________________
શ્રમણું ભગવાને મહાવીર ]
૧૫૩
:
સ્વપ્ન પેાતાની પાસેથી ત્રિસલા ક્ષત્રિયાણીએ હર્યાં ’ અને આજ વખતે ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યા, દેવાન દાએ આ સ્વપ્નથી જાણ્યુ કે · મારો બાળક હરાયે ’ આથી તે રેાઈ કકળી પણ તેમાં તે નિરૂપાય હતી.
HEATERS
આ ગર્ભ પરાવર્તન આસા વદી ૧૩ ની મધ્ય ગત્રિએ એટલે ભગવાન ગર્ભમા આવ્યા પછી ૮૩ મા દિવસે થયું: દેવએ સિદ્ધાથની ઘેર વષુવૃષ્ટિ કરી અને ચ્યવન કલ્યાણક મહેાત્સવ ક
ચૌદ સ્વપ દેખી ત્રિશલામાતા જાગ્યા અને સિદ્ધાર્થ પાસે જઈ સ્વરૢ દર્શનની વિગત કહી. રાજાએ પેાતાની બુદ્ધિ પ્રમાણે ‘પુત્ર રત્ન થશે તેમ કહ્યું અને જણાવ્યું કે સ્વમ દર્શીન સ`બધી વધુ ખુલાસા તે સ્લમ પાકા પાસેથી મળશે માટે તેમને મેલાવી તેમને મુખેથી સાંસળીશું’
પ્રાત:કાળે રાજાએ અનુચરાને આજ્ઞા કરી કે ‘સભામંડપેય શણુગૉરી સ્વમપાકને માલાવી લાવા.’ રાજા નાડી ધેાઇ, સભા મંડપમાં બેઠા. સામતા વિગેરે ચયાસ્થાને બિરાજ્યા. અને ત્રિશલાદેવી પડદાની પાછળ બેઠાં મઠ સ્વપ્ન પાઠકા આવ્યા. શરૂઆતમાં તેમણે રાજાને આશીર્વાદ આપ્યા. પછી રાજાના મુખથો રાત્રિએ ત્રિશલાદેવીને આવેલ ચોદ સ્વપ્નની વાત સાભળી વિચાર કર્યો અને એક બીજાને મળી તેના નિ ય કરી તેમાંથી એક મુખ્ય એલ્યે “હે રાજન ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં કુલ છર સ્વગ્ન અતાવ્યા છે તેમા આ ચૌદ સ્વપ જે સ્ત્રી જીવે તે તીર્થંકર કે ચક્રવર્તિ પુત્રને જન્મ આપે- ચક્રવર્તિની માતા ચૌદ રૂમ ઝાખા દેખે અને તીર્યકરની માતા ખરાખર દેખે. ત્રશલાદેવીએ ચૌદ સ્વપ્ન બરાબર દેખ્યા ડાવાથી તે તીર્થંકર પુત્રને જન્મ આપશે અને તે પુત્ર ત્રજ્ઞેાકને નાયક ધર્મચક્રવર્તિ થશે” પડદામાં રહેલ-ત્રિશલામાતા આ સ્વપ્નફળ સાભળો આનંદ પામ્યાં અને સ્વસ પાઠકની કહેલ સર્વ વાત મનમા ધારી રાખી. રાજાએ સ્વમ પાઠકેાને દાન આપી વિદાય કર્યો. ત્રિસલાદેવીના ગર્ભમા ભગવાન આવ્યા પછી સિદ્ધાર્ય રાજાને ત્યા સેાનું રૂપુ, ધનધાન્ય, વિગેરેનો દિવસે દિવસે મુખ વૃદ્ધિ થવા લાગી. આથી રાજાએ મનમા ચિતવ્યુ કે બાળકના જન્મ પછી નામ પાડવાના પ્રસ ંગે તેનું વમાન' ના
પાડીશ.”
ચાલવુ બધ
સાતમે મહિને ભગવાને માતાને કષ્ટ ન પડે એ બુદ્ધિથી હાલવું, પણ આથી તે માતાને મારા ગર્ભ ગળી ગયા, પડી ગયેા કે થયું છું તેવી અનેક રાખ શકાએ થવા માંડી અને તેમણે કપાત કરો મૂકયું. ત્રણુ જ્ઞાન સહિજ્ઞ ભાને માનાના આ મમત્વ ભાવ જાણ્યા અને સંચલન કર્યું. તેજ વખતે તમણે સંપ કર્યો કે જે માનાએ હજી મારૂં મુખ કે અંગાપાંચ પત્તુ જોયાં નથી તે ગર્ભની અનિષ્ટ શકાયો. આટલી ભૂખી રડી ઉઠે છે તે સાક્ષાત મને લાલન પાલન કરાવી છેતેા શી રીતે એક શો ? આથી જ્યાં સુધી માતાપિના જીવશે ત્યાં સુધી હું દીક્ષા ગ્રહણ નહિ કરૂ.’
ગર્ભના સચલનથી માતાની કા દૂર થઈ તે આનંદ પામ્યાં અને બેલી કાં રે