SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ . આશ્ચર્ય પામેલા લક્ષ્મણે કહ્યું: ‘હું અધુ ! મેં એવા સિંહનાદ કર્યો જ નથી, જરૂર કાઇ માયાવી પુરુષે એવા સિહનાઇ કર્યાં હાવા જોઈએ માટે આપ હવે પાછા જાય. ત્યાં સીતાજી એકલાં છે ૪૨ લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ પાછા વળ્યા. આવીને જુએ છે,તે સીતાજી તેમને જણાયાં નહિ એક ખાજુ જટાયુ મરવાની અણી ઉપર હતેા રામે જટાયુને નવકારમત્ર સભળાવ્યેા નવકારમંત્રના પ્રભાવે તે જટાયુ મરીને મહેન્દ્રકલ્પમાં દેવતા થયા અહિ રણભૂમિમાં લક્ષ્મણે ખરના અનુજ મંત્રિશિરાના વધ કર્યો' દરમ્યાન પાતાળલકાના રાજા ચંદ્રોદર રાજાના પુત્ર વિરાધ સૈન્ય લઈ ત્યાં આવી પહોંચ્યા તેણે લમણુને કહ્યું: આ રાક્ષસાએ મારા પિતાને પાતાળલકામાંથી કાઢી મૂકયા છે એટલા માટે તેઓ મારા શત્રુ છે તે હવે એ રાક્ષસ સાથે અવશ્ય * યુદ્ધે કરીશ.” આ હવે મર અને લમણુ વચ્ચે દાણ જગ જામ્યા અરસામાં આકાશમાંથી માકાશવાણી થઈ કે ‘પ્રતિવાસુદેવ કરતાં પણ ખર ઘણા જ બળવાન છે. આ વાતની જાણ થતાં જ લક્ષ્મણે ખરતુ માથુ છેદી નાખ્યું ખરના મરણુ ખાઃ ખનેા ભાઈ લડવા આા, પરંતુ લક્ષ્મણે એને પણુ વધ કર્યો સાથે લક્ષ્મણ્ યુદ્ધ કરીને લક્ષ્મણુ પણ વિરાધ સાથે રામની પાસે આવ્યે લક્ષ્મણે શ્વેર્યું કે રામની આંખમાં આંસુ ભરાઈ ગયાં છે. લક્ષ્મણ તરત જ પામી ગયા કે સીતાના હરણુથી રામ એ બાકળા મની વિલાપ કરી રહ્યા છે લક્ષ્મણે આથી રામને આશ્વાસન આપવા માંડ્યુ. આ ઉપરાંત વિરાધે પાતાના શૂરવીર સૈનિકાને સીતાની શૈાધ માટે ચારે દિશા ભણી દાડાવ્યા. સૈનિકે ચારે દિશા જોઈ વન્યા કિન્તુ સીતાનેા પત્તો તેમને લાગ્યું નહિ આથી તેઓ નિરાશ ને લક્ષ્મણ પાસે પાછા આવ્યા. વિરાધે રામ અને લક્ષ્મણુને પાતાળલંકા આવવા જણાવ્યુ. રામ અને લક્ષ્મણુ પાતાળ લકામાં આવ્યા પાતાળલંકામાં ખરા પુત્ર સુદ ગાદી પર હતા. રામ અને લક્ષ્મણે સુંદને ગાદી પરથી ઉઠાડી મૂકયા ને એમણે સુંદને લંકા તરફ હાંકી કાઢી. સુગ્રીવની શરમસ્થા અને રામની મદદ હવે આ ખાનુ સુગ્રીવના દુશ્મન સાહસતિએ તપ કરી પ્રતારણી વિદ્યાની પ્રાપ્તિ કરી અને તે પ્રતારણી વિદ્યાના પ્રભાવે ધારે તેવું સ્વરૂપ ધારણ કરી શકવા લાગ્યા. આ વિદ્યાના મળે સાહસગતિએ સુગ્રીવનું રૂપ ધારણ કર્યું " અને કિષ્ઠિ ધાપુરી પાસે આવ્યા. જે વખતે સુગ્રીવ ક્રીડા કરવાને ઉદ્યાનમાં ગયા હતા તે વખતે તારાદેવીથી સુથેાભિત એવા અંત:પુરમા એણે પ્રવેશ કર્યો. ઘેાડીવારમા સાચા સુગ્રીવ ઉધાનમાંથી પાછે, સૂર્યાં, સાચા સુગ્રીવને અટકાવી દ્વારપાળાએ કહ્યુ કે ' સુગ્રીવ રાજા તે અંદર ગયા છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy