પડતાં તેણે તેને ઉઠાવી લીધું. આ પછી ભગવાન અલક રહ્યા. ભગવાનની પદપતિ સુવર્ણવાલુકાની રેતમાં પડેલી દેખી પુષ્ય નામને એક નિમિત્તિઓ પગલાને અનુસરી ભગવાન પાસે આવ્યે તેણે ભગવાનને જોઈ વિચાર્યું કે “હું રેખા શાસ્ત્ર નાહક ભો. તે શાસ્ત્રમાં જણાવેલી સમગ્ર ઉત્તમ રેખાઓ આમના પગમાં છે. છતાં તે મુનિ બની ફરે છે. શાસ્ત્રને ખોટું માની જેવું તે નદીમાં પધરાવવા જાય છે. તેવામાં શક્રેન્દ્ર પ્રગટ થયા. અને તેને કહ્યું કે “આ તારું અવિચારી પગલું છે તારૂં શાસ્ત્ર સાચું છે અને આ ઈન્દ્ર અને ચક્રવતિ પૂછત તીર્થકર થનાર ભગવાન મહાવીર છે. આ પછી ઈન્દ્ર પુષ્યને ધન આપી સ તેષ પમાડ અને ભગવાનને વાંદી સ્વસ્થાને ગયા. ચંડકૌશિક સપને ઉપસર્ગ ઉત્તરવાચાલ તરફ જવાના બે માર્ગ હતા. એક સીધે અને એક ફરીને જવાને, સીધા માર્ગમાં વચ્ચે કનકખલ ષિને આશ્રમ આવતો હતે અહિં એક દષ્ટિવિષ સર્પ રહેતા હતો. તેથી આ માગે કઈ મનુષ્ય કે પશુપખી જતું ન હોવાથી તે નિજન, ભયંકર અને વિકટ હતો ભગવાનને લોકેએ તે માગે ન જવાની વિનંતી કરી છતાં ભગવાન તે વિકટ માગે ગયા અને કનકલ આશ્રમમાં કાઉસગ ધ્યાને રહ્યા સર્ષ ધુંઆપૂંઆ થતો આવ્યો અને Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ અવસ્થા ] ૧૬૩ તેણે ભગવાનના પગે ડંસ દઈ તેમની સામે દષ્ટિ ફેંકી. સર્પ લેહીને બદલે પ્રભુના એ ગમાથી ઝરતા દુધને દેખી આશ્ચર્ય પામ્યું. તેણે ફરી ફરી ડસ દીધા અને ફરી ફરી દષ્ટિ ફેકી પણ તે સર્વ નિરર્થક જતાં ભગવાને કાઉસગ પારી કહ્યું “સુ સુ કોરિય” હે ચડકૌશિકી બેધ પામ બોધ પામ! આ શબ્દ સાંભળતાં સર્પ ચમળે. તેને ક્રોધ શ, અને ઉહાપોહ કરતાં તેને પિતાને પૂર્વભવ સાંભર્યો તેમાં તેણે અનુભવ્યું કે હું પૂર્વભવમાં ચંડકૌશિક નામને આ ઉદ્યાનમાં તાપસ હતો અને આ બગીચાને વેરાન કરતા રાજકુમારા પાછળ દોડતાં કુવામાં પડી ક્રોધથી ચંડકૌશિકસ થ છુ. સ ભગવાનના પગ આગળ આળોટવા લાગ્યા અને તેણે પાપના પશ્ચાતાપ રૂપ અણુસણ કર્યું. પંદર દિવસના અંતે ગોવાળાએ કરેલ નાગપૂજાથી આવેલ કીડીઓના ઉપદ્રવ છતાં સમભાવે સહન કરી મૃત્યુ પામી સહસ્ત્રાર દેવકમાં દેવ થયે ચંડકૌશિકનો ઉદ્ધાર કરી ભગવાન ઉત્તર વાચાલામાં પધાર્યા. અને ત્યાં નાગસેનને ઘેર પદર ઉપવાસનું પારણું કર્યું દેવતાઓએ નાગસેનના ઘેર પંચદિવ્ય પ્રગટ કર્યા. ભગવાન ઉત્તર વાચાલાથી વિહાર કરી શ્વેતાબી નગરમાં પહોંચ્યા ત્યાં દેશી રાજાએ તેમને ખુબ આદર સત્કાર કર્યો અને ત્યાંથી ભગવાને સુરભિપુર તરફ વિહાર કર્યો માર્ગમાં તૈયક રાજાઓ મળ્યા તે પ્રભુને દેખી આનંદ પામ્યા. અને તેમણે ભગવાનને ખુબ ભાવભીનું સ્વાગત કર્યું. સુદ ખૂને ઉપસર્ગ ભગવાને સુરભીપુરથી રાજગૃહ તરફ વિહાર કર્યો વરચે ગંગાનદી આવતી હોવાથી ભગવાન નાવ ઉપર ચડયા. નૈકાના પ્રયાણ વખતે ઘૂવડને શબ્દ સાભળી નાવમાં બેઠેલ એસિલ નામને નિમિત્તિઓ છે કે આપણને મરણાંત કણ આવી પડશે પણ નાવમાં બેઠેલ આ મહાપુરૂષના પ્રતાપથી આપણે પાર પામીશું.” નાવ મધ્ય ગંગામાં આવી. તે વખતે ગંગામાં રહેતા સુદપક નામના નાગકુમારે તે નાવમાં બેઠેલા ભગવાનને દેખ્યા. અને અવધિજ્ઞાનને ઉપગ મુકતા તેણે જાણ્યું કે આ કેટલાક ભો પહેલાં સિંહ રૂપે રહેલા મને ચીરી નાખનાર ત્રિપુર્ણ વાસુદેવને આ જીવ છે તેણે ગ ગામાં મોટા મોટાં મોજા ઉછાળ્યાં નાવ ડેલવા લાગી. સૌના જીવ હાથમાં રહ્યા કેઈએ પ્રભુ સ્મરણ કરી માડયું તે કઈ ઈષ્ટ માણસને સંભાળવા માંડયા જ્યારે કઈ રોવા લાગ્યા તે કઈ બો પાડવા લાગ્યા પણ ભગવાન શાંત હતા તેમના મુખ ઉપર હેતે કઈ ભયનો ભાવ કે નહતી ક્રોધની રેખા. નાવ ડુબવાની અણી ઉપર આવી. તેજ વખતે કંબલ અને બલ નામના બે દેએ નાવનું રક્ષણ કર્યું અને નાવ ગગાને કાઠે આવ્યું આથી લેકે સો આનદ પામ્યા. આ કંબલ શંબલ દેને પૂર્વભ આ પ્રમાણે હતે. મથુરામાં જિનદાસ અને સાધુદાસી નામે શેઠ શેઠાણ રહેતા હતા તેમને ત્યાં એક ગોવાલણ દુધ આપતી હતી. તેની સાથે શેઠાણીને સારી લાગણી બધાઈ એક વખત ભરવાડને ત્યા લગ્ન આવ્યાં. તેણે શેઠાણને લગનમાં આમંત્રણ આપ્યું છે Page #372 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિશી શલાકા પુરુષ A - - - - - . - મકમ - . - - જઈ ન શક્યાં પણ તેમણે ઉપયોગી ઘણા પ્રકારની સામગ્રી ભરવાડણને આપી આથી ભરવાડ ભરવાડણને વિવાહમાં ખૂબ યશ મળ્યો તેથી તેઓ આનંદ પામ્યા. શેઠ શેઠાણના ના કહેવા છતાં તેઓ કંબલ અને શંબલ નામના પિતાના બે બળદની જેઠા તેમને ઘેર બાંધી આવ્યાં. જિનદાસે તેમને પુત્રની પેઠે રાખ્યા. શેઠ શેઠાણ આઠમ ચૌદસે ઉપવાસ કરે તે 1 આ બળદે પણ ઉપવાસ કરતા. એક વખતે ચક્ષના મેળામાં શેઠને મિત્ર શેઠને પુછયા વિના તે બળદને મેળામાં લઈ ગયે, અને સાંજે લાવી ઘેર બાંધી ગયે કોઈ દીવસ નહિ ચાલેલ હોવાથી બળદના સાંધા તુટયા અને મરણતોલ બા. શેઠે તેમનું મરણ નજીક જાણી તેમને નવકાર સંભળાવ્યે આ નમસ્કારસ્મરણના પ્રતાપે તે બને મૃત્યુ પામી નાગલોકમાં કંબલ સંબલ દેવપણે ઉત્પન્ન થયા તેમણે ભગવાનને સુદંષ્ટ્ર દ્વારા થતા ઉપસર્ગ દેખે કે તુ એક સુંદંષ્ટ્રને પરાજય આપવામા રોકાશે અને બીજે નાવને સંભાળી કિનારે પહોંચાડવામાં રોકાયે આમ સુદંષ્ટ્રનો પરાભવ કરી કંબલ સંબલે નાવને કિનારે પહોંચાડી.” આ પછી ગગાને ઉતરી ગુણાક થઈ ભગવાન રાજગૃહ પધાર્યા અને ત્યાં નાલન્દાપાડામાં વણકરની શાળામાં ચાતુર્માસ રહ્યા. અહિં ગોશાળક મખલીપુત્ર પણ આવી રહ્યો હતો. ભગવાને માસામાં માલખમણ આરંડ્યું અને તેનું પારણું વિજયગૃહપતિને શેર કર્યું.વિજયને ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં આ પ્રમાણે ભગવાનના તપ ત્યાગ અને લોકોના આદરસત્કાર જોઈ મખલીપુત્ર ગોશાલે પ્રભુ પ્રત્યે આકર્ષા અને કહેવા લાગ્યા કે “ભગવાન ! હું આપને શિષ્ય થવા ઇચ્છું છું. ભગવાને કોઈ જવાબ ન દીધે. પણ તે તે હું મહાવીરને શિષ્ય છું એમ કહી કેમાં પ્રચાર કરવા લાગ્યો. ભગવાને બીજા માસખમણનું પારણું આનન્દ શ્રાવકને ત્યાં, અને ત્રીજા માસખમણુનું પારણું મુનેદન ત્યાં કર્યું. કાર્તિકી પુનમના દિવસે ભિક્ષા લેવા જતાં ગોશાલે ભગવાનને પૂછયું “હે ભગવાન! આજે મને ભિક્ષામાં શું મળશે?” ભગવાને કહ્યું “ભિક્ષામાં તને કેદરા, ખાટી છાસ અને પેટે રૂપિયા મળશે.”ગે શાલે ભગવાનની વાણી ખૂટી પાડ નગરમાં ઠેર ઠેર ફર્યા. પર તુ તેને ભગવાનના કહ્યા મુજબ જ ભિક્ષા મળી આથી ગોશાળે જે થવાનું હોય તે થાય તે રૂપ નિયતિવાદમાં દઢ બન્યો માસું પૂર્ણ થતાં ભગવાને વિહાર કર્યો અને કેલ્લાગ સંનિવેશમાં બહુલ બ્રાહ્મણને ઘેર મા ખમણનું પારણું કર્યું. ગોશાલી આ ' આવ્યા ત્યારે ભગવાનને જોયા નહિ તેથી તે શોધતા શોધતે કલાગમા આવ્યું અને ભગવાનને દેખી કહેવા લાગ્યા કે હે ભગવાન! હું આજથી તમારે શિષ્ય થાઉં છું અને તમે મારા ધર્માચાર્ય. ભગવાને ગોશાળાને સાથે લઈ કે લાગથી સુવણખલ તરફ વિહાર અસ્થિ ” માર્ગમાં કેટલાક વાળે “હાંડીમાં ખીર ગંધતા હતા. શાળે તે દેખી ભગવાનને કે“હે ભગવાન! એમ રકાઓ તે ખીર ખાઈ ચાલું” ભગવાને કહ્યું “ખીર થશે નહિ” Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ અવસ્થા છે ૧૬૫ ગોવાળોએ ખુબ ખુબ યત્ન પૂર્વક ખીર રાંધવાનું આરહ્યું પણ તૈયાર થતાં જ વાસણ કુટું અને ખીર બની નહિ. શાળે નક્કી કર્યું કે “ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તે પણ થનાર વસ્તુ મટતી નથી” સુવર્ણખલથી ભગવાન બ્રાહ્મણગ્રામ ગયા. અહિં છટ્ઠનું પારણુ ભગવાને નંદપાટકમાં નંદને ત્યાં કર્યું અને ગોશાળ ઉપનંદ પાટકમાં ઉપનંદને ત્યાં ભિક્ષા માટે ગયે. ઉપન દે દાસી દ્વારા શાળાને વાસી ભાત ભિક્ષામાં આપવા માંડયા ગશાળે તેવી ભિક્ષા લેવાની ના પાડી. ઉપન દે દાસીને કહ્યું કે “તે લે તે આપ અને ન લેતે તેના માથા ઉપર નાખ.' દાસીએ ઉપનંદની આજ્ઞા મુજબ તે ભાત ગોશાળાના માથા ઉપર નાંખ્યા. અને ઘરમાં ચાલી ગઈ. ગોશાળે શ્રાપ આપ્યો કે “મારા ધર્માચાર્યના તપતેજથી આખું ઘર ભસિમભૂત થાઓ’ બન્યું પણ એમજ કે થોડી જ વારમાં તેના ઘેર અકસ્માત આગ લાગી અને તેનું ઘર ભરિમભૂત થયું બ્રાહ્મણગામથી વિહાર કરી ભગવાન ચ પાનગરીમાં પધાર્યા અને ત્યાં ત્રીજી ચોમાસું કર્યું. ચોમાસામાં ભગવાને બે માસખમણની બે તપશ્ચર્યા કરી. પ્રથમ બે માસખમણનું પારણું ચંપામાં કર્યું અને બીજા બે માસ ખમણનું પારણું ચ પાની બહાર કરી વિહાર કરી કાલયસનિવેશમાં પધાર્યા ચોથું વર્ષ ભગવાન કાલસંનિવેશથી પત્તકાલય અને ત્યાંથી કુમારસંનિવેશમાં ચંપક રમણીય ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા જ્યારે ભગવાન કાલય અને પત્તકાલયમાં એક જુના ખંડિયેરમા કાઉસગ ધ્યાને રહ્યા હતા ત્યારે દાસીની સાથે કુચેષ્ટા કરતા ઠાકોરના છોકરાની ગોશાળે મશ્કરી કરી આથી કકુર પુત્રે શાળાને માર માર્યો. આ અરસામાં પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય સુનિચંદ્ર સ્થવિર કુમારસનિવેશના કપનય નામના કુંભારની શાળામાં રહ્યા હતા. તેમને દેખી ગશાળે કહ્યું “તમે કોણ છે?’ તેમણે કહ્યું “અમે પાર્શ્વનાથ ભગવાનના નિર્ગસ્થ શિષ્યો છીએ.” ગોશાળે કહ્યું કયાં તમે નિશ્વ! અને કયાં મારા ગુરૂ નિગ્રંથ !' અજાણ એવા સુનિઓએ કહ્યું જે તું તેવા તારા ગુરૂ હશે ” ગોશાળાને કોધ ચઢ અને બેલ્યો કે મારા ગુરૂના તપતેજથી આમનો ઉપાશ્રય બળી જજે” મુનિઓએ કહ્યુ “અમને એવા શ્રાપની દરાર નથી ” ગોશાળ લડી ઝઘડી ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યો કે “આ બીજા નિગ્રંથ છે? ભગવાને કહ્યું “તે પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય છે” ગોશાળે કહ્યું મારી સાથે તેમણે તકરાર કરી તેથી મેં શ્રાપ આપ્યો કે “તેમના ઉપાશ્રય બળી જાઓ પણ ઉપાશ્રય તો બન્યો નહિ.” ભગવાનના શરીરમાં રહેલ વ્યંતરે કહ્યું “સુનિએને એવા શ્રાપ લાગે નહિ” ડીવાર પછી પ્રકાશ દેખી ગોશાળો બોલ્યો “ જુઓ ભગવાન! આ તેમને ઉપાશ્રય સળગ્યો સિદ્ધાર્થે કહ્યું “ઉપાશ્રય નથી સળગે પણ સનિચંદ્રને કુંભારે ચરમાની હણ્યા તેથી તે મૃત્યુ પામી દેવ થયા તેને દેવો ઉત્સવ કરે છે. ગોશાળે Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ 3 [ લઘુ ત્રિષટી શલાકા પુરુષ તેમના ઉપાશ્રયે ગયા અને તેમના શિષ્યાને જગાડી તેમની સાથે લઢી પેાતાના સ્થાને આવ્યે. ગૌશાળાને સાથે લઈ કુમારગ્રામથી ભગવાન ચારાકસ નિવેશમાં પધાર્યો અહિ - રક્ષકાએ મને જણાને પકડયા અને ‘ તમે કેણુ છે ? ' તેમ પૂછ્યું પણ ખન્નેમાંથી કાઇએ કાંઇ જવાબ ન આપ્યું તેથી તેમને પકડી ખાધ્યા. આ વાતની પ્રખર સામા અને જયન્તી નામની પરિવ્રાજિકાતે (કે જે પ્રથમ પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીએ હતી તેમને) પડી. આથી તેમણે આરક્ષકાને ભગવાનની એળખ આપતા જણાવ્યું કે, ‘આ તે વષૅમાન કુમાર છે? ત્યારબાદ આરક્ષકાએ ભગવાનને ગોશાળા સાથે છેાડી મુકચા અને તેમની ક્ષમા માગી, ચારાકસ'નિવેશથી ભગવાન પૃષ્ટાપામા પધાર્યા અને ત્યાં ચારમાસનું તપ કરી ચાતુર્માંસ કર્યું . અને પારણું અહાર કરી કચ ગલ તરફ પધાર્યાં. પાંચમું વર્ષી. આ ચંગલમાં કેટલાક દરિશ્તેથેર નામના પાપડી લેાકેા રહેતા હતા. તે આર ભી પરિગ્રહી અને સ્ત્રીએવાળા હતા. તેમના મહાલ્લામા તેમનુ એક મંદિર હતું ત્યાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા જે દિવસે ભગવાન ત્યાં રહ્યા તેજ દિવસે તેઓના ઉત્સવ હાવાથી તે પણ ત્યાં સ્ત્રીએ સહિત ગીતનૃત્ય કરવા લાગ્યા ગાશાળા બડબડાટ કરતા ખેલ્યા ' આ તે કેવા ધસ ? કે જ્યા મંત્રે સ્રીઓમાં ચકચૂર બની નાચ ગાન કરે છે. ” આથી પાખડીઓએ પેાતાના ધર્મોની ઊના કરતા ગાશાળાને દેવળમાંથી ખડ઼ાર કાઢી મૂકયા. મહામહિનાની ઠંડીને લઈ ગેગશાળાના દાતા કડકડાટ કરવા લાગ્યા. આથી પાખડીઓના અગ્રેસરને દયા આવી અને ફરી તેને મંદિરમાં દાખલ કર્યું. પણ ગેાશાળા તા ખેલવા માંડચો કે, આ પણુ દુનિયા છે કે જેને સાચી વાત સાંભળવી પણુ ગમતી નથી ’ કેટલાક પાખડી ભુવાનેા ઉશ્કેરાયા પણ વૃદ્ધોએ ઠંડા પાડી કહ્યું કે તેને મારા નહિ ગમે તેમ તેપણુ આ મહાપુરૂષના એ સેવક છે માટે તેને જવા દે” અને તેમણે જોરથી ગાનતાન આરછ્યું કે જેથી ગેાશાળાના શબ્દ કાને ન પડે આ પછી પ્રાત.કાલે કય ગલથી વિહાર કરી ભગવાન શ્રાવસ્તી નગરની મહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. અને ત્યાંથી લિટ્ટુ નામના ગામમાં પધાયો. આ ગામની બહાર એક માઢુ વૃક્ષ હતું. તેને લેાકી હલિન્દુગ કહેતા હતા. ભગવાન ગેધશાળા અને ખીજા લે ત્યાં રાત્રિવાસેા રહ્યા. સવારે લેાકેા ચાલ્યા ગયા. પણુ ભગવાન તા ત્યાજ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. લેાકેાના ચાલ્યા ગયા પછી તેમણે પ્રગટા . , * અહિં એક વખતે ગેાશાળે ભગવાનને પૂછ્યું કે મને શિક્ષામા શુ મળશે ?' ભગવાનના શરીરમાં રહેલ સિદ્ધાર્થે કહ્યુ કે 'નમાંસ નિશ્ચિત મળશે ' ગૌશાળા પિવૃત્તને યાંથી ક્ષીગને ખાઈ ભગવાન પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે “મે ને ક્ષીંગન્ન ખાધું” સિાથે કહ્યું 'ભૂલ છે તને પિતૃત્તની ભાર્યો ભદ્રાએ નિમિત્તિયાના કહેવાથી મરેલા બાળકના માસથી મિશ્રિત ખનાવેલ ખીર . ખવવી છે' ગાયને ઉક્ષરો કરી તે। સિદ્દાની વાત સાચી લાગી નરમાસ ભક્ષણથી તે લા પામ્યા. અને ક્રોધિન થઈ તેના આખા મડાલ્ડાને સળગવાનો શ્રાપ આપ્યું અને તે સળગ્યા. Page #375 -------------------------------------------------------------------------- ________________ શમણું અવસ્થા છે ૧૬૭ વેલી આગ ફેલાતી ફેલાતી ભગવાનના પગ આગળ આવી ગોશાળ “નાસો! નાસો!” કરતા નાસી ગયો પગ સળગ્યા છતા ભગવાન કાઉસ્સગ ભૂમિથી જરાપણ હઠયા નહિ બે પહોર પછી હલિગથી ભગવાન બંગલા ગામમાં ગયા અને ત્યાં વસુદેવના મંદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા ત્યારપછી નગલાથી આવત ગામના બલના મંદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહી રાસ નિવેશમા એકાંત રથળે કાઉસગ ધ્યાનમાં રહ્યા. આ બંગલા અને આવત ગામમાં ગોશાળે બાળકને મેટું કદરૂપું કરી ડગવ્યા તેથી લોકોએ તેને પીટ. ભગવાન ચરાસંનિવેશથી કલંબુકે નામના ગામમાં આવ્યા અહીં મેલ અને કાળહસ્તિ નામના બે ભાઈઓ વસતા હતા કાળહતિ ચેરેને પકડવા જતો હતો તેવામાં તેને ભગવાન અને ગોશાળે અને સામે મળ્યા કાળહતિએ તે બન્નેને ચોર માની પિતાના મોટાભાઈ મેઘ પાસે હાજર કર્યા પણ મેઘ ભગવાનને ઓળખતે હોવાથી તુ તેણે તેમને છોડી મૂક્યા અને ખમાવ્યા ઘેરતપશ્ચર્યા અને શેર કષ્ટ સહન કર્યા છતાં ભગવાને વિચાર્યું કે, “ષ્ટિકર્મના ક્ષય માટે વિવેકશન્ય અનાર્ય દેશમાં વિહાર કરવાથી વધુ ઉપસર્ગો આવશે અને કમને ક્ષય થશે તેમ માની અનાર્ય દેશમાં વિહાર આર . અને ત્યાં વિહાર કરી અનેક ઉપસર્ગો સહન કરી ઘણા કર્મની નિર્જરા કરી અનાર્યદેશના પૂર્ણકલશ ગામથી નીકળી આર્યદેશ તરફ આવતાં ભગવાનને બે ચાર મળ્યા તેમણે ભગવાનને દેખી અપશુકન માન્યા અને તરવાર ઉપાડી લેગ મારવા જાય છે તેવામાં ઈન્કે તેમના હાથ થંભાવી દીધા અને તેમનું આક્રમણ નિષ્ફળ બનાવ્યું. ભગવાન અનાર્ય દેશમાં ફરી મલયશની રાજધાની ક્ષલમાં પાંચમું ચોમાસું રહ્યા અને અહિ ચાર માસના ઉપવાસ કરી બહાર પારણું કરી કેદલીસમાગમ ગામ તરફ વિહાર આરંભ્યો છઠું વર્ષ. ભગવાન કદલીસમાગમથી જ્ઞાતખંડ વન અને ત્યાંથી તંબાય ગામમાં પધાર્યા. અહિ પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય નંદષણમુનિ પરિવાર સાથે વિચરતા હતા તેમની સાથે ગોશાળ લડી પડયે. અને શ્રાપ આપી આવ્યે રાત્રે આરક્ષકોએ તે સુનિને ચર માની હયા આ પછી ભગવાન ગશાળા સાથે પિયરનિશ ગયા. અને ત્યાં રાજાના પહેરેગીરોએ તેમને ગુપ્તચર માની પકડયા અને તમે કોણ છે તે પૂછતાં જવાબ ન મળવાથી માર માર્યો પણ પ્રગલ્લા અને વિજયા નામની બે પાર્શ્વનાથ ભગવાનની સાવીઓ કે જે સાધપણું નહિ પાળી શકવાથી પરિવારિકાઓ બની હતી તેમણે તેમને છોડાવ્યા ગોશાળા સાથે ભગવાને કુપિકાથી વિહાર કર્યો. આગળ જતાં એ મર્ગ ખાવ્યા એક માર્ગ રાજગુડ તરફ જતો હતો અને બીજે વૈશાલી તરફ જતું હતું. ગોશાળે લગવાતને કહ્યું “મને તમારી સાથે રહેવામાં પારાવાર કષ્ટ સહન કરવું પડે છે માટે હું તે Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ISSN આપથી જુદા પડીશ. ’ એમ કહી તે રાજગૃહ તરફ ગયા મા માંગેાશાળાને ચારા મળ્યા અને તેમણે તેની પાસે કાંઇ નહાવાથી તેના ઉપર સવારી કરી તેને થકવ્યા. પજવ્યા અને છેવટે છેાડી મૂક્યું. આથી ગૈાશાળે વિચાયું કે ઃ ભગવાનને છેડયા તે સારૂં ન કર્યું”. તેમની સાથે રહેવામાં છુટા ફર્યો કરતાં સારૂં હતું.' ભગવાન વૈશાલી પધાર્યા અને એક લુહારના આંગણામાં રાતવાસા રહ્યા સવારે છ મહિનાની માંદગીથી ઉકી કામ ઉપર આવેલ લુહારે ભગવાનને જોયા અને તેણે મનથી અપશુકન માની ભગવાનને મારવા હથોડા ઉગામ્યા. પણ તુત તે હથેાડા સહિત તેને ઈન્દ્રે સ્તબ્ધ કર્યાં. કટપૂતનાના શીત ઉપસ . વૈશાલીથી વિહાર કરી ભગવાન ગ્રામાસ'નિવેશ પધાર્યાં અને ખિલેલક યક્ષના મદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. યક્ષ પ્રભુને દેખતાં આનંદ પામ્યા અને તેણે ગીતનૃત્ય કરી ભગવાનની ભક્તિ કરી. મહામહિનામાં ગ્રામાક સનિવેશથી ભગવાન શાલિશીષ ગામમાં પધાર્યાં અને ગામ ખહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અપમાનિત થએલ અંત:પુરની કોઈ સ્ત્રી વ્યંતરદેવી થએલ તે ત્યાં આવી અને ભગવાનને જોતાં તેને પારાવાર ક્રોધ ઉપજન્મ્યા તેણે પરિત્રાજિકાનું રૂપ વિષુવી ભગવાન ઉપર જટામાંથી શરીરને કંપાવે તેવા જલના શીતકણીયા નાંખવા માંડયા. ભગવાને શિયાળાની ઠંડી, ખુલ્લા પવન અને રાક્ષસૌના નાંખેલા ઠંડા કણિયાને અંતરમાં ઠંડક રાખી આ ભયંકર શીતપરિષદ્ધને સહન કર્યો, અને લેાકાવધિ જ્ઞાન ઉપાર્જન ક્યુ ટપૂતના હારી અને છેવટે ભગવાનને ખમાવી સ્વસ્થાને ગઈ. શાલિશી ગ્રામથી ભગવાન વિહાર કરી ભપુિરી ગયા અને ત્યાં ચાર માસના ઉપવાસનું તપ કરી ચે!મારું પૂર્ણ કર્યું . અહિં ગેાશાળા જે ભગવાનથી જુદા પડચા હતા તે થાકી ભગવાન પાસે આન્યા. ચામાસુ પૂર્ણ થતાં ભગવાને બહાર પારણું કરી મગધ તરફ્ વિહાર આરંભ્યા. સાતમુ` વ. ભગવાન શિયાળા અને ઉનાળા મગધની ભૂમિમાં પસાર કરી આલિયા નગરીમાં સાતમું ચામાસુ` રહ્યા અહિં ભગવાને ચાર માસી ઉપવાસ કર્યાં, પારણુ માલ ભિયાની બહાર કરી કુંડાસ નિવેશ તરફ ગયા આસુ વ. કુંડાસ નિવેશમાં ભગવાન વાસુદેવના મદિરમાં કાઉસગ્ગ ધ્યાને - ૨હ્યા ત્યાંથી ભગવાન મદનાસનિવેશના બલદેવના મદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહી અહુશાલ થઈ લાલા લામાં પધાર્યા. અહિ પહેરેગીરાએ જાસુસ માની તેમને પડ્યા. અને રાજા સમક્ષ હાજર કર્યો. ભગવાનને દેખતા ઉત્પલ નામના નિમિત્તક ઉભા થયા અને રાજાને ૧ ગાશાળાએ વાસુદેવની મૂર્તિની કુચેષ્ટા કરી તેથી પૂજારીએ તેને માર્યો ' પણ પછી જૈનસાધુ સમચ્છ તેને છેડી દીધે ૨ અહિ' પણ ખલદેવની મૂર્તિની ચેષ્ટા કરવાથી ગાશાળાને માર પડ્યો. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ જવા લાગ્યો કે “આ સિદ્ધાર્થ રાજપુત્ર વર્ધમાનકુમાર શર્મચક્રવત્તિ છે.” રાજાએ મા માગી જવાન ત્યાંથી પુરિમતાલ નગર પધાર્યા ત્યાં વગુર શ્રાવકે તેમને સાર કો આ પછી ભગવાન ઉનાગન ગોભૂમિ થઈ આઠમું ચોમાસું રાજગૃહમાં જેવા કરિ પણ ચાર માસિક તપ કર્યું અને પારણું રાજગૃહની બહાર કરી ભગવાને પિનાને ાિ લંબા. નવમું વર્ષ. - ભગવાને વિચાર્યું કે “આદેશમાં વિહાર કરવાથી મને બહુ ઉપસર્ગો નહિ નડે. મારે હજી ઘcy માં ખપાવવાં બાકી છે અને તેને લય આકરા ઉપસર્ગ વિના થશે નહિ.” આથી વાગવાને વજભૂમિ અને શુભુમિ જેવા અનાથદેશમાં વિહાર આર. અહિં રમના લોકોને તેમને અનેક પ્રકારના ઉપસર્ગો આપ્યા. ભગવાને તે સર્વ સમભાવે સહા નવમું મારું સ્થાનના અભાવે ભગવાને જ્યાં ત્યાં વિચરી પુરૂ કર્યું આમ છ માસ ઇમાસી તપ પૂર્વક અનાર્થમિમાં વિચરી ભગવાન આર્યભૂમિ તરફ પધાર્યા. દશમું વર્ષ. ભગવાન સિદ્ધાર્થ પરથી કુર્મગ્રામ તરફ જતા હતા માર્ગમાં એક તલને છોડો પડશો હતો ગોથાળે ભગવાનને પૂછયું “હે ભગવાન! આ પડેલે તલને છોડ ફળશે કે નહિ ?' ભગવાને કહ્યું “ફળશે અને આ કુલ સાત તલ રૂપે થશે ' ગૌશાળે ભગવાનનું વગન ખોટું કરવા તલના છેડવાને ઉખેડી દૂર ફેકી દીધો પણ દિવ્યવૃષ્ટિથી તે છોડ જમીનમાં છું અને તેમાં સાત કુલ તલરૂપે ઉત્પન્ન થયાં ગોશાળે ભગવાન સાથે વિહાર કરી કુર્મગ્રામની હાર ઉદ્યાનમાં આવ્યો. અહિ વૈશાયન નામને તાપસ આતાપના લઈ રહ્યો હતો તે દયાળુ હોવાથી તડકાને લઈ બહાર નીકળતી જૂઓને ફરી ફરી જટામા નાખતો હતે. ગાશાળો તેની પાસે આવ્યો. અને યૂકાશયાતર કહી વારવાર મશ્કરી કરવા લાગ્યો. આથી વૈશાયનને કોઈ ચઢશે. અને તેણે ગોશાળા ઉપર તેલેક્યા મૂકી પરંતુ ભગવાને તુરત શીતલેશ્યા સુકી તેની રક્ષા કરી. કારણ કે સજજને હમેશાં રક્ષામા દક્ષ જ હોય છે. ગશાળાને ખબર પડી કે ભગવાને મને શીતલેશ્યા મુકી. બચાવ્યો છે તેથી તે ભગવાનને કહેવા લાગ્યા ભગવાન શી રીતે તેજેશ્યા ઉત્પન્ન થાય? ભાવી અનર્થને જાણતા છતાં ભગવાને તે સ્થાની વિધિ બતાવતાં કહ્યું જે મનુષ્ય છ મહિના સુધી નિરતર છઠ તપ પૂર્વક સૂર્ય સામે દષ્ટિ રાખી આતાપના છે અને પારણે મુઠીભર અડદના બાકળા તથા ચોગળ ગરમ પાણી પી સાધના કરે તે આ તેજલેશ્યાને મેળવી શકે છે.' ૧ પુરિમતા નગરમાં વગુર નામે શ્રાવક હતો તેણે શકટઉદ્યાનમાં રહેલ મહિનાથની મૂતિ આગળ પુત્રની બાધા રાખી હતી. આ બાધા ફળી. વગુરે મહિનાથનું નવીન મદિર કરાવ્યું આ અરસામાં ભગવાન ત્યા આવ્યા અને તેણે તેમનો સત્કાર કર્યો. ૨ ઉનાગન_નગર જતા ગોશાળે માર્ગમા એક મોટા દાતવાળા યુગલની મશ્કરી કરી આથી તેને યા મારવામાં આવ્યો, Page #378 -------------------------------------------------------------------------- ________________ 1 લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ - - કેટલાક સમય પછી ભગવાન સિદ્ધાર્થપુર તરફ પાછા ફર્યા ત્યારે ગોશાળા તલવાળી જગ્યા બતાવી કહેવા લાગ્યું. “ભગવાન ! તલ ઉત્પન્ન થયા નથી ભગવાને કહ્યું તે જ્યાં ફેંક્યો હોય ત્યાં જઈ બરાબર તપાસ કરી ગોશાળ તલને છોડે ફાલેલે દેખે તેમજ એક સિંગમા સાત તલ દેખ્યા આથી તેણે નક્કી કર્યું કે “સર્વ જી મરીને ફરીને ફરી તેમાં જ ઉત્પન્ન થાય છે? ગશાળે આ પછી નિયતિવાદમાં વધુ સ્થિર થયે અને ભગવાનથી જુદા પડયે આપછી ગોશાળે આજીવિકમતની હાલાહલા કુંભારણની શાળામાં રહી તેજેશ્યા સાધી. તેમજ સુખ, દુઃખ, લાભ, હાની, જીવિત, મરણ વિગેરે નિમિત્ત શાસ્ત્ર શિખી ચમત્કારી બન્યો લેકેને તેણે આકર્થ પિતાને પંથ જમાવ્યું અને આજીવિકમતને તીર્થકર બની વિચરવા લાગ્યા સિદ્ધાર્થ પુરથી ભગવાન વૈશાલી પધાર્યા. અહિં ગામના છોકરાઓએ પિશાચ માની તેમને પજવ્યા. પણ ગણરાજ શેખે ભગવાનને ઓળખ્યા અને બાળકેને નસાડી સુકી ભગવાનને નમી ક્ષમા માગી. વૈશાલીથ વાણિજ્યગ્રામ જતાં ગંડકી નદી ઉતરતાં ભગવાન નાવમાં બેઠા નાવિકે ભાડું માગ્યું. ભગવાને જવાબ ન આપવાથી તે તેમને મારવા લાગે તેવામાં શંખરાજના ભાણેજ ચિત્રે ભગવાનને છેડાવ્યા. અહિં અવધિજ્ઞાની આનંદશ્રાવક ભગવાન પાસે આવ્યો અને વંદન કરી બે “હે ભગવંત! આપને થોડા જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” વાણિજયગ્રામથી ભગવાન શ્રાવતી નગરમાં આવ્યા અને દસમું મારું ત્યાં જ રહ્યા. અને વિવિધ તપ અને ધ્યાનમાં તે ચાર્તુમાસ પુરું કરી સાનલયિ સનિશ તરફ વિહાર આરંભે. અગિયારમું વર્ષ ભગવાને સાનુલહિયા ગામમાં ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા પ્રતિમા આરંભી કાઉસગ્ન ધ્યાને રહ્યા પારણામાં આનંદ શ્રાવકની દાસીએ નાખી દેવાનું અનાજ આપ્યું તે લઈ ભગવાને પારણું કર્યું પંચદિવ્ય પ્રગટ થયાં. દાસીને ત્યાંના રાજાએ દાસીપણાથી મુક્ત કરી. સાનુલદિયથી ભગવાને હઠભૂમિ તરફ વિહાર આરંભે અને બહાર પેઢાલ ગામના ઉદ્યાનમાં અદમતપ કરી એક અચિત્ત વસ્તુ ઉપર દષ્ટિને સ્થિર કરી ધ્યાન આરંક્યું. સંગમ દેવને ઉપસર્ગ. . આ વખતે ઈન્દ્ર યાનસ્થિત ભગવાનને જોઈ સભામાં પ્રશંસા કરતાં કહ્યું “અહો ભગવાનનું કેટલું સુંદર નિશ્ચલ દેથાન છે. આ ધ્યાનથી ભગવાનને મનુષ્ય તે શું પણ દેવ પણ ચલાવી શકે તેમ નથી.” સભામાં રહેલ સંગમને અશ્રદ્ધા ઉપજી અને કહેવા લાગ્યા કે ભગવાન ગમે તેવા શૈર્યવાન તપસ્વી કે તેજસ્વી હોય તો પણ તે માણસ જાત, દેવના ઉપસર્ગ આગળ તેમનું શું ગજું. હું જાઉં અને જોઉં કે કેવા તે ઘેર્યમાં ટકે છે.” તુર્ત તે Page #379 -------------------------------------------------------------------------- Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ - ~~- ~ભને જેને ચલિત ન કરી શકે તેને કામના સાધનો ચલિત કરે છે? (૨૦) આથી તેણે વીશમાં ઉપસર્ગમાં દેવાંગનાઓ વિફર્વો. ઋતુઓને વિલાસ વિન્ચે, કેયલના ટહુકા વિકુળં. મંદમંદ પવનની લહેરે અને વીણાના ગુંજાર વિકવ્ય. કોઈ દેવાંગનાઓ હાવભાવ કરતી તે કઈ પગમાં પડી વિનવતી અને કેઈકને અંગ મરડી કામને ઉદ્દીપન કરતી વિમુવી. આમ છતા પત્થર ઉપર પાણી સમાન આ સર્વ ભગવાનના ધ્યાન આગળ નિષ્ફળ ગયું. દેવ થાક, કંટાળ્યો, મુ ઝા અને વિચારવા લાગ્યું કે “ભરસભામાં અભિમાન પૂર્વક ચલિત કરવાનું કહીને આવ્યો છું અને હવે ચલિત કર્યા વિના વીલે મઢે પાછો જઈશ તે દેવામાં મારી મશ્કરી થશે, ભલે અત્યારે આમને જવા દઉં પણ તેમની સાથે રહી પછી પણ ચલિત કરીને જાઉ તે જ મારૂ ગારવ ગણાશે. આથી તે ભગવાનની સાથે જ રહ્યો. પિલાસચત્યથી નાલુકા, સુભાગા, સુચ્છેત્તા, મલય અને હસ્થિસીસ વિગેરે સ્થળોમાં વિવિધ ઉપસર્ગો સ ગમે ક્યાં પણ ભગવાન તે પોતાના ધ્યાનમાં સ્થિર જ રહ્યા. ” આ પછી એક વખત ભગવાન તેસલી ગામમાં કાઉસગ્ય સ્થાને હતા. તે વખતે સંગમે સાધુનું રૂપ લીધું અને ગામમાં ખાતર પાડતાં પકડાયે લેકેએ તેને મારવા લીધે ત્યારે તેણે કહ્યું “મારા ગુરૂની આજ્ઞાથી હું ચોરી કરવા આવ્યો હતો. લોકો તેની સાથે તેના ગુરૂ , પાસે આવ્યા તે તેણે ભગવાનને બતાવ્યા. લોકે ભગવાન ઉપર હ કરે તેટલામાં ચાર સાધુ અદશ્ય થયે લેકે સમજ્યા કે કોઈ માયાવીએ આ માયા બીછાવી હતી લેકે લજજા પામ્યા અને ભગવાનની ક્ષમા માગી પિતાના સ્થાને ગયા તસલીથી ભગવાન સલીમાં આવ્યા ત્યાં પણ સંગમે ભગવાન ઉપર ચોરનું કલંક આપી પકડાવ્યા. પણ રાજા સિદ્ધાર્થના મિત્ર સુમાગધે ભગવાનને ઓળખ્યા અને છોડાવ્યા. આ પછી ફરી તસલીમાં ભગવાન આવ્યા. ત્યાં સગમે તેમની આગળ ચારીના. " સાધનો ધર્યા અધિકારીઓએ ચેર માની રાજા પાસે રજુ કર્યા. રાજાએ ફાંસીએ ચઢાવવાને હુકમ કર્યો ભગવાનને સાતવાર ફાંસીએ ચઢાવ્યા પણ સાતવાર ફાંસી તૂટી ગઈ તેથી રાજાને ખાત્રી થઈ કે જરૂર આ નિર્દોષ છે. તેથી તેણે તેમને આદરસત્કાર કરી છેડી મૂક્યા. ભગવાન તસલીથી સિદ્ધાર્થ પુર જઈ વ્રજગામ પધાર્યા. અને ગોચરીએ ગયા ત્યાં પણ સ ગમથી ગોચરીને અનેષણય જાણ તેઓ વહાર્યા વિના પાછા આવ્યા આમ છ મહિના સુધી અનેક ઉપસર્ગો કરી સંગમ થા. પણ ભગવાન ન થાકયા સંગમ ' ભગવાન આગળ પ્રગટ થયા અને કહેવા લાગ્યો “હે ભગવાન ! ઈન્દ્ર જે કહ્યું તે યથાર્થ સત્ય છે હું જાઉં છું અને હવે આપ નિ:શંક ગોચરીએ પધારે” ભગવાને કહ્યું “હે સંગમ મારે કોઈના વચનની કે ખાત્રીની જરૂર નથી. આ પછી ભગવાને પુરા છ મહિનાના - સંગમના ઉપસર્ગ સહન કર્યા બાદ વૃદ્ધ વાલણને ત્યાં હસ્તપાત્રમાં ક્ષીરાત્રથી પારણું કર્યું. ઈન્ડે સંગમને દેવલોકમાંથી કાઢી મૂકો. અને પોતે પસ્તાવા લાગ્યું કે “ભક્તિથી કરેલી મારી પ્રશંસા ભગવાનને કેટલું બધું વિશ્વ આપનાર નિવડી” ! Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ અવસ્થા ] ૧૭૨ વ્રજગામથી આલલિકા, સેય ળિયા થઈ ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને ઉદ્યાનમાં કાઉસગધ્યાને રહ્યા. શ્રાવસ્તીમાં આ વખતે સ્કને મહાન ઉત્સવ ચાલતો હતે લોક દની પ્રતિમા આગળ ગાનતાન નાચ કરી રહ્યા હતા તેવામાં તે પ્રતિમા ચાલી લોકોનું ટોળું તેમની પાછળ ચાલ્યું પ્રતિમા ચાલતી ચાલતી ભગવાન પાસે આવી અને તેમના પગમાં પડી કે છંદની પ્રતિમાને નમતી દેખી સૌ ભગવાનને નમ્યા અને તેમનું બહુમાન કર્યું. - ભગવાન શ્રાવતીથી કેશાંબી, વારાણસી, રાજગૃહ, મિથિલા, આદિ નગરોમાં ફરી વૈશાલીમાં અગિઆરમું ચાતુર્માસ નગર બહાર કામવનમાં રહ્યા અહિં ભૂતાનદ નાગકુમાર ઈન્દ્ર આવ્યું અને ભગવાનને વંદન કરી સ્વસ્થાને ગયે વૈશાલીમાં ભગવાનની પાસે જીર્ણશેઠ રોજ રોજ વદન કરવા આવતા અને પારણા માટે પિતાને ત્યાં પધારવા ભગવાનને વિજ્ઞપ્તિ કરતે. ભગવાનને એક માસ વીત્યે, બીજો માસ વી, ત્રીજો વીત્યે અને ચોથા વીતતા શેઠને ખાત્રી થઈ કે જરૂર ભગવાન મારે ત્યા હવે પધારશે. પણ તેણે સાભર્યું કે “ભગવાને પૂરણશેઠની દાસીદ્વારા વહેરી પારણું કર્યું છે. આથી જીર્ણશેઠ નિરાશ થયે. પણ ભાવવૃદ્ધિમાં તેણે દેવકનું આયુષ્ય બાહ્યું. બારમું વર્ષ વૈશાલીથી ભગવાન સુસુમારપુર પધાર્યા અને અશોક વૃક્ષ નીચે કાઉસગધ્યાને રહ્યા. ચમર ઉતપાત. આ અરસામાં ભવનપતિમાં ચમરેન્દ્ર ઉત્પન્ન થયો. તેણે ઉર્વલોકમાં રહેલ શક્રેન્દ્રને દે અને બોલી ઉઠશે કે મારી ઉપર કો ઇન્દ્ર બે છે?” તેણે પોતાનું વિશાળ કાય રૂપ વિકુવ્યું અને સૌધર્મેન્દ્રની સભામાં પગ મૂકી પરિઘ આયુધવડે ખળભળાટ મચાવે. કેન્દ્ર ઉપગ મૂકો તે જાણ્યું કે મિથ્યાભિમાની ચમરેન્દ્રનો આ ઉત્પાત છે. તેણે તેની ઉપર હજી છોડયુ. વજ જોતાં અમરેન્દ્ર નાઠો અને “બચાવે! બચાવે!” કહે રૂપ સંકેચી સુસુમારપુરમાં અશોકવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેલ ભગવાનના ચરણોમાં લપા શકેન્દ્ર વજા એ ચી લીધું. ચમરેલ્વે શક્રેન્દ્રની ક્ષમા માંગી અને બન્ને ઈદ્રો ભગવાનને વાટી સ્વસ્થાને ગયા ચમરેન્દ્રના ઉત્પાત પછી ભગવાન વિહાર કરી ભેગપુર ગામ ગયા. આ ગામમાં માહેન્દ્ર નામના ક્ષત્રિયને ભગવાનને દેખતા ફોધ ઉત્પન્ન થયો અને તે લાકડી ઉડાડી ભગવાનને મારવા દોડ પણ તેજ વખતે ભગવાનને વાંદવા પધારેલ સનત્કમાન્ડે તેને રો. આ પછી મહેન્દ્ર ભગવાનની ક્ષમા માગી અને સનસ્કુમારેન્દ્ર ભગવાનને વદન કરી શાતા પછી સ્વસ્થાને ગયે. ભેગપુરથી નદિયગામ અને ત્યાંથી મેઢિયગામ ભગવાન પધાર્યા. અહિં પણ અજ્ઞાનવશે ગોવાળે ભગવાનને ઉપસર્ગ કર્યો અને ભગવાને તે શાંતભાવે સહ્યો Page #382 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષ્ટ શલાકા પુરુષ ૧૭૪ ભગવાનના આકરા અભિગ્રહ આ પછી ભગવાન કશાંખી પાયો આ સમયે કાશામ્બીમાં શતાની રાજ રાજ્ય કરતા હતા. તેને ભૃગાવતી નામે મિષ્ઠ ગણી હતી. આ રાજાને સુગુપ્ત નામના ભત્રી હતા તેને શ્રાવિકા નદા નામે ભાર્યાં હતી, તેમજ આ નગરમાં ધનાવહ નામે શેઠ અને તેની પત્ની મૂલા રહેતાં હતા. ભગવાને પોષ વદી ૧ ના દિવસે ઘણાં કર્મી ખાકી રહેલાં જાણી એક આકરે અભિગ્રહ લીધા, તેમાં તેમણે ધાયુ` કે ‘રાજકુમારી છતાં દાસીપણાને પામેલી, મસ્તક મુંડિત અને અઠ્ઠમતપવાળી, આખમાં આંસુએ અને પગમાં એડીવાળી જો કાઈ ખાલા એક પગ ડહેલીમાં અને ખીજો પગ મહાર રાખી ઉભી રહી સુપડાના ખુણામાં રહેલા ખાકળા મને દભક્ષામાં આપશે તા હું ભિક્ષા ગ્રહણ કરીશ’ ભગવાન હરતુ ંમેશાં લિક્ષા માટે આવના પણ શિક્ષા લીધા વિના પાછા ફરતા. એક દિવસ સુગુપ્તને ત્યાં ભિક્ષા માટે ભગવાન પધાર્યા. શ્રાવિકા નંદાએ સુઝતી અનેક વસ્તુએ ધરી પણુ ભગવાને તેની સામે નજર કરી ષ્ટિ ખેંચી લઇ પાછા ફ્રી કાઉસગ્ગ ભૂમિએ ગયા નંદાને ભુખદુ:ખ લાગ્યું. તે વિચારવા લાગી ભગવાન જેવા ભગવાન મારે આંગણે પધાર્યાં અને હું કમનશીખ કાંઇ લાસ પામી શકી નહિ દિવમે દિવસે આ વાત શહેરમાં ચર્ચા રૂપે થઇ. લેાકેા વિવિધ પ્રકારે ભિક્ષા વહેારાવતા પણુ ભગવાન હુ ંમેશાં ભિક્ષા લીધા વિના પાછા ફરતા મૃગાવતીને આ વાતની ખખર પડી. તેણે ગજાને કહ્યું તમે પ્રજાનું પાલન કરી છે. મેટામેટા બુદ્ધિશાળી મંત્રીએ ગખા છે. પણ કોઈ દિવસ ભગવાને ગ્રે અભિગ્રહ ધારણુ કર્યું હશે અને તે કઈ રીતે પુરાય તેના વિચાર સરખા કર્યાં છે? તમારા રાજ્યમાં દેવર્ષિં રાજ શિક્ષા માટે ફ્રે અને ભિક્ષા લોધા શિવાય જાય અને તેમને અભિગ્રહ ન પુરાય તેમાં તમારી બુદ્ધિ અને ભક્તિ અનેની ખામી ગણાય ? રાજાએ સવારે સુગુપ્તને કહ્યું. સુગુપ્તે રાજાને કહ્યું · મહારાજ! અભિગ્રહ અનેક પ્રકારના હોય છે પરન્તુ ભગવાને મનમાં શુ સંકલ્પ કર્યો હશે તેની અમારા જેવા અજ્ઞાની આને શું ખબર પડે?’ આ પછી રાજાએ લૈકાને અનેક પ્રકારે ભગવાનને ભિક્ષા આપવાની સૂચના આપી પણુ ભગવાન તે રાજ ભિક્ષા માટે આવે છે અને પાછા ફરે છે આમ પાચ માંડુના ને પચીસ દીવસ પસાર થયા. . આ અરસામાં ચંપાનગરીમા દધિવાટુન નામે રાજા અને ધારિણી નામે રાણીને વસુમતી નામે પુત્રી હતી શતાનિક રાજાએ ચંપા ઉપર ચઢાઈ કરી. દધિવાહન રાજા નાસી છૂટયે અને તેનું લશ્કર પરાભવ પામ્યું શતાનિકના સૈનિકાએ ચપાને લુંટી તેમાં એક સૈનિકે ધારિણી રાણી અને વસુમતીને ઉપાડયાં ધારિણીને ખબર પડી કે આ મારૂં જીવન ભ્રષ્ટ કરશે તેથી તે જીભ કચડી મરી ગઈ. વસુમતીને તે સૈનિકે દાસી તરીકે ધનાવહ શેઠને ત્યાં વેચી ધનાવહ શેઠે તેને ઘરના કામકાજમાં રાખી પરન્તુ ચંદન જેવા શીતલવચનથી શેઠના પરિવારે તેનું નામ ચંદના પાયું. અને તે દાસી મટી પુત્રી જેવી મની એક વખત ચક્રના શેઠના પગ ધાતી હતી ત્યારે તેના ચેટલે નીચે પડતા શેઠે પકડી દ્ધર રાખ્યું, “મુટારીએ બેઠેલી મૂલાએ આ દૃશ્ય જોયું તેને અનેક તર્ક વિતર્ક થયા અને Page #383 -------------------------------------------------------------------------- ________________ જ આવા ! ૧૭૫ વિરાવા લાગી . હવા શેડ તેના ઉપર આકયા છે અને તે દિવસે ઠે જ શું થશે? તે વિચારતા તેને આધાર આવ્યા તેણે નક્કી કર્યું કે આ બાળાને ન મ ટ ડેડી નહિ શેઠ કામપ્રસગે બહાર ગયા મૂલાએ ચંદનાને કેશપાસ કામને જણાવી મુવી નાખે. કારક આ મોડક કેશસ્પશે શેઠને મોહિત બનાવ્યા હના બા પર તે તેને પરમ પુલ બેડી નાખી ખુબ મારી અને પિતાના પરિવારને ક કે “ને ર થી કાઈ કહેવું નહિ'શેઠ ઘેરે આવ્યા અને વિમા બાદ ચદનાની પર પુછો પ કે ઉત્તર આપે નહિ બીજે ત્રીજો દિવસ ઘતાં શેઠને અકળામણ છે અને પાચ દના કય છે ?'એક વૃદ્ધ દાસીએ શેઠાણીને ભય ત્યછ બધી વાત ધાને બી 2 પાઠ અને મુડિત કરેલ મસ્ત વાળી ચંદનાને જોઈ રહી પડ તેમજ તેને રાવ સેડામા જાય તો બીજી કઈ હોતુ તેથી બાકળા આપ્યા અને એડી તાડગને કાર બોલાવવા ગયા રે દના બારણુ વચ્ચે ઉભી હતી. અને અનેક વિચાર કરતી હતી તેના મનમાં પોતાની ચંપાનગરી, માતા અને દાસીપણાના પે તથા આજ અરઝામ “ગગન પધારો! પધારે!” ના અવાજે કાને પડયા. નંદના બાવાનને કા “દીનાનાઘ! પધારોને મારા ઉપર કૃપા કરે!” ભગવાન પધાર્યા વદ- માણે ઈ નાંખો ન પિતાના અભિગ્રહનું મળતું આવ્યું પણ એક આસુ ખુટતા દેખી ભગવાન પાછા ફર્યા એ દના કે ડુસકે રડી પડી અને બોલી “હે ભગવાન! હું અવી હતભાગી છે કે પિતા, માતા, રાજય સીધો ત્યજા કોઈએ મને આશ્વાસન ન અ. અને દીનાનાથ! આપ પણ મને કૃતાર્થ કર્યા વગર ચાલ્યા જશે?” ભગવાન પાછા ફમાં હવે તેમના અશિ૭મા કાઈ ઓછાશ ન હતી. તેમણે હા પ્રસાય ચ દનાએ બાફા વહાવ્યા. દેવદુભિ ગઈ. અદાન અદાદાના ની ઉદઘોષ, થઈ વસવૃષ્ટિ આકશમાથી ઉગરા. આમ પંચ દિવ્ય પ્રગટ થયાં. સૌ કોઈ મોટુ કે નાનુ ધનાવહને ઘેર બાજુ રાજા અને મૃગાવતી પણ ભગવાનના અભિગ્રહ પૂરા કરનારને નિરખવા અને તેના થી પાવન થયા ત્યા આવ્યાં મૃગાવતીએ ચંદનાને જોઈ જેતા ભેટી પડી અને પુત્રી! મુવી! કહી ઇસકે કુસકે રોવા લાગી અને કહેવા માંડયું “હે પુત્રી! તુ અહિ કયાથી અને માં તારી દશા શાથી?” ચંદનાએ પિતાને સર્વવૃત્તાન્ત કો મૃગાવતી ચદનાને ઘેર લઈ ગઈ. સુષ્ટિ ધનાવહ શેડને સોપી અને ઇન્દ્ર તે વખતે કહ્યું “ચ દાના ભગવાનની પ્રથમ સાવી થશે. સ ભગવાનના કેવળજ્ઞાનના દિવસની પ્રતીક્ષા કરતા અને ચદનાની પ્રશંસા કરતા રવસ્થાને ગયા કેશાબીથી ભગવાન વિહાર કરી સુમ ગલ થઈ સુરછત્તા ગામ પધાર્યા અહિં ભાયલ નામને વાણિ યાત્રાએ જતો હતે તેણે ભગવાનને દેખી અપશુકન માન્યા અને ભગવાનને મારવા તલવાર ઉપાડી પણ સિદ્ધાથે તેની તલવારથી જ તેને ભોગ લો સુક્ષેત્રથી પાલક આદિ ગામોમાં વિહાર કરી લાગવાન ચંપાનગરી પધાર્યા અને ત્યા ચામાસી તપ કરી કવાતિદત્તની યજ્ઞશાળામાં ચોમાસું રહ્યા અહી માણિભદ્ર અને પૂર્ણભદ્ર Page #384 -------------------------------------------------------------------------- ________________ १७६ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ . • - - - યક્ષ ભગવાનના તપત્યાગ દેખી હજ ભગવાનની પૂજા કરવા લાગ્યા. સાતિદત્ત દેવાથી ભગવાનની પૂજા દેખી આશ્ચર્ય પામ્યું અને તેણે જીવ સંબંધી પ્રશ્નો પૂછયા. ભગવાનને જીવસિદ્ધિ ઉપર યુક્તિયુક્ત ઉત્તર સાંભળી હવાતિદત્ત આનંદ પામે. અને ભગવાનને , ભક્ત બન્ય. તેરમું વર્ષ ચાતુર્માસ પૂર્ણ થતાં ભગવાન વિહાર કરતા કરતા જભિયગામ, મેઢિયગામ પણમાણિગામ પધાર્યા અને ગામની બહાર કાઉસગ ધ્યાને રહ્યા. ઉત્કૃષ્ટ ઉપસર્ગ, આ અરસામાં ભગવાને ત્રિપૃષ્ઠના ભવે જે શય્યાપાલકના કાનમાં સીસુ રેડાવ્યું હતું તે શય્યાપાલકનો જીવ સંસારમાં રખડતાં રખડતાં ગોવાળ થયે હતો. તે ભગવાન પાસે આવ્યું અને ભગવાનને બળદ પી ગામમાં ગયે. થોડીવારે ગામમાંથી પાછો ફર્યો ત્યારે તેણે બળદ ન જોયા તેથી તેણે ભગવાનને પૂછયું “હે મુનિ ! મારા બળદ કયા ગયા?” ભગવાન મૌન રહ્યા. ગોવાળે ફોધપૂર્વક ફરી ફરી બૂમ પાડી પૂછયું અને કહ્યું કે કાન હોવા છતાં સાંભળવાના કામમાં ન આવે તેને રાખી મૂકી શું કામ છે, તે તુર્ત ઝાડની બે સળીઓ લાવ્યો અને ભગવાનના અને કાનમાં તે ઠોકી દીધી અને તેના છેડા કેઈ ને દેખે માટે કાપી નાંખ્યા. ભગવાન તે મેરૂ જેવા સ્થિર રહા ગેવાળ તર્જના કરતા અને બડબડતે પોતાના સ્થાને ગયે. ભગવાન ફરતા ફરતા ષણમાણિ ગામથી અપાપાપુરીમાં સિદ્ધાર્થ વણિકને ત્યાંગોચરીએ પધાર્યા ભગવાનને દેખતાં સિદ્ધાર્થ અને તેને મિત્ર પરક ઊભા થયા પગે લાગ્યા અને ભગવાનને પડિલાવ્યા દેએ પંચદિવ્ય કર્યા ભગવાનના ગયા બાદ અરકે સિદ્ધાર્થને કહ્યું “ભગવાન તપતેજસ્વી હોવા છતાં જરૂર કાંઈને કાંઈ શવાળા લાગે છે અને તે શૈશ્ય ભગવાનના કાનમાં કોઈએ ખીલા ઠેકી કર્યું છે વૈદ્ય અને સિદ્ધાર્થ સામગ્રી લઈ ભગવાનના કાઉસગ્ગ ધ્યાને ગયા ખીલા કાઢવાની ભગવાન પાસે અનુજ્ઞા માગી ભગવાન મૌન હૃા. વૈધ અને સિદ્ધાર્થે ઘડીના વિલબ વિના તેમની નસેને તેલનું મર્દન કર્યું. સાંધા ઢીલા કર્યા. બે સાણસીથી ખીલા પકડાવી મા પાસેથી જેસથી ખેંચી કઢાવ્યા ખીલા કાઢતા ભગવાને તેને કંપાવે તેવી ચીસ નાખી વૈધે ત્યારબાદ સ હણ ઔષધ પડયું. ભગવાનની ક્ષમા માગી. ભગવાનને વદન કરી સ્વસ્થાને ગયા. અજો અને મિત્રો સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકે ગયા. ભગવાનને પ્રથમ ઉપસર્ગ ગોવાળે કર્યો હતો અને આ છે ઉપસર્ગ પણ ગોવાળ કર્યો. ખીલા કાઢવાનું સ્થાન જતે દિવસે ભગવાનની ભયંકર ગ્રીસ મહાભિરિવ નામના ઉદ્યાન તરિકે પ્રસિદ્ધ થયું અને લોકેએ રકૃતિ તરિકે ત્યાં એક દેવાલય કરાવ્યું. ભગવાને સાડાબારવર્ષના કાળમાં વિવિધ ઉકટ તપશ્ચર્યા કરી તે આ પ્રમાણે છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ] ৭৩৩ પૂ. છ માસી એક, પંચદિવસ ન્યૂન છમાસી એક, ચારમાસી નવ, ત્રણમાસી એ, અઢી માસી બે, બેમાસી છ, દેઢમાસી બે, એકમાસી બાર, અર્ધમાસી બેતેર, પ્રતિમા અઠ્ઠમ તપ બોર, છઠ્ઠલપ બસે ઓગણત્રીશ, ભદ્ર, મહાભદ્રસર્વતે ભદ્ર પ્રતિમા એક એક મળી કુલ સોળ ઉપવાસ, આમ બાર વર્ષ અને સાડા છ મહિનાના છદ્મસ્થકાળમાં ભગવાને ૩૪૯ એકભક્ત પારણુ કર્યા. જઘન્યમાં જઘન્ય તપ ભગવાને છઠનું કર્યું, કોઈ દિવસ લાગલગટ ભગવાને ભોજન કર્યું નથી ભગવાને સમગ્રતય ચૌવિહાર કરેલ છેઆમ ભગવાને ઘેરતપ કરી કાયા શોષવી કર્મને પણ શેષગ્યા સાડા બાર વર્ષ અને સાડા છ માસના છદ્મસ્થ કાળમાં ભગવાનને કેટલાક મહત્વના નાશને લઈને, કેટલાંક પૂરના કારણે અને કેટલાક શકાને લઈને વિવિધ ઉપસર્ગો થયા. (૧) શૂલપાણિ યક્ષને ઉપસર્ગ મહત્વના નાશને લઈને થે (૨) પૂર્વભવના વૈરના કારણે સુદ બ્રા વાણવ્ય તર, કટપૂતના રાક્ષસી, અને કાનમાં ખીલા ઠાકનાર ગોવાળ વિગેરેએ ભય કર ઉપસર્ગો કર્યો (૩) કેટલીક જગ્યાએ ભગવાનને ચોર વિગેરે માની વહેમને લઈને વિવિધ ઉપમ થયા. આ ઉપસ દેવોએ, મનુષ્યોએ અને તિર્યંચોએ કર્યો છે કેટલાક ઉપસર્ગો ભગવાને ચંડકૌશિકને ઉપસર્ગ અને અનાર્યદેશમાં વિચરી સહન કરેલા ઉપસર્ગો પિતાની ઈચ્છાથી મેળવ્યા છે આમ વિવિધ ઉપસર્ગોમા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ પાડવામાં આવે તે જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાને. મધ્યમમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ સ ગમદેવને અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કાનમાં ખીલા ઠોકનાર ગોવાળને શાસ્ત્રમાં જણાવ્યું છે આમ સાડાબાર વર્ષ સુધી ઘોર પરિષહ અને ઉપસર્ગ સહન કરતા તપોભૂતિ ભગવાન પમાણિયા ગામથી આજુવાલુકા નદીના કાઠા ઉપર રહેલા શ્યામાક ખેડૂતના ખેતરમાં જીર્ણ રચત્યની પાસે શાલવૃક્ષ નીચે છઠતપ પૂર્વક કાઉસગ્ગ ધ્યાને રહ્યા ધ્યાન ધ્યાવતા ચાર ઘાતિકને ક્ષય કરી વૈશાખ સુદ ૧૦ના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચદ્રનો યોગ હતો ત્યારે ચોથા પ્રહરમા ભગવાનને કેવળજ્ઞાન થયું દેવોએ કલ્યાણક મહત્સવ ઉજજો. હવે ભગવાન કેવલજ્ઞાની અને કેવળદશી બન્યા [૪] તીર્થસ્થાપન બાદ ભગવાનને કેવળજ્ઞાન થતા દેવકમાં ઈન્દ્રોના આસન કયા ઈન્દ્રો પરિવાર સહ ભગવાનને કેવળજ્ઞાન થયું જાણું છુંભક ગામ આવ્યા અને સમવસરણની દેએ રચના કરી સમવસરણમાં પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ દઈ જમો સિથત કહી ભગવાન પs. સન્મુખ સિહાસન ઉપર બિરાજ્યા દેશના આરંભી પણ આ દેશનામાં કેઈએ વિરતિનો Page #386 -------------------------------------------------------------------------- ________________ અ . આ નાનક જ જન્મ * * * * * * * * * ૧૭૮ [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સ્વીકાર કર્યો નહિ. આગમમાં આ ઘટનાને અચ્છેરા, તરિકે જણાવવામાં આવે છે. જે વસ્તુ ન બનવી જોઈએ છતાં તે કઈક લાબા કાળ બને તેને અછેટુ કહે છે આ ઉછેર આ અવસર્પિણમાં *દશ થયાં છે. તેમાં ભગવાનની પર્ષદામાં કઈ પ્રતિબધ ન પામ્યું, તે દશ પૈકી એક અચ્છેરું ગણેલ છે ભગવાન ત્યાંથી વિહાર કરી વૈશાખ શુદ ૧૧ ના દિવસે અપાપા નગરીના મહાસેન ઉદ્યાનમાં પધાર્યા. લેકેને ભગવાન પધાર્યાની અને દેના સમવસરણની ખબર પડો. ચારે દિશાથી લેકેના ટેળે ટેળાં ઉલટયાં અને સમવસરણની બારે પર્ષદા પૂર્ણ બની ભગવાન સમવસરણમાં પૂર્વ દ્વારથી પ્રવેશી ત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈ સિંહાસન ઉપર આરૂઢ થયા ઈન્દ્ર ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારબાદ ભગવાને દેશના આરંભી. ભગવાને આ દેશનામાં નવતત્વનું, ચારગતિનું અને સંસારનું દિગ્ગદર્શન કરાવવા સાથે મનુષ્યભવની દુર્લભતા બતાવી. તેમજ સર્વવિરતિ અને દેશ વિરતિનું સ્વરૂપ પણ સમજાવ્યું. આ ઉપદેશની સર્વ ઠેકાણે પ્રશસા ફેલાઈ. અપાપા નગરીના ચેરે ને ચૌટે ભગવાનની સમૃદ્ધિ અને દેશનાનું સૌ કઈ વર્ણન કરવા લાગ્યા ભગવાન મહાન વનમાં સમવસર્યા તે અરસામાં અપાપા નગરીમાં સામિલ બ્રાહ્મણે એક મેટે યજ્ઞ આર ક્યું હતું. આ યજ્ઞમાં દેશ પરદેશના વિદ્વાને તેણે આમંત્રણ આપ્યું હતું આ ઉત્સવ પ્રસંગે અપાપા નગરી હજારે મહેમાનેથી ભરપૂર બની હતી પધારેલ સૌ અતિથિઓમાં ઈન્દ્રભૂતિ વિગેરે અગ્યાર મહાવિદ્વાનો મુખ્ય હતા આ અગ્યારે વિદ્વાને સ્વશાસ્ત્રના પારગામી સાથે પરશાસ્ત્રમાં પણ ખૂબ નિપૂણ હતા તેમણે અનેક વાદવિવાદમાં જય મેળવ્યું હતું અને સૌ પોતપોતાની જાતને સર્વજ્ઞ માનતા હોવાથી તેમના હૃદયમાં રહેલી શંકા કેઈને પૂછતા નહેતા ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ એ ત્રણ ગોતમ ગોત્રીય વસુભૂતિ પિતા અને પૃથ્વીમાતાના પુત્ર હતા ત્રણે ભાઈઓ ખૂબ વિદ્વાન હતા અને એક એકને પાંચસો પાંચસો શિષ્યને પરિવાર હતા. ૪ (૧) તીર્થ કરને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય છતા ગાળે તેજેશ્ય મુકી તે એક આશ્રર્થ. (૨) ગર્ભસક્રમણ-ભગવાનનું દેવાનદાની કથિી ત્રિશલાની કુક્ષિમ આવવું તે બીજી આશ્રમ, (૩) પુરૂષો જ તીર્થંકર થાય છતા આ વિશોમાં મહલોનાથ સ્ત્રી તીર્થકર થયા તે ત્રીજું આશ્ચર્ય. (૪) કેઈ દિવસ તીર્થ કરેની દેશના નિષ્ફળ ન જાય છતા ભગવાન મહાવીરની ઋજુતાલુકાના તટ ઉપર પ્રથમ સમવસરણમાં આપેલી દેશના નિષ્ફળ ગઈ તે શું આશ્ચર્ય, (૫) બે વાસુદેવે કોઈ દિવસ ન મળે છતા આ અવસાપેણીમાં કૃષ્ણ દ્રપદીને લાવવા ધાતકીખડમાં ગયા ત્યા શખ નાદથી કપિલ અને કશુ બને મળ્યા તે પાચમું આશ્ચર્યા. (૬) શ્રાવસ્તી નગરીમાં સૂર્ય અને ચંદ્ર સૂલ વિમાન સહિત ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા તે છટું આશ્ચર્ય. (૭) યુગવિયાઓ કેઇ દિવસ કર્મભૂમિમાં આવે નહિ છતાં હરિવશની ઉત્પત્તિના કારણરૂપ યુગલિકનું અહિં આવવું તે સાતમું આશ્ચર્ય, (૮) અમરેન્દ્રનો ઉત્પાત તેં આઠમુ આશ્ચર્ય. (૯) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં એકને આઠ મુક્તિએ ન જાય નાં અભદેવ ભગવાનની સાથે એક આઠ મેલે ગયા તે નવમુ આશ્ચર્ય (૧૦) નવમા અને દશમા . તીર્થ કરના આંતરડામાં અસંયમી ધર્મપ્રરૂપક બન્યા અને પૂજાયા એ દશમ આશ્ચર્ય, Page #387 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ] se ઈન્દ્રભૂતિની ઉમર આ વખતે પચાસ વર્ષની, અગ્નિભૂતિની છેતાલીશ વર્ષની અને વાયુ ભૂતિની બેંતાલીશ વર્ષની હતી ચોથા વિદ્વાન વ્યક્ત કેલ્લાગ નિવેશના રહીશ હતા તેમનું ગોત્ર ભારદ્વાજ હતું અને તે પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા આ વખતે તેમની ઉંમર પણ પચાસ વર્ષની હતી. અને તેમને શિષ્યવર્ગ પાસે છાત્રને હતે. પાંચમા વિદ્વાન સુધમાં કલાગ સર્વેિશના રહીશ અગ્નિસ્થાન ગોત્રવાળા બ્રાહ્મણ હતા. તેમની માતા ભદ્રિકા અને પિતા ધમ્મિલ હતા તેમની ઉંમર પચાસ વર્ષની અને શિષ્યોને સમુદાય પાચને હવે મૌર્ય સંનિવેશના વતની છઠ્ઠા મૈયના પિતા ધનદેવ અને માતા વિજ્યદેવી હતાં તેમનું નેત્ર વાશિષ્ટ હતું તેપન વર્ષની ઉમર ધારણ કરનારા તેમને તે વખતે સાડાત્રણસો વિદ્યાર્થીઓ હતા મિથિલાના વતની આઠમા અકપિત અડતાલીશ વર્ષની ઉમરના, ત્રણસો વિદ્યાર્થીવાળા અને ગૌતમ ગોત્રીય દેવ પિતા અને માતા જયંતીના પુત્ર હતા નવમા અચલબ્રાતા કેશલના વતની, હારિતગોત્રીય બ્રાહ્મણ હતા તેમની માતા નંદા અને પિતા વસુ હતા આ વખતે આમની ઉમર નેંતાલીશ વર્ષની હતી અને વિદ્યાર્થીઓને પરિવાર ત્રણસને હતે દશમાં વસ્ત્રદેશના બિક ગામના રહીશ મેતાર્ય કૌડિન્ય ગોત્રીય બ્રાહ્મણ હતા તેમની માતાનું નામ વરૂણદેવા અને પિતાનું નામ દત્ત હતું. આ વખતે તેમની ઉમર છત્રીસ વર્ષની હતી અને વિદ્યાર્થીઓને સમૂહ ત્રણસોને હતો અગ્યારમાં રાજગૃહના વતની પ્રભાસ કૌડિન્ય રીય બ્રાહ્મણ હતા તેમની માતાનું નામ અતિભદ્રા અને પિતાનું નામ બલ હતુ આ વખતે એમની ઉમર સોળ વર્ષની હતી. પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રિભૂતિ સૌ પ્રથમ ઇન્દ્રભૂતિએ લકેના મેહે ભગવાન મહાવીરની દેશનાની પ્રશંસા અને સર્વજ્ઞતાના સમાચાર સાભળ્યા ઇન્દ્રભૂતિને મગજમાં એ ખ્યાલ હતો કે મારાથી કોઈ બીજે વિદ્વાન છે જ નહિ. આથી તેને લેકેના વચન ઉપર વિશ્વાસ ન બેહે અને તે ભગવાનના સમવસરણ તરફ શિષ્ય સહિત ઉપચો રસ્તામાં જેને જેને પૂછતો તે સર્વ ભગવાનની વધુ ને વધુ પ્રશંસા કરતા આમ સમવસરની નજીક આવતા ઇન્દ્રભૂતિનું હૃદય સહેજ બળવા લાગ્યું અને તેને મનમાં થયું કે કદાચ મારા કરતાં મોટે વિદ્વાન નીકળશે ને હું હારીશ આજ સુધી મેળવેલી આબરૂ ઇ બેસીશ. આ વિચાર ૧મળમાં તે સમવસ-ણના દ્વારે આવ્યો. સમવસરણને જતાં તેની ખુમારી સાવ એકી થઈ અને પિતાની લડાઈ બદલ પસ્તા કરે છે તેટલામાં ભગવાને “હે ઈન્દ્રનિ ગૌતમ નમને Page #388 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ - - - - - - - વિજ્ઞાનઘર.” એ પદથી જીવ નથી અને બસ મામા' એ પદથી આત્મા છે એમ ઉભય વેદ પદથી તમારા હૃદયમાં જીવ છે કે નહિ? એવી શકા જાગી છે. પરંતુ ઈન્દ્રભૂતિ ગતમ! એ બે પદોને પરસ્પર સમન્વય કરવામાં આવે તે આત્માનો યથાર્થસિદ્ધિ આપઆપ થાય છે તે ગતમ! તમે વિજ્ઞાનઘર ને અર્થ આ આત્મા પાચ મહાભૂતમાંથી ઉત્પન થઈ ભૂતના નાશ થતાં તેનો નાશ થાય છે. પરલોક વિગેરે નથી તે અર્થ કરે છે પણ વાસ્તવિક રીતે એ અર્થ બરાબર નથી. ખરી રીતે વિજ્ઞાન એટલે જ્ઞાન દર્શન ચારિત્રના સમૂહરૂપ આ આત્મા પાંચ મહાભૂતના આલંબનથી જ્ઞાન ઉપગ અને દર્શન ઉપયાગમય બને છે એ ભૂત અવરાતાં તેના જ્ઞાનદર્શન ઉપગ વિલય પામે છે. અને બીજા ભૂત કે તેના વિકારોને અનુલક્ષી બીજા જ્ઞાનદર્શન ઉપગ ઉત્પન્ન થાય છે. જ્યારે આ બીજો ઉપયોગ થાય છે ત્યારે પૂર્વની જ્ઞાનદશન ઉપગની સંજ્ઞા રહેતી નથી દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ બે ધર્મો હોય છે. સામાન્ય ધર્મને જાણવામાં આવે તે દર્શન અને વિશેષ ધર્મને જાણવામાં આવે તે જ્ઞાન આ જ્ઞાન અને દર્શન તે વિજ્ઞાન અને તેને જે ધારણ કરે તે વિજ્ઞાનઘન-આત્મા. આ વિજ્ઞાન કેઈ ને કોઈ પદાર્થના આલ બનથી ઉત્પન્ન થાય છે. આ આલંબનભૂત પદાર્થ જ્યારે આ તરિત બને કે દૂર થાય ત્યારે તેને અનુલક્ષીને ઉત્પન્ન થએલ જ્ઞાન દર્શન પણ વિલય પામે છે. અને બીજા પદાર્થને અનુલક્ષીને જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય છે. આથી પૂર્વના જ્ઞાન દર્શનની સંજ્ઞા રહેતી નથી આમ જે અર્થ કરવામાં આવે તે જે પદથી તમે આત્મા નથી, પરભવ નથી એવી સિદ્ધિ કરી છે. તેજ પદ આત્માની અને પરભવની સિદ્ધિની તરફેણમાં રહેશે પ્રત્યક્ષથી, અનુમાનથી, આગમથી, ઉપમાનથી અને અનુભવથી પણ આત્મા સિદ્ધ થાય છે” ઈન્દ્રભૂતિને ભગવાન પાસેથી વિજ્ઞાન, વેદપદની શંકા ટળી. અને સાથે જ હૃદથને અધિકાર પણ કર્યો. તેણે ભગવાનને હાથ જોડી તત્ત્વ જણાવવા કહ્યું. ભગવાને ઉપદેશ દીધે. ઇન્દ્રભૂતિ ગેમ પાંચસે શિષ્ય સાથે ભગવાનનાં શિષ્ય થયા દ્વિતીય ગણધર શ્રી અનિભૂતિ, ઇન્દ્રભૂતિ પરિવાર સહ ભગવાનના શિષ્ય થયાના સમાચાર લોકેએ અગ્નિભૂતિને કા. અનિભૂતિને પિતાના વડિલ ભાઈના જ્ઞાન, પ્રતિભા અને તક માટે એટલો બધો વિશ્વાસ હતું કે મારો ભાઈ આમ હારી જાય તે બને જ નહિ. અગ્નિભૂતિ શિષ્યોના પરિવાર સાથે ભાઈને છેડાવવા ભગવાનના સમવસરણ તરફ ઉપડશે. સમવસરણે પહોંચતાં જ ભગવાને ધીર ગંભીર શબ્દ કહ્યું “હે અગ્નિભૂતિ ! તમેને પણ વેદવાકયને પૂર્વાપર સમન્વય નહિં કરવાથી કર્મસંબંધી શકા ઉત્પન્ન થઈ છે પરંતુ તમે જે તેને બરાબર સમન્વય કરશે તે કર્મસંબંધી શંકાનું કારણ નથી. વેદમાં “પુરુષ ન લઈ ૬પુત ચા જાનુ' આ વેદપદને અર્થ તમે, Page #389 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ] ૧૮૧ “જગતમાં જે કાંઈ છે તે પુરૂષ જ છે. બીજું કશું નથી. એવો કર્યો. અને આથી તમે એવા નિર્ણય પર આવ્યા કે “કમ છે જ નહિ.” પણ ઉંડા ઉતરશો તે સમજાશે કે આ વાક્ય આત્માની સ્તુતિ કરનારું છે, નહિં કે આત્મા સિવાય સર્વ વસ્તુને નિષેધ કરનાર છે. વેદમાં કેટલાંક વાકય વિધિને પ્રતિપાદન કરનારાં, કેટલાંક એકની એકજ વાતને ફરી જણાવનારાં અને કેટલાંક સ્તુતિ કરનારાં છે. રાજા વામના કૂવાત' આ વિધિને જણાવનારું વાકય છે કેમકે જેને સ્વર્ગની ઈચ્છા હોય તેણે અગ્નિહોત્ર કરે. “જ્ઞાશ માતા સંવર” આ વાક્ય સંવત્સર એટલે શું? તેને અનુવાદ કરનાર છે. તેમજ “ વિષ્ણુ રથ વિષ્ણુ વિજુ પર્વતમત” આ વાકય વિષણુની સ્તુતિ કરનાર છે તેમ પર એ વાકય આત્માની સ્તુતિ કરનાર છે નહિ કે કમનો નિષેધ કરનાર છે. આમ આ વેદ વાકયને ઘટાવવામાં આવશે તે શંકાનુ કારણ નહિ રહે આ જગતમાં એકી સાથે જોડલે જન્મનાર ભાઈઓ એકજ માતાપિતાને ત્યાં સરખી સામગ્રીમાં ઉછર્યા છતાં એક બુદ્ધિશાળી અને એક નિબુદ્ધિ, જગતમાં કઈ ધનવાન અને કઈ નિર્ધન, કેઈ સશક્ત તે કઈ અશક્ત. આમ વિવિધ ફેરફાર કર્યા સિવાય ચેડા જ ઘટે છે? બીજું આત્મા અરૂપી છે અને કર્મ રૂપી છે. માટે કર્મને અનુગ્રહ ઉપઘાત આત્માને ન થઈ શકે તેવી શંકા લાવવાનું પણ કારણ નથી કારણ કે મદિરા અને બ્રાહ્મી જેવા રૂપી પદાર્થો અરૂપી બુદ્ધિને અનુગ્રહ અને ઉપઘાત કરે જ છે.” અગ્નિભૂતિને સંશય નાશ પામ્યો અને તેમણે પાંચસો શિષ્યો સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી. તૃતીય ગણધર શ્રી વાયુભૂતિ. ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિની દીક્ષાના સમાચાર શહેરમાં પ્રસરતાં વાયુભૂતિ વિગેરેનો ગર્વ આપે આપ ઉતરી ગયે. તેઓએ માની લીધું કે “પ્રબળ શકિત સંપન્ન આ બે બાંધવે જેના શિષ્ય થયા તેના શિષ્ય અમારે પણ થવું અને શંકાનું સમાધાન મેળવી લેવું.' વાયુભૂતિ ભગવાન પાસે આવ્યા. અને ભગવાને કહ્યું કે “તમને વેદમાં વિજ્ઞાનન” અને “ ર ઝખ્ય ? આ પદથી એવી શકા થઈ કે “એક વેદપદ પાંચ મહાભૂત શરીરથી આત્મા જુદા નથી તેમ કહે છે અને જયારે બીજું વેદપદ સત્યથી આભા મળી શકે છે તેમ જણાવે છે આથી તમને આત્મા છે કે નહિ? આ જાતની શંકા થઈ છે. પણ તે વાયુભૂતિ! બરાબર વિચાર કરશે તે હુ સુખી, હું દુખી વિગેરેમાં હુ શબ્દથી સંબંધિત થનાર તે શરીર નહિ પણ આત્મા છે. તેમજ કીડી પશુ, પંખી સૌ કે સુખ ઝંખે છે અને દુખથી અટકે છે. આ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમા સંચાલિત રહેનાર તે આત્મા છે અને તે શરીરથી જુદો છે ” ભગવાનની યુકિત ચુકત વાણી સાંભળી વાયુભૂતિ સદેહ રહિત બન્યા અને પાંચસો શિષ્યો સાથે ભગવાનના શિષ્ય થયા. આ પછી તે એક પછી એક બ્રાહ્મણો આવતા ગયા અને શંકાનું સમાધાન મેળવી ભગવાનને ચરણે પોતાનું જીવન ધરી ભગવાનના શિષ્ય થયા. ૨૩ Page #390 -------------------------------------------------------------------------- ________________ લઇ વિષષ્ઠ શલાકા પુરુષ ચતુર્થ ગણધર શ્રી અવ્યક્ત. અવ્યક્ત પંડિતને સમવસરણમાં પિસતાં ભગવાને તેમને સંબંધી કહ્યું કે “હે અવ્યકત પડિતા જ શબ્દોમ એ વેદ વાકયથી તમે એ નિર્ણય કર્યો છે કે “જગતમાં જે કાંઈ દેખાય છે તે સ્વપ્ન સમાન અસત્ છે. વેદમાં “gવી રેવતા, અપિ વર્તા' એ પદ ઈ એમ પણ થયું કે પૃથ્વી છે, પાણી છે. આથી તમને પાંચ મહાભૂત જે દૃશ્યપદાર્થ છે તે ખરેખર છે કે નહિ તેવી શંકા જાગી છે. પણ બરાબર સમન્વય કરશો તો શંકાનું કારણ નહિ રહે. નવ” એ વેદવાક્ય જગતમાં રહેલ પદાર્થોની નવરતા સૂચવવામાટે છે. માણસ આસકિતથી મારું મારું કહી તેમાં ર માએ ન રહે અને સમજે કે “જેને તું ચિરંજીવ માને છે તેવા મોટા પદાર્થો પણ કાળથી કવલિત થઈનવર બની જાય છે. આ વચન સ્ત્રી ધન વિગેરેમાં આસકત રહેલ માણસને વૈરાગ્યે વાળવા માટે છે. નહિ કે જગતમાં કાંઈ નથી તે જણાવવા માટે.” અવ્યક્તના મનનું સમાધાન થયું અને તેણે પણ પોતાના ૫૦૦ શિષ્ય સહિત ભગવાનનું શરણું સ્વીકાર્યું. પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામિ સુધમાં પંડિતને આવતાં ભગવાને કહ્યું કે “હે સધર્ન પંડિત જુવે રે પુર્વ અને “કૃrછો પણ આપણે એ વેદપદથી તમને શંકા ઉત્પન્ન થઈ છે કે એક વેદપદ પુરૂષ મરીને પુરૂષ થાય છે તેમ જણાવે છે. અને બીજાં વેદપર વિ સહિત બળનાર મરી શિયાળ થાય તેમ કહે છે. આથી શંકા થઈ કે પુરૂષ મરીને પુરૂષ થાય કે કેમ પણ જ વસ્તુસ્થિતિ એ છે કે જે પુરૂષને અનુરૂપ મૃતાદિ કર્મ કરે તે મરી પુરૂષ પણ થાય છે. પણ એથી પુરૂષ મરીને પુરૂષજ થાય તેનો નિશ્ચય કરનાર આ પદ નથી. કારણે કે જે પુરૂષને અનુરૂપ કામ ન કરે તો પણ પણ થાય વળી એવી પણ તમારે દલીલ ન કરવી કે ઘઉંના બીજમાંથી ચેખા ન ઉગે તેમ પરષમાંથી પ ન બને. કારણકે જગતમાં અનેક વેચિઠ્યપણું છે. વીંછીમાંથી વીંછી ઉત્પન્ન થાય છે તેમ છાણમાંથી પણ લાછી ઉત્પન્ન થાય છે.” સુધમને ભગવાનની યુક્તિયુક્ત વાણી ગમી અને તેમણે પણ શિખ્ય સહિત તમે રારણું સ્વીકાર્યું. છઠ્ઠા ગણધર શ્રી પંડિત આ પછી મંડિત પંડિત આવ્યા. તેમણે ભગવાનને કહ્યું “મારું માનવું એવું છે કે આમા એક સ્ફટિક જે છે તેને કર્મને બંધ કે મોક્ષ થતો નથી. તેમ તેને સંસારમાં રખડવાનું પણ નથી હોતું. આ મારી માન્યતાને સમર્થન ા પ જિજુ વિમુને સારો સાત્તિ' આ વેદ પદ આપે છે. ભગવાને ઉત્તર આપતાં કહ્યું કે “આત્મા બે પ્રકારના Page #391 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ] ૧૮૩ છે. એક સિદ્ધાત્મા અને એક સંસારસ્થ આત્મા. જે આત્મા કર્મ રહિત બને તે સિદ્ધાત્મા. આ સિદ્ધાત્મા કેવલજ્ઞાનથી સર્વવ્યાપક અને બીજદગ્ધ થયા પછી વૃક્ષ ન ઉગે તેમ સર્વથા કર્મ નાશ થયા પછી નવું કર્મ બાંધતે નથી અને જ્યારે તે કર્મબધ ન કરે ત્યારે તેને છુટા થવાનું રહેતું નથી. પણ જે કર્મયુક્ત સંસારી શરીરી આત્મા છે. તે તે ભવભ્રમણ કરે છે. નવીન નવીન કર્મ બાંધે છે. અને હું સુખી દુખી તેવા ભિન્ન ભિન્ન ભાવેને અનુભવે છે. આથી ઉપરોક્ત વેદવાકય સિદ્ધાત્માનું સ્વરૂપ બતાવનાર છે. નહિ કે સર્વ આત્મા વિષ્ણુ વિગેરે છે તે બતાવે છે.” મંડિતને પિતાની શંકાનું સમાધાન થયું અને તેમણે ૩૫૦ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. સાતમા ગણધર શ્રી મૌર્યપુત્ર. પંડિત મૌર્યપુત્ર ૫ધારતાં ભગવાને તેમને કહ્યું “જો જ્ઞાનાતિ અપમાન જીવના ચિમકાપુરી” અને “ઘા થયુ જનમાડલા છે. જછત્તિ આ બે વેદપદથી તમને શંકા જાગી કે “એક વેદપદ ઈન્દ્ર ચમ વરૂણ છે એમ કે જાણે છે?" એમ કહી દે ને અભાવ જણાવે છે. અને બીજું પદ સ્વર્ગલોકને બતાવે છે. આથી તમે દે નથી તેમ માન્યું છે. પણ આ બરાબર નથી. પ્રથમ મારી અને તમારી સમક્ષ આ બધા દે છે તે જુઓ અને શંકાને દૂર કરે. “ જાતિ આ પદ દેવોને અભાવ સૂચવતું નથી પણ હજાર લાખ વર્ષના આયુષ્યવાળી દેવસ્થિતિ પણ આખરે નાશવંત છે તેમ જણાવે છે. જેમ સ્વપ્નમાંથી ઉઠયા બાદ સ્વપ્નની કોઈ વસ્તુ રહેતી નથી તેમ હજાર લાખ વર્ષ દેવસુખ ભગવ્યા છતાં સમય પૂરો થતાં ત્યાંથી રયળ્યા બાદ તેને સહેજ પણ અંશ અનુભવાતા નથી. આમ આ વેદપદ દેવલોકના સુખનું નશ્વરપણું જણાવે છે. મનુષ્યભવ સુખ દુઃખ મિશ્રિત લાગણી વાળે છે. અહિં ગમે તે માણસ હશે તે પણ કેવળ સુખ મગ્ન નહિં રહી શકે, સર્વ પ્રકારે સુખમગ્ન રહેવાની કુદરતી જોગવાઇવાળું સ્થાન તે દેવલોક છે.” મૌર્યપુત્રને તેમની શંકાનું સમાધાન થયું અને તેમણે ભગવાનનું શિખ્ય સહિત શરણું ગ્રહ્યું. આઠમા ગણધર શ્રી અકપિત. આ પછી ભગવાને આવેલ અકંપિત પંડિતને કહ્યું કે તમેને “ર જૈ જૈ જ નારાં નિત” અને “નારો છે પણ કોચ ઃ કામાતિ” આ બે પદથી નારકના અસ્તિત્વમાં શંકા ઉપજી છે. પ્રથમ પદથી નારકે નથી તેમ માન્યું અને બીજા પદથી નારકમાં છ ઉત્પન્ન થાય છે તેમ જાણ્યું. આથી તમે માન્યું કે જગતમાં જે છ દુખી છે તે નાર છે. નરક એવું બીજું કોઈ સ્થાન નથી. પણ આ વરતુ બરાબર નથી. ચારી વ્યભિચાર કે હિંસા કરનાર છાને તેમના ગુન્હાને અનુરૂપ કુદરતી શિક્ષા આપનાર કેવળ દુખમય જે સ્થાન છે તે નરક છે. પ્રથમ વેદવાકય નારકનો અભાવ સચવત નથી. પણ તે એમ જણાવે છે કે નારકમાથી નીકળેલા જીવ કરી નારક Page #392 -------------------------------------------------------------------------- ________________ લઇ ત્રિષ્ટિ શલાકા પુરુષ ન થાય તેમજ નારકપણું હમેશનુ શાશ્વત નથી. પણ પાપ કરનારા નારક પણે જરૂર ઉત્પન્ન થાય છે.” અપિતના મનનું સમાધાન થયુ. તેણે ભગવાનનું પ્રવચન સાંભળ્યું. અને ભગવાન પાસે શિષ્ય સહિત દીક્ષા અંગીકાર કરી. નવમા ગણધર શ્રી અચલબ્રાતા. અચલબ્રાતાને આવતાં ભગવાને કહ્યું કે “તમને પુર જિજે કર્યું અને જૂog gu, કળા આ બે વેદપદથી પુણ્ય સંબંધી શંકા ઉત્પન્ન થઈ છે. ભગવાને અગ્નિભૂતિ આગળ જેમ પુરૂષાતવાદનું નિરસન કર્યું હતું તેમ નિરસન કરી જણાવ્યું કે “પ્રથમ વાકય આત્માનું મહત્ત્વ બતાવનાર છે, નહિ કે પુણ્યને નિષેધ કરનાર.' આ પછી અચલભ્રાતાએ શંકાનું સમાધાન થવાથી શિષ્યો સહિત ભગવાનનું પ્રવચન સાંભળી દીક્ષા અંગીકાર કરી. દશમા ગણધર શ્રી મેતા. મેતાર્ય પંડિતને વિજ્ઞાન ઘ૦ એ વેદપદથી અને ર ા સંજ્ઞાતિ” શબ્દથી પરભવ નથી એવી શંકા હતી. ન્ગવાને આ પદને વાસ્તવિક અર્થ સમજાવ્યું અને જણાવ્યું કે પાંચ મહાભૂત સિવાય અતિરિક્ત આત્મા છે. પુણ્ય છે, પાપ છે અને પરભવ પણ છે. મેતાર્યનું શંકા સમાધાન થયું અને તેમણે શિષ્યો સહિત ભગવાનનું પ્રવચન સાંભળી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. અગિયારમા ગણધર શ્રીપ્રભાસ. આ પછી અગિઆરમાં પંડિત પ્રભાસ આવ્યા. તેમને ભગવાને કહ્યું “સામર્થ વા સવનો આ વેદ પદથી તમે એમ માન્યું કે વેદમાં અગ્નિહોત્ર ક્રિયા મૃત્યુ તક કરવાનું કહ્યું છે. અગ્નિહોત્ર સ્વર્ગને અપાવનાર છે. આથી મોક્ષ નથી તેવો તમે નિર્ણય કર્યો છે. પણ તે વાસ્તવિક નથી. કારણ કે વેદમાં જે ત્રણ વેજિત પરમાર ' એથી મોક્ષ જણાવેલ છે તેમજ પ્રથમ વેદવાક્ય નિર્વાણને નિષેધ કરનાર નથી પણ તે જણાવે છે કે જેને સ્વર્ગની ઈચ્છા હોય તે અગ્નિહોત્ર હમ કરે અને તેની અંદર જ શબ્દ છે. તેથી જણાવ્યું કે જેની નિર્વાણની ઈચ્છા હોય તે અગ્નિહોત્રને છોડી નિર્વાણુ સાધક ક્રિયા કરી મેક્ષ પણ મેળવે.” ભગવાનના યુક્તિયુક્ત વચનથી પ્રભાસને શંકાનું સમાધાન થયું. અને તેણે પણ પ્રવચન સાંભળી ભગવાનની પાસે શિષ્ય સહિત દીક્ષા અંગીકાર કરી. આમ વૈશાખ સુદ ૧૧ ના એકજ દિવસે ૪૪૧૧ બ્રાહ્મણે ભગવાનના શિષ્ય થયા. ભગવાને આ અગ્યારને પિતાના મુખ્ય શિષ્ય બનાવી ને ના વિષે જા હુ જા રૂપ ત્રિપદી આપી. બુદ્ધિનિધાન તેઓએ આ ત્રણ પદ ઉપરથી દ્વાદશાંગીની રચના કરી. ભગવતે સમવસરણમાં તેમના ઉપર સુગધી ચૂર્ણ નાંખી તેમને ગણધર પદવી આપી દ્વાદશાંગીની અનુજ્ઞા આપી. (આ અગ્યાર ગણધામાં નવ ગણધર ભગવતે ભગવાનની હયાતિમાં મોક્ષપદ પામ્યા. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનનું નિર્વાણ થતાં કેવળજ્ઞાન પામ્યા અને Page #393 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ 1 ૧૫ mmm.anaannnammm um બાર વર્ષ બાદ મુક્તિ પદને વર્યો. શ્રી સુધર્માસ્વામિ ચિરંજીવ હોવાથી ભગવાનના શાસનનું સંરક્ષણ અને આધિપત્ય તેમણે સંભાળ્યું. ) ભગવંતને ગણધરે અગિયાર થયા પણ વાચના અને ગણુ નવ થયા. કેમકે અચલ અને અકંપિતની એક વાચના અને એક ગણું તેમજ મેતાર્ય અને પ્રભાસની પણ એક વાચના અને એક ગણુ થયે. આ સમવસરણમાં ચંદનબાલા વિગેરે ઘણી રાજકન્યાઓએ પ્રભુના હાથે દીક્ષા અંગીકાર કરી અને આ સર્વના સુખ તરિકે ભગવતે ચંદનબાળાને સ્થાપી. આમ કોઈએ દીક્ષા, કેઈએ શ્રાવકપણું તે કેઈએ વિવિધ વ્રતનિયમ ગ્રહણ કરી સ્વશ્રેય સાધ્યું. આ રીતે આ સમવસરણમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ અને વૈશાખ સુદ અગિયારસના દિવસથી મહાવીર ભગવાનના શાસનની શરૂઆત થઈ. શ્રમણ ભગવાનના શાસનને શાસનદેવ માતંગ અને શાસનદેવી સિદ્ધાયિકા થઈ. આ પછી ભગવાને લોકે ઉપર ઉપકાર કરવા રાજગૃહ તરફ વિહાર આરંભ્યો. મહારાજા શ્રેણિક, મેઘકુમાર અને નંદિષેણુ વિગેરે. આ અરસામાં શાપુર નગરમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરતે હતે. આ રાજા પાશ્વનાથ પ્રભુના શાસનને માન્ય કરનાર અને શ્રાવકવ્રતને ધારણ કરનારે હતું. તેને ધારિણું વિગેરે ઘણી રાણીઓ અને શ્રેણિક વિગેરે ઘણા પુત્રો હતા. શ્રેણિકને પૂર્વભવ. આ ભરતક્ષેત્રમાં જિતશત્રુ નામે રાજાની અમરસુંદરી નામે પટરાણીથી સુમંગળ નામે રાજપુત્ર થયો. આ રાજપુત્ર બુદ્ધિશાળી, કલાનિધિ અને રૂપવાન હતે. તેને સેનક નામે મંત્રી પુત્ર મિત્ર બન્યો. આ મિત્ર રાજકુમારને રમકડાના સાધનરૂપ હતો. કારણ કે સેનકની આકૃતિ બેડેવળ હતી, વાળ પીળા હતા, નાક ચીબુ હતું. હેઠ લાંબા હતા અને કાન નાના હતા. રાજકુમાર હરહંમેશ સેનકને ટપલી મારતા, ચીડવતે અને હાંસી કરી ખુબખુબ પજવતે. સેનક રાજકુમારથી કંટાળ્યો અને તે અંગલમાં જઈ તાપસ બન્યું. દિવસ જતાં સુમંગળ રાજા બન્યું. એક વખત શિકારે જતાં સુમંગળ જંગલમાં ભૂલો પડે. અને સેનકના આશ્રમે આવ્યું. તપસ્વી રોનકને તેણે ઓળખ્યો તે પગે લાગ્યું, અને ભેજન માટે નિમંત્રણ આપ્યું. તપસ્વી સેનકે કહ્યું “હાલ તે મારે માસખમ છે એટલે ભિક્ષા માટે નહિ આવું પરતુ પારણે જરૂર આવીશ. પાર સેનક રાજમંદિરે ગયે. પણ રાજાની તબિયત બરાબર ન હોવાથી કોઈએ તેના આવ્યાનું ધ્યાન આપ્યું નહિ રાજાને તાપસ પાછા ફર્યાની ખબર પડતાં તે આશ્રમે ગયો અને ક્ષમા માગી કહેવા લાગ્યો કે મારે ત્યાં પધારે તપસ્વીએ બીજે પારણે આવવાનું કબુલ કર્યું. સેનક Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [ લઘુ : ત્રિષધિ શલાકા પુરુષ. “ બીજા પારણે રાજાને ઘેર આવ્યા પણ સેવકાએ વ્યગ્રતાને લઈ ધ્યાન ન આપ્યુ. રાજાને ખબર પડતાં તે મુઝાયે, શરમાયા અને ગળગળા થઇ મુનિ આગળ કહેવા લાગ્યા ફૅ હું કમનશીબ છુ. કે આપ જેવા તપસ્વીના લાભ લઈ શકયા નહિ. તાપસ મૌન રહ્યો. તેને રાજાની વિનવણી ઢાંગસસ જણાઈ અને તેણે તપના પ્રભાવથી આગામી ભવે હું આનેા વધ કરનારા થા” એવું નિયાણું ખાંધ્યું. સમય જતાં તાપસ મરી વાણુન્ય તર દેવ થયેા. સુમંગળ રાજવી પણ મૃત્યુ પામી દેવ થઈ પ્રસેનજિત રાજાની રાણી ધારિણી ની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેા. પ્રસેનજતે તેનુ નામ શ્રેણિક પાયુ. : કુશાગ્રપુરમાં ઘણી વખત આગ લાગતી તેથી રાજાએ એવી ઉદ્માષણા કરાવી કે • જેને ઘેર આગ લાગશે તેને ગામમાં વસવા માટે સ્થાન નહિ મળે.’ અન્યુ એવું કે એક વખત રાજાના ઘેરજ આગ લાગી. સૌ મારા કિંમતી વસ્તુ લઈ બહાર નીકળ્યા. શ્રેણિક ભંભા વાદ્ય લઈ મહાર આવ્યેા. રાજાએ તેને પૂછ્યુ હીરા માણેક વિગેરે કિંમતી વસ્તુ છેાડી તે ભલા કેમ ઉપાડી ?' શ્રેણિકે કહ્યું પિતાજી! આ નૃપતિનું જયચિન્હ છે અને દિવિજયમાં મંગળરૂપ છે. આ હશે તેા ખીજી વસ્તુએ આપેઆપ આવી મળશે.' રાજા આ જવાખથી પ્રસન્ન થયા અને શ્રેણિકનું તેણે ભ ભાસાર એવું નામ પાડયું. રાજમહેલ મળવાથી રાજાએ પેાતાના વસવાટ કુશાગ્રપુરથી એક ગાઉ દૂર રાખ્યા. સમય જતાં ત્યાં નગર વસ્યુ અને તે રાજગૃહ નામે પ્રસિદ્ધ થયુ. www. અભયકુમાર. રાજા પ્રસેનજિત શ્રેણિકને પ્રતાપી માનતા હેાવાથી તેણે તેની તરફ બહુ દરકાર ન રાખી. આથી શ્રેણિકને ખાટું લાગ્યું અને તેથી તે નગર છેાડી પૂછ્યા ગાયા વિના ચાલતા થયે. તે એનાતટ નગર ગયે, ત્યાં ભદ્ર શેઠની નોંદા નામે કરીને પરણ્યા. પ્રસૂતિ સમય પહેલાં નંદાના ત્યાગ કરી શ્રેણિક ત્યાંથી ચાલતા થયા. નંદાએ પુત્રના જન્મ આપ્યું. ભદ્ર શેઠે તેનું નામ અભયસાર પાડ્યું. આ અભયકુમારે મેટ થતાં એક વખત નંદાને પૂછ્યું' ‘મારા પિતા કાણુ ?” માતાએ તેના પિતાને ગૂઢભાવ સૂચક પત્ર અવાગ્યે અને કહ્યુ તારા પિતા કાંઇ પશુ ઓળખ આપ્યા શિવાય ચાલ્યા ગયા છે.' બુદ્ધિશાળી અભયકુમાર પત્રના ભાવ સમજ્યું અને તે નાને લઈ રાજગૃહ આવ્યું. રાજાને બુદ્ધિ શ્રી મહાત કરી પેાતાનું સ્વરૂપ જણાવી મુખ્ય મંત્રી મન્ચુ સુલસા શ્રાવિકા. રાજગૃહ નગરમાં નાગ નામે એક થિક રહેતા હતા. તેને અણુયલ સુલસા નામે ભાર્યો હતી. ઘણા વર્ષ સંસાર ભાગવતાં છતાં પુત્ર ન થવાથી નાગને અંજ પા થયા. સુલસાએ ખીજી સ્ત્રી પરણવા નાગને ઘણુ કહ્યું. પણ નાગે તે ન માન્યું. સુલસા તપ અને વૈયાવચ્ચમાં મગ્ન મની. એક વખતે ઇન્દ્ર તેની ભક્તિની પ્રશંસા કરી. કેટલાક વેએ ઇન્દ્રની હામાં હા ભણી, પણ એક દેવને તેમાં શંકા ઉપજી તેથી તે સાધુનુ રૂપ કરી સુલસા પાસે આવ્યે. તેણે પુલસા પાસે લક્ષપાક તેલની માગણી કરી. સુલસાએ લક્ષ્યાક Page #395 -------------------------------------------------------------------------- ________________ - તીર્થસ્થાપન બાદ 1. ૧૮૭ marronomium તેલની કુપિકા આપી સાધુએ પાડી નાંખી. સુલસાએ બીજી આપી. સાધુએ તે પણ પાડી નાંખી. સુલસાએ ત્રીજી આપી તે સાધુના હાથે પડી જતાં સુલસા બોલી “ભગવંત! હું કમનશીબ છું કે મારી આપેલ વસ્તુ આપના કામમાં આવતી નથી.”દેવ સુલતાની ભક્તિ અને ધીરજ દેખી પ્રસન્ન થયો. તેણે વરદાન માગવાનું કહ્યું. સુલસાએ પુત્રનું વરદાન માગ્યું. દેવે બત્રીસ ગુટિકાઓ આપી. આથી સુલસાને બત્રીસ પુત્રો થયા. અને તે સર્વ શ્રેણિકના અંગરક્ષક બન્યા. ચેલણું રાણું. આ અરસામા વૈશાલી નામે નગરી હતી. તે નગરને ચેટક નામે ધર્મિષ્ઠ રાજા હતો. તેને પ્રભાવતી, પદ્દમાવતી, મૃગાવતી, શિવા, જયેષ્ઠા, સુજયેષ્ઠા અને ચેલણા નામે સાત પુત્રીઓ હતી. પ્રભાવતી વીતભય નગરના રાજા ઉદાયનને, પદ્માવતી ચંપાના રાજા દધિવાહનને, મૃગાવતી કોશબીના રાજા શતાનિકને, શિવા ઉજજૈનીના રાજા ચંડપ્રદ્યોતને અને જયેષ્ઠા કુંડગ્રામના અધિપતિ નંદીવર્ધન રાજાને (ભગવાનના મોટાભાઈને) આપી હતી. સુજયેષ્ઠા અને ચેલણા બે કુમારી હતી. સુકા અને ચેલણાના આવાસમાં એક વખત એક પરિત્રાજિકા આવી ચડી. તેણે શૌચમૂળ ધર્મની પ્રશંસા કરવા માંડી સહજ જૈનધર્મ વાસિત સુઝાએ કેવળશૌચને અશુભ આસવ જણાવી તેનું નિરસન કર્યું પરિવાજિકાને આમાં પિતાનું અપમાન લાગ્યું. અને તેથી ઘણી શકવાની સ્થિતિમાં સુકાને મુકવાને વિચાર કરી તેનું રૂપ આળખી શ્રેણિક રાજા પાસે ગઈ. શ્રેણિક તેનું રૂપ દેખી મુગ્ધ બન્યું. અને હૂત એકલી ચેટક પાસે સુચેષાની માગણી કરી. ચેટકે શ્રેણિકનું કુળ પિતાની સમાન ન હોવાથી તેની માગણને તિરસ્કાર કર્યો. શ્રેણિકને સુચેષ્ઠા વિના મુદ્દેલ ચેન ન પડ્યું. અભયકુમારને આ વાતની ખબર પડી. તે વૈશાળી ગયો. ત્યાં તેણે અંત પુર નજીક દુકાન માંડી અને રોજ ત્રિકાળ શ્રેણિકના ચિત્રનું પૂજન કરવા લાગ્યો એક દિવસ દાસીએ તે રૂ૫ સુકાને બતાવ્યું. સુકા શ્રેણિકનુ રૂપ જોઈ માહિત બની. અભયકુમારે સુછાને શ્રેણિક સુરંગદ્વારા નિયત દીવસે આવશે તે જણાવી તેને આનંદિત કરી. આ પછી અભયકુમારે યુક્તિ કરી સુષાના આવાસ સુધી સુરંગ કરાવી. શ્રેણિક સુલસાના બત્રીમ પુત્રોને સાથે લઈ રથ ઉપર આરૂઢ થઈ અજયેષ્ઠાના આવાસે આવ્યો. સુકા જતાં જતાં ચેલાને મળી સર્વ વાત કહી વિખુટી પડે છે. તેટલામાં યાદ આવતાં સુજા રત્નકરંડી લેવા ગઈ અને થેલ્લણ રથ ઉપર બેઠી. તે વખતે રથિકપુત્રોએ રાજાને કહ્યું મહારાજ ! શત્રુના ઘરમાં વધુ વિલંબ કર વ્યાજબી નથી.” શ્રેણિક રથ હાંકો. ઘેડીવારે સુયેષ્ઠા આવી. તેણે ન જ રથ કે ન જોયા શ્રેણિક કે ચેલ્લણ. સુચેષ્ઠાએ બૂમ પાડી. ડે! દોડ! શ્રેણિક ચેતલણને હરી નાસી જાય છે. ચેટકરાજાનેરથિક વીરંગ દોડી આવ્યો. તેણે સૌ પ્રથમ સુલતાના બત્રીસે પુત્રને મારી નાખ્યા. શ્રેણિકને મારવા તે દેડ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ પણ રંગ સાંકડી અને વચ્ચે સુસાના પુત્રોના ર પડેલ હેવાથી તે કાઈ પડે. શ્રેણિક તેટલી વારમાં તે કયાંય દૂર નીકળી ગયે. વીરંગક પાછા આવ્યા અને તેણે ચેટક રાજાને બત્રી રથિને માર્યાની અને શ્રેણિક નાસી ગયાની વાત કહી. રાજા ભેદ પાપે સુચેષ્ઠાને વિરક્ત ભાવના જાગી અને તેણે પણુ કેટલાક સમય બાદ ચંદનબાળા પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. દર ગયા બાદ રાજા શ્રેણિક સુચેષ્ઠા ! સુચેષ્ઠા! કહી બેલાવવા માંડશે. ત્યારે કેલ્લાએ કહ્યું “રાજન ! હું સુજ્યેષ્ઠાની બેન ચેકaણુ છું. સુબ્બા તે રન લેવા જતાં રહી ગઈ છે. શરૂઆતમાં સુચેષ્ઠા નહિ મળવાથી રાજા ખેદ પામ્ય પલ્સ ચેલ્લણનું રૂપ અને લાવણ્ય જોતાં રાજા બોલી ઉઠયો કે મારો પ્રયાસ નિષ્ફળ નથી ગયો. રાજા ચલણને ગાંધર્વ વિવાહથી પર. શ્રેણિકને ચેલણા સાથે સંસાર સુખ જોગવતાં પેલે સેનક તાપસને જીવ વ્યંતર થયે હતું તે એવી તેની કુશિમાં પુત્રપણે અવતર્યો. ચેલણને ગર્ભના પ્રભાવથી પતિનું માંસ ખાવાનો દેહદ થયે. તે દેહદ પૂર્ણ ન થવાથી તે ફિક્કી અને ચિંતાતુર રહેવા લાગી. તેણે શરૂ શરૂમાં ગર્ભને પાડવા ઘણા ઉકાળા પીધા. ઘણા માંત્રિક પ્રયોગ કર્યા પણ ગર્ભ ન પઠા. રાજાએ એક વખત ચેલ્લણને તેનું દુઃખ પૂછયું. તે કાંઈ બોલી ન શકી પણ દાસીએ યથાત વાત કહી. રાજા આ સાંભળી ખેદ પામ્યો. અભયકુમારે રાજાને આશ્વાસન આપ્યું. અને તેના પેટે સસલાનું માંસ બાંધી રોલ્લાને દેહદ પૂર્ણ કર્યો. પૂર્ણમાસે પુત્ર જન્મ. રાણએ પાપી પુત્રને બહાર મૂકી આવવા દાસીને સેં. પાછી ફરતાં દાસી પકડાઈ ગઈ. અને શ્રેણિકને સાચી વાત કહી. શ્રેણિકે ચેલણાને ઠપકે ચા અને કહ્યું “તારે આ પ્રથમ પુત્ર છે. જે તે આ પુત્રને છોડી દઈશ તે તારે સંતાન સ્થિર નહિ રહે. ચેલાએ કહ્યું “નાથ! એવી કોઈ ભાગ્યે અભાગણી સ્ત્રી હશે કે જે પિતાના પુત્રને આમ તજે. પશુ આપ જાણે છે કે આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે તેણે મને તમારા માંસની ઈચ્છા કરાવી. તે મોટો થઈ તમારે શું અર્થ નહિ કરે! આ વિચારી તમારા પ્રેમથી અને મેં તો છે. રાજાએ પુત્રને મંગાવ્યા. પુત્રની સુંદર કાન્તિ જોઈ રાજાએ તેનું અશોકચંદ્ર એવું નામ પાડયું. આ પુત્રની કનિષ્ઠિકા આંગળી ઉકરવામાં કુકડીએ કરડી તેથી તેની વેદનાથી તે બાળક ખુબ રૂદન કરતે. રાજા તે આગળીને જ્યારે સુખમાં નાંખતે ત્યારે તે રીતે બંધ રહે. આંગળી જતે દિવસે રૂઝાઈ અને બુઠી થઈ છેકરાઓએ બુઠી આંગળીને લઈ તેનુ કણકેણિક એવું નામ પાડ્યું. જે નામ દિવસે જતાં અતિપ્રસિદ્ધ થયું. શેલણા રાણીને કેણિક પછી હ અને વિહલ નામના બે પુત્રો થયા. ચેલણાને કેણિક પિતાને પુત્ર હોવા છતાં પિતૃદેલી હોવાથી તેના ઉપર તેને પ્રેમ ન થયો આથી તે ખાવા પીવા વિગેરે બધી બાબતમાં કેણિકને ટાળો કરતી. કણિકને ર્થિક તરફ Page #397 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ 1 અ - - - - - સહજ પૂર્વભવને ઢેલ હેવાથી તે માનતે કે આ બધું કામ શ્રેણિકની આજ્ઞાથીજ ચેલણ કરે છે. સમય જતાં કેણિકના પદમાવતી નામે રાજપુત્રી સાથે લગ્ન થયાં. ચંડાલ પાસે શ્રેણિકનું વિદ્યા ગ્રહણુ-કુશંકથી અંતાપુર બાળવાની આજ્ઞા. ચેલ્લા ઉપર શ્રેણિકને ખૂબ પ્રેમ હતું, તેથી તેણે તેને માટે એક સ્તંભવાળ સુદર મહેલ બનાવરાવ્યું હતું. તે મહેલમાં સર્વ વાતુના ફળ કુલ આપનારો બગીચે પણ કરાવ્યું. રાજગૃહ નગરમાં એક વિદ્યાસિદ્ધ માતંગ રહેતું હતું. તેની સ્ત્રીને કેરીને દેહદ થયો. માતંગે કેરી મેળવવા ઘણા ફાંફાં માર્યા પણ ચેલણાના બગીચા સિવાય કયાય કેરી ન દેખાઈ તેણે અવનાભિની વિદ્યાથી ડાળે નમાવી કેરીઓ લીધી અને સ્ત્રીનો દેહદ પૂરે કર્યો. સવારે બગીચો ફળ રહિત દેખાયો. કેરીઓના ચોરનારને પકડવાનું કામ અલયકુમારને પાયુ અવાયકુમારે બુદ્ધિબળથી ચંડાળને પકડી રાજા આગળ હાજર કર્યો. રાજાએ કહ્યું “તે કઈ રીતે કેરીઓ ચોરી?” ચોરે કહ્યું “વિદ્યાબળથી અભયકુમાર તરફ ફરી રાજાએ કહ્યું “આ ચોરને પુરેપુરી શિક્ષા કરવી જોઈએ.” અભયકુમારે કહ્યું શિક્ષા કરતાં પહેલા તેની વિદ્યા શીખી લેવી જરૂરી છે.” રાજા સિંહાસન ઉપર બેસી વિદ્યા શિખવા લાગ્યો. પણ કેમે કરી વિદ્યા ન આવડી. અભયકુમારે કહ્યું “પિતાજી ! વિનય વિના વિદ્યા ન આવે.” રાજાએ માતંગને સિંહાસન ઉપર બેસાડયો અને પોતે સામે ઉભા રહી વિદ્યા શીખવા માંડી કે તુત આવડી. આ પછી અભયકુમારે કહ્યું પિતાજી! માતંગ તમારે વિદ્યાગુરૂ બન્યો. હવે તેને શિક્ષા ન થાય.” રાજાએ ચોરી નહિ કરવાનું જણાવી માતંગને છેડી મૂક્યો. એક વખત મધ્યરાત્રિએ ઉઘમાં ઝબકી ચેલણા બેલી “અત્યારે તેને કેમ હશે ? શ્રેણિકને ચેલણાના આ શબ્દો સાંભળી તેના શિયળ ઉપર શંકા આવી. મનમાં આ રેષ રાખી સવારે અભયકુમારને બેલાવી કહ્યું “મારા અંતઃપુરમાં બગાડ પડે છે. હું બહાર જાઉં કે તુર્ત તું સમગ્ર અંતાપુરને સળગાવી દે જે'શ્રેણિક ભગવાનની દેશના સાંભળવા ગયો. દેશનાબાદ તેણે ભગવંતને પૂછ્યું “ભગવાન ! ચેલસતી છે કે અસતી? અને સતી છે તે ઉંઘમાં તે તેને કેમ હશે? ” એમ કેમ બોલી ?” ભગવાને કહ્યું ચલણ સતી શિરોમણિ છે. તમે બન્નેએ ગઈ કાલે ખુલ્લા શરીરે કાયોત્સર્ગ સ્થિત મુનિને વાંધ્યા હતા. તે મુનિનુ આ ટાઢમાં શું થતું હશે? તે ભક્તિથી ચેલાએ કહ્યું કે તેને કેમ હશે?” શ્રેણિક પદામાથી ઉો અને નગરમાં આવતાં અભયકુમારને પૂછયું તે અંતઃપુર બાળ્યું કે કેમ?” તેણે કહ્યુ “આપની આજ્ઞા પ્રમાણ કરી છે. શ્રેણિક મૂચ્છ ખાઈ જમીન ઉપર પડયો. અને બોલ્યો “અવિચારી એવા મને ધિક્કાર હો અને વગર વિચાર્યું કાર્ય કરનાર તને પણ ધિક્કાર છે. અભયકુમારે કહ્યું “પિતાજી! મેં વગર વિચાર્યું કર્યું નથી. અતપુર સલામત છે. આ તે જીણું પર્ણકુટિ સળગે છે? શ્રેણિક આનંદ પામ્યો. ચેલ્લણને મળ્યો અને તેની સાથે સુખ મગ્ન બન્યો. ૨૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ [ લ બ્રિષ્ટિ શલાકા પુરુષ, - ૧ - દુગધા રાણું. શ્રેણિકને નંદા, નંદમતી, નદત્તરા, નરસેના, મહતા, સુમરૂતા, મહામરૂતા, મરૂદેવા, સુભદ્રા, ભદ્ર, સુજતા, સુમના અને ભૂતદિત્તા આ તેર સ્ત્રીઓ હતી. તે સર્વ દીક્ષા લઈ મેસે ગએલ છે તેમ અંતગડસૂત્રમાં જણાવેલ છે. આ તેર ઉપરાંત ઘણી સ્ત્રીઓ પૈકી શકિને દુર્ગધા નામે રાણી હતી. આ દુર્ગધાએ પૂર્વજન્મમાં મુનિને દાન આપ્યું હતું તેથી રાણું બની હતી અને મુનિના વેષની જુગુપ્સા કરી હતી, તેથી જન્મતાં દુર્ગ ધમય બની હતી. તે વેશ્યાને ત્યાં ઉત્પન્ન થઈ હતી અને વેશ્યાથી ત્યજાએલી આભીરને ત્યાં ઉછરી મોટી થતાં તેને દુર્ગધ ચાલ્યા ગયે અને તે લાવસ્મય રૂપને પામી. શ્રેણિકે એક ઉત્સવમાં તેને દેખી તેથી તેના રૂપથી લલચાઈ તે તેને પરણ્યો અને તેને પટરાણું બનાવી. સમય જતાં ભગવાનની પાસે તેણે પણ દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યું. અનાથી સુનિ. શ્રેણિક અનાથી મુનિના પ્રસંગથી સમકિત પામ્યા. તે અનાથી મુનિને પ્રસંગ આ પ્રમાણે છે. એક વખત શ્રેણિક ફરવા નીકળે ત્યાં મહિકુક્ષિ ચૈત્યમાં એક રૂપવાન યૌવનવાળા મુનિને દેખી તેમને નમી તેણે પૂછયું, “ભગવંત! તમારી યુવાવસ્થા છે. સુકમળ શરીર છે, તે છતાં શા માટે દીક્ષા લીધી?” મુનિએ કહ્યું “શ્રેણિક! હું અનાથ છું. મારે કઈ રક્ષક નથી.” શ્રેણિકે કહ્યું “અનાથનું રક્ષણ કરનાર હું રાજા છું. મુનિએ કહ્યું રાજ! મારે ઘેર ઘોડાઓ હતા હાથીઓ હતા. પિતાની અનર્ગલ સાહ્યબી હતી. બત્રીશ સ્ત્રીઓ હતી. એને હતી. નાના ભાઈ હતા. સેંકડે સેવકો અને મિત્ર પણ હતા છતાં હે રાજન ! મને એક વખત આંખે તીવ્ર વેદના થઈ. માથામાં ઘેર પીડા થઈ. મારી પીડાનું કે રક્ષણ કરી શકયું નહિ અને હ સમજો કે “ખરેખર હું અનાથ છું. મેં નિશ્ચય કર્યો કે “આ વેદનામાથી છુટું તે દીક્ષા લઈ સ્વય સાધુ, રાજન એજ રાત્રિએ મારી વેદના અદશ્ય બની અને મેં સગાવહાલાંની અનુજ્ઞા મેળવી દીક્ષા લીધી. શ્રેણિક બેલ્યા “હે મહર્ષિ ! આપ સનાથ છે. હું અનાથ છું, કારણ કે તમે તમારે નાથ ધામને બનાવ્યો છે. રાજા અહિં સમતિ પામે. મેઘકુમાર શ્રેણિક રાજાને ધારિણી નામની રાણીથી ગજેન્દ્ર સ્વમ સૂચિત મેઘમારે નામે પુન થી. આ ઉપરાંત નંદષેણ, કાળ, સુકાળ, મહાકાળ, કૃષ્ણ, સુકવુ, જાલી, માલી, ઉલયાલી વિગેરે અનેક પુત્ર થયા. શ્રમણ ભગવાન મહાવીર અપાપા નગરીથી રાજગૃહીના ગુણગેલ નામના ઉદ્યાનમાં પધાર્યા એ સમવસરણું રચ્યું. લેકેના ટેળેટેળાં દેશના સાંભળવા ઉલટયાં. શ્રેણિક રાજ પણ પુત્ર સહિત સમવસરણમાં આવ્યું. ભગવાનની સ્તુતિ કરી દેશના સાંભળવા Page #399 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ 1 ૧૯૧ બેઠે. ભગવાને “માનવ ભવ, ધર્મ શ્રવણ, સાચી શ્રદ્ધા અને સંયમમાં વીર્ય, આ ચાર મહા દુર્લભ છે તે યુકિતયુકત સમજાવ્યું. સંયમવીર્ય ઉપર વ્યાખ્યા કરતાં ભગવાને સાધુધર્મ અને શ્રાવક ધર્મને વિસ્તૃત રીતે સમજાવ્યો. આ દેશનાથી અભયકુમાર, સુલસા, શ્રેણિક વિગેરેએ શ્રાવક વ્રતને સ્વીકાર કર્યો. મેઘકુમાર, નંદિણ વિગેરે સાધુધર્મથી ભાવિત બન્યા. મેઘકમારે લોકોના વેરાયા બાદ ભગવાનને કહ્યું “હે ભગવતી આપને ઉપદેશ અને ખુબ ગમે છે. હું તે સ્વીકારવા તત્પર બન્યો છું પણ માતાપિતાની આજ્ઞા મેળવી આપને જીવન સમર્પવા ઈચ્છું છું.' ભગવાને કહ્યું “દેવાનુપ્રિયા તને સુખ થાય તેમ કર અને સારી ભાવનામાં વિલંબ ન કર ” મેઘકુમાર રથમાં બેસી રાજ્યભવને આવ્યું અને માતાપિતાને કહેવા લાગ્યો મને ભરાવાનને ઉપદેશ સરસ ગમ્યો છે. અને મારી ઈચ્છા હરહમેશ સત્યાગી તેમની પાસે રહેવાની થઈ છે. ધારિણી આ વચન સાભળનાં પૃથ્વી ઉપર મૂછિત થઈ ઢળી પડી. ડી વારે મૂછ વળતાં આંખમાં આંસુ સાથે તે બોલી “ હે પુત્ર! તું મારે એકને એક પુત્ર છે. તારે વિગ હું ક્ષણભર પણ સહન કરી શકતી નથી. તારા મુખ સામુનિરખી અને તારૂં સુખ નિહાળી હું મારું જીવન પસાર કરું છું. તારે દીક્ષાનો વિચાર હોય તે પરિ પફવ ઉંમરને થાય અને અમારા મૃત્યુ બાદ સુખેથી તું દીક્ષા લેજે. મેઘકુમારે કહ્યું “ માતા ! આ માનવદેહ પાણીના પરપોટા જેવું છે. તે ક્યારે ફુટી જશે તેની કેને ખબર છે? આપણે બધામાંથી પહેલું કેણ જશે તે મને કે તેને કશી ખબર નથી. મૃત્યુ વૃદ્ધને જ વરે છે એવું કોઈ નથી. તે યુવાન અને બાળકને પણ અચાનકભરખે છે માતા! આ સંસારના ભેગે નાશક ત અને અગ્નિથી ભરેલા છે, મારૂં ચિત નથી રાજ્યમાં, નથી સ્ત્રીમાં કે નથી સ્નેહી કે સગા સંબંધમાં. મારી ઈચ્છા માત્ર આ મળેલ માનવ ભવને શ્રમણ ભગવાન મહાવીરની આજીવન સેવા કરી સફળ કરવાની છે. માતાએ કહ્યું “પુત્ર! ભગવાન મહાવીરના સંયમને પાળવે તે સહેલ નથી, લોઢાના ચણા ચાવવા જે તે દુષ્કર માર્ગ છે. ખુલ્લે પગે રખડવું, ટાઢ તડકે ન ગણવે, ઘેર ઘેર ફરી ફરીને ભિક્ષા માગવી, આ બધુ તારૂ સુકોમળ શરીર શી રીતે સહન કરશે?” મેઘકુમારે કહ્યું “માતા ! આપ તેની પીકર ન કરે. હું સંસાથ્થી દાઝ છું, મારે પરલોક સુધારે છે. અને ભગવંતના શાસનમાં હું વિશ્વાસવાળો છું, આથી હું ગમે તેવા ઘર ઉપસર્ગોને પણ સહન કરીશ. ધારિણીએ કહ્યું પુત્ર ! બીજું કાંઈ નહિ તે તું એક વખત રાજા બન અને તારી રાજ્યલક્ષમી દેખાડી બીજે જ દિવસે ભલે દીક્ષા લેજે. મેઘકુમાર મૌન રહ્યો. રાજાએ મહત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો. અને કહ્યું “હે પુત્રી તારે વિજય થાવ અને તું ચિરકાળ રાજ્ય ભગવ.” મેઘકુમારે રાજ્યારૂઢ થઈ સેવકને સે પ્રથમ આજ્ઞા એ કરી કે મારે માટે પાત્રો અને રજેહરણ લઈ આ શ્રેણિક અને ધારિણીએ જોયુ કે “મેઘકુમારનું દિલ કઈ રીતે સંયમ માગથી અટકે તેમ નથી. આથી કચવાતે દીલે તેમણે તેને દીક્ષાની અનુમતિ આપી અને મેઘકુમારે ભગવત પાસે દીક્ષા લીધી. Page #400 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષે. પહેલી રાત્રે મેઘકુમારના સચારા નાના મેટાના ક્રમથી છેડે આગ્યે.. રાત્રે માત્રુ જતા મુનિએ તેના સંથારામાંથી પસાર થતાં આખી રાત મેઘકુમારને મુનિએના પગના અથડાવાથી અને સંથારામાં રેત ભરાવાથી ઉંધ ન આવી. તેનું મન ખોટા વિચારે ચઢયું અને તે વિચારવા લાગ્યા કે ‘ જગતમાં વૈભવજ પૂજાય છે. હું વૈભવી હતા ત્યારે આ મુનિએ મારી પ્રત્યે સન્માન રાખતા, આદરથી ખેલાવતા. મેં વૈભવ ાઢયા એટલે એમના મારી પ્રત્યેના આદર ગા અને મને રાત્રે પણ ઉંઘવા દેતા નથી. આથી સવારે હું ભગવાનની અનુજ્ઞા લઈ ઘેર જઇશ.' ખીજે દીવસે મેઘકુમાર ભગવાન પાસે ગયા. ત્યારે ભગવાને કહ્યુ ‘મેઘ ! તને રાત્રે ઉંઘ આવી નથી, અને તે ઘેર જવાના વિચાર કર્યાં છે. જો તું તારા પૂર્વ ભવને સભારે તા તું એ વિચાર કદી ન કરે. આજથી ત્રીજા ભવમાં તું એપલ નામના હાથી હતા એક વખત જંગલમાં આગ લાગી. આ આગથી ગભરાઇ તું નાસવા જતાં તળાવના કીચડમાં ખૂચ્ચે. અને તૃષાની વેદનાથી મૃત્યુ પામી વિન્ધ્યાચળનાં ફરી હાથી થયા, અહિં તને જાતિસ્મરણ જ્ઞાન થયુ. અને તે દૃવિનાનું, દાવાનળ વખતે રક્ષણનું સ્થાન–માંડલુ રચ્યુ. આ જંગલમાં પણ એકવખત દાવાનળ લાગ્યું. તું અને સૌ કાઈ વનના પશુએ વૈવિરાધ ભૂલી માંડલામાં આવ્યાં. એક જોજનનું માંડલું પણ પશુથી ખીચેાખીચ ભરાઇ સાકડું મૃત્યુ, પગે ખણુજ આવતાં તે ખંજવાળવા પગ ઉંચા કર્યાં. જગ્યાની સ’કડાસથી પગની જગ્યાએ સસલુ આવી ઉભું રહ્યું. પગ મુકતાં તે સસલાને જોયું. તને દયા આવી અને અઢીદિવસ સુધી તે પગને અદ્ધર રાખ્યો. દાવાનળ એલવાયા. પશુએ ચાલ્યાં ગયાં. સસલુ પણ ચાલ્યું ગયું. તે પગ જમીન ઉપર મુકવા માંડયા પશુ ૫૫ મધાઈ ગયેલ હોવાથી જમીન ઉપર ન મૂકાયા. અને તું જમીન ઉપર ઢળી પડચા. અહિં પણ તૃષાના દુઃખથી તું મૃત્યુ પામ્યા અને ત્યાંથી સસલાની દયાના પૂન્ચને લઇ આ ભવે રાજપુત્ર થયા છે. પશુ ચેાનીમાં પણ તે આટલી બધી સહનશકિત બતાવી હતી. અત્યારે તે તું વધુ ખલવીય પુરૂષાર્થ, પરાક્રમ અને વિવેકવાળા છે. તને શ્રમણેાની અજાણ ઈંસા અને અવરજવરની ધૂળ સચમ માગથી ચલિત કરે તે વિચારણીય છે. ’ મેઘકુમાર સંચમમાં સ્થિર બન્યા. અને ભગવાન સમક્ષ અભિગ્રહ લીધેા કે - આજથી સમગ્ર દેહની હુ દરકાર નહિ રાખુ` અને વૈયાવચ્ચમાં તત્પર રહીશ. ' મેઘકુમારે તપ ત્યાગમા જીવન પરાગ્યુ, સુંદ્ગુર ચારિત્ર પાળી મૃત્યુ પામી વિજય વિમાનમાં દેવ થયો અને ત્યાંથી મૃત્યુ પામી મહાવિદેહક્ષેત્રમાં મુકિતએ જશે. " 9 નદિષેણુ. ૧૯૨ શ્રેણિકરાજાને નર્દિષણ નામના પુત્ર હતા. પુત્રની માતાના નામના સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. પણ આ પુત્રના સેચનક હસ્તિ સાથે સમધ હતા તે આ પ્રમાણે છે. એક વખત એક બ્રાહ્મણુ યજ્ઞ કરાવતા હતેા. ત્યાં એક માણસ નાકર રહેવા આવ્યો. તેણે કહ્યુ ‘યજ્ઞમાં વધેલી ઘટેલી રસેઇ મને આપે ! હું નાકરી રહું.' બ્રાહ્મણે હા પાડી. અને તેને નેકરી રાખ્યા. વધેલી ઘટેલી રસાઈમાંથી નાકર મુનિઓને વહેારાવતા Page #401 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાન બાદ ] અને બાકીનું વધેલું ખાઈ પિતાને નિર્વાહ કરતે. કાળક્રમે બ્રાહ્મણ મરી સેચનક હાથી થ અને નકર મુનિઓને વહરાવવાના પ્રભાવથી મૃત્યુ પામી નદીણકુમાર થયો. આ નદિષેણ કુમારે એક વખત ભગવાનની દેશના સાંભળી અને તેથી તેને વૈરાગ્ય ભાવના જાગી. મહામુશ્કેલીથી શ્રેણિકરાજાની અનુમતિ મેળવી તે ભગવાન પાસે દીક્ષા લેવા જાય છે તેવામાં આકાશવાણું થઈ કે “હે નાદિષેણ ! તું દીક્ષા લેવાની ઉતાવળ ન કર તારે હજી ભેગાવળી કમ બાકી છે, તું દીક્ષા પાળી શકીશ નહિં. નદીષેણે આકાશવાણીની દરકાર ન રાખી અને તેણે ભગવંત પાસે જઈ દીક્ષા લીધી. દીક્ષા બાદ તેણે ઘેર તપશ્ચર્યા આરંભી. શમશાન અને શૂન્ય ગૃહમાં કાઉસગ ધ્યાને રહેવાનું રાખ્યું. ભર ઉનાળામાં આતાપના લેવા માંડી. પણ વિકારદશા પજવવા માંડી. આ વિકારદશાથી બચવા તેણે ગળે ફાંસો ખાઈ મરવાના અને અગ્નિમાં પડી દેહ ત્યાગ કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તે સર્વે તેના દેહને ઘર ન કરાવી શક્યા. તપત્યાગ શેષિત નદિષણ એક વખત એક ઘરે આવી ધર્મલાભાથા , ઘરમાથી જવાબ આવ્યો “મહારાજ! અમારે અર્થ લાભ જોઈએ. આ ઘર વેશ્યાનું છે”નદિષેણે એક તૃણ ખેંચીને લબ્ધિથી રત્નને ઢગલો ત્યારે ત્યાં કર્યો, વેશ્યા આશ્ચર્ય ચકિત થઈ મુનિ સામે નિહાળે છે તેટલામાં સુનિ બહાર નીકળ્યા. વેશ્યા દોડી વચ્ચે પડી અને કહેવા લાગી “પ્રાણનાથ ! આપ ન જાવ, આ ઘર આપવું છે. સુખે ભેગ ભેગ. સંદિપેણ ચલિત થયા અને વિચાર્યું કે “દેવવાણી અન્યથા નહિ થાય. તેણે વેશ્યાને કહ્યું “ભલે અહીં રહીશ પણ રોજ દશજણને પ્રતિબોધ કર્યો શિવાય ભજન નહિ લઉં” વેશ્યાએ સારું કહી સુનિને પોતાને ઘેર રેકયા. આ ક્રમ કેટલીક વખત ચાલ્યું. નદિષણ વેશ્યાને ત્યાં આવનારમાંથી દશને પ્રતિ બધી દીક્ષા લેવા મોકલતા. એક વખત વેશ્યા વારે ઘડી ભેજન માટે નદિપેણને બોલાવવા લાગી. નંદિષેણે કહ્યું “નવ પ્રતિબોધ પામ્યા છે. આ દેશમાં કેમે કરી પ્રતિબંધ પામતું નથી. તેને પ્રતિબોધી હમણાં આવું છું.' ડીવારે વેશ્યા આવી. અને કહેવા લાગી કે રસોઈ કરી જાય છે. જમવા પધારે.નંદિષેણે કહ્યું “દશમો કોઈ પ્રતિબોધ પામતે નથી શી રીતે ભોજન કરવા આવું? વેશ્યાએ હસીને કહ્યું “દશમા આપ બને.”-દિBણ ચમક્યા. તર્ત વેશ્યાનું ઘર છોડી ભગવાન પાસે આવ્યા. પાપનું પ્રાયશ્ચિત્ત લીધુ અને ફરી દીક્ષા લઇ શુદ્ધ ચારિત્રપાળી દેવગતિ પામ્યા. આમ રાજગૃહમાં ભગવાન પાસે મેઘકુમાર, નંદિપેણ વિગેરેએ દીક્ષા લીધી અને અભયકુમાર, સુલસા વિગેરેએ શ્રાવક વ્રત લીધાં. તેરમુ ચાતુમસ ભગવાને રાજગૃહમાં અનેક લેકે ઉપર ઉપકાર કરી પસાર કર્યું ચાદમું વર્ષ. રાજગૃહીથી વિહાર કરી ભગવાને પોતાની જન્મભૂમિ તરફ પ્રયાણ કર્યું. અને બ્રાહ્મણકુંડ ગામની બહાર બહુશાલ ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. બારે Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ - * પદા ભરાઈ. ઋષભદત્ત અને દેવાના પણ ત્યાં આવ્યાં. ભગવાનને જોતાં દેવાન દ્યાના સ્તનમાંથી દુધની ધારા વછૂટી. ગૌતમે ભગવાનને પૂછ્યું ભગવાન ! આપની માતા તે ત્રિશલામાતા છે. આ સ્રી કાણુ છે? અને આપને જોતાં કેમ આવી શૂનમુન્ય થઈ ઉભી છે.' ભગવાને કહ્યું ‘ગૌતમ! આ સ્ત્રી મારી માતા દેવાના છે. તેની કુક્ષિમાં મે જન્મ ધારણ કર્યાં હતા અને ખ્યાશી દીવસ તેના ગર્ભમાં હું રહ્યો છું. ભગવાને આ પછી વૈરાગ્ય ાહિત દેશના આપી. આ દેશનાથી ઋષભદત્ત અને દેવાનંદાએ દીક્ષા લીધી અને શુદ્ધ ચારિત્ર પાળી અને જણ મુક્તિએ ગયાં. . આ પછી ભગવાન બ્રાહ્મણુ ગામની નજીક જે ક્ષત્રિયકુંડગ્રામ હતું ત્યાં પધાર્યાં, નદિવર્ધન, જમાલી, પ્રિયદર્શીના વગેરે સૌ દેશના સાંભળવા આવ્યાં. દેશના સાંભળ્યા આઇ જમાલિએ માતાપિતાની અનુજ્ઞા મેળવી પાંચસા રાજપુત્રો સાથે દીક્ષા અંગીકાર કરી અને પ્રિયદર્શનાએ હજાર સ્ત્રીએ સાથે આર્યો ચ'દનખાલા પાસે દીક્ષા લીધી. ચેાડાજ સમયમાં જમાલી અગિયાર અંગ ભણી તેને પારગાસી મન્યા અને હજાર શિષ્યાના પરિવારવાળા થયા. એક વખત જમાલી ભગવાન પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન! આપની આજ્ઞા હોય તે હું પાંચસે। શિષ્યે સહિત અહારના દેશમાં વિહાર કર ભગવાન ભાવિભાવને જાણતા હેાવાથી મૌન રહ્યા. જમાલિએ ફ્રી બીજી ત્રીજી વાર પૂછ્યું, ભગવાને ત્યારે પણ કાંઈ જવાબ ન આપ્યો તેથી જમાલિએ અનિપિનું ઘન્નુમત માની પાંચસા શિષ્યો સહિત મહાર વિહાર કરવા આરભ્યા. પ્રિયદર્શના પણ હજાર શિષ્યા સાથે તેમની પાછળ પાછળ વિહાર કરવા માંડી. એક વખત જમાલિને તાવ ચઢયો. જમાલિએ સાધુઓને કહ્યુ સંથારા પાથરા’ પાથરતાં શિષ્કાએ કહ્યું' મહારાજ ! પાથર્યાં છે.' જમાલિ સંથારા પાથરતા શિષ્યાને જોઇ રહ્યો હતા. તાવ ધગધગતા હતા. તેની વિચાર ધારાએ પલ્ટો લીધા. તે વિચારવા લાગ્યા કે “ સંચાર પથરાયો નથી છતાં મહાવીરની યુક્તિમુજબ આ કહે છે કે પાથર્યાં. કારણ કે શ્રી મહાવીરનું વચન જિયમાળ ભૂત' છે. અને અહિંતા ખરેખર ચિમાળ જોયા'જ છે.” આ પ્રસંગે જમાલિના જીવનમાં પરિવર્તન આણ્યુ. તેને તપત્યાગને પરિશ્રમ નિરર્થક લાગ્યું. તેણે ભગવાનની યુક્તિનું ખંડન કર્યું" અને પેાતાની નવી યુક્તિ સમન કર્યું. શિષ્યોમાં તેણે એવા ભ્રમ ઉત્પન્ન કર્યાં કે ' સાધુને ગાચરીમાં અપાતું દ્રવ્ય પૂરેપુરૂં અપાય નહિ ત્યાં સુધી અદત્ત ગ્રહણુ કહેવાય, ' શિષ્યોમાંથી કેટલાક ડામાડાળ અન્યા. અને કેટલાક ભગવાનના માગમાં સ્થિર રહી જમાલિને છેડી ચાલતા થયા. પ્રિયદર્શનાએ જમાલિના રાગથી તેના મતના આશ્ચય કર્યો, જમાલિ હવે પેાતાને જ્ઞાની કહેવરાવતા ફરવા લાગ્યો અને ભગવાનના શિયળમાળ ત વચનનું ખંડન કરવા લાગ્યો. ' × આ જમા′લના નવીન મતની શરૂઆત ભગવાનની દીક્ષાના સત્યાવીશમા વર્ષમાં થઈ. Page #403 -------------------------------------------------------------------------- ________________ = તીર્થસ્થાપન બાદ ] ૧૯૫ એક વખત જમાલિ શ્રાવતી નગરીની બહાર ઉદ્યાનમાં ઉતર્યો. અને પ્રિયદર્શના કંકભારની શાળામાં ઉતરી. ટંકે પ્રિયદર્શનાને પ્રતિબોધ પમાડવા તેના વસ્ત્રમાં પ્રિયદર્શના ન જાણે તેવી રીતે તણખો નાખ્યો. વસ્ત્ર બળતાં પ્રિયદર્શના બોલી “બન્યુ ખર્યું કે કહ્યું “આર્યા! વસ્ત્ર તે સળગ્ય નથી. તમારે તે વસ્ત્ર બધુ બળી જાય પછી જ બલવું જોઈએ કે વસ્ત્ર બન્યુ. તમે બોલ્યાં તે તે ભગવાન મહાવીરનું વચન છે” પ્રિયદર્શનાની સાન ઠેકાણે આવી. તેણે જમાલિના મતને ત્યાગ કર્યો. તે ભગવાન પાસે ગઈ અને પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ ચારિત્ર પાળી દેવગતિએ ગઈ. જમાલિ છેવટ સુધી પિતાના મતમાં સ્થિર રહો. એટલું જ નહિ પણ તેણે તેને અનુસરનાર સારો વર્ગ જમાવ્યો. એક વખત ભગવાન મહાવીરને ગૌતમ સ્વામિએ પૂછયું “જમાલિ પંદર દિવસનું અણુસણું કરી મૃત્યુ પામ્યો છે. ભગવંત! માલિકઈ ગતિમાં ઉત્પન્ન થયો ? ભગવાને કહ્યું “ગૌતમ! જમાલિ કિલિબષિક દેવ થયો છે. અને ત્યાંથી કેટલાક ભવ કરી મુક્તિએ જશે. જે જીવ આચાર્યના કેવી હોય તે ગમે તેવા તપસ્વી કે ત્યાગી હોય તે પણ તેઓની ગતિ કિબિષિક દેવે કરતાં ઉંચી હોતી નથી. ભગવાને આ ચોમાસું વૈશાલીમાં કર્યું. જયંતી શ્રાવિકા અને મૃગાવતી પંદરમું વર્ષ. શ્રમણ ભગવાન મહાવીર કેવળજ્ઞાન થયા પહેલાં વત્સદેશમાં ગયા ત્યારે શતાનિક રાજા રાજય કરતો હતો. તે વાત આગળ પૃષ્ઠ ૧૭૪માં આવી ગઈ છે. કેવળજ્ઞાન બાદ ભગવાન વૈશાલીથી વિહાર કરતા કરતા કૌશામ્બી પધાર્યા ત્યારે શતાનિક મૃત્યુ પામ્યો હતો. અને તેને પુત્ર ઉદાયન બાલક હેતે સાકેતપુર નગરમાં સુરપ્રિય નામે યક્ષનું દેવમંદિર હતું આ ચક્ષ દર વર્ષે એક ચિત્રકારને ભાગ લેતે હતે. આથી રાજા દર વર્ષે એક ચિત્રકારને ચિઠ્ઠી મુજબ મોકલતે. એક વખત એક વૃદ્ધાના પુત્રને વારે આવ્યો. વૃદ્ધા ખુબ રડવા લાગી. રડતી વૃદ્ધાને તેને ત્યાં આવેલ એક મેમાન ચિત્રકારે તેના પુત્રને બદલે પોતે જવાનું કહી આશ્વાસન આપ્યું. મેમાન ચિત્રકાર યક્ષ મંદિરે ગયો તેણે વિધિપૂર્વક ચતું ચિત્ર દોર્યું. પણ પ્રસન્ન થયો અને તેણે વરદાનમાં ચિત્રકારોના અભયદાન ઉપરાંત તેને ઘરે લાગ જોઈને આખું ચિત્ર દોરવાનું વરદાન આપ્યું. • આ ચિત્રકારે મૃગાવતીને અંગુઠો દેખી આખું મૃગાવતીનું ચિત્ર દોર્યું. અને રાજા આગળ ધર્યું રાજાએ ચિત્રની પ્રશંસા કરી પણ સાથળ ઉપર ચિત્રમાં દોરેલ તલ * ભગવતી શતક ના, ઉ ૩૩ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ દેખી તે શંકાયો. તેણે સેવાને ચિત્રકારને શિરચ્છેદ કરવાના હૂકમ કર્યો. ચિત્રકારોએ રાજાને વિનંતિ કરી અને યક્ષના વરદાનની વાત કહી તેને છેડાવ્યો. ચિત્રકાર કૌશામ્બી છાડી વતી ગયો. તેણે શતાનિકનું' વૈર લેવા નિશ્ચય કર્યાં. મૃગાવતીનુ' આબેહૂખ ચિત્ર ચડપ્રધોત આગળ ધર્યું, ચપ્રદ્યોત કામવિહ્વળ બન્યો. તેણે દ્વારા શતાનીક પાસે મૃગાવતીની માગણી કરી. શતાનીકે ચ’પ્રદ્યોતના કૃતને તરછેાડયો. ચડપ્રઘાત કૌશામ્બી ઉપર ચઢી આવ્યો. પણ લોઈ દરમિયાન શતાનીક અતિસારના રોગથી મૃત્યુ પામ્યો. મૃગાવતીને રાજ્ય સંભાળવાની અને પુત્રને સાચવવાની બેવડી જવાબદારી માથે આવી પડી. મૃગાવતીએ યુક્તિ રચી ચ’પ્રદ્યોતને કહેવરાવ્યુ કે, હું તમારી છું પણ મારી એક વિતિ છે કે ઉદાયનકુમાર માટે થાય અને રાજ્ય સંભાળે ત્યાં સુધી તમે થાભી જાવ અને કોઈ ઉદાયનના ખાળપણના લાભ લઈ કૌશાંબી ઉપર ચડી ન આવે તે માટે તેને ધનધાન્ય અને ગઢથી પરિપૂર્ણ કરી રક્ષણ કરે.' કામી 'પ્રદ્યોતે સાચુ' માન્યું અને સાથે એમ પણ માન્યું કે 'સ્ત્રીઓને મળાત્કારે વશ કર્યો કરતાં પેાતાની મેળે વશ થાય તે સારૂં છે.' આથી ધનધાન્યથી કૌશામ્મીને પૂર્ણ કરી. ચડપ્રદ્યોત અવંતી ચાલ્યો ગયો. આ અરસામાં શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બી પધાર્યા. મૃગાવતી ઉદાયનકુમાર તથા શતાનિકની બેન જયતી દેશના સાંભળવા ગયાં. દેશનાભાઇ જયતીએ અઢાર પાપ સ્થાનક, ભવસિદ્ધ, અલવાન અને નિલ વિગેરે ઉપર અનેક પ્રશ્નો પૂછી ઉત્તર મેળવી વૈરાગ્ય પામી ચંદનમાળા પાસે દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ ચારિત્ર પાળી જય'તી નિર્વાણુપદ પામ્યાં.+ આ પછી દીક્ષાના વીસમા વર્ષ માં ભગવાન જ્યારે ફરી કૌશામ્બી પધાર્યા અને દેશનાં આપી ત્યારે આ દેશનાથી ચઢપ્રદ્યોતની વિષયવાસના સમી. અને મૃગાવતીએ ઉદાયનપુત્રને સંભાળવાનું તેને સોંપી ચંદનમાળા પાસે દીક્ષા લીધી. એક વખત સૂર્ય ચંદ્ર મૂળ વિમાને ભગવંતને વંદન કરવા આવ્યા. ચંદનમાળા ચાલી ગઈ. મૃગાવતી સૂર્ય ચંદ્ર જતાં અધારૂં થતાં ઉપાશ્રયે આવી. ચંદનખાળાએ ઠપકો આપ્યા કે આવી રીતે મેડા આવવું શાલે નહિ. મૃગાવતીને ભૂલથી પશ્ચાતા પ કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અને રાત્રે સર્પ જતા દેખી, તેણે કહ્યું આ સર્પ જાય છે.' ચંદનમાળાએ પૂછ્યું' તને શી રીતે ખખ્ખર પડી ?′ મૃગાવતીએ કહ્યુ ‘જ્ઞાનથી’ ‘કયા જ્ઞાનથી.?” તે જવામમાં મૃગાવતીએ કહ્યું કેવળજ્ઞાનથી.’ ચંદનમાળા પણ પશ્ચાતાપ કરવા લાગ્યાં અને તેમને પણ કેવળજ્ઞાન થયું. સુપ્રતિષ્ઠ અને સુમનાલ, કૌશાંખીથી વિહાર કરી ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યાં. અહીં સુઅને ભદ્ર અને સુપ્રતિષ્ઠ નામના ગૃહપતિએ ભગવાનની વાણી સાંભળી સંસાર તજી દીક્ષા અગીકાર કરી. દીક્ષા માદ ગુણુરત્નસંવત્સર વિગેરે અનેક ‘ તપશ્ચર્યાં કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્વી આ! અને મહાવિદેહક્ષેત્રમાં જન્મી મુકિત પદ પામશે. ' * ભગવતી શ્રુતક ૧૨ ઉદ્દેશ ૨ Page #405 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ 1 ૧૯૭ પ્રથમ આનંદ શ્રાવકે કેશલમાં સુમનભદ્ર, સુપ્રતિક જેવા બીજા અનેકને દીક્ષા આપી ભગવાન વાણિજ્ય ગામની બહાર ફુઈપલાશચત્યમાં પધાર્યો આ વાણિજ્યગ્રામમાં આનંદ નામે એક ગૃહપતિ રહેતો હતો. તેને શિવાનંદા નામે ભાર્થી હતી આનદ ગૃહપતિએ ચારક્રોડ સોનૈયા ભંડા૨માં, ચારકોડ વ્યાજમાં અને ચારકોડ વ્યાપારમાં ક્યા હતા. દશ હજાર ગાનું એક ગેકુળ તેવાં દશ ગોકુળ તેની પાસે હતાં ભગવાનનું આગમન સાંભળી આનંદ ગૃહપતિ સમવસરણમાં આ દેશનાબાદ તેણે બારવ્રત સ્ત્રી સહિત સ્વીકાર્યો. આનંદ ગૃહપતિએ ગૃહસ્થ અવસ્થામાં જ અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રાવકની અગ્યાર પ્રતિમાઓને વહન કરી. આમ આનદ શ્રાવક વીશ વર્ષ શ્રાવક ધર્મ પાળી મારણાન્તિક લેખના પૂર્વક મૃત્યુ પામી સૌધર્મકપમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી ગ્લવી આનંદને જીવ મહાવિદેહમા જન્મી સિદ્ધિગતિને પામશે. ભગવાને આ ચોમાસુ વાણિજ્ય ગ્રામમાં પસાર કર્યું, સેળયું વર્ષ - વાણિજ્યગ્રામથી વિહાર કરી રાજગૃહીના ગુણશેલ ચૈત્યમાં ભગવાન પધાર્યા. બારે પર્ષદા એકઠી થઈ. ગૌતમ સ્વામીએ ભગવાનને કાળનું સ્વરૂપ પૂછયું. ભગવાને સમયથી માંડી સાગરોપમ સુધીનો કાળ તથા છ આરાનું સ્વરૂપ સમજાવ્યું. અહિં શાલિભદ્ર અને ધન્ય દીક્ષા અંગીકાર કરી. ધન્નાશાલિભદ્રનું વૃત્તાંત, ગજગૃહ નગરની નજીકના શાલિગામમાં ધન્યા નામની ગોવાલણને સંગમક નામનો એક પુત્ર હતે. સંગમક કેનાં હેર ચેરી નિર્વાહ કરતે. એક દિવસે ઉજાણીના પ્રસંગે બીજા છોકરાઓને ખીર ખાતા જોઈ સંગમકે માતા પાસે ખીરની માગણી કરી માતા પડોશીને ત્યાંથી દુધ ચોખા લાવી ખીર બનાવી થાળમાં કાઢી લેકેના ઘરકામમાં થાઈ આ અરસામાં માસખમણની તપશ્ચર્યાવાળા મુનિ વહોરવા પધાર્યા. સંગમકે બધી ખીર સુનિના પાત્રમાં વહરાવી. અને તે પોતાની જાતને ધન્ય માનતો મુનિ તરફ નિરખી રહ્યો. ડીવારે માએ ઘેર આવી છોકરાની થાળી ખાલી દેખી બીજી ખીર આપી સંગમકે ઠાંસી ઠાંસીને ખીર ખાધી. રાત્રે અજીર્ણ થયું અને મૃત્યુ પામી સગમક રાજગૃહનગરમાં ગંભદ્ર શેઠને ત્યાં ભદ્રાની કુક્ષિમાં શાલિભદ્ર નામે ઉત્પન્ન થયો. શેઠે તેને યૌવન વય થતા બત્રીશ કન્યાઓ સાથે પરણાવ્યો. શેઠ મૃત્યુ પામી દેવલેકે ગયા. શાલિભદ્ર માતાની દેખરેખ તળે સુખ ભોગવવા લાગ્યો. એક વખત કે પરદેશી વેપારી રત્નકંબળ લઈ રાજગૃહી આવ્યો. રાજાએ ઘણું કિંમત જોઈ રત્નકંબળ ખરીદી નહિ, પણ જ્યારે ચેલાએ રત્નકંબળની હઠ લીધી ત્યારે શ્રેણિકે વેપારીને પાછો બેલા અને કહ્યું કે એક રન કંબળ આપ.” વેપારીએ કહ્યુ “મેં સોળે કાળો ભદ્રા શેઠાણીને આપી છે.” રાજાએ સેવકને શેઠાણી પાસે મોકલ્યો. અને કિંમત આપી એક ૨૫ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ રત્નકંબળ લઈ આવવા કહ્યું. સેવક શેઠાણી પાસે ગયો. ત્યારે શેઠાણીએ કહ્યું મેં તે તે કંબળોનાં પગ લુંછણીયાં કરાવી પુત્રવધૂઓને ઍપ્યા છે.” સેવકે રાજાને આ વાત કહી. સજા શાલિભદ્રને મળવા આતુર થયો. તે તેને ઘેર આવ્યો. ભદ્રાએ રાજાને થે માળે બેસાડી અતિ આતિથ્ય કર્યું. ભદ્રાએ ઉપરને માથે બિરાજતા શાલિભદ્રને દાસી દ્વારા કહેવરાવ્યું કે. “ રાજા તને મળવા આપણું ઘેર પધાર્યા છે.” શાલિભદ્રે કહ્યું “તેને જે આપવું હોય તે આપી વિદાય કરે.” ભદ્રા જાતે ઉપર ગઈ અને સમજાવ્યું કે “તે તે આપણા માલિક છે. આપણે તેની પ્રજા છીએ.” શાલિભદ્ર નીચે આવ્યો. રાજાને નમ્યો. અને તુર્ત ઉપર ચાલ્યો ગયો. પણ તેના મનમાંથી “રાજા આપણે માલિક છે. તે વાત ન ગઈ. આ અરસામાં ધમષ મુનિ રાજગૃહીમાં સમવસર્યાં તેમની દેશના સાંભળી શાલિભદ્રને પરાધિનતાને દુર કરવાનું દીક્ષા એ સાચો માર્ગ છે.” તે સમજાવ્યું. તેણે માતાની અનુજ્ઞા માગી. માતાએ ખુબ આનાકાની બાદ એક એક દિવસે થોડી થોડી વસ્તુઓના ત્યાગ અને એક એક સ્ત્રીના ત્યાગમાં અનુમતિ આપી. આજ નગરમાં ધન્ય નામે બુદ્ધિશાળી શાહકાર વસતો હતો. તેને શાલિભદ્રની બેન સુભદ્રા આપી હતી. સુભદ્રાએ ભાઈના ત્યાગના સમાચાર સાંભળ્યા. એટલે તે રૂદન કરવા લાગી. ધ મશ્કરીથી કહ્યું છે આમ તે કાંઈ સાધુ થવાય, સાધુ થવું હોય તે એકી સાથે બધું છોડવું જોઈએ એ ગુસ્સામાં કહ્યું બોલવું સહેલું છે. પણ કરવું મુશ્કેલ છે. ધન્ટે કહ્યું “એમ! તો આજથી બધાને ત્યાગ.” એમ કહી તુર્ત ધન્ય શાલિભદ્ર પાસે આવ્યો. અને કહેવા લાગે “ચાલો આપણે બન્ને દીક્ષા લઈએ. બન્ને જણાએ તે અરસામાં પધારેલ ભગવાન મહાવીર પાસે જઈ દીક્ષા લીધી. ખૂબ તપ કર્યું અને વૈભારગિરિ ઉપર અણુસણ કરી મૃત્યુ પામી દેવલેકે ગયા. રાજગૃહીમાં આ ઉપરાંત ઘણુએ ચારિત્ર અને શ્રાવકવ્રતને સ્વીકાર કર્યો. ભગવાને સોળમું ચોમાસું રાજગૃહીમાં કર્યું. સત્તરમું વર્ષ, મહચંદ્ર ભગવાન રાજગૃહથી ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં દત્તરાજા અને રકતવતી દેવીના પુત્ર મહચંદ્ર ભગવાનની વાણી સાંભળી ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાન મહાવીરને બીજો શ્રાવક કામદેવ. આ નગરીમાં કામદેવ નામે બુદ્ધિશાળી કુલપતિ રહેતું હતું. તેને ભદ્રા નામે ભાર્થી હતી. તેણે છ કટિ વ્યાજમાં, છ કોટિ નિધાનમા અને છ કેટિ વ્યાપારમાં ધન રેર્યુ હતું. તેની પાસે છ ગોકુળ હતાં. ભગવાનને ચંપામાં પધારેલ જાણે કામદેવ તેમની દેશના સાંભળવા ગયો. દેશના સાંભળી વિરાગ્ય વાસિત બન્યા અને ભગવાન પાસે તેણે બાર વ્રતને સ્વીકાર કર્યો. કામદેવ શ્રાવક શ્રાવક ધમને સુંદર રીતે આરાધી મૃત્યુ પામી સૌધર્મ દેવકમાં દેવ થઈ ત્યાંથી ચાવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ . નિર્વાણુમંદને પામશે. Page #407 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન પાદ ] ૧૯૯ અંતિમ રાજર્ષિ ઉદાયન ચંપાનગરીમાં કુમારનદી નામે એક સોની રહેતો હતો. તેને પાંચસો સ્ત્રીઓ હતી આ સોની અતિ વિષય લંપટ હતો. તેને પંચશૈલની હાસા પ્રહાસા નામની બે દેવીઓએ આક. સોની મૃત્યુ પામી ૫ ચરોલનો અધિપતિ દેવ થયો. એક વખત ઉત્સવમાં આ દેવે પિતાના પૂર્વ ભવના મિત્ર નાગિલદેવને જોયો. તેની ઘણી વ્યક્તિ દેખી તે દુભા. નાગદેવે તેને સલાહ આપી કે “ભગવાન મહાવીરની પ્રતિમા કરાવી કોઈ સારે ઠેકાણે સુકાવ કે જેથી ભવાંતરે તે દેખી કલ્યાણ થાય.” પંચોલ અધિપતિ વિદ્યુમ્ભાલીએ લગવાન મહાવીરની પ્રતિમા કરાવી. અને એક લાકડાની પિટીમાં પધરાવી સમુદ્ર વરચે તફાને અટવાયેલ વહાણવટીને આપી. તેણે તોફાન શાંત કર્યું. વહાણ વીતભય નગરમાં આવું. વહાણુવટર તે પેટી બજાર વચ્ચે રાખી કે બાહ્ય અને ધર્માચાર્યોએ પેટીને ઉઘાડવા પિતાના ઈષ્ટદેવની સ્તુતિ કરી પણ પેટી ન ઉઘડી. આ આશ્ચર્યને જેવા પ્રભાવતી જાતે રાવી તેણે દેવાધિદેવ તીર્થંકર ભગવાનની સતતિ કરી કે તેત પેટી ઉઘડી ગઈ. અને તેમાં અપ્લાન પુષ્પમાલા ધારણ કરતી ગશીર્ષ ચંદનની ભગવાન મહાવીરની પ્રતિમા દેખાઈ કેએ ભગવંતની પ્રતિમાને વંદન કર્યું. પ્રભાવતી પ્રતિમાને પોતાના આવાસે લઈ ગઈ અને એક સુંદર ચિત્ય કરાવી તેમાં પ્રતિમાને પ્રતિષિત કરી. ઉદાયન રાજા મૂળ તે તાપસ ભકત હતે પણ ભગવંતની પ્રતિમા આવ્યા પછી તે જૈનધામ બન્યું હતું. એક વખત ભગવતની પ્રતિમા આગળ પ્રભાવતી નાચ કરતી હતી અને રાજા વીણા વગાડતે હતો તેવામાં નૃત્ય કરતી પ્રભાવતીનું માથું ગજાના જોવામાં ન આવ્યું. રાજાનો હાથ થંભ્યો. વીણાના સૂર અટક્યા. પ્રભાવતી ઉભી રહી અને કહ્યું કેમ આપે વીણા બંધ કરી. રાજાએ કહ્યું “દેવિ ! તારું મસ્તક ન જોયું તેથી મારા હાથ અટ” પ્રભાવતી સમજી ગઈ કે હવે મારું આયુષ્ય અલ્પ છે. ગા પાસે તેણે દીક્ષાની અનુમતિ માગી. દી આનાકાની બાદ દીક્ષાની અનુમતિ આપતાં રાજએ કહ્યું તું દેવલોકમાં જાય તે મને પ્રતિ એધ જરૂર કરજે. આ પછી પ્રભાવતી દીક્ષા પાળી દેવલે કે ગઈ. દેવલોકમાંથી આવી તેણે રાજાને પ્રતિબોધ કર્યો. રાજા વધુ ધર્મમાં દઢ બન્યો. અને પષધ ઉપવાસ વિગેરે કરી પોતાનું જીવન પાવન કરવા લાગ્યું. પ્રભાવતીના મૃત્યુબાદ પ્રતિમાનું પૂજન એક કુબડી દાસી કરતી હતી. એક વખત ગંધાર શ્રાવક પ્રતિમાના દર્શને આવ્યો. તેણે કુબડી દાસીને એક મૂટિકા આપી. આ ટિકાથી દાસી ખુબ સુંદર રૂપવાન બની તેના રૂપની પ્રશંસા ચંડતના કાને પહેચી તે નીલગિરિ હાથી ઉપર બેસી ત્યાં આવ્યો અને તેણે વિદ્યુમ્માલી દેશે આપેલ પ્રતિમાને સ્થાને તેના જેવી બીજી પ્રતિમા સુધી પ્રતિમા સહિત દાગીને ઉઠાવી ઉજ્જયિની ચાલ્યો ગયો. બીજે દિવસે ઉદાયનને આ વાતની ખબર પડી. તેણે ચંડવોતને કહેવરાવ્યું કે Page #408 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ૨૦૦ - ૪ --- - - - - - - - “તારે દાગીને રાખવી હોય તે ભલે રાખ પણ પ્રતિમાજીને પાછાં મોકલી આપ” ચંડપ્ર તે આની દરકાર ન રાખી. ઉદાયને ઉજજૈન ઉપર ચઢાઈ કરી. ચંડપ્રદ્યોતને જીવતા પકડ્યો. અને તેના મસ્તક ઉપર દાસીપતિ એવું નામ લખાવ્યું. આ પછી ઉદાયને પ્રતિમાને ઉઠાવી વીતભયનગરે લઈ જવા પ્રયત્ન કર્યો પણ પ્રતિમાજી ને આવ્યા પણ અંતરિક્ષમાં રહી અવિણાયક દેવે કહ્યું “રાજન ! શોક ન કર. વીતભયપટ્ટન ડા સમયમાં ધૂળથી પુરાઈ જશે. માટે અહિંજ તેમને રહેવા દે.” રાજા શોકાતુર દિલે પ્રતિમાને ત્યાં રહેવા દઈ ચંડ તને કેદી તરીકે સાથે લઈ પાછો ફર્યો. માર્ગમાં ચોમાસુ બેસતાં વચ્ચે મુકામ કર્યો. આ છાવણીનું સ્થળ જતે દિવસે દશપુર નામે પ્રસિદ્ધ થયું. એક વખતે ઉદાયન રાજાના રાઈએ ચડપ્રદ્યોતને પૂછયું કે આજે શું જમશે? ચંડપ્રદ્યોતે કહ્યું જ નહિ ને આજે કેમ આ પ્રશ્ન?” રાઈએ કહ્યું “રોજ તે રાજા માટે જે ભજન સામગ્રી તૈયાર થાય છે તે તમને એકલીએ છીએ. પણ આજે પર્યુષણ પર્વ હોવાથી અંત:પુર પરિવાર સહિત રાજાને ઉપવાસ છે. ચંડપ્રદ્યોતે કહ્યું મારે પણ આજે ઉપવાસ છે. આ વાતની ખબર ઉદાયનને પડી તેને લાગ્યુ કે “પર્યુષણ પર્વનું મુખ્યકૃત્ય વેરવિરોધની ક્ષમાપના. અને આ કૃત્ય ચંડપ્રદ્યોતને કેદી તરિકે રાખી હું કઈ રીતે પૂર્ણ પણે સાચવી શક્યો ગણાઉં?” તેણે ચંડપ્રદ્યોતને તુર્ત છૂટો કર્યો. દાસીપતિ શબ્દ ઉપર રાજ પટ્ટ બાધી તેનું કપાળ ઢંકાવ્યું. તેને તેનું રાજ્ય પાછું સેપ્યું અને તેની ક્ષમા માગી સાધર્મિક ગણી ભક્તિ કરી. આ પછી ઉદાયન વીતભય નગરે અને ચંડપ્રદ્યુત ઉજેની પાછા ફર્યો. ચંડપ્રદ્યોતે પડાવવાળા સ્થળે વસેલ દશપુર નગર વિતભય નગરની પ્રતિમાના ખર્ચ માટે આપ્યું અને વિદ્યુમ્માલી દેવે ભરાવેલ પ્રતિમાના ખર્ચ માટે બાર હજાર ગામ આપ્યાં. એક વખત વીતભય નગરમાં ઉદાયન રાજાને પ્રભાવતી દેવે આવી કહ્યું “રાજન ! ચંડuતે મુકેલી આ પ્રતિમા પણ સામાન્ય નથી. આ પ્રતિમાને કપિલ કેવળીએ પ્રતિષ્ઠત કરેલ છે માટે પ્રાચીન પ્રતિમાસમ તેને તમારે પૂજવી ' આમ કહી દેવ અતર્ધાન થયો.રાજાએ પ્રતિમા માટે ઘણું ગામ ભેટ કર્યો. અને પૂજા કરવા લાગ્યા, એક વખત રાજાએ રાત્રે પોષધ કર્યો. અને મનમાં વિચારવા લાગ્યો કે તે ગામ, નગર, અને સ્થળને ધન્ય છે કે જ્યાં ભગવાન મહાવીરવિચરતા હોય.આ ભાવના ભગવાને ચપામાં રહેલ ધર્મોપદેશ આપતાં જ્ઞાનથી નિહાળી અને ત્યારબાદ વિહાર કરતા કરતા વીતભયનગરની બહાર મૃગવનમાં આવી સમવસર્યા. ઉદાયના રાજા હર્ષિત થઈ દેશનામાં ગયે. અને ભગવાનને કહેવા લાગ્યું કે હે ભગવંત! અભીતિ કુમારને રાજ્ય ઉપર સ્થાપન કરી આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને કહ્યું “જેવી તમારી ઈચ્છા, વિલંબ ન કરે. કહાલ માળવામાં આવેલ મન્દસેર તે આ દશપુર છે. 1 - Page #409 -------------------------------------------------------------------------- ________________ તીર્થં સ્થાપન ભાદ ૨૦૧ મિત્ર એ ----- ઘર તરફ વળતાં રાજાને વિચાર આ ચે કે હુ પ્રિયપુત્રને ગાદી સેાંપીશ તે તે લાગ સુખમાં રક્ત બની સ'સારમાં રખડશે. આના કરતાં આ રાજ્યગાદી ભાણેજ કેશીકુમારને સાપુ તેજ ઠીક છે.' મહેલે ગયા પછી કેશીકુમારને તેણે એલાવ્યા. અને તેના રાજ્યાભિષેક કરી તેને રાજ્ય સેાપી પાતે ભગવાન પાસે જઈ દીક્ષા લીધી. આથી અભીતિ કુમારને ખાટુ' લાગ્યુ. અને તે વીતભય છે।ડી કાણિકને આશ્રયે જઈ રહ્યો ઉદાચન રાજ એ દીક્ષાખાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી. સુકા લુખા આહારને લઈ રાષિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયેા. વૈદ્યાએ દહિ ખાવાની સલાહ આપી. ફરતા ફરતા ઉદાયનરાજષિ ગાવાળાના સ્થાને મા વિચરી વીતભય નગરમાં આવ્યા. મત્રીઓએ કેશીને ભરમાવ્યુ` કે ‘ઉદાયન દીક્ષાથી કંટાળી રાજ્ય મેળવવા પાછા આવ્યા છે. કેશીએ કહ્યું તેમનુ હતુ અને તે માગશે તે હું આપી દઇશ.' મંત્રીએએ કેશીને સમજાવ્યુ' અને કાઇ ગાવાલણુ દ્વારા તેમને દહિં'માં ઝેર અપાવ્યું. ઝેરની અસર થતાં ઉદાયન રાજિષ એ અણુસણુ અંગીકાર કર્યું અને ભાવનામાં મન વાળી કેવળજ્ઞાન પામ્યા. નગરદેવતા કેશીના આ અપરાધ સહન ન કરી શકી અને ધૂળ વરસાવી આખા નગરને દાટી દીધું. માત્ર એક કુંભાર કે જેને ત્યાં ઉદાયન રાષિ` ઉતર્યાં હતા. તેને બચાવી લીધા. આ પછી અભયકુમારે ભગવાનને એકવાર પુછ્યું કે હું ભગવંત! વીતભયપટ્ટનમાં દઢાએલ પ્રતિમાને શ્રી કાણુ પ્રગટ કરશે.' ભગવાને કહ્યું આ વીતભય નગરમા ઘટાએલ કપિલ મુનિથી પ્રતિષ્ઠિત થએલ પ્રતિમા વર્ષોંબાદ અણુહીલપુર પાટણમાં થનાર કુમારપાલ રાજા અહાર કાઢશે અને તેને ધામધૂમ પૂર્વક લાવી પાટણમાં સુંદર મંદિર બનાવી પ્રતિષ્ઠિત કરશે.' આ પછી વીતભય પાટણથી વિહાર કરતા કરતા ભગવાન વાણિજ્ય ગામ પધાર્યા અને કેવલિ જીવન પછીનું પાચમુ ચામાચુ ત્યાં પૂર્ણ કર્યું. વર્ષ અઢારસું. ભગવાનના ત્રીજા તથા ચાથા શ્રાવક ચૂલનીપિતા અને સુરદેવ ચાતુર્માસ ખાદ વાણિજ્યગ્રામથી વિહાર કરી ભગવાન અનારસ આવ્યા. અહિ ચુલનીપિતા નામે એક ધનાઢ્ય રહેતા હતા. તેની પાસે ચાવીસ કોડ સાલૈયા અને આઠ ગાકુલ હતાં. તેની નું નામ કયામા હતું. ભગવાનનને સમવૉ જાણી તે પદામા ગયા. અને દેશના સાંભળી તેણે ખાર તસ્વીકાર્યાં. તે સુદર ગૃહસ્થ ધમ પાળી સૌધમ દેવલેાકમાં દેવપૂણે ઉત્પન્ન થયા. ત્યાથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમા જઇ મુક્તિપદ પામશે. આજ નગરમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ હતે. તેને ધન્યા નામે ભાર્યાં હતી. તેની પાસે અઢારકોડ સાલૈયા અને છ ગોકુળ હતાં. તેણે પણ ભગવાન પાસે શ્રાવક યમના સ્વીકાર કર્યાં. પાગલ પરિવાજફ અને પાંચમા ચુલ્લશતક શ્રાવક વિગેરે. ખનારસથી નીકળી ભગવાન આલલિકા નગરીની બહાર શખવન ઉદ્યાનમાં સમવ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સર્યો. અહિ" પેાલ નામે રિવ્રાજક રહેતા હતા. તે ખૂબ તપ કરતા હતા. તેથી તેને બ્રહ્મદેવ લાક સુધીનુ અવધિજ્ઞાન થયું હતું. આથી તે લેાકાને કહેતા કે લેક આટલેજ છે.’ ગૌતમસ્વામિએ ભગવાનને પુછ્યુ કે ' પાગલ બ્રહ્મદેવલેાક સુધી દેવલેક કહે છે તેનું શું કારણુ ?' ભગવાને કહ્યું બ્રહ્મદેવલેાકથી આગળ અનુત્તર વિમાન સુધી દેવલેક છે અને તેની સ્થિતિ તેત્રીસ સાગરાપમની છે. પણ પાગલને પ્રદેવલેાક સુધીનુ અધિજ્ઞાન થયુ હોવાથી તે બ્રહ્મદેવલાક સુધી દેવલેાક છે તેમ કહે છે.' પાગ્ગલ આ વાત કીપણું સાંભળી ભગવાન પાસે આવ્યે. ભગવાને તેની શકા ટાળી. ખરી વસ્તુસ્થિતિ સમજાવી. આથી તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આલલિકાના વસવાટ દરમિયાન ચૂલ્લશતક નામના ગૃહસ્થે ભગવાન પાસે ખારવ્રત સ્વીકાર્યો. ચુલ્લશતક પાસે અઢાર ક્રોડ સાનૈયા અને છ ગાકુળ હતાં. આભિકાથી વિહાર કરી ભગવાન રાજગૃહી પધાર્યાં, અહિં મકાતિ, ક્રિમ, અર્જુન અને કાશ્યપ વિગેરેએ દીક્ષા લીધી. ભગવાને અઢારમુ ચામાસુ રાજગૃહીમાં પસાર કર્યુ. ઓગણીસમું વર્ષ, શ્રેણિકના પુત્રો તથા સ્ત્રીઓની દીક્ષા. આ વર્ષમાં ભગવાને ઘણાને દીક્ષા અને ઘણાને શ્રાવક વ્રત આપી ધમ માં સ્થિર, કર્યો. શ્રેણિકને ભગવાન અને તેમના શાસન ઉપર ખૂખ રૂચિ થઈ હતી, તેથી કાઇ પણ દીક્ષા લે તેમાં શ્રેણિક મુદ્દલ અંતરાય ન્હોતા કરતા. એટલુજ નહિ પણ તેમાં મદદનીશ ખની સહાય કરતા. આથી આ વર્ષમાં ભગવાન પાસે જાલિ, મયાલિ, ઉવચાલિ, પુરૂષસેન, વારિ જેણુ, દીર્ઘ દન્ત, લષ્ટઇન્ત, વેહલ, વેહાસ, અભય, દીર્ઘ સેન, મહાસેન, ગૂઢદન્ત, શુદ્ધાન્ત, હેલ્લ, ક્રુમ, કુંમસેન, મહાકુમસેન, સિદ્ધ, સિંહસેન, માસિંહસેન અને પૂર્ણ સેન વિગેરે શ્રેણિક રાજાના તેવીસ પુત્રોએ અને નન્દા, નમતી, નદાત્તરા, નંદસેશિયા, મહા, સમતા, મહામરૂતા, મરૂદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના, અને ભૂતૠત્તા નામની શ્રેણિકની તેરે રાણીએ દીક્ષા લીધી. હાલિક. ભગવાન છદ્મસ્થ અવસ્થામાં વહાણુમાં બેસી નદી ઉતરતા હતા ત્યારે સુબૂદેવે પ્રભુને ઉપસ કર્યો હતા તે સુદખ્ખદેવ ત્યાંથી ચ્યવી ખેડુત થયા. ભગવાન ક્રુરતા ફરતા તે ખેડૂતના ગામે પધાર્યા. ગૌતમને ખેડૂતને પ્રતિબાધવા સાકલ્યા, પ્રતિબાધ કરી ખેડૂત મુનિને લઇ ગૌતમસ્વામિ ભગવાન પાસે આવ્યા. ત્યાં ભગવાનને જોઈ ખેડૂત ખાલ્યા આ પાખડી કાણુ છે ” ગૌતમસ્વામિએ કહ્યુ એ મારા ધર્મોચાય છે.’ ખેડૂત એલ્યે ‘એ તમારા ધર્માચાય હાય તેા લ્યો આ તમારી વેષ પાશ.' તે તુરન્તેહરણ ફેંકી દઈ ખેતરમાં જઈ હળ ખેડવા લાગ્યા. ગૌતમે ભગવાનને પૂછ્યું પ્રભુ ! આમ કેમ ?” ભગવાને Page #411 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ 1 ૨૦૩ ક, ગૌતમ! વિપૃષ્ઠના ભવમાં જે સિંહને મેં માર્યો હતે તેને જીવ આ ખેડૂત થએલ છે. તેથી મને જોઈ તેને કોધ વરસે છે અને તને જો પ્રેમ આવે છે તેનું કારણ એ છે કે તે ભવમા તું મારો સારથિ હતો. તે મરતા સિંહને મીઠાં વચને કહ્યાં હતા. તેથી તને જોઈ તેને પ્રેમ છે અને મને જોઈ દ્વેષ થશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ. ભગવાન એક વખત પિતનપુર પધાર્યા ભગવાનની દેશના સાંભળી બાલપત્રને રાજગાદી ઉપર બેસાડી ત્યાના ગજા પ્રસનચંદ્ર ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ ઉગ્ર તપશ્ચર્યા કરતા પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક વખત સૂર્ય સન્મુખ દષ્ટિ રાખી આતાપના લેતા હતા તે વખતે શ્રેણિકના સુમુખ અને દુર્મુખ સેવકોના વાર્તાલાપે પ્રસન્નચંદ્રનું ચિત્ત ડોળાયું. દુખ બોલ્યા “આ તે મુનિ છે? નાના છોકરાને રાજ્ય સોંપી ચાલી નીકળ્યો. અત્યારે તેનું રાજ્ય મંત્રીઓ પડાવી લે છે” આ સાંભળી પ્રસન્નચંદ્રને મંત્રીઓ ઉપર ક્રોધ ચડ્યો અને તેમની સાથે મનથી યુદ્ધ કરવા લાગ્યા. આ પછી થોડીવારે શ્રેણિક તે માગે આવ્યો. તેણે સુનિને વાંદ્યા અને દેશના બાદ ભગવાનને પૂછયું કે “ભગવંત! આ અવસ્થામાં પ્રસન્નચંદ્ર મુનિ મૃત્યુ પામે તે કઈ ગતિ પામે?” ભગવાને જવાબ આપ્યો “નકગતિ શ્રેણિકે ફરી પૂછ્યું “ભગવત ! હું પુછુ છું કે અત્યારે પ્રસન્નચંદ્ર મૃત્યુ પામે તો કઈ ગતિએ જાય? ભગવાને જવાબ આપ્યો “સર્વાર્થસિદ્ધ વિમાનમાં.” ફરી શ્રેણિકે પુછયુ “ભગવાન ! આમ પરસ્પર વિરોધી ઉત્તરે કેમ ?” ભગવાને કહ્યું “તેં જ્યારે પ્રથમ પ્રશ્ન કર્યો ત્યારે પ્રસન્નચંદ્ર મનથી ભયંકર યુદ્ધ કરતા હતા તેથી તે નરક યોગ્ય હતા. જ્યારે તે બીજીવાર પ્રશ્ન કર્યો ત્યારે તેમને તેમની ભૂલ બદલ પસ્તા થતા હતા ' એવામાં ડીવારે દેવદુંદુભિ વાગી, ભગવાને કહ્યું “ ચાનણિમાં આગળ વધતા પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું છે તેને આ દે મહોત્સવ કરે છે.” વિન્માલિદેવ - એક વખત વિન્માલિ દેવ ભગવાનને વાંદવા આવ્યો, ત્યારે ભગવાને શ્રેણિકને કહ્યું “ આ અંતિમ કેવળી થશે દેવલોકથી આ દેવ ઍવી તારા નગરમાં ત્રાષભદત્ત શેઠને પુત્ર જ બુસ્વામિ નામે થશે અને તે સુધર્માસ્વામિ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામશે આ પછી આ અવસર્પિણીમાં કેવળજ્ઞાનને માર્ગ બંધ થશે.” રાંકે દેવ. એક વખત શ્રેણિક ભગવાન પાસે બેઠો હતે. ત્યારે કોઈક કહીએ તેમની પાસે આવ્યો અને પરૂથી ભગવાનના ચરણને શંકા રહિત ખરડવા લાગ્યો શ્રેણિકને આ બેહૂદું લાગ્યું. તે ગાતે પીળે થયો પણ ભગવાનની સમીપે હોવાથી કાઈ ન બેલ્યો. તેવામાં ભગવાનને છીંક આવી એટલે કોઢીયાએ કહ્યું “મારે ઘડીવારે શ્રેણિકને છીંક આવી Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ www [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ તેને પોતાની બુદ્ધિથીજ પાછા કાઢવાનું માથે લીધું, તેણે રાજગૃહી નગરની બહાર જ્યાં જ્યાં લશ્કરને પડાવ નાંખવા જેવાં સપાટ સ્થાને હતાં, ત્યાં ત્યાં બધે શ્રેણિક રાજાના લાંછનવાળા સેાનાના સિક્કા દટાવ્યા. ત્યારખાદ ચપ્રદ્યોતને છેક રાજગૃહ નગર સુધી આવવા દીધે. તેણે રાજગૃહને ઘેરા છાલી પેલી સપાટ જગ્યાએ જ પડાવ નાંખ્યો. ત્યારખાદ અભયકુમારે થાડા વખત જવા દઇ ચડપ્રદ્યોતને ખાનગીમાં ખખર મેકલી કે ‘તમારા લશ્કરના બધા માણુસા ફુટેલાં છે. તમે તેમના તખ઼ુએની જમીન ખેાદી જોશેા તે તમને ખાતરી થશે કે, તે બધાએએ શ્રેણિકરાજા પાસેથી લાંચ લીધેલી છે. અને તેઓ તમને હણવા ખુલ થયા છે. ચપ્રદ્યોતે એક એ તંબુ ખાદાવ્યા તા ત્યાંથી શ્રેણુકના સિક્કા નીકળ્યા. આથી ભયભીત થઇ ચડપ્રદ્યોત ખધા લશ્કરને પડતું મુકી તે પેાતાના નગર તરફ વીજળી વેગે નાઠા. ચંડપ્રઘોત જતાં તેનું આખુ લશ્કર પણ વેરણ છેરણ થઈ ગયું. ચડપ્રદ્યોતને જ્યારે અભયકુમારની બધી યુક્તિની પ્રખર પડી ત્યારે અભયકુમારને જીવતા પકડી લાવનારને આગળ આવવા માટે તેણે દરખારમાં ખીડુ' ફેરવ્યુ. કોઇએ ન સ્વીકારેલુ એ બીજું એક ગણિકાએ ઝડપ્યું. તેણે પેાતાની ધી ચેાજના વિચારી કાઢી. પ્રથમ તેણે ખીજી એ યુવાન સ્ત્રીએ સાથે લીધી, અને કાઈ સાધ્વીની આદર પૂર્વ ક ઉપાસના કરીને ખાસ ખાસ જૈનધમ તથા તેને આચાર સમજી લીધેા. ત્યારમાદ તે ત્રણે સ્ત્રીએ શ્રેણિકના નગરમાં આવી. જુદાં જુદાં જૈનતીર્થી તથા મશિના દર્શનાર્થે પાતે નીકળી છે એવું તેમણે જાહેર કર્યું”, પછી અભયકુમાર જે મદિરમાં દર્શન કરવા જતા હતા ત્યાં જઈ તેમણે વિવિધ રાગરાગિણીથી પ્રભુની સ્તુતિ કરવા માંડી અભયકુમાર તેમની ભક્તિભાવભરી ઉપાસના સાંભળી પ્રસન્ન થયા. અને તેમને તેમની માહિતી પૂછવા લાગ્યા. પેલી ગણિકાએ ગુાવ્યું કે હું ઉજ્જયિનીના એક ધનાઢચ વ્યાપારીની વિધવા છું અને આ છે મારી પુત્રવધૂએ છે. તે પણ વિધવા જ છે. સાધ્વીપણુ સ્વીકારતાં પહેલાં અમે આ પ્રમાણે ચાત્રાએ નીકળ્યાં છીએ.’ અભયકુમારે પ્રસન્ન થઇ તેમને પેાતાને ત્યાં ભાજન માટે આમંત્રણુ કર્યું વળતે દીવસે તે ગણિકાએ પણ અભયકુમારને ભોજનનું આમંત્રણ આપ્યુ. અભયકુમાર આવ્યો એટલે ગણિકાએ તેને જળપાનમાં કાંઇક પીવરાઇ ઇ મેહેારા કરી દીધેા. અને તૈયાર રાખેલા રથમાં તેને નોંખી ઝટ ઉજ્જયની પહોંચાડી દીધા રાજાએ તેને કાઇના પાંજરામાં પૂર્યાં. અભયકુમારનો મુશ્કેલોના પ્રસ ંગે ચપ્રદ્યોતને પણ શ્રૃપ પડતા તેથી તેણે તેને છેડી પાતાની પાસે રાખ્યા. પ્રદ્યોતની પાસે વખાણુવા રાગ્ય ચાર વસ્તુઓ હતી. દેવતાઈ અગ્નિભીરૂ રથ, શિવાદેવી રાણી, અનગર હાથી અને લેહેજ ઘ કૃત. એક વખત લેાહજ ઘ તને ભૃગુક છના માણુસાએ વિષમિશ્રિત મોદક આવ્યા લેહેજઘ જમવા બેઠો પણ અપશુકન દેખી તેણે લાડવા ન ખાધા. આ લાડવા ગ્રેડપ્રદ્યોતે અભયકુમારને બતાવ્યા. અક્ષયકુમારે કહ્યું. આ લાઢવા ષ્ટિવિષસ યુક્ત છે. ’ • Page #413 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ] ૨૦૭ ચંપ્રદ્યોતે તેની ખાત્રી કરાવી તે તેમજ નીકળ્યું. ચંડ પ્રવાતે અક્ષયકુમારને અહીંથી છૂટા થવાની માગણી શિવાય વરદાન માગવાનું કહ્યું. અભયકુમારે જરૂર પડે માગીશ એમ કહી તેને થાપણરૂપે રાખ્યું. સંગીત કલારસિક શતાનીકપુત્ર ક ઉદાયન રાજા. ચંડપ્રદ્યોતને વાસવદત્તા નામે પ્રિયપુત્રી હતી તેને સંગીતને ખૂબ શેખ હતે. સંગીત કલામાં અને ગાંધર્વ વિદ્યામાં તે વખતે શતાનીકને પુત્ર ઉદાયનરાજા પ્રસિદ્ધ હતું. તેનું બીજું નામ વત્સરાજ હતું. તેને યોગધરાયણ નામે બુદ્ધિશાળી મંત્રી હતે. ચંડવોન કેઈપણ રીતે ઉદાયનને પિતાને ત્યાં લાવી વાસવદત્તાને સંગીત શિખતાવવા ઈચ્છતો હતો. પણ અભિમાની ઉદાયન તે કરે કે નહિ તે માટે તેને શંકા હતી. તેણે એક કૃત્રિમ હાથી બનાવ્યો. તેમાં માણસે દાખલ કર્યો. અને ઉદાયનના સીમાડામાં તે હાથી મોકલ્યો. ઉદાયન હાથીને વશ કરવા વીણા લઈ આવ્યો કે તુર્ત માણસે વત્સરાજને લઈ નાઠા અને તેમણે તેને પંડમોતની પાસે હાજર કર્યો. ચંડપ્રદ્યોતે ઉદાયનને કહ્યું “મારે એક પુત્રી છે. તે આખે કાણી છે. તેને તમે સંગીત કલા શિખવે. તમે રાજા હોવાથી તે શરમાશે માટે પડદે રાખી શિખવજે.” ચડપ્રદ્યોતે આ પછી પુત્રીને પણ કહ્યું “તારે માટે મેં ગાંધર્વવિદ્યા શિખવનાર ગુરૂ શોધી કાઢયો છે. તે કેટ રેગવાળે છે તે તે તેની નજર ન પડે તેવી રીતે પડદે રાખી શિખજે.” શિખવલનું ઉદાયને આરંભળ્યું. પણ એક પ્રસગે વાસવદત્તાને ત્રણ ચાર વખત બતાવતાં છતાં ન આવડ્યુ. ઉદાયનનો મિજાજ ગયો, તે બોલ્યો “ તું આખે કાણી છે તેમ તારી બુદ્ધિ પણ શુ કાણી છે?” વાસવદત્તાએ કહ્યું “પૂર્વભવના પાપથી તું કેઢીયો થયો છે. અને આ ભવમાં નાહક મને ખોટુ આળ શા માટે આપે છે પડદો ઉંચો કર્યો તે ઉદાયને સંપૂર્ણ આંખવાળી વાસવદત્તાને જોઈ અને વાસવદત્તાએ સુવર્ણકાંતિમય ઉદાયનને નીરખ્યો. ઉદાય અને વાસવદત્તાએ માન્યું કે “ચડપ્રદ્યોતે આપણને ઠગ્યા છે તે આપણે પણ હવે તેને ઠગીએ. તેમણે ભણવું ગણવું કોરાણે મૂકવું. અને ગાધર્વ વિવાહ કરી દંપતી બન્યા. આ વાત કાચનમાળા ધાત્રી જાણતી હતી પણ તેણે કોઈને વાત ન કરી. એક વખતે અનલગિરિ હાથીએ ભાંગડ આર ભી. ચંપ્રદ્યોતે તેને વશ લાવવા અભયકુમારની બુદ્ધિથી વત્સરાજને વિનંતિ કરી. વત્સરાજે હાથમાં વીણા લઈ વાસવદત્તા સાથે ગાયન કર્યું. તેથી હાથી વશ થયો. રાજાએ અભયકુમારને અહિં બીજું વરદાન આપ્યું. તે પણ તેણે થાપણું રાખ્યું. સમય જતાં વત્સરાજ અને વાસવદત્તાએ નાસી જવાનો વિચાર કર્યો. તેમણે વેગવતી હાથણીને તૈયાર કરી. તેની પડખે ચાર મૂત્રના ઘડા બાંધ્યા. સંકેત સમયે વત્સરાજ વાસવદત્તા, કાચનમાળા ધાત્રી અને વસંત મહાવત હાથણી ઉપર આરૂઢ થયા અને બોલ્યા કે “અમે જઈએ છીએ. જેને પકડવા હોય તે પાછળ આવે.’ ચંડપ્રદ્યતે તેમની પાછળ વધુ માટે જુઓ ભાવિનું પ્રતિજ્ઞા લેગ ધરાયણ નાટક, Page #414 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.* અનલગિરિ હાથી મેકલ્યો. પચીશ અને તેણે હાથણને દેખી પણ માર્ગમાં વેગવતીના કુટેલા મૂત્રઘડાએ તે હાથીને રેકો, આમ ચાર ઘડા રસ્તામાં ફેડી ઉદાયન હાથી અને હાથણીનું અંતર પાડી પોતાના નગરમાં આવ્યો. અનલગિરિ પાછો આવ્યો. ચડપ્રોત ધુંવાપૂવા બન્યો પણ મંત્રીએ સમજાવ્યું કે પુત્રી તમારે પરણાવવાની તે છે જે તે શા માટે ઉદાયનને જમાઈ તરીકે માની સત્કાર નહિં?” ચંપ્રદ્યોતને ક્રોધ શાંત થયો. તેણે ઉદાગ્નને જમાઈ તરીકે સ્વીકાર્યો. એક વખતે ઉજજૈનમાં આગ લાગી અને મરકી થઈ. આ બનને ઉપદ્ર અભય કુમારની બુદ્ધિથી શમ્યા અહિં પણ રાજાએ બીજા બે વરદાન આપ્યાં. આ પછી અભય કુમારે આ ચારે વરદાન સામટાં આ રીતે માંગ્યાં “તમે તમારા પ્રિય અનલગિરિ હાથી ઉપર મહાવત થઈ બેસે, હું પાછળ અંબાડીમાં તમારી રાણી શિવાદેવીના ખોળામાં બેસું અને અગ્નિભીરૂ રથને ભાગીને તેના લાકડાની ચિતા સળગાવે. તેમાં આપણે ચારે જણ પ્રવેશ કરીએ.” રાજા આ સાંભળી સ્તબ્ધ બન્યો. તેણે અભયકુમારને છોડી મુક્યો, પણ અભયકુમારે કહ્યુ “મને તે તમે છેતરી પકડી લાવ્યા હતા પણ હું તમને ધોળે દિવસે ભર બજારે પકડી જઈશ.” તે ધ્યાન રાખજે. અભયકુમાર પિતાના દેશ આવ્યા પછી તે વેપારીને વેષ લઈ બે વેશ્યા પુત્રીઓને સાથે લઈ ઉચિનીમા રાજમાર્ગ ઉપર ઘર ભાડે રાખી રહ્યો. એક વખત ચંડપ્રદ્યોત તે રસ્તેથી પસાર થયો તેણે તે બે સુંદરીઓને જોઈ તેમની પાસે એક દૂતીને મેકલી. દૂતીને તેઓએ તિરસ્કાર કરી કાઢી મૂકી. બીજે દિવસે ફરી દૂતી આવી તે વખતે પણ તેઓએ કાંઈક ધીમેથી પણ રોષ પૂર્વક કાઢી મૂકી ત્રીજે દીવસે આજીજી કરતી હતીને તેઓએ , કહ્યું “આજથી સાતમે દિવસે અમારે ભાઈ બહારગામ જનાર છે તે વખતે રાજાએ ગુપ્ત રીતે આવવું.” અભયકુમારે ચંડપ્રદ્યોતના જેવી આકૃતિવાળા એક માણસને બનાવટી ગાર્ડ બનાવી રાખ્યો અને તેનું નામ પ્રદ્યોત પાડયું. અભયકુમાર રેજ તેને માન્યામાં નાખી વૈદ્યને ત્યાં - લઈ જતો તે વખતે પેલે ગાડો માણસ બૂમો પાડતો કે “હું પ્રોત છું. મને આ હરી જાય છે. પકડો! પકડે! બચાવે ! બચાવ 1' લેકે આ વસ્તુથી ટેવાયા. સાતમા દિવસે ચંપ્રત ગુપ્તપણે અભયકુમારના ઉતારે આવ્યો. અભયકુમારના સુભટેએ તેને બાંધી માચામા ' નાખ્યો અને ઘોળે દિવસે શહેરની વચ્ચે થઈને લીધે ચંડપ્રદ્યોતે ઘણું બૂમો પાડી પણ કે એ માન્યું કે “ગાડે પ્રદ્યોત બૂમ પાડે છે.” અભયકુમાર ચંડપ્રોતને રાજગૃહી લઈ " ગયો અને ત્યારપછી તેને તેણે છેડી મૂકયો. કઢિઆરે. એક વખત કોઈ કઠિયારાએ સુધર્માસ્વામિ પાસે દીક્ષા લીધી. જ્યારે તે ભિક્ષા - માગવા નીકળે ત્યારે કે તેની મશ્કરી કરતા. અભયકુમારને આ વાતની ખબર પડી. તેણે રાજમાર્ગમાં રનને ઢગલે કરાવ્યો અને જણાવ્યું કે જે સ્ત્રીને, સચિત્તવરતુને કે - Page #415 -------------------------------------------------------------------------- ________________ તીયસ્થાપન આાદ www શિને સવા ત્યાગ કરે તે આ બધા ઢાળે ળ્યા. અભય ' કુમારે કહ્યું` ' શ્રી, ચિત્તવનુ અને અગ્નિના ત્યાગ કર્યા છતાં રત્ન લેવા નથી આવતો તે થિારા સિઝુક છે હૈં ત્યાગ કર્યા વિના રત્નની આશાએ ભેગા થનારા તમે ભિખારી છે ?” લેાકેા લા પામ્યા અને ત્યારપછી તેની મશ્કરી કરતા બંધ પડવા . ન લઈ જઈ શકે છે ૨૦૯ આર્દ્ર કુમાર વસંતપુર નગરમાં સામાયિક નામને એક કણબી રહેતા હતેા. તેને અન્ધુમતી નામે સ્ત્રી હની. એક વખત સુસ્થિન નામના આચાર્યની પાસે ઔ સહિત તેણે દીક્ષા તુણુ કરી. સામાયિક ગુરૂ સાથે ફ્રને કરતા એક શહેરમાં આવ્યા તે અરસામાં સાધ્વી થએલી બન્ધુમતી પણ તે શહેરમા આવી. અન્ધમનીને જોઇ સામાયિકને પૂવ ક્રીડા ચાદ માવી. અને તેની સાથે કામની અભિલાષા જાગી. આ વાતની જાણુ સાધ્વી થયેલ તેની સ્ત્રીને થતા પેાતાને કારણે પાતાને પતિ વ્રતભગ કરશે એમ માની તેણે ખાવા પીવાનું છેડી પ્રાણ ત્યાગ કર્યાં. સાધુએ પણ આ બનાવથી ખિન્ન થઈ આહાર પાણીના ત્યાગ કરી પેાતાના પ્રાણ છેડા. ખીજે જન્મે સાધ્વી વસંતપુરમા એક શેઠની પુત્રી તરીકે જન્મી. અને પેલા સાધુ આર્દ્ર કપુરના રાજાના પુત્ર આકુમાર થયો, એકવાર તે કુમારે પેાતાના પિતાને પેાતાના મંત્રીદ્વારા શ્રેણિક રાજને અમૂલ્ય ભેટ મેકલતા જોયો, એટલે કુતુહલથી તેણે પણુ તે રાજાના પુત્ર અભયકુમાર માટે કંઇક ભેટ માકલી શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે ખુશ થઇ આર્દ્રકુમારની ભેટ બદલ આદીશ્વર ભગવ'નની સુવર્ણÖપ્રતિમા મેકલાવી અને કહ્યુ કે - એકાતમાં આ ભેટછું જેને.' લેટમાં પ્રતિમાના દર્શન થતાં આર્દ્ર કુમારને જાતિસ્મરણુ જ્ઞાન થયુ' અને તેથી તે નગર ાઢી દીક્ષા લેવા ચાલી નીકળ્યો, ' દૈવતાએ આકાશવાણીથી ‘ભાગાવલીકમ ખાકી છે. તમે દીક્ષા ગ્રહણુ ન કરી તેમ વારંવાર કહ્યા છતાં આર્દ્ર કુમારે દીક્ષા ગ્રહણુ કરી. ભવિતવ્યતાના યોગે એકદા તે વસતપુરમાં શેઠના બગીચામા કાચોત્સગ ધ્યાને રહ્યા. આ બગીચામાં શેઠની પુત્રી પેાતાની સખી સાથે ખાવ,ક્રીડા કરતાં વૃક્ષનું 'હું' માની સાધુના પગ પકડી · આ મારા વર'એમ બેલી ઉઠી કે તુર્ત નજીકમાં રહેલ દેવે સાડા બાર કોડ સેાનૈયાના વરસાદ કર્યો. રાજા લાભથી તે દ્રવ્ય લેવા આવ્યો. દેવતાએ આ ધન શ્રેષ્ઠિ-પુત્રીનુ છે એમ કહી રાજાને રાકી શેઠને અપાવ્યુ. મુનિ આદ્રકુમાર અનુકુલ ઉપસર્ગ વાળુ સ્થાન દેખી ત્યાથી વિહાર કરી ગયા. વખત જતાં ખાલિકા ઉંમર લાયક થઇ ત્યારે પિતા તેના માટે વરની શોધ કરવા લાગ્યા. પુત્રીએ કહ્યુ કે ‘હું તેા નાનપણથી તે મુનિને વરી ચૂકી છું. અને તેનું દ્રવ્ય દેવતા કનેથી આવેલુ તમારી પાસે પણ છે માટે ખીજા વરને વિચાર કરશે નહિ' પિતાએ પ્રત્યુત્તરમાં કહ્યું ૮ ભલે તેમ રાખીએ પણુ તે મુનિને તુ કઈ રીતે ઓળખીશ.’ પુત્રીએ જવાબ આપ્યો કે ‘ હું તેમના પગ અને તેમના પગની રેખા ઉપરથી ખરાખર ઓળખી કાઢીશ, ' Page #416 -------------------------------------------------------------------------- ________________ [ લઇ ત્રિષષ્ટિ શલાકા પુષ્પ water wwwwwwwwww w wwwww અને તેમ છતાં નહિ મળે તે બ્રહ્મચારી જીવનથી સંતોષ માનીશ.” પિતાએ આખરે તે કાર્યની સિદ્ધિ માટે ભિક્ષાદાન આપવા માટે તેને રેકી. બાર વર્ષ બાદ આદ્રકુમાર મુનિ એજ ઘરે ભિક્ષા લેવા આવી ચડયા. બાલિકાએ પગના ચિન્હથી તેમને ઓળખ્યા. મુનિ તે આહાર લઈ ચાલી નીકળ્યા પણ બાળા પરિવાર સાથે તેમની પાછળ ગઈ. આદ્રકુમારને દેવતાનાં વચન સાંભળ્યાં અને ચારિત્ર પરિણામધી તેઓ ભગ્ન થયા. શ્રેષ્ઠિપુત્રી સાથે લગ્ન કરી ગૃહવાસ સ્વીકાર્યો અને તેમને એક પુત્ર થયો. પુત્ર ચાર પાંચ વર્ષને થતાં તેમણે દીક્ષા લેવાને પિતાનો નિર્ણય જાહેર કર્યો. ચતુર સ્ત્રી રેટીઓ કાંતવા માંડી. માતાને કાંતતી દેખી પુત્રે રૂછયું કે આ શું કરે છે? માતાએ જવાબ આપ્યો કે “તારા પિતા આપણને છોડી ચાલ્યા જાય છે. તું કમાઈ શકે તેમ નથી આથી કાતી હું તારું અને મારું ભરણુ પિષણ કરીશ.” બાળકે માતાના કાંતેલા સૂતરના દોર લઈ પિતાની આસપાસ વીંટયા અને બેલી ઉઠયો કે “હવે શી રીતે જશે આદ્રકુમારે જોયું કે તેની આસપાસ બાળકે સૂતરના બાર આંટા કર્યા છે. આથી બાર વર્ષ રહેવાનો નિશ્ચય કર્યો. બાર વર્ષ પુરાં થતાં ફરી દીક્ષા ગ્રહણ કરી મહાવીર ભગવંતની વાત સાભળી તેમની પાસે જવા ચાલી નીકળ્યા. રસ્તામાં ગોશાળક અને શાક્ય મુનિઓ મળ્યા, તેમની સાથે તેમણે વાદ કરી તેમને નિરૂત્તર કર્યો. વચ્ચે તાપસીને પ્રતિબોધ કરી શિષ્ય બનાવ્યા. માર્ગે જતાં શ્રેણિક રાજાના માણસેએ હાથીને પકડી બાહ્યો હતો, તે આદ્રકુમારને જોતાં તુર્ત બંધન તોડી નાસી છુટયો. રાજાએ આદ્રકુમારને આનું કારણ પૂછયું, ત્યારે તેમણે જવાબ આપો કે કાચા સુતરના તાતણાએ બંધાએલ મને છુટ થએલો જેઈ હાથીએ પરાક્રમ કરી શેખલા તોડી નાંખી. કારણકે નેહબંધન રૂપ કાચા તાતણ તોડવા જેટલા કઠિન છે. તેટલી આ ખલા તેડવી કઠિન નથી. - ક છેવટે આદ્રકુમાર ભગવાન પાસે આવ્યા તેમણે ભગવાન પાસે દીક્ષા લીધી. લગવાને તેમને દીક્ષા આપી. તેમજ આદ્રકુમારપ્રતિબોધિત તાપસોને દીક્ષા આપી તેમના શિષ્ય સ્થાપ્યા. આ પછી આદ્રકુમારે છેવટે કલ્યાણ સાધ્યું. અભયકુમારની દીક્ષા. અભયકુમારને શ્રેણિક જ કહે કે હવે તું રાજ્ય રવીકાર.” અક્ષયકુમારે કહ્યું થાય છે શી ઉતાવળ છે?” એક વખત અભયકુમારે ભગવાનને પૂછયુ * ભગવંત! છેલ્લો રાજર્ષિ કેશુ?” ભગવાને જવાબ આપ્યો “ વીતશય નગરને ઉદાયને રાજા. આ જવાબ સાંભળી અભયકુમાર વિચારમગ્ન બન્યા. તે એણિક પાસે આવ્યું અને કહેવા લાગે “મારે રાજ્ય ન જોઈએ. કારણકે હવે રાજા થનારના નશીબમાં દીક્ષા લખાઈ નથી. હું રાજા બની ભવ હારી જવા માગતા નથી. હું તે ભગવાન પાસે જઈ દીક્ષા લઈશ.” રાજયકુમારે રાજાની સંમતિ મેળવી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી અને મૃત્યુ પામી અનાર વિમાને ગયે. ભગવાને ઓગણીસમું મારું રાજગૃહીમાં જ પસાર કર્યું - Page #417 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ] ૨૧૧ વીસમું વર્ષ રાજગ્રહથી વિહાર કરી ભગવાન કૌશામ્બી જતાં વચ્ચે આલંશિકા પધાર્યા. દેવેએ સમવસરણ રચ્યું. બાર પર્ષદા મળી શ્રાવકેએ પુછયુ કે “ઝબિભદ્ર પુત્ર” દેવેની સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહે છે. તે બરાબર છે કે કેમ?” ભગવાને કહ્યું “ઋષિભદ્રની વાત સાચી છે ઋષિભર શુદ્ધ શ્રાવક છે અને તે શ્રાવક ધર્મ આરાધી સૌધર્મ દેવલોકમાં દેવ થશે. આલંબિયાથી ભગવાન કૌશાંબી પધાર્યાં ભગવાને દેશના આપી. આ દેશનામાં ચંડપ્રોતની આઠ રાણીઓએ અને મૃગાવતીએ ચંદનબાળા પાસે દીક્ષા લીધી. ઉદાયન બાળકની સાર સંભાળ લેવાનું કામ મૃગાવતીએ ચંપ્રદ્યોતને જ સોંપ્યુ. આ પછી ભગવાન કૌશાંબીથી વિહાર કરી વૈશાલી પધાર્યા. અહિં વીશમું ચાતુર્માસ એકવીસમું વર્ષ ધન્ય, સુનક્ષત્ર, કુંડલિક શ્રાવક અને શ્રાવકે સદાલપુત્ર. વૈશાલીથી ભગવાન વિહાર કરી કાકન્ટી પધાર્યા. આહં કાકન્દીમાં ભદ્રાના પુત્ર ધન્યને અને સુનક્ષત્રને દીક્ષા આપી આ ધન્ય અને સુનક્ષત્રે ઉગ્ર તપશ્ચર્યા કરી દુષ્કર તપ કરનાર તરીકે નામના મેળવી કાન્દીથી ભગવાન કાંપિત્યનગરમાં પધાર્યા. અહિં કંડકલિક નામના ગહસ્થ ભગવાન પાસે બાર વ્રત સ્વીકાર્યા. આ કુંડલિક પાસે અઢારકોડ નૈયા અને છ ગોકુળ હતાં ત્યાંથી ભગવાન પિલાસપુર પધાર્યા. અહિં સાલપુત્ર નામને કુંભાર હતો. તેની પાસે ત્રણ ક્રોડ સોનૈયા અને દશ ગોકુલ હતાં તેણે પણ ભગવાન પાસે બારવ્રત સ્વીકાર્ય : આ સાલપુત્ર પ્રથમ આવક મતનો પરમ ઉપાસક હતું પરંતુ ભગવાનના પરિચયે તેણે આવક મત છેડી શ્રાવક વ્રતને સ્વીકાર કર્યો હ. ઉપાસકદશાંગસૂત્રમાં સાલપુત્ર સંબંધી ભગવાન મહાવીર સાથે અને ગોશાળા સાથે થયેલી ચર્ચા વિસ્તૃત રીતે આવે છે પલાસપુરથી ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. અને ત્યાં એકવીસમું ચાતુર્માસ પૂર્ણ કર્યું. બાવીસમું વર્ષ. શ્રાવકે મહાશતક અને રેહ અણુગાર વિગેરે. ચાતુર્માસ બાદ ભગવાન રાજગૃહીમાં પધાર્યા. અહિં મહાશતક ભગવાન પાસે આવ્યો અને તેણે શ્રાવકધમ ને સ્વીકાર કર્યો મહાશતકની પાસે ચોવીશકોડ એનૈયા અને આઠ ગોકુળ હતાં. તેને રેવતી વિગેરે તે સ્ત્રીઓ હતી. મહાશનક વશ વર્ષ શ્રાવકજીવન જીવી માસખમણની તપશ્ચર્યા કરી મૃત્યુ પામી દેવકે ગયે. ભગવાને બાવીસમુ ચાત મસ રાજગૃહમાં પસાર કર્યું. આ ચાતુર્માસ દરમિયાન પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ સાથે લેક, કાળ વિગેરે સંબંધી અનેક પ્રશ્નો થયા. જે વૃત્તાન્ત ભગવતી સૂત્રના પાંચમા શતકના Page #418 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ Tલg ત્રિષષ્ટિ શલાકા પુરુષ. નવમા ઉદેશામાં આવે છે. તેમજ રેહ નામક અણુગારની સાથે પહેલાં જીવ અને પછી અજીવ, પહેલાં લેક અને પછી અલેક વિગેરે અનેક પ્રશ્નોની ચર્ચા આ ચાતુર્માસ દરમિયાન થઈ. આ રેહ અણગાર સાથેની ચર્ચાને વિસ્તાર - ભગવતી સૂત્રના પહેલા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં આવે છે. તેવીસ વર્ષ. પરિવ્રાજક સ્કંદક, નદીની પિતા અને સાલહીપિતા વિગેરે. રાજગહીથી ભગવાન વિહાર કરી કર્યગલા નગરીની બહાર છત્રપલાશ ચેત્યમાં પધાર્યા. દિશે દિશાથી લોક ભગવાનને વંદન કરવા આવ્યા. અહિં સ્કેન્દક પરિવ્રાજક ભગવાન પાસે આવ્યું. તેણે જીવસિદ્ધિ સંબંધી અનેક પ્રશ્નો પૂછયા. તેમજ મરણના ભેદ સંબંધી ભગવાન સાથે ચર્ચા કરી. સ્કદ પ્રતિબંધ પામ્યું. તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. બાર પ્રતિમાઓ વહન કરી અને ઉગ્રતપશ્ચર્યા કરી દેવગતિ મેળવી. કર્યગલાથી ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. અહિં નદીની પિતા અને સાલહીપિતા નામના બે ગહએ ભગવાન પાસે બારવ્રત સ્વીકાર્યા. આ બંને પાસે બારકોડ સોનિયા અને ચાર ચાર ગેકુળ હતાં. ભગવાન શ્રાવસ્તીથી વિહાર કરી વાણિજ્યગ્રામ ગયા અને ત્યાં તેવીસમું ચાતુમસ કર્યું. વીસમું વર્ષ ચાતુર્માસ બાદ વાણિજ્યગ્રામથી ભગવાન બ્રાહાણુકુંડગ્રામની બહાર બહુશાલ ચૈત્યમાં પધાર્યા. જમાલિને ભગવાનથી જુદા પડવાનો પ્રસંગ બન્યો તે આ વર્ષમાં અને અહિં બન્યો હતે. બ્રાહ્મણકુંડ ગ્રામથી ભગવાન વિહારકરી કૌશાંબી પધાર્યા, અહિં આશ્ચર્યકારક ગણાતી ઘટના પછી સૂર્યચંદ્રનું મૂલ વિમાન સાથે ભગવાનની પાસે વંદન કરવાનું આવવું બન્યું. કૌશાંબીથી ભગવાન તુરિયા નગરીના ચિત્યમાં પધાર્યા. અહિં પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય સાથે થએલ અને શ્રાવકે ભગવાન પાસેથી ખુલાસે મેળવ્યો. અને ધર્મમાં વધુ સ્થિર થયા, આ વર્ષમાં ભગવાનના શિષ્ય વેહાસ અને અભય વિગેરેએ રાજગૃહી નજીકના વિપુલ પર્વત ઉપર અણુસણુ કરી દેવગતિ પ્રાપ્ત કરી. ભગવાને ચોવીશમું ચાતુમસ રાજગૃહીમાં વિતાવ્યું. પચીસમું વર્ષ. શ્રેણિકનું મૃત્યુ અને પકુમાર વિગેરેની દીક્ષાઓ. અભયકુમારની દીક્ષા બાદ શ્રેણિકને ચેન ન પડયું. તેણે વિચાર્યું કે અભય પછી રાજ્યની ધૂરા-વહન કરે તે કઈ હોય તે એક કેણિક જ છે. તેણે રાજ્ય કણિકને આપવાને નિરધાર કર્યો અને હલ વિહલ્લને ભેચનક હાથી અને અઢારસેરને હાર આખ્યો. કેણિક રાજ્ય માટે તલપાપડ બન્યો. તેણે કાળ વિગેરે દશ બંધુઓને એકઠા ભગવતી શતક ૨, ઉદેશ ૧ Page #419 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ૨૧૩ કરી મંત્રીઓને ફેડી શ્રેણિક પિતાની ઈચ્છાએ રાજ્ય આપે તે પહેલાં તે તે તેને કેદમાં નાંખે. અને રેજ સે સે ચાબુકથી ફટકારવા લાગ્યો. તે શ્રેણિકને પુનું વાન પણ આપતે નહિ અને કેઈને તેની પાસે જવા દે નહિ. માત્ર ચેતવણી પતિ ની જતી અને છૂપી રીતે અડદને પિડ શ્રેણિકને પહોંચાડની એક વખત કેણિક જમવા બેઠો હતો મેળામાં પદમાવતીની કથ્રિી જે ઉદાયી રમત હત સામે માતા ચેલા દીનવદને બેઠી હતી પુત્રે મૂવની ધાર થી તે કેણિકના ભજનમાં પડી કેણિકે મૂત્રથી ભિંજાએલુ ભજન કાઢી નાખ્યું અને હું ખાવા માંડયું. ચેલણ બોલી “પુત્ર! તારા બાપને પણ તારા ઉપર આટલેજ મા છે ને તું નાનો હતો ત્યારે તારી પાકેલી આંગળી મોમાં રાખી તને શાન કરન • ક કે પોતાની ભૂલ સમજાઈ તે કુહાડો લઈ બાપના બંધન છેરવા દેટ પ . " , કે “આ મને મારી નાંખવા આવ્યો છે. કેણિક પાસે આવે તે પહેલા તે . ઘાત કરી મૃત્યુ આપ્યુ. કેણિકને શોકને પાર ન રહ્યો તેને પિતાને ઉપકાર અને પિનાર નિણપણું યાદ આવ્યું. રાજગૃહ નગર તેને અકાર લાગ્યું. પિતાને શરુ કોનિક અને મૃત્યુ બાદ તેમના અવશે દેખી રોવા લાગ્યું. રાજધાની ચંપામાં ખડી આ માં ભગવાન મહાવીર પણ વિહાર કરતા કરતા ચંપામાં પધાર્યા. રાજા કેર ભટકવાન- ૨ સ્વાગત કર્યું. અહિ ભગવાન પાસે પદમ, મહાપમ, ભટ વિકટ જેક, કાન, પુત્રો હતા તેમણે દીક્ષા લીધી. તેમજ જીનપાલિતે પણ ભગવાન પાસે તીખ : કાર .. ચંપાથી ભગવાન કાકલ્દી પધાર્યા. અહિં ક્ષેમકે, ઇતિધર વિગેરે અનેક ન. : કાન્દીથી મિથિલા પધાર્યા અને અહિં પચીસમુ ચાતુમસ કરું, Page #420 -------------------------------------------------------------------------- ________________ [ લઘુ ત્રિ િશલાકા પુરુષ વિગેરે દસે કુમારે મરાયા કા યુદ્ધમાં રઘમુશળ, મહાડિલા કંટક વિગેરે ભચંકર સાધન નેનો ઉપયોગ થયો. આખરે કેણિકે દેવ સાધના કરી વજાકવચ અને લેહકવચ મેળવ્યું. આથી ચેટકનું અમોધ બા, તેના ઉપર અસર ન કરી શકું. ગણરાજાઓ નાઠા. અને ચેટક સેન્ય સહિત નગરમાં પેઠે, કેણિકે વિશાળાને ધો. શ્રમણ ભગવાન મહાવીર વૈશાલીમાં યુદ્ધ ચાલતું હેવાથી ચંપા નગરીમાં પધાર્યા, અહિં શ્રેણિકની વિધવાઓ કાલી, અકાલી વિગેરે દશ રાણીઓએ પિતાના પુત્ર કાલ સુકાલ વિગેરે યુદ્ધમાં મરાએલા જાણે વૈરાગ્યથી ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાને તેમને દીક્ષા આપી આ ચંદનબાળાને પી. દીક્ષા લઇ તેમણે ઉમતપ કર્યું અને નિરતિચાર ચારિત્ર પાળી મુકિત મેળવી આ સમય દરમિયાન હલાવિહરલ સેશનક હાથી ઉપર બેસી રાત્રે કેણિકની છાવણીમાં આવી તેના લશ્કરને ખૂબ હેરાન કરતા. આથી ડેણિકે સેચનકના આવવાના ભાગમાં ખાઈ કરી અને તેમાં બેરન અંગ ભર્યા સેચનક હાથી ખાડા નજીક આવી અટક. હલ વિહલ્લે તેને માર્યો. તેથી તેણે તેમને સુરક્ષિત જગ્યાએ ફેંકી ખાડામાં ગબડી પિતાને પ્રાણ તો,હલવિહેલને ખૂબ પતાવે છે. તેમને યુદ્ધમાં રસ રહ્યો નહિં તેથી તેમણે ભગવાન પાસે જઈ દીક્ષા લીધી. કેણિકે કુળવાલક મુનિને સાધી વૈશાલી નગરીમાં પ્રવેશ કર્યો. એકને આ વાતની ખબર પડતાં તેણે અણુસ લીધું ધરણેન્દ્ર ચેટકને સાધર્મિક ગણું નીલવંત પર્વત ઉપર લઈ ગયો. અહિં ચાર શરણું ગ્રહી ચટક મૃત્યુ પામી દેવલેકે ગયે. કેણિકે વૈશાલી ભાંગી. આ યુદ્ધમાં છ લાખ માણસો મરાયા. વૈશાલી ભાંગી કેણિક અભિમાની બન્યું. તેને ચક્રવર્તિ થવાના કોડ જાગ્યા. તેણે તે વખતનાં બધાં રાજ્યો જીત્યાં. આ અરસામાં ભગવાન ચંપામાં પધાર્યા. કેણિક સમવસરણમાં આવ્યો. દેશના બાદ ભગવાનને તેણે પૂછયું “હે ભગવંત! દીક્ષા નહિ લેનાર ચક્રવર્તિઓ મરી કઈ ગતિમાં જાય છે. ભગવાને કહ્યું “સાતમી નરકે. કેણિકે કહ્યું “ભગવન! મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થઈશ. પ્રભુએ કહ્યું “તું મૃત્યુ પામી છઠ્ઠી નરકે જઈશ.” કેણિકે કહ્યું “સાતમી નરકે કેમ નહિં ?' પ્રભુએ જવાબ આપે તું ચક્રવર્તિ નથી. ચક્રવતિને ચૌદ રત્ન હય, તેર રત્નવાળે પણ ચક્રવર્તિ ન કહેવાય. કેણિકે લેહાનાસાત એકેન્દ્રિય રત્ન કરાવ્યાં. પદ્માવતીને સ્ત્રી રત્ન માન્યું અને બીજા છ રત્ન મનથી કવ્યાં. આ પછી કેણિક ચાદરને લઇ તમિસા ગુફાના દ્વારે આવ્યો. અને દંડ વડે ગુફાને ખખડાવવા લાગ્યો, ગુફાના અધિપતિ કૃતમા દેવે કહ્યું “મરવાને આ કેણું તૈયાર થયું છે. કેણિક બેલ્યો “હું અશોકચંદ્ર નામે તેરમો ચકી છું કતમાળ દેવને ધ ચઢ. તેણે અસંબદ્ધ બોલનાર કેણિકને બાળી ભમ કર્યો. કેણિક મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયો. કેણિક પછી ચંપાનું રાજ્ય તેના પુત્ર ઉદાયીએ સંભાળ્યું. તે ધર્મનિષ Page #421 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ૨૧૫ હતા. ચતુષ્પવી એ પોષધ કરતે અને ભગવાન મહાવીરની દેશના સાંભળવા તલસતે હતે. અનુક્રમે ભગવાન મિથિલા પધાર્યા અને છવીસમું ચાતુર્માસ તેમણે મિથિલામાં પસાર કર્યું. સત્યાવીસમું વર્ષ ગોશાળકને ઉપસર્ગ, મિથિલામાં ચાતુર્માસ પૂર્ણ કરી વૈશાલી નજીક થઈ ભગવાન શ્રાવસ્તીની બહાર કોઈકેત્યમાં પધાર્યા. આ અરસામાં ગોશાળક હાલાહલા કુંભારણની ભાંડશાળામાં રહ્યો હતો. આપણે આગળ જોઈ ગયા કે ભગવાન મહાવીરની દીક્ષા લીધા બાદ બે વર્ષ પછી ગોશાળ લાગવાન પાસે આ હતો. અને લગભગ ભગવાનની સાથે છ વર્ષ રહ્યો હતે. આ છ વર્ષના ગાળામાં તેણે ચપળતાથી અને કાંઈક કુતુહલવૃત્તિથી ભગવાનને ઉપસર્ગો સહન કરાવ્યા હતા. આમ છતાં એટલું તે ચોક્કસ હતું કે તેને ભકિતભાવ ભગવાન મહાવીર પ્રત્યે અટલ હતો. તે બીજા તાપ, શ્રમ અનેનિન્થને મહાવીરની કક્ષામાં તરછ માનતો અને તેઓને કહે કે “મારા ધર્માચાર્યું કયાં અને તમે કયાં?” પણ આજે એ વાતને અઢાર વર્ષ વીતી ગયાં હતાં. ગોશાળે તેજેશ્યા પ્રાપ્ત કરી હતી. નિમિત્તશાસ્ત્રને તેણે સારે અભ્યાસ કર્યો હતો. લોકેને સારી ભવિષ્યવાણી કહેતો હતો. અને પિતાની જાતને આજીવકમતના તીર્થકર તરીકે પ્રચારતો હતો. તેણે સારો એ ભક્ત વર્ગ પણ જમા કર્યો હતો. ગૌતમસ્વામિ ગૌચરીએ નીકળ્યા તેમણે માર્ગમાં ચેરે અને ચૌટે એકજ વાત સાંભળી “આજે શ્રાવસ્તીમાં બે તીર્થ કર એકત્ર થયા છે. એક શમણું ભગવાન મહાવીર અને બીજો પંખલિપુત્ર શ્રમણ શાળક. ગૌતમસ્વામિએ આવી ભગવાનને પૂછયું “હે ભગવત ! ગોશાળક સર્વજ્ઞ છે?” ભગવાને કહ્યું “ગૌતમ! ગોશાળક નથી તીર્થકર કે નથી સર્વાં. તે સરવણ ગ્રામમાં બહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મેલ હોવાથી ગોશાળક અને સંખલિને પુત્ર હોવાથી મંખલિ પુત્ર કહેવાય છે. તે આજથી વીશ વર્ષ પહેલાં મારે શિષ્ય થઈ રહ્યો હતે. છ વર્ષ સાથે રહી જુદા પડે અને ત્યાર પછી પિતાને તીર્થકર કહી સંબોધે છે. આ વાત કણપણું ગોશાળાના કાને પહોંચી. તે સાભળતાંજ તુર્ત ક્રોધિત બન્યો. અને તેણે ભગવાન મહાવીર પાસે જવાનો વિચાર કર્યો. આ અરસામાં આનંદ મુનિ ગોશાળ જ્યાં ઉતર્યો હતો તે હલાહલા કુંભારના ઘર પાસેથી છઠ્ઠના તપના પારણાની ભિક્ષા માટે નીકળ્યા. ગોશાળે તેમને બોલાવ્યા. અને કહ્યું “આનજ ! તારા ધમચાયે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરી છે અને દેવ મ થી પૂજાય છે. પણ “ગોળ મખલિ પુત્ર છે. સર્વજ્ઞ નથી.” એવું કહી મારી ઈર્ષ્યા કરે છે તે તેને હું પરિવાર સહિત વાળી હરિમભૂત કરીશ. તારા ધર્માચાર્યને આટલી આટલી ત્રાદ્ધિ અને સંપત્તિ મળ્યા છતાં હજી સુતેષ થયો નથી. આનન્દ! આ સંબંધી એક વાત સાંભળ. પહેલાં એક નગરમાં પાંચ વણિક રહેતા હતા. તે કમાવા Page #422 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ, - - - w - ગાડા ભરી નીકળ્યા માર્ગે જતાં અરયમાં પેઠા. ત્યાં તેમને ખૂબ તરસ લાગી. ભમતાં લામતાં પાંચ શિખરવાળે એક રાફડે છે. તેઓએ પહેલું શિખર ફેડરું તો તેમાંથી પાણી નીકળ્યું તેમણે પાણી પી તૃષા મટાવી. તેમણે કહલથી બીજું શિખર ફેડયું, તે તેમાથી તાળું નીકળ્યું. ત્રીજુ બદતા રૂપુ, અને શું છેદતાં સેનું નીકળ્યું. પાચમું ખોદવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે તેમાના એક વૃદ્ધ લોભ નહિં કરવાનું જણાવી દવાની ના પાડી. પણ તે માન્યા નહિ. તેમણે પાંચમુ છું કે તુર્ત તેમાથી દષ્ટિવિષ સર્ષ નીકળ્યો. અને તે સર્વે દષ્ટિ ફેકી ચારે જણાને બાળી મુક્યા. પાંચમ નિર્લોભી હોવાથી રાફડાના અધિષ્ઠાયક દેવે તેને બચા.” આનન્દી જેમ આ ચાર વણિક પુત્રો લોભમાં ને લોભમાં આગળ વધી તાળું, રૂપું, એનુ ગુમાવી ભસ્મિભૂત થયા. તેમ તારા પ્રેમચાર્ય મહાવીર મારી સાથે ઈર્ષા અને સરસાઈ કરવાથી લોકોની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિ ગુમાવી ભશ્મિભૂત થશે. આનંદ! તું તારા ધર્મગુરૂ પાસે જા તેને સાવધાન કર અને કહે કે ગોશાળક તમારી ખબર લેવા આવે છે હુ તને પેલા વૃદ્ધની પેઠે બચાવી લઈશ.” આ સાંભળી ભયભ્રાંત આનન્દ ભગવાન પાસે આવ્યા. અને કહેવા લાગ્યા “ભગવંતા શુ ગોશાળક આપને ભસ્મિભૂત કરશે?” ભગવાને કહ્યું “ આનન્દ ! તે પિતાના તપે તેજથી ગમે તેને ભસ્મિભૃત કરી શકે તેમ છે પણ તીર્થકરને તે ભસ્મિભૂત કરી શકતો. નથી. તું જા અને બીજા સાધુઓને ખબર આપ કે તેની સાથે ચર્ચા કે માથાકૂટમાં કઈ ન ઉતરે ” એટલામાં ગોશાળો પિતાના શિષ્ય સહિત આવ્યો. અને મહાવીરને કહેવા લાગ્યું “ કાશ્યપ તમે મને આ ગોશાળ સંખલિપુત્ર છે. મારે શિષ્ય હતે. વિગેરે કહે છે તે તદ્દન મિથ્યા છે. તમારો શિષ્ય ગૌશાળ તો મૃત્યુ પામી કયારને દેવલેકે ગયા છે મારૂ નામ ઉદાયીકુણિયાયન છે આ મહારે સાતમે શરીર પ્રવેશ છે. પ્રથમ કડિયાયન ઉદાયી પછી મહિકુક્ષિ ચિત્ય વિષે અિયક ૧, મલ્લરામ ૨, મંડિક ૩, હિક ૪, ભારદ્વાજે ૫, અર્જુન ૬, અને અઢાર વર્ષથી મેં ગોશાળકનુ શરીર તપ તેજ સહિણુ માની તેમાં વાસ કર્યો છેહું ગોશાળક નથી પણ ગોશાળક શરીરધારી ઉદાયી કૌન્ડિયાયન છુ અણેયકના શરીરમાં બાવીસ વર્ષ, મલ્લરામના શરીરમાં એકવીશ વર્ષ, મેડિકના શરીરમાં વીશ વર્ષ, હકના શરીરમાં ઓગણીશ વર્ષ, ભારદ્વાજના શરીરમાં અઢાર વર્ષ, અર્જુનના શરીરમા સત્તર વર્ષ પસાર કરી છેલા સેળ વર્ષથી ગોશાળાના - શરીરમાં મારે વસવાટ છે. કાશ્યપ! તમે બરાબર ધ્યાન રાખે કે હું ગોશાળક નથી પણ - ઉદાયન કૌડિયાયન છું.” ભગવાને કહ્યું “ગશાળક! કેઈર ઉન, સણુ, રૂ કે ઘાસથી પિતાના શરીરને સૈનિકથી પકડાવાના ભયે ગમે તેવું ઢાકે તે પણ તે પિતાને પૂર્ણપણે છૂપાવી શકતો નથી.” ગોશાળકે ક્રોધ કરી કહ્યું “કાશ્યપ ! તારે વિનાશકાળ નજીક છે” એટલામા ભગવાનને તિરસ્કાર નહિ સહી શકવાથી સર્વાનુભૂતિ વચ્ચે બોલ્યા “ગોશાળક! ભગવાન મહાવીર તારા ધર્મગુરૂ છે. તેમને તિરસ્કાર કરે તે તારે વ્યાજબી નથી.” ગોશાળે ક્રોધિત થઈ હિતશિક્ષા આપનાર સર્વાનુભૂતિને તેજેસ્થા મુકી તેજ વખતે Page #423 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ૨૧૭ ---- ~~ ~ --- - --- - ---- - non contrare બાળી મુકયા. આ પછી અયોધ્યાવાસી સુનક્ષત્ર મુનિ બાલ્યા તેને પણ ગોશાળે ભસ્મિભૂત કર્યા અને મુનિ મૃત્યુ પામી અય્યત ક૫માં દેવપણે ઉત્પન્ન થયા. બન્નેને બાળ્યા છતાં ભગવાને ગોશાળાને કહ્યું “ગશાળક ! હુ કહુછું તે સત્ય છે તે નાહક કોધ કરે છે.” ગોશાળે ભગવાન ઉપર તેજલેશ્યા મૂકી પણ તે તેમની આસપાસ ફરી ઉપર જઈ ને શાળાના શરીરમાં પેઠી. ગોશાળો તેથી સળગી ઉઠયો. છતાં ધીઠો થઈ બેલ્યો “કાશ્યપ ! અત્યારે ભલે તું ન સળગે પણ છ મહિને જરૂર તું છઠ્ઠમસ્થપણુંમાંજ મૃત્યુ પામીશ. ભગવાને કહ્યું ગોશાળક! હુ તે હજી બીજા સોળ વર્ષ કેવળીપણે વિહાર કરીશ પણ તું આજથી સાતમે દિવસે તેજલેશ્યાથી પીડિત થઈ મૃત્યુ પામીશ” આ પછી ગોશાળ પિતાના સ્થાને ગયો. ભગવાન મહાવીર અને ગોશાળકનો આ પ્રસંગ શ્રાવસ્તીમાં ઘેર ઘેર ચર્ચા. લોકે કહેવા લાગ્યા કે એ તીર્થકરોમાં ઝઘડો થયો. એક કહે છે તું પહેલે મરીશ, અને બીજે કહે છે કે તું. પણ દિવસ સાતમા સાચી વાતની ખબર પડશે” ડીવારે ગોશાળાના ચેનચાળા બદલાયા. તેની સ્થિતિ દયાપાત્ર બનવા લાગી. તેણે ઘણા ઠંડકના ઉપચાર કર્યા પણ તેને દાહ ન સમ્યો તે બોલતે તેમાં પૂર્વાપર સબ ધ ન્હોને, ચાલતે ત્યારે લથડીયા ખાતો, દાહ સહન ન થતો ત્યારે નાચતો અને કુદરતે છતાં આને બચાવ કરવા (૧) ચરમયાન (૨) ચરમગામ (૩) ચરમનૃત્ય છેલ્લા તીર્થકરમાં થાય તેમ તેણે તેના ભક્તવર્ગમાં કહી તેઓની ભક્તિ ટકાવી. ગોશાળાની આવી ઉન્મત્તદશામાં આજીવકમતના શ્રાવક અમંગલ ગાથાપતિએ પૂછયું કે ‘ણગોપાલિકાનું સંસ્થાન કેવું હોય?” મત ગોશાળે ઘેન ચકચૂર સ્થિતિમાં કહ્યું કે વાંસના મૂળ જેવું તેનું સંસ્થાન હેય.’ ભગવાન મહાવીર પાસેથી આવ્યા બાદ ગોશાળાના શરીરમાં ધરખમ ફેરફાર પડયે, તને લાગ્યું કે હવે હું નહિ આવું. તેની નજર આગળ તેનું આખું જીવન તરવરવા લાગ્યુ. મહાવીર મારા ઉપકારી. તેમની સાથે છ વર્ષ રહ્યો. મરણાંત કમાથી તેમણે મને છાતાવ્યું. તેમણે તે જાલેશ્યા આપી. અને મેં કતદનીએ તે તેલશ્યા એમના ઉપર મુકી મેં મારી જાતને છુપાવી. હું ભસ્મિભૂત ન બનું તો બીજું શું બને ?' શિષ્યો સાંભળે 8 Hથકર નથી. હું સર્વજ્ઞ નથી. હું ગુરદ્રોહી છુ. ભગવાનને ઉપદ્રવ આપનાર અને ઠંડ હધા પજવનાર કતલ્લી ગોશાળ છું. તમે મારા મૃત્યુ બાદ મારા ઉપર થુંક અને મારી નનામી ચોટામાં લઈ ઉચે સ્વરે પિકારી કહે કે “સંખલિપુત્ર ગોશાળ મરી ગયો છે તે હતો સર્વજ્ઞ કે ન તીર્થકર તે ગુરૂઘાતક, શ્રમણઘાતક, દંભી, પાખંડી અને લોકોને જમાવનાર ગોશાળક હતે.' આટલું મારૂ કહ્યું પાળજે અને અમે પાળીશું એમ મારી વય વચનથી બંધાઓ.” શિષ્યએ હા પાડી ગોશાળે દેહ છોડયા. અંતના સારા અધ્યય સાયને લઈ ગોશાળ મૃત્યુ પામી અચૂત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે Page #424 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [ લઘુ વિષ િશલાકા પુરુષ ગોશાળાના મૃત્યુબાદ શિષ્યવર્ગ મુંઝા. એક બાજુ ગુરૂની સાથે વચનથી બંધાએલ . હતા. બીજી બાજુ ગુરૂના કહ્યા પ્રમાણે કરવાથી પિતાની અને આજીવક મતની અપભ્રાજના હતી. તેમણે ઉપાય શોધી કાઢ્યો. ગોશાળાના મૃત્યુસ્થળવાળી કુંભારણની શાળાને શ્રાવસ્તી કપી. તેમાં શેરીઓ અને બજારો કલપ્યા. ગુરૂના કહ્યા મુજબની ઉઘોષણ બંધ બારણે કરી અને ત્યાર પછી ગોશાળાનું શબ ઉપાસકોને આપ્યું. તેમણે ત્રદ્ધિ સિદ્ધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો અને ઉચ્ચાર્યું કે “અમારે અંતિમ તીર્થંકર ગોશાળક નિર્વાણ પામ્યા છે.” ગૌશાળાના મૃત્યુ બાદ ભગવાન શ્રાવસ્તીથી વિહાર કરી મેંઢિચગ્રામની બહાર સાલિ કેક ચૈત્યમાં પધાર્યા. ગશાળે મુકેલ તેલેશ્યાની અસર તત્કાળ તે ન થઈ. પણ પછીથી ભગવાનને રકતઅતિસાર અને પિત્તજવર થવાથી તેમનું શરીર કૃશ થયું. લોકેમાં એ પ્રવાદ શરૂ થયો કે ગશાળ સાત દિવસે મૃત્યુ પામ્ય અને શ્રમણ ભગવાનને છ મહિના થતાં કેણું જાણે શું એ થશે? જુઓને તેમનું શરીર દિવસે દિવસે કૃશ થાય છે. ગોશાળાની વાણું સત્ય પહશે કે શું ? આ લોક પ્રવાદ તપશ્ચર્યા કરનાર સિંહ અણુગારને કાને પડશે. તે આ વાણી સાંભળી રડી પડયા. અને ભગવાન પાસે આવ્યા. ભગવાનને કહેવા લાગ્યા “ ભગવાન! આનો શુ કોઈ પ્રતિકાર નહિ હોય?” ભગવાને કહ્યું “તું રેવતી શ્રાવિકાને ત્યાં જા. અને તેને ત્યાં મારા માટે પકાવેલ કહોળાપાક નહિ લાવતાં બીજેરા પાક લઈ આવ.” સિંહ અણગાર રેવતી શ્રાવિકાને ત્યાં ગયા અને બીજોરા પાક લઈ આવ્યા. આ બીજોરા પાકઔષધ આહારમિશ્રિત આગવાથી ભગવાનને રાગ ગયો. સિંહ અણુગાર, શમણુસંઘ ! અને સો સ્વસ્થ ચિત્તવાળા થયા. આ પછી મેંઢિયગામથી વિહાર કરી ભગવાન મિથિલા પધાર્યા અને સત્તાવીસમું ચમારું ત્યાં પૂર્ણ કર્યું. અઠયાવીસમું વર્ષ. કેશીગૌતમસંવાદ, શિવરાજર્ષિ વિગેરે. મિથિલામાં ચાતુર્માસ કર્યા બાદ ભગવાન પશ્ચિમ તરફના દેશોમાં વિચરતા વિચરતા શ્રાવસ્તી પધાર્યા. અહિં કશી અને ગૌતમ ગણધરની ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત, સલક અને અચેલક સંબંધી ચર્ચા થઈ. જે સંવાદ ઉત્તરાધ્યયનસૂત્રના તેવીસમા અધ્યયનમાં આપવામાં આવેલ છે. શ્રાવસ્તી પછી ભગવાન અહિ છત્રા અને ત્યારપછી હસ્તિનાપુરના સહસ્સામ્રવનમાં પધાર્યા. હસ્તિનાપુર નગરમાં શિવરાજા અને ધારિણી નામે રાણી હતાંતેમને શિવભદ્ર નામે પુત્ર હતું. શિવરાજાએ પુત્રને રાજય સેપી તાપસ દીક્ષા લીધી. તાપસપથામાં ઉગ્ર તપશ્ચર્યા કરવાથી સાત દ્વિીપ સમુદ્રનું અવધિજ્ઞાન થયું. અને તેથી શિવરાજર્ષિ સાત દ્વીપ સમુદ્ર છે તેમ કહેવા લાગ્યા. ભગવાન હસ્તિનાપુર પધાર્યા. ત્યારે શિવરાજર્ષિ Page #425 -------------------------------------------------------------------------- ________________ તીર્થં સ્થાપન માઇ] ૨૧૯ ભગવાન પાસે આવ્યા. ભગવાને અસખ્યદ્વીપસમુદ્રની વાત સમજાવી. શિવરાજષએ ભગવાન પાસે દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ર્ચર્યો કરી અંતે શિવગતિ મેળવી, આ ઉપરાંત અહિં પાટ્ઠિલ નામના ધનિક પુત્રે ત્રીસ શ્રીઆના ત્યાગ કરી ભગવાન પાસે દીક્ષા લીધી. અને ઉગ્ર તપશ્ચર્યા ઠરી અનુત્તર દેવલેાકને મેળવ્યુ, આ પછી વૈશાલીનુ યુદ્ધ સમાપ્ત થએલું હાવાથી ભગવાન વાળુયગ્રામ પધાર્યાં અને અઢવાનીશમું ચાતુમાઁસ ત્યાં પૂર્ણ કર્યું. ઓગણત્રીસમું વ વાણિજ્ય ગામના ચાતુર્માસ ખાદ ભગવાન રાજગૃહ પધાર્યાં. અહિ આજીવક મતવાળા સાથે અનેક ચર્ચાઓ થઇ. અને આ વર્ષČમાં રાજગૃહની પાસે આવેલ વિપુલ પર્વત ઉપર અનેક શિષ્યાએ અણુસણુ કર્યું. ભગવાને એગણત્રીશમું ચાતુર્માસ રાજગૃ હમાં કર્યું. ત્રીસમું વર્ષ. શાલ-મહાશાલ, દશાણુ ભદ્ર અને સામિલ વિગેરે. રાજગૃહ પછી વિહાર કરતા કરતા ભગવાન પૃચ્પામાં પધાર્યા. અહિના રાજા શાલ હતા અને યુવરાજ તેના નાના ભાઈ મહાશાલ હતા. બન્નેએ ભગવાનની દેશના સાંભળી અને વૈરાગ્ય પામ્યા. શાલે મહાશાલને કહ્યું · તું રાજ્ય સ્વીકાર. હું દીક્ષા લઉં.' મહાશાલે કહ્યું. મારે રાજ્ય નથી જોઈતું.’ અન્નેએ પોતાના ભાણેજ ગાંગલીને રાજ્ય સાંપી ભગવાન પાસે દીક્ષા લીધી. : આ પછીથી ભગવાન તથાણું દેશમાં પધાર્યાં. આ દેશના રાજા દશાણુભા હતા. તેણે ભગવાનનું આગમન સાંભળી પેાતાની સર્વ ઋદ્ધિ સિદ્ધિથી સામૈયું કર્યું અને મનમાં મલકાવા લાગ્યા કે ‘આવી ઋદ્ધિ સિદ્ધિ પૂર્વક પ્રથમ કોઈએ ભગવાનનું સ્વાગત કર્યું” હશે ખરૂં ?' ઈન્દ્રને દશા ભદ્રના ગવ ઉત્તારવાનુ મન થયુ. તે દેવઋદ્ધિ વિષુવી ભગવાન પાસે આવ્યો. દશા ભદ્રના ગવ ઉતરી ગયા. તેને પેાતાની સપત્તિ તુચ્છ જણાવા લાગી. તેણે રાજ્ય છેાડી ભગવાન પાસે દીક્ષા લીધી. ઇન્દ્રે ભગવાનને વાંદી દશાણુંભદ્રને વાંદ્યા. અને ખેલ્યો ' મહાત્મા ! તમારી અને મારી સરસાઈ ન હાય તમે તે સાધુપણુ સ્વીકારી દેવદેવેન્દ્ર વદ્ય અન્યા છે. આ પછી ભગવાન વાણિજ્ય ગ્રામમાં પધાર્યાં. અને ત્યાં પેાતાને વિદ્વાન માનતા સામિલ બ્રાહ્મણ ભગવાન પાસે આવ્યે. તેણે ભગવાનને ‘ સલિયા' ભક્ષ્ય કે અભક્ષ્ય છે ?' વિગેરે પ્રશ્નો પુછ્યા. ભગવાને તેના ચેાગ્ય ઉત્તર આપી પ્રસન્ન કર્યો. તેણે ભગવાન પાસે શ્રાપણુ ગ્રહણુ કર્યુ. ( આ અધિકાર જ્ઞાતા અને ભગવતીમાં આવે છે.) ત્રીસમું ચાતુર્માસ ભગવાને વાણિજ્ય ગ્રામમાં પસાર કર્યુ. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ [[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ટv w wwwwwwwww V^ એકત્રીસમું વર્ષ. અંબેડ પરિવાજ અને સુલસા શ્રાવિકા, વાણિજ્યગ્રામના ચાતુર્માસ બાદ સાકેત, શ્રાવસ્તી આદિ નગરામાં ઉપદેશ આપી ભગવાન કાંખિલ્યનગરની બહાર સહસ્સામ્રવનમાં પધાર્યા. કપિલ્યપુરમાં સાતસે શિષ્યના પરિવારવાળે અંબડ પરિવ્રાજક રહેતે હતે. આ પરિવ્રાજક જૈનધર્મને ઉપાસક હતો. છતાં તેને વેષ પરિવ્રાજક હતા અને કેટલેક આચાર પણ પરિવ્રાજકને પાળતો હતે. ભગવાન કાંપત્યપુરમાં પધાર્યા ત્યારે અંબઇ ભગવાનને વાંદી સ્તુતિ કરી દેશના સાંભળવા બેઠા. ભગવાનની દેશના પૂર્ણ થયા બાદ અંબડ આકાશમાર્ગ ઉડી રાજગૃહી જવા તૈયાર થશે ત્યારે ભગવાને કહ્યું “ રાજગૃહીમાં સુલસા શ્રાવિકાને અમારા “ધર્મલાભ” કહેજો.” અંબડ રાજગૃહી પહોંચ્યો. તેને સુલસાની પરીક્ષા કરવાનું મન થયું. અંબડે તાપસવેછે તેને ત્યાં ભિક્ષા માગી. સુલસાએ ભિક્ષા ન આપી. આ પછી આંબડે રાજગહીની બહાર બ્રાનું રૂપ વિકુવ્યું. સમગ્ર લોક બ્રહ્મા આવ્યા છે એમ કહી દર્શને ઉલટટ્ય. સુલસા ન જ આવી. બીજે દિવસે શંખ, ચક્ર, ગદા અને ખગને ધારણ કરનાર સાક્ષાત્ વિષ્ણુનું રૂપ વિકવ્યું. સૌ કે “રાધેશ્યામ” કરતા ત્યાં દેડી આવ્યા. પણ સુલસા ન જ આવી. ત્રીજે દિવસે પશ્ચિમ દરવાજે વૃષભવાહન શંકરનું રૂપ વિકવ્યું. શંકરભક્તો અને જનતા દર્શ નાર્થે ઉલટી, અલસા અહિં પણ ન આવી. ચોથે દિવસે લેકેએ આવી સુલસાને કહ્યું “ઉત્તર દરવાજે “વિશ્વસ્વામિ ”નામના પચીસમા જિનેશ્વર પધાર્યા છે. દેએ સમવસરણ રચ્યું છે. બારે વર્ષદા એકઠી થઈ છે.” સુલસાએ લોકોને કહ્યું “પચીસમા તીર્થકર સંભવેજ નહિ કઈ પાખંડીએ પાખંડ આરંભ્ય લાગે છે. અંબડ સુલસાનું નિશ્ચળપણુ દેખી ચકિત બન્યું. તે સુલતાને ઘેર આવ્યું અને કહેવા લાગ્યું “સુલસા ! તું ભાગ્યશાળી અને ધન્ય છે. મહાવીર જેવા પરમતારક ભગ વને મારી દ્વારા તને ધર્મલાભ કહેવરાવ્યા. મને તારી શ્રદ્ધાની પરીક્ષા કરવાનું મન થયું. મેં બ્રહ્મા, વિષ્ણુ અને તીર્થકરના રૂપ વિકવ્ય પણ તું અડગ રહી.” અંબડ સુલતા મહાસતીને નમ્યું. અને તેની ક્ષમા માગી વિદાય થયો. આ પછી ભગવાન ફરતા ફરતા વૈશાલી આવ્યા અને ત્યાં એકવીસમું ચાતુર્માસ કર્યું, બત્રીસમું વર્ષ. ગાંગેયમુનિ. - વૈશાલીના ચાતુર્માસ બાદ વિહાર કરતા ભગવાન વાણિજ્યગ્રામના દૂતીપલાસ ચૈત્યમાં પધાર્યા. અહિં પાર્શ્વનાથ સંસાનીય ગાંગેયમુનિએ ભગવાનને નરક વિગેરેના અનેક પ્રશ્નો Page #427 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તીયસ્થાપન બાદ ] પૂછયા. ભગવાને યુક્તિયુક્ત ઉત્તર આપ્યા ગયે ભગવાનનું શરણું રહ્યું. અને અંતે મુક્તિપદ મેળવ્યું. આ પછી ભગવાન વૈશાલી પધાર્યા. અને બત્રીસમું ચાતુર્માસ ત્યાં કર્યું. તેત્રીસમું વર્ષ. મંડુક સાથે ચર્ચા અને ગાંગલી રાજાને પ્રતિબોધ. એક વખત ભગવાન ચંપામાં પધાર્યા. ભગવાનની આજ્ઞા લઈ ગૌતમસ્વામિ ચલ મહાશાલ સાધુને સાથે લઇ પ્રષચંપાએ ગયા. અહિં ગાંગલી રાજાને પ્રતિબંધ * માતાપિતા સહિત દીક્ષા આપી. દીક્ષા બાદ ભગવાન પાસે આવતાં શાલ-મહાશાલ ભાગલી અને તેના માતાપિતાને કેવળજ્ઞાન થયું. ભગવાનને પ્રદક્ષિણ દઈ ગૌતમ સ્વામિએ મામ કર્યા. પણ પેલા પાંચ કેવલી પર્ષદામાં ગયા. ગૌતમસ્વામિએ કહ્યું “પ્રભુને વંદન કરા પ્રભુ બાલ્યા ગૌતમ! તેમને કેવળજ્ઞાન થાય છે. કેવલીની આશાતના ન કર.” આ ૧મ ભગવાને મંડકની સાથે પંચાસ્તિકાય સંબંધી ચર્ચા કરી તેનું સમાધાન કર્યું અને તેત્રીસમું ચાતુર્માસ રાજગૃહમાં કર્યું, ચિત્રીસમું વર્ષ કેવળજ્ઞાન પણ છે એ પદની પહેલી મેખલામાં ૫૦૦ તપાસ પંદરસો તાપસીને પ્રતિબોધ અને કાળદાયી વિગેરે. ગતિમસ્વામિ એક વખત મેદપૂર્વક વિચારવા લાગ્યા કે મારી પછી દીક્ષા લેનારા કેટલાએ ન પામ્યા અને હું છદમસ્થ રહો. એવામાં ભગવાનની દેશનામાં તેમણે લખ્યું કે ટીપદ પર્વત ઉપર લબ્ધિવડે જઈ જીનેશ્વરને નમી એક રાત્રિ ત્યાં રહે તે તે ભવે મુક્તિએ * આથી ગૌતમસ્વામિ ભગવાનની અનામતિ મેળવી અષ્ટાપદ સમીપે આવ્યા. અહિં અષ્ટા લા ખલામાં ૫૦૦ તપસો ચતર્થભક્ત તપ કરતા, બીજીમેખલામાં ૫૦૦ તાપસે di, અને ત્રીજી મેખલામાં ૫૦૦ તાપસો અઠ્ઠમ તપ કરતા જોયા. ગૌતમસ્વામિ wથા અષ્ટાપદ ઉપર ચઢયા. નેશ્વર ભગવંતને વાંધા અને વંદન બાદ અશોકજીસના બેસી દેશનાના પ્રસંગમાં તેમણે પડરિક કંડરિકને પ્રસંગ કહી મા તેમણે પુંડરિક કુંડરિકને પ્રસંગ કહ્યો કુંડરિક નગરીમાં પુંડરિક નામે બે ભાઈઓ રાજા અને યુવરાજ હતા. રૂડરિકે સુનિની દેશના સાંભળી કારિક હુમતિ માગી. કંડરિકે પોતે દીક્ષા લેવાની ઈચ્છા કરી. આથી કંડરિક છે હરિક ભાવતિ થઈ રાજાપણે રહ્યો. સમય જતાં કંડરિકના અધ્યવસાય નીલા ના નગરે આવ્યો. પંડરીકે હરીકનો વેશ લઈ પોતે ગ્રહણ કર્યો અને કડરીય સેવુિં. દીક્ષા છેડી આવેલ હોવાથી કંડરિકને જોઈએ તે મંત્રી ૫૩. સમય જતાં કંડરિકને વ્યાધિ થશે. અને મૃત્યુ પામી નરટે છે * સારી રીતે સાધુપણું પાળી અનુત્તર વિમાને ગર્ચા ળતા તાપસોએ ગૌતમરવામિને પ્રણામ કર્યા. ગૌતમરવામિએ પંદર Cબાધ પમાડી દીક્ષા આપી. અને લબ્ધિથી ક્ષીરાન દ્વારા પS • ગવાન પાસે લાવે છે તેટલામાં માગમાં પંદરસો તાપને કેવાન , અને કંડરીક નામે બે ભાઈઓ રાજા અને પાસે દીક્ષાની અનુમતિ માગી. કર્ક થયે. અને પુંડરિક ભાવતિ થઈ જ પડયા. તે પોતાના નગર આવ્યા રિકને પિતાનું રાજ્ય સોપ્યું કે ઉપર પ્રભાવ ન પડે. સમય જતા લાપસીને પ્રતિબંધ પમાડી દે દીક્ષા આપી ભગવાન પાસે લાલ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ લઇ બ િશલાકા પુરુષ, ગૌતમસ્વામિએ ભગવાન પાસે આવી પ્રદક્ષિણા દઈ' ભગવાનને વાંધા. અને પંદરસે તાપસોને કેવળીપર્ષદામાં જતા દેખી તેમને કહ્યું “ભગવાનને વંદન કરે.” ભગવાને કહ્યું ગૌતમ! પંદરસે એને કેવળજ્ઞાન થયું છે.” ભગવાન શીષ્યકાળમાં રાજગહ પધાર્યા. અહિં કાલેદાયી, શેલદાયી વિગેરેએ ભગવાન સાથે પંચાસ્તિકાચની ચર્ચા કરી અને ભગવાને યુકિત ચુકત ઉત્તર આપ્યા. કાલેદાયીએ ભગવાન પાસે દીક્ષા લીધી. અને અગિયાર અંગ ભણું સ્વચ સાધ્યું. (ભગવતી શતક સાતમું, ઉદ્દેશે ૧૦ મે.) , તેમજ આ વર્ષમાં ઉદઠ પઢાલ સાથે ત્રસ જીવોની હિંસા સંબંધી અને પ્રાણ સંબંધી ગૌતમસ્વામિ સાથે ચર્ચા થઈ. આ ઉદક પઢાલ ભગવાન પાર્શ્વનાથના સંતાનીય હતા. ગૌતમસ્વામિ સાથેની ચર્ચા બાદ તેમણે પંચ મહાવત સ્વીકાર્યા. ભગવાનનું આ ચોમાસું નાલન્દામાં થયું. પાંત્રીસમું વર્ષ. સુદર્શન શ્રાવકના પ્રશ્નો અને ગૌતમસ્વામિને મિચ્છામિ દુક્યું. - " ચેમાસું પૂર્ણ થયા બાદ ભગવાન વાણિજ્યગ્રામમાં પધાર્યા. આ ગામમાં સુદર્શન નામે એક શેઠ રહેતું હતું. તે કેની સાથે પર્ષધામાં આવ્યો. અહિં તેણે ભગવાનને સાગરોપમ–પાપમ વિગેરે સંબધી પ્રશ્નો પૂછી મનનું સમાધાન મેળવ્યું. તેમજ તેણે પિતાનો પૂર્વભવ જાણુ ભગવાન પાસે દીક્ષા લીધી. અને બાર વર્ષ દીક્ષા પાળ્યા બાદ મુક્તિપદ મેળવ્યું. ગૌતમસ્વામિએ આનન્દને મિચ્છામિ દુક્કડું દીધું હતું તે પ્રસંગ આ વર્ષમાં બન્યો હતે. એક વખત ગૌતમરવામિકેલ્લાગ સંનિવેશમાં પધાર્યા. ત્યાં આનદ ગૌતમસ્વામિને કહ્યું હે ભગવંત! મને ઉપર સૌધર્મ કલ્પ સુધી, નીચે લલુકા નરકાવાસ સુધી અને પૂર્વ દક્ષિણ, પશ્ચિમમાં લવણસમુદ્રમાં પાંચસે જે જન સુધી અને ઉત્તરદિશામાં કુલ હિમવંત પર્વત સુધીનું અવધિજ્ઞાન છે. ગૌતમસ્વામિએ કહ્યું “શ્રાવકને આટલું મોટું અવધિજ્ઞાન હોઈ શકે નહિ.” ગૌતમસ્વામિ ભગવાન પાસે આવ્યા. તેમણે ભગવાનને આનન્દના અવધિજ્ઞાનની વાત કહી. ભગવાને આનન્દની વાત સાચી જણાવી. ગૌતમસ્વામિ, આનન્દ પાસે ગયા. અને તેને મિચ્છામિદુક્કડે દીધા. પાંત્રીસમા વર્ષનું, ચાતુમસ, ભગવાને વૈશાલીમાં કર્યું, , ' , ' , છત્રીસમું વર્ષ. વૈશાલિના ચાતુમાસ બાદ ભગવાન સાકેતપુર પધાર્યા. અહિં કિતરાજને દક્ષિા આપી. આ કિરાતરાજ કેટી વર્ષ નામના નગરને અતિસમૃદ્ધ રાજા હતા. તે સાકેતપુરના રાજાને અતિથિ બન્યું હતું. તેવામાં ભગવાન સાકેતપુર પધાર્યા. લેકની સાથે કિરાતરાજ ભગવાનના સમવસરણમાં આવ્યા. તે ભગવાનની દેશના સાંભળી વેરાય પાપે. અને Page #429 -------------------------------------------------------------------------- ________________ તીથ સ્થાપન બાદ ૨૨૩ અંતે તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આ પછી ભગવાન પાંચાલ, કપિલ્પ, મથુરા, શૌરિપુર આદિમાં ફરી મિથિલામાં છત્રીસમું ચામાસું રહ્યા, સાડત્રીસમુ વ. મિથિલાના ચાતુર્માંસ ખાઇ ભગવાન રાજગૃહ પધાર્યાં. અહિ ભગવાનના સ્થવિરાને અન્ય દનીએ સાથે ચર્ચા થઈ અને તેમાંથી ગતિપ્રવાદ નામના અધ્યયનની રચના થઈ. તેમજ કાલેાદાયી અણુગારની સાથે શુભ અને અશુભ વિપાક સંબધી ચર્ચા થઈ. આ વર્ષીમાં કાલેાદાયી અને ભગવાનના પ્રભાસ ગણુધરનું નિર્વાણુ થયુ. ભગવાને સાડત્રીસમુ ચાતુર્માસ રાજગૃહીમાં કર્યુ, આડત્રીસમુ વ આ વર્ષમાં ભગવાને મગધની ભૂમિમાં વિહાર કર્યાં. તેમજ આ વર્ષ દરમિયાન ગણધર અચલભ્રાતા અને મેતાય મુક્તિ પદને પામ્યા. આડત્રીસમા વર્ષનું ચાતુર્માંસ ભગવાને નાલંદામાં કર્યું". ઓગણચાલીસસ્ વ. આ વર્ષ દરમિયાન ભગવાને ગૌતમસ્વામિના પ્રશ્નથી સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચદ્રપ્રજ્ઞપ્તિમાં જે જ્યાતિષ સમધી વિષય ચર્ચા છે તે વિષયને સવિસ્તૃત કહ્યો. આ વર્ષનું ચાતુર્માંસ તેમણે મિથિલામાં કર્યુ ચાલીસસ્ વ. ભગવાને આ વર્ષમાં મુખ્યત્વે વિદેહમાં વિહાર કર્યાં. અહિ ઘણાને દીક્ષા આપી સાધુ બનાવ્યા તેમજ ખારવ્રત આપી શ્રાવક મનાવ્યા. આ વર્ષનું ચાતુર્માસ પણ તેમણે મિથિલામાંજ કર્યું. એકતાલીસમુ વ. આ વર્ષમાં અગ્નિભૂતિ અને વાચુભુતિ નિર્વાણ પામ્યા. તેમજ મહાશતક શ્રાવકને અણુસણુ લઇ રેવતિને કહેલ કંઠાર વચન મઠ્ઠલ પ્રાયશ્ચિત્ત લેવાની ગૌતમસ્વામિ દ્વારા સૂચના આપી. ભગવાને આ વર્ષનું ચામાસું રાજગૃહીમાં પસાર કર્યું. એ તાલીસમુ વ આ વર્ષ દરમિયાન અવ્યક્ત, મતિ, મૌય પુત્ર અને અપિત એ ચાર ગણુધરા મહિનાના અણુસષ્ટુપૂર્વક ગુણુશૈલ ચૈત્યમાં નિર્વાણુ પામ્યા. આ વર્ષનું ચાતુર્માંસ અપાપાપુરીમાં હસ્તિપાલરાજાની ઋસભામાં કર્યું" દવેએ સમવસરણની રચના કરી. લેાકા, દેવા અને હસ્તિપાલ રાજાથી સમવસરણ પૂર્ણ અન્ય. દેશનાના વિરામબાદ હસ્તિપાલ રાજાએ ભગવાનને કહ્યું “ હે ભગવંત! મેં આજે સ્વગ્નમાં (૧) હાથી (ર) કપિ (૩) ક્ષીરવાળુ વૃક્ષ (૪) કાકપક્ષી (૫) સિ ંહૈ (૬) કમળ (છ) ખીજ અને (૮) કુંભ જોયાં હતાં. આનુ ફ્ળ શું થશે ?? ભગવાને કહ્યું. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ Ć લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ cr (૧) પ્રથમ હાથીના સ્વપ્રથી શ્રાવકા ક્ષણિક સુખ સમૃદ્ધિમાં લુબ્ધ બનશે. તેમને દુખી સ્થિતિ અને લડાઈના લગ્નમાં પણ દીક્ષાની ભાવના નહિ થાય. દીક્ષા લીધા પછી તે અતિચારા લગાડશે. આ પ્રમાણે પ્રથમ સ્વર્ઝનું ફળ છે. (૨) ખીજા કપિના સ્ત્રમનું ફળ એવું છે કે ગચ્છના આચાર્યોં કપિના જેવા ચપળ સ્વભાવવાળા, અલ્પસત્ત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. તેઓ લેાકને ધમ'માં સ્થિર કરવાને બદલે લેાકામાં વિૉસ ફેલાવશે.’ 7 (૩) ક્ષીરવૃક્ષનું સ્વપ્ત જોયુ તેથી સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા શ્રાવકાને લિ‘ગધારીએ ઘેરી લેશે. સુવિહિત મુનિએની વિહારભૂમિમાં લિંગધારીઓ ઉપદ્રવેા કરશે. તેમજ ક્ષીરવૃક્ષ જેવા શ્રાવકાને સારા મુનિઓના સમાગમ થવા દેશે નહિ. 1 (૪) ચેાથા સ્વમમાં કાકપક્ષી જોયું તેથી મુનિએ પાતાના ગચ્છમાં રહેશે નહિ. પગચ્છમાં આનન્દ્વ પામશે. ઉપદેશ કરનારાએને સામા ઉત્તર આપી હેરાન કરશે. * (૫) પાંચમા સ્વમમાં તે સિંહ ોચે છે તેથી આ ભરતક્ષેત્ર રૂપી વનમાં જીનમત રૂપસિ'હુને પરતીથિ રૂપી તિય ચા પરાભવ કરી શકશે નહિ, પરંતુ ઉપદ્રવ તે જરૂર કરશે. (૬) છઠ્ઠા સ્વપ્રમાં તે કમળ જોયું તેથી ઉત્તમકુળના માણસા ધર્મ પરાયણું થઈને પાછા કુસંપથી ભ્રષ્ટ થશે. અને અધમકુલનાં માણસા મિ થશે. (૭) સાતમા સ્વમમાં તે ખોજ જોયુ છે તેથી હવે પછી કુપાત્રને સુપાત્રબુદ્ધિથી અકલ્પનીય વસ્તુઓ લેાકા આપશે. " (૮) આઠમા સ્વસમાં તે કુંભ જોયા તે તેથી કુંભ સરખા સારા મહિષ બહુ ચેાડા દેખાશે. કુલી'ગીઓ ઘણા નજરે પડશે અને સારા સાધુઓને કુલીંગીએ)ના આશરા તળે રહેવું પડશે. ” સ્વમતુ મૂળ વિચારી-૧હસ્તિપાળ રાજા પ્રતિમાધ પામી દીક્ષા લઇ મુક્તિએ ગયા. શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને ચૌદ હજાર મુનિ, છત્રીસ હજાર સાધ્વી, ત્રણસેા ચૌદ પૂર્વધરા, તેરસે અધિજ્ઞાનીઓ, સાતસેા વૈક્રિય લબ્ધિવાળા, સાતસે કેવળીએ, સાતસા અનુત્તર વિમાર્ગે જનારા મુનિઓ, પાંચસે મન. પવજ્ઞાની, ચૌદસા વાદીએ; એક લાખ એગણસાઠ હજાર, શ્રાવક, અને ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓના પરિવાર થયા. ', ગૌતમસ્વામિએ ભગવાનને પાંચમા—છઠ્ઠા આરાનું સ્વરૂપ પૂછ્યું.ભગવાને છએ આરાનું સ્વરૂપ સમજાવવા પૂર્વક પાંચમા અને છઠ્ઠા આરાનું વિસ્તૃત સ્વરૂપ સમજાવ્યું. તેમાં જણાવ્યું કે સૂર્ય ખૂબ ગરમી આપશે. ચંદ્ર ખૂબ ઠંડી આપશે. ઋતુ વિકૃત થશે.- મૂશળધાર વર૧ હસ્તિપાળ રાજાએ દીક્ષા લીધી તે વાત હેમચંદ્રસૂરિત ત્રિષષ્ટિમાં' છે, પણુ મહાવીર ચરિયમ્' કે ખીજામાં નથી. ; t ', ' '-' Page #431 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપન બાદ ] ૨૨૫ સાદ વરસશે. પશુ પંખી અને વનસ્પતિઓનો નાશ થશે. પૃથ્વી અંગારાની માફક ધગધગશે. માણસો સ્વાર્થી, નિર્લજજ, કપટી, બેડોળ અને સત્વહીન થશે. ધર્મભ્રષ્ટતા વ્યાપશે. વિષય વાસનાઓ વધશે. જીવે માંસાહારી બનશે. ગામો મસાન તત્ય અને નગરે ખેતલોક સરખાં થશે. રાજાઓ લોભી થશે. મનુષ્યોની તૃષ્ણ કોઈ દિવસ ઓલવાશે નહિ. જાડાં તેલ-માન-માયાના વ્યવહાર ચાલશે. આમ પાંચમા આરાના અંતે દુસહ આચાર્ય, ફગુશ્રી સાધ્વી, નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા એ ચારને ચતુર્વિધ સંઘ રહેશે. છેલ્લો રાજા વિમલવાહન અને છેલ્લે અમાત્ય સુમુખ થશે. આ પછી છઠ્ઠા આરાની શરૂઆતમાં લોકવ્યવસ્થા નાશ પામશે. ચારિત્ર ધર્મ જશે. રાજધર્મ જશે. માતા પુત્રાદિને યવહાર શરૂ થશે. પશુઓ અને મનુષ્ય માંસ ખાઈ ગુફામાં રહી જીવન પસાર કરશે. આમ એકવીશ હજાર વર્ષને પાંચમે આરો અને એક વીશ હજાર વર્ષને છોઆરે થશે. આ પછી ઉત્સર્પિણીની શરૂઆત થશે. તેમાં છઠ્ઠા આરા સરખો પહેલે આરો અને પાંચમા આરા સરખો બીજે આરે થશે. ત્યાર પછી ઉત્તરોત્તર રસકસ વધશે. આબાદીની વૃદ્ધિ થશે. આમ ઉત્સર્પિણીના બે આરા પછી ત્રીજે આર બેસશે. તેના નેવ્યાશી પખવાડીયાં ગયા બાદ શતદ્વારનામના નગરમાં સંકુચિનામના સાતમાં કુલકરની રાણી ભદ્રાની કુક્ષિમાં શ્રેણિકને જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. અને તે ૧૫મનાભ નામે પ્રથમ તીર્થ કર થશે. પછી ૨ સુરદેવ, ૩ સુપાર્શ્વ, ૪ સ્વયંપ્રભ, ૫ સર્વાનુભૂતિ, ૬ દેવકૃત, છ ઉદય, ૮ પિઢાલ, ૯ પિટિલ, ૧૦ શતકીર્તિ, ૧૧ સુત્રત, ૧૨ અમમ, ૧૩ અકષાય, ૧૪ નિષ્ણુલાક, ૧૫ નિર્મમ, ૧૬ ચિત્રગુપ્ત, ૧૭ સમાધિ, ૧૮ સંવર, ૧૯ યશોધર, ૨૦ વિજય, ૨૧ મહુ, ૨૨ દેવ, ૨૩ અનંત, ૨૪ ભદ્રકૃત, નામે વીશ તીર્થંકર થશે. તથા આ અવસર્પિણી પડે તે ઉત્સર્પિણમાં બાર ચકવતિ, નવબલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ મળી સડ શલાકા પુરુષ થશે. આમ ભગવાને છેલ્લા વર્ષમાં નિન્ય પ્રવચનને ખૂબ ખૂબ પ્રચાર કર્યો. માસાના દિવસે પસાર થતાં છેવટે આસો વદ અમાવાસ્યા આવી. ભગવાને ગૌતમસ્વામીને નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા, અને ભગવાને અંતિમ ઉપદેશ આર. આ ઉપદેશમાં પૂણ્યફળ વિપાકના પંચાવન અધ્યયન, પાપફળ વિપાકનાં પંચાવન અધ્યયન અને કેઈના પુછયા વિના કહેવા ચોગ્ય બાબતેને જણાવનાર અપ્રશ્વવ્યાકરણરૂપ છત્રીસ અધ્યયન કહી છેલ્લે પ્રધાન અધ્યયન કહેવા માંડયું. આ વખતે અમાવાસ્યાની પાછલી રાત થઈ દેવાના આસન કંપ્યાં. ઇદ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. શકેન્દ્ર પ્રભુને પ્રણામ કરી કહ્યું “હે ભગવંત! આપ થોડુંક આયુષ્ય વધારે, કારણકે ભસ્મગ્રહ તમારા જન્મ નક્ષત્રમાં સંક્રમે તે તમારી દ્રષ્ટિથી તે નિષ્ફળ જાય અને એમ જ નહિ બને તે આપના તીર્થને બાધા થશે. દિવસે દિવસે સાધુઓનો સત્કાર ઓછો થશે.” Page #432 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ભગવાને જવાબ આપ્યો “ઇંદ્ર! આયુષ્ય વધારવાને કોઈ સમર્થ નથી. આ પછી ભગવાન સાડા છ માસ ન્યૂન ત્રીસ વર્ષ કેવળજ્ઞાન પર્યાય પાળી બાદર શુકલ, દેથાનના થા પાયામાં વતી પાંચ હુQાક્ષર કાળમાં નિર્વાણ પામ્યા. ભગવાનના નિર્વાણ વખતે હસ્તતરા નક્ષત્ર ચંદ્રસવત્સર, પ્રીતિવર્ધન માસ,નંદિવર્ધન પક્ષ, અશિષ દિવસ અને દેવાનદારાત્રિ હતી. ભગવાનની છેલ્લી પર્ષદામાં કાશી કેશલના રાજા તથા અઢાર ગણુ રાજાઓ હતા. ભાવ ઉોત જતાં રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત કર્યો અને ત્યારથી દીપાલિયર્વ પ્રવર્લ્ડ: દેવેએ ભગવાનના દેહને ચંદન કાષ્ઠની ચિતા રચી અગ્નિસંસ્કાર કર્યો. ઈદ્રો ભગવાનના અવશે લઈ ગયા. લેક ચિતાની ભસ્મ લઈ ગયા. અને ભગવાનના અગ્નિસંસ્કારના સ્થાને મેટે ખાડે પડે. દેએ ત્યાં રત્નમય સ્તૂપ ર. આમ શ્રમણ ભગવાન મહાવીરે ત્રીસ વર્ષ ગૃહસ્થપણામાં અને બેંતાલીસ વર્ષ વ્રત પર્યાયમાં એમ કુલ ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં નિર્વાણ પછી અઢી વર્ષે મહાવીર ભગવાનનું નિર્વાણ થયું. ૧, આ તરફ ગૌતમસ્વામિ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી પાછા ફરે છે તેવામાં તેમણે ભગવાનના નિર્વાણુના સમાચાર સાંભળ્યા. તેમને સખ્ત આઘાત લાગ્યું. તે ધીર, ગંભીર અને વૃદ્ધ હોવા છતાં બાળકની પેઠે રડતાં રડતાં બોલ્યા “હે ભગવન! જાણતાં છતાં એક દિવસ માટે મને જુદે પાડ. હું શું તમારા મોક્ષ સુખમાં ભાગ માગત કે તમારી પાછળ છેડે પકડી આવત. હે ભગવન! હું હવે ભદન્ત કહી કેને પ્રશ્નો પુછીશ. અને મને ગૌતમ કહી કેણ બેલાવશે. હે ભગવન! આપ વિના પરતીર્થિઓથી જગત ઘેરાશે. ડીવારે વિચારે ૫ લીધે. મારે રાગ એક પક્ષી છે. હું રાગી અને ભગવાન વિસગી છે, તે તર્યા અને હું અહિં રહ્યો. રાગ સંસારનો હેતુ છે. આમ વિચારધારા શુદ્ધ માર્ગે વળી. અને ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી તેમણે કેવળજ્ઞાન ઉપાર્યું. કેવળજ્ઞાન બાદ બારવર્ષ જગતમાં વિચરી ગૌતમસ્વામિએ કેને પ્રતિબોધ આપે. અને અંતે એક માસનું અણુર્ણ કરી સિદ્ધિ પદ પામ્યા. ગૌતમસ્વામિના મેક્ષે ગયા બાદ શાસનને સુધમવામીએ સંભાળ્યું. અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી જંબુસ્વામી શાસનની સંભાળ લઈ ભવ્ય જીને પ્રતિબધી મુકિતપદને પામ્યા. છે દેવાધિદેવ શ્રી મહાવીર ચરિત્ર સંપૂર્ણ. છે. દસમું પર્વ સંપૂર્ણ ; Page #433 -------------------------------------------------------------------------- ________________ લઘુ ત્રિષષ્ટિ રાલાકા પુરૂષ ચરિત્રને અંતે આપેલ પ્રશસ્તિ. ગણધર ભગવત સુધૌરિ દીર્ઘાયુષી હોવાથી ભગવાન મહાવીરે તેમને શાસનનું સુકાન માંગ્યુ. તેમણે તે વીસ વર્ષોં સભાળ્યું. અને ત્યારબાદ તેમની પાટે ૨ જંબુસ્વામિને સ્થાપન કર્યાં. જંબુસ્વામિ ભગવાન મહાવીરના નિર્વાણુમાદ ચાસઠ વર્ષે તેમની પાટે ૩ પ્રવરવામિને સ્થાપી નિર્વાણુ પામ્યા. આ પછી જ શય્યંભવ સ્વામિ, ૫ યશેકૃરિ - સંભૂતિવિજયજી, તથા ભદ્રમાઝુસ્વામિ, છ સ્થૂલિભદ્રસ્વામિ, ૮ આ મહાગિરિ ને આયુષુસ્તિ, હું ગુસ્થિત. ૧૦ સુપ્રતિબદ્ધ, ૧૧ ઇન્દ્રદિન્ત, ૧૨ દિન્તસૂરિ, ૧૩ સિદ્ધગરિ, ૧૪ વરવામિ, ૧૫ વજ્રસેનગરિ, ૧૬ ચંદ્રસૂરિ, ૧૭ સામતભદ્રસૂરિ, ૧૮ નડદેવપૂરિ, ૧૯ પ્રદ્યોતનસૂરિ, ૨૦ માનદેવસૂરિ, ૨૧ માનતુંગસૂર, ૨૨ વીસૂરિ, ૨૩ જદેવાર, ૨૪ વિકસૂરિ, ૨૫ નર્મસિદ્ધસૂરિ, ૨૬ સમુદ્રસૂરિ, ૨૭ માનદેવસૂરિ, ૨૮ વિષ્ણુધપ્રઞરિ, ર૯ 'જયાનંદસૂરિ, ૩૦ વિપ્રભસૂરિ, ૩૧ યાદેવસૂરિ, ૩૨ પ્રદ્યુમ્નસૂરિ, ૨૩ માનદેવસૂરિ, ૩૮ વિમળચંદ્રસૂરિ, ૩૫ ઉદ્યોતનસૂરિ, ૩૬ સવ'દેવસુર, ૩૭ દેવસૂરિ, ૩૮ સદેવમૂર્તિ, ૩૯ શ્રીયÀાભદ્રસૂરિ, ૪૦ નેમિચંદ્રસૂરિ અને મુનિચંદ્રસૂરિ, ૪૧ અજિત દેવસૂરિ, ૪૨ વિજયસિંહરિ, ૪૩ સેામપ્રભસૂરિ અને મણિરત્નસૂરિ, ૪૪ જગચ્ચંદ્રસૂરિ, ૪૫ દેવેન્દ્રસૂરિ, ૪૬ ધમ ઘેષમૂરિ, ૪૭ સામપ્રભતિલકસૂરિ, ૪૮ દેવસુંદરસૂરિ, ૪૯ સામસુંદરસૂરિ, ૫૦ મુનિનુંરપૂરિ, ૫૧ રત્નશેખરસૂરિ, પર લક્ષ્મીસાગરસૂરિ, ૫૩ સુમતિસાધુસૂરિ, ૫૪ હેવિમળસૂરિ,પપ આનંદવિમળસૂરિ, ૫૬ વિજયદાનસૂરિ, ૫૭ અકખર પ્રતિાધક હીરવિજયસૂરિ, ૫૮ વિજય સેનસૂરિ, ૫૭ વિજયદેવસૂરિ, ૬૦ વિજયપ્રભસૂરિ, ૬૧ વિજયરત્નસૂરિ., આ વિજયરત્નસુરિના શામન-રાજ્યમાં કૃપાવિજ્યના શિષ્ય જેમણે વિજયપ્રભસૂરિના હસ્તે ઉપાધ્યાય પદ મેળવ્યુ હતું તે મેઘવિજયજીએ કાઠારી વનરાજની વિનતિથી વિનયવિદ્યાસરૂપ આ લઘુ વિર્ષાની રચના કરી. તેમની ગુરૂ પરપરા આ પ્રમાણે છે ગન્તએથી પૂજાતા અને અકખરને પ્રતિખાધ કરનાર હીરવિજયસૂરિ થયા. તેમને કુનવિજય ઉપાધ્યાય નામના શિષ્ય થયા. આ કનકવિજયજીને શીવિજય અને તેમને મવિજય, સિદ્ધિવિજય અને કૃપાવિજય નામના ત્રણ શિષ્ય થયા. આ ક્રુપાવિજયના શિષ્ય મેઘવિજય ઉપાધ્યાયે જિનેશ્વર ભગવાનના ચરિત્રથી પવિત્ર લઘુ ત્રિષષ્ટિ રચ્યું. ૧ પ્રશ્નતિમા ૨૯મે મ્લાક ત્રુટક હાવાથી ર૯ થી ૩૬ સુધીની પટ્ટ૫ ૫ગના આચાર્યાંનાં નામ નથી. પરંતુ ધસાંગજી ગણિકૃત અને વિજયજીકૃત પટ્ટાવળીમાં તે નામો લીધાં છે. £*********TUTTUA*****THUITĘ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર સંપૂર્ણ. પૂર્વ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦, LI M/MAN PMID Page #434 -------------------------------------------------------------------------- ________________ મહાવીરરવામિએ કરેલ ચોમાસાનાં સાલવાર સ્થાન. કેવળજ્ઞાન પહેલાં.” ચાતુમસ, સ્થળ. વિક્રમ પૂર્વ સંવત ચાતુર્માસ. સ્થળ વિકમ પૂર્વ સંવત. 21 વાણિજયગ્રામ ૪-કલ્ય 1 અસ્થિગ્રામ 512-511 22 રાજગૃહી 491-40 2 રાજગૃહી 511-10 23 વાણિજ્યગ્રામ 490-489 , 3, ચંપાનગરી 510-509 ર૪ રાજગૃહી 489-488 4 પૃષચંપા 509-508 25 મિથિલા 488487 5 દિલનગરી 508-507 26 મિથિલા 487-486 6 ભદિલનગરી 507-506 મિથિલા 486485 7 આલંભિયાનગરી 506505 28 વાણિજ્યગ્રામ 485-484 8 રાજગૃહીં 505-504 29 રાજગૃહીં 484-483 9 અનાર્યદેશમાં 50-503 30 વાણિજ્યગ્રામ 483-482 10 શ્રાવસ્તી 503-502 31 વૈશાલી 480-481 11 વૈશાલી 502-201 32 વૈશાલી 481-480 - 12 ચંપા 50-500 33 રાજગૃહી 482-479 13 મધ્યમાં 500-4 34 રાજગૃહી 479-478 “કાળજ્ઞાન બાદ 35 વૈશાલી 89-899 14 વૈશાલી 49-48 36 મિથિલા 477476 15 વાણિજયગ્રામ 49497 37 રાજગૃહી 47-475 16 રાજગૃહી 475-474 497-496 38 રાજગૃહી 17 વાણિજ્યગ્રામ - - 474-473 496-495 39 મિથિલા 18 રાજગૃહી 495-494 40 મિથિલા 473-472 19 રાજગૃહી 94-43 41 રાજગૃહી * 472-471 વૈશાલી 493-42 42 પાવાપુરી , 471-470 અહિ જે સાલનાં નામ આપ્યાં છે તે પુ. 5. કલ્યાણવિજ્યજી ગણિવરકૃત ‘શ્રમશું ભગવાન મહાવીર' નામના પુસ્તકને અનુસરીને આપ્યાં છે. '.