________________
૧૪૨
( લg ત્રિષ્ટિ લોકાપુર * * ઘનર જિનેશ્વર વિહાર કરતા કરતા પુહરિકિણી નગરીને પરિસરમાં પધાર્યા. દેએ” સમવસરણ રહ્યું મેઘરથ રાજાએ દેશના બાદ પોતાના પુત્ર મેઘસેનને રાજ્ય અને કરીના * પુને યુવરાજપદ આપી લઘુબંધુ દૃઢરથી ચાર હજાર રાજાઓ અને સાતસો રાજકુંમરે સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા બાદ મેઘરથ રાષિએ વસ્થાનકલપની આધાર કરી તીર્થંકર નામક ઉપાર્જન કર્યું અને મેઘરથ અને દહરથ મુનિ શુદ્ધ, ચારિત્રપાળી" સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિધાનમાં વણે ઉત્પન્ન થયા. * * *
' 'બાર ભવ શ્રી શાંતિનાથ ભગવાન...
જન્મ, બાલ્યકાળગ્રહસ્થાવસ્થા-અને ચક્રીપદ, , આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું તેમાં વિશ્વન નામના પ્રતાપી રાજા રાજ્યન્ફરતા હતા તે રાજા –કલ્યાણકારી, દાનવીરઃ અને ધર્મવીર રહેતા તેમને અચિનામનીતિપરાયણ રૂપગુણસંપન્ન જાણે હતી. ' , , ” “ ; . .
એક વખત સર્વાર્થસિદ્ધ વિમાનથી મેઘરથ રાજાને જીવ એવી મહે વંદન દિવસે ભરણી નક્ષત્રમાં અચિની કુક્ષિમાં ઉત્પન્ન થયે અચિરા માતાએ તીર્થકર અને ચુકવતિ અને પદને ધારણ કરનાર પુત્રના જન્મને સૂચવનારાંચૌદ સર્વપ્ન જોયી દેવાયુને કલ્યાણકનો મહત્સવ કર્યો અને શોષી રાત્રિ ધ જાગરણથી પસાર કરી પ્રાત:કાલે સ્વદર્શનની વાત માતાએ રાજને કહી. રાજાએ વખ પાક ખેલાવી ફલં પૂછયું: તેરવM પાઠકે કહ્યું કે તમારે. તીર્થકર અને ચક્રવર્તિપદને ભેગવનાર ભાગ્યશાળી પુત્ર થશેમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા બાદ જેઠ વદ ૧૩ના દિવસે ભરણું દનક્ષત્રમાં ચંદને ચગાહતે ત્યારે સુંદર પુત્રને જન્મ આપે દેવનાં આસન તેઓએ જન્મ કલ્યાણક મહત્સવ કર્યો: રાજાએ પણ આખા નગરમાં પુત્ર મહિલ્સા વ્યસંવત્ર આનંદ આનંદમ્ફલા અને જગતમાં સર્વ જીવેએ સુખ અનુભવ્યું ઠ , , . . કે સારા મુહૂર્ત વિશ્વસેન રાજાએ પુત્રનું “શાંતિનાથ એવું નામયુ કારણકે જર્યારે ભગવાને માતાના ઉદરમાં હતા ત્યારે દેશમાં વ્યાપેલ ઉપદ્રવ શાંતશયોહિત ભગવાન બાલ્યકાળમાં દેવેએસંચારેલ અમૃતવાળા અંગૂઠાને ધાવી સુધા સમાવતા હતા. આમ બાલ્યકાળની બાળકીયા બાદ ભગવાન યૌવનવયને પામ્યા, ત્યારે વિશ્વસેના રાજાએ તેમને ' અનેક રાજકન્યાઓ સાથે સ્થરણાવ્યા ,* * . . * * * * * * * | લાગવાનજ્યારે પાંચ હજાર વર્ષની ઉંમરનાથથી ત્યારે વિશ્વસે રાજાએ તેને રાજ્યસેંપી દીક્ષા ગ્રહણ કરી અને પિતે રવયસાધ્યું. આ પછી શાંતિનાથ ભગવાને રાજયની લગેમિકાથમાં લીધી અને પ્રજાને સુખમૈભવ સાથે ધમએમ નીતિનભારી
શાંતિનાર્થરાજ આમાંઅનેક રાજ્યકન્યાઓ સાથે સુખભેળવવા પૂર્વક પોતાનો કાળ નર્ગમન કરે છે. તેવામાં જામતી નામની મુખ્ય રાણીની કુક્ષિમાં દર યુનિનો જીવ