SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] ૧૧૭ ત્રણસો સાઠ યુદ્ધ ખેલ્યાં પણ તેમાં કોઈ દિવસ આટલે થાક લાગ્યો નથી.” ભગવાને કહ્યું “આજે તમે ઘણો થાક ઉતાર્યો છે અને કર્મમળ ઓછો કર્યો છે. કારણકે તમે આ વદનથી ક્ષાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે તેમજ સાતમી નારકીનું આયુષ્ય ત્રીજી નારકીએ લાવ્યા છો. કણે કહ્યું “ભગવાન જે આમ છે તે હું ફરી એક વાર વંદન કરું અને મારું નરકનું આયુષ્ય સર્વથા જાય.” ભગવાને કહ્યું “એ સમય ગયે. અત્યાર સુધી તમે કરેલ વંદન ચઢતા પરિણામવાળું નિષ્કામ ભાવ વંદન હતું. હવે ઈચ્છાપૂર્વકનું દ્રવ્ય વંદન થશે વીરાએ તમારી સાથે સર્વ સાધુને વાવા છતાં દ્રવ્યવદન હોવાથી તેને ખાસ લાભ મળ્યો નહિ. તેણે તે કેવળ તમારું અનુકરણુજ કર્યું છે.” ભગવાને દેશનામાં આઠમ, ચઉદશ, વિગેરે પર્વનું મહામ્ય વર્ણવ્યું કણે ભગવાનને કહ્યું “બધાં પર્વે ઉત્તમ છે. પણ હું રાજકાર્યમાં વ્યગ્ર હોવાથી તે બધાં આરાધી શક તેમ નથી તે કોઈ એક મહાન પર્વ બતાવે. ભગવાને મૌન એકાદશી બતાવી અને કહ્યું કે આ દિવસે જિનેશ્વર ભગવાનનાં દેઢ કલ્યાણક થયાં છે. આ દિવસની મૌન સહિત ઉપવાસથી કરાયેલ આરાધના કલ્યાણકારી છે. આ પછી કૃષ્ણ મૌન એકાદશી આરાધવા માંડી. હણુ ઋષિ. A દંઢણષિ એક ઘેરથી બીજે ઘેર ફરે છે. પણ યોગ્ય ભિક્ષા ન મળવવાથી પાછા ફરે છે. અને ઉપવાસ ઉપર ઉપવાસ આદરે છે. એક વખત કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે કંઠ ને ભિક્ષાનો અંતરાય કેમ છે?” ભગવાને કહ્યું પૂર્વભવે તે એક પારાશર નામે બ્રાહs હતો. તે ખેડૂત અને બળદેને ભેજન સમય થાય ત્યાર પછી પણ એક એક વધુ આટે ખેતી કરાવતો. આ અંતરાય કર્મથી તેને આજે ભિક્ષા મળતી નથી” કુષ્ણુ ભગવાનને વાદી પાછા ફરતા ઢંઢણને દેખી હાથી ઉપરથી ઉતરી પગે લાગ્યા. આ જોઈ એક દૃષ્ટિએ તેને મોદક લહેરાવ્યા. ઢઢણુને લાગ્યું કે “આજ મારું અંતરાય કર્મ તૂટયું. તે ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે “ભગવંત! મારું અંતરાય કર્મ ક્ષીણ થયું કે નહિ ? ભગવાને કહ્યું ઢણ ! તને ભિક્ષા કણે વાંધા તેથી મળી હજુ તારૂ અંતરાય કમ બાકી છે. ઢંઢણ ભિક્ષાને નિજીવ ભૂમિ ઉપર પાઠવવા લાગ્યા. વિચાર્યું કે પૂર્વ ઉપાદન કરેલ કમ અહો કેવું દુરન્ત છે. આમ ભાવના શ્રેણિમાં વધતાં તેમને કેવળજ્ઞાન થયું. રથનેમિ અને રાજુલ. ભગવાનને વંદન કરી રામતી પાછાં ફરે છે તેવામાં વરસાદનું ઝાપટું પડ્યું રાજિમતીના ચીર ભીંજાયાં. તે એક ગુફામાં પિડાં અને વસ્ત્ર છુટા કર્યો. તે ગુલામાં અગાઉથી આવી કાઉસગાને રહેલ રહનેમિએ તેને જોઈ. તેથી તેનું ચિત્ત ચકડોળે ચઢય તેને ધ્યાન છોડયું. અને તે બોલ્યો “સુંદરી! આવા સુંદર શરીરને તપણે શા માટે તે છે કે રાજીમતિએ સ્વર ઓળખે અને સમજી કે આ રહનેમિ છે તેણે વધી છે. હતાં અને બોલી કહે રહેનેમિ! તમે યાદવકુલના તેમનાના નાના ભાઈ સંમ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy