________________
૪૦
[ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
Vreme mean
રકતબકક
આમ કહી ભગવાનને વદી પાંચસા મુનિ સાથે તે કુંભકારકટ નગર નજીક આવ્યા, તેની પેલા પાલકને ખબર પડતા એણે એ ઉદ્યાનની જમીનમાં શસ્રો દાટયાં. મુનિની દેશના સાંભળીને આવેલા દંડક રાજાને પાલકે કહ્યુ` કે આ સ્કંદક મુનિ પાખંડી છે. એ તમારા રાજ્યને લઈ લેવા ઇચ્છે છે. મુનિઓના વેશમાં એની સાથે ચેાદ્ધા છે એણે ઉદ્યાનની
જમીનની અદર શસ્ત્રો દાટયાં છે ?
પાલકના કહેવાથી રાજાએ ઉદ્યાનની જમીન ખેાદાવી તા અંદરથી શસ્ત્રો મળી આવ્યાં. દડકે કદક અને અન્ય મુનિઓને શિક્ષા કરવાનુ કાર્ય પશુ પાલકનેસાંખ્યું. પાલકે "ધા જ મુનિઓને એક યંત્રમાં પીલવા માંડયા. છેવટે એક ખાળમુનિને યંત્રમાં એણે પીલવા લીધા ત્યારે સ્કંદકર્મુનિને યા આવી એણે પેલા માળમુનિની પહેલાં પાતાને પીલી નાંખવા પાલકને જણાવ્યું પણ પાલકે ન માન્યુ' ને પેલા ખાળમુનિને પીલી નાંખ્યા. આ સવ મુનિએ
ત્યા
ને ત્યાં આ તકૃત કેળિ થયા છેવટે સ્કંદકને પણ પીલી નાંખ્યું. મરતી વખતે કદકે કહ્યું કે ‘હું આ દ ડક, પાલક, એના કુળ અને રાજ્યના નાશ કરનાર થા” એવું નિયાણું કરી મૃત્યુ પામી સ્કઇંક અગ્રિકુમાર નામે દેવ થયે ને એણે પાલક, દંડક અને નગરજન અધાંને ખાળીને ભસ્મ કરી દીધાં. આ માજી પુર દરયશાએ સ્કંદકના રૂધિરથી ખરડાયેલ આધા દેખી સસાર તજ્યે અને દીક્ષા લીધી, તે દિવસથી કુંભકારટ દટકારણ્ય બન્યુ. અને તે દંડક અનેક ચેાનિઓમાં પરિભ્રમણુ કરીને અન્તે અહિ ગીધ જાતિના ગિષ્ટ પક્ષી ઉત્પન્ન થયા છે. આ જટાયુ તમને ઉપયેગી થશે ”
પછી જટાયુને સાથે લઈ રામ લક્ષ્મણ અને ‘સીતા રથમાં બેસી આગળ વિદ્વાય થયાં. લક્ષ્મણે શબુકના કરેલ શિરચ્છેદ.
એ સમયે ખર અને ચદ્રણખાના એ પુત્ર અનુક્રમે શત્રુક અને સુદ યૌવનવયને પામ્યા, શત્રુક સુહાસ નામના ખડ્ગને સાધવા માટે જગલમા નીકળ્યા ત્યાં જગલની અંદર આવેલી એક ગાઢ વાંસની શુક્ામાં આદર્યું. ખાર વરસ અને ચાર દિવસ સુધી એણે ઉધે મસ્તકે રહી એના આવા મહાન તપના બળે ચદ્રહાસ ખડ્ગ આકાશમાં પ્રકાશ નજીક આવ્યું
તપ કરવાને ચાલી એણે પેાતાનું તપ ઘાર- તપસ્યા કરી. ફેલાવતું વશ ગુફી છે
'
એ જ વખતે ત્યાં લક્ષ્મણુ અચાનક આવી પહેચ્યા એના જોવામાં પેલું ખગ આવ્યું. તરત જ લક્ષ્મણે તે ખડ્ગ હાથમાં લીધું ને મ્યાનમાંથી બહાર ખેચ્યું. આ દૈવી ખડ્ગની શક્તિ જોવાનું તેને કુતૂહલ થયું, અને તરત જ એણે વ શજાળ પર ઘા કંર્યાં આથી એ વંશજાળમા રહેલા શબુકનું માથુ - કપાઈ ગયું અને લક્ષ્મણના પગ પાસે તે મસ્તક આવીને પડયું. ગુફામાં પ્રવેશ કરી લક્ષ્મણે જોયું તેા વડની ડાળી પર માથા વિનાનું' ધડ પણ તેને લટકતું જણાયું નિરપરાધી માણુસને મારવાના કૃત્ય અદલ લક્ષ્મણુને ઘણેાજ પશ્ચાતાપ થયા. લક્ષ્મણે રામને આ વાત કરી. રામે જણુાવ્યુ કે એ બીજા કાઇનું નહિ પણ શબુકેતુ' જ મસ્તક છે. આ ખડ્રગના સાધક એ જ છે, ’
rh