________________
રર
[ લઘુ ત્રિષષ્ટિ શિલાકા પુરુષ,
લાવી સર્વ હકીકત કહી. નાભિરાજાએ આ આળિકા અષભની ધર્મપત્ની થાઓ એમ કહી તે ખાધિકાને પિતાને ત્યાં રાખી ભગવાનની સુનંદા અને સુમંગલાની સાથે ઈન્ટે કરેલ લગ્નવિધિ,
ત્યાર બાદ એકદા સૌધર્મેન્દ્ર પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા અને પ્રભુને વિનંતિ કરી કે હે સ્વામિ ! ભુવનમાં ભૂષણરૂપ રૂપવતી અને આપને ય એવી સુનંદા અને સુમંગળાને આપ પરણવાને ગ્ય છે. તે વખતે રાષભદેવ સ્વામીએ અવધિજ્ઞાનવડે પિતાને ત્યાશી લાખ પૂરવસુધી ભેગવવાનું દઢ ભેગ કર્મ છે. અને તે અવશ્ય જોગવવું જ પડશે, એમ જાણું નીચું જોઈ રહ્યા. ઈ સ્વામીને અભિપ્રાય જાણીને લગ્નને આરંભ કર્યો. વરના પક્ષની સર્વવિધિમાં ઇન્ડે ભાગ લીધે અને વધુ પક્ષની સર્વવિધિમાં દેવાંગનાઓએ ભાગ લીધે. પુત્ર પુત્રી આદિ પરિવાર–
સુનંદા અને સુમંગળાની સાથે પ્રભુને વિલાસ કરતાં જરા ન્યૂન છ લાખ પૂર્વ વીતી ગયાં. તે સમયમાં બાહ અને પીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને સુમંગળાની કૃષિમાં યુગમરૂપે ઉત્પન્ન થયા. અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ તેજ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સુનંદાની કુક્ષિને વિષે ચુમ્મરૂપ ઉત્પન્ન થયા. સુમરાળાએ ગર મહાભ્યને સુચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. તે સ્વને પ્રભુ આગળ તેમણે કર્યા. પ્રભુએ કહ્યું કે, “તમારે ચક્રવર્તિ પુત્ર થશે. અનુક્રમે સુમંગળાએ ભરત અ બેના રેડલાને જન્મ આપે. અને સુનદાએ બાહુબલિ અને સુંદરી
* આખ્યો.
ને ત્યાર પછી સુમંગળાને બીજા ઓગણપચાશ જોડલાં એટલે અઠ્ઠાણું રાજ્યકાળ-પ્રથમ રાજા –
ધીમે ધીમે કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. અમરની નીતિનું ઉદ્ઘધન છે થવા લાગ્યું. તેઓ હાકાર, માકાર અને ધિક્કાર એને સર્વ વૃત્તાંત પ્રભા લાગ્યા. ચારે યુગલીઆએ એકઠા થઈ પ્રભુ પાડે છે તેને શિક્ષા કરતા કર્યો. તે સાંભળી પ્રભુએ કહ્યું કે, તેમાં
વાઓમાં કષાય ઉત્પન્ન
વા
ક કરવામાં આવે છે. વળી તે ચાર ભળી પ્રભુએ કહ્યું કે, હેય છે. ત્યારે તે યુગલીઆઓએ કહ્યું છે તેને પ્રથમ ઊંચા આસન ની સમાન બીજે કોઈ અમારા જેવામાં
ન્યવાળે અને ખડતલ કરી અમારા સ્વામી થાઓ. ત્યારે ભગવાને , રાભી તમે અમારા રાપાસે જઈ પ્રાર્થના કરે તે તમને રાજા આપશે.” આવતો નથીમાટે નાભિકુળકરની પાસે જઈ.યાચના કરી એટલે તેમણે કહ્યું
છે તે વાતની તે પછી સર્વ યુગલીયાઓ પ્રભુ પાસે કહેવા લાગ્યા કે
તે સાંભળી સઘw કે “ઋષભ -