________________
તીર્થસ્થાપન બાદ ]
se ઈન્દ્રભૂતિની ઉમર આ વખતે પચાસ વર્ષની, અગ્નિભૂતિની છેતાલીશ વર્ષની અને વાયુ ભૂતિની બેંતાલીશ વર્ષની હતી
ચોથા વિદ્વાન વ્યક્ત કેલ્લાગ નિવેશના રહીશ હતા તેમનું ગોત્ર ભારદ્વાજ હતું અને તે પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા આ વખતે તેમની ઉંમર પણ પચાસ વર્ષની હતી. અને તેમને શિષ્યવર્ગ પાસે છાત્રને હતે.
પાંચમા વિદ્વાન સુધમાં કલાગ સર્વેિશના રહીશ અગ્નિસ્થાન ગોત્રવાળા બ્રાહ્મણ હતા. તેમની માતા ભદ્રિકા અને પિતા ધમ્મિલ હતા તેમની ઉંમર પચાસ વર્ષની અને શિષ્યોને સમુદાય પાચને હવે
મૌર્ય સંનિવેશના વતની છઠ્ઠા મૈયના પિતા ધનદેવ અને માતા વિજ્યદેવી હતાં તેમનું નેત્ર વાશિષ્ટ હતું તેપન વર્ષની ઉમર ધારણ કરનારા તેમને તે વખતે સાડાત્રણસો વિદ્યાર્થીઓ હતા
મિથિલાના વતની આઠમા અકપિત અડતાલીશ વર્ષની ઉમરના, ત્રણસો વિદ્યાર્થીવાળા અને ગૌતમ ગોત્રીય દેવ પિતા અને માતા જયંતીના પુત્ર હતા
નવમા અચલબ્રાતા કેશલના વતની, હારિતગોત્રીય બ્રાહ્મણ હતા તેમની માતા નંદા અને પિતા વસુ હતા આ વખતે આમની ઉમર નેંતાલીશ વર્ષની હતી અને વિદ્યાર્થીઓને પરિવાર ત્રણસને હતે
દશમાં વસ્ત્રદેશના બિક ગામના રહીશ મેતાર્ય કૌડિન્ય ગોત્રીય બ્રાહ્મણ હતા તેમની માતાનું નામ વરૂણદેવા અને પિતાનું નામ દત્ત હતું. આ વખતે તેમની ઉમર છત્રીસ વર્ષની હતી અને વિદ્યાર્થીઓને સમૂહ ત્રણસોને હતો
અગ્યારમાં રાજગૃહના વતની પ્રભાસ કૌડિન્ય રીય બ્રાહ્મણ હતા તેમની માતાનું નામ અતિભદ્રા અને પિતાનું નામ બલ હતુ આ વખતે એમની ઉમર સોળ વર્ષની હતી. પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રિભૂતિ
સૌ પ્રથમ ઇન્દ્રભૂતિએ લકેના મેહે ભગવાન મહાવીરની દેશનાની પ્રશંસા અને સર્વજ્ઞતાના સમાચાર સાભળ્યા ઇન્દ્રભૂતિને મગજમાં એ ખ્યાલ હતો કે મારાથી કોઈ બીજે વિદ્વાન છે જ નહિ. આથી તેને લેકેના વચન ઉપર વિશ્વાસ ન બેહે અને તે ભગવાનના સમવસરણ તરફ શિષ્ય સહિત ઉપચો રસ્તામાં જેને જેને પૂછતો તે સર્વ ભગવાનની વધુ ને વધુ પ્રશંસા કરતા આમ સમવસરની નજીક આવતા ઇન્દ્રભૂતિનું હૃદય સહેજ બળવા લાગ્યું અને તેને મનમાં થયું કે કદાચ મારા કરતાં મોટે વિદ્વાન નીકળશે ને હું હારીશ આજ સુધી મેળવેલી આબરૂ ઇ બેસીશ. આ વિચાર ૧મળમાં તે સમવસ-ણના દ્વારે આવ્યો. સમવસરણને જતાં તેની ખુમારી સાવ એકી થઈ અને પિતાની લડાઈ બદલ પસ્તા કરે છે તેટલામાં ભગવાને “હે ઈન્દ્રનિ ગૌતમ નમને