________________
4૪
[ લઘુ વિષષ્ટિશલાકા પુરુષ તેમની અધિકસમૃદ્ધિ અને પિતાની હીન સમૃદ્ધિને વિચારીને હું તેમના જે જાઉં તેવું નિયણું બાંધ્યું. પાંચમે ભવ-દશમાં દેવલેમાં દેવ. ' . - - - -
શ્રીવિજય અને અમિલતેજ મૃત્યુ પામી પ્રાણત નામનાદશમા દેવલાકમાં સુરિશ્વતાવત’ અને નંદિતાંવ વિમાનના સ્વામિ મણિ ચૂહે અને દિવ્યગ્રૂડના દેવતા થયા. અને પિતાનું વિશ સાગરેપમનું આયુષ્ય સુખપૂર્વક નિગમન કરવા લાગ્યા. “ છઠ્ઠો ભવ' અપરાજિત બળદેવ. :
જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામના વિજયમાં સુભગ નામે નગરી હતી. આ નગરીમાં તિમિતસાગર નામે રાજ‘રાજ્ય કરતા હતા. તેને વસુંધરી અને અનુદ્ધી નામે બે રાણીઓ હતી શ્રી શાંતિનાથ ભગવાનને જીવ જે પૂર્વ ભવમાં અમિલતેજ હતું તે પ્રાણુત દેવકથી ચ્યવી સુધરીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. વસુંધરી રાણીએ બલદેવના જન્મને સૂચવનારાં ચાર સ્વમ જોયાં. પૂર્ણ માસે સુવર્ણ કૌતિવાળા પુત્રનો જન્મ આપે. માતપિતાએ તેનું નામ અપરાજિત એવું પડ્યું. થોડા સમય પછી શ્રી વિજયને જીવ પણ દેવલોકમથી ય અનુદ્ધરોની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. અદ્ધરા રાણુએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત વસ દેખ્યાં. અવસરે ‘શ્યામ કૌતિવાળા પુત્રના જન્મ આપે. અને જેનું નામ રાજાએ અનંતવી પાડયું. આ બને બાંધવા થોડા સમયમાં શાસ્ત્રોને શીખ્યા અને કામીજનના કામણરૂપ ચૌવનવયને પામ્યા. . .
'એક વખત અતિશયવાળા સ્વયંપ્રભ નામના આચાર્ય ત્યાં પધાર્યો. સ્વિમિંત સાગર રેજા તેમને વાદી યથાસ્થાને છે. ‘મુનિએ ધર્મદેશના આરંભી. તેમાં જણાવ્યું કે “કોધ-માન-માયા લાભને ત્યાગ કરવો જોઈએ. કારણકે આ કષા જીવને ચાર ગતિમાં રખડાવે છે. આ પ્રસંગે તેમણે મિત્રાનંદની 'કથા પણ કહી. 'રાજા આથી પ્રતિબધ પામે. અને લેણે અનંતવીને રાજ્ય સેંપી દીક્ષા ગ્રહણ કરી. પ્રાતે કોઈક વિરાધનાથવાથી મૃત્યુ પામી ચમરેન્દ્ર થો:અનંતવીયપિતાના ભાઈ અપરાજિત સાથે રાજ્યધુરાને વહન કરે છે તેવામાં એક અવસરેન્નારદષિાતેની સભામાં પધાર્યા. અનંતવીર્યને અપરાજિત, એબી અને કિરાતી દાસીઓમાં ગાનતાનમાં મસ્ત હતા. તેમણે નારદને આદરસત્કાર ન કર્યો. નારદને આથી માઠું લાગ્યું. અને તે દમિતારિ પ્રતિવાસુદેવની સભામાં પહm દમિતારિએ નારદના કુશળબસમાચાર પૂછયો અને પૂછયું કે, ” હે મહર્ષિ! મારે ત્યા હોય અને બીજે હોય એવી કઈ અપૂર્વ વિસ્ત આપે જોઈ છે ખરી?. નારદે કહ્યું, “હું આજે સુભગાખા નગરીમાં ફરફરતા હતા. ત્યાં બબરીકા અને કરાતી નામની નર્તકીઓ એવું સુંદર નૃત્ય કરતી હતી કે હૈંને જેનારીનું સર્વ ભૂલી જાય. આવું મેં કઈ જગ્યાએ જોયું નથી. ખામી હોય તો તમારે ત્યાં આપી છે નારદ મિતારના પૂરદયમાં શયંક નાંખી “અન્યત્રે વિદાય થયા. દમિતારિએ અનંતવીર્યને ત્યાં દુલ મેકિલ્યા અને કિરાતી તેથા અંબરીની માગણી કરી ડાહ્યા અને તવોચે દતને કહ્યું, “હમણાં તું એ