SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ લાગ્યાં. તેણે શાંગકુમારની સહાય મેળવી અને, કમલમેલાના ઘરસુધી સુરંગ શેડવી. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળે કમલમેલાને પ્રાપ્ત કરી લગ્ન કર્યા. આ વાતની કૃષ્ણને ખબર પડતાં શામકુમારને ઠપકે આખ્યો અને કહ્યું “નિભસેન એ આપણે ગત્રીય, છે નભસેનને કૃષ્ણ આશ્વાસન આપ્યું પણ નસેનનું સાગરચંદ્ર ઉપરનું વેર ન સમ્યું. પ્રદ્યુમ્નને વૈદભીંથી અનિરૂદ્ધ નામે પુત્ર થયો. તે બાણ નામના બેચરની ઉષા નામની પુત્રીને ગાંધર્વ વિવાહથી, પરણી ઉઠાવી જતાં બે હું અનિરૂદ્ધ ઉષાનું હરણ કરે છું. બાણ સૈન્ય સહિત સામે છે અને અનિરૂદ્ધને રાધે કૃષ્ણને ખબર પડતાં ત્યાં આવ્યા. ભયંકર યુદ્ધ થયું. અંતે બાણનો પરાભવ કર્યો. અને આ પછી કૃષ્ણ ઉષા સહિત અનિરૂદ્ધને લઈ દ્વારિકામાં આવ્યા. (૧૨) શ્રી નેમિવિવાહ, દીક્ષા અને કેવળજ્ઞાન. શ્રીનેમિકુમાર એક દિવસ ફરતા ફરતા કચ્છની આયુધ શાળામાં આવી પહોંચ્યા. તેમણે ત્યાં માટે શંખ દીઠા અને પહેરેગીરને પૂછયું કે “આ શું છે? તેણે કહ્યું “આ પાંચ જન્ય શંખ છે. અને તેને શ્રી કૃષ્ણ સિવાય કેઈ ઉપાડી કે વગાડી શકતું નથી. અરિષ્ટનેમિએ રમતમાત્રમા શંખ હાથમાં લીધું અને કૂકયો કે તુર્ત મેઘની જેમ ચારે બાજુ અવાજ ફેલા. સમગ્ર દ્વારિકાના લોક ક્ષોભ પામ્યા અને શ્રી કૃષ્ફ બે બાકળા થઈ બલદેવ સાથે આ શાળામાં આવ્યા તે ખબર પડી કે “અરિષ્ટનેમિએ શંખને વગાડ છે.” (કુણે વિચાર્યું કે “આજ સુધી હું એમ માનતો હતો કે મારા સિવાય વધુ કેઈ બળવાન નથી. પર્ણ અરિષ્ટનેમિએ મારા તે મને દર કર્યો છે. કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું “ચાલો આપણે મલ્લયુદ્ધ કરીએ નેમિકુમારે કહ્યું “ભૂમિ ઉપર આળોટવાવાળું મલ્લયુદ્ધ , આપણને ન શોભે છતાં બળની પરીક્ષા કરવી હોય તે, એક બીજાના હાથ વાળવાનું કરીએ. કૃષ્ણને આ વાત પસંદ પડી. તેણે પોતાને હાથ લંબાવ્યું. અરિષ્ટનેમિએ રમત માત્રમાં કમલ નાળ પેઠે કૃષ્ણુના હાથને-વાળી નાખ્યો. પછી નેમિકુમારે હાથ લાંબો કર્યો. કૃષ્ણ સર્વબળથી તેને વાળવા પ્રયત્ન કર્યો પણ રંચ માત્ર વળે નહિ. કચ્છ ઝાડની ડાળે વાંદરે લટકે તેમ નેમિકુમારના હાથે લટકી રહ્યો. આથી લેકે મનમાં બેલ્યા કે કણે પિતાનું હરિ નામ સાર્થક કરી વાતાવ્યું શ્રી કૃષ્ણ ઝાંખા પડ્યા. તેને મનમાં લાગ્યું કે “જરાસંઘ કંસ, શિશુપાલ વિગેરેની વધ અને આટલા આટલા પ્રયત્નોથી મેળવેલું રાજ્ય, નેમિકુમાર ધારશે ત્યારે મારી પાસેથી પડાવી શકશે. સુખ કે મજુરી કરે છે અને શાણે તેનું ફળ ભેગવે છે. મેં અનર્ધદાયક કષ્ટ ઉઠાવ્યું. અને ફળ તે. નેમિકુમારજ લેશે. તેવામાં, આકાશવાણી થઈ કચ્છ ખેદ ન કર! પૂર્વે નમિનાથે કહ્યું છે કે અરિષ્ટનેમિ, બાવીસમા તીર્થંકર થશે તે " નહિ લે. રાજ્ય કે નહિ પરણે રાણી.' -
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy