________________
1 Rાઃ
|
૨
૧૫૪
[ લઘુ શિષ્ટી શલાકા પુરુષ મારું પૂણ્ય જાગે છે કે ગર્ભ સંબંધી અનિષ્ટ શંકા કરી હતી તે બેટી છે” રાજાએ
_| ચર્ચ | | દાન પૂણ્ય દીધું અને ગામમાં સર્વ ઠેકાણે આનંદ ફેલાયે वृष
નવ મહિના અને સાડાસાત દિવસ બાદ (વિક્રમ પૂર્વ મૃr |ળ ! ૨૮ સ. ૫૪ર ઈ ૫ ૫૯) ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ત્રિશલાकन्या
માતાએ ચદ્રને હસ્તત્તરા (ઉત્તરાષાઢા નક્ષત્રમાં વેગ હતો ર્ક | જુ. | હા ત્યારે મધ્યરાત્રિએ સિંહલાંછન વાળા પુત્રને જન્મ આપ્યો. મીન : રર દિશાઓ પ્રસન્ન થઈ પવન મદમંદ વાવા લાગે જગતભરમાં તુજા ! રિ | ૨૦ | સર્વ ઠેકાણે પ્રકાશ ફેલા નરક વિગેરે દુઃખદ સ્થળોમાં પણ આ વખતે આકાશમાં તે સમયે સર્વ જીવોએ શતિ અનુંભવી. ભગવાનની માતાનું સુનિકમ ગ્રહો આ રીતે હતા. ચોસઠ દિકુમારીકાઓએ કર્યું મેરૂ કંપાવી ઈન્દ્રની શંકાનું કરેલું નિરસન.
આ સમયે ઈન્દ્રનું આસન કંપ્યું. અને તે પરિવાર સહિત ત્યાં આવ્યું. સૌ પ્રથમ તેણે ભગવત અને તેમની માતાને વદન કર્યું. અને ત્યારબાદ માતાને અવસ્થાપિની નિદ્રા આપી ભગવતનું પ્રતિબિંબ તેમની પાસે મુકી ભગવાનને ઉપાડયા-- તે ઈદ્ર પિતાના પાંચ રૂપ કર્યા. તેમાં તેણે એક રૂપથી ભગવાનને લીધા. બીજા રૂપથી ભગવાન ઉપર છત્ર ધર્યું. ત્રીજા ચોથા રૂપથી ચામર ઢાળ્યા અને પાચમાં રૂપથી આગળ વજાને ઉલાળ ઉલાળતો ઈન્દ્ર પ્રભુને લઈ મેરૂ પર્વત ઉપર અતિકંબલા શિલા પાસે આવી પહોંચ્યો બીજા ત્રેસઠ ઈન્દ્રો અને દેવે પણ ભગવાનના જન્માભિષેક મહોત્સવમાં હાજર થયા આ અભિષેક મહોત્સવમા એક અભિષેકમાં ૬૪ હજાર કળશ એવા અઢીસો અભિષેક ભગવાનને કરવાના હતા ઈન્દ્રને ભગવાનની બાલ્યકાયા; અને આભિયાનક '
એ એકઠા કરેલ પાણું કળશ સામે નજર નાખતાં શીકા થઈ કે “આવી બાલ્યકાયા કઈ રીતે આટલો પાણુ સમૂહ સહન કરી શકશે ? તેટલામાં પર્વત કંપવા લાગ્યા. અને શિખરો નમતા દેખાયાં. ઈન્દ્ર વિહવળ બને તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો તે સમજાયું કે “આ ઉત્પાત બીજા કેઈએ કર્યો નથી પણ મારી શંકા દુર કરવા ખુદ ભગવંત પિતે અંગુઠાથી પર્વતને કંપાવ્યો છે.) ઇન્દ્ર ભગવાનની ક્ષમા માગી અને કહ્યું કે “ભગવંત! મેં ન જાણ્યું કે આપ બાળક છતા કોડ ચક્રવર્તિ અને ઈન્દ્રના ખળ કરતાં. અધિક બળ ધરાવે છે. ઈન્દ્રની સાન ઠેકાણે આવતાં પર્વત સ્થિર થયે સો શાંત બન્યા અનેં અઢીસો અભિષેકથી ભગવાનને સ્નાત્ર મહોત્સવ થયે. ઈન્ડે ફરી પિતાના પાચ રૂપ કરી ભગવાન નને લઈ જઈ માતા પાસે મૂકયા અને પ્રતિબિંબ સહર્ય આ પછી' શકેન્દ્ર નંદીશ્વર દ્વીપે જઈ મહોત્સવ કરી ઉદ્દઘોષણા કરી કે “ભગવાન કે ભગવાનની માતાનું અશુભ શ્ચિતવશે તેની ખબર લેવાશે” પછી સિદ્ધાર્થ રાજાને ત્યાં વસવૃષ્ટિ વરસાવી તેમજ ઓશીકે રેશમી વસ્ત્ર, દિવ્ય કુડળ અને 'શા ઉપ દાસગંડક મુકી ઈન્દ્ર પિતાને સ્થાને ગયા
સિદ્ધાર્થ રાજાએ પણ સારાએ નગરમાં જન્મમહોત્સવ ઉજવ્યે રાજાનું લેકે 'પાસે