SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર 1 . ૧૧૫ સાંભળી દુઃખી થયા. અને નવે દશાઈ શિવદેવી, ભગવાનના સાત ભાઈ, શ્રી કૃષ્ણના અનેક પુત્ર, રાજિમતી, નન્દની છેદાએલા નાકવાળી કન્યા અને બીજી ઘણી સ્ત્રીઓએ દીક્ષા લીધી. કનકાવતી, રોહિણી, અને દેવકી વિના બધી સ્ત્રીઓએ સંયમ લીધું કે અનેક જાતના અભિગ્રહ લીધા. અને પોતાની કન્યાઓને પણ ન પરણાવવાનો નિયમ લીધે. કનકવતીને ગ્રહવાસમાં કેવલજ્ઞાન થયું અને તે ત્રીસ દિવસનું અણુસણું કરી મુકિત પદને વરી. , નભસેને સાગરચંદ્રને કરેલો ઉપસર્ગ. એક વખત ઉગ્રસેન પુત્ર નભસેન રમશાનમાંથી પસાર થતો હતો. તેવામાં તેની નજર શ્રાવકપણું લઈ પ્રતિમા ધારણ કરી રહેલ નિષધપુત્ર સાગરચંદ્ર ઉપર પડી. તેને જોતાંજ નભસેનને કેપ ચઢયો. અને બોલ્યો, “આ પાખંડી કમલમેલાને લઈ ગયો અને હવે મોટું ધ્યાન ધરી બેઠા છે. તેણે તેના માથા ઉપર ઘડાને કાંઠલો મુકો અને અંદર અગારા ભર્યા. સાગરચંદ્ર નિશ્ચળ રહે. અને તે ત્યાં જ મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે ગ. ઈન્દ્ર દેવલોકમાં કરેલ કણ પ્રશંસા અને દૈવી ભેરીની પ્રાપ્તિ. ઈન્ડે સભામાં કહ્યું કે “શ્રી કૃષ્ણ દેવને તજીને ગુણનું કીર્તન કરે છે અને અધમ યુદ્ધ લડતે નથી.” એક દેવને આ વચન ઉપર વિશ્વાસ ન બેઠો. તેથી તે મા બણબણુતા અને ગંધમય મરેલા કુતરાનું રૂપ વિકુવી રથ ઉપર બેસી જતા કરતા માર્ગમાં પડયો. લોકે મેં ઢાંકી દુર્ગન્જથી બચવા પ્રયત્ન કરતા હતા. શ્રી ક કો બીજું તે ઠીક પણ કુતરાને દાંત સુદર મોતીના દાણા જેવા છે.” * આ પછી દેવે કશુને અશ્વ હર્યો. સૈનિકે તેની પાછળ પડયા. તેણે તેમને કરી લીધા. કૃષ્ણ પિતે નજીક આવ્યા. અશ્વ હરનાર પગપાળે લડતે હતે પોતે રથમાં બ્લા હતા આથી કણે અશ્વ હરનારને કહ્યું “ તું રથમાં બેસી વડે કાર કે હું રથમાં બેઠા છે. સામાએ કહ્યું “મારે રથ, હાથી, ટેઈની જરૂર નથી. ચાલ હવું હોય તે આપણે પીઠથી લડીએ, કણે કહ્યું તું છતતે હોય તે ભલે તે મારે એવું નીચ યુદ્ધ ખપે નહિ દેવ પ્રસન્ન થશે. અને સાચું રૂપ વિકુવી ને કહેવા લાગે, 'કે “ઈન્ડે તમારી જેવી પ્રશંસા કરી હતી તેવાજ તમે છે. માટે પ્રશ્ન થયો . કક વરદાન માગે, કોણે કહ્યું દ્વારિકામાં ઉપદ્રવ ન થાય તેવી કોઈ વસ્તુ આપ. ર અને હું આ તમને એક લેરી આપું છું. તે શેરી નગરમાં વગાડજે એટલે નગરમાં ઠાઈ : કે ઉપસર્ગ નહિ થાય. ત્યારબાદ દેવ અંતર્ધાન થયો. અને કુ વાને કહા. - શ્રી કૃણ છ છ મહિને આ ભેરી વગટાવતા અને દ્રાક્ષ નિરૂપદ હા લેરી પાલકને લોભ લાગ્યો. તેણે ભેરીના ટુકડા દ્રવ્યથી અને વેશ્યા. અને તેને કાને બનાવટી ટુકડા જોયા. આમ જતે દિવસે ભેરી નામી નીવડી. મને આ . પડતાં તેનો નાશ કર્યો. અને અઠ્ઠમ તપ કરી ફરી બીઝી છે . આ પત્ર :ધનવંતરી અને વેતરી નામના બે વિવોને વ્યાપની કિ મા દાઇ તા. ૧-૪ તરી પાપવાળી ચિકિત્સા કરતું હતું. અને વરદા નિ િિિરટા ક હ હ .
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy