________________
શ્રી ભરતગતિ ’ રિવ ]
૫૯
પછે કે તેમના પાસે એક પણ એક વખત તે માંદે પડો. સંયમથી ચૂકેલા તેની રીતે રાષચ કરી નહિ મીચિને લાગ્યું કે “સાજો થાઉં પછી એકાદ શિષ્ય કરી.' પે મરીચિ નિગી વ અને કપિલ નામના રાજકુમારને પ્રતિબેધ કરી ભગવાન પાસે મોક. કપિલ દીયારી હેવાથી તેણે મરીચિને પૂછયું કે, આપના માર્ગમાં ધર્મ છે કે ના ?' જવાબમાં મરીગરે કા કે “ ધર્મ અહિં પણ છે અને ત્યાં પણ છે.' આ ઉપૂબ વચને મરીચિને એક કેડીકેડી સાગરોપમ સંસાર રખડાવ્યો. શાપભદેવ ભગવાનનું નિર્વાણ
પરમાત્મા છેષભદેવ મેમમય નજીક આવ્યો ત્યારે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા, અને દહાડ પર મુનિએ મણ સ્વીકારી પોષ વદી તેરસ (મેરૂ તેરસ)ના દિવસે અભિજિત નવમા નિવા પામ્યા. ભગવાનના દેહના અગ્નિસંસ્કાર બાદ તેમના અવશેને લઈ ઇન્દ્રા દિક છે ઈ ગવાનને સભાતા શોક સહિત પિતાના સ્થાને ગયા. ભરતકીએ જષભદેવ ભગવાનની સિસ્કાર ભૂમિની નજીક સિંહનિષદ્યા નામને વાર્ધકિરનવડે પ્રાસાદ ક . ને તેમાં એવી તીર્થકર પરમાત્માઓની તેમના દેહ પ્રમાણવાળી રનમય પ્રતિમાને રથાપિત કરી તેમજ પોતાના નવાણું ભાઈઓની અને સર્વને નમસ્કાર કરતા દેખાવવાળી પિતાની પ્રતિમા પણ સ્થાપિત કરી. પ્રાસાદની બહાર નવાણું ભાઈના યશ રામૂડ હોય તેમ નડ્યા રપ અને તેની રક્ષા માટે લેહમય ચોકીદાર બનાવ્યા. પવન સૌ કેઈના ગમનાગમનવાળે ન બને માટે આઠ પગથાર સિવાય તેના સર્વ દાંતાને દંડ
નવડે સરખા કરી અષ્ટાપદ તરીકે પ્રસિદ્ધિમાં આ પ્રાસાદનું નિર્માણ પ્રતિષ્ઠા અને પૃજન બાદ ભરતચકી ભગવાનના નિર્વાણને લઈ ભારે મને અયોધ્યામાં આવ્યા.
ભગવાનના નિર્વાણ પછી કેટલાક કાળ સુધી ભરતચીને ચેન ન પડયું. પણ મંત્રીએ ભરતચીને સમજાવ્યું કે “જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થાનને ભગવાન પામ્યા છે. અને જગતભર ઉપર મહાઉપકાર કર્યો છે. તેની પાછળ દુઃખ લગાડી આપ સૌને દુઃખી ન કરો. તમારા ભાઈઓ અને જે કોઈ રાજ્યપૂગ વહન કરી શકે તે સર્વેએ દીક્ષા લીધી છે. રાજકુમાર આદિત્યયશા હજી બાળક છે ચિત્તમાથી ઉગ દૂર કરે અને પૈયે ધારણ કરે.” રાજરાજ મંત્રીના આ વચનથી ધીમેધીમે તેમણે ઉગ એ છે કર્યો. અને રાજકાર્યની પ્રવૃત્તિ શરૂ કરી. ભગવાનના નિર્વાણ પછી પાંચ લાખ પૂર્વ ગયા બાદ એક વખત ભરતક વસ્ત્ર પરિધાન બાદ પિતાનુ રૂપ નિરખવા આરિસા ભુવનમાં પધાર્યા. પિતાનું રૂપ નિરખે છે તેવામાં અચાનક વૃદ્ધપતિના હાથમાંથી યુવાન સ્ત્રી ખસી જાય તેમ રત્ન જડિત વીટી આંગળીમાંથી સરકી પડી. આભૂષણ વિનાની અટુલી આંગળી શોભા રહિત લાગી. ચાકીએ માથા ઉપરને મુગુટ દર મૂકો. અને માથાને આરિસામા જોયુ. ત્યારબાદ બાજુબંધ અને ગળાના હાર દૂર મુકયા ચક્કીની વિચારધારા ઉંડી ઉતરી, તેને સમજાયું કે આ મારી ભૂષા ઘરેણાના પ્રતાપે છે. તે દૂર થતાં સમગ્ર દેહ શેભા વિનાનો છે. અને આ દેહમાથી આત્મા જતાં તે આ શરીર પણ ઘરમાં રાખવા ગ્ય રહેતુ નથી. આ ત્રાદ્ધિ સિદ્ધિ અને વિભવ પર છે. મારા નથી. મેં તેમાં કેળવેલું મમત્વ ખોટું છે આ ભાવના