________________
જ આવા !
૧૭૫ વિરાવા લાગી . હવા શેડ તેના ઉપર આકયા છે અને તે દિવસે ઠે જ શું થશે? તે વિચારતા તેને આધાર આવ્યા તેણે નક્કી કર્યું કે આ બાળાને
ન મ ટ ડેડી નહિ શેઠ કામપ્રસગે બહાર ગયા મૂલાએ ચંદનાને કેશપાસ કામને જણાવી મુવી નાખે. કારક આ મોડક કેશસ્પશે શેઠને મોહિત બનાવ્યા હના બા પર તે તેને પરમ પુલ બેડી નાખી ખુબ મારી અને પિતાના પરિવારને ક કે “ને ર થી કાઈ કહેવું નહિ'શેઠ ઘેરે આવ્યા અને વિમા બાદ ચદનાની
પર પુછો પ કે ઉત્તર આપે નહિ બીજે ત્રીજો દિવસ ઘતાં શેઠને અકળામણ છે અને પાચ દના કય છે ?'એક વૃદ્ધ દાસીએ શેઠાણીને ભય ત્યછ બધી વાત ધાને બી 2 પાઠ અને મુડિત કરેલ મસ્ત વાળી ચંદનાને જોઈ રહી પડ તેમજ તેને રાવ સેડામા જાય તો બીજી કઈ હોતુ તેથી બાકળા આપ્યા અને એડી તાડગને કાર બોલાવવા ગયા રે દના બારણુ વચ્ચે ઉભી હતી. અને અનેક વિચાર કરતી હતી તેના મનમાં પોતાની ચંપાનગરી, માતા અને દાસીપણાના
પે તથા આજ અરઝામ “ગગન પધારો! પધારે!” ના અવાજે કાને પડયા. નંદના બાવાનને કા “દીનાનાઘ! પધારોને મારા ઉપર કૃપા કરે!” ભગવાન પધાર્યા વદ- માણે ઈ નાંખો ન પિતાના અભિગ્રહનું મળતું આવ્યું પણ એક આસુ ખુટતા દેખી ભગવાન પાછા ફર્યા એ દના કે ડુસકે રડી પડી અને બોલી “હે ભગવાન! હું અવી હતભાગી છે કે પિતા, માતા, રાજય સીધો ત્યજા કોઈએ મને આશ્વાસન ન અ. અને દીનાનાથ! આપ પણ મને કૃતાર્થ કર્યા વગર ચાલ્યા જશે?” ભગવાન પાછા ફમાં હવે તેમના અશિ૭મા કાઈ ઓછાશ ન હતી. તેમણે હા પ્રસાય ચ દનાએ બાફા વહાવ્યા. દેવદુભિ ગઈ. અદાન અદાદાના ની ઉદઘોષ, થઈ વસવૃષ્ટિ આકશમાથી ઉગરા. આમ પંચ દિવ્ય પ્રગટ થયાં. સૌ કોઈ મોટુ કે નાનુ ધનાવહને ઘેર બાજુ રાજા અને મૃગાવતી પણ ભગવાનના અભિગ્રહ પૂરા કરનારને નિરખવા અને તેના
થી પાવન થયા ત્યા આવ્યાં મૃગાવતીએ ચંદનાને જોઈ જેતા ભેટી પડી અને પુત્રી! મુવી! કહી ઇસકે કુસકે રોવા લાગી અને કહેવા માંડયું “હે પુત્રી! તુ અહિ કયાથી અને
માં તારી દશા શાથી?” ચંદનાએ પિતાને સર્વવૃત્તાન્ત કો મૃગાવતી ચદનાને ઘેર લઈ ગઈ. સુષ્ટિ ધનાવહ શેડને સોપી અને ઇન્દ્ર તે વખતે કહ્યું “ચ દાના ભગવાનની પ્રથમ સાવી થશે. સ ભગવાનના કેવળજ્ઞાનના દિવસની પ્રતીક્ષા કરતા અને ચદનાની પ્રશંસા કરતા રવસ્થાને ગયા
કેશાબીથી ભગવાન વિહાર કરી સુમ ગલ થઈ સુરછત્તા ગામ પધાર્યા અહિં ભાયલ નામને વાણિ યાત્રાએ જતો હતે તેણે ભગવાનને દેખી અપશુકન માન્યા અને ભગવાનને મારવા તલવાર ઉપાડી પણ સિદ્ધાથે તેની તલવારથી જ તેને ભોગ લો
સુક્ષેત્રથી પાલક આદિ ગામોમાં વિહાર કરી લાગવાન ચંપાનગરી પધાર્યા અને ત્યા ચામાસી તપ કરી કવાતિદત્તની યજ્ઞશાળામાં ચોમાસું રહ્યા અહી માણિભદ્ર અને પૂર્ણભદ્ર