SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્રસ્તાવના - પૂર્વકન કરવામાં આવે છતાં આપ સાપ જે પ્રવૃત્તિ થાય તેને સંસ્કાર ખે છે - સંસ્કારના અતિ પ્રજાતિ રીતિ સર્વ એઈવાચી શબ્દો છે. પ્રત રાખી અને દુઃખના ત્યાગને ઝંખે છે. તેમજ બાળક જન્મતાં બા વિના સ્તનપાન કરે છેઆ સર્વ ભવભવના સંસ્કાર છે. તે જ પ્રમાણે આર્યા હત્તમાં જનાર પ્રત્યેક પ્રાણી જતાં જતાં પણ ધર્મમાગે વિના પ્રયત્ન ડાય છે ને તેની સતિને પ્રતાપ છે. આથી જ શાસમાં ધર્મના મુખ્ય સાધનોમાં આર્યદેશમાં જન્મવું તે પ ર ભાગ્ય સૂચક જણાવ્યું છે. હારતીય સંસ્કૃતિ એટલે ધનસંસકૃતિ. તેનું શહેરથી માંડીને નાનામાં નાનું ગામડું કે નાનામાં નાનું રઘળ ધર્મ પ્રતીક વિનાનું નહિ હેય. કઈ જગ્યાએ શિવનું મંદિર તે કે જયા મહાદેવનું સ્થાનક અને છેવટે દેવદેવીને ગોખલે પણ જયા વિના નહિં રહે. પસંસ્કૃતિ ભારતમાં વેદધર્મ-છાદાણ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધધર્મથી વિત છે. અને તે બ્રાહ્મણરાંતિ–વેદસંસ્કૃતિ અને શ્રમણસંરતિના નામે રૂઢ બનેલ છે તે પમના-બાદલ ધર્મના સંચાલકે બ્રાહ્મણે હેવાથી તે બ્રાહ્મણ સંસ્કૃતિના નામે અને નિયમ તથા બૌદ્ધર્મના વિરાટ પરિપાલકે શમણ હોવાથી શ્રમણ સંસ્કૃતિના નામે પ્રસિદ્ધ છે. આ ત્રણે ધરૂપ બને સંસ્કૃતિએ ભારતવર્ષને ચિંતનપ્રધાન, પરોપકારી અને પરમાર્થી બનાવેલ છે. પ્રાચીનકાળથી આપણે જાણીએ છીએ કે પૂર્ણ રાજયઋદ્ધિ અને વૈભવ છતાં તે સર્વ અગી જગતરિસ્થતિનું પરિશીલન કરતા અને અપસાધને જીવન નિહ કરતા રાજર્ષિઓને ભારતને ખોળે ટેટો નથી પડો. વચનસિદ્ધિ અને સુવાસિદ્ધિ જેવી મહાન લબ્ધિઓને ધારણ કર્યા છતાં ઘર ઘર ભિક્ષા માગી જીવન નિર્વાહ કરી નિરીહભાવે લોકોને ઉપદેશ આપતા ત્યાગીએ ભારતની વસુધરામાં સદાકાળ રહ્યા છે. ધર્મની ખાતર કોડની મિલ્કત અને રાજ્યના રાજ્ય કુરબાન કરનારા હજારે માન ભારતવર્ષના ઈતિહાસમાં ઠેર ઠેર સેંધાએલા છે. આ સર્વ પ્રતાપ જે કોઈનો હોય તે તે ભારતની ધર્મ સંસ્કૃતિને. ભારતમાં સેંકડે અને હજારે ધર્મભેદો હોવા છતાં તે ધર્મથી જરૂર કોઈ ને કોઈ લાભ જ છે, તેમજ તે સર્વભેદ બ્રાહ્મણુસકૃતિ અને શ્રમણરતિમાં સમાઈ જાય છે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ આ ત્રણે ધર્મમાં જૈનધર્મનું વધુ વિશિષ્ટતર તે એ છે કે બીજા ધર્મોનાં પરાવર્તનેએ તેના મૂળની સમગ્ર કાયા પલટી છે. જ્યારે જૈનધર્મે ફેરફાર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy