________________
તીર્થસ્થાપન બાદ
૨૧૩ કરી મંત્રીઓને ફેડી શ્રેણિક પિતાની ઈચ્છાએ રાજ્ય આપે તે પહેલાં તે તે તેને કેદમાં નાંખે. અને રેજ સે સે ચાબુકથી ફટકારવા લાગ્યો. તે શ્રેણિકને પુનું વાન પણ આપતે નહિ અને કેઈને તેની પાસે જવા દે નહિ. માત્ર ચેતવણી પતિ ની જતી અને છૂપી રીતે અડદને પિડ શ્રેણિકને પહોંચાડની
એક વખત કેણિક જમવા બેઠો હતો મેળામાં પદમાવતીની કથ્રિી જે ઉદાયી રમત હત સામે માતા ચેલા દીનવદને બેઠી હતી પુત્રે મૂવની ધાર થી તે કેણિકના ભજનમાં પડી કેણિકે મૂત્રથી ભિંજાએલુ ભજન કાઢી નાખ્યું અને હું ખાવા માંડયું. ચેલણ બોલી “પુત્ર! તારા બાપને પણ તારા ઉપર આટલેજ મા છે ને તું નાનો હતો ત્યારે તારી પાકેલી આંગળી મોમાં રાખી તને શાન કરન • ક કે પોતાની ભૂલ સમજાઈ તે કુહાડો લઈ બાપના બંધન છેરવા દેટ પ . " , કે “આ મને મારી નાંખવા આવ્યો છે. કેણિક પાસે આવે તે પહેલા તે . ઘાત કરી મૃત્યુ આપ્યુ. કેણિકને શોકને પાર ન રહ્યો તેને પિતાને ઉપકાર અને પિનાર નિણપણું યાદ આવ્યું. રાજગૃહ નગર તેને અકાર લાગ્યું. પિતાને શરુ કોનિક અને મૃત્યુ બાદ તેમના અવશે દેખી રોવા લાગ્યું. રાજધાની ચંપામાં ખડી આ માં ભગવાન મહાવીર પણ વિહાર કરતા કરતા ચંપામાં પધાર્યા. રાજા કેર ભટકવાન- ૨ સ્વાગત કર્યું. અહિ ભગવાન પાસે પદમ, મહાપમ, ભટ વિકટ જેક, કાન, પુત્રો હતા તેમણે દીક્ષા લીધી. તેમજ જીનપાલિતે પણ ભગવાન પાસે તીખ : કાર .. ચંપાથી ભગવાન કાકલ્દી પધાર્યા. અહિં ક્ષેમકે, ઇતિધર વિગેરે અનેક ન. : કાન્દીથી મિથિલા પધાર્યા અને અહિં પચીસમુ ચાતુમસ કરું,